________________
દૂર
सौधर्म ईशानना जघन्योत्कृष्ट आयुष्यनुं यन्त्र જાણવું. (૪૦ માંથી પાંચ ગયા ૩૫ ભાગ રહ્યા.) છઠે પ્રતરે ૪ સાગરોપમ * ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૩પ માંથી ૫ જતાં ૩૦ રહ્યા.) સાતમે પ્રતરે ૪ સાગરોપમ અને ૧૧ ભાગનું જાણવું. (૩૦માંથી ૫ ગયા ૨૫ રહ્યા). આઠમે પ્રતિરે ૪ સાગરોપમ અને ૧૬ ભાગનું એટલે પુનઃ પૂર્વના નિયમ મુજબ ૫ સાગરોપમ અને તે ભાગ પ્રમાણ આયુષ્ય જાણવું. (૨૫ માંથી ૫ ગયા અને ૨૦ ભાગ વહેંચવા રહ્યા) નવમે પ્રતરે ૫ સાગરોપમ અને ૧ ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય આવે (૨૦ માંથી પાંચ ઘટતાં ૧૫ ભાગ રહ્યા.) દસમે પ્રતરે ૫ સાગરોપમ ૧૪ ભાગનું અથવા ૬ સાગરોપમ અને 3 ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૧પમાંથી ૫ ગયા ૧૦ ભાગ રહ્યા) અગિયારમે પ્રતરે ૬ સાગરોપમ અને ભાગનું આયુષ્ય જાણવું. (૧૦ માંથી ૫ ભાગ આયુષ્ય ઓછું કરતાં ૫ ભાગ રહ્યા) બારમે પ્રતરે ૬ સાગરોપમ અને 13 ભાગ અથવા સંપૂર્ણ ૭ સાગરોપમની સ્થિતિ સનકુમારના અંતિમ પ્રતરે આવી.
આ જ પ્રમાણે આગલા દેવલોક માટે ઉપર પ્રમાણે વિશ્લેષ કરી પ્રતર સાથે ભાગ આપતાં ઇચ્છિત પ્રતરે ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ પ્રાપ્ત થાય. [૧૬]
। सौधर्म-ईशानकल्पना प्रत्येक प्रतरे जघन्योत्कृष्ट आयुष्यनुं यंत्र ॥ प्रतर उत्कृष्ट स्थिति
जघन्य स्थिति सौधर्ममां-ईशानमां
सौधर्ममां-ईशानमां सागरो. तेरियाभाग
૨ તે જ સાધિક ૧ પલ્યોપમ તે જ સાધિક
૦.
૦
૮
૦
૧
6
8
2
8
%િ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org