________________
सं०
ते ते कल्पो कोना आधारे रहेलां छ? ते ॥ वैमानिक निकायमां बार देवलोकनां चिह्न-सामानिक-आत्मरक्षकदेव-संख्यायन्त्र ॥ कल्पनाम | चिह्न सामानिक आत्मरक्षक कल्पनाम વિહ્ન | સામાનિક आत्म० સં. || સંવ
संख्या ૧ સૌધર્મક0 મૃગનું |૮૪૦૦૦ ૩૩૬૦૦૦ ૭ મહાશુદ્ધ ઘોડાનું ૪0000 | ૧૬0000 ૨ ઈશાને. પાડાનું |૮૦૦૦૦ ૩૨૦૦૦૦ ૮ સહઝારે ગજનું ૩0000 ૧૨0000 ૩ સનસ્કુમારે સૂઅરનું ૭૨૦૦૦ ૨૮૮૦૦૦ ૯ આનતે સર્પનું
૨૦૦૦૦ | 2000 મહેન્દ્ર સિંહનું |80000 ૨૮0000૧૦ પ્રાણને ગેંડાનું ૫ બ્રહ્મકલ્પ બોકડાનું ૬૦૦૦૦ ૨૪0000|૧૧ આરણે વૃષભનું
| ૧૦૦૦૦ | ૪૦૦૦૦ ૬ લાંતકેતુ દેડકાનું ૫0000 200000૧૨ અશ્રુતે મૃગવિશેષનું |
સંસ્કૃત છાયાद्वयोस्त्रिषु त्रिषु कल्पेषु, घनोदधौ घनवाते तदुभये च क्रमात् । सुरभवनानां प्रतिष्ठानं, आकाशप्रतिष्ठितान्युपरि ॥११३।।
શબ્દાર્થ ઘણુદિઘનોદધિ
સુરમવાપટ્ટાસુરભુવનોનું પ્રતિષ્ઠાન થવાય=ઘનવાત
લાલપટ્ટિયા=આકાશ પ્રતિષ્ઠિત તકુમયંન્ને બન્નેનો
વરિ ઉપર માથાર્ય– પ્રથમના બે કલ્પમાં ઘનોદધિનો આધાર, ત્યારપછી ત્રીજા, ચોથા અને પાંચમાં એ ત્રણે કલ્પમાં ઘનવાતનો આધાર, છઠ્ઠા, સાતમા અને આઠમાં એ ત્રણે કલ્પો ધનોદધિ અને ઘનવાતના આધારે, ત્યારપછીનાં ઉપરનાં સર્વ કલ્પો શુદ્ધ આકાશધારે પ્રતિષ્ઠિત છે. ૧૧૩.
વિરોષાર્થઘનોધ-ધન=કઠન–નક્કર કધિ પાણી તે, કઠણ મજબૂતમાં મજબૂત થીજેલા ઘી જેવું જગત્ સ્વભાવે જામીને રહેલું જે પાણી તે અપકાયના ભેદરૂપ હોવાથી સજીવ હોય છે.
નિવાત– ઠાંસીઠાંસીને ભય જેવો મજબૂતમાં મજબૂત ઘટ્ટ વાયુ તે વાયુકાયના ભેદરૂપ હોવાથી સજીવ છે.
If– અવકાશ આપવાના સ્વભાવવાળું એક અરૂપી દ્રવ્ય તે.
સૌધર્મ અને ઇશાન એ કલ્પયુગલ માત્ર ઘનોદધિના જ આધારે રહેલ છે, સનકુમાર–મહેન્દ્ર અને બ્રહ્મ એ ત્રણે કલ્પો વનવાતને આધારે છે, લાંતક-શુક્ર અને સહસ્ત્રાર એ ત્રણે કલ્પ પ્રથમ ઘનોદધિ અને પછી ૨૮ઘનવાત એ બન્નેના આધારે છે, અને ત્યારપછીના આનતાદિથી લઈ અનુત્તર
૨૮૦. ઘનવાત સાથે તનવાતનું કથન જ્યાં આવતું હોય તો ત્યાં તે બન્ને વિચારવા, કારણકે તે વસ્તુ તો આકાશાધારે છે. અને આકાશ તો સ્વયં પ્રતિષ્ઠિત જ છે.
૨૮૧. ઘનોદધિને આધારે ઘનવાત અને ઘનવાતને આધારે ઘનોદધિ કેવી રીતે રહી શકે છે તે માટે એક દૃષ્ટાંત ટાંકીએ છીએ. તે વિચારી મનને નિઃશંક બનાવવું. 36
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org