________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉપર્યુક્ત આકૃતિવાળાં ભવનો તે ભવનપતિના ઇન્દ્રોનાં તેમજ વ્યંતરેન્દ્રોનાં જાણવાં. આ ભવનોને ફરતો કોટ અને ખાઈ હોય છે. તે નગરોને ભવ્ય દરવાજા હોય છે. કિંકરદેવો એનું સતત રક્ષણ કરે છે. [૩૨] (પ્ર. ગા. સં. ૪)
નવતરણ–તે ભવનોમાં વ્યંતરદેવો કેવા આનંદમાં પોતાનો કાળ વ્યતીત કરે છે? તે કહે છે – તરં સેવા વંતરિયા, વરતળી–ીય–વડ–રવેvi | નિર્ચ સુદિય-મુફા, પિ વાર્તા રે વાઘતિ રૂરૂ કિ. T. . ] .
સંસ્કૃત છાયાतत्र देवा व्यंतरा, वरतरुणी-गीत-वादित्ररवेण । नित्यं सुखित-प्रमुदिताः, गतमपि कालं न जानन्ति ॥३३।।
શબ્દાર્થ – તહિં જ્યાં
વેvi-શબ્દ વડે લેવા દેવો
નિઘં નિત્ય વંતરિયા વ્યંતરો
સુફિયા સુખી વર=ઉત્તમ
પ્રમુફયા=પ્રમુદિતઆનંદી તરુણ યુવતી–દેવાંગના
ચંપકગયેલાને પણ નીય ગીત
વાતંત્ર્યકાળને વાય વાજિંત્ર
ન યાતિ= નથી જાણતા. થાર્થ-વિશેષાર્થ મુજબ. ૩૩ ' વિશેષાર્થ – તે ભવનોમાં રહેલા વ્યંતર દેવો–સતત ચાલી રહેલા, અત્યંત સુંદર, તરુણ દેવાંગનાઓનાં અતિમધુર, કર્ણપ્રિય ને આફ્લાદક ગીતગાનોથી, તથા ભેરી, મૃદંગ, વીણા વગેરે અનેક જાતનાં મનોરંજન કરી ઉત્તેજિત કરનારાં દિવ્ય વાજિંત્રોનાં મધુરનાદથી, પ્રેમરસને પુષ્ટ કરનારાં, દિલને બહેલાવનારાં, વિવિધ પ્રકારનાં ઉત્તમ અને દિવ્ય નાટકોને લીધે, નિરંતર સુખમાં તલ્લીન અને આમોદ–પ્રમોદની સામગ્રીઓથી એટલા આનંદમાં નિમગ્ન રહે છે કે મારો કેટલો કાળ પસાર થયો, તેને પણ જાણતા નથી. જગતમાં પણ અત્યંત સુખી માણસોની આવી જ સ્થિતિ હોય છે. [૩૩] [પ્ર. ગા.સં. પ.
અવતરણ–તે નગરો કેવડાં મોટા હોય છે તે અડધી ગાથાથી જણાવે છે. ते जंबुदीव–भारह-विदेहसम गुरु-जहन्न-मज्झिमगा ॥३३॥
સંસ્કૃત છાયાતાનિ નનૂદીપ-ભારત-વિદતમને સુન્નધન્ય મધ્યમનિ //રૂરૂા.
૧૧૭. ભરતટું ભારતનું | આવી વ્યુત્પત્તિ સંગ્રહણી ટીકાકારે કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org