________________
સુમનસે |
૩૦૦
वैमानिकनिकायमा प्रतिकल्पे विमानसंख्या यन्त्र
२१६ વિશેષ એટલું સમજવું કે-ઉપર કહેલી સંખ્યા તે પુષ્પાવકીર્ણ અને આવલિકાગત બન્નેની સંયુક્ત સમજવી.
તે તે કલ્પગત વિમાનો ઉપર તે તે નિકાયના ઈન્દ્રનું આધિપત્ય હોય છે.
પ્રત્યેક ત્રાયશ્ચિંશક અને સામાનિકનું એક એક વિમાન હોય છે. ત્રાયશિંશક વિમાન કાંચન,ભરત્ન તેમજ કંચનમય ને સામાજિક વિમાનો શતકાન્તરત્નમય અને શતવલરત્નમય હોય છે. [૯૨-૯૩.
વૈમાનિનિદ્રામાં પ્રતિવરાજ્યમાં વિમાનસંધ્યા યંત્ર | નામ * વિ. સં. | નામ * વિ. સં. | નામ * વિ. સં. સૌધર્મકલ્પ ૩૨ લાખ સહારે ૬ હજાર સર્વભદ્દે ]. ઈશાનકલ્પ ૨૮ લાખ આનત |
સવિશાલે કે ૧૦૭
૪૦૦ સનત્ક0કલ્પ ૧૨ લાખ પ્રાણત મહેન્દ્રકલ્પ ૮ લાખ આરણ છે
સૌમનસે બ્રહ્મકલ્પ ૪ લાખ અય્યત |
|પ્રિયંકરે છે ૧૦૦ લાંતકકલ્પ ૫૦ હજાર સુદર્શનચૈત્ર
| આદિત્યે | શુક્રકલ્પ ૪૦ હજાર સુખભદ્રઐ૦ ૧૧૧
અનુત્તર ) ૫ મનોરમચૈ0) અવતરણ-પૂર્વે વૈમાનિક નિકાયમાં પ્રત્યેક કલ્પમાં કુલ વિમાનસંખ્યા કહી, હવે તે સમગ્ર સંખ્યાનો કુલ સરવાળો વૈમાનિક નિકાયે કેટલો પ્રાપ્ત થાય છે તે તથા ઇન્દ્રકવિમાન સંખ્યા કહે છે.
चुलसीइ लक्ख सत्ता–णवइ सहस्सा विमाण तेवीसं । सबग्गमुड्डलोगम्मि, इंदया बिसहि पयरेसु ॥६४॥
સંસ્કૃત છાયાचतुरशीतिर्लक्षाणि सप्तनवतिः सहस्त्राणि विमानानां त्रयोविंशम् । सर्वाग्रमूर्ध्वलोके, इन्द्रकाः द्वाषष्टिः प्रतरेषु ॥४॥
શબ્દાર્થ – પુન લીવર ચોરાશી લાખ
શ્નનો જ ઉદ્ગલોકમાં સત્તાવસહસ્સાલ્સત્તાણું હજાર
દ્રા ઈન્દ્રક વિમાનો તેવી સંવેવીશ
વિસર્ફિ બાસઠ સલ્વરજાં સરવાળો
સુ=પ્રતરોમાં શાળાર્ય–વૈમાનિકમાં [આવલીગત અને પુષ્પાવકી બન્ને વિમાનોની સમગ્ર સંખ્યાને એકઠી કરીએ ત્યારે) ૮૪૯૭૦૨૩ ની વિમાનસંખ્યા ઊદ્ગલોક પ્રાપ્ત થાય છે.
કલ્પ
|
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org