________________
૨૨૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અલ્પશક્તિનો વિષય અલ્પબળવાળા સેવા સંઘયણ સાથે ઘટાવી શકાય છે. [૧૬૧].
| યા નીવને વેટનાં સંધયા હોય? તેનું યત્ર ગર્ભજમનુષ્ય
વિકલેન્દ્રિય | સેવા ગર્ભજતિયચ
દેવતાને સંઘયણ નથી સ૮૫૦ તિર્યંચ સેવા
નારકીને સ0" મનુષ્ય
એકેન્દ્રિયને અવતરણ– હવે સંઘયણાશ્રયી ઊર્ધ્વગતિનું નિયમન બતાવે છે. छेवढेण उ गम्मइ, चउरो जा कप्प कीलिआईसु । चउसु दुदुकप्पवुड्डी, पढमेणं जाव सिद्धीवि ॥१६२॥
સંસ્કૃત છાયાसेवार्तेन तु गम्यते, चत्वारो यावत्कल्पाः कीलिकादिषु । चतुर्पु द्विद्विकल्पवृद्धिः, प्रथमेन यावत् सिद्धिरपि ॥१६२।।
શબ્દાર્થ – ૩–વિશેષ
નાવ યાવત્ THડું જાય છે
સિદ્ધીવિત્રસિદ્ધિ–મોક્ષ પણ થાર્થ–વિશેષાર્થવત. ૧૬૨ા
વિશોષાર્થ– અંતિમ છેવટ્ટા સંઘયણવાળા જીવો વધારેમાં વધારે ભવનપતિથી માંડી સૌધમદિ પ્રથમના ચાર કલ્પો સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. કલિકા સંઘયણવાળા જીવો બ્રહ્મ યાવત્ અને લાંતક સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. અર્ધનારા સંઘયણવાળા શુક્ર તથા સહસ્ત્રાર દેવલોક સુધીમાં, નારાચ સંઘયણવાળા આનત–પ્રાણત સુધીમાં, ઋષભનારાચવાળા આરણ-અર્ચ્યુત યાવત્ અને વજઋષભનારાચ સંઘયણવાળા ગમે તે ગતિમાં, યાવત્ સિદ્ધિસ્થાને પણ ઉત્પન્ન થઈ શકે છે, કારણકે તે સંઘયણવાળા તો તદ્ભવે યોગ્યતાને પામી તેને લાયક પણ બની શકે છે. [૧૬૨]
નવતર – સંઘયણો પણ અમુક સંસ્થાનને અનુલક્ષી છે, તેથી ‘સંસ્થાનનું વર્ણન કરે છે.
समचउरंसे निग्गोह, साइ वामणय खुज्ज हुंडे य । जीवाण छ संठाणा, सव्वत्थ सलक्खणं पढमं ॥१६३॥ નાદીફ કવર વીયું, તફગમો —િ૩ર૩રવર્ષા | सिर-गीव-पाणि-पाए, सुलक्खणं तं चउत्थं तु ॥१६४॥ ૩૧૩. એથી જ વર્તમાનકાળમાં હુંડક સંસ્થાન હોવાથી જીવોનું વધુમાં વધુ ચાર દેવલોક સુધી ઉપજવું થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org