________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह // નવરૈવેયક્રમ उत्कृष्ट स्थिति | जघन्य स्थिति ૨૩ સાગરો ૨૨ સાગરો, | અનુત્તર રેવતોમાં
| उत्कृष्ट स्थिति जघन्य स्थिति ન. ૩૨ સાગરો, ૩૧ સાગરો,
૩૧
)
૨૮
, | ૨૭
,
૮ | ૩૦
| ૨૯
,
[આ ગાથા ચન્દ્રીયા સંગ્રહણીમાં નથી તેથી પ્રક્ષેપક ગાથા’ સમજવી.] અવતરણ-બાર દેવલોકના ઈન્દ્રોને રહેવાનાં સ્થળો બતાવે છે :
कप्पस्स अंतपयरे, नियकप्पवडिंसयाविमाणाओ । इंद निवासा तेसिं, चउद्दिसिं लोगपालाणं ॥१७॥ [प्रक्षे. गा. सं. १]
સંસ્કૃત છાયાकल्पस्य अन्त्यप्रतरे, निजकल्पावतंसकविमानानि । इन्द्रनिवासास्तेषु, चतुर्दिक्षु लोकपालानाम् ॥१७।।
શબ્દાર્થ—
પસ–દેવલોકનાં
દ્ર=ઈદ્રોનાં મંતરે અન્તિમ પ્રતરમાં
નિવાસ–રહેઠાણો 'નિય પોતાનાં નામવાળા)
તેસિંખ્તમાં ઉપૂર્વહિંસ=કલ્પાવતંસક
સિંચારે દિશામાં વિમાWITો વિમાનો
તોનાપતિનાં લોકપાલોનાં પથાર્થ–પ્રત્યેક દેવલોકના છેલ્લાં પ્રતરમાં પોતપોતાનાં નામવાળાં કલ્પાવતંસક વિમાનો હોય છે, તેમાં ઇન્દ્રનાં રહેઠાણો હોય છે, અને તેની ચારે બાજુ લોકપાલ દેવોનાં રહેઠાણો હોય છે. [૧ણા
વિરોણાર્થ–દેવલોકમાં પ્રતર સંબંધી જે વ્યવસ્થા છે તે વૈમાનિક નિકાયમાં જ છે, પરંતુ અન્ય નિકાયોમાં નથી.
૧૦૬, અન્ય-નિકાયોમાં પ્રતિરો ન હોય તે સહેજે સમજી શકાય તેમ છે કારણકે ભવનપતિ અને વ્યંતરોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org