________________
२५४
૬૩. સૂર્યના ઉત્તરાયણ કે દક્ષિણાયનની અહોરાત્રિઓ કેટલી ? ૬૪. એક ઋતુમાસ કે કર્કમાસની અહોરાત્રિઓ–
૬૫. સૂર્ય એક મુહૂર્તમાં કેટલાં નક્ષત્ર ક્ષેત્રાંશને અતિક્રમે— ૬૬. એક યુગના સૂર્યાયનો કેટલાં થાય ?
૬૭. એક યુગમાં સૂર્યપર્વો (પક્ષ)—કેટલાં? ૬૮. એક સૂર્યમુહૂર્તમાં ચન્દ્રમુહૂર્તોનું પ્રમાણ શું ?
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૬૯. સૂર્યાયનના આરંભ દિવસો ૧ યુગમાં કેટલા ? ૭૦. એક યુગમાં સૂર્યને સર્વ નક્ષત્રોનો ભોગ કેટલીવાર– ૭૧. ૨૯ નક્ષત્રમાં પહેલું સૂર્ય નક્ષત્ર કયું ?
જંબુદ્રીપ આશ્રીને
૭૨. જંબુદ્રીપનો વિષ્યમ્ભ
૭૩. જંબુદ્રીપનો પરિધિ–ઘેરાવો—
૭૪. જંબુદ્વીપની પિરિધનો દશાંશ ભાગ કેટલો થાય ?
૭૫. જંબૂકિનારે તાપવિષ્કમ્ભ (સર્વ બાહ્યમંડલે)
૭૬. જંબૂકિનારે તમઃ અંધકાર વિષ્કમ્ભ
૭૭. તેનો ઉત્તર દિશામાં કિરણનો ફેલાવો કેટલો ?
૭૮. સૂર્યના ગ્રહણનો જઘન્ય અંતર કાલ–
૭૯. સૂર્યના ગ્રહણનો ઉત્કૃષ્ટ અંતર કાલ–
૮૦. એક સૂર્ય એક યુગના કાલમાં પોતાના કેટલા મંડલાને પૂર્ણ કરે ?
Jain Education International
स्वयंप्रकाशमान चन्द्र [ ग्रह] विमान अंगेनी माहितीनी नोंधो
૧. ચન્દ્રનું પ્રથમ આભ્યન્તર મંડલ મેરુ પર્વતથી દૂર કેટલું?
૨. ચન્દ્રનું સર્વથી બાહ્ય એટલે અંતિમ ૧૫મું મંડલ કેટલું દૂર ? ૩. ચન્દ્રનું સર્વમંડલક્ષેત્ર ચક્રવાલ વિષ્કમ્ભે કેટલું ?
૧૮૩
૩૦
૫
૧૦
૧૨૦
૧૩
* उपरांत ग्रह, नक्षत्रो अंगेनी ६१ नोंधो
નોંધ આજનું વિજ્ઞાન, ચન્દ્ર સ્વયંપ્રકાશમાન છે એમ નથી માનતું, સૂર્યના પ્રકાશથી જ તે પ્રકાશિત થાય છે એમ માને છે. જૈનદર્શન તેને સ્વયં પ્રકાશમાન માને છે. પ્રકાશ તેના વિમાનનો—એટલે તેને રહેવાના ઘરનો છે. જંબુદ્રીપમાં સૂર્યની જેમ જ બે ચન્દ્ર દ્વીપને કે ભરતક્ષેત્રને વારાફરતી એકાંતરે પ્રકાશિત કરે છે. આપણે એકાંતરે અલગ અલગ ચન્દ્રના પ્રકાશને જોઈએ છીએ. તે વાત બરાબર લક્ષ્યમાં રાખવી.
૧૦
પાંચવાર
પુષ્ય
૧ લાખ યો.
સાધિક ૩૧૬૨૨૭ યો.
૩૧૬૨૨ યો. ૬૩૨૪૫ યો. ૯૪૮૬૮૦
૧૦
યો.
૪૫૩૩૦ યો.
૬ મહિના
૪૯ વર્ષ
૧૮૩૦
જો કે સૂર્ય અંગેની ઉપર નોંધેલી બાબતોમાં ચન્દ્રની થોડી વિગતો આવી ગઈ છે. પણ અહીં ફરીથી સ્વતંત્ર રીતે તે આપીને, સાથે અવશિષ્ટ ઘણી અન્ય હકીકતો અહીં આપીએ છીએ.
For Personal & Private Use Only
૪૪૮૨૦ યો. ૪૫૩૩૦ યો.
૫૧૦૪ યો.
www.jainelibrary.org