Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/006002/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ DAR Im Bisbnrer FOR = महोपाध्याययशोविजय Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ઉપદેશરહસ્ય | [ રોપાટીકા તથા ગુજરાતી તાત્પર્યાઈ સહિત ] - કર્તા – ન્યાયવિશારદ ન્યાયાચાર્ય–શાસન પ્રભાવક महोपाध्याय यशोविजय गणिवर्य [ વિ. સં૧૬૬૦–૧૭૪૩] – પ્રેરક - ઉગ્રતપસ્વી-સન્માગ પ્રકાશક-ભવ્યદ્વારક આચાર્યદેવ શ્રીમદ્દવિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ – પ્રકાશક :– અંધેરી ગુજરાતી જૈન સંધ કરમચંદ જૈન પૌષધશાળા ઈર્લાબ્રીજ-વિલેપાલ-મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિ વીર સંવત્–૨૫૦૯ વિ. સ.—૨૦૩૯ [ સર્વાધિકાર શ્રમણપધાન શ્રી જૈનસ'ઘને આધીન ] પ્રાપ્તિસ્થાન ૧–સરસ્વતી પુસ્તક ભંડાર રતનપાળ અમદાવાદ મૂલ્ય રૂપીયા ૩૫-૦૦ આ પુસ્તક પ્રકાશિત કરવાના તમામ ખ અધેરી–ગુજરાતી જૈન સંધના જ્ઞાનનિધિમાંથી કરવામાં આવેલ છે. ૨-૫ા પ્રકાશન ૩-પ્રકાશક, * નિશાપેાળ–ઝવેરીવાડ અમદાવાદ [ સા વિદ્યા યા વિમુક્તયે ] મુદ્રસ્થાન-સરસ્વતી કમ્પાઝ, ખાનપુર, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું અન્તઃકુરણ નવસર્જન કરતાં પણ પુનનિર્માણને આનંદ અનેરે હોય છે. અમારું અંતર પણ આજે એવા જ કઈ અદ્દભુત આનંદથી પ્રફુલ્લિત બન્યું છે. વાચકવર્ગના કરકમલમાં ગુર્જર તાત્પર્યાર્થી સહિત ઉપદેશ રહસ્ય ગ્રન્થ સમર્પણ કરીને અમે કંઈક ધન્યતા અનુભવ કરી રહ્યા છીએ. વર્ષો પૂર્વે આ ગ્રન્થનું પ્રકાશન મનસુખભાઈ ભગુભાઈ ટ્રસ્ટ અમદાવાદની સંસ્થા તરફથી થયેલ જેમાં મૂળ શ્લેક અને પત્તવૃત્તિ છપાયેલ. ત્યારબાદ કમલ પ્રકાશન (અમદાવાદ) સંસ્થા તરફથી તે જ ગ્રન્થનું માત્ર પુનર્મુદ્રણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એ ગ્રન્થની વધુ ઉપયોગિતાને લક્ષ્યમાં લઈ અમારી સંસ્થા તરફથી સરળ ગુજરાતી સ્પષ્ટીકરણ સાથે તેને પ્રકાશિત કરવાની યેજના ઘડાઈ. ગુજરાતી સ્પષ્ટીકરણની સાથે સાથે પાઠ સંશોધનની પણ ઘણી આવશ્યક્તા હતી. આ કાર્ય માટે અમારા સંઘ તરફથી શ્રી જિતેન્દ્રભાઈ તથા શ્રી હર્ષદભાઈએ મુંબઈ શ્રીપાલનગરમાં બિરાજમાન પૂજ્યપાદ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબને અરજ કરી પૂજયશ્રી શાસનેન્નતિના અનેકવિધ કાર્યો અને જવાબદારીમાં વ્યસ્ત હતાં. છતાં પણ આ કાર્ય ઘણું જ ઉપયોગી હેવાથી તેઓશ્રીએ આ વિષ્ય પર પૂરતું ધ્યાન આપી અમને આ ગ્રન્થના પ્રકાશન માટે પ્રોત્સાહિત કર્યા તથા તેઓશ્રીના પ્રશિષ્યરત્ન બહુશ્રુત ગીતાર્થ પૂ. પં. શ્રી જયઘોષ વિજયજી મહારાજના શિષ્ય પૂ. મુનિ શ્રી જયસુંદરવિજયજી વિગેરેને આ કાર્ય સાગપાંગ પાર પાડવા માટે તેમજ ગુજરાતી સ્પષ્ટીકરણ તૈયાર કરી આપવા માટે સૂચના કરી. મહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય મહારાજની શાસ્ત્રપૂત કલમમાંથી અવતરેલા ગ્રન્થનું પાઠસંશોધન અને ગુજરાતી ભાષામાં તેના ભાવોનું સ્પષ્ટીકરણ–આ બે કાર્ય કરી આપવા માટે પૂજ્ય આચાર્યદેવશ્રીના શુભાશીર્વાદ સાથે પૂ. મુનિશ્રીએ મંગલ પ્રારંભ કરી દીધું. શ્રી હર્ષદભાઈ પોતે પણ આ વિષ્ણુના અભ્યાસી અને જિજ્ઞાસુ હેઈ પૂજય મુનિશ્રી પાસે રોજ શ્રીપાલનગર જતાં. બે-ત્રણ કલાક સુધી ગ્રન્થના વિષયો ઉપર સુંદર છણાવટ થતી અને પછી શ્રી હર્ષદભાઈ પૂ. મુનિશ્રી બોલે તે પ્રમાણે લખી લઈ ગુજરાતી તાત્પર્યાથને નિરાકારપણામાંથી સાકાર ભાવમાં લાવી રહ્યા હતા. લગભગ ૧/૩ ભાગ આ રીતે લખાઈ ગયા બાદ પૂ. આચાર્ય દેવશ્રીને વિહાર ચાલુ થતાં શ્રી હર્ષદભાઈને લેખનકાર્યની અનુકૂળતા ન રહેતાં જિજ્ઞાસુ પૂ. મુનિરાજશ્રી ભુવનસુંદર વિજયજી મહારાજે લેખનકાર્ય સંભાળી લીધું. અને આ રીતે પૂજયપાદ આચાર્યદેવશ્રીના મુંબઈના અવસ્થાન દરમ્યાન સંપૂર્ણ ગ્રન્થ સુંદર રીતે લખાઈને તૈયાર થઈ ગયા પૂર્વ મુદ્રિતપ્રતમાં જ્યાં જ્યાં અશુદ્ધિઓ હતી તે બધી જ લગભગ તે દરમ્યાન સુધારી લેવામાં આવી. આ માટે કોઈ પ્રાચીન હસ્તપ્રતની તપાસ કરતાં અમદાવાદ-લા.દ. વિદ્યામંદિર તરફથી અમને લગભગ ૨૫૦ વર્ષ પ્રાચીન સુંદર સુવાચ્ય હસ્તપ્રત મળી ગઈ. જેથી પાઠશુદ્ધિમાં ઘણી જ અનુકુળતા થઈ ગઈ, તેમજ તેને કારણે અર્થનું સ્પષ્ટીકરણ કરવામાં પણ ઘણી જ સરળતા રહી. મૂળશ્લેક, પણ ટીકા અને ગુજરાતી તાત્પર્યાર્થ સર્વાગ સંપૂર્ણ પ્રાયઃ થઈ ગયા બાદ ઉપયુક્ત ટીપ્પણ વગેરે જોડીને આ ગ્રન્થ મુદ્રણાલયમાં મુદ્રણ માટે સંપાયે અને તેનું મુદ્રણ સંપૂર્ણ થઈ ગયા બાદ પૂ. મુનિશ્રીએ પતે તૈયાર કરેલ પ્રસ્તાવના આદિ સાથે સુંદર બાઈન્ડીંગ કરાવી આજે ચતુર્વિધ શ્રી સંઘની સેવામાં આ ગ્રન્થનું પ્રકાશન પ્રસ્તુત કરવા અમે ભાગ્યશાળી બન્યા છીએ. ચારિત્રસમ્રાટ કમ સાહિત્યનિષ્ણાત સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂજ્યપાદ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.નું અત્રે અમે ખૂબ જ આદરથી સ્મરણ કરીએ છીએ. કારણકે તે Page #5 -------------------------------------------------------------------------- ________________ [2] પૂજ્યપુરુષની અમારા સંઘ ઉપર જે કૃપાદૃષ્ટિ વષી છે અને જે ઉપકાર વર્ષા થઈ છે તેનું ઋણ ચૂકવવા અમે અસમર્થ છીએ. તેઓશ્રીના પટ્ટાલંકાર, ૧૦૮ વર્ધમાન તપની ઓળીના આરાધક પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને પણ અમે જેટલે ઉપકાર માનીએ એટલે ઓછો છે. તેઓશ્રીના શુભ આશિર્વાદે પ્રસ્તુત ગ્રન્થ પ્રકાશન સફળતાને વર્યું છે. તેઓશ્રીના શિષ્યરત્ન પૂ.પ. મુનિરાજ શ્રીધર્મ છેષ વિજયજી મહારાજના શિષ્યરત્ન બહુશ્રત વિદ્વાન્ પંન્યાસ શ્રી જયઘોષ વિજયજી મ. સાહેબની અમીદ્રષ્ટિએ અમને ઘણું જ પ્રોત્સાહિત કર્યા છે. કર્મગ્રન્થ વિશારદ પ.પૂ. મુનિરાજશ્રી જયશેખરવિજય ગણિવર્યનું પણ અમે આ પ્રસંગે ભાવભર્યું સ્મરણ કરીએ છીએ. તેઓશ્રીએ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીની સૂચના મુજબ ગુજરાતી તાત્પર્યાથનું સાદ્યન્ત અવલોકન કરીને ગ્રન્થસુવણને શુદ્ધ અને દેદીપ્યમાન બનાવી આપવાને મહાન અનુગ્રહ કરેલ છે. પપૂ. શાન્તસૂતિ મુનિરાજશ્રી પ્રદ્યુમ્ન વિજય ગણિવર્યને આ ક્ષણે અવશ્ય બહુમાન યાદ કરવા ઘટે જેઓએ પ્રફ સંશાધન આદિમાં અકય સહાય કરીને અમને ખૂબ જ ઉપકૃત કર્યા છે. પૂ. મુનિરાજશ્રી ભુવનસુંદર વિ. મહારાજે ગ્રન્થ લેખનકાર્યમાં જે સહકાર આપ્યો છે તેનું મૂલ્યાંકન કરી શકાય તેમ નથી. સંસ્કૃત અને ગુજરાતી વિભાગનું સુંદર અને શીધ્ર મુદ્રણ કાર્ય કરાવી આપનાર સરસ્વતી પુસ્તક ભંડાર સંસ્થાના સંચાલકને અમે આ તકે આભાર માનીએ છીએ. - પૂવે અમારા સંઘમાં ચાતુર્માસ રહી ગયેલ વિદ્વત્ન પ. પૂ. સ્વ. આચાર્યશ્રી ધર્મધુરંધરસૂરિમહારાજની સબ્રેરણાથી ઉપકૃત બનેલા અમારા સંધની હરહંમેશ એક શુભ ભાવના રહી છે કે જૈન શાસ્ત્રગ્રન્થ સુંદર રીતે તૈયાર કરાવી અભ્યાસી મુમુક્ષ વગને તથા સાધુ-સાધ્વી મહારાજને સુપરત કરવા જેથી ચતુર્વિધ સંધમાં સમ્યગૃજ્ઞાનમૂલક મોક્ષમાર્ગની આરાધના વધુ તેજસ્વી બને. આ પ્રકાશન સાથે એ શુભ કામના કંઈક અંશે સફળ બન્યાને અમને આનંદ છે અને ભવિષ્યમાં પૂજયપાદ સુજ્ઞ મુનિભગવંતે-આચાર્યભગવંતને આશિર્વાદ અમને મળતા રહે અને એક પછી એક સુંદર પ્રકાશન કરવા અમે સફળ બન્યા જ કરીએ એવી અંતરની અભિલાષા રાખીએ છીએ. શ્રી જૈન સંઘમાં સાતક્ષેત્રની સુંદરતમ વ્યવસ્થા છે. શ્રી જૈન શાસ્ત્રોના પ્રકાશન કાર્યમાં જ્ઞાન ખાતાના ભંડળને સદુપયોગ અવિરત ચાલુ છે. પ્રસ્તુત પ્રકાશન પણ અમારા સંધના આ જ્ઞાન ખાતાને જ આભારી છે. આ જિનવચન સ્વાધ્યાય એક મહાન આભ્યન્તર તપ છે. ચતુર્વિધશ્રી સંઘમાં પ્રસ્તુતપ્રન્થના સ્વાધ્યાય દ્વારા એ મહાન્ તપની સાધના ઝળહળતી બને એ જ મંગલ કામના. પ્રીયજ્ઞાન્ પુરવઃ.. –અંધેરી (ગુજરાતી) જૈન સંઘ –કરમચંદ જૈન પૌષધશાળા વિલેપાર્લે-મુંબઈ. ( [ ઉપદેશપદ-ઉપદેશરહસ્ય અંગે ઉદ્દબોધન ] ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને મહાકાય ગ્રન્થ ઉપદેશપદ. અદભુત છે એમાં પદાર્થોનું નિરુપણુ મનહર છે એમાં દાતોનું સંકલન; અનોખી છે એમાં અધ્યાત્મની સરગમ....... વીતરાગ સર્વજ્ઞભગવંતની આજ્ઞાને જ વાંચે, જુઓ, સાંભળો, સ્પર્શી અને એને જ આત્માને પ્રદેશ-પ્રદેશમાં રમાડી દે....... આજ્ઞા જ ખાઓ, આજ્ઞા જ પીઓ, આજ્ઞા જ પચાવો, આજ્ઞા પાલનનું જ જીવન, અજ્ઞા પાલનમાં જ મરણું....અજ્ઞાયાગની મસ્તીમાં મુક્તિનેય ભૂલી જવાય એવી વર્ણનાતીત આનંદપાની સ્પર્શના કરો. આ છે ઉપદેશપદનું રહસ્ય. ભગવાન વિજયજી મહારાજાએ એ મહાકાય ગ્રન્થમાંથી આ રહસ્યને જ તારવી લીધું. એને જ બને છે આ ઉપદેશરહસ્ય ગ્રન્થ. સાધનાના વિશુદ્ધ પંથે સફળ પ્રયાણ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુએ આ ગ્રન્થરત્નના પદાર્થોને આત્મસાત કરવા જ પડશે. પ્રવચનમાં શુદ્ધ શાસ્ત્રીય પ્રરુપણું જાળવી રાખવા માટે પ્રવચનકારોએ આ ગ્રન્થનું મંથન કર્યું જ છૂટકે છે. –ચન્દ્રશેખવજય– [ ભૂતપૂર્વ આવૃત્તિમાંથી ટૂંકાવીને સાભાર.] Page #6 -------------------------------------------------------------------------- ________________ અંતરંગનું અનાવરણ જૈિન શાસનની મહત્તા] સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાથી ઓતપ્રોત પરમતારક તરણતારણ જિનેશ્વદેવોએ ઉત્તમોત્તમઅજોડ બેનમૂન મેક્ષલક્ષી જૈનશાસનની વિશ્વમાનવને ભેટ અર્પણ કરી. આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી ઉભગેલા અને દુખ-ત્રાસ કષ્ટોથી કંટાળેલા એવા સમગ્ર માનવોને હાર્દિક આશ્વાસન મળ્યું. મહાસાગરમાં ડૂબકી ખાતા અને અસહ્ય ગૂંગળામણ અનુભવતા ત્રાહિત આત્માઓને હેમખેમ કિનારે લઈ જનાર જહાજ લાધ્યું. વિષમતાઓથી ગીગીચ અંધકાર વ્યાપ્ત એવા વિકરાળ જંગલમાં ગુમરાહ બનેલા પથિકને પ્રકાશનું પુનીત કિરણ દેખાવા માંડયું. સંસારના નાના-મોટા સૌ જીવોને અભયનું વરદાન મળ્યું, જ્ઞાનનું સુધાપાન મળ્યું, અર્નેને મુક્તિનું બાદશાહી સન્માન મળ્યું. ૨૫૦૦ વર્ષ પૂર્વે જગતને પ્રભુ મહાવીરનું શીતલ શરણ મળ્યું. અનેક રાજા-મહારાજાઓ, બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય–શદ્ર અઢારે કોમના માનવો અંદરોઅંદરના વેરઝેર અને ભેદભાવને ભૂલીને, ઈર્ષા અને અત્યારના દુર્ભાવોને દફનાવીને, અહંકારની ભેખડે ચીરીને ભગવાનની ચરણ સેવામાં લયલીન થઈ ગયા. દેહ અને દુનીયાના સૌંદર્યનો મોહ છોડીને આત્મસૌંદર્યના આશક બની ગયા. આંતરશત્રુઓને ઘોર પરાજય કરી આત્મસામ્રાજયના ભોક્તા બની ગયા. જિનેશ્વર દેવાની અદ્દભુત વાણી. પ્રભુની વાણુને કોઈ અજબ મહીમા અને ગજબ પ્રભાવ છે. શેરડીને સાઠે ગમે એટલો જુનો થાય તો પણ એની મધુરતા નીત નવી જ હોય છે. તેમ આ પ્રભુવાણી શાસ્ત્રોમાં ગુથાણી એ ખરેખર સુધાની સરવાણું જ છે. અનેકાનેક કુર–નિર્દય અને પાપાત્માઓ આ પ્રભુવાણીની નિર્મળ સરિતામાં સ્નાન કરી વિશ્વવિખ્યાત સંત બની ગયા. ભ્રષ્ટાચાર અને દુરાચારની બદીઓથી ખદબદતા કંઈક દુરાત્મા એના જીવનમાં પ્રભુવાણીની ગંગાએ સદાચાર અને સવિચારના ઉદ્યાન પુષ્પિત અને પલ્લવિત કર્યા. પ્રભુ મહાવીરે પ્રગટાવેલી એ મહાન શાસન તમાં સતત ઘી પૂરવાનું કાર્ય ચાલુ રાખીને તેમના પટ્ટશિષ્ય-અગ્યાર ગણધરભગવંતોએ એ તને ઝળહળતી રાખી. તેમના ખરેખરા વારસદાર પૂર્વાચાર્ય ભગવંતોએ આત્મ-બલિદાનની સતત તૈયારી સાથે એ તના તેજનું અનેક ઝંઝાવાતે અને તે કાનમાં સરંક્ષણ કર્યું. જૈિનસાહિત્યની વિશેષતા અને ઉપયોગિતા] પ્રભુની વાણીને અક્ષરમય દેહમાં ગૂંથી લેનાર જૈનસાહિત્ય એ વિશ્વની મહાન આધ્યાત્મિક મૂડી છે–અમૂલ્ય ઝવેરાત છે. આ ઝવેરાતના ખજાનામાં જેટલી વિવિધતા છે અને જે મેહકતા છે એ કદાચ દુનિયાના કેઈ ચક્રવતી માંધાતા સમ્રાટના ખજાનામાં પણ ભાગ્યે જ જોવા મળશે. વસ્તુ જેટલી કીમતી અને દુર્લભ એટલી એને મેળવવાની લાયકાત પણ ઊંચી કક્ષાની જોઈએ, ન હોય તે કેળવવી પણ જોઈએ. જેન સાહિત્યની ઉપાસના માત્ર વિદ્વત્તાને શેખ કેળવવા માટે નથી, મહાપંડિતની કીર્તિ અને વાહવાહ મેળવવા માટે નથી, સત્યની નિર્મળ સરિતામાં અસત્યની મલીન નીકે ભેળવવા માટે નથી કિન્તુ આમિક સુખની મઝા લૂંટવા માટે છે, સદ્ગુણના પુષ્પ ચૂંટવા માટે છે, વૈરાગ્ય અને અધ્યાત્મના સંસ્કારો ઘૂંટવા માટે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ જાજવલ્યમાન વ્યક્તિત્વવાળા અનેક મહાન પૂર્વાચાર્યોએ જૈનસાહિત્યના શણગાર અને અલંકાર ઘડવામાં કોઈ કચાશ રાખી નથી. એ પૂર્વાચાર્ય ભગવંતની પરંપરાને અનુસરીને મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજે જૈનસાહિત્યની શ્રીવૃદ્ધિમાં જે બહુમૂલ્ય ફાળો નોંધાવ્યા છે તે યુગોના યુગ સુધી અવિસ્મરણીય બને એવો છે. પ્રસ્તુત ગ્રન્થ “ઉપદેશરહસ્ય” પણ તેઓશ્રીની જ શાસ્ત્રપૂત કલમે આલેખાયેલ એક મહાન દસ્તાવેજની ગરજ સારે એ છે જેમાં જૈનશાસનને સારભૂત ઉપદેશ તથા તેને પ્રવાહિત કરવામાં રાખવા ... સાવધાની વગેરે વિષય ઉપર સુંદર તલસ્પર્શી–મામિકન્તર્કબદ્ધ છણાવટ હંયમાં સ્પન્દને જગાડી જાય એવી છે. [ઉપદેશ : પરેપકારનું અમોઘ શસ્ત્ર] ઉપદેશસાહિત્ય જૈનસાહિત્યનું એક અવિભાજ્ય અંગ છે. આધ્યાત્મિક સિદ્ધિઓને આત્મસાત કરી ચૂકેલા મહાપુરુષોના જીવનમાં એક મહત્ત્વને તબક્કો હોય છે પરોપકારનો. સર્વ જીવોને પિતપોતાના આત્માની સર્વોચ્ચ ઉન્નતિ સાધવાની તકનું સંપાદન કરી આપવા તુલ્ય બીજો કોઈ શ્રેષ્ઠ પરોપકાર નથી. ઉચ્ચ કક્ષાના મહાપુરુષે પકાર કરતાં પણ વધુ પરોપકારના રસીયા હોય છે એ વિશ્વમાનવનું મહાન સૌભાગ્ય છે સાથે આશ્ચર્ય પણ. કઈ પણ જીવને બળાત્કારે આત્મહિતમાં પ્રવર્તાવવાનું અશક્ય તે નહીં કિન્તુ દશકય તે જરૂર હોય છે. એટલે જ એ મહાપુરુષો બળાત્કારથી જીવોને આત્મહિતમાં જોડવાનું મુનાસીબ નહીં માનતાં સદુપદેશ દ્વારા સન્માર્ગને ચીંધવામાં જ કર્તવ્યની ઈતિથી સમજે છે. સદુપદેશ એ જ ખરેખર પરોપકારને રામબાણ ઉપાય છે. ગાળો દેનારાનું પણ કલ્યાણ ઈચછનારા શ્રી તીર્થકર ભગવંતોએ દુષ્ટ-શિષ્ટ સર્વ લેકોને સદુપદેશનું જ અમૃતપાન કરાવ્યું છે. પ્રભુ મહાવીરની સૂમબોધગમ્ય એવી તત્વવાણીના એક એક શબ્દ પણ ઉપદેશના ધ્વનિથી વણાયેલા હતા. તેઓશ્રીના હસ્તદીક્ષિત મુનિ શ્રી ધર્મદાસગણીએ પણ સંસારી પુત્રને પ્રતિબંધ કરવા ઉપદેશમાલા ગ્રન્થ રચી સંભળાવ્યું હતું. આગમેતર સાહિત્યમાં ઉપદેશમાલા પ્રાચીનમાં પ્રાચીન ઉપદેશ ગ્રન્થ મનાય છે. તેની પ્રામાણિકતામાં કઈને સંદેહ નથી અને તેની ભવ્યતામાં કોઈ ખામી પણ નથી. એના એક એક લેક આત્માને પ્રદેશોમાં જાગૃતિના આદેલને જગાડી જનારા અને જીવનક્રાન્તિના સૂર છેડી જનારા છે. - ત્યારબાદ બીજા અનેક ઉપદેશ પ્રત્યે એક પછી એક રચાતા ગયા અને ભવ્યાત્માએ એને ઉપદેશ ઝીલતા પણ ગયા. ઉપદેશપદ, ઉપમિતિભવપ્રપંચકથા, ઉપદેશસાર, ઉપદેશચિંતામણિ, ઉપદેશશતક, ઉપદેશરત્નાકર, ઉપદેશતરંગિણી, ઉપદેશસતિ, ઉપદેશપ્રાસાદ આ બધા ગ્રન્થા તે સાક્ષાત ઉપદેશથી જ ભરેલા છે પણ બીજ યુ અનેક ગ્રન્થમાં સીધી યા આડકતરી રીતે પાનાઓના પાનાં ભરીને ઉપદેશ સંગ્રહીત થયેલ છે. કથાના માધ્યમે અનેકવિધ સબંધ પીરસનારા અનેકાનેક કથાગ્રન્થ પણ જ્ઞાનભંડારે શોભાવી રહ્યા છે. આ તમામ પદેશિક ગ્રન્થમાં માનવજીવનને ઉન્નત બનાવવા માટે અને નિર્મળ કરવા માટે સદગુણોના પુષ્પની સુવાસથી મઘમઘતું બનાવવા માટે સમર્થ વિપુલ સામગ્રીના ભંડાર ભર્યા પડ્યા છે. ઉપદેશ આપવાને અધિકારી કોણ ? ઉપદેશ કોને અપાય ? કેવો અપાય ? કયા વિષયને અપાય ? કઈ કક્ષાને અપાય? કઈ ભૂમિકા ઉપર ઉપદેશ અપાય? આ વિષયનું પણ સ્પષ્ટીકરણ કરતાં અનેક ગ્ર જૈન વાડ્મયમાં મોજુદ છે. સૂત્રકૃતાંગ સૂત્ર, ષડશક સૂત્ર, યેગશતક વગેરે અનેક ગ્રન્થમાં આ બાબતનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. [ઉપદેશની વહેતી રહેલી નિમળ સરિતા] જિનશાસનની એક મહાન બલિહારી છે કે શ્રી સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ પિતાના કાળમાં જે ઉપદેશ આપ્યો એ જ ઉપદેશ મહદંશે તેઓની પુનીત પરંપરામાં થયેલા શ્રી પૂર્વાચાર્ય ભગવલે એ સતત Page #8 -------------------------------------------------------------------------- ________________ [5] પ્રવાહિત રાખે. તે ઉપદેશની શુદ્ધિ યથાવત જળવાઈ રહે તે માટે પણ ભગીરથ પુરુષાર્થ ખેડ્યો. અંજલિમાં રહેલું જળ કાળક્રમે ટીપે ટીપે ક્ષીણ થતું જવા છતાં પણ નિર્મળતાને ટકાવી રાખે તેવું જ શ્રી તીર્થંકર પરમાત્માના ઉપદેશનું છે જેની નિર્મળતા આજ સુધી ટકી રહી છે. “ઉપદેશ રહસ્ય' ગ્રન્થ મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજની અણમોલ ભેટ છે. આ ગ્રન્થને લગભગ સંપૂર્ણ દેહ તેઓશ્રીએ તકસમ્રાટ આચાર્યશ્રી હરિભદ્રસૂરિમહારાજ વિરચિત “ઉપદેશપદ' ગ્રન્થ અન્તર્ગત વિપુલ સામગ્રી લઈને ઘડે છે. જો કે પંચાશક–ગબિંદુ વગેરે બીજા પણ અનેક ગ્રન્થનું દેહન આ ગ્રન્થમાં સંગૃહીત કરી લેવામાં આવ્યું છે. “ઉપદેશપદ’ ઉપદેશ અંગેને એક વિશાળ ગ્રન્થ છે. તેમાં જે જે વિષયને ઉપદેશ કરવામાં આવ્યાં છે તે દરેક વિષય ઉપર લગભગ અલગ અલગ દૃષ્ટાન્ત પણ આપેલા છે. વ્યાખ્યાતૃચૂડામણિ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજે લગભગ ૮૦૦-૮૦૦ વર્ષ પૂર્વે આ ગ્રન્થ ઉપર વિસ્તૃત વ્યાખ્યાની મનહર રચના કરેલી છે જેનાથી એ ગ્રન્થના વિષય ઉપર વિશઃ પ્રકાશ પથરાયે છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે ઉપદેશપદ ગ્રન્થ અન્તગત દૃષ્ટાન્તોને સ્પર્યા વિના શેષ ઘણા અંશને ‘ઉપદેશ રહસ્ય'માં સમાવી લીધો છે. આ પ્રકારના કાર્યમાં તેમની દૃષ્ટિ તે એ જ હશે કે જેઓ તવરચિ હોય તેમને અ૫ શબ્દોમાં ઉપદેશપદ ગ્રન્થને સારાંશ ઉપલબ્ધ થઈ જાય. શ્રી ઉપાધ્યાયજી મહારાજની દૃષ્ટિમાં કેટલી દીર્ધદશિતા, સારગ્રાહકતા અને સમયજ્ઞતા રહેલી છે તે તો એમના સમગ્ર ગ્રન્થોનું અવલે કન કરનારથી પ્રચ્છન્ન નથી, [ મહોપાધ્યાય જીવન કવન ] મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજ એટલે જૈનશાસનના ઉદ્યાનનું એક મઘમઘતું ખિલખિલાટ કરતું પુષ્પ. એના અણુએ અણુએ સંયમની સુવાસ અને સ્વાધ્યાયનું નીતરતું સૌન્દર્ય કેઈપણ શાસ્ત્રપ્રેમીને મુગ્ધ કરી દે તેવું છે. જૈનશાસનની આ દિવ્ય વિભૂતિ હવે તો જૈન-જૈનેતર વિદ્વાનોમાં સુવિખ્યાત છે. વિક્રમની ૧૭-૧૮મી સદીએ આ મહાપુરુષની જીવંત ગૌરવગાથાનું સૌભાગ્ય માર્યું છે. [સંક્ષિપ્ત જીવન પરિચય] ઉત્તર ગુજરાતમાં પાટણની પાસે આવેલું “કડા ગામ આજે પણ હયાત છે. ત્યાં નારાયણ શ્રેષ્ઠી રહેતા હતા. શેઠના પત્નીનું સૌભાગ્યદેવી, પતિ-પત્ની સદાચારી અને ધર્મનિષ્ઠ હતા. એમને બે પુત્ર થયા. મેટાનું નામ “જશવંત” અને નાનાનું નામ “પદ્મસિંહ પાડયું. જશવંતની બુદ્ધિ સૂક્ષમ હતી. બાળક હોવા છતાં પ્રજ્ઞા તરુણ હતી. નાનપણથી જ એમાં અનેક ગુણ ઝળકતા હતા. એ કાળના પ્રખર વિદ્વાન મુનિરાજ શ્રી નવિજયજી વિહાર કરતા કરતા વિ. સં. ૧૬૮૮માં પાટણ પાસે કનોડા ગામમાં પધાર્યા. કનડાની જનતા શ્રી નવિજયજીની જ્ઞાન વૈરાગ્યભરી વાણુ સાંભળીને મુગ્ધ બની ગઈ. નારાયણ રોકી પણ ઉપદેશ સાંભળવા પરિવાર સાથે ગયેલ. મુનિવરને ઉપદેશ તે સહુએ સાંભળે, પરંતુ બાળ જશવંતના મન પર મુનિવરની વાણીની જેવી ઘેરી અસર થઈ એવી બીજી કોઈ ઉપર ન થઈ. જશવંતના અંતરમાં પડેલા જન્મ જન્માંતરના ત્યાગ-વૈરાગ્યના સંસ્કાર જગ્ન થઈ ગયા. સંસારને ત્યાગ કરી સાધુજીવનના સ્વાંગ સજાવવાની ભાવના એણે પિતાના માતા-પિતા પાસે વ્યક્ત કરી. શ્રી નવિજયજીએ પણ જશવંતની બુદ્ધિપ્રતિભા અને સંસ્કારિતા જઈને નારાયણ શ્રેષ્ટિ અને સૌભાગ્ય દેવીને કહ્યું : “ભાગ્યશાળી ! મહાન સદ્ભાગ્ય છે તમારું કે આવા પુત્રરત્નની તમને પ્રાપ્તિ થઈ છે. બાળક જશવંત ભલે ઉંમરમાં ના દેખાતે હોય પરંતુ એને આત્મા ના નથી. એને આત્મ મહાન છે. જો તમે પુત્રમોહને દૂર કરી જશવંતને સાધનાના માર્ગે જવાની રજા આપશો તો આ તેજસ્વી બાળક ભવિષ્યમાં ભારતની ભવ્યવિભૂતિ બનશે. હજારો અને લાખે મનુષ્યોને ઉદ્ધારક બની શકશે...' એમ મારું અંતર કહે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ [6] - ગુરૂદેવની વાણી સાંભળીને નારાયણ અને સૌભાગ્યદેવીની આંખો ભીની થઈ ગઈ. એ આંસુ હર્ષનાં હતાં અને શોકનાં પણ. પિતાને પુત્ર મહાન સાધક બની અનેક જીવોનું કલ્યાણ કરે, ભગવાન તીર્થકર દેવના ધર્મશાસનને દીપાવે એ કલ્પના એમને હર્ષવિભોર બનાવતી હતી. પરંતુ આવો વિનયી, હસમુખો અને બુદ્ધિમાન પુત્ર ઘર છે ડી, માતા-પિતા, સ્નેહી-સ્વજને સહુને છોડીને ચાલ્યો જાય એ વિચારે એમને ઉદાસ પણ બનાવી દીધા. એમનું મન દ્વિધામાં પડી ગયું. શ્રી નવિજયજી તે ત્યાંથી વિહાર કરીને પાટણ પધાર્યા, તેમણે ચાતુર્માસ પાટણમાં કર્યું તિજસ્વી બાળક જશવંતની દીક્ષા] આ બાજુ કેનેડામાં જશવંતને ચેન નહોતું. ગુરુદેવની સૌમ્ય અને વાત્સલ્યભરી મૂર્તિ એની નજરમાંથી ખસતી નહોતી. એનું માન ગુરુદેવના સાનિધ્યમાં જવા માટે તલસી રહ્યું હતું. ખાવા પીવામાં કે રમત-ગમતમાંથી એને રસ ઊડી ગયો. એનું હૃદય પણ ઉદાસ બની ગયું. આંખો રડી રહી હતી. પિતાના મારા પુત્રની દીક્ષા માટે ઉત્કટ તમન્ના જોઈને માતા-પિતાના હૃદયમાં પણ પરિવર્તન આવ્યું. જશવંતને લઈને તેઓ શ્રીનવિજયજી પાસે પાટણ પહોંચ્યા. અને થોડાક જ સમય બાદ પાટણમાં જશવંતની દીક્ષા થઈ. જશવંતનું નામ પડયું “મુનિ યશોવિજય. નાનાભાઈ પમસિંહે પણ મોટાભાઈના પગલે પ્રયાણ કર્યું. એણે પણ સંસારનો ત્યાગ કરી મુનિજીવન સ્વીકાર્યું અને “મુનિ પદ્ધવિજય બન્યા. રામ અને લક્ષ્મણની જેમ યશવિજય અને પદ્મવિજયની જોડી દીપી ઉઠી. દીક્ષા લઈને બને ભાઈઓ ગુરુસેવા અને જ્ઞાનાભ્યાસમાં લીન બની ગયા. દિવસ ને રાત એમના સાધનાના ચક્રો ગતિમાન બન્યા. [વિદ્યાભ્યાસમાં તીવ્ર પ્રગતિ. વિ. સં. ૧૬૯૯માં તેઓ અમદાવાદ પધાર્યા. ત્યાં ગુરુ આજ્ઞાથી એમણે જાહેરમાં જનતાને અપૂર્વ સ્મરણશક્તિને પરિચય આપતા અવધાન કલાના પ્રયોગો કરી બતાવ્યા. યશોવિજયજીની તેજસ્વી પ્રતિભા જોઈને શ્રેકિરતન ધનજી સુરા અત્યંત પ્રભાવિત થયા. ગુરૂદેવ શ્રી નવિજયજી પાસે આવીને તેમણે વિનંતિ કરી; “ગુરૂદેવ શ્રી યશોવિજયજી સુગ્ય પાત્ર છે. બુદ્ધિમાન અને ગુણવાન છે, બીજા હેમચંદ્રસૂરિ થઈ શકે એવા છે. આપ એમને કાશી એકલે અને દર્શનનો અભ્યાસ કરાવો.” | ‘ભાગ્યવંત ! તમારી વાત તો સાચી, હું પણ ઈચ્છું છું કે યશોવિજયજી વિદ્યાધામ કાશીમાં જઈને વધુ અધ્યયન કરે તો સારું, પણ કાશીના ભટ્ટાચાર્ય પૈસા લીધા વિના ભણાવતા નથી એ તમને ખબર છે ?' “ગરૂદેવ ! આપ એની જરાયે ચિંતા ન કરો. યશોવિજયજીને કાશી મોકલવામાં અને અધ્યયન કરાવવામાં જે કાંઈ પણ ખર્ચ થાય તેની આપ ચિંતા જ છોડી દે. મારી સંપત્તિને સદુપયોગ થશે. આવો લાભ મને મળે ક્યાંથી ?.......અને એક દિવસ મુનિ યશોવિજયજીએ કાશી તરફ પ્રયાણ કર્યું. કાશી જઈને તેમણે પદર્શનના પ્રકાંડ વેત્તા ભટ્ટાચાર્ય પાસે અધ્યયન શરૂ કર્યું. એ ભટ્ટાચાર્ય પાસે બીજા ૭૦૦ શિષ્ય વિવિધ શાસ્ત્રોનો અને દર્શનને અભ્યાસ કરતા હતા. તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા શ્રી યશોવિજયજીએ શીધ્રગતિએ ન્યાય-વૈશેષિક, સાંખ્ય–ગ, મીમાંસા, વેદાંત અને બૌદ્ધદર્શન આદિનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. “તવચિન્તામણી” જેવા સાગરસમાં ન્યાયશાસ્ત્રના મહાનગ્રન્થનું પણ અવગાહન કર્યું. બીજી બાજુ જૈન દર્શનના સિંદ્ધાંતોનું પરિશીલન પણ ચાલુ જ હતું. સ્યાદાદ દૃષ્ટિએ બધા દર્શનેનું વાસ્તવિક બારિક નીરીક્ષણ પણ કરતા રહ્યા. કાશીના શ્રેષ્ઠ વિદ્વાનોમાં એમની ગણના થવા લાગી. Page #10 -------------------------------------------------------------------------- ________________ [1] ન્યિાયવિશારદ પદની ભીતરમાં એ જમાને વાદ-વિવાદને હતિ. એક વખત એક વિદ્વાન સંન્યાસીએ મેટા આડંબર સાથે કાશીમાં આવીને વિદ્વાનોને વાદ માટે પડકાર ફેંક. કાશીમાંથી જ્યારે વાદ કરવા કે જૈનેતર વિદ્વાન તૈયાર ન ન થયા, કાશીની ઈજજત લૂંટાવાની અણી ઉપર હતી ત્યારે શ્રી યશોવિજયજીએ એ પડકાર ઝીલી લીધે. વાદ પ્રારંભ થશે અને અંતે સ્યાદવાદને વિજય વાવટો ફરકાવવા સાથે યશોવિજયજીએ એ વાદકુશળ સંન્યાસીને હરાવીને વિકસભાને વિસ્મિત કરી દીધી. કાશીના વિદ્વાનેએ અને જનતાએ મળીને એમની વિયાત્રા કાઢી અને ભારે સન્માનપૂર્વક એમને ન્યાયવિશારદ'ની ગૌરવપૂર્ણ ઉપાધિ પ્રદાન કરી. કાશીને વિદ્વાનોએ જનમુનિનું સન્માન કર્યું હોય એવો આ પહેલે જ પ્રસંગ હતો. કાશીમાં ત્રણ વર્ષ રહીને પછી તેઓ આગ્રા પધાર્યા. ત્યાં પણ એક સમર્થ વિદ્વાન હતા. તેમની પાસે ૪ વર્ષ રહીને યશવિજયજીએ વિવિધ શાસ્ત્રોનો અને દર્શનોને વધુ ઊંડો અભ્યાસ કર્યો. વધુને વધુ જ્ઞાન મેળવતા ગયા. આગ્રાથી વિહાર કરીને પછી ગુજરાતમાં પધાર્યા. એમની ઉજજવલ યશોગાથા સર્વત્ર પ્રસરવા લાગી. અનેક વિદ્વાને, પંડિત, જિજ્ઞાસુઓ, વાદીઓ, ભોજકે અને યાચકે એમની પાસે આવવા લાગ્યા. એમના દર્શન કરી..એમને સત્સંગ કરી, ધન્યતા અનુભવી રહ્યા. અમદાવાદમાં યશોવિજયજીનું આગમન થયું અને નાગરી ધર્મશાળા યશોવિજયજી ના આગમનથી જાણે એક જીવંત તીર્થધામ સમી બની ગઈ. | ગુજરાતને મોગલ સુબ મહોબતખાન પણ યશવિજયેની પ્રશંસા સાંભળી એમના દર્શને ગયો. ખાનની પ્રાર્થનાથી યશોવિજયજીએ ૧૮ અદ્દભુત અવધાન પ્રયોગ કરી બતાવ્યા. સુબે ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત બને. જિનશાસનને પ્રભાવ પળે પળે ગૂંજતે થયો. તે સમયે તપગચ્છાધિપતિ તરીકે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી હતા. સંઘે પૂજય આચાર્યશ્રીને વિનંતિ કરી કે “જ્ઞાનના સાગર અને મહાન પ્રભાવક એવા શ્રી યશોવિજયજીને ઉપાધ્યાય પદે સ્થાપિત કરો એમ સંધ ઈરછે છે.” આચાર્યશ્રીએ પણ તેમાં પિતાની સંમતિ આપી. શ્રી યશોવિજયજીએ જ્ઞાનમાનની સાથે સાથે વીસ-સ્થાનક તપની પણ આરાધના કરી. સંયમશુદ્ધિ અને આત્મવિકાસને વેગવંતા બનાવ્યા. વિ.સં. ૧૭૧૮માં શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયપદથી અલંકૃત બન્યા. આચાર્યપદને તેઓએ સ્વયં ઈનકાર કર્યો હતો એવો પ્રોષ છે. - વર્ષોની અખંડ જ્ઞાનસાધના અને જીવનના વિવિધ અનુભવના પરિપાક રૂપ એક એકથી ચડીયાતા ગ્રંથરતનું સર્જન તેઓ કરતા ગયા. એ ગ્રંથ રત્નને પ્રકાશ અનેક જિજ્ઞાસુઓના અંતરને અજવાળવા લાગે... અનેક મુમુક્ષઓને સ્પષ્ટ માર્ગદર્શન કરાવતે રહ્યો. અખંડ જ્ઞાને પાસના અને વિપુલ સાહિત્ય સર્જનને કારણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી લે માં “લઘુહરિભદ્ર' તરીકે પ્રસિદ્ધ બન્યા. જીવનના અંત સુધી એમનું એ લોકકલ્યાણનું અને સાહિત્ય સર્જનનું કાર્ય ચાલતું જ રહ્યું. લગભગ અઢી દાયકા સુધી ઉપાધ્યાયપદે રહીને તેઓએ જિનશાસનને જયવંતુ રાખ્યું. - વિ.સં. ૧૭૪૩નું ચાતુર્માસ તેઓએ ડાઈ (ગુજરાત)માં કર્યું અને ત્યાં જ અનશન કરીને સમાધિમત્યુને વર્યા. આજે પણ ડભોઈમાં શ્રીમદ્દ યશોવિજયજીની સ્વર્ગવાસ ભૂમિ પર સ્તુપ (સમાધિ મંદિર) વિદામાન છે અને કહેવાય છે કે એમને સ્વર્ગવાસ દિવસ આવે ત્યારે ઘણીવાર ત્યાં વાતાવરણમાંથી અદશ્ય રીતે ન્યાયને વનિ પ્રકટ થતા સાભળવામાં આવતા હતા. * જિનેતરશાસ્ત્રોની વાતને જૈનદર્શનમાં યથાસ્થાન યાચિતપણે અવતાર કરતાં ન આવડે તે મુનિને પણ વૈરાગ્ય હજુ અપરિપકવ છે–જ્ઞાનગર્ભિત નથી.” આ હકીકતને તેઓએ અધ્યાત્મસારમાં Page #11 -------------------------------------------------------------------------- ________________ [8] મુખરિત કરી છે, સ્વજીવનમાં ઊતારીનેે ! તે કાળે વિદ્યમાન કેઈપણુ જૈનેતરશાસ્ત્રોમાંથી ભાગ્યે જ કાઈ અન્યનુ અર્ધ્યયન તેઓએ બાકી રાખ્યુ હશે. મુનિપણાની મર્યાદએને સાચવવા સાથે ઔચિત્યપૂર્વક છએ દર્શી ન શાસ્ત્રાનું તલસ્પર્શી ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરીને માત્ર એને પાપટપાઠ કર્યા ન હતા પરંતુ જૈનદર્શનના અને અન્ય દર્શનાના પદાર્થને તીક્ષ્ણબુદ્ધિના ત્રાજવે તાલીને દરેકની બરાબર ચકાસણી કરી સત્યાસત્યની સાચી પરખ કરીને તે વર્તમાનકાલમાં ચાલી પડેલી હાસ્યાસ્પદ તુલના (કે જેમાં માત્ર સત્યાસત્યની પરખ કરવાને બદલે એમાં કેટલું સામ્ય છે તે જ તાલી લેવાય છે અને સત્યાંશ પ્રત્યે ઉપેક્ષા દાખવવામાં આવે Û એવી તુલના) કરનાર પ`ડીતાભિમાનીઓને સાચી દિશા ચૌધી ગયા છે. ખેડની વાત છે કે મેટા ભાગના આજના પડતા આવા ઉત્તમ તુલનામાને છેાડીને કાઈક વિચિત્ર તુલનાની ખાઈમાં ઊતરી પડથા છે, જેને તુલના નહીં કહેતાં માત્ર સામ્ય-અન્વેષણ કહેવું વધુ ઉચિત લેખાય. ઉપાધ્યાયજીની બહુમુખી પ્રતિભાએ સાહિત્યને ભાગ્યે જ કાર્ય વિષય અણુખે રાખ્યા હાય તેમ લાગે છે. જો કે તેમના બધા ગ્રન્થા આજે ઉપલબ્ધ નથી. તેઓશ્રીએ જે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે એમાંથી ઘણાં જ ચેડા ગ્રન્થા ઉપલબ્ધ થાય છે પરંતુ એટલાનેા ય આજે અભ્યાસ કરનાર ઘણાં જ આછા છે. આગમ ન્યાય–પ્રકરણ-યોગ–અધ્યાત્મવાદ-કથા-કાવ્ય વગેરે અનેક સાહિત્યની શાખાઓમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે. વળી ગુજરાતી ભાષામાં પણ સ્તવન-સજઝાય-રાસ-ટખા વગેરે વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચના કરીને તેઓએ ગુર્જર ભાષાની શ્રીમાં પણ નોંધપાત્ર ઊમેરા કર્યા છે. તેઓશ્રીને જયારે મહાયોગી આનંદધન મહારાજના ભેટા થયા ત્યારે ધરતી બે મહાન સીતારાઓનું મધુર મિલન અનુભવી ધન્ય બની હતી. મહાયોગીના ભેટા થતાં બીજા સંતપુરુષના હૃદયમાં કેવી હની ઊર્મિઓ જાગે છે તેનું શ્રી ઉપાધ્યાયજીએ ‘આનધન અષ્ટપદી'માં જે યંગમ વર્ણન કર્યું છે તેનાથી તેઓના હાર્દિક ગુણાનુરાગ સ્હેજે વ્યક્ત થઈ જાય છે, ઉપાધ્યાયજી મહારાજે ક્દર પ્રતિષક્ષી દિગંબરાના અને બીજા પણ વૈદિકાના ગ્રન્થા ઉપર વિવરણા લખીને તેમના ઉાર તેમજ સારગ્રાહી વ્યક્તિત્વના પરિચય આપ્યા છે. સાથે સાથે તે તે ગ્રન્થાના અસંગત અંશા ઉપર જે માર્મિક સમીક્ષા મૂકી છે તેનાથી તેમની ન્યાયપ્રિયતા પશુ ઝળકી ઊઠી છે, ભાષા ઉપર તા શ્રીમદ્ના કાબુ દાદ માગી લે એવા છે. વિશાળ સાહિત્ય ભંડારમાં એક પણ ક્રિયાપદ કે નામના રૂપનો અનુચિત, અસંગત કે વિપરીત પ્રયાગ જોવા મળે નહીં. લખવા બેઠા પછી તે લેખનના વિષયમાં એટલા તેા તલ્લીન થઈ જતાં હશે કે ખાવા-પીવાનુ` કે આજુબાજુની દુનીયાનું તે ભાન જ ભૂલી જ્યાં હશે. છતાં પણ તેમના ફળદ્રુપ ભેજામાં વિજળીના વેગે જે અદ્ભુત કલ્પનાના તરંગા આવીને પસાર થઇ ગયા હશે તે બધા પોતે ગ્રન્થારૂઢ નહીં કરી શકા હાય. કારણકે ભેજુ ચાલે વિજળીની ઝડપે અને હાથ ચાલે ધાડાની ઝડપે, કઈ રીતે મેળ મળે ! ‘રહસ્ય' પાંકિત ૧૦૮ ગ્રન્થાનું નિર્માણ કરવાના આ મહાપુરુષે દઢસંકલ્પ વ્યક્ત કર્યો છે. સ્યાદ્વાદ રહસ્ય, ભાષા-રહસ્ય વગેરે તાં આ ઉપદેશહસ્ય ગ્રન્થ જોતાં અને ખીજા પશુ વાઇરહસ્ય વગેરે નામેાલ્લેખ જોતાં તેઓશ્રીના એ દૃઢ સંકલ્પ નિષ્ફળ ગયા હૈાય એમ માનવા મન તૈયાર નથી. તેઓશ્રીના સમગ્ર સાહિત્યનું આલેાકન કરવા નથી તેા આજે એટલી શક્તિ કે નથી એટલી સ્ફૂર્તિ, ઉપલબ્ધ તમામ ગ્રન્થાના અતિક્ષિપ્ત પરિચય આ જ ગ્રન્થમાં અન્યત્ર મુદ્રિત કર્યો હાવાથી જ્ઞાનપિપાસુઓ તેની કાંઈક ઝાંખી કરી શકશે ! ઉપદેશ રહસ્ય ગ્રન્થના વિષયમાં ચેડે વિસ્તાર અસ્થાને નહીં લેખાય. Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્યને ઉપદેશસાર ઉપદેશરહસ્યગ્રન્થમાં લગભગ ઘણો ખરે વિથ ઉપદેશપદમાંથી સારરૂપે શ્રી ઉપાધ્યાયજી મહારાજે વિશિષ્ટ અલંકારથી શણગારીને ઉદ્દત કર્યો છે. મનુષ્યપણાની દુર્લભતા વગેરેનું સૂચન કરી ઉપાધ્યાયજી મહારાજે સૌ પ્રથમ મહત્વને એક મુદ્દો એ ઉપાડે છે કે પરમ ધર્મ શું ? અહિંસા કે જિનાજ્ઞાનું પાલન ? સામાન્ય ધાર્મિકવૃત્તિવાળા લેકે અહિંસાને જ પરમ ધર્મ સમજતા હોય છે. પરંતુ ખેદની વાત એ છે કે તેઓ અહિંસા અને હિંસાનું વાસ્તવિક સ્વરૂપ સમજતા હતા નથી અને તેથી ક્યારેક અહિંસાને હિંસામાં ખતવતા હોય છે તે ક્યારેક હિંસાને અહિંસા સમજી બેસે છે. બુદ્ધિજીવીમાં અગ્રેસર ગણાતા માંધાતાઓ પણ અહીં ઘણીવાર ગોથું ખાઈ જતાં હોય છે. જૈનશાસનની અહિંસામાં મૂઢતાને સ્થાન નથી. દર્દીને બચાવવા માટે ચિકિત્સક પિતાના અભ્યાસ અને અનુભવ અનુસાર નાછૂટકે કદાચ ઝેરી ઇંજેકશન આપે તે દેઈ તેને હિંસક ગણુતું નથી, ત્યારે બીજાને મારી માંખવાના આશયથી ઝેરનું પડીકું આપવામાં ગફલત થઈ જતાં કોઈ સાકરનું પડિકું આપી દે તે પણ તે હિંસક જ છે-આ તે સુવિદિત છે. એટલે કે ઈપણ પ્રક્રિયામાં લેહી રેડાયું ન રેડાયું એટલા બાહ્ય દેખાવ ઉપરથી હિંસા-અહિંસાની હેરછાપ મારી દેવાય નહીં. કુમારપાળ વસ્તુપાળ-તેજપાળ વગેરેએ ખૂનખાર યુદ્ધો ખેલયા હોવા છતાં તેઓ અહિંસાના પૂજારી ગણાયા છે. શૌર્યને દેશવટ દઈ નમાલા બની રાજયની માંગણી કરીને અહિંસાના નામે એ રીતે રાજય મેળવવામાં આવે કે જેના દુષ્પરિણામે દેશભરમાં હિંસક રમખાણો ફાટી નિકળે અને હજારોનું લેહી રેડાય તથા ઉત્તરોત્તર તેની પરંપરા પણ ચાલુ રહે એવા નમાલા માંગણવેડાથી રાજ્યને ટૂકડે અહિંસાના નામે મેળવનારને મૂઢ કે ભલે અહિંસાના અભિનવ પ્રગરૂપે નવાજે પરંતુ જૈનશાસને તેને કયારેય અહિંસારૂપે બિરદાવી નથી, બિરદાવી શકાય પણ નહીં. ત્યારે ખરેખર અહિંસા શું ચીજ છે એ સમજાવવા માટે ઉપાધ્યાયજીએ જિનાજ્ઞા ઉપર ભાર મુકયે છે. જિનાજ્ઞા યથાર્થ રીતે સમજયા વિના અહિંસાની યથાર્થતાને બંધ અશક્ય હોવાથી ઉપાધ્યાયજી મહારાજે શ્રી જિનાજ્ઞાનું યથાર્થ બોધ અને પાલન એજ પરમધર્મ જણાવ્યું છે. માટે જ અહિંસાના પાલન કરતાં પણ જૈનશાસનમાં આગમશાસ્ત્ર વિહિત માર્ગના આચરણને વધુ મહત્વનું ગણવામાં આવ્યું છે. શુદ્ધ અહિંસાનું પાલન પરિણામશુદ્ધિ પર અવલંબે છે અને શાસ્ત્રોક્તમાર્ગના બહુમાન વિના પરિણામની શુદ્ધતાનું સંપાદન શક્ય નથી. વળી જૈનશાસનમાં એકલી ખોખરી પરિણામ શુદ્ધિનું પણ મહત્ત્વ આંકવામાં આવ્યું નથી કારણકે તે કયારેક ઉન્માર્ગે દોરી જાય છે. દા.ત. “તમે તમારા પરિણામ શુદ્ધ રાખે પછી આખું ગામ બાળી મૂકે તે પણ તમે નિર્દોષ છે, હિંસક નથી આવી માન્યતા અહિંસા નહીં પણ ઉન્મત્ત અહિંસા છે. શાસ્ત્રાભ્યાસાદિ શુદ્ધ પરિણામને બહિરંગ હેતુઓ છે અને મિથ્યાત્વાદિ મોહનીયકર્મને ક્ષયે પશમ અંતરંગ અને મુખ્ય હેતુ છે. એટલે તીક્ષણપ્રજ્ઞાના અભાવે બહિરંગ શાસ્ત્રાભ્યાસાદિ ન હોવા છતાં મિથ્યાત્વાદિને ક્ષયે પશમ હેવાના કારણે ભાષતુષ આદિ મુનિઓમાં ચારિત્રને સદ્ભાવ માન્ય રખાય છે. (જુઓ પૃ. ૧૨–૧૩) [ભાવગભિત ક્રિયા માટે જ્ઞાનસંપાદનની જરૂર] તથા પ્રતિતä Hશામાવો યથા સાથે ઘરમા આ વાચકવર્યના વચનાનુસાર જૈનશાસનમાં તમામ પ્રવૃત્તિનું મુખ્ય ધ્યેય ફ–કલેશના અભાવનું સંપાદન છે. ભાવશૂન્ય કેવળ બાહ્ય ક્રિયાઓથી કર્મક્ષય આત્યન્તિક થતું નથી. ભાવલિંત ક્રિયાઓ માટે શાસ્ત્રીય જ્ઞાનરસંપાદનની જરૂર છે. ગુરુપરતંત્રતા Page #13 -------------------------------------------------------------------------- ________________ [10] વિના શાસ્ત્રોના જટિલ અને ગંભીર પદાર્થોનું જ્ઞાન શકય નથી. આ માટે આચારાંગ-સૂત્રની સાક્ષીએ ગુરુકુળવાસનું ખૂબ જ મહત્તવ દર્શાવવામાં આવ્યું છે. સ્વછંદ યતિઓના ગુરુ પરતંત્રતા વિનાના કષ્ટભરપૂર આચરણને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે, કારણકે પરિણામની વક્રતા જ તેઓને સ્વછંદ બનવામાં પ્રેરતી હોય છે. હિતપ્રાપ્તિ માટે ઋજુ પરિણામ હોવો જોઈએ. આત્માના જુ પરિણામને પારખવા માટે નિસર્ગતઃ માર્થાનુસારીપણું, તત્ત્વશ્રદ્ધા, અખબાધ્યતા, ક્રિયામાં અપ્રમાદ, ગુણાનુરાગ અને શકયાનુષ્ઠાન-પ્રવૃત્તિ આ બધા લક્ષણો જણાવ્યા છે. (જુઓ પૃ. ૨૦-૨૧-૨૨) [એકાકી વિહાર સમીક્ષા ગુરુકુળવાસને વધારે પડતું મહત્વ આપવામાં એકાકી વિહારને સાવ ઉછેર થઈ જશે' આવી ડરામણી વાત સામે ઉપાધ્યાયજીએ ખૂબ જ નિર્ભયતા દર્શાવી છે. તેઓએ અનેક યુક્તિઓ-દલીલો અને શાસ્ત્રવચને ટાંકી ટાંકીને સ્પષ્ટ ઉદ્દઘોષ કર્યો છે કે ગીતાર્થને પણ સામાન્ય સંગોમાં એકલા વિચરવાની અનુજ્ઞા નથી તો અગીતાર્થની તે પછી વાત જ ક્યાં ? મેટા સમુદાય સાથે રહેવામાં કલેશ-કયા અને દોષિત ગોચરી વગેરેના બહાના કાઢીને સમુદાયથી અલગ પડી વિચરનારા સ્વછંદ યતિઓ સામે તેઓએ લાલબત્તી ધરી છે. એકાકીપણે અલગ વિચરવામાં તેના કરતાં પણ વધુ ખતરનાક દેષ (જુઓ પૃ. ૨૬) દર્શાવીને એકાકી વિહારની ઝાટકણી કાઢી છે. સ્વછંદ એકાકી વિહારનું સમર્થન કરવા માટે “ો વિ gવારું વિશ્વકનો વિકાસ કામે શ્રHકામ” આ દશવૈકાલીક ચૂલિકા સૂત્રનું એ પકડનારાઓને તે સૂત્રનું રહસ્યભૂત તાત્પર્ય તેઓએ ઘણો જ પ્રેમથી સમજાવતાં કહ્યું છે કે અત્યંત આપવાદિક સ્થિતિમાં ગીતાર્થને એકાકી વિચરવાની છૂટ આપવા સાથે એ જ સૂત્રમાં સૂત્રકારે ચેતવણીના પણ સૂર કાઢ્યા છે કે “જે જે એમાં કયાંક કોઈ ગુપ્ત પાપ પેસી ન જાય કે કામસંગ અર્થાત વિષય આકર્ષણ સ્પશ ન જાય. ગુરુકુલવાસત્યાગીને હું જે કરું છું તે આજ્ઞા મુજબનું છે એવું સંવેદન થતું હોય તે તે સ્પષ્ટ મિથ્યાભિમાન હોવાનું જણાવ્યું છે. કપરા કાળમાં અત્યંતકુશીલ સાથે રહેવાને પ્રસંગે ઉપસ્થિત . હેય અથવા સંયમ દુરારાધ્ય હોય ત્યારે જ એકલા વિહાર કરવાની છૂટ છે એ સ્પષ્ટતા સરસ કરી છે. (જુઓ પૃ. ૩૧), " [સૂત્ર-અર્થ ઉભયનું પ્રામાણ્યો એકાકી વિહાર સૂચક ઉત્તરાધ્યયન સૂત્રગાથા ઉપર વિસ્તારથી ચર્ચા-છણાવટ કરવા ઉપર જ્યારે કોઈ અકળાઈને કહે છે કે સીધા સાદા અર્થવાળા સૂત્રને કેમ આવુ ચુંથવામાં આવે છે ત્યારે એના ઉત્તરમાં ઉપાધ્યાયજીએ નવો મુદ્દો ઉપાડ છે–કે માત્ર સૂત્ર જ પ્રમાણે છે કે સૂત્ર–અર્થ ઉર્યા પ્રમાણે છે ? એકલા સૂત્રને તે કોઈ કાળે પ્રમાણુ માની શકાય જ નહીં કારણકે શબ્દથી પરસ્પર વિરોધી ભાસે એવા બે સૂત્રમાંથી કોને પ્રમાણ કરવું એ મોટો સવાલ ઊભો થાય ! સામાન્ય સ્વમતિકપિત અર્થ માત્રને પ્રમાણ કરવામાં પણ બીજા અનેક સૂત્રોના અર્થ સાથે ઘર્ષણ ઊભું થાય. એટલે ઉપાધ્યાયજી મહારાજે સિદ્ધાન્ત તારવીને દર્શાવ્યું છે કે સુવિહિત આચાર્યનિમિત નિર્યુક્તિ-ચૂર્ણિ-ભાષ્ય આદિ સમગ્ર વિવરણ ગ્રન્થોને પરસ્પર સંવાદથી સૂત્રને જે અર્થ ફલિત થાય તે અર્થ અને તેનું સૂચક સૂત્ર, ઉમય પ્રમાણ છે–કેવળસૂત્ર પ્રમાણ નથી કે સ્વમતિકપિત અર્થ પણ પ્રમાણ નથી. પુરુષ અને પડછાયો જેમ એક બીજાને સંલગ્ન છે તેમ સૂત્ર અને અર્થ પણ એકબીજાને સંલગ્ન જ છે. પ્રિધાન–અપ્રધાન દ્રવ્યચારિત્રની સ્પષ્ટતા] સ્ત્ર વિહારમાં દેશારાધકતા કેમ નહીં ?–આ શંકાનું સમાધાન તેઓનું ચારિત્ર દ્રવ્યચારિત્રરૂપ ગણીને કર્યું છે. આ પ્રસંગે દ્રવ્ય શબ્દના અપ્રધાન અને પ્રધાન એવા બે અર્થ ઉપર વિસ્તારથી વિચાર કરવામાં Page #14 -------------------------------------------------------------------------- ________________ [11] આવ્યો છે. જેઓને અસ્થિભેદ થયો નથી તેમજ અપુનર્મકભાવ પણ પ્રાપ્ત થયું નથી, તેવા અભવ્ય છો અથવા સકૃબંધક માર્ગ ભિમુખ કે માર્ગાપતિત જીવોનું ચારિત્ર અપ્રધાનદ્રવ્ય ચારિત્ર છે અર્થાત્ જેનું મુખ્ય બેંધપાત્ર કોઈ વિશેષ ફળ નથી, માત્ર કષ્ટાચણરૂપ છે. જેઓ અપુન બધક અવસ્થામાં આવી ગયા છે અથવા આગળ પણ વધ્યા છે તેઓનું ચારિત્ર પાલન ભાવવિકળ હોય તે પણ ભાવસાધક છે એટલે કે પ્રધાનદ્રવ્યાજ્ઞાપાલનરૂપ છે. (જુઓ પૃ. ૪૧-૪૨) યદ્યપિ શ્રી અભયદેવ સૂરિ મહારાજની ચૈત્ય પંચાશકવૃત્તિના મતને અનુસરીને માર્ગાભિમુખ અને માર્ગ પતિતને અહીં પ્રધાન દ્રવ્ય ચરિત્ર કહ્યું નથી પરંતુ બીજા સંપ્રદાય મુજબ તે બંને અપુનર્ભધકની અવસ્થા વિશેષરૂપ જ જણાવ્યા હોવાથી તેમની ભગવઆજ્ઞાબોધગ્યતા ગબિંદુવૃત્તિમાં સ્પષ્ટ જણાવી છે. (જુઓ પૃ. ૧૩૬–૧૩૭). સકૃ બંધક આદિનું વ્યાજ્ઞાપાલન પ્રધાન ન હોવાના ચાર લિંગ ગાથા ૧૯માં બતાવ્યા છે. ૧. સૂત્રાર્થનું પર્યાલોચન ન હોવું, ૨. ગુણબહુમાન ન હોવું, ૩. અપ્રાપ્તપૂર્વતાને હરખ ન લેવો અને ૪. વિધિને ભંગ થાય તેની કઈ અરેરાટી ન હોવી. આ ચાર કારણે તેઓનું દ્રવ્યાજ્ઞાપાલન મુખ્ય ન હોવા છતાં તેમાં સર્વથા પ્રાધાન્યને વ્યવછેર પણ કર્યો નથી કારણકે ગુરુપરતંત્ર દ્વારા કુહવિરહનું સંપાદન કરવામાં દ્રવ્યાજ્ઞાપાલન ખૂબ જ ઉપયોગી છે. (જુઓ. ગાથા ૨૧) આનાથી એક હકીકતની ખૂબ જ સ્પષ્ટતા થઈ જાય છે કે ભાવશૂન્યપણે થતી દ્રક્રિયાઓને વખાડવામાં કાંઈ જ સાર નથી. દરેક જીવોની કક્ષા એકસરખી હોતી નથી. મોટા ભાગના છવો આદિધાર્મિક અવરથામાં દ્રક્રિયાના પાલનથી જ આગળ વધતા જોવાય છે. તે અવસ્થામાં કુહવિરહ થવો એ પણ દ્રક્રિયાની એક મહાન સિદ્ધિ છે. વિવેકહીન પણે, ઉન્મત્તપણે દ્રવ્યક્રિયાઓ થતી જોઈને કદાચ એકવાર અકળામણ થઈ જાય તો એને ઉપાય તો એ જ છે કે તે ક્રિયાઓ કરનારમાં વિવેક જાગે અને ઉન્માદ ભાગે એ માટે પ્રયત્નશીલ બનવું. પ્રધાન દ્રવ્યજ્ઞાપાલનને એગ્ય આત્માઓ અપુનબેધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને સર્વવિરત છે. ભાવથી સમ્યગ્દષ્ટિ વગેરે હોય તેવા આત્માઓને આજ્ઞાપાલનને ભાવાત્મક નહીં બતાવતા દ્રવ્યાત્મક કહેવાનું શું કારણ એવી જિજ્ઞાસાના સમાધાનમાં જણાવાયું છે કે તેનું નિમ્નકક્ષાનું આજ્ઞાપાલન ઉત્તરોત્તર ચડતી કક્ષાવાળી ભાવાત્તાના પાલનમાં હેતુભૂત હોવાથી તેને દ્રવ્યાજ્ઞાપાલનરૂપે કહેવામાં કાંઈ અજુગતું નથી. (જુઓ પૃ. ૫૭-૫૮). દ્વિવ્યાજ્ઞાનું અપરંપાર મહત્વ ભાવથી જ ભાવવૃદ્ધિ થવાને નિયમ હોવાથી દ્રવ્યાજ્ઞા મહત્વશૂન્ય છે–આવી શંકાને નિર્મૂળ કરવા માટે ભાવને પરિણામી કારણરૂપે અને દ્રવ્યાજ્ઞાને નિમિત્ત કારણરૂપે દર્શાવ્યા છે. અહીં બીજાધાનને ભાવપ્રાપ્તિના દ્વારરૂપે કહી વિવિધ યગબીજેનું વર્ણન કર્યું છે–જેમાં ભાવાજ્ઞાના બહુમાનને પ્રધાન ગણુવ્યું છે. દ્રવ્યસ્તવ પણ ભાવાણામાં બહુમાન જગાડનાર હોવાથી ભગવદનુમત છે આ હકીકતની સિદ્ધિ ખૂબ જ વિસ્તારથી દર્શાવી છે. તેમાં જેઓ સૂત્રસમ્મતિ સ્વીકારતા નથી તેઓ માટે અનુમાન પ્રયોગ દર્શાવવામાં આવ્યો છે– જિનભવનાદિનિર્માણને મેગ્ય-પ્રાપ્ય છવો સમક્ષ પણ પ્રભુએ નિષેધ કર્યો નથી, માટે દ્રવ્યસ્તવ ભગવાનને સંમત છે. જે જે ભગવાનને સમત ન હતું તેને યોગ્ય-પ્રજ્ઞાપ્ય છો સમક્ષ ભગવાને સ્પષ્ટ નિષેધ કર્યો છે દા.ત. કમભોગ.” “તફા ' સૂત્રથી જિનચૈત્યના ગૃહસ્થા દ્વારા વંદન-પૂજન આદિ સિદ્ધ થાય છે અને સાધુઓને કાત્સર્ગ દ્વારા તેની અનુમોદનાનું વિધાન પણ ફલિત થાય છે. અહી અપકાયની વિરાધના વગેરેની અનુમતિ થઈ જવાના દોષ ઊભા થવાની દલીલ શ્રી ઉપાધ્યાયજીએ નકારી કાઢી છે. અપૂકાયની વિરાધના કરી આવનાર બાલમુનિ અઈમુત્તાને કાંઈ પણ Page #15 -------------------------------------------------------------------------- ________________ [12] ઠપકે નહીં આપતા બીજાઓને તેની આશાતના ન કરવાનું કહેનાર ભગવાનને અપકાયની વિરાધનામાં અનુમતિ આપનાર કઈ રીતે કહી શકાય ? ! ગજસુકુમાળને સ્મશાનમાં કાર્યોત્સર્ગ કરવાની છૂટ આપનાર તેમનાથ ભગવાનને સોમીલ સસરાએ કરેલા મસ્તફદાહના ઉપસર્ગની પીડામાં અનુમતિ આપનારા કઈ રીતે ગણું શકાય ? ! જે અહીં માત્ર નિર્જરા–અનુકુળ પ્રવૃત્તિ અંશમાં જ અનુમતિ હોવાનું સમાધાન કરીએ તે દ્રવ્યસ્તવમાં પણ નિર્જરા-અનુકુળ પ્રવૃત્તિની જ અનુમોદના કરાતી હોવાથી કંઈ દેખ રહેતો નથી. (જુઓ પૃ. ૬૮) દ્વિવ્યસ્તવમાં વિરાધનાને કઈ દોષ નથી] દ્રવ્યસ્તવમાં થતી અપકાયાદિની વિરાધનાને હિંસારૂપ જણાવી ત્યાજય ગણવનાર મતને અહીં પાપિકમત જણાવ્યું છે. કારણ કે સંયમ માટે સાધુને નદી ઊતરવી પડે ત્યારે અપકાયની વિરાધના થતી હોવા છતાંય કોઈ જ મૂર્તિપૂજ વિરોધીઓએ તેને હિંસાત્મક પ્રવૃત્તિ કહેવાની હામ ભીડી નથી. સ્થાનાંગ આદિ સૂત્રમાં નદી ઊતરવા માટે સ્પષ્ટ અનુજ્ઞા છે. (પૃ. ૭૧-૭૨) વર્તમાનકાળમાં હજારો પુષ્પોની અંગરચનાના સમયે હિંસા...હિંસા...ને હેબાળો મચાવી મૂકનારા અજ્ઞાની કટાર લેખકને ઉપાધ્યાયજીની આ સચેટ દલીલ ગળે ઊતરશે કે કેમ એ તે શંકિત જ છે. પરંતુ વર્તમાનકાળે ગમે તેવા (રાંયમી મુનિ) કે દૃઢધમ શ્રાવક પણ પિતાના સાધુધર્મ કે શ્રાવકધર્મની આરાધના વેળાએ સ્થાવરકારની હિંસાથી અલિપ્ત રહેતા હોય એવું છાતી ઠોકીને સિદ્ધ કરી શકે તેમ છે જ નહીં, તે પછી સર્ભાવપષક અને ભાવોલ્લાસવર્ધક અંગરચના વગેરેને કેમ હિંસા અને વિરાધનાના નામે વખોડતા હશે એ તો એમનું અંતર તપાસીએ તે જ જાણી શકાય ! [મુનિઓને દ્રવ્યસ્તવની અનુમોદના આવશ્યક] વ્યસ્તવની અનુમોદના જે સાધુઓને કરવાની હોય તે પછી મુનિઓ સાક્ષાત્ કવ્યસ્તવ કરવા બેસી જાય તે શું વાંધે ?' આવી શંકાને વજુદ વગરની જણાવી છે કારણકે મુનિઓ ભાવસ્તારૂઢ હેવાથી તેઓ દ્રવ્યસ્તવાન્તર્ગત શુભભાવની અનુમોદના કરી પોતાના શુભ ભાવો પુષ્ટ કરે છે–એટલે સાક્ષાત દ્રવ્યસ્તવ કરવાની તેમને જરૂર જ નથી, તેમજ અધિકાર પણ નથી, કારણકે તેઓને સર્વસાવદરના પચ્ચકખાણ છે. તે પછી શ્રાવકે પણ માત્ર ભાવસ્તવ જ ચાલુ કરે અને દ્રવ્યસ્તવ છોડી દે તે શું વાંધે ' આવી પણ દલીલને અહીં અવકાશ નથી કારણકે જે શ્રાવકે સંસારત્યાગ કરી સર્વસાવદ્યયેગને ત્યાગ કરી મુનિઓની જેમ જ કેવળ ભાવસ્તારૂઢ થઈ જાય તો એ ઇષ્ટ જ છે પણ બધા શ્રાવકે માટે એ શકય જ નથી–અને મુનિપણું લીધા વિના કેવળ ભાવસ્તવમાં સ્થિરતા રહેવી એ અતિદુષ્કર છે એટલે બાવાના બે ય બગડ્યા” જેવી દશા થાય એના કરતાં તે દ્રવ્યસ્તવના પ્રશસ્ત માધ્યમથી ભાવસ્તવમાં સ્થિર થવા પ્રયત્નશીલ રહે એ જ ડહાપણ ભરેલું છે. દ્વિવ્યસ્તવના ઉપદેશની પદ્ધતિ દ્રવ્યતવ મુનિઓ સાક્ષાત તે ન કરે પરંતુ બીજાઓને તે કરવાનો ઉપદેશ આપી શકે કે નહીં? આ એક સરસ વિચારણીય મુદ્દો ગાથા ૩૬થી રજૂ કર્યો છે. આ મુદ્દાની છણાવટનો મુખ્ય સૂર તે એ જ છે કે સાધુથી તું તાજ ફૂલ લઈ આવ....પાણીને કળશ ભરી લાવ...દીવો પેટાવ..ધૂપ સળગાવ.” વગેરે પૂજામાં સાક્ષાત પ્રવર્તક વચને બેલાય નહીં, કારણકે સાધુઓને આજ્ઞાપની ભાષામાં બેલવાને નિષેધ છે. પ્રજ્ઞાપની ભાષા વિહિત છે. એટલે સાધુઓ ગૃહ સમક્ષ દ્રવ્યસ્તવના શુભ ફળનું જ વર્ણન કરે, શ્રેતાઓ ફલાથી હોવાથી સ્વયં દ્રવ્યસ્તવમાં પ્રવૃત્ત થાય. દેવોએ જયારે નાકે દેખાડવા માટે ભગવાન મહાવીરની સમવસરણમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ [13] અનુમતિ માંગી ત્યારે દેવો માટે દ્રવ્યસ્વરૂપ નાટક પ્રભુને ઈષ્ટ હોવા છતાં ભગવાને સાક્ષાત પ્રવર્તક કે અનુમતિસૂચક “યથાસુખ' શબ્દપ્રયોગ ન કર્યો, નિષેધ પણ ન કર્યો. આ સંદર્ભમાં “યથાસુખ' શબ્દને અર્થ પણ સ્પષ્ટ થઈ જાય છે. જે કાર્યમાં સાક્ષાત પર પ્રવૃત્તિ ઈષ્ટ હેય તે કાર્યમાં અનુમતિને સૂચવવા “યથાસુખં' શબ્દ પ્રયોગ થાય. અન્યત્ર ન થાય. દા.ત. સંયમ હણમાં અનુમતિ આપતી વખતે ભગવાને “યથાસુખ” પ્રયોગ કરેલ. (જુઓ પૃ. ૮૪) જે મુનિઓ મુનિપાની મર્યાદા બહાર જઈ, વજસ્વામી મહારાજે પુષ્પપૂજને સર્વથા ઉચ્છદ ન થાય એ માટે લબ્ધિ દ્વારા અન્યત્ર જઈ ઢગલાબંધ પુ લાવવાની કરેલી પ્રવૃત્તિને ઓઠા તરીકે પકડીને યં વ્યસ્તવમાં પ્રવૃત્તિ કરતા થઈ ગયા છે તેવાઓને ભગ્નપરિણમીરૂપે ઓળખાવવામાં આવ્યા છે. તાત્પર્ય, મુનિઓ માટે દ્રવ્યસ્તવમાં સ્વયં પ્રવૃત્તિ કર્તવ્યરૂપ નથી અને તેમાં વજીસ્વામીનું દૃષ્ટાન્ત અનુકરણીય પણ નથી. . [અપ્રધાન દ્રાજ્ઞા અનુદનીય નહી] અહી ધ્યાનમાં રાખવાગ્ય બાબત એ છે કે અનુમોદના ભાવાજ્ઞા અને પ્રધાનદ્રવ્યાણા બેની જ થાય. અપ્રધાન દ્રવ્યાના એ અનુમોદનીય નથી. દ્રવ્ય અને ભાવની ચતુર્ભગી કરીએ તો દ્રવ્યશન્ય ભાવ અને ભાવશૂન્ય દ્રવ્ય આ બેમાં સૂર્યપ્રકાશ અને ખદ્યોતપ્રભા જેટલું અંતર દર્શાવવામાં આવ્યું છે. અર્થાત દ્રવ્યશૂન્યભાવ મહેરછાપ વિનાની સુવર્ણ મહેર છે તે ભાવશૂન્ય દ્રવ્ય મહેરછાપવાળુ ફૂટ દ્રવ્ય એટલે કે બેટારૂપિયા જેવું છે. આ રીતે ભાવાજ્ઞાનું તે પુષ્કળી મહત્ત્વ છે. આ ભાવાજ્ઞાને પ્રારંભ સદષ્ટિથી માંડીને માનવામાં આવ્યું છે. તે પૂવે નહીં. અહીં ખૂબ જ ભારપૂર્વક દર્શાવ્યું છે કે વાસ્તવમાં સન્માર્ગ પ્રવૃત્તિ એ જ આત્માના સ્વભાવરૂપ છે. જયારે ઉભાગ પ્રવૃત્તિ મિથ્યાત્વાદિકમજનિત છે. “સન્માર્ગ પ્રવૃત્તિ સ્વભાવરૂપ હેય તે ગુણસ્થાનકના ક્રમની વ્યવસ્થા કેમ ઘટે ? આવી શંકાનું જ્ઞાનનયને અવલમ્બનથી સમાધાન કર્યું છે. આ સમાધાનમાં એક વાત ખુબ સુંદર સ્પષ્ટ કરી છે કે જિનપ્રવચન સર્વનયાત્મક હોવા છતાં તે તે વિષયનું પ્રાધાન્ય દર્શાવવા માટે કઈ એક નાનું અવલમ્બન કરવામાં કઈ દેષ નથી. (જુઓ પૃ.. ૯૫-૯૬-૯૭), [શુદ્ધાજ્ઞા યોગથી વિઘો પર વિજય સન્માર્ગ પ્રવૃત્તિમાં વિન ન આવે એવું ભાગ્યે જ બને. કંટકવિત-જવરવિન–મેહવિન આ ત્રણ બાહ્ય દુષ્ટાતથી અધ્યાત્મ માર્ગમાં કેવા જઘન્ય-ઉત્કૃષ્ટ વિઇને આવે છે તે મેઘકુમાર-દહનસૂર અને અદ્દતના ઉદાહરણથી સારું સ્પષ્ટ કર્યું છે. “સારા કામમાં સો વિઘન” આ ઉક્તિ અનુસાર વિઘની સંભાવના ઉતકટ હોવાથી સાધકે સદા અપ્રમત્તભાવે શુદ્ધ આજ્ઞાગમાં વર્તવું જરૂરી છે. સાધકાત્મા જે એમાં સાવધાન હોય તો રુદ્રવિપાકી કર્મ પણ નિર્મળ બની જાય છે, ફળીભૂત થતું નથી. બાહ્યનિમિત્ત તુલ્ય હોવા છતાં એક વ્યક્તિ રોગ-ઉત્પત્તિના કારણે અંગે સાવધાની રાખે છે તો રોગથી બચી જાય છે જ્યારે અન્ય વ્યક્તિ રેગકારોનું જ સેવન કરે છે તો તે રેગથી ઘેરાય છે. જોકે નિશ્ચયનય અહીં નિમિત્તતુલ્યતા સ્વીકારવા તૈયાર નથી કિંતુ વ્યવહારનયથી નિમિત્તતુલ્યતાનું કથન ઉચિત છે. વ્યવહારનય પણ તત્વપ્રતિપત્તિનું મહત્વનું અંગ છે. તેના અવલંબને શુદ્ધાજ્ઞાગરૂપ, પુરુષાર્થથી અનિયતસ્વભાવના કર્મને ઉપક્રમ લાગી શકે છે. [પુરુષાર્થવાદ અને ભાગ્યવાદની ચર્ચા જૈનમતની આ વિશેષતા છે કે બાંધેલું દરેક કર્મ અવશ્ય ભોગવવું જ પડે એવો અહીં એકાંત નિયમ નથી. શિથિલબંધ અને દઢબંધ એમ બે રીતે કર્મ બંધાતું હોવાથી શિથિલબંધે બંધાયેલ કર્મ Page #17 -------------------------------------------------------------------------- ________________ [14] એના વિરોધી પુરૂષાર્થથી હતપ્રભાવ થઈ જાય છે. (જુઓ પૃ. ૧૦૨) તાત્પર્ય એ છે કે જૈનશાસનમાં કર્મ અને પુરુષાર્થ ઉભયની સમાન મુખ્યતા છે. આ મુદ્દા ઉપર ઉપાધ્યાયજી મહારાજે ખૂબ જ સુંદર મીમાંસા રજુ કરી છે. જોકે બત્રીશ-બત્રીશી પ્રસ્થમાં ૧૭મી દેવ–પુરુષકાર બત્રીશીમાં પણ ખૂબ ઊંડાણથી છણાવટ કરી છે પરંતુ ત્યાં પણ ૮મા . ની ટીકામાં ઉપદેશરહસ્યની ભલામણ કરતા લખ્યું છે કે વિવિડોડામર્થ ૩ શqg_સિર ૩ swામિઃ ” દેવ કાષ્ટસમાને છે અને પુરુષાર્થ પ્રતિમાનુલ્ય છે આ બાબતનું વધુ સ્પષ્ટીકરણ બત્રીશીમાં ખુબ જ સુંદર કર્યું છે. દેવ અને પુરૂષકારની તુલ્યતાને વિષય ગ્યબિંદુ ગ્રન્થ (લે. ૩૧૮થી ૩૩૮)માં શ્રી હરિભદ્રસૂરિમહારાજે સુંદર રીતે વર્ણવેલ છે. મોક્ષ પણ કર્મવિભાગરૂપ હેવાથી કર્મ જનિત છે આ હકીકત અહીં ઉપદેશરહસ્યમાં વિશેષ સ્પષ્ટ કરી છે. અમુક કાર્ય ભાગ્યફલિત અને અમુક કાર્ય પુરુષાર્થ ફલિત એવા લેકપ્રસિદ્ધ વ્યવહાર કરવા માટેનું બીજ ભાગ્યપ્રચુરતા અને પુરુષાર્થ પ્રચુરતા હોવાનું જણાવાયું છે. “અમુક કાર્ય ભાગ્યથી નહીં પણ પુરુષાર્થથી ફ” આવા પણ લોકપ્રસિદ્ધ વ્યવહારની ઉપપત્તિ અલ્પતાર્થમાં અભાવની વિરક્ષા કરીને થઈ શકે છે. અર્થાત્ પુરુષાર્થ પુષ્કળ હોય અને ભાગ્ય ઘણું મંદ–અલ્પ હોય તે ભાગ્ય છે જ નહિ એવી વિવેક્ષા કરીને ઉપરોક્ત વ્યવહાર થઈ શકે છે. [શુભાનુબંધ અને અશુભાનુબંધનું મૂળ] પરિશુદ્ધ આજ્ઞાગ મોક્ષ પુરુષાર્થ રૂપ હોવાથી ગ્રન્થકારે તેને અનુસરણ ઉપર ખૂબ જ ભાર મુક છે. કારણ કે એનાથી શુભ અનુબંધની પરંપરા સર્જાય છે. પ્રારંભિક આજ્ઞાયાગ સમ્યમ્ દર્શન રૂપ છે અને એ સાનુબંધ હોય તે જ ઉત્તરોત્તર નિર્મળતા વધે છે. સાનુબંધ આજ્ઞાગ અધ્યાત્મ પ્રવર્તક છે અને તે વિનાની ક્રિયાને તનુમળ સમાન લેખવામાં આવી છે. સાનુબંધ આજ્ઞા યોગ ગ્રન્થિભેદ વિના આવે નહીં. જ્ઞાન ઓછું હોય તે પણ શસ્થિભેદ રહિત હોય તે પૂર્ણ કહેવામાં વાંધો નથી. કારણ કે તેનાથી જ અશુભ અનુબંધને વિકેદ થાય છે, પછી ભલે તત્કાળ પ્રવૃત્તિ દ્રવ્યથી અસત્ હોય. (જુઓ પૃ. ૧૨૮) અશુભ અનુબંધે કલેશનું મૂળ છે, એના પ્રભાવે ઘણું આત્માઓ ૧૪ પૂવી થયા પછી પણ પડીને અનંત સંસારી થયા છે. અશુભ અનુબંધ માત્ર નિયતિના પરિપાકથી જ તૂટે એવું કાંઈ નથી. જિનાજ્ઞાની દિશામાં શુભ પ્રયત્નથી અશુભાનુબંધે તેવી શકાય છે. આજ્ઞાગ ઔષધ તુલ્ય છે એટલે એને યોગ્ય કાળ–અકાળને પણ વિચાર કરવો જોઈએ. જીવ મિથ્યાત્વની ઘનિષ્ઠ અસર હેઠળ હોય ત્યારે આજ્ઞાગ સફળ થતો નથી. અપુનર્દક દશા પ્રાપ્તિ પછી જ આજ્ઞા યોગ અસરકારક બને છે, તાત્પર્ય, ચરમ પુલપરાવર્ત કાળમાં જ અપુનર્ભધકાદિ અવસ્થામાં તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાનાદિ ગ્યતા પ્રાપ્ત થાય છે. જો કે આ વ્યવહાર નયને મત છે. આ રીતે દીક્ષાને અધિકત કાળ પણ શ્રી પંચાશક શાસ્ત્રમાં ચરમપુદ્ગલ પરાવર્તજ ઉપદેશ્ય છે. નિશ્ચય નયની દૃષ્ટિએ તો છેલે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ જ એગ્ય છે. અર્થાત ગ્રન્થિભેદ થયા પછી જ આજ્ઞાગને અવસર પ્રાપ્ત થાય છે. અકાળે આઝાયેગથી કદાચ ગ્રેવેયક દેવકનું સુખ મળી જાય તે પણ પરિણામે તે દુર્ગતિ જ ઊભી થાય છે એટલે એવા દૈવેયક સુખની પણ કઈ કીંમત નથી. (જુઓ. પૃ. ૧૩૮–૧૩૯). [ બહિરંગ સુખ અને અંતરંગ સુખની ત૨તમતા] આ પ્રસંગે અંતરંગ સુખની તાવિકતા અને બહિરંગ સુખની આભાસિકતા ઉપર ખૂબ જ સુંદર છણાવટ કરવામાં આવી છે. મિશ્રાદષ્ટિનું સુખ એ વાસ્તવમાં સુખ જ નથી પણ દુઃખ રૂપ છે આ હકીક્ત ઉપર વિશદ પ્રકાશ પાડીને શ્રી ઉપાધ્યાયજીએ ઘણો જ ઉપકાર કર્યો છે. આખા શરીરમાં આણુએ Page #18 -------------------------------------------------------------------------- ________________ [15] અણુએ કાંતીલ ઝેર વ્યાપી ગયું હેાય ત્યારે બાહ્ય સુખની ભરપૂર અને બહુમૂલ્ય સામગ્રી દુઃખ-પીડામાં વધારા જ કરે છે તેમ મિથ્યાત્વનું ઝેર આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપેલુ ઢાય ત્યારે મિથ્યાદષ્ટિને બાહ્ય સુખ સામગ્રીથી પણ સુખ શેનું હેાય ? શરદ ઋતુના તાપમાં કાઈ જળાશયનું પાણી ગરમ થાય તા પણ સપાટી ઉપર જ, અંદર તા ઠંડીની ઠંડી જ હાય છે તેમ ખાદ્ય વિષયના સંપર્કથી મિથ્યા દૃષ્ટિને સુખ લાગતું હેય તા તે માત્ર સપાટીની ગરમી જેવું, પણુ અંદર તા ભારાભાર દુ:ખ જ હાય. અંધ પુરુષ જેમ દર્શનસુખ અનુભવતા નથી તેમ ગાઢ મિથ્યાત્વથી અંધ હેાય તે પણ સુખચેન અનુભવી શકતા નથી, કારણ કે એને અનંતાનુબંધીના ઉદયથી તૃષ્ણાની પીડા જ ભયકર હેાય છે. વળી મિથ્યાદષ્ટિનુ જ્ઞાન પણ અજ્ઞાનરૂપ હાવાથી એ અજ્ઞાન મૂર્તિને અજ્ઞાન જનિત દુખાનુભવ જ હેાય, સુખનું તે વળી નામ—નિશાન કાંથી હાય ? સમ્યન્દિષ્ટ જીવને આત્મસ્વભાવના નિભેળ નથી જે અંતરંગ સુખસ.વેદન થાય છે તે અલૌકિક હૈાય છે. (જુએ પૃ. ૧૪૩) વળી તે પરાધીન હેાતું નથી, વિષય સુખ કરતાં ચઢીયાતી કક્ષાનું હાય છે, વિષયસ`પની એમાં જરૂર પણ રહેતી નથી. પાણી જેમ દૂધમાં ભળી જાય તેમ ખાદ્યવિષયસુખ અંતરંગસુખના પ્રવાહમાં ભળી જાય છે. આવા સુખનું ટીપુ પણ મિથ્યાદષ્ટિને હેાતું નથી. દિષ્ટ જ જો તિમિરનાશક હેાય તે પછી જેમ દીવાની જરૂર રહેતી નથી, તેમ નિરુપાધિકભાવથી આત્મા જ સ્વયં સુખરૂપે પરિણમ્યા પછી બાવિષસપર્કની પણુ કાઈ જરૂર રહેતી નથી. આવા અંતરંગ સુખની પ્રાપ્તિમાં આજ્ઞાયાગ મહત્ત્વનું સાધન છે. [અભિગ્રહ પાલનની આવશ્યકતા] આજ્ઞાયાગમાં અવિરતપ્રવૃત્ત રહેવા માટે તીવ્ર અભિગ્રહેાનુ પાલન ખાસ જરૂરી છે. મુમુક્ષુઓને ક્ષણવાર પણ અભિગ્રહ વિના રહેવુ ઈચ્છનીય નથી. અભિગ્રહે એ અપ્રમત્તદશાની કેળવણી છે. લેવા કરતાં પણ તેનું પાલન વધુ કિઠન છે. વૃષ્ટિ થાય તા મારે ઉપવાસ કરવા' આવા અભિગ્રહ લીધા પછી વૃષ્ટિ કદાચ ન થાય અને ઉપવાસ ન કરવા પડે તે પણ તે કરવા માટેની તૈયારી સતત હોવાથી નિરાલાભ અખડિત રહે છે. ગ્રન્થકારે આ સંબંધમાં અભિનવ શ્રેષ્ઠી અને જીરણશેઠનેા દાખલા ટાંકયો છે. જીરણશેડની તીવ્ર ઝંખના હતી કે પ્રભુ મારે ત્યાં પધારીને પારણું કરે પરંતુ ભગવાન મહાવીરે ચેામાસી તપનું પારણું અભિનવશેઠને ત્યાં કર્યું. ત્યારબાદ જ્યારે કેવલીભગવંત ગામમાં પધાર્યા અને લેકાએ પૂછ્યું કે આ નગરમાં કાણુ કૃતપુણ્ય છે ? ત્યારે જીરણશેઠનું નામ કૈવલીએ દીધું, કારણકે પ્રભુ પધાર્યા નડી છતાં પણ પારણા સંબંધી પોતાની ભાવના તીવ્ર હતી. ગ્રન્થકારે એ ભાવના–મનારથને જ અભિયહ રૂપ જણાવ્યા છે. પ્રચક્ખાણ ન કર્યાં હાવા છતાં પણ એ અભિમ જ હતા એ દર્શાવવા માટે ઈચ્છા, પ્રવૃત્તિ, થૈ અને સિદ્ધિ આવા અભિગ્રહના ચાર ભેદો જણાવ્યા છે. અહીં તીવ્ર ઈચ્છારૂપ અભિગ્રહ હાવાનુ સ્પષ્ટ છે. યામુન રાજર્ષિના દૃષ્ટાન્ત (પૃ. ૧૫૨)થી જણાવ્યું છે કે આ અભિગ્રહે। ભારે ખતરનાકપાપાના પણ અંત લાવનાર છે. કષાયથી પાપકર્માની બંધસ્થિતિ દીધું અને તીવ્ર રસવાળી બંધાય છે પણ શુભ ભાવરૂપ અભિયùા તેને તાડી નાંખવામાં ઘણુના ઘાનું કામ કરે છે. [ઉપદેશની યથાસ્થાન ઉપચાગિતા] ઉપદેશ સત્ર ઉપયોગી હેાતા નથી. તીવ્રવેગે ભમી રહેલા ચક્રને દંડથી ઘુમાવવાને કાંઈ અર્થ નથી તેમ જેઓના કર્મનિર્જરાના ચક્રો તીત્રગતિથી ઘુમી રહ્યા છે. તેને ઉપદેશ દેવાની ચેષ્ટા તા Page #19 -------------------------------------------------------------------------- ________________ [16] હાસ્યાસ્પદ છે. ઉપદેશ તા જેઓ હજુ ધર્મમાગે` ગતિશૂન્ય છે તેમને તથા જેઆ મતિવાળા છે તેઓની તીવ્ર પ્રગતિ કરાવવા માટે અથવા જ્યાં છે ત્યાંથી નીચે ન પડે–સ્થિર રહે તે માટે ઉપયાગી છે. વળી વગર ઉપદેશે પણ ઘણા આત્માઓ ધર્મમાગે પ્રગતિ કરતા હાય છે, પણ એને અં એ નથી કે ઉપદેશ નકામા છે. અર્થાત્ ઉપદેશની કારણતામાં કઈ વ્યભિચાર શંકા ઊઠાવે તા તેનું અહી. સુંદર સમાધાન આપ્યું છે. વિના પણ ચક્ર ફેરવી શકાય છે એટલા માત્રથી દંડ ઘટનું કારણ નથી' એમ કડી શકાય નહીં. ચક્ર ધૂમાવનાર વાયુ આદિમાં સાધારણ દડત્વજાતિ માનવાવાળાનું અહીં ખંડન કરવામાં આવ્યું છે, કારણકે એમાં પ્રત્યક્ષાધ-સાંક વગેરે દોષ ઊભા થાય છે. (જુએ પૃ. ૧૫૯) [ગુણદેાષના વિચારથી તાત્ત્વિક નિવૃત્તિ નિવૃત્તિનું તાત્ત્વિક સ્વરૂપ ગાથા ૮રમાં દેખાડતા કહ્યું છે કે જ્ઞાન-દર્શનથી યુક્ત હેાય અને ભાવિકવ્યુ વિષે સાવધાન હાય, ગુણદોષના અલ્પહત્વ વિષે સભાન હેાય ત્યારે પાપોથી તાત્ત્વિક નિવૃત્તિ થાય છે. ગુણુદેાષના અલ્પબૃહત્વ વિષે સભાનતાનું તાત્પર્યાં એ છે કે—પૂર્વ સંચિત દુષ્કર્મના ક્ષય વિના તા છૂટકારો જ નથી હવે એ ઉદયમાં આવે ત્યારે ધાર ઉપસર્ગા અને આપત્તિએ આવીને ઊભી રહે ત્યારે શું કરવું ? ગ્રન્થકાર કહે છે કે જો એની સામે ઝઝુમવાની શક્તિ હોય તેા ઝુકી જવાની કાંઈ જરૂર નથી, તેને બરાબર સહી લેવાથી અપાર ક નિરા થાય છે. જો સંધળુ બળ આદિના અભાવે સંઘ શક્તિ ન હાય ! શાસ્ત્રોક્ત વિધિપૂર્વક રાગ વિગેરેમાં ચિકિત્સા કરી લેવી જોઇએ જેથી સંયમ યેગા સીદાય નહીં, આ ધ્યાનમાં પડાય નહીં. પુષ્ટ કારણો હાય ત્યારે અપવાદ માર્ગનું સેવન પણ નિર્જરા ફૂલક જ હાય છે. અપુષ્ટ આલંબને અપવાદ માર્ગનું સેવન કર્મબંધ ફલક થાય છે. પુષ્ટ અને અપુષ્ટ આલંબનને વિવેક ગુણુ સ્થાન પરિણામ પ્રભાવે જીવને પ્રાયઃ સ્વતઃ પ્રાદુર્ભૂત થાય છે. તેના કારણે અનાભાગ પણ મુનિને માર્ગાનુસરણમાં બાધક બનતા નથી. ગાઢ કટા આવે તે પણ પ્રાયઃ મુનિએ પોતાની શક્તિ ગાપવતા નથી, પ્રતિકૂળ સયાગામાં બાહ્ય ક્રિયાંઓનું પાલન કદાચ શિથિલ થઈ જાય તા પણ આભ્યંતર ભાવ ટકી રહે છે. પ્રતિકૂળ સાગામાં ભાવ ટકાવી રાખવા એ ધણું જ દુષ્કર છે. [ ઉત્તમ ચારિત્ર વત્તમાનકાળે વિદ્યમાન ] શું આવું ઉત્તમ ચારિત્ર વર્તમાન કાળે હેતુ હશે ? આવી શંકા ઘણાને મુંઝવે છે. ત્યારે ઉત્તમ ચારિત્ર પાળનારા સાધુએ આજે પણ છે—આવી દૃઢ શ્રદ્દા ઉપા॰ યજ્ઞેશવિજય મહારાજે ગાથા ૯૧માં વ્યક્ત કરી છે. વમાન કાળમાં સાધુધર્મના અસ્તિત્વમાં વિશ્વાસ ગુમાવી બઠેલા અને ઉત્પાની નિકટ જઈ રહેલા ઘણાં ભવ્યાત્માઓને આમાંથી ઘણું ઘણું સમજવા મળે એવું છે. કુશ'કાએ ટાળી શકાય તેમ છે. દરેક સાધુઓને વ્હેમ અને અવિશ્વાસની દૃષ્ટિથી જોનારા માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજની આ ગાથા લાલબત્તી સમાન છે. સંભવ છે કે તે મુનિઓની કચાંક સ્ખલના પણ થતી હાય કિંતુ સુયોગ્ય સાધુઓ એવા કદાગ્રહી હેાતા નથી કે તેએની ભૂલ કોઈ દેખાડે તેા તેને સ્વીકાર કરવાને બદલે બચાવ જ કર્યા કરે. જેએ ખરેખર કદાગ્રહી હૈાય છે તે તેા ભારેકમી પણાને કારણે, જે કરવાનુ છે એ છેાડી દઈ તુચ્છ સ્વકલ્પિત બાહ્ય યોગમાં જ રાચે માચે છે તેઓ તે દયાપાત્ર છે. એ અજ્ઞાનીએ અમે કઠેર ચારિત્રનુ’ પાલન કરનારા' એવા મિથ્યાભિમાનમાં સત્ત્વહીનપણે ઉન્મત્તની જેમ ડગલે ને પગલે ઠાકર ખાઈને પડતા હાય છે. ઉત્સૂત્ર ભાષણુના કવિપાકથી તે ગભરાતા હૈાતા નથી. વળી જે મધ્યમ લકાને એવી તત્ત્વ દૃષ્ટિ હોતી નથી, માત્ર બહારના ભપકાથી અંજાઈ જાય છે તેવાઓને ભેગા કરીને ભરમાવવા માટે સુસાધુઓની નિંદા એજ કદાગ્રહીઓની છવિકા બની જાય છે. ઉપદેશ દેવાની તવાઓને ઘેલછા તા ઘણી હાય છે પણ સૂત્રકૃતાંગમાં એના માટે શું વિધાન છે તે જાણવાની તા ફુરસદ જ કયાંથી ાય? !! Page #20 -------------------------------------------------------------------------- ________________ [17] મહાપાપની ભાગીદારી કેવળ એમના નસીબમાં હોય છે. ઉપાધ્યાયજી મહારાજે સૂત્રકૃતાંગને એ સમસ્ત વિધિ અહીં ટીકામાં ઉદધૃત કર્યો છે. જે દરેક ઉપદેશક માટે અવશ્ય જ્ઞાતવ્ય છે. આ પ્રકરણમાં એક વિશેષ સ્પષ્ટતા એ દર્શાવી છે કે અનેકાન્તવાદના સમુચિત બાધ વગરનું દ્રવ્ય સમ્યક્ત્વ છે. (જુઓ. પૃ. ૧૮૮). ( [ સમ્યગદર્શનનાં પ્રાણુ સ્વાદુવાદ] સ્યાદ્વાદ બોધને સમ્યક્ત્વના બીજ રૂપે ઓળખાવ્યું છે. સ્યાદ્વાદ જ સમ્યગૂ દર્શનના પ્રાણ છે. સૂત્રાકૃતાંગના અનાચાર શ્રુત અધ્યયનની ગાથાઓ ઉધૃત કરીને એકાન્તપ્રરૂપણું ટાળવા માટે મહત્વનું માર્ગદર્શન પુરું પાડયું છે. સ્વાદુવાદ એ જ જિન પ્રવચનનો સાર છે. એના બોધ વિના ચારિત્રને પણ અહીં અસાર કહી દીધું છે. (જુઓ પૃ.૧૮૭) આચારાંગ ના ‘જે સમ્મ...”સૂત્રથી અભિવ્યક્ત સમ્યક્ત્વ અને સાધુતાના એકીકરણમાં પણ ઉપાધ્યાયજીએ સાધુતા એટલે “સ્વાદ્વાદ–પરિકર્મિત બુદ્ધિ જનિત તીવ્ર રુચિવિષય ભૂત આત્મામાં રમતા આવો અર્થ કરી આાવાદની મહત્તા રથાપિત કરી છે. આવા સ્વાવાદને ન જાણુનારા અગીતાર્થ ઉપદેશકેની ચેષ્ટાને અહીં સાફ શબ્દોમાં નાટય ચેષ્ટા સાથે સરખાવી દીધી છે. (જુઓ પૃ. ૨૦૦) એ જ રીતે સાધુએ ગુરુકુલવાસ ત્યજી દીધા પછી તેની નિર્દોષ ભિક્ષાવૃત્તિનું પણ કાંઈ • મહત્વ અંકાતું નથી. - સાધુઓ માટે અવસરચિત કૃત્યની પ્રધાનતા છે. અનવસરે કરાતે ઉપવાસ પણ સારે નથી કારણ કે સાધારણ રીતે તે ઉપવાસ આઠમ–ચૌદશ વગેરે પર્વદિનેનું વિશેષ કર્તવ્ય છે. જ્યારે એકાશન એ નિત્ય કર્તવ્ય છે. લૈ. ૧૦૭–૮માં આની સુંદર છણાવટ કરી છે. ક્રિયાને ઉત્કર્ષ શ્રદ્ધાની તીવ્રતા પર અવલંબિત છે. ગુણદોષને લાઘવ–ગૌરવને બરાબર જાણીને સંસાર પર વૈરાગ્ય ભાવ રાખી સ્વાધ્યાયાદિમાં લાગી જવાથી શ્રદ્ધા તીવ્ર બને છે, વળી એ તીવ્ર શ્રદ્ધાથી જ્ઞાનાવરણાદિ કર્મને વિશિષ્ટ પશમ થાય છે. આ રીતે જ્ઞાન–શ્રદ્ધા અને ક્રિયાની અન્ય પુષ્ટિ થવાથી પાપબંધ અટકી જતાં ક્રમે કરી જીવ પરમપદને પ્રાપ્ત કરે છે. પણ ક્યારેક વચમાં નડતર રૂપે નિકાચિત પાપ કર્મને ઉદય આવી જાય તો કંઇક આચાર્યની જેમ પતન પણ થાય છે. પણ બધાને એવું થતું નથી. આ સ્થળે પાપગંધ અટકી જવાની વાતના સંબંધમાં પ્રકારે પતંજલી વગેરેને કહેલ અકરણનિયમ યાદ કર્યો છે. વળી તેના સમર્થનમાં ગ્રન્થકારે એક વાત બહુ સારી સ્પષ્ટ કરી છે કે અન્ય મતમાં પણ જે યુક્તિ યુક્ત કથન હોય, જેન શાસ્ત્રો સાથે એકલા અર્થથી અથવા સ્ત્રાર્થ ઉભયથી મળતું આવતું હોય તે જરાય અયુક્ત માનવું નહીં. આ રીતે યુક્ત હોવા છતાં “આ તો બીજાએ કહેલું છે? એમ કહીને તેના પર દ્વેષ વ્યક્ત કરે અથવા એકાન્તવાદને ભય કોઈ પ્રદર્શિત કરે તે ગ્રન્થકારે તેમાં અજ્ઞાનને મહીમા જાહેર કર્યો છે. (જુઓ લૅ. ૧૧૨). અકરણનિયમ: પ્રારંભ અને પરાકાષ્ટા ] અકરણ નિયમ એટલે પાપમાં પુનઃ પ્રવૃત્તિને ઉછે. દેશવિરતિ ગુણ સ્થાનકે તેને પ્રારંભ જણાવાય છે. ભાવ સાધુઓએ સમસ્ત પાપ ત્યાગની પ્રતિજ્ઞા કરી હોવાથી તેઓને અકરણ નિયમ વિશિષ્ટ કેટિને હેય છે. ક્ષેપક શ્રેણિમાં મોહનીયના ક્ષય પછી આ અકરણ નિયમ પરાકાષ્ટાએ પહોંચે છે, તેના પ્રભાવે વીતરાગના જીવનમાં કોઈ પણ નિંદ્ય પ્રવૃત્તિને લેશ પણ પ્રવેશ મળતો નથી. રાગદ્વેષ ગર્ભિત પ્રવૃત્તિ જ નિંદ્ય છે. વીતરાગને રાગ-દ્વેષ ન હોવાથી નિંદ્ય પ્રવૃત્તિ કયાંથી હોય ? આ તબકકે રાગદ્વેષના અભાવમાં અપ્રમત્તથી માંડી સગી કેવલી સુધી કેવળ એગ જન્ય તમામ પ્રવૃત્તિઓની નિર્દોષતા ઘણા વિસ્તારથી સિદ્ધ કરવામાં આવી છે, જેમાં ક૯૫ભાષ્યમાં વસ્ત્ર છેદન ક્રિયાને ઉદ્દેશીને આલેખાયેલ સમસ્ત Page #21 -------------------------------------------------------------------------- ________________ [18] વાદસ્થળને અહીં સમાવેશ કર્યો છે. એમાં હિંસાને લગતી દ્રવ્ય-ભાવની ચતુર્ભગી મનનીય છે. “અકરણ નિયમ માત્ર ક્ષીણમેહીને જ હોય, એથી નીચે ન હોય આ શંકાનું સુંદર સમાધાન શ્લે. ૧૧૮માં રજુ કર્યું છે. આ પ્રસંગે કલ્પભાષ્યની ગાથાઓને અનુસરીને કર્મબંધની વિચિત્રતાના કારણે ઉપર સુંદર મીમાંસા રજુ કરવામાં આવી છે. “અપવાદ પદે થતી વિરાધના નિર્જ રાહત થાય છે એ મહત્વની બાબતનું ઉપાધ્યાયજીએ અહીં સ્મરણ કરાવ્યું છે. “ભાવરહિત કેવળ દ્રવ્ય હિંસા ગહણીય નથી અને ક્ષીણમેહને સંજવલન ઉદય ન હોવાથી કાંઈ નિંદ્ય હેતું નથી” એની સામે એક પ્રશ્ન ઉપસ્થિત થશે કે કેવળ દ્રવ્ય હિંસા તત્વતઃ ગઈણય ન હોવા છતાં પણ લેકમાં ગર્હણીય છે તેનું કેમ ? એના ઉત્તરમાં ગ્રન્થકારે જણાવ્યું કે શિષ્ટ લેકે ક્યારેય એની નિંદા કરતા નથી કારણ કે સામાયિક ઉચિત પ્રકૃત્તિથી ઓતપ્રોત હોય છે. જેનું પુરચકખાણ કર્યું હોય તેને ભંગ ગર્હણીય છે. ક્ષીણમેહને દ્રવ્ય હિંસામાં તે હોતો નથી, બાકી અશિષ્ટ લેકે નિંદા કરે તે તેની કેઈ કીમત નથી. કારણ શિષ્ટ બાહ્ય બ્રાહ્મણ કે દિગંબર પિતાપિતાની માન્યતા મુજબના વીતરાગ દેવ ન હોવાથી તેમની ઘણી નિંદા કરે છે પણ તે તે સારહીન છે. કેઈપણ જાતના અભિનિવેશ વિના શ્રી ઉપાધ્યાયજી મહારાજે ભારપૂર્વક ઘેષણ કરી છે કે લાખો પ્રયત્ન કરવા છતાં પણ જિન વચનને અસત્ય ઠરાવી શકાતું નથી. (જુઓ પૃ. ૨૩૭). [યતના, ઉત્સગ અપવાદ, પ્રતિસેવા આદિ. અકરણ નિયમના પ્રકરણને ઉપસંહાર કરીને ગ્રન્થકારે એના અભ્યાસ માટે ઉપદેશ કરતાં જણાવ્યું છે કે જયણાથી વર્તતા ભાવસાધુઓને આ કાળે પણ તેને અભ્યાસ ઉચિત છે. આ પ્રસંગે યતનાનું લક્ષણ કર્યું છે–આપત્કાળે બહુતર અસ...વૃત્તિ નિવારક આજ્ઞાનુસારી ચેષ્ટા એજ યતના છે. અમુક વિષયમાં અમુક પ્રકારની જયણું પાળવાની જરૂર છે–આવું જ્ઞાન પણ શાસ્ત્રાભ્યાસીને દૂર્લભ નથી. જે વિષયમાં જયણાથી અપવાદ સેવાય છે તે વિષય ઉત્સર્ગ માગે તો નિષિદ્ધ જ હોય છે. એટલે એનાથી એ ફલિત થાય છે કે જૈન મતમાં એકાને ન તો કોઈ નિષેધ છે કે ન તો વિધાન છે. આ સ્થળે ગ્રન્થકારે દપિક-કવિપક, પ્રતિસેવાના આ બે વિભાગની સુંદર રજુઆત કરી છે. (૫–૨૪૫) મૈથુનમાં કલ્પિક પ્રતિસેવા ન હોવાથી ઉત્સપવાદની સર્વવ્યાપકતામાં બાધ આવવાની શંકાનું પણ સુંદર સમાધાન જણાવ્યું છે. આ સ્થળે “મૈથુનપ્રવૃત્તિ સર્વથા નિર્દોષ હોતી જ નથી” આ બાબત ખૂબ જ ભારપૂર્વક રજુ કરી છે. (પૃ. ૨ એકાન્ત નિષેધ હોય તો ઉત્સર્ગ અને અપવાદની વ્યાપકતાના ભંગની ઉઠાવાયેલી આપત્તિને ગ્રંથકારે વધાવી જ લીધી છે. અન્ય બાબતમાં પ્રાયશ્ચિત્ત ન આવે તેવું અપવાદ પદ હોય છે જયારે મૈથુનમાં એવું અપવાદપદ છે કે જેમાં પ્રાયશ્ચિત્ત આવે જ એટલે એ વિષયમાં સૂત્રે ક્યાંય પણ અનુજ્ઞા આપતું વિધાન કર્યું નથી. (પૃ. ૨૪૯), શાસ્ત્રોક્ત વિધાન કોને કહેવાય? આ પ્રશ્નનું લૈ. ૧૩૩માં સુંદર સમાધાન કર્યું છે કે-દષાનુબંધી ન હોવા સાથે હિતકર પ્રવૃત્તિમાં પ્રવર્તક હોય તેમ જ અર્થતઃ જેની સાથે નિષેધ પણ સંકળાયેલ હોય જ તે સૂત્રોકત વિધાન કહેવાય. આવું ન હોય તે ઉત્સુત્ર વિધાનરૂપે ફલિત થાય છે. આ પ્રસંગે ગ્રન્થકારે ઉત્સર્નાદિ છ પ્રકારના સુત્રોને ઉપન્યાસ કરી તેને અલૌકિક પ્રામાણ્યને છતું કર્યું છે. તે સાથે જણાવી દીધું છે કે રાગદ્વેષગર્ભિત અનુષ્ઠાન નિર્દોષ હેઈ શકતું નથી, તે છતાં પણ જયણાનું પાલન થયું હોય તે પ્રાયશ્ચિત્ત ઘણું અલ્પ આવે છે. મૈથુનના એકાન્ત નિષેધમાં ઉત્સર્ગાપવાદની કુલ સંખ્યાની અનુપત્તિની આશંકા ટાળવા ગ્રંથકારે જણાવ્યું છે કે યતના વગર મૈથુન સેવનમાં જે પ્રાયશ્ચિત્ત આવે તેના કરતાં જુદા જ પ્રકારનું પ્રાયશ્ચિત્ત Page #22 -------------------------------------------------------------------------- ________________ [19] યતનાના સ્થળે પ્રાપ્ત થતું હોવાથી યતનાસ્થલીલ મૈથુન કિંચિત અપવાદરૂપ થઈ જવાથી ઊંચા-નીચાની જેમ ઉત્સર્ગ અને અપવાદની કુલ સંખ્યા સંગત થાય છે અને આ પ્રકારના તાત્પર્ય માં જ બનાવવા ૩T' એ સૂત્રથી ઉત્સર્ગ–અપવાદની અન્ય વ્યાપકતા દર્શાવી હોવાનું સિદ્ધ થાય છે. અનુકૂળ દ્રવ્યક્ષેત્રાદિમાં ઉત્સર્ગનું પાલન અને પ્રતિકૂળ દ્રવ્યાદિમાં અપવાદસેવન સ્વસ્વસ્થાને ઉચિત છે. એટલે જ જિનેશ્વરદેવે એકાન્ત કયાંય પણ કશાનું વિધાન કે નિષેધ નહીં કરતા પ્રયોજનાનુસાર નિર્દભપણે ઉત્સર્ગ -અપવાદના પાલનને ઉપદેશ કર્યો છે. (જુઓ પૃ. ૨૫૫–૨૫૬) મેક્ષના યોગ-ઉપાયો અસંખ્ય હોવાથી એક–એકનું પ્રતિપાદન કરવા જાય તો કયારે પાર આવે? એટલે “રેગ ટાળે તે ઔષધ' એ ન્યાયે મપાયનું સામાન્ય લક્ષણ જણાવી દીધું છે કે જેનાથી દોષને નિરોધ થાય અને પૂર્વસંચિત કર્મની નિર્જશ થાય તે બધા ય ક્ષો પાયરૂપ છે. (પૃ. ૨૫૬–૨૫૭) કોઈ એવી શંકા કરે કે ઉત્સર્ગ–અપવાદ ભાવે શાસ્ત્રવચનની વ્યવસ્થા કરીને પણ જે વિરોધ પરિવાર શક્ય હોય તે પછી જૈનેતર વેદાદિ શાસ્ત્રમાં પણ તે શકય હેવાથી આપવાદિક યજ્ઞીવહિંસાના વિધાને પણ પ્રમાણભૂત થઈ જશે–તે આવી શંકાને સચોટ રદીયે આપતા ગ્રન્થકારે સાફ જણાવી દીધું છે. કે જૈનવચનમાં જે રીતે સ્વસ્વ ઉચિત સ્થાને ઉત્સર્ગ અને અપવાદને રજુ કરાયા છે તે પ્રમાણે વેદાદિ વચમાં રજુઆત ન હોવાથી, ત્યાં તે વિના પ્રયજન હિંસાદિન વિધારે હોવાથી જૈન અને જૈનેતર વેદાદિ વચનમાં ધરતીને આકાશ જેટલું અંતર છે. (પૃ. ૨૫૮) વળી જૈનશામાં અપવાદસ્થાને જે જયણું દર્શાવી છે તેની તે ગંધ પણ વૈદિક વચનમાં છે નહીં. [આચરણાનું પણ આજ્ઞાવત પ્રામાણ્ય) જયણ પણ આજ્ઞાનુસારી હોય તે પ્રમાણુ, તે આચરણ મુજબની જયણું પ્રમાણ ખરી કે નહીં ? તેના ઉત્તરમાં પ્રથકારે જણાવ્યું કે અવિરુદ્ધ આચરણ આજ્ઞામય જ છે અર્થાત પ્રમાણ છે પરંતુ આચરણાના નામે દુષમકાળ વગેરેના બહાના કાઢીને પોતાના પ્રમાદાચરણને માર્ગરૂપે જાહેર કરનાર અસંવિમજનોની આચરણા પ્રમાણભૂત નથી. (પૃ. ૨૬૩) ભાદરવા સુદ ચોથની સંવત્સરીની જેમ અશઠપણે સંવિમગીતાર્થ પુરુષે મૂલોત્તરગુણ વિરોધી ન હોય તેવી જે આચરણ પ્રવર્તાવી હાય તેમજ અન્ય તેવા જ ગીતાર્થો એ તેનું નિવારણ નહીં કરતાં સમર્થન કર્યું હોય તે જ આચરણ અવિરુદ્ધ અર્થાત પ્રમાણભૂત કહી શકાય. આ પ્રસંગે ગ્રન્થકારે સ્વપક્ષી પણ મસ્તકમુ ડોથી ચેતતા રહેવા ખાસ ભલામણ કરી છે. જિનવચનથી ઉલટા ચાલનારાઓ પ્રત્યે પણ ગ્રન્થકારે ઠેષ ન રાખવા જણાવ્યું છે- તેમને જોતાં તજ ઊકળી ઊઠવું, એમની કોઈ પ્રશંસા આદિની વાત સહન ન થવી કે પછી એની નિંદાટીકા આદિમાં અરુચિ દર્શાવીને એ બાબતમાં નહીં ઉતરવાની પૂ. ઉપા૦ મહારાજની સલાહ વર્તમાનમાં ખાસ ધ્યાન દેવા કહેવાય. (આ પૃ. ૨૬૫) અસંવિસો સાથે રહેવામાં ભયસ્થાને તો ઘણી છે જ કિંતુ એવાની સાથે રહેવું જ પડે એવા સંયેગો ઊભા થયા હોય ત્યારે શી રીતે રહેવું તેનું ગ્રન્થકારે ખુબ જ સચોટ અને સુંદર માર્ગદર્શન પુરું પાડયું છે જે આજે આંતરિક મુંઝવણ અનુભવતા સંયમના ખપી સંવિગ્ન સાધુઓને માટે ઘણું કીમતી છે. (પૃ. ૨૬૭) . ૧૫૦થી ગ્રન્થકારે “સદ્દગુરુ' તત્વની મીમાંસાનું પ્રકરણ શરૂ કર્યું છે. ઉત્સર્ગોપવાદ જ્ઞાતા હોય, ક્રિયેદ્યમી હેય, પ્રવચનને દઢ અનુરાગ હેય, સ્વ સમય પ્રજ્ઞાપક હય, પરિણત હેય પ્રજ્ઞાવાન હેય તેને સદ્ગુરુ ગણાવ્યા છે. આ ગુણેથી વિયુક્ત હોવા છતાં ગુરુ તરીકે પ્રસિદ્ધ થયેલાની ગ્રન્થકારે સખત રીતે ઝાટકણી કાઢી છે. (પૃ. ૨૭૨) ઉપદેશ માળા અને સમ્મતિ ગ્રન્થના આધારે સ્પષ્ટ જણાવી દીધું છે કે જે શાસથી પરિણત ન હોય તે ગમે એ હેય તે પણ સિદ્ધાન્તને દુશ્મન છે. (પૃ. ર૭૩). બીજી બાજુ Page #23 -------------------------------------------------------------------------- ________________ [20] ઉપરીક્ત ગુણયુક્ત સદ્ગુરુની સેવાથી થતા સૂત્રા પ્રાપ્તિના લાભ દ્વારા આજ્ઞાયાગની પ્રાપ્તિ પણ વખાણી છે. અહીં એમને સૂત્ર કરતાં પણુ અર્થના મહત્ત્વ ઉપર વધુ ભાર મૂકયા છે. વળી સૂત્રના ખરા અર્થની સ્પષ્ટતા માટે પદાર્થ –વાકચા—મહાવાકયા અને અમ્પય્ય આ ચાર અનુ સુંદર સ્પષ્ટીકરણ ઉપદેશપદ અને ખેાડશક ગ્રન્થના આધારે વિસ્તારથી જણાવ્યું છે. (પૃ. ૨૭૮–૨૮૭). એમાં અંતે આજ્ઞા એ જ સાર છે' આ નવનીત તારવી બતાવ્યું છે. ઉપરોક્ત ચાર પ્રકારના અર્થથી ખેાધની પરિપૂર્ણતા થવાનું જણાવતાં ગ્રન્થકારે શ્રુતજ્ઞાન—ચિંતાજ્ઞાન અને ભાવના જ્ઞાન આ ત્રણ ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે. પદાર્થાદિ ક્રમ કલ્પિત હેાાની આનુષગિક શંકાઓનું સરસ નિરાકરણ રજુ કર્યું છે. (પૃ. ૨૮૮–૨૯૫) ધર્મ'ના નાની ઉપાસકે અત્ય૫ હાવાથી એની લઘુતા થવાની શંકાના ઉત્તરમાં જણાવાયું છે કે ખરેખર તા ઘણું કાર્ય ધર્મથી જ સિદ્ધ થતું હાવાથી ધર્મ જ બહુપરિગૃહીત છે. આ હકીકતનુ... અહીં સુંદર ઉપપાદન કર્યું. છે. (પૃ. ૨૯૭) ધર્મની આરાધનાથી શીઘ્ર મુક્તિપ્રયાણ થાય છે માટે તેમાં સદા અપ્રમત્ત બનવું ખૂબ જરૂરી છે આમ જણાવીને ગ્રન્થકારે અપ્રમાદ કેળવવા પર ઘણા ભાર મૂકયા છે. (પૃ.-૩૦૦) [તથાભવ્યત્વમૂલક કા વૈચિત્ર્ય] ધર્માનુષ્ઠાનના વિષયમાં જુદા જુદા મતની યોગ્યાયોગ્યતા પરના વિચારમાં ગ્રન્થકારે ‘તથાભવ્યત્વ’ પદાર્થ ઉપર ખુબજ સુંદર પ્રકાશ પાથર્યો છે. (ઉપદેશ ૪૧) ભાવભેદથી વિચિત્ર ફલ પ્રાપ્તિના પ્રધાન હેતુરૂપે ગ્રન્થકારે તથાભવ્યત્વનું સમર્થન કર્યું છે. તથાભવ્યત્વ એ સ્વભાવવૈચિત્ર્યરૂપ છે અને એના કારણે જ જુદા જુદા જીવાના જુદા કાળે માગમન આદિની ઉપપત્તિ થવાનું દર્શાવ્યું છે. જિનસિદ્ધ્— અજિનસિદ્ધ આદિ ભેદો પણ તથાભવ્યત્વમૂલક જ છે આ હકીક્તના ભારપૂર્વક સમનમાં ગ્રન્થકારે વિશેષતઃકાર્ય કારણભાવનુ વિસ્તારથી સમર્થન કર્યું છે. તથાભવ્યત્વનું એ રીતે સમર્થન કર્યા પછી પણ સમુધ્યવાદ ગૌણ ન અને તે માટે ગ્રન્થકારે પુનઃ પુરુષા પર ભાર મૂકયા છે. (પૃ. ૩૧૭) પુરુષાર્થ પણ માત્ર બહિરંગ નહી. પણ અંતરંગ પણ હાવા જોઈએ એ બતાવતા ગ્રન્થકારે અંતરંગ પ્રયત્નરૂપ અધ્યાત્મધ્યાન યોગને સર્વ શાસ્ત્રના ઉપનિષદ્પે નવાજ્યું છે. અધ્યાત્મધ્યાનયેાગથી આંતરિક આનવૃદ્ધિ ભગવતી સૂત્રના આધારે સુંદર સ્પષ્ટ કરી છે. નિશ્ચયનયથી એવા ઉત્તમ અધ્યાત્મધ્યાનયોગની પ્રાપ્તિના ઉપાય તદાવરણક્ષયાપશમ છે કિન્તુ વ્યવહારથી એની પ્રાપ્તિના ઉપાયરૂપે કલ્યાણ મિત્રના ચોગ વગેરે ૧૫ પ્રકારના ઉપાયા દર્શાવવામાં આવ્યા છે અને એ ૧૫ ઉપાયાના વર્ણનમાં (જુએ ઉપ૦૪૩) ગ્રન્થ સમાપ્ત કરતાં ગ્રન્થકારે અંતિમ ઉપદેશરૂપે વાત્સલ્યગર્ભિતવાણીમાં જણાવ્યું છે કે તે તે રીતે વર્તવું કે જેથી શીઘ્ર રાગ-દ્વેષને વિલય થાય,’ તે પછી ગ્રન્થકારે પૂ. ગુરુદેવાની પ્રશસ્તિ રચીને ગ્રન્થ સમાપ્ત કર્યાં છે. (ત્યારબાદ પૂ. ઉપા॰ મહારાજના રચેલા ગ્રન્થાના સંક્ષિપ્ત વિવરણનું પરિશિષ્ટ તથા અધ્યયને યાગી અન્ય પરિશિષ્ટો મૂકવામાં આવ્યા છે.) ટૂંકમાં કહીએ તેા પૂ. ઉપા. મહારાજે આ ગ્રન્થની રચના કરીને વત્તમાનકાલીન મેાક્ષાથી આત્મા ઉપર અનદ ઉપકાર કર્યો છે જે શબ્દાતીત છે. [ઉપકાર સ્મૃતિમાલા] પ્રસ્તુત ગ્રન્થના સંપાદન, ગુર્જર આલેખન, મુદ્રણુ, પ્રકાશન આદિ સર્વ કાર્યોમાં કોઈ એક વિશિષ્ટ ઉપકારપરંપરા જો આદિથી અંત સુધી અન્વિત રહી હાય તા તે છે આ દેશભૂષણુ-જૈનશાસનશણુગાર – અણુગારશિરોમણિ ચારિત્રસમ્રાટ સિદ્ધાન્તમહાદધિ કર્મ સાહિત્યનિષ્ણાત સ્વ, વિદ્રપૂજ્ય વિબુધવદ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની, જેમની અમીષ્ટિએ હજારા મારા જેવા પાપાત્માઓને Page #24 -------------------------------------------------------------------------- ________________ [21] પુનીત કર્યા છે, વાત્સલના અમૃતપાન કરાવ્યા છે અને મોક્ષમાર્ગ પ્રગતિ સાધવા માટે જરૂરી બધી જ સામગ્રીની ઉત્તમભેટ આપી ગયા છે. તેઓશ્રીને જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. * એ જ વિરાટ વ્યક્તિત્વની ક્ષિતિજ ઉપર ઉદિત થયેલા, તપત્યાગના તેજથી ઝળહળતા, અનેક ભવ્યાત્માઓની અંતરગુફામાં વ્યાપેલા તિમિરને વંસ કરતા, જ્ઞાન–ધ્યાન અને શ્રમણપણાના તેજસ્વી કિરણોથી શોભતા, ભવ્યજીવકમલને વિકાસ કરતા ન્યાયવિશારદ ઉગ્રવિહારી પ.પૂ. આચાર્યદેવશ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે પ્રસ્તુતગ્રન્થના ગુર્જર આલેખનમાં પુનીત પ્રેરણા સાથે બહુમૂલ્ય માર્ગદર્શન કરીને ખરેખર અવિસ્મરણીય અગણિત ઉપકાર કર્યા છે જેનું કઈ રીતે વળતર પણ વળી શકે તેમ નથી. આ પૂજ્ય ગુરુભગવંતે દીક્ષા-શિક્ષાની ઉત્તમ ભેટ આપી મારા જેવા પામરને આ ગ્રન્થ લેખનમાં પ્રોત્સાહિત કર્યો ન હોત તો મારાથી આ કાર્ય શક્ય બન્યું ન હતું. આ મહાપુરુષના શિષ્યરત્ન શાંતમૂર્તિ સ્વ. પૂ. ગુરુદેવશ્રી ધર્મઘોષ વિ.મને પણ અત્રે અવશ્ય યાદ કરવા જોઈએ જેઓએ ઉત્તમ સાધુતાના અજોડ આદર્શને સ્વાનુભૂતિથી અમારી સમક્ષ ઉપસ્થિત કરી સ્વાધ્યાયમાં વારંવાર શુભ પ્રેરણાઓ પ્રવાહિત કરેલ છે. - આ મહાપુરુષના સંસારી પુત્ર અને સાધુપણામાં શિષ્યપદને અજવાળનાર સકલસંધમાં બહુશ્રતગીતા અને અજોડ આમગવેત્તા તરીકે ખ્યાતિપ્રાપ્ત ગાંભીર્યનિધિ સમતાસાગર પ.પૂ. ગુરુદેવપંન્યાસ શ્રીમદ્દ જયઘોષ વિજયમહારાજે આદિથી અંત સુધી પ્રસ્તુતગ્રન્થ તપાસી આપીને અનેકાનેક સુધારાઓ, સૂચિત કરી આ ગ્રન્થરત્નના શુદ્ધિકરણમાં કીમતી સમયને ભોગ આપીને જે ઉપકાર કર્યો છે તેનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. ન્યાયવિરાણું-સ્વાધ્યાયરસિક-નિડરવકતા પ.પૂ. આચાર્ય શ્રીમદ્ મુકિતચંદ્રસૂરીશ્વરજી મ.સા. મુંબઈ-વાલકેશ્વર શ્રીપાલનગરના વ્યાખ્યાનગૃહમાં પાટ પર બિરાજયા છે અને ઉ.+૨. ની લખેલી ફૂલસ્કેપ પાનાની ફાઈલ હાથમાં લઈ ગંભીર નિરીક્ષણ કરી રહ્યા છે- આ દશ્ય સ્મૃતિપટ પર આજે ઉપસી આવતા મન આનંદવિભેર થઈ રહ્યું છે. ખેદની હકીક્ત છે કે આ સ્વનિરીક્ષિત ગ્રન્થ મુદ્રિત થયા પછી જોવાને તેઓ આજે આ ધરતી પર ઉપસ્થિત નથી. તે છતાં પણ તેઓએ આ ગ્રન્થને અલ્પાંશે તપાસી આપી જે પ્રોત્સાહનની સરિતા વહેતી કરી તેના પરિણામે આજે આ ગ્રન્થ પલ્લવિત અને પુષિત થયો છે. ઉદારચરિત-ભગવદ્ભક્તિરસિક-કર્મસાહિત્યલેખક પ.પૂ. મુનિરાજશ્રી જયશેખરવિજય મહારાજે આદિથી અંત સુધી પ્રસ્તુત ગ્રન્થના ગુર્જરાલેખનને તપાસી આપી અનેક સુધારા વધારા આદિ સૂચવીને આ ગ્રન્થની વિશુદ્ધિમાં વધારો કરાવ્યું છે તે પણ સવિશેષ ઉલ્લેખનીય છે. આવો ઉપકાર તેઓશ્રી તરફથી વારંવાર ચાલુ રહે એવી ભાવના વતી રહી છે. - પ.પૂ. શાસન સમ્રાટ સમુદાયમાં નામાંક્તિ વિદ્વત્ન પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિજય ગણિવર્યએ આ ગ્રન્થ મુદ્રણમાં અપાયો ત્યારથી માંડીને ખૂબ ઊંડો સ્વરસવાહી ઉત્સાહ દાખવી મુફ સંશોધન અને પરિમાર્જનમાં જે નિઃસ્વાર્થ ફાળો નોંધાવ્યો છે તથા વાચકજશની પ્રસાદી રૂપે ટૂંકા ટૂંકા ચોકઠાઓ ગોઠવી ગ્રન્થની સુંદરતા અને ઉપાદેયતામાં વધારો કર્યો છે તે વાવ૬ ગ્રન્થ નહીં વિસરાય. છે ! હાલ હિડન સીટી (રાજસ્થાન) તરફ વિચરી ત્યાંની પ્રજામાં જૈનધર્મની સુવાસ ફેલાવી રહેલા મુનિરાજશ્રી ભુવનસુંદર વિજ્યજીને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે-જેમણે કુશળતાથી આ ગ્રંથનું લેખન કાર્ય કરી આપી કર્મનિજા સાથે સુકતનું ઉપાર્જન કર્યું છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ [22] આ ઉપરાંત પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જેમણે જેમણે આ ગ્રન્થના ગુર્જર આલેખનમાં સહાય કરી છે તે સૌ ધન્યવાદને પાત્ર છે. પ્રસ્તુત ગ્રન્થ વિદ્વાનોના હાથમાં આવતાં તેઓને જે કાંઈ ત્રુટિ દેખાય તેનું સંશોધન કરે એવી નમ્ર પ્રાર્થના. પ્રાન્ત, પ્રસ્તુત ગ્રન્થરત્નના સ્વાધ્યાયથી મેક્ષાર્થી આત્માઓ આત્મશ્રેયમાં પ્રગતિ કરે એજ શુભેચ્છા -જયંસુંદર વિજય અક્ષયતૃતીયા–૨૦૩૮ શ્રદ્ધાંજલી [જેઓએ અમારા સંઘમાં ચાતુર્માસ કરી અમોને શાસ્ત્રાભ્યાસમાં રસ લેતા કર્યા, તથા જેમની શાસ્ત્રમદ્રણની પ્રારંભિક પ્રેરણાના પ્રભાવે પ્રસ્તુત ગ્રન્થને પ્રકાશન માટે અમે કટિબદ્ધ બન્યા તેવા એક સંઘામણને અલ્પ પરિચય-પ્રકાશકો તરફથી ] પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ધર્મ ધુરંધર સૂરીશ્વરજી મ.સા.ને જન્મ વિ.સં. ૧૯૭૫ની સાલમાં ભાવનગર મુકામે થયે હતા. સંવત ૧૮૮૮માં ૧૪ વર્ષની કિશોરવયે દીક્ષા લીધી હતી. ત્યારબાદ તેઓશ્રીએ વ્યાકરણ–સાહિત્ય—ન્યાય-જયોતિષ અને આગમ ગ્રંથને સુંદર અભ્યાસ કર્યો હતો. પંચ પ્રતિકમણ સૂત્ર ઉપર “પ્રબોધ ટીકા”—નમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત–સંસ્કૃત વિભાગ)', ઉપા. યશે વિજયજીકત દ્રવ્ય–ગુણુ-પર્યાયને રાસ-વ્યાકરણ ગ્રંથ “શ્રી સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસન બૃહદ્રવૃત્તિ” આદિ ગ્રંથને તેઓશ્રી સંપાદક—સંશોધક અથવા અનુવાદક હતા. વ્યાકરણના સૂત્ર ઉપર જ્ઞાન સાથે ગમ્મત પડે તેવું લક્ષણ વિલાસ” સાવચૂરિ પુસ્તક, “શંબલ’, ‘વિમર્શ', અને “ઉન્મેષ આદિ વૈવિધ્યપૂર્ણ વિચારોની નોંધપોથી, આદિ અનેક ગ્રંથોના લેખક હતા. તેઓશ્રી કવિ પણ હતા. ભરફેસર બાહુબલિની સજજાયમાં આવેલા સર્વ સતીઓ અને મહાપુરુષોને ચરિત્રકાવ્યોની રચના તેઓશ્રીના “સ્વાધ્યાય રત્નાવલિ ખંડ૧-૨'માં જોવા મળે છે. આમ તેઓશ્રીએ શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે. તેઓશ્રી અતિસહિષ્ણુ અને વૈયાવચ્ચપરાયણ હતા. સંસારી સંબંધે પિતા અને દીક્ષા પર્યાયમાં સ્વગર ૫.પૂ. પં. પુણ્યવિજજી મ.સા. ઘણીવાર ગુસ્સે થઈ જતા અને બે કડવાં શબ્દ કહેતા. છતાં પણ તેઓશ્રી પ્રેમાળ રહી, સ્વસ્થ ચિત્તે તેમની સતત સેવા કરતા, સમાજની અગ્રગણ્ય વ્યક્તિ સાથે ચર્ચા કરતા હોય, પરંતુ પૂ. પુણ્યવિજયજી મ.સા બુમ પાડી બોલાવે કે તરત બધું અધવચ્ચે પડતું મૂકી હૈયાવરચ કરવા ઊભા થઈ જતા. આ પ્રસંગ નિડાળતા, માતા પિતાને કાવડમાં બેસાડી જાત્રાએ નિકળેલા શ્રવણકુમારની યાદ આવ્યા વિના રહે નહીં. તેઓશ્રી “સવિ છવકરું શાસન રસિની ભાવનાવાળા હતા. તેથી બાળક કે વૃદ્ધ, ગરીબ કે તવંગર, અભણ કે વિદ્વાન, આસ્તિક કે નાસ્તિક, એમ કોઈ પણ જીવની ઉપેક્ષા કરતા નહિ અને સવે જીવોમાં રહેલ અભેદનું ઔચિત્યપૂર્ણ દર્શન કરતા. પાલિતાણામાં આઠ વર્ષના બાળકને રોહિણીયા ચારની વાર્તા કહેવાની શરૂ કરી અને પાંચ જ મિનીટમાં બોરીવલીના અગ્રગણ્ય ટ્રસ્ટી મહત્વના કામે તેઓશ્રીની Page #26 -------------------------------------------------------------------------- ________________ [23] પાસે આવીને બેઠ. પરંતુ અકલાક સુધી લાંબી વાર્તા સંભળાવ્યા બાદ જ તેઓશ્રીએ ટ્રસ્ટી સાથે ચર્સ શરૂ કરી. આમ તેઓ આબાલવૃદ્ધ દરેકની સાથે સૌમ્ય અને મધુર વ્યવહાર જાળવતા. આજના વિષમકાળમાં આવા પ્રકારની ચિત્તની સ્થિરતાનું દર્શન ખરેખર દુર્લભ છે. - અંતકાળ પર્વત સતત કાર્યરત રહી કેન્સર જેવું અસાધ્ય પીડાકારી દઈ તેઓશ્રીએ સમતાપૂર્વક સહન કર્યું. આ પરિસ્થિતિ તેઓશ્રીમાં રહેલ વીરતાની સૂચક છે. તેમજ પાલીતાણમાં આવેલ દેવલોક સમાન કેસરીયાજી વીર પરંપરા મંદિર-જ્ઞાન મંદિર-ઉપાશ્રય, ધર્મશાળા, અને ભેજનશાળા આદિ તેઓશ્રીની ભવ્ય પ્રેરણુંના જવલંત ઉદાહરણ છે. ઉપર્યુક્ત તેમજ અન્ય પ્રકારે તેઓશ્રીએ શ્રવણ-મનન અને નિદિધ્યાનપૂર્વક આત્માને અદ્ભુત ઉત્કર્ષ સા હતા. તેઓશ્રી દઢ શ્રદ્ધા, પ્રજ્ઞા અને ઉચતમ ચારિત્રના ઉપાસક હતા. વિશિષ્ટ સાધુ પર્યાય, અનેકાનેક ઉપકાર અને ઉત્તમ માર્ગદર્શનને કારણે તેઓશ્રીની કીર્તિવજા દીર્ધકાળ સુધી ફરકતી રહે એ શુભેચ્છા. અંતે આવા પ્રાતઃસ્મરણીય ગુર પ્રતિ અમારા કેટીકેટી વિનમ્ર પ્રમ શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ વતી હર્ષ સંઘવી मार्ग मंजुषानी चावी આલેખક-પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્ન વિજય ગણિવર્ય પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશ રહસ્ય ને બે લખ્યો હોય તે કે લખ્યો હોય ! પૂ.પા.મ.ના રચેલા ટબાની કલ્પના પણ કેવી મધુર છે. સુખદ છે , હા. મિતાક્ષરી ટબો. સામાન્ય રીતે તેઓશ્રીની કથન શૈલીને સંસ્કૃત ભાષા વધુ માફક આવે. તેઓશ્રી વિશાળ અર્થ ગચ્છને સમાવતી લાધવી શબ્દ શૈલીના સ્વામી હતા. તેઓને કહેવાનું ઘણું રહેતું તેની સામેબાજ સમય અને પ્રન્થની મર્યાદા સતત નજર સામે રહેતી તેથી તેઓશ્રી સંસ્કૃતમાં થોડાંજ શબ્દોમાં મોટા અર્થને સંક્ત આપતાં-ઈગિત આપતાં. આ શક્તિ-ક્ષમતા સંસ્કૃત ભાષામાં છેજ. પણ તેઓનું ભાષાપ્રભૂત્વ કેવું કે ગુજરાતી જેવી ભાષા પાસેથી પણ તેઓશ્રીએ સંસ્કૃતભાષા જેવું જ કામ લીધું. કામ કાઢયું. આ વાતની પ્રતીતિ તેઓશ્રીને જ્ઞાનસાર ટળે, દ્રવ્ય ગુણ પર્યાયના રાસને ટબે, સમ્યકત્વષટ્રસ્થાન ચઉપઈન ટબ અને ધર્મ પરીક્ષાને વિચારબિન્ડ ટળે. આ બધા મળે જેણે જોયા હોય તેને થયા વિના નહીં રહે. ગૂઢ રહસ્યને ગણત્રીના જ શબ્દો દ્વારા ખુલ્લું કરી દે. વાચક જે પંક્તિના રહસ્યને પામવા મુંઝાતો હોય તે રહસ્યને એક જ નાની લીટી લખી નિઃશંક કરી દે. એ લીટી કે એ શબ્દો ચાવી જેવા છે. તાળુ તે કેવું લાંબુ પહોળું હોય છે. પણ તેને ખેલનાર ચાવી ચાવી તે નાની હોય. એ નાની પણ ચાવી તાળાને સહેલાઈથી ખેલી દે તેવું જાદુ તેઓની કલમમાં છે. આપણને ઉપદેશ રહસ્યને બે નહીં પણ ગુજરાતી ભાષાનું વિવરણું મળે છે. હા. તે પૂ. ઉપાધ્યાયજી મ. ના હાથે નહીં પણ તેઓ પ્રત્યે અથાગભક્તિ ધરાવનારની કલમે મળે છે. તે પણ ગૌરવની વાત છે. ઉપદેશ રહસ્યનું ગુજરાતી વિવરણ એ જિનાજ્ઞા તરવપ્રેમીવાચકે માટે સુખદ અને રોમાંચક સમાચાર છે; Page #27 -------------------------------------------------------------------------- ________________ [24] સંસ્કૃત-પ્રાકૃતભાષા નિબદ્ધ નાના મેટા પ્રત્યેને ગુજરાતીમાં અનુવાદ એ આપણે ત્યાં નવી વાત નથી. સંખ્યાબંધ ગ્રંથોને ગુજરાતી અનુવાદ, ભાષાંતર, રૂપાંતર, આજે સુલભ છે. એ અનુવાદિત ગ્રન્થની લાંબી યાદીમાં સામાન્ય ધન્યકુમાર ચરિત્ર(ગદ્ય) જેવા કથા ગ્રંથાથી લઈ આગમ ગ્રંથ, વિશેષાવશ્યક ભાષ્ય જેવા ગ્રંથ અને હમણાં હમણું છેલ્લે છેલ્લે તે આચાર્ચશ્રી હેમસાગર સૂરિજી મહારાજે તે અનુવાદની હારમાળા ભેટ ધરી દીધી. તાર્કિકમંથના પણ અનુવાદ થયા છે પણ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનાં નબન્યાયની શૈલીએ લખાયેલા મર્મગ્રંથનાં સફળ અનુવાદ એ સહેલું કાર્ય નથી. એ રીતે આ અનુવાદને સફળ અનુવાદ કહી શકાય. આ અનુવાદ નવી ભાત પાડે છે. સફળ અનુવાદ એ દુરારાધ્ય કળા છે એવું આ ગ્રંથ જોતાં લાગે છે. મૂળ ગ્રંથ સાથે અનુવાદ આપવાથી વાચકવર્ગને ઘણી સુગમતા રહે પણ અનુવાદકને–વિવરણકારને ઘણું સજજતા રાખવી પડે. વાચક તુ તુલના કરી શકે. મૂળગ્રંથ પ્રાકતમાં. ટીકા સંસ્કૃતમાં શેલી નવ્ય ન્યાયની. લખનાર પૂ. ઉપાધ્યાયજી મ. આધાર પુજય હરિભદ્રસૂરિજી મહારાજને મહાકાય ગ્રન્થ ઉપદેશપદ, વિષયઃ સિદ્ધાંતને, ઉપદેશ વિષયક, ઉપદેશના અધિકારી ઉપદેશની શૈલી ઉપદેશકની યોગ્યતા વગેરે અને સ્વકથનની પુષ્ટિ અથે પ્રાચીન અનેક ગ્રંથની પાઠકંડિકાઓ. આ બધાનું રસાળ શૈલીમાં ગુજરાતી ભાષામાં વિવરણ એ એક કસોટી છે. તેમાં વિવરણ કાર ઉત્તીર્ણ થયા છે, પાર પામ્યા છે. - પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે ઉપદેશપદના વિષયોને વધુ સુવાચ્ય શૈલીમાં આ ગ્રંથમાં રજૂ કર્યા છે. ઉપદેશરસ્ય એ ઉપદેશપદને સારોદ્ધાર લાગે છતાં આ ગ્રંથ નિરૂપણની દૃષ્ટિએ મૌલિક છે. સ્વતંત્ર છે. સાચેજ તેઓશ્રી પ્રાચીન ગ્રંથને પી–પચાવીને નવીન ગ્રંથ નીપજાવવાનાં વરદાનને વરેલાં છે. જે રીતે આગમ ગ્રન્થોનાં ગૂઢભાવોને પૂજયપાદશી અભયદેવ સૂરિજી મહારાજે, પૂજ્યપાદ શ્રીમાલયગિરીજી મહારાજે, પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે, આગમ ગ્રંથ ઉપર ટીગ, વિવરણ, લખીને, આપણું મતિને ગ્ય લખીને તે રહસ્ય છતાં કર્યા. જે તે પ્રમાણે તે તે મહાપુરુષોએ મહેપકારનું કાર્ય આપણાં ઉપર કરણા લાવીને ન કર્યું હોત તે આગમ ગ્રંથે આપણાં માટે કોઈ અણઉકેલ ભાષમાં કે લિપિમાં લખાયેલા ગ્રંથ થઈ જાત. નિર્યુક્તિ-ભાષ્ય. ચૂર્ણ મંદમતિ જીવોના બધા કાજે અપૂરતાં છે. તે રીતે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે ભગવદ્ માર્ગની ગૂંચે, દ્વિધાઓ, ભ્રમણાઓને નિશ્ચંત રીતે સ્પષ્ટ કરી માર્ગ અંકે કરી આપ્યો. નહીંતર આ જૈન શાસ્ત્ર સ્વાદુવાદ દરિયામાં નિશ્ચય-વ્યવહાર, વિધિ-નિષેધ, ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ, જ્ઞાન નય અને ક્રિયાય, વગેરે માર્ગોનું વિવિધ નયની દષ્ટિએ એવું એવું નિરૂપણ મળે. ભલભલાને દિધા થાય, મૂંઝવણ થાય. સામાન્ય સાધક તે અટવાઈ જાય. અને સાચી જ વાત છે કે સ્યાદવાદ શૈલીને પણ જે સમ્યફ ઉપયોગ કરતાં ન આવડે તે ભ્રમણ વધી જાય. “સુફી ૨ કર્તમ' એ ન્યાયે સ્યાદ્વાદશૈલી સપ્તભંગી અને સાતત્ય, નિપા વગેરેનું પૂર્વાપર દેષ રહિત સમ્યફ જ્ઞાન અને તેનું યથાસ્થાને પ્રયજનકૌશલ હેાય તે વિશ્વની કોઈ પણ હિંધાને ઉકેલ રમત વાતમાં આવી શકે. એવી સ્યાદ્વાદ પરિપૂર્ણ રોચક શૈલીમાં આ ગ્રંથ લખાયો છે. કોઈપણ શ્રમણે ઉપદેશ દાન દેવાની કળા હસ્તગત કરવા માટે એટલે કે ભવ ભીરુ ગીતાર્થ મુનિવરે પણ સ્વપર કલ્યાણ કાજે ઉપદેશક બનતાં પહેલાં આ ગ્રંથને અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. માર્ગદર્શકની જવાબદારીનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ઉપદેશકમાં કેવી અને કેટલી સજજતા અપેક્ષિત છે. યથાર્થ ઉપદેશક થવું તે ઘણું અઘરું કાર્ય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ [25] ઉપદેશની પેલી વ્યાખ્યાજ કહે છે ને કે સવેશઃ સ્વયંપરિત્યાગ:। ઉપદેશ જેના દેવા હ્રાય તેનુ આચરણ ઉપદેશકમાં હાવું જાઈએ. પરમાત્માને સંદેશા ભવ્ય જીવે સુધી પહેાંચાડનારમાં પણ અપેક્ષિત યોગ્યતા નાની સૂની ન ચાલે, માના ખેાધ, માની વફાદારી, માની પ્રીતિ અને પ્રતીતિ, જરૂરી ગણાય છે. ઉપદેશ ઝીલવા માટે પણ વનગિન્ગ (મુલયોધ્યતા) ગુણ બહુ મહત્ત્વના છે. માદેશક ઉપકાર કરી શકે તેા કેવા કરી શકે અને અયેાગ્યના હાથે અવળી અસરથી નુકશાન પણ કેવુ' નાંતરી શકે તે બન્ને બાબતા આ કાળમાં સેાદાહરણ સ્પષ્ટ છે. અનુવાદ–વિવરણમાં જે વિભાગ પાડવામાં આવ્યા છે તેથી ઘણી સુગમતા રહે છે. આ ગ્રન્થને સારી રીતે વાંચવાની ભદ્રભાવના હતી. પ્રારંભ પણ કરેલા પણુ કયાંક કયાંક એવા ગ્રંથિસ્થળા આવ્યા તેથી અટકી જવાયું. હવે તેા બધાં જ પદાર્થ નિર્મળજળમાં પડેલ પદાર્થની જેમ દીવા જેવા દેખાય છે. મુનિરાજશ્રી જયસુંદર વિજયજી શ્રુત જ્ઞાનના પરમરસીયા છે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના આવાંજ રહસ્યાંકિત ગ્રંથા ગુજરાતીમાં ઉતારે તેવું કાણુ નહીં ઈચ્છે ! હું પણુ તેવી ઈચ્છા વ્યક્ત કરી વિરમું છું. ફાગણુવિદ તેરસ સ. ૨૦૩૮. —મુનિ પ્રદ્યુમ્નવિજય ગણી, શ્રી કુંભારીયાજી તી. –: ઉપદેશરહસ્યે વિષયનિર્દેશિકા :– વિષય ટીકાનુ” મંગળાચરણ તથા પ્રારભિક ઉત્થાનિકા મૂળગ્રન્થમાં મંગળ–પ્રયોજન–અભિધેય ગુરુપ ક્રમ શબ્દનું તાત્પ ઉપદેશ ૧-જિનાજ્ઞા પરમેા ધઃ અહિંસા પરમાધઃ—શકા આગમ પ્રામાણ્યમાં અવિશ્વાસની આશકા આજ્ઞા ખાદ્ય અહિંસાના અનાદર અજ્ઞાનગર્ભિત હેાય તે અહિંસા નહીં હેતુ-સ્વરૂપ–અનુબંધથી હિંસા અને શુદ્ધ અહિંસા અહિંસા દેશકતા વચનવિશ્વાસનું બીજ નથી આસભાષિત હૈાય તે વિશ્વસનીય સવાદીજાતીયતાથી આસોક્તત્વના નિર્ણય મહાજન પરિગ્રહથી .. .. ઉપદેશ ૨-આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરો. ઉėખલ પરિણામ સુંદર નથી જિનવચનને ઉવેખનારને લાભ નથી. પૃષ્ઠ જે જી છું V ૩ ૧૩ ૧૦ ૧૧ "" Page #29 -------------------------------------------------------------------------- ________________ [26] વિષય સ્વછંદ પરિણામથી નુકશાન સંસાર મચક મતની હેયતા માર્ગોનુસરણથી શુદ્ધ પરિણામ શુદ્ધ પરિણામ ઉદભવ હેતુ માતુષ વગેરે મુનિઓમાં વિપર્યાસને અભાવ. માષતુષ મુનિવરનું દૃષ્ટાન્ત મિથ્યાજ્ઞાન દષની પ્રબળતા કલેશને દિવિધ ક્ષય જ્ઞાનશૂન્ય ક્રિયા અને કલેશ જ્ઞાનના પ્રભાવે થતો કલેશક્ષય ગુરુપરતંત્ર હોય તે માર્ગાનુસારી મોહ ગર્ભિત ક્રિયા કષ્ટમાત્ર ફલક આજ્ઞા નિરપેક્ષ આચરણ કષ્ટમાત્ર ગરછવાસમાં ગુણ લાભ સંનિપાત અને મેહ ગુરુકુલવાસ વિના ભિક્ષાશુદ્ધિ પણ કષ્ટ અવક્રગામી પરિણામને મહિમા ઋજુચારી (સરળ) જીવનાં લક્ષણે માર્ગાનુસારીતા, શ્રદ્ધા, સુખબેધ્યતા ક્રિયાતત્પરતા-શક્યપ્રવૃત્તિ ઉપદેશ ૩-એકલવિહારીપણું ઈચછનીય નથી. ગરછબાહ્ય તે આજ્ઞાબાહ્ય એકાકાવિહાર બેધક સૂત્રનું તાત્પર્ય પાપવર્જન અને વિષયમાં અનાસક્તિ અગીતાર્થ માટે શક્ય નથી. પ્રથમ જ્ઞાન, પછી દયા એકાકાવિહાર સૂત્ર આપવાર્કિ વિપક્ષબાધક સૂત્રવચન એકાકીવિહારમાં દોષપરંપરા ઉપદેશ ૪– ગુરુકુળવાસઃ આચારાંગને પ્રથમ ઉષ છે – અજ્ઞારુચિ ગુરુકુળત્યાગીને આજ્ઞારુચિપણનું આભાસિક સંવેદના અાતક૯૫–અસમાપ્તકપીને અધિકારવિરહ ગીતાર્થને એકાકી વિહારના સંગે ઉપદેશ ૫ –સૂત્ર અને અર્થ ઉભય પ્રમાણ છે. છાયા-છાયાવાન જે સૂત્ર-અર્થને સંબંધ a } } : Page #30 -------------------------------------------------------------------------- ________________ [27] વિષય સૂત્ર અર્થનુગામી છે. બૃહત્ ક૯૫ભાષ્યમાં સ્ત્રાર્થ ઉભયની મહત્તા કાલિક શ્રુતમાં અનુગને અવકાશ. શ્રતને આશ્રયિને ૩ પ્રત્યુનીકે , ભગવતી સૂત્રના વિરોધની શંકા સ્વછંદ વિહારીમાં દેશચારિત્ર કેમ નહીં ? ભગવતી સ્ત્રોક્ત દેશારાધતાનું રહસ્ય દેશ-આરાધકપણાની સ્વતંત્ર પરિભાષા દ્રવ્યચારિત્રીમાં સર્વારાધકતા માન્ય ખરી ? ચારિત્રભંગે જ્ઞાનદર્શન ભંગમાં વિકલ્પ ઉપદેશ ૬ –અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મેક્ષાંગ નથી. દ્રવ્ય શબ્દને પ્રથમ અર્થ અપ્રાધાન્ય , દ્રિતીય અર્થ ભાવસાધકતા યોગ્યતાના ત્રણ પ્રકાર ગ્રOિદેશવત્તી જીવોને અપ્રધાન આરાધના પ્રન્થિગત સકૃબંધક આદિ છનાં લક્ષણે દ્રવ્યાજ્ઞાપાલન જણાવતાં ચાર લિંગ ઉપયોગ વિનાની ક્રિયાઓ અપ્રધાન ઉપગ શૂન્ય વ્યસ્તવની નિષ્ફળતાની શંકા અભિનવશ્રાદ્ધ વગેરેની ધર્મકૃત્યમાં પ્રવૃત્તિની શંકા અપ્રધાનદ્રવ્યસ્તવ પણ કુહવિરહ માટે જરૂરી સબંધક આદિની દ્રવ્યાના ભાવસાધક કેમ નહીં ? રૂપ પરિવર્તન વિના કાર્યની અસિદ્ધિ ઉપદેશ ૭-મોક્ષમાં જવાને ગ્ય આત્માઓ અપુનબંધક જીવનાં લક્ષણે સમ્યગ્રદર્શનનાં શુભ ચિને દેશવિરતિ લાભની શક્યતા ક્યારે ? દેશવિરતિની ઓળખાણ અને ભંગપ્રકાર પહેલા વિભાગમાં ૭ ભાંગા બીજા વિભાગમાં ૨૧ ભાંગા ત્રીજા , ૨૧ , અતીત કાળની અપેક્ષાએ ભંગાપપત્તિ વર્તમાન–ભાવિ કાળની , , મૃષાવાદ વિરમણાદિ વ્રતમાં પણ ૧૪૭ ભગ સર્વવિરતિની કઠોર સાધના Page #31 -------------------------------------------------------------------------- ________________ [28] વિષય ભાવાજ્ઞા સંપાદક દ્રવ્યાજ્ઞા કઈ રીતે ? ઉપદેશ ૮: દ્રવ્યાનાનું મહત્ત્વ અપરંપાર છે. ' , ભાવથી જ ભાવપ્રસૂતિની શંકા આત્મસ્વભાવભૂત ભાવમાં પરિણમી કારણે ભાવ દ્રવ્યાજ્ઞા ભાવનું પ્રબળ નિમિત્ત કારણ બીજાધાન ભાવસંપત્તિનું દ્વાર બને છે. , એટલે ભાવાણાનું બહુમાન ૧૬ ગબીજને સંચય બહુમાનનું પ્રાધાન્ય દ્રવ્યાજ્ઞાનું બહુમાન પણ જરૂરી ઉપદેશ - -દ્રવ્યસ્તવ આદરણીય છે. , માં ભગવાનની સમ્મતિ સમવસરણમાં બલિ ઉપહારને અનિષેધ દ્રવ્યસ્તવમાં સમ્મતિસાધક અનુમાન યેગ્ય-પ્રજ્ઞાપ્ય વિશેષણની સાથે કતા દ્રવ્યસ્તવાનુમોદનનું મુનિઓનું કર્તવ્ય દ્રવ્યસ્તવની અનુમોદના નિર્દોષ છે. બાળમનિ મહર્ષિ અઈમૃત્તક દ્રવ્યસ્તવાનુમોદનમાં હિંસાનુમોદનની શંકા ગજસુકુમારના દષ્ટાતથી સમાધાન , ને સ્મશાનમાં કાઉસગ્ગની અનુજ્ઞા નિર્જરાનુકુળ વ્યાપારમાં અનુમતિની શંકાને સમાન ઉત્તર ભાવાનુમતિકારક દ્રવ્યસ્તવાનુમતિમાં કુશંકા ઉત્તર-દ્રવ્યસ્તવમાં હિંસાની વાત અયુક્ત દ્રવ્યસ્તવ અધર્મરૂપ માનવામાં મોટો બાધ પાંચ કારણે નદી ઉતરવાની અનુજ્ઞા તેમાં ધર્મપ્રાપ્તિને ઉદ્દેશ અબાધિત કુપદષ્ટાન્તથી દ્રવ્યસ્તવનું સમર્થન " દ્રવ્યસ્તવમાં શાસ્ત્રની પૂર્ણ સમેતિ મહાનિશીથાનુસારે દ્રવ્યસ્તવનું પ્રમાણ્ય દ્રવ્યસ્તવ અર્થદંડરૂપ નથી. ઉપદેશ ૧૦:- મુનિઓ દ્રવ્યસ્તવની અનુમંદના કરે. શાસ્ત્રોમાં દર્શાવેલ ચૈત્યવૈયાવચ્ચે વિનયના બાવન ભેદ-પ્રભેદ વૈયાવચ્ચ સંપાદનને અધિકારી Page #32 -------------------------------------------------------------------------- ________________ [29] વિષય તપસંયમમાં પ્રવૃત્તિથી સર્વની આરાધના સાધુઓને સાક્ષાત દ્રવ્યસ્તવ પ્રવૃત્તિની આપત્તિ નથી. સાધુઓને સાક્ષાત દ્રવ્યસ્તવ અનુચિત ભાવસ્તવ સાક્ષાત કમક્ષયસંપાદક છે. શ્રાવકજીવનમાં દ્રવ્યસ્તવની મુખ્યતા છે. દ્રવ્યસ્તવમાં માયા અને આરંભને ભય અગ્ય દ્રવ્યસ્તવ અનુમોદનાની નિબંધ સિદ્ધિ ઉપદેશ ૧૧ઃ-મુનિઓએ વાણીમાં રાખવાયોગ્ય સંયમ દ્રવ્યસ્તવફલદર્શક ભાષા પ્રજ્ઞાપની હોય શ્રી ઉમાસ્વાતિજીના વચને કારક કે જ્ઞાપક ? વજુસ્વામીજીનું દૃષ્ટાન્ત અનુકરણીય નહીં યથાસુખ' એટલે ઉચિત પ્રવૃત્તિમાં પૂર્ણ સમ્મતિ દ્રવ્યસ્તવની અનુમોદના બીન જરૂરી હોવાની શંકાનું નિવારણ વિરતિરૂપ હેય તેજ અનમેદનીય એવો એકાન્ત નથી બીજધાન વિશુદ્ધ દ્રવ્યાજ્ઞાને ઉપસંહાર અપ્રધાન દ્રવ્યક્રિયા ઉપાદેય નથી નોઆગમતઃ ભાવાજ્ઞા બાહ્ય ક્રિયાનિરપેક્ષ બાલક્રિયા-અનુષ્ઠાન દ્રવ્યાજ્ઞારૂપ હોવામાં અવિરોધ દ્રવ્ય અને ભાવની અદ્ભુત ચતુર્ભગી એક બીજાથી શૂન્ય ભાવ-ક્રિયામાં અંતર ઉપદેશ ૧૨:-ભાવાજ્ઞાની તાવિક અનુભૂતિ સમ્યગદષ્ટિથી ભાવાજ્ઞાને પ્રારંભ સમ્યગદર્શન ગુણને ચમત્કાર સમ્યગદષ્ટિની સ્વભાવત: હિતપ્રાપ્તિ મિથ્યાજ્ઞાનથી મમત્વબુદ્ધિ સન્માર્ગ પ્રવૃત્તિ આત્માને તાત્વિક રવભાવ રય પાધિક હેય તે શાશ્વત કાળ ન ટકે ભૂતકાળમાં પણ રત્નત્રયસ્વભાવ વિદ્યમાન ગુણસ્થાનવ્યવસ્થા અજ્ઞાનવિલય પર અવલંબિત પાપવિરામ વગેરે ગુણો જ્ઞાનની પરિપકવતારૂપ મોક્ષપુરુષાર્થના ઉછેરની શંકાનું નિવારણ ઉપદેશ ૧૩:-વિદને આવે તે નમતું જોખવું નહીં મેઘકુમાર-દહનસુર-અર્હદ્દત્તના ત્રણ દષ્ટાન્તો અતિચાર દષના વજનમાં પ્રયત્ન જરૂરી સમાનકર્મ છતાં ફળમાં તરતમતાનું રહસ્ય Page #33 -------------------------------------------------------------------------- ________________ [30] વિષય ય કઈ રીતે ? નિમિત્તતુલ્યતામાં વ્યવહાર–નિશ્ચય નય મેાક્ષપ્રાપ્તિનું પ્રધાન અંગ વ્યવહાર નય કિલષ્ટકર્મબંધની નિષ્ફળતા વિષે હાપાહ અનિયત સ્વભાવવાળા કર્મ પર પુરુષાર્થની અસર નિશ્ચય વિના પણ સંભાવનાથી પ્રવૃત્તિ ઉપદેશ ૧૪-સત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ કર્મ અને પુરુષાર્થ ઉભયનું તુલ્ય મહત્ત્વ પ્રતિમા યોગ્ય કાષ્ટખડના નિ પુરુષાર્થની હેતુતામાં ઉદ્ભવતી શંકા કાર્યાનુપહિત યાગ્યતામાં યોગ્યતાવ્યવહાર પ્રમાણુ કર્મ પુરુષાર્થને તાણી લાવે? શકા અધ્યાત્મભેદ પ્રયાજક દૈવભેદ પુરુષાર્થની પ્રધાનતામાં સમાન યુક્તિ કર્મ –પુરુષાર્થ બંનેની પરંપરા પરિણામી પુરુષાર્થવાદમાં અન્ય કારણાની વ્યર્થતાની શંકા કવાદમાં સમાન દોષની આપત્તિ પુરુષાર્થવાદમાં ઈશ્વરકત્વની શ’કા–સમાધાન મેાક્ષ પણ કજનિત છે. મેાક્ષ પ્રાપ્તિમાં વિલંબનું શું.... કારણ ? લાકસમ્મત વ્યવહાર અનુપપત્તિની શંકા ગૌણુ–મુખ્ય ભાવથી વ્યવહારભેદની ઉપપત્તિ અશ્પત્વ-બૃહત્વથી ગૌણમુખ્યના વ્યવહાર શી રીતે ? ઉત્કટ-અનુષ્કટના ભેદ પણ વ્ય (શકા) પુરુષાર્થની ઉત્કટતામાં ગર્ભિત અભિપ્રાય દૈવજનિતત્વજાતિકલ્પનામાં સરળતાની શંકા ઉત્તર લૌકિક વ્યવહારની પારમાર્થિકતામાં શંકા અભિમાનરૂપ વ્યવહાર પણુ અપ્રયાજન–ઉત્તર નયેાનું પરસ્પર ખંડન સ્વવિષયની મુખ્યતા માટે ઉપદેશ ૧૫-પરિશુદ્ધ આજ્ઞાયાત્ર આદરણીય છે કાજળ—પ્રદીપના દૃષ્ટાન્તથી અનુબંધની આળખાણુ દર્શનશુદ્ધિ અને અધ્યાત્મગભિત ક્રિયાની મહત્તા યોગસંગ્રહમાં દૃષ્ટિશુદ્ધિ પર મૂકેલા ભાર અધ્યાત્મ વિષ્ણુ જે ક્રિયા તે તનુમળ તાલે ગ્રન્થિભેદથી શુદ્દાત્તાયાગના અધિકાર વૈધરહિત રત્નમાં ગુણાધાન અશકય પૃષ્ઠ ૧૦૧ .. ૧૦૨ ૧૦૩ 35 ૧૦૫ 39 ૧૦૬ "" ૧૦૭ 39 ૧૦૮ ૧૦૯ 39 ૧૧૦ .. ૧૧૨ ૧૧૩ ૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ 33 ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ 34 .. ૪ "" ૧૨૩ ૧૨૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ [31] પૃષ્ઠ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ વિષય સૂત્રગ દ્રવ્યથી અસત, ભાવથી સતત સમ્યગ્દષ્ટિને મુખ્ય દ્રવ્ય સૂત્રગ ' ' મિથ્યાદષ્ટિને દ્રવ્યથી સૂત્રજ્ઞાન બાળક જેવું ભિન્નગ્રંથિ જીવના અલ્પજ્ઞાનમાં ય પૂર્ણતા સુદ એકમના ચંદ્રના દૃષ્ટાન્ત પર શંકા–સમાધાન ઉપદેશ ૧૬–અશુભ અનુબંધે કલેશનું મૂળ અશુભ અનુબંધથી અનંત સંસાર પરિભ્રમણ અનંતકાળના અંતરમાં શાસ્ત્રસમ્મતિ અશુભાનુબંધવિચ્છેદ પુરુષાર્થસાધ્ય ન હોવાની શંકા ઉપયોગ શૂન્યતામાં દ્રવ્યાવશ્યક અશુભાનુબંધ તોડવાના શાસ્ત્રીય ઉપાય અપ્રમત્તભાવની અત્યન્તિક મહત્તા નિષ્ફળતાના ખંડીયેરોમાંથી સફળતાનું નિર્માણ ક્ષપશમભાવના અનુષ્ઠાનની પ્રશંસા ઉપદેશ ૧૭-કાળ પાક્યા વિના આજ્ઞાગ નિષ્ફળ આજ્ઞાગની સફળતા માટે ઉચિત-અનુચિત કાળ અપુનર્થધક-માભિમુખ-માર્ગપતિત નિશ્ચયનયમને અસ્થિભેદ પછી આજ્ઞાગ અભવ્યાદિને રૈવેયેક સુખનું મૂળ બાહ્ય ક્રિયા નરકપાતના અનિષ્ટ ફળની સંભાવના ઉપદેશ ૧૮-સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિના સુખદુખને વિચાર રૈવેયકનું પણ સુખ ઔપચારિક–આભાસિક-ક્ષણિક ઝેર પ્રસર્યા પછી ચંદન વિલેપનાદિથી પણ દુખ અંધુપુરુષવત મિથ્યાદૃષ્ટિને સુખ ક્યાંથી ? ઈન્દ્રિયજનકસુખની દુખરૂપતા અનંતાનુબંધી કષાયથી તૃષ્ણની કાંતીલ પીડા મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અભિશા૫ સમ્યગ્દષ્ટિનું સુખ સ્વાધીન–સહજ-અકથ્ય આત્મદર્શનના સુખની શ્રેષ્ઠતા અંતરંગ સુખ માટે વિષયસંપર્ક બિનજરૂરી અંતરંગ સુખમાં બાઘસુખનું જોડાણ બાહ્ય-અંતરંગસુખનું સહાવસ્થાન અવિરુદ્ધ મિથ્યાદૃષ્ટિ–સમ્યગ્દષ્ટિના બાહ્યસુખમાં પણ અંતર મિથ્યાદષ્ટિને પુણ્યબંધ પણ પ્રાયઃ પાપાનુબંધી ઉપદેશ ૧૯-અભિગ્રહઃ મુમુક્ષુઓનું નિત્ય કર્તવ્ય ૧૩૮ ૧૩૮ ૧૪૧ ૧૪૨ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ [32] પૃષ્ઠ Y y ૧૫૦ ૧૫૧ ૧પર ૧૫૩ ૧૫૪ ૧૫૫. ૧૫૬ ૧૫૭ ૧૫૮ વિષય અભિયથી પ્રમાદ પર ઝળહળતો વિજય અભિગ્રહ લેવો અઘરે : પાળવો વધુ અઘરો અભિગ્રહથી વિપુલનિર્જરા છરણશેઠને મને રથ એ જ અભિગ્રહ ઈચ્છાદિ ચાર ભેદે યમ અને અભિગ્રહ ફળમુખે અભિગ્રહની સ્તવના યમુનરાજર્ષિનું દષ્ટાન્ત શુભયોગથી અશુભબંધસ્થિતિને વિનાશ કષાયથી શુભેગના નાશની શંકા અને સમાધાન મિથ્યાદષ્ટિને શુભયોગનું સ્વરૂપ સમજાય નહીં સમ્યગ્દષ્ટિ જ સાચું જોઈ શકે ઉપદેશ ૨૦-કવચિત સફળતા, ક્વચિત નિષ્ફળતા ગુણસ્થાનકના આરંભ માટે ઉપદેશ સફળ સ્થિરાત્માઓ માટે ઉપદેશ નિરુપયોગી ઉપદેશની સર્વથા નિષ્ફળતા અંગે શંકા-સમાધાન ઉપદેશની હેતતામાં વ્યભિચાર શંકાને ઉત્તર ઘટોત્પત્તિ માટે દંડસંબંધી પ્રવૃત્તિની ઉરછેદ શંકાને ઉત્તર તૃણ-અરણિ–મણિ ન્યાયે કાર્ય-કારણુભાવ દંડત્વ જાતિ વાયુ આદિ સાધારણ ન હોઈ શકે. ગુણસ્થાન પ્રાદુર્ભાવમાં દ્વારઘટિતરૂપે ઉપદેશની મહત્તા ગુણસ્થાન પ્રવૃત્તિમાં ઉપદેશ અન્યથાસિદ્ધ નથી સૂત્રાર્થ ગ્રહણના ઉપદેશમાં વિરોધનો પરિહાર અપ્રાપ્ત ગુણપ્રાપ્તિ માટે સ્વાર્થ પારસીને ઉપદેશ સફળ ઉપદેશ ૨૧–શ્રદ્ધા જ્ઞાન વિના આચરણ સફળ ન થાય. હિંસાદિ પાપોથી તાત્વિક નિવૃત્તિ ક્યારે ? જ્ઞાન-દર્શન વિના તાત્વિક પાપ નિવૃત્તિ ન હોય ગ્લાનચિકિત્સા સૂત્રમાં દર્શાવેલ વિધિ અપવાદમાર્ગના પાલનમાં આરાધનાની શંકા-સમાધાન ધર્મમાં સર્વત્ર માયાત્યાગ કપટથી અપવાદ સેવનમાં નિર્જરા ન થાય ગુણસ્થાનના પ્રભાવે વિવેકને પુનીત ઉદય કવચિત અનાગથી વિપરીત શ્રદ્ધામાં ગુણ સુરક્ષિત સદધુન્યાયથી સન્માર્ગગમન ઉપદેશ ૨૨ પ્રતિકૂળ સંગોમાં પણ ભાવ અંખડ રાખી શકાય. પ્રતિકૂળ સંગમાં સાધુતા ટકી રહેવાની શંકાનું સમાધાન ૧૫૮ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૩ ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૭૦ ૧૭૧ ૧૭૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ [33] પૃષ્ઠ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ વિષય સુભટ વગેરેને અભંગ ઉત્સાહ ભ્રમરને માલતી પુષ્પની જેમ મુનિને શુભગનું ગાઢ આકર્ષણ અત્યંતર ભાવાત્મક પ્રવૃત્તિને અવિરછેદ ઉપદેશ ૨૩ સુવિહિત સાધુઓ આજે પણ વિદ્યમાન છે. ઉત્તમ ચારિત્રની વર્તમાનકાળમાં યોજના ચારિત્રના અભાવમાં અસંગ્રહ નિરવકાશ ક્રિયાનિરોધને બદલે શુભાનુષ્ઠાનને ઉપદેશ શા માટે ? શુભક્રિયાઓ જ પર પરાએ મેક્ષપ્રાપક છે. સ્વાધ્યાયથી મનવૃત્તિ ઉપર ભારે અંકૂશ સ્વછંદ યતિઓનું આચરણ ખેદજનક , ડગલેને પગલે પતન કદાગ્રહી યતિઓની ઉત્સુત્રભાષણ પ્રવૃત્તિ સ્વપ્રશંસા અને પરનિંદા એ કદાગ્રહીઓનું જીવનવ્રત ઉપદેશ ૨૪ઃ-સ્યાદવાદગભિત દેશનાવિધિનું પાલન આવશ્યક સૂત્રકૃત અંગમાં ઉપદેશની પરિપાટી સૂત્રના ઉપદેશમાં ઉદ્ધતાઈને પરિહાર ઉપદેશમાં કર્કશવચન અને શુષ્કચર્ચા ન જોઈએ. તાત્પર્યનિરૂપણ–તૃરચિ–સૂત્રવિભાગ વગેરેની સાવધાની ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા વિધિવગેરેને આદર-કાળજી અપસિદ્ધાન્ત–પ્રચ્છન્નભાષિતાને ત્યાગ સૂત્રવફાદારી અને ઋણમુક્તિ ઉદ્દેશ શુદ્ધસૂત્ર–ગહન, આજ્ઞાગાહ્ય હેતુગ્રાહ્ય પદાર્થ વિભજયવાદ અને વિસ્તારત્યાગ-બે કઈ રીતે ? સ્યાદ્દવાદ પરિજ્ઞાન વિના સમ્યક્ત્વ ન હોય આજ્ઞારુચિનું સમ્યક્ત્વ દ્રવ્યથી હેય ઉપદેશ ૨૫-સ્ટાદ્વાદ સમ્યકત્વનું બીજ , સમ્યગ્દર્શનના પ્રાણ નિત્ય-અનિત્ય એકાન્તદૃષ્ટિને ત્યાગ એકાન્તવાદમાં વ્યવહાર ન ઘટે સ્યાદવાદમાં પણ એકાન્તની શંકાનું સમાધાન ભિન્ન ભિન્ન અંશે , , ભવ્યજીવશ થવાની શકાનું સમાધાન સર્વજીવમાં એકાન્તભેદની ,, ગ્રથિભેદાસામર્થ્યની સર્વજ્ઞ શાશ્વત હેવાની , ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૯૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ વિષય કર્મ બંધમાં તફાવત પરિણામાદિ સાપેક્ષ આધાકર્મ ભાજીને પણ કર્મબંધમાં ભજના ભેદ-અભેદ, અવ્યક્ત–વ્યક્ત, આદિના એકાન્ત નથી ઉપદેશ ૨૬ઃ-સ્યાદ્વાદના અપાર મહીમા [34] સ્યાદ્વાધ પ્રવચનનું કારણુ અને કા સક્ષિપ્ત જૈન યતિ–આચાર સ્વપરસિદ્ધાન્ત મીમાંસા વિનાનું આચારપાલન મૂલ્યહીન સમ્યક્ત્વ અને ચારિત્રના વ્યાપ્ય—વ્યાપક ભાવ રયાદ્વાદ જાણ્યા વિના ઉપદેશ એક આત્મવિડંબના ગુરુકુળવાસ વિના આહારશુદ્ધિની કાળજી નકામી ઉપદેશ ૨૭: નિત્ય એકાશન તપ પ્રશસ્ત છે. અન્યકર્તવ્યા ત્યજીને ઉપવાસ ન કરવા. દશવૈકાલિકમાં નિત્ય એકાશનની પ્રશંસા પારણામાં નિત્યતપના ભંગની શકા–સમાધાન એકાસણું નૈમિત્તિક તપ હેાવાની શંકાનું સમાધાન ઉપદેશ ૨૮:–તીશ્રદ્દા માટે સ્વાધ્યાય વગેરેના આદર જ્ઞાનથી શ્રદ્દા વધે અને ક્રિયા સુધરે અશુભકર્મ બધવિચ્છેદ : પરમપદસ્વામિત્વ સક્રિયાથી અકરણ નિયમ સક્રિયાના અભ્યાસથી પાપપ્રવૃત્તિ નિરોધ જૈન-જૈનેતર વચનેાની સરખામણી સંવાદી જૈનેતર વચનેાનુ પ્રામાણ્ય ઉપદેશ ૨૯ઃ-છતી સામગ્રીએ પાપ નહીં કરવાના પ્રશસ્ત નિયમ દેશવિરતિગુણસ્થાને અકરણનિયમ પ્રારંભ અકરણનિયમની પુષ્ટિમાં કૃશરાગીનું દૃષ્ટાન્ત ચતુર્થ ગુણસ્થાનકે પ્રારંભ કેમ નહીં ? અનંતાનુબંધી કષાયના અનુયમાં પણ વિરતિ નહીં. ક્ષપકશ્રેણિમાં જડમૂળથી કર્મના ક્ષય વિતરાગીની પ્રવૃત્તિ અનિંદ્ય જ હોય વિતરાગીની સર્વ પ્રવૃત્તિ નિર્દોષ જ હાય. ઉપદેશ ૩૦:--કેવળ યાગજન્ય પ્રવૃત્તિ દોષિત નથી કલ્પભાષ્યને અનુસરીને વસ્ત્રચ્છેદમીમાંસા ૩૮–૨૨-૦૨૩ ગાથાઓનું વિવરણ ૩૮-૨૪-૨૫ ૩૯૨૬-૨૭ .. પૃષ્ઠ ૧૯૪ ૧૯૫ "" ૧૯૬ ૧૯૭ ૧૯૮ .. ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૩ .. ૨૦૪ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ "3 ૨૧૧ ૨૧૨ ૨૧૩ 33 ૨૧૫ ૨૧૫ ૨૧૭ .. .. ૨૧૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ [35] પૃષ્ઠ ૨૨૦ ૨૨૧ રરર રર૩ રર૪ ૨૨૬ २२७ કે આ 6 9 ૨૩૫ ૨૩૫ વિષય ૩૯-૨૮-૨૯ ગાથાઓનું વિવરણ ૩૯-૩૦-૩૧ ૩૯-૩ર ૩૯-૩૩-૩૪ ક્ષીણમોહ ગુણસ્થાને અકરણનિયમની પૂર્ણતા ઉપદેશ ૩૧ઃ- કેવળ દ્રવ્યહિંસા દેષકારક નથી શુદ્ધતિને ,, નિષ્ફળ. દ્રવ્યપરિણામ ત્યાગથી અકરણનિયમની વિશેષતા નથી. કર્મબંધની તરતમતામાં ભાગ ભજવનાર તો અધિકરણને પ્રકારે નિર્વત્તનાદિ વીર્યની તરતમતાથી કર્મબંધની તરતમતા. દ્રવ્યપરિગ્રહની જેમ દ્રવ્યાશવપરિણામ નિર્દોષ અપવાદપદની વિરાધનાથી પણ નિર્જરા. ઉપદેશ ૩૨ - વીતરાગની પ્રવૃત્તિ નિંદ્ય ન હોય. અતિચારમૂળ સંજવલન કષાયને વીતરાગીને અભાવ. સમભાવની હાજરીમાં સદા ઉચિત પ્રવૃત્તિ ક્ષીણમેહને તત્વતઃ પચ્ચખાણને ભંગ ન હોય. અશિષ્ટ પુરુષો વડે કરાતી નિંદા સારહીન છે. જે જિન ભાખ્યું તે નવિ અન્યથા ઉપદેશ ૩૩ --જયણુ સાધુજીવનના પ્રાણ મેહક્ષીણ થયે અકરણનિયમની પૂર્ણતા પ્રભુ તુજ શાસન જગજયવંતુ જયણા=નિષિદ્ધ પ્રકૃત્તિના આપવાદિક સેવન પર અંકુશ ઉત્સર્ગભાગે થતી આરાધના સ્વયં જ્યણું શાસ્ત્રાભ્યાસથી જયણગ્ય વ્યક્ષેત્રાદિની પરખ એષણયજ્ઞાનવત , સંગે સુયા અનેષણયના વિવેકની અશકયતાને નિષેધ ઉપદેશ ૩૪:--આચાર પાલનમાં એકાન્ત ત્યાજય એકાતે વિધિ-નિષેધને પરિહાર દપિક-કલ્પિક પ્રતિસેવાના લક્ષણે .. માં કોઈ ભેદ ન હોવાની શંકાનું સમાધાન પિકર્ષિક પ્રતિસેવામાં ક્રમશઃ આરાધના-વિરાધના ગીતાર્યાદિ ચાર પદેથી ૧૬ કે ૩૨ ભાંગા ઉત્સર્ગ --અપવાદની વ્યાપકતા પર શંકા--સમાધાન અપવાદપદની સાક્ષાત અનુજ્ઞા કેમ નહીં ? સમાધાન. ૨૩૬ હૈં 8 ) ૪ ૦ ૦ ૨૪૨ છે જે ૨૪૫ છે ૨૪૬ ૨૪૭ ૨૪૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ [36] વિષય નિર્દોષ હિતકર પ્રવૃત્તિમાં સૂત્ર--અનુજ્ઞાનું સ્વરૂપ ઉત્સ વગેરે છ પ્રકારનાં સૂત્રા જૈન શાસ્ત્રોનુ લાકાત્તર પ્રામાણ્ય ભગવદ્રચનમાં પૂર્ણતા રાગદ્વેષગર્ભિત અનુષ્ઠાન નિર્દોષ ન હોય. ઉપદેશ ૩૫:--ઉત્સ* -અપવાદની તુલ્યતા અને ઔચિત્ય જયણાની અપેક્ષાએ ઊભયની તુલ્યતા ઊંચા--નીચાની જેમ ઉત્સ-અપવાદની સાપેક્ષપ્રતીતિ દોષબાળે અને ક ટાળે તે માક્ષને ઉપાય કલ્પ્ય પણું અકલ્પ્ય અને જૈન જૈનેતર વચનામાં સમાનતાની શંકા જૈનેતર વચનેામાં સ્થાન--ઔચિત્યના અભાવ--ઉત્તર ઉત્સર્ગ --અપવાદનાં સ્વસ્થાન-પરસ્થાન જૈનેતર ઉત્સ--અપવાદ અંગે શંકા મતમાં જયણાને સ્થાન નથી. જૈનેતરેાની સ્વશાસ્ત્રશ્રધા અસદ્મરૂપ યજ્ઞાદિ કામ્યકર્મમાં ભાવશુદ્ધિને અસંભવ જે રીતે ઘણું કાર્ય સરે તે રીતે પ્રવર્ત્તવું ઉપદેશ ૩૬:-વિરુદ્ધ આચરણા તે આજ્ઞા નથી. અસ'વિજ્ઞાચરણા અસદાલંબન પ્રેરિત અવિરુદ્દાચરણાનું લક્ષણ અશઠ આચરણા પ્રમાણ ગણાય સ્વપક્ષી મસ્તકમુંડાથી સતત ચેતતાં રહેવું આજ્ઞાશુદ્ધ સાધુ શ્રાવકામાં બહુમાન દ્વેષથી માસ્થ્ય હાનિની શંકા નિર્ગુણ પ્રત્યે સમચિત્ત રહીએ—ઉત્તર ભાવ ઉપઘાત ન થાય એની તારી અસંવિન જન સહવાસમાં ભયસ્થાને પૂર્ણરાજ અને સુબુદ્ધિ મંત્રીનું દૃષ્ટાન્ત કુદૃષ્ટિન્યાયે અસ`વિજ્ઞોનું અનુવન દૃષ્ટાન્તના ઉપનય ગુરુનિયોગથી આજ્ઞાયેાગ દ્વારા આત્મરક્ષા ઉપદેશ ૩૭ઃ--સદ્ગુરુને આળખવાના લક્ષણા હેતુવાદ અને આગમવાદની વિશેષતા નામધારી ગુરુએથી સાવધ રહેવાની જરૂર પૃષ્ઠ ૨૪૯ ૨૫૦ ૫૧ પર ,, ૨૩૫ .. "" ૨૫૬ ? ***** ૨૬૩ 29 "3 ૨૬૪ .. ૨૬૫ "" ૨૬૬ "" ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૭૦ ૨૭૧ "" ૨૭૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ [37] પૃષ્ઠ ર૭૩ ૨૭૪ ર૭૫ ૨૭૮ ર૭૯ ૨૮૦ ૨૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪ ર૭૮ ૨૮૮ ૨૮૮ ર૮૦ ર૮૧ વિષય ઘણું ભણવા છતાં સિદ્ધાન્તને દુશ્મન ! સદ્ગુરુસેવાથી સૂત્રાર્થ લાભ સૂત્રથી પણ વધુ મહત્તવ અર્થનું ઉપદેશ ૩૮: પરિપૂર્ણ અર્થોપલબ્ધિનાં મહત્ત્વપૂર્ણ અંગે પદાર્થોદિ. પદાર્થાદિ ચારનું સહમિલનથી કાર્ય કારિત્વ પુરત: તિછતિ વૃક્ષ વાક્યમાં પદાર્પાદિ સ ભૂતો ન હન્તવ્યા , આ આજ્ઞા ધર્મને સાર-અદંપર્યાર્થ જિનાલય નિર્માણ વિધિ fથે ત” વાકયમાં પદાર્પાદિ તપોથાનાઢિ ત” વાકયમાં પદાર્પાદિ દાનપ્રશંસા-નિષેધમાં પ્રાણવધ-વૃત્તિભંગ”—પદાર્યાદિ ઉપદેશ ૩૯:-પૂણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન પદાર્થાદિકમથી વ્યાખ્યા ન થાય તે અપૂર્ણતા વાકયાર્થીદિબોધ શ્રુતજ્ઞાનરૂપ કઈ રીતે ? મતિજ્ઞાનને ભેદથી શ્રુતજ્ઞાનમાં ષટ્રસ્થાન વાયાર્થીદિ પ્રતીતિની શ્રુતજ્ઞાનાત્મક્તાનું સમર્થન બુદ્ધિ વિકાસથી ચિન્તા-ભાવના જ્ઞાનની પ્રાપ્તિ છદ્મસ્થ જ્ઞાનપગને કાળ દીધી છે પદાર્થાદિ ક્રમ કલ્પિત હોવાની આશંકા એકાનેકરૂપે શાબ્દબધ અનુભવસિદ્ધ ઉપદેશ ૪ –તત્ત્વજ્ઞસૂચિત પ્રવૃત્તિ જ આદરણીય બહુજન પ્રવૃત્તિ ઉપાદેયતા પ્રોજક નથી. ભવભયથી કઠોર આચારપાલન શક્ય ધર્મ પ્રવૃત્તિમાં નિકાચિત મોહન પ્રતિબંધ અપ્રમાદને પ્રાધાન્ય આપવાનું કારણ કાલ પ્રતિકુળ છતાં ધર્મમાં ઉદ્યમ ઉપદેશ ૪૧-અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તથાભવ્યત્વને પ્રભાવ સતતાભ્યાસ-વિષયાભ્યાસ–ભાવાભ્યાસ અપનબન્ધકાદિને આશ્રયીને ત્રણેની સાર્થકતા તથાભવ્યત્વસ્વરૂપ મીમાંસા જીવોને વિચિત્ર સ્વભાવ તે તથાભવ્યત્વ તથાભવ્યત્વની કાર્યતાવ૨છેદકતા પર શંકા-સમાધાન વિશેષ કાર્ય-કારણભાવે ગ્રહનું સમર્થન સામાન્યતઃ કાર્ય-કારણુભાવગ્રહની આશંકા ર૮ર ર૮૩ ૨૦૪ ૨૯૬ ર૯૭ ૩૦૩ ३०४ ૩૦૫ ૩૦૭ ૩૦૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ [38] વિષય પૃષ્ઠ ૩૦૯ ૩૧૦ ૩૧૨ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૭ ૩૧૯ કાર્યવૈચિત્ર્ય પ્રયોજક તથાભવ્યત્વ પુરુષાર્થનિષ્ફળતાની શંકાને ઉચ્છેદ અભવ્યજીવોની મુક્તિ થવાની આપત્તિનું સમાધાન ધીરપુરુષોની સંયમયેગમાં અખંડ પ્રવૃત્તિ ઉપદેશ કર--કલયોગશાસ્ત્રને સાર અધ્યાત્મ-ધ્યાનગ અધ્યાત્મ અને ધ્યાનગનું સ્વરૂપ ધ્યાન અને સમભાવમાં જીવન્મુક્ત દશા ભગવતીસૂત્રમાં તેજલેશ્યાની વૃદ્ધિ ભગવતીસૂત્રને આલાપક નિશ્ચય-વ્યવહારથી અધ્યાત્મ-ધ્યાનને ઉપયોગ ઉપદેશ ૪૩-કલ્યાણમિત્ર યુગ આદિ ૧૫ ઉપાય કલ્યાણમિત્રોગ, જિનવચનશ્રવણ, અર્થ ધારણ પરોપકાર, પરપીડાયાગ, વિષયસેવનત્યાગ, ભવસ્વરૂપચિન્તા પૂજ્યપૂજા, નિંદાત્યાગ, કાનુવર્તન, ગુણાનુરાગ નિર્ગુણમાં માધ્યશ્ય, કુશીલઅસંસર્ગ, પ્રમાદવર્જન , ૧૫ ઉપાય--સહજ આત્મસ્વરૂપની ભાવના હું શરીરાદિથી અન્ય છું--ભાવના શુદ્ધ-બુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન ગ્રન્થકાર મહર્ષિને અંતિમ ઉપદેશ ગ્રન્થરચના હેતુ અને અંતિમ અભિલાષા ટીકાકાર મહર્ષિનું અંતિમ મંગલ-પ્રશસ્તિ પરિશિષ્ટ ૧--ઉપા. યશોવિજયકૃત ગ્રન્થ પરિચય પરિશિષ્ટ -ઉ.૨. મૂલગાથાને અકારાદિકમ પરિશિષ્ટ ૩-ઉ.૨. અને ઉપદેશપદના સમાન ગ્લૅકેની તાલિકા પરિશિષ્ટ ૪--ટીકામાં ઉલિખિત સાક્ષિવાકયોને અકારાદિકમ શુદ્ધિ પત્રક ૩૨૧ ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૨૫ . ૩૨૯ ૩૩૨ ૩૩૩ ૩૩૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ નમ: श्री शंखेश्वरपार्श्वनाथाय नमः श्रीमद् विजयप्रेमसूरीश्वरसद्गुरुग्यो नमः श्रीमद् विजयभुवनभानुसूरिसद्गुरुभ्यो नमः तर्कसम्राट् सर्वशास्त्रविशारद म हा म हो पा ध्या य श्री य शो वि ज य वि र चि त उपदेश रहस्य આ અભુત ગ્રન્થના રચયિતા મહામહે પાધ્યાય ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ છે. વિ. સં. ૧૯૬૦થી વિ. સં. ૧૭૪૩ના ગાળામાં આ મહાપુરુષ જેના શાસનમાં સુપ્રસિદ્ધ હતા. જેનેતર નવ્ય ન્યાય અને પ્રાચીનન્યાયના વિષયમાં તેઓશ્રીની વિદ્વત્તા અજોડ હતી. તે ઉપરાંત છએ દર્શન અને જિન દર્શનનાં તેઓશ્રી પારગામી ધુરંધર તાર્કિક વિદ્વાન હતા. તેઓએ આગમિક-દાર્શનિક વિષયનું સ્પષ્ટીકરણ કરતા અનેક ગ્રન્થ રચ્યા છે. ઉપદેશના વિષયમાં તેઓશ્રીએ આ “ઉપદેશ રહસ્ય” નામના અભુત ગ્રન્થની રચના કરી છે. તેમાં આર્યા છેદમાં પ્રાકૃત ભાષામાં ૨૦૩ મૂળગાથાની રચના છે અને તેના ઉપર સુંદર વિવરણ તેઓશ્રીની જ તર્કગર્ભિત કલમે આલેખાયું છે. તેમના વા વાક્ય જન શાસન પ્રત્યેની તેમની અપૂર્વ નિષ્ઠા, જિન દર્શન–ધર્મશાસ્ત્રનાં તલસ્પર્શી અધ્યયનની પ્રૌઢતા, પ્રત્યેક હકીકતને તર્કશાસ્ત્રની કઠિન કમેટી દ્વારા ચકાસવાની નિપુણતા, તેમજ સ્વ કે પર દર્શનનાં સાપેક્ષ સત્યેનું બેનમૂન સમર્થન કરવાની કુશળતા વાચકનાં ચિત્તને અપૂર્વ આહ્લાદ ઉપજાવે એવી છે. એઓ શ્રીના બીજા અનેક ગ્રન્થની માફક આ ગ્રન્થ પણ સરળતાથી સમજાય તેવું ન હોવાથી તેના સારાંશનું સંકલન કરીને ગ્રન્થના વિષયને સરળતાથી સમજી શકાય તે જાતને તાત્પર્યાર્થ તૈયાર કરી તેને અનુવાદરૂપે મુમુક્ષુઓ-વિદ્વાન અને ધર્મપ્રેમી સજજનેના કરકમલમાં પ્રસ્તુત કરવાને આ નમ્ર પ્રયાસ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય – મંગલાચરણ :(“કઈ પણ શુભ કાર્યના આરંભમાં ઈષ્ટદેવનું સ્મરણ કરવું” એ શિષ્ટાચારને અનુસરીને શ્રી યશોવિજયજી ઉપાધ્યાય મહારાજ સ્વનિર્મિત વિવરણના આરંભમાં શ્રુતદેવતા સરસ્વતી દેવીના બીજ એંકારથી ગર્ભિત મંગળ લેક પ્રસ્તુત કરે છે–). (विवरण) ऐ कारकलितरूपां स्मृत्वा वाग्देवतां विबुधवन्द्याम् । निजमुपदेशरहस्यं विवणोमि गभीरमर्थेन ॥१॥ વિવૃતિના આ મંગળ બ્લેકમાં ગ્રંથકારશ્રીએ પંડિતેને વંદ્ય મૃતદેવતાનું સ્મરણ કર્યું છે. “ કારથી અર્થાત્ “E” બીજના એકાગ્ર જાપથી આ શ્રુતદેવતાના સ્વરૂપને પિતે કળી શક્યા છે-સાક્ષાત્ કરી શક્યા છે, તેમજ કાર’ મુદેવતાનું વાચક પદ છે; આ અર્થનું સૂચન “રાઝિરૂપાં’ એવા વિશેષણથી કર્યું છે. વિષુવવખ્યા એ વિશેષણ સૂચવે છે કે શ્રુત જ્ઞાનના પ્રકાશ માટે ધુરંધર પંડિતે પણ તેની ઉપાસના કરે છે અને ભક્તિથી શિર ઝુકાવે છે. તેનું સ્મરણ કરીને ગ્રંથકારે અર્થગંભીર ઉપદેશરહસ્ય” નામના પિતાને જ બનાવેલા ગ્રંથનું વિવરણ કરવાની ભાવના વ્યક્ત કરી છે. પ્રસ્તુત લેકમાં વાગુદેવતા શબ્દથી ભગવાનની વાણીનું પણ સ્મરણ અભીષ્ટ છે, અને તે ભગવાનની વાણીનું સ્વરૂપ અર્થાત્ માહાસ્ય અથવા આગમ શાનાં ગૂઢાર્થો [ કારના જાપથી સારી રીતે જાણી શકાય છે. પૂ. ઉપાધ્યાયજી પણ વારાણસીમાં ગંગાનદીના તટ પર ઈ કારનો જાપ કરીને સાક્ષાત્ કરેલ શ્રત દેવતાના આશીર્વાદથી ભગવદ્વાણું સ્વરૂપ જિનાગમનું હાર્દ પ્રાપ્ત કરવામાં સફળ થયા હતા. તેઓ જે આશયથી પ્રસ્તુત ગ્રન્થ રચી રહ્યા છે તેને ભૂમિકામાં વ્યક્ત કરે છે इह हि विपुलपुण्यप्राग्भारलभ्यमवाप्य मनुजत्वं, संसेव्य च गुरुकुलवासं, परिज्ञाय च प्रवचनानुयोगं सम्यक् स्वपरहितार्थितया मार्गोपदेशाय प्रयतितव्यमित्ययमुपक्रमस्तत्रेयमाद्यगाथाપ્રારંભિક ઉત્થાનિકા : ચતુર્ગતિમય આ સંસારમાં વિપુલ પુણ્યરાશિના સંચય વિના દુર્લભ એવું મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી ગુરુકુળવાસમાં રહી ગુરુઓની ચરણ પાસના કરવી જોઈએ. એ કરીને, * શાસ્ત્રગ્રન્થમાં મનુષ્યપણું એટલે કે માનવતાને દુર્લભ બતાવવામાં આવે છે. એમાં માનવતા એટલે મનુષ્યભવ સમજવાને છે, નહીં કે જેને આજે માનવતા ધર્મરૂપે સંબોધવામાં આવે છે તે. કારણ, માનવતાધર્મની વર્તમાનકાળમાં કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, અને જે ન્યાયસમ્પન્નતા વગેરે માર્થાનુસારી ગાળા માનવતા ધર્મના અર્થરૂપે ઘટાવવામાં આવે કે જેમાં માનવની માનવ વગરે જીવો પ્રત્યે સહાનુભૂતિ વગેરેને સમાવેશ થાય છે, તે આ પ્રકારની માનવતા મનુષ્યભવ કરતાં પણ ઉત્તરોત્તર આર્ય દેશ-આર્યકુળ વગેરે કરતાં પણ વધુ દુર્લભ છે તેથી પ્રાથમિકપણે દૂર્લભરૂપે તેની ગણતરી ન કરી લેવાને કાંઈ અર્થ નથી. જે એને જ પ્રાથમિક દુર્લભ માની લઈએ તે પછી મનુષ્યત્વ કરતાં પણ આ દેશ વગેરેની વધુ દૂર્લભતા બતાવી છે તે અસંગત થઈ જાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ા રહ–વૈવરણ અને તાત્પર્યા જિન પ્રવચનના અનુગને અર્થાત વિસ્તૃત ગૂઢાર્થોને યથાર્થપણે જાણવા જોઈએ, એ જાણીને એટલે કે એમાંથી ઉચિતને આદર અને અનુચિતને ત્યાગ કરવા રૂપે સમજીને સ્વ અને પર ઉભયનું કલ્યાણ ઈચ્છનારા મુમુક્ષુ આત્માઓએ સન્માર્ગના ઉપદેશમાં ઉચિત ઉદ્યમ કરે જોઈએ. ગ્રન્થકાર મહર્ષિ પણ સ્વ-પરના કલ્યાણ નિમિત્તે ગ્રંથને આરંભ કરે છે. તેની પ્રથમ ગાથા આ પ્રમાણે છે(मूलम् ) नमिऊण वद्धमाणं चुच्छं भविआण बोहणट्ठाए । અH Tહવફરું કવન હસમુf I ? / શ્લેકાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને ભવ્ય જીને પ્રતિબંધ કરવા માટે શ્રેષ્ઠ અને સમ્યફ પ્રકારે ગુરુથી ઉપદિષ્ટ ઉપદેશના રહસ્યને કહીશ. ૧ | नमिऊणत्ति नत्वा तत्त्वतः स्वाभेदेनांतर्भूतध्यातृध्येयभावेन प्रणिधाय, वर्द्धमानं वर्तमानतीर्थाधिपतित्वेनासन्नोपकारिणं गर्भावतारसमयमारश्यैव प्रवर्द्धमानधनधान्यादिविपुलविभवमनुविभाव्य प्रमुदिताभ्यां मातापितृभ्यां दत्तवर्द्धमानाभिधानं चरमतीर्थंकर, अनेन निर्विघ्नग्रन्थपरिसमाप्तये शिष्टाचारपरिपालनाय च मङ्गलमुपनिबद्धम्, वक्ष्ये प्रतिपादयिष्यामि, उपदेशस्य=हितप्रवृत्त्यनुकूलवाक्यस्य, रहस्यमुपनिषद्भूतमित्युत्तरेण योगः, अनेनाभिधेयमुक्तम् । कीदृशमित्याह—सम्यक सूत्रोक्तविधिना, गुरुभिरनुयोगवृद्धः, उपदिष्टमुपदर्शितं, अनेन गुरुवाचनोपगतसूत्रमूलतया तात्त्विकत्वमस्यावेदितं भवति, गुरुपर्वक्रमलक्षणश्च सम्बन्धः सूचितो भवति, एवं सोऽयं प्रतिपाद्यप्रतिपादकभावसम्बन्धोऽपि सामर्थ्यागम्यते । पुनः कीदृशमित्याह-उत्कृष्टमागमैकाधिकारिकत्वेन मुमुक्षूपादेयत्वादितरग्रन्थातिशयितं, अनेनाधिकारी प्रत्यपादि । किमर्थमित्याह-भव्यानां भगवद्बहुमानितयासन्नसिद्धिकानां दुःषमाकालदोषवशादनतिसूक्ष्मधियां दुरवबोधविप्रकीर्णतत्तत्त्प्रवचनार्थानां तत्त्वजिज्ञासूनां, बोधनार्थ सङ्कुलितकतिपयोपादेयार्थपरिज्ञानार्थ, अनेन प्रयोजनमुक्तं, परमप्रयोजनस्य मोक्षरयाविशेषेऽपि सङ्कुलिततथाविधार्थतत्त्वपरिच्छेदस्यास्य विशेषप्रयोजनत्वात् ॥१॥ તાત્પર્યાથ :- નમન ક્રિયાનો અર્થ એ છે કે ધ્યાતા અને ધ્યેયને ભેદભાવ ગૌણ બને તે રીતે આત્માથી અભિન્ન ભાવે પરમાત્માનું તાત્ત્વિક પ્રણિધાન કરવું. વર્ધમાન શબ્દથી વર્તમાન તીર્થના અધિપતિ હોવાના કારણે નિકટના ઉપકારી, અંતિમ તીર્થકર, મહાવીર સ્વામી અભિપ્રેત છે. તેઓ ગર્ભમાં આવ્યા ત્યારથી માંડીને ધનધાન્ય વગેરે વિપુલ સમૃદ્ધિની અસાધારણ વૃદ્ધિ થતી જોઈને આનંદિત બનેલાં માતા ત્રિશલાદેવી અને પિતા સિદ્ધાર્થ રાજાએ તેમનું વધમાન એવું નામ પાડયું હતું. તેમને નમસ્કાર કરવાથી નિર્વિદને ગ્રંથ સમાપ્તિના હેતુભૂત અને શિષ્ટાચારના પાલનરૂપ મંગળાચરણ થયું. * મંગળનું શું પ્રજન છે તે સ્વાવાદ કલ્પલતા નામના ગ્રન્થમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે પ્રારંભમાં વિસ્તારથી દર્શાવ્યું છે. ત્યાં તેમજ વધુ વિસ્તારથી જાણવા માટે મંગળવાદ નામના સ્વનિર્મિત ગ્રન્થની ભલામણ પણ ત્યાં કરી છે.. Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ એટલે એવું વાક્ય કે વાક્યસમૂહ કે જે શ્રોતાને અહિતથી નિવૃત્ત થઈ હિતમાં પ્રવર્તવાની પ્રેરણા આપે. ‘ઉપદેશના રહસ્યને કહીશ એને અર્થ ‘રહસ્યમય ઉપદેશને કહીશ” એ સમજે. આનાથી આ ગ્રંથમાં મુખ્યપણે પ્રતિપાદનને વિષય રહસ્યમય ઉપદેશ છે એ સૂચિત થાય છે. આ ઉપદેશ આગમસૂત્રમાં બતાવેલા વિધિ પ્રમાણે વિસ્તૃત ગૂઢાર્થના ઉપદેશક શિષ્ટમાન્ય પૂર્વાચાર્યોએ કહ્યા મુજબ જ કરવાનું છે. આ રીતે આ ઉપદેશ શિષ્ટ પૂર્વાચાર્યોની વાચનાપરંપરાથી પ્રાપ્ત થયેલ જે સૂવાર્થ, તમૂલક હોવાથી તેની તાત્ત્વિકતામાં કઈ સંદેહ નથી એ જણાવ્યું. અને તેનાથી ગુરુપર્વક્રમ અર્થાત્ ગુરુપરંપરારૂપ સંબંધનું પણ સૂચન થાય છે. આ ઉપદેશ ભગવાન મહાવીર સ્વામીથી સુરકાળવતી આપણને પ્રાપ્ત થવામાં પરંપરાગત ગુરુએરૂપી (પર્વ=) સંધિસ્થાન કારણભૂત છે એ તે પ્રસિદ્ધ જ છે. આ ગ્રન્થ રહસ્યભૂત ઉપદેશને પ્રતિપાદક છે અને તેને પ્રતિપાદ્ય વિષય રહસ્યભૂત ઉપદેશ છે. આ રીતે ગ્રંથ અને એના વિષયને કઈ મેળ નથી એમ નહિ, પરંતુ પ્રતિપાદ્ય-પ્રતિપાદક ભાવ સંબંધ છે અને તે પ્રકરણ આદિના સામર્થ્યથી જાણી શકાય છે. પ્રસ્તુત ગ્રંથને અધિકારી મુમુક્ષુ છે. કારણકે આગમના અધ્યયનને અધિકારી મુમુક્ષુ જ હોય છે અને પ્રસ્તુત ગ્રંથ પણ આગમ સંબંધી જ એક વિષયનું વ્યુત્પાદન કરી રહ્યો છે. અર્થાત્ જે આગમ અધ્યયનને અધિકારી છે તે જ આ ગ્રંથનો અધિકારી છે. મુમુક્ષુ દ્વારા ઉપાદેય હેવાથી આ ગ્રંથ બીજા અર્થશાસ્ત્ર આદિ કરતાં વધારે ચઢિયાતી કક્ષાને હેઈ શ્રેષ્ઠ છે. પ્રયોજન - જે આત્માએ ભગવાન ઉપર બહુમાનભાવવાળા અને મિક્ષથી નિકટ છે, પરંતુ પાંચમા આરાના કાળદોષથી નિપુણ બુદ્ધિ ન હોવાથી, છુટા છુટા વેરાયેલા છે તે શાસ્ત્રોના અને જાણવાને સમર્થ નથી તેવા તત્ત્વજિજ્ઞાસુ ભવ્ય જીવોને એકત્ર કેટલાક જાણવા ચોગ્ય અતિ મહત્ત્વના પદાર્થોને સુંદર બંધ થાય, તે આ ગ્રંથરચનાનું પ્રયોજન છે. જે કે સામાન્યપણે મુખ્ય પ્રયોજન મેક્ષ જ હોય છે, તે પણ ભવ્ય જીવોને પ્રતિબોધ થાય એ પણ એક વિશેષ પ્રયોજન હવામાં કઈ બાધ નથી. જેના * ગુરુપવક્રમ શબ્દનું તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરસ્વામી સાથે જંબુસ્વામીને સંબંધ કરાવનાર પર્વ એટલે કે સંધિસ્થાનરૂપ સુધર્મ સ્વામી હતા. તે રીતે પ્રભવસ્વામી સાથે સુધર્મ સ્વામીને સંબંધ જોડવામાં જંબૂસ્વામી પર્વ રૂપ હતા. એ રીતે આપણી અને ભગવાન મહાવીરસ્વામી મધ્યે સંબંધ સ્થાપિત કરનાર સુધર્મ સ્વામી વગેરે પૂર્વાચાર્ય ગુરુઓ પર્વરૂપ બન્યા. આ રીતે પર્વરૂપ બનેલા ગુરુઓની પરંપરાથી આપણે સંબંધ ભગવાન મહાવીરસ્વામી સાથે સ્થાપિત થાય છે. એ જ રીતે ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશ અને પ્રસ્તુત ગ્રન્થકારના ઉપદેશ વચ્ચે પણ પર્વરૂપ પૂર્વાચાર્ય ગુરુઓના ઉપદેશની પરંપરા સંબંધ સ્થાપિત કરે છે. આ રીતે ગુરુપરંપરાગત ઉપદેશમૂલક હેવાથી આ ગ્રન્થકારના ઉપદેશમાં પણ પ્રમાણિકતાને સંદેહ રહેતો નથી. સામર્થન : 9થાન gવાન વિશિષ્ટાર્થોસ્થિતિનનવમ્ - અભિધેયસૂચક શ્લોકમાં લખાયેલા પદમાંથી એક પણ પદ પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ સંબંધનું વાચક નથી. પરંતુ બધાં જ પદો પરરપર ભિન્ન અર્થ ધરાવે છે. તે છતાં પણ મણકાની જેમ પ્રારંભિક અભિધેયસૂચક શ્લોકરૂપી માળામાં ગુંથાઈને જેમ વિશિષ્ટ વાક્યર્થ ફલિત કરે છે તેમ ગ્રન્થગત પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ સંબંધને પણ ઉપસ્થિત કરે છે. (સંબંધનાં અન્ય એક અર્થ માટે જુઓ ગદષ્ટિ પ્લે. ૧ ની ટીકા.) Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧ – જિનાજ્ઞા પરમ ધર્મ प्रतिज्ञातमेवाह लद्धण माणुसत्तं सुदुल्लहं वीयरागपण्णत्ते । धम्मे पवट्टियव्वं निउणेहि सुत्तणीईए ॥२॥ પૂર્વ સૂચના અનુસાર ઉપદેશને આરંભ કરતાં કહે છે - શ્લોકાઈ – સુદુર્લભ મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા બાદ બુદ્ધિશાળીઓએ સૂત્રોક્ત નીતિ પ્રમાણે વીતરાગભાષિત ધર્મ આદરે જોઈએ. પાશા लब्ध्वा-प्रकृतितनुकषायत्वादिगुणसमाजेनावाप्य, सुदुर्लभमज्ञानप्रमाददोषप्रभवप्रतिपातेन सुदीधैकेन्द्रियादिकायस्थित्यवगुण्ठितसंसारचक्रवालपरिभ्रमणान्तरिततया समयप्रसिद्धश्चोल्लकपाशकादिदृष्टान्तैरतिदुरासादपुनरुत्पत्तिकम् , मनुजत्वं-धर्मश्रवणादिसामरघुपहितं नरभवम् , वीतरागप्रज्ञप्तेसर्वज्ञभाषिते, धर्म तपश्चरणाद्यनुष्ठाने, प्रवर्तितव्यं यथाशक्त्युद्यमो विधेयो, निपुणधर्मपरीक्षादक्षैः, સૂત્રની–સૂત્રાજ્ઞાનતિગ્રામેળ, ગાજ્ઞાવ્યાધ્રોવર મહાપાનિધનવા ૫ ૨ તાત્પર્યાથ:- શાસ્ત્રમાં ચાલક અને પાશક વગેરે દશ છાતથી મનુષ્યભવની પુનઃ પ્રાપ્તિ અત્યંત દુર્લભ દર્શાવી છે, કારણ કે અજ્ઞાન અને પ્રમાદ દોષ વશાત્ મનુષ્ય ભવમાંથી એકવાર પતન થયા બાદ એકેન્દ્રિય આદિભવનાં શરીરમાં અનંત કાળચક જેટલા અતિદીર્ઘ કાળના કારાવાસથી વ્યાપ્ત સંસારચક્રમાં સંભવતઃ અનેકવાર પરિભ્રમણ કરવું પડે છે. સ્વાભાવિક કષાય મંદતા આદિ ગુણગણ દ્વારા લભ્ય, ધર્મ શ્રવણ વગેરે સામગ્રીથી ભરપૂર અને દુર્લભ આ મનુષ્યભવને પ્રાપ્ત કરીને, ધર્મ-પરીક્ષામાં કુશળ આતમાઓએ સર્વજ્ઞ કથિત તપશ્ચર્યા આદિ ધર્માનુષ્ઠાનમાં યથાશક્તિ પ્રયત્ન કરે જોઈએ અને તે પણ સૂત્રની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તે રીતે, કારણકે સૂત્રાજ્ઞાનું ઉલ્લંઘન મહાદેષનું કારણ છે. મારા [અહિંસા પરમ ધર્મ: શંકા]. આ શ્લોકમાં પ્રથમ ઉપદેશ સૂત્રાજ્ઞા પ્રમાણે વર્તવાને આપ્યું. તેના ઉપર શંકાકાર આક્ષેપ કરે છે કે “આગમ એજ બળવાન પ્રમાણ છે” એવું તમારું અભિમાન હોવાથી તમે જે સૂત્રાજ્ઞાનું જ અવલંબન કરવાને આગ્રહ રાખે છે તે શોભાસ્પદ નથી. આક્ષેપકારને અભિપ્રાય આ પ્રમાણે છે अथागमप्रमाणे बलवत्त्वाभिमानिनामेव भवतां सूत्रनीत्यवलम्बनाग्रहः स च न शोभन इत्यभिप्रायवान् परः शङ्कते नणु विप्पडिसिद्धेसुं वयणेसुं कस्स होइ वीसासो । सो धम्मो कायव्यो जत्थ अहिंसा परमरम्मा ॥३॥ શ્લોકાઈ :- પરસ્પર વિરોધી (આગમ) વચનમાં કોને વિશ્વાસ હોય ? જ્યાં પરમરમ્ય અહિંસા હોય તે ધર્મ આદર. ૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય–ગાથા ૩ नन्वित्याक्षेपे, विप्रतिषिद्धेषु-सर्वदर्शनिनां परस्परमसम्मतेषु, वचनेषु-स्वस्वागमरूपेषु, कस्य नाम मध्यस्थस्य पुंसः, भवतु विश्वासः-प्रामाण्यपतिप्रतिरूपः, न च विश्वासाऽविषयीभूतं वचनं प्रवृत्तिमाधातुमुत्सहते, न च स्वपरिग्रहमात्र विश्वासनिमित्तं भवितुमर्हति, अतात्त्विकविश्वासस्यापि ततो माध्यस्थ्यप्रतिबद्धतयानुस्थानात , अन्यथा जनवाक्यादिव कापिलादिवाक्यादपि प्रामाणिकाः किं न प्रवर्तेरन् ? कथं तामुष्मिकी प्रवृत्तिरित्यत आह-स धर्मः कर्त्तव्यो यत्राहिंसाजीवदया परमरम्या-सूक्ष्माभोगपूर्विका, 'प्रतिपादिता भवतीति वाक्यशेषः । इत्थं च शुद्धाऽहिंसादेशकत्वमेव वचनविश्वासबीजमिति भावः । युक्त चैतत् , अन्यैरप्यङ्गीकृतत्वात् । तदाहुः "श्रूयतां धर्मसर्वस्व श्रुत्वा चैवावधार्यताम् ।। ગામના પ્રતિકૂહાનિ ઘરેણાં ન સમારે” ત [વાળવચનીતિ –૭] રૂા તાત્પર્યાથ : પરસ્પરને અમાન્ય તે તે દાર્શનિકનાં પિતતાનાં આગમ શાસ્ત્રમાં પ્રામાણ્યને સ્વીકાર કો મધ્યસ્થ પુરુષ કરે? અવિશ્વસનીય વચન દ્વારા ક્યારે પણ પ્રવૃત્તિમાં ઉત્સાહ જાગતું નથી. તે અમુક સ્વીકાર્યું એટલા માત્રથી તે બધા માટે વિશ્વાસપાત્ર બની જતું નથી. માધ્યયનાં કારણે “અમુકે આ સ્વીકાર્યું છે માટે વિશ્વાસપાત્ર છે તે અતાવિક વિશ્વાસ પણ માધ્યશ્ય પ્રતિબંધક હોવાથી મધ્યસ્થાને ઉદ્દભવી શકતો નથી, તાત્વિક તે દૂર રહ્યો. મધ્યસ્થ પુરુષને “અમુક વ્યક્તિનું વચન પ્રમાણ અને બીજાનું અપ્રમાણે એ પક્ષપાત પણ હોતો નથી, તેથી ‘આ વચન અમુકનું છે માટે પ્રમાણભૂત છે તે અતાત્ત્વિક પણ વિશ્વાસ એને ક્યાંથી થાય ? છતાં પણ જો થાય એમ માનીએ તે પ્રામાણિક પુરુષો માત્ર જૈન વાક્યમાં શું કરવા વિશ્વાસ કરે ? સાંખ્યમત પ્રવર્તક કપિલ વગેરેનાં વાક્યમાં શું કરવા વિશ્વાસ ન કરે ? એનાં આધારે ધર્મપ્રવૃત્તિ કેમ ન કરે ? શંકાકારને કઈ એમ પુછતું હોય કે પરલોકનાં હિતમાટે આગમના ઉપદેશ વિના કઈ પ્રવર્તશે શી રીતે ? તે તેને જવાબ એ છે કે જે ધર્મશાસ્ત્રમાં સૂથમ વિચારે પૂર્વક જીવદયાનું પ્રતિપાદન હોય તેવા ધર્મશાસ્ત્રમાં વિશ્વાસ રાખીને તેમાં ઉપદેશેલે ધર્મ આચરે. તાત્પર્ય એ છે કે શુદ્ધ અહિંસાની પ્રરૂપણ એ જ વચનમાં વિશ્વાસનું બીજ છે. આમાં કાંઈ અજુગતું પણ નથી કારણ કે બીજાઓએ પણ આ પ્રમાણે સ્વીકાર્યું છે. દા.ત. ચાણક્ય નીતિમાં (૧/૭) કહ્યું છે કે –“ધર્મનું “સર્વસ્વ” (સાર) સાંભળે, અને સાંભળીને બરાબર ધ્યાનમાં લે કે જે “સ્વને(સ્વ પ્રત્યે હિંસા વગેરે) પ્રતિકૂળ છે તે અન્ય પ્રતિ આચરવું નહિ”. નિષ્કર્ષ એ છે કે પિતાને પ્રતિકૂળ હિંસાદિ બીજા પ્રત્યેન આચરવા” એ જ શુદ્ધધર્મ છે અને એનું પ્રતિપાદન જે શાસ્ત્રમાં થાય તે બધા શાસ્ત્ર પ્રમાણ પણ અમુક જ પ્રમાણ એમ નહિ માનવું. આ શંકાનું સમાધાન કરતાં જણાવે છે કે – एतत् प्रतिविधातुमाह भण्णइ, आणाबज्झा लोगुत्तरणीइओ ण उ अहिंसा । सा णज्जइ सुत्ताओ हेउसरूवाणुबंधेहिं ॥४॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧–જિનાજ્ઞા પરમ ધર્મ શ્લોકાથ:- આજ્ઞાબાહ્ય અહિંસા લોકોત્તર ન્યાયે અહિસા જ નથી. લેકોત્તર ન્યાયથી અહિંસા તેના હેતુઓ, સ્વરૂપ અને અનુબંધથી સૂત્ર દ્વારા જાણી શકાય છે. પાકા भण्यतेऽत्रोत्तरं दीयते, आज्ञाबाह्या सूत्रविषयस्वतन्त्रविश्वासाऽप्रयोज्यप्रवृत्तिका, अहिंसैव तावल्लोकोत्तरनीतितो न भवति, प्रासुकपुष्पफलशैवला दिभोजिनां विजनारण्यवासिनां बालतपस्विनां स्वच्छन्दाऽगीतार्थानां लोकोत्तरयतीनां च गुरुकुलवासतद्विनयकरणशास्त्राभ्यासादिवर्जितायाः केवलायास्तस्याः लोकमूलत्वेन लौकिकत्वानपायात् । तदाह भगवान् हरिभद्रसरिः 'धम्मठ्ठाणमहिंसा सारो एसोत्ति उज्जमइ एत्तो। सव्वपरिच्चाएणं एगो इह लोगनीईएत्ति ॥ [उपदेशपदे-१८३] न चेयं संसारसागरनिस्तारतरी, लौकिकानुष्ठानस्य संसाराऽविनाभावित्वात् । कथं तर्हि शुद्धाऽहिंसा ज्ञायते इत्यत्राह-सा शुद्धाऽहिंसा हेतुस्वरूपानुबन्धैः सूत्रात् सर्वज्ञवचनात् ज्ञायते, तथाहि-- हेतुतस्तावदयतनाऽपरपर्यायात्प्रमादात् , स्वरूपतश्च प्राणव्यपरोपणतः, अनुबन्धतश्च पापकर्मबन्धार्जितदुखलक्षणात्, इह हिंसा प्रतीयते। तथा च सूत्रम्- [दशवैकालिके] २अजयं चरमाणो अ पाणभूयाइं हिंसइ । बंधई पावयं कम्मं तं से होइ कडुरं फलं ॥४-२॥ इति । एतद्वैलक्षण्यं चाहिंसायां योजनीय, यतनाया हेतुत्वात्परप्राणाव्यपरोपणस्य स्वरूपत्वादात्यन्तिकसुखलाभस्य चानुबन्धत्वात् । तथा च 'शुद्धाहिंसाप्रतीतिविश्वासो वचनविश्वासात्तद्विश्वासश्चाहिंसाधीविश्वासादित्यन्योन्याश्रयान्नाहिंसादेशकत्वं वचनविश्वासे बीजभिति स्वातन्त्र्येणेवागमस्य परलोकविधौ प्रवर्तकत्वाद्बलवत्त्वमव्याहतमिति फलितम् । यथोक्तम् — [योगबिन्दौ] परलोकविधौ शास्त्रात् प्रायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः ॥ २२१ ॥ पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबन्धनम् । चक्षुः सर्वत्रगं शास्त्रं शास्त्रं सर्वार्थसाधनम् ॥ २२२ ॥ विश्वासबीजं चात्राऽऽप्तोक्तत्वमेव, रागद्वेषमोहानामेवानृतवचनबीजत्वेन तत्क्षयवतो भगवतो वचनस्यानृतत्वशङ्कानुपपत्तेः । तदुवाच वाचकमुख्यःरागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् ॥ [इति] १ धर्मस्थानमहिंसा सार एष इति उद्यच्छति इतः । सर्व पारित्यागेन क इह लोकनीत्येति ॥१८३॥ २ अयत चांश्च प्राणभूनानि हिनस्ति । बध्नाति पापकं कर्म तत्तस्य भवति कटुकं फलमिति ॥४,२॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય–ગાથા ૪ आप्तोक्तत्वं च महाजनपरिग्रहात्संवादिजातीयत्वाद्वा सुग्रहमिति विपश्चितमन्यत्र ॥ ४ ॥ | (અજ્ઞાનગર્ભિત હેય તે અહિંસા નહીં). તાત્પર્યાથ:- સમાધાનનું તાત્પર્ય એ છે કે, આજ્ઞાબાહ્ય એટલે કે જે અહિંસા પ્રવૃત્તિ, સૂત્રનાં વિષય ઉપર તટસ્થ યુક્તિઓથી પૂર્વાપર વિચાર કરવા દ્વારા ઉત્પન્ન થયેલા પ્રમાણ્યબેધરૂપી વિશ્વાસથી પ્રેરિત હેવાને બદલે દેખાદેખી અથવા સ્વરjદથી પ્રેરિત છે તે અહિંસા લોકોત્તર ન્યાયે અહિંસા જ નથી. નિર્જીવ પુષ્પ, ફળ, સેવાળ વગેરે ખાઈને જીવનારા, એકાંત નિર્જન વનમાં વાસ કરનારા અજ્ઞાની તપસ્વીઓ, તેમજ સ્વચ્છન્દ પણે વિચરનારા અગીતાર્થ જૈનયતિઓ, આ બધાનું, ગુરુકુળવાસ-વડીલ ગુરુઓનો વિનય તેમજ શાસ્ત્રાભ્યાસ વગેરેથી નિરપેક્ષ એવું અહિંસાપાલન લોકસંજ્ઞામૂલક હોવાથી લૌકિક અહિંસા છે, પણ લેકોત્તર અહિંસા નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ કહ્યું છે કે – લેકહેરીને અનુસરીને, “અહિંસા એ જ સારભૂત ધર્મ છે એમ સમજીને કેટલાક . અજ્ઞાનીઓ સર્વત્યાગ કરીને લૌકિક અહિંસામાં મચી પડે છે” પણ આ પ્રકારની અજ્ઞાનગભિત અહિંસાને સંસાર સાગરથી પાર ઉતારનાર નૌકા ન કહી શકાય, કારણ કે લૌકિક અનુષ્ઠાન સંસાર સાથે ગાઢ દોસ્તીથી સંકળાયેલું છે. (હેતુ–સ્વરૂપ-અનુબંધથી હિંસા અને શુદ્ધ અહિંસા) પ્રશ્ન-તે પછી શુદ્ધ અહિંસા કેવી રીતે જાણવી? ઉત્તરસર્વજ્ઞકથિત સૂત્રને અનુસરીને ૧. હેતુ ૨. સ્વરૂપ અને ૩. અનુબંધ આ ત્રણ પ્રકારે અહિંસાની શુદ્ધિ તપાસવી જોઈએ. અહિંસા હિસાવિરોધી છે એટલે હિંસાના ત્રણ પ્રકાર જાણવાથી અહિંસાના ૩ પ્રકાર જાણી શકાય. હિંસાના ત્રણ પ્રકાર આ રીતે પ્રમાદ કે જેને જૈન પરિભાષામાં અદ્યતન કહે છે તે હિંસાને હેતુ છે, પ્રાણ વિનાશ હિંસાનું સ્વરૂપ છે, અને પાપ કર્મના બંધથી ભાવિમાં પ્રાપ્ત થતાં દુખે એ હિંસાને અનુબંધ ફળ છે. આ ત્રણ રીતે હિંસા જાણી શકાય છે. દશવૈકાલિક સૂત્રનાં ચોથા અધ્યયનમાં કહ્યું છે કે – “અગતનાથી ફરનારે પ્રાણ અને ભૂત વગેરે જીવની હિંસા કરે છે તેનાથી પાપકર્મને બંધ કરે છે કે જે કડવાં ફળ આપે છે.” શુદ્ધ અહિંસામાં ઉપરોક્ત હિંસાથી વિપરીત જન કરવી, તે એ રીતે કે ચેતના એ અહિંસાને હેતુ છે, પરકીય પ્રાણવિનાશથી નિવૃત્ત થવું એ અહિંસાનું સ્વરૂપ છે અને આત્યંતિક મેક્ષ સુખનો સાક્ષાત્ કે પરંપરાએ લાભ એ અહિંસાને અનુબંધ છે. * તત્વાર્થસૂત્રમાં પ્રમાદના ત્રણ પ્રકાર કહ્યા છે૧. સ્મૃતિઅનવસ્થાન – વિકથા વગેરેના કારણે ચિત્ત વ્યાકુળ થઈ જવાથી કર્તવ્યનું વિસ્મરણ થઈ જવું. કુશળને અનાદર - ઉત્સાહના અભાવે શાસ્ત્રવિહિત શુભ અનુષ્ઠાનેનું પાલન ન કરવું. ૩. યોગદુષ્પણિધાન - મન-વચન-કાયાથી બધી જ શુભ પ્રવૃત્તિઓ આર્તધ્યાનપૂર્વક અર્થાત ઉદ્વેગપૂર્વક કરવી. [તત્વાર્થસૂત્ર - અ. ૭. સૂ. ૨૮ પાભાષ્યની શ્રી સિદ્ધસેનસૂરિકૃત ટીકાને અનુસરીને પ્રકાશક–દે. લા. પુ. ફંડ – ભા. ૨ પૃષ્ઠ ૧૨૩] Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧-જિનાજ્ઞા પરમ ધર્મ [અહિંસા-દશકતા વચનવિશ્વાસનું બીજ નથી અહિંસાદેશકતા એ વચન-વિશ્વાસમાં પ્રાજક નથી કારણકે, તેમાં અન્યાશ્રય દોષ બેઠો છે. વચનમાં વિશ્વાસ ઉત્પન્ન થાય તે પ્રસ્તુત અહિંસા શુદ્ધ છે એવી ખાતરી કે વિશ્વાસ થાય અને શુદ્ધઅહિંસાપ્રતિપાદકતાનો વિશ્વાસ કે નિશ્ચય થાય તે એ વચનમાં વિશ્વાસ થાય. આ બધાને સાર એ છે કે આગામશાસ્ત્ર સ્વતંત્રપણે પારલૌકિક અનુષ્ઠાનમાં પ્રવર્તક છે, નહિ કે અહિંસાદેશકતાના જ્ઞાનથી પ્રયુક્ત વિશ્વાસ, માટે આગમ એટલે કે જિનાજ્ઞા બળવાન છે. યોગબિંદુમાં કહ્યું છે કે – શ્રદ્ધારૂપ ધનથી યુક્ત, બુદ્ધિશાળી અને નિકટમાં મુક્તિગામી જીવને પારલૌકિક અનુષ્ઠાનમાં પ્રાયઃ શાસ્ત્ર સિવાય બીજાની જરૂર રહેતી નથી. ૨૨ શાસ્ત્ર પાપરોગનું ઔષધ છે, પુણ્યનું સર્જન કરનાર છે. સર્વદિશા અભિમુખ નેત્ર છે અને સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે. એરપો [આખંભાષિત હોય તે વિશ્વસનીય પ્રશ્ન-જે આગમને સ્વતંત્રપણે પ્રવર્તક માનવામાં આવે છે તે આગમમાં વિશ્વાસનું બીજ જે શુદ્ધ અહિંસાદેશકત્વ નથી તો શું છે? ઉત્તર–આગમશાસ્ત્રમાં વિશ્વાસનું બીજ “એના ઉપદેશક પુરુષ આસ હોવા” તે છે. અસત્ય ભાષણમાં કારણ રાગ, દ્વેષ, અને મોહ છે. તેના સંપૂર્ણ વિજેતા જિનેશ્વર દેવ જ ખરા આમ છે એટલે તેમનાં વચનમાં અસત્યપણાની શંકાને અવકાશ જ નથી. વાચક– શિરોમણિ શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે “રાગ, દ્વેષ કે મેહથી જૂઠાં વાક્યો બોલાય છે. જેમાં આ ત્રણ દેષ નથી તેને જુઠું બલવાનું પ્રયોજન શું હોય? (અર્થાતુ નથી.” પ્રશ્ન:–અમુક આગમના પ્રણેતા આમ જ છે તેમાં પ્રમાણ શું ? ઉત્તર:–મહાજન એટલે કે શિષ્ટ પુરુષમાં આદરણીય હોવાથી તેમજ સંવાદી વચનની સજાતીયતા હોવાથી અમુક આગમશાસ્ત્ર સાક્ષાત્ કે પરંપરાએ આતનું ભાખેલું છે એમ કહી શકાય છે. આ વિષય ઉપર બીજા ગ્રંથમાં પુખ્ત વિચાર કરેલ છે. જો ननु किमिह कालविलम्बोचितप्रयासकारिणा सत्राभ्यासेन ? अहिंसोपायेनैव पिण्डविशुद्धयेषणादिना परिणामविशुद्धया निस्तारोपपत्तेस्तावन्मात्रपरिज्ञानस्य च स्वच्छन्दतयाऽप्युपपत्तेः कि गुरुकुलवासादिप्रयासेन ? इत्याशंक्याहછે ભગવાનનાં જે વચનોમાં અન્ય પ્રમાણથી સંવાદ ઉપલબ્ધ થાય છે તે વચનો સંવાદી કહેવાય. તે સંવાદી વચનનાં ભાષક ભગવાનનાં અન્ય વચને કે જેમાં તાત્કાલિક અન્ય પ્રમાણથી સંવાદ ન પણ મળે પરંતુ વિસંવાદ પણ ન હોય, તે સંવાદી જતીય વચનો કહેવાય. દા. ત. સૂર્યચન્દ્રગ્રહણ પ્રતિપાદક આગમિક વચનોમાં પ્રત્યક્ષ પ્રમાણથી સંવાદ ઉપલબ્ધ છે માટે જ ભગવાનનાં બીજાં વચને પણ સંવાદી હોવાં જોઈએ. કારણકે તે પણ ભગવાનભાષિત છે. આ રીતે વચનમાં સંવાદી જાતીયતા પણ આખંભાષિતપણું સિદ્ધ કરે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ – આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે. પ્રશ્ન :–દીર્ધકાળ વીતી જાય તે પ્રયાસ કરાવનાર સૂત્રાભ્યાસની જરૂર શી છે ? સંસારથી નિસ્તાર તે પરિણામની વિશુદ્ધિથી થાય છે અને પરિણામવિશુદ્ધિ અહિંસાના ઉપાયભૂત વિશુદ્ધ પિંડગ્રહણ અને એષણાસમિતિ વગેરેથી પણ શક્ય છે. મહપિંડવિશુદ્ધિ અને એષણસમિતિ આદિનું જ્ઞાન તે જાતે વાંચી લઈને પણ થઈ શકે છે, તે પછી ગુરુકુળવાસ વગેરે લમણકૂટની શી જરૂર ? (ગુરુકુળવાસ જ બિનજરૂરી હોવાથી ગુરુવિનયની તે ४३२ ४ ४यां २ही ?) उत्तर:"परिणामोवि अणियमा आणाबज्झो ण सुंदरो भणिओ । तित्थयरे बहुमाणासग्गहदुट्ठोत्ति - तंतंमि ॥५॥ પ્લેકાથ–પરિણામ પણ જે આજ્ઞાનુસારી ન હોય તે તીર્થકરમાં અનાદર અને અસઆગ્રહથી લંક્તિ હોવાથી શાસ્ત્રમાં તેને નિયમો અને કહ્યો છે. પાં __ आज्ञाबाह्यः-स्वेच्छामात्रप्रवृत्तः, परिणामोऽपि-प्रस्तावाज्जीवरक्षणादिविषयशुभान्तःकरणपरिणतिरूपोऽपि, नियमाद्-निश्चयेन, न सुन्दरः-कुशलानुबन्धी, भणितः-प्रतिपादितः, तीर्थकरे-आज्ञादातरि सर्व क्षे, बहुः-स्वात्मापेक्षया बलीयान् मानो-नमनं बहुमानस्तद्विपरीतोऽबहुमानोऽभक्तिपरिणाम इति यावत् , ततो योऽसद्ग्रहस्तदाहितविपर्ययवासनारूपस्तेन दुष्टः इति हेतोः तन्त्रे-भगवत्प्रवचने । न हि यो यद्वचननिरपेक्षः प्रवर्त्तते स तत्र बहुमानवान् भवति यथा कापिलादिः सुगतशिवादौ । जिनवचननिरपेक्षश्च गुरुकुलवासादिपरित्यागेन शुद्धपिण्डैषणादिकारी स्वच्छन्दसाधुरिति न भवति भगवद्वहुमानी न च तद्वासनाविरहितः शुभोऽपि परिणामः परमार्थतः सुन्दरः, पङ्काविलजलस्थानीयत्वेन विशुद्धयनङ्गत्वात् यदाहुः-[षोडशके २।१२-१४] वचनाराधनया खलु धर्मस्तद्वाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्य सर्वस्वं चैतदेवास्य ॥ १ ॥ अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थसंसिद्धिः ॥२॥ इति । अत एव भगवदबहुमानगर्भतया स्वच्छन्दयतिपरिणामः संसारमोचकादिपरिणामवत् प्रत्यपायबहुलतयाऽशुभ एव निर्णीतः । तदाहुः-[उपदेशपदे] * પિડવિશુદ્ધિ એટલે સાધુને ગ્રહણયોગ્ય આહાર વગેરે પિંડ સંબંધી ‘આધાકર્મ' વગેરે કર દેનું વર્જન કરવું. એષણ સમિતિ - એટલે તે જ આહાર વગેરે શુદ્ધ પિંડનું અન્વેષણ કરવું, ગ્રહણ કરવું અને ઉપભેગકાળ ભજનક્રિયા સંબંધી દેનું વર્જન કરવું. Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ ૨ આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે गलमच्छभवविभोअंगविसन्नभोईण जारिसो एसो । मोहा सुहोवि असुहो तप्फलओ एवमेसोवि ॥१८८॥ इति । . नन्वेवं शुद्धः परिणामो विशिष्टश्रुतोपयोगादेवेति माषतुषादीनां तदनुपपत्तिरिति शुद्धपरिणामहेतुमुपदर्शयन्नाह [ઉડ્ડખલ પરિણામ સુંદર નથી.] તાત્પર્યાર્થ-જિનાજ્ઞા નિરપેક્ષ એટલે કે સ્વચ્છેદપણે પ્રગટ થયેલ જીવરક્ષા વગેરે ધર્માચરણને સારો દેખાતે માનસિક પરિણામ પણ પરંપરાએ સુંદર નથી. તેનું કારણ એ છે કે, સ્વછંદી જીવને “આજ્ઞાકારક સર્વજ્ઞ તીર્થકરોમાં પોતાના આત્માની અપેક્ષાએ વધારે ઊંચી કક્ષાનાં માન-સન્માન–બહુમાન વગેરે હેવાં જોઈએ તે હેતાં નથી. ઉલટું, એને બદલે અભક્તિ એટલે કે અનાદરને અધ્યવસાય હોય છે. આ અનાદરના અધ્યવસાયથી વિપરીત વાસના રૂપ અસગ્રહનો જન્મ થાય છે. આ અસહ્યહથી તેને સારો દેખાતો પરિણામ મલિન બની જવાથી જિનપ્રવચનમાં તેને વખાણ્યું નથી. જે આત્મા જેના વચનથી નિરપેક્ષપણે એટલે કે તેને અવગણીને પ્રવૃત્તિ કરે તેને તે વ્યક્તિમાં બહુમાન હોઈ શકતું નથી. દા. ત. સાંખ્યમતના અનુયાયીઓને સાંખ્યમતના આદ્યપ્રવર્તક કપિલ ઋષિમાં બહુમાન હોય છે પરંતુ બુદ્ધ કે મહાદેવમાં બહુમાન હોતું નથી માટે તેઓ પિતાની પ્રવૃત્તિમાં બુદ્ધ કે મહાદેવના વચનની ઉપેક્ષા જ કરતા હોય છે. [જિનવચન ઉવેખનારને લાભ નથી.] ગુરુકુળવાસને ત્યાગ કરીને પિંડવિશુદ્ધિ વગેરે લકત્તર અનુષ્ઠાનમાં પ્રયત્ન કરનાર સ્વછંદી સાધુ જિનવચનની ઉપેક્ષા કરતા હોવાથી ભગવાન પ્રત્યે બહુમાનવાળો હોઈ શકતો નથી. ભગવાનના બહુમાનની ભાવના ન હોવાના કારણે તેને સારે દેખાતે-ગણાત પરિણામ પણ તાત્વિક દષ્ટિએ સુંદર નથી. જેમ સ્વયં શુદ્ધ મનાતું જલ પણ કાદવના મિશ્રણથી મલિન બને છે અને બીજાને પણ મલિન બનાવે છે તે જ રીતે જિનવચનની ઉપેક્ષારૂપ કાદવથી મલિન બનેલ શુભ પરિણામ અધ્યવસાયેની વિશુદ્ધિનું કારણ બનતું નથી. શ્રી હરિભદ્રસૂરિએ ડકમાં કહ્યું છે કે-“વચનની આરાધનાથી જ ધર્મ થાય છે, અને વચનને ઉખવાથી અધર્મ ઉત્પન્ન થાય છે, આ જ ધર્મનું રહસ્ય છે અને આ જ ધર્મનું સર્વસ્વ છે.” * “ભગવાનનું વચન હૃદયમાં સ્થિર થયું હોય તે જ મુનિઓમાં ઈન્દ્ર સમાન પરમાત્મા પરમાર્થથી હૃદયમાં સ્થિર થાય છે. પરમાત્મા જ્યારે હૃદયમાં બિરાજમાન થાય છે ત્યારે અવશ્ય સર્વ પ્રજને સિદ્ધ થાય છે.” " [સ્વછંદ પરિણામથી નુકશાન]. માટે જ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે નિર્ણય કર્યો છે કે “સ્વચ્છેદ સાધુઓનાં અધ્યવસાયે *સંસારચક વગેરે મતના પાખંડીઓના અધ્યવસાયની જેમ પરમાત્મા પ્રત્યેના બહુમાન ३. गलमत्स्यभवविमोचकविषान्नभोजिन: यादृश एषः । मोहात् शुभोऽप्यशुभः तत्फलत एवमेषोऽपीति ॥ જ સંસાર મચક મતની માન્યતાઓ જાણવા માટે જુઓ શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા. આ મત એવો છે કે દુઃખથી પીડાતા–રીબાતા-તરફડિયાં મારતા જીવને મારી નાંખવામાં ધર્મ છે. કારણકે એથી તેને સંસારનાં દુઃખથી છુટકારો થાય છે. ધમી પુરુષ સામાનું દુઃખ જોઈ તે ન જ શકે. માટે દુખે રીબાતાને મારી નાંખવો જોઈએ. શ્રાવકપ્રજ્ઞપ્તિમાં આનું ખંડન પણ કરેલું છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ • पशखस्य मायाવિનાને હોવાથી અને ભવિષ્યમાં નુકશાન ગર્ભિત હોવાથી અશુભ જ છે.” ઉપદેશપદમાં “ગલ એટલે કે માછલાં પકડવાના કાંટા ઉપર લાગેલું માંસ ખાવાને લલચાયેલે મસ્ય, સંસાર મેચક પાખંડી અને રમિશ્રિત ભેજન ખાનાર રોગી પુરુષ–આ ત્રણેયને પિતપોતાનો પ્રયન પિતાને દેખાવમાં શુભ સ્વહિતકારક લાગતો હોવા છતાં પણ મોહઅજ્ઞાન ગર્ભિત હોવાથી પરિણામે અશુભ સ્વ-અહિતકર્તા છે. તેવી જ રીતે આ પણ સ્વચ્છેદ સાધુને પરિણામ અશુભ સમજો.” પાન શકો તમારા પ્રતિપાદનને સાર એ થયો કે “વિશિષ્ટ કૃતજ્ઞાન કે શાસ્ત્રાભ્યાસ દ્વારા આત્માને ભાવિત કરવાથી જ પરિણામની શુદ્ધિ થાય છે. તે પછી જેઓ ડું પણ ભણેલા ન હતા તેવા માષતુષ વગેરે મુનિઓને શુદ્ધ પરિણામ ન હોવાની આપત્તિ આવશે. છઠ્ઠા શ્લેકમાં શુદ્ધ પરિણામના હેતુઓ દર્શાવવા દ્વારા ઉપરોક્ત શંકાને ગ્રંથકાર ઉત્તર આપે છે 'सुद्धो ‘सुओवओगा मग्गणुसारित्तओ अ केसि चि । जायइ गलिए नियमा मिच्छत्तकए विवज्जासे ॥६॥ પ્લેકાર્થ –“મિથ્યાત્વ જનિત ભ્રમણાઓ જ્યારે અવશ્ય ટળી જાય છે ત્યારે જ શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે. તે ક્યાં તે શ્રુતજ્ઞાનના ઉપયોગથી અથવા કેટલાકને માર્ગાનુસારિતાએ थाय छ." " शुद्धः परिणामः श्रुतोपयोगात्-प्रवचनज्ञानाद्बहूनाम् , केषाश्चिच्च माषतुषप्रभृतीनाम् मार्गानुसारित्वतः, मार्गश्चेतसोऽवक्रगमनं भुजङ्गममलिकायानतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही जीवपरिणतिविशेषस्तदनुसरणशीलत्वात् ‘जायते उत्पद्यते, बहुविशेषाक्धारणक्षमश्रुतज्ञानादिव मार्गानुसारित्वाहितशुभौघसंज्ञानादपि रौद्रसंसारदुःखनिस्तारकगुरुकुलवासबहुमानाद्भगवद्बहुमानाद् भगवद्भक्तिवासनोपपत्तेः, दृश्यन्ते हि बहिर्बहुश्रुतमपठन्तोऽप्यतितीक्ष्णसूक्ष्मप्रज्ञतया बहुपाठकस्थूलप्रज्ञपुरुषानुपलब्धं तत्त्वमुपलभमानाः कतिपये । नन्वेवं गुरुविषययाथार्थ्यज्ञानावरणविगमात्तत्तत्त्वज्ञानोपपत्तावपि माषतुषादीनां शेषतत्त्वविषयविभ्रमसद्भावाद् कथमेकान्तशुद्धपरिणामोपपत्तिरित्यत आह-गलिते व्यपगते, नियमात निश्चयतः मिथ्यात्वकृते विपर्यासेऽसद्ग्रहे। तथा च मिथ्यात्वाभावान्न तेषां विपरीतवासनाहितः शेषतत्त्वविषयोऽपि विभ्रमः, तथा क्रियाव्यत्ययहेतुकषायविशेषाभावाच्च न तथाविधक्रियानुपपत्तिः, निबिडजडिमजनितानाभोगश्च नात्मगुणं दूषयितुमलं, संशयानध्यवसायापेक्षया विपर्यासदोषस्यैव बलीयस्त्वात् । तदाहुः "न मिथ्यात्वसमः -शन मिथ्यात्वसमं विषम् । न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः ॥" इति न किञ्चिदुष्टम् ॥ ६ ॥ ननु मार्गानुसारित्वं स्वाभिप्रेतसामाचारीनिष्ठानामेव न त्वन्येषामित्याग्रहमात्रमित्यत आह Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ : ૨ આનામુજબ પરિણામ શુદ્ધ કરા [શુદ્ધ પરિણામ ઉદ્ભવ હેતુ] તાત્પર્યા :—આ કથનનુ તાત્પર્ય એ છે કે મિથ્યાત્વ નિવૃત્ત થયા બાદ જે શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે તે માટા ભાગના જીવાને શાસ્ત્રના પિરશીલનથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ માષષ મુનિ જેવા કેટલાક એવા પણ જીવા હેાય છે જેઓને જ્ઞાનાવરણના તીવ્ર ક્ષાપશમ ન હોવા છતાં પણ તેમના સ્વાભાવિક રીતે માર્ગને અનુસરવાના વલણથી શુદ્ધ પરિણામની પ્રાપ્તિ થાય છે. અહીં માર્ગ એટલે ચિત્તની સહજ અવક્રગામિતા, એટલે કે જીવના એક વિશિષ્ટ પરિણામ કે જે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થયેલા હાય છે, ઉત્તરાત્તર ચઢિયાતા ગુણસ્થાનકોની પ્રાપ્તિમાં અનુકૂળ હોય છે અને તદ્દન ઋજુ હોય છે. સર્પ જેમ નળીના એક છેડેથી પેસીને બીજા છેડે નીકળવા માટે પેાતાની વક્તા છેાડી સીધા બની જાય છે તે રીતે માર્ગાનુસારિતાને પરિણામ ઋજુતાગર્ભિત હોય છે. 32 કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અનેક સૂક્ષ્મ પદાર્થાના નિર્ણય કરવામાં સમર્થ એવા સૂત્રજ્ઞાનથી પરમાત્મા તરફ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે, તેમ માર્ગાનુસારિતા ગર્ભિત પ્રશસ્ત આઘસ'જ્ઞાથી, તેમજ ભયકર સંસારનાં દુ:ખાથી મુક્ત કરનાર ગુરુકુળવાસના બહુમાનથી, પણ પરમાત્મા પ્રત્યે બહુમાન અને ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. સ્પષ્ટ દેખાય છે કે કેટલાક વિદ્વાના મહારથી દેખાવમાં ઘણા શાસ્ત્રાભ્યાસ કરનારા ન હોવા છતાં પણ અતિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ પ્રજ્ઞાથી એવું રહસ્ય શેાધી કાઢે છે કે જે બહાર દેખાવમાં ઘણુ... જાણનારા પણ સ્થૂળ બુદ્ધિવાળાને ઉપલબ્ધ થતું નથી. [માષષ વગેરે મુનિએમાં વિપર્યાસના અભાવ પ્રશ્ન :—ગુરુના વિષયમાં યથાર્થજ્ઞાન ન થવા દેનાર કર્મના ક્ષયાપશમ થવાથી ગુરુ અંગેની યથાર્થ ઓળખાણ થઈ શકે, પરંતુ બાકીના તત્ત્વભૂત વિષયેામાં વિપર્યાસ સંભવિત છે તેા પછી માષતુષમુનિ વગેરેને એકાંતે શુદ્ધ કહી શકાય તેવા પરિણામની પ્રાપ્તિ શી રીતે થઈ ? * માષષ મુનિરાજ :– દાઈ એક ગચ્છમાં એક આચાર્યં અનેક શિષ્યોને ભણાવે છે. તેમના ભાઈસાધુ વિશિશ્રુતજ્ઞાની ન હેાવાથી નિદ્રા વગેરેમાં સમય પસાર કરે છે. શિષ્યવની અનેક શંકા-કુશંકાઓનું નિરાકરણ કરતાં કરતાં એક વાર આચાર્ય કંટાળ્યા. મનમાં વિચારે છે આ ભાઈમુનિને કેટલી નિરાંત છે, આરામથી ઊંધે છે, ત્યારે હતભાગી મને ક્ષણુવાર પશુ આરામ નહીં.” આ અવસરે જ્ઞાનની અવગણનાથી આચાયે થ્ર જ્ઞાનાવરણુ કર્મના બંધ કર્યો. દેહત્યાગ કરી દેવલાકમાં એક ભવ કરીને મનુષ્યભવમાં અવતર્યા. સાધુપુરુષોના સત્સંગથી વૈરાગ્ય વ્રત થતાં પ્રતિબેાધ કરનાર સદ્ગુરુ સમીપે દીક્ષા લીધી. ગુરુદેવની નિશ્રામાં સામાયિકશ્રુતનું અધ્યયન કરતી વેળાએ પૂર્વે બાંધેલું જ્ઞાનાવરણીય કઉડ્ડયમાં આવ્યું. સહુમાન નિરંતર અભ્યાસ અને પરિશ્રમ કરવા છતાં એક પદ પણુ ગાખી શકયા નહીં. એ જોઈ ગુરુદેવે સક્ષેપથી સામાયિક સૂત્રને અર્થ સમજાવવા ‘મા ફળ મા તુ' એવાં માત્ર એ પદ ગાખવા કહ્યું. ઘણી ભક્તિપૂર્વક ગાખવા છતાં એ પદ યાદ રહેતાં નથી. મહાપ્રયત્ને ગાખ્યું ત્યારે ‘માતુવ’ એટલુ યાદ રહ્યું, એટલે એમને બધા ‘માસ્તુ' નામે સંખાવવા લાગ્યા. અન્ય સાધુએ તેમની ભૂલ સુધારે તા સરળ હૃદયે સહર્ષ સ્વીકારી લેતા. આ રીતે ગુરુભક્તિ અને આદરના પ્રભાવે કાળક્રમે કેવળજ્ઞાની થઈ માક્ષે ગયા. Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૭ ઉત્તર :–મિથ્યાત્વજનિત અસગ્રહ નિઃસંદેહપણે ટળી જવાથી શુદ્ધ પરિણામની પ્રાપ્તિ થઈ. તાત્પર્ય એ છે કે માષતુષ મુનિ વગેરેને મિથ્યાત્વનો વિપાકેદય ન હોવાથી બાકીના તત્ત્વભૂત વિષયમાં પણ વિપરીત વાસનાજનિત વિભ્રમ હોતું નથી, તેમજ તેમને મોક્ષસાધક ક્રિયાને પણ અભાવ હોતું નથી, કારણ, ક્રિયામાં અવિધિ વગેરે વિપરીત્ય થવામાં એક પ્રકારનો કષાય ભાગ ભજવે છે. આ કષાય માષતુષ મુનિ વગેરેમાં ન હોવાથી તેમને મોક્ષ સાધક ક્રિયા પણ હોઈ શકે છે. પ્રશ્ન:-ગાઢ જ્ઞાનાવરણ કર્મના ઉદય રૂપ જડતા હોવાના કારણે વારંવાર અનાગ કે વિસ્મૃતિ થઈ જવાને સંભવ છે, તે શું એનાથી આત્માના ગુણો મલિન નહીં થતા હોય? ઉત્તર ના, વિપર્યાસ એટલે કે મિથ્યાજ્ઞાન રૂપ દોષ જેટલે પ્રબળ છે, સંશય કે અધ્યવસાય (અનુપગ) એટલા પ્રબળ દોષ નથી. કહ્યું છે કે – મિથ્યાત્વ જે બીજે કઈ દુશ્મન નથી, મિથ્યાત્વ જેવું કંઈ ઝેર નથી, મિથ્યાત્વ જે કઈ રોગ નથી, અને મિથ્યાત્વ જે કઈ અંધકાર નથી.” આ રીતે માષતુષ મુનિ વગેરે દાનમાં કોઈ દેશને અવકાશ નથી. પ્રશ્નઃ—આપણને માન્ય હોય એ સામાચારીનું પાલન કરનારા માર્ગાનુસારી અને ન કરનારા માર્ગાનુસારી નહિ એ આગ્રહ કહેવાય કે બીજું કંઈ ? ઉત્તરઃ- તાવિક કલેક્ષય પ્રયોજક જ્ઞાનનું ચિહ્ન આજ્ઞાપાલન છે અને આજ્ઞાપાલક હોય તે જ માર્ગનુસારી છે–આ ઉત્તર સ્પષ્ટ કરવા માટે બ્લેક ૭મામાં જણાવે છે કે ___मंडुक्कचुण्णकप्पो किरिआजणिओ वओ किलेसाणं । तद्दड्ढचुण्णकप्पो नाणकओ तं च आणाए ॥७॥ લેકાર્થ –ક્રિયાના પાલનથી થતે કલેશક્ષય દેડકાના સાદા ચૂર્ણ જે છે, જ્યારે જ્ઞાન દ્વારા થતે કલેક્ષય ભસ્મીભૂત થયેલા દેડકાના ચૂર્ણ જે છે અને જ્ઞાન આજ્ઞાના પાલનથી પ્રતીત થાય છે. શાળા क्रियाजनितो वितथक्रियान्यासमात्रोत्पादितः, क्लेशानां-दुःखानाम् , व्ययो-ऽपगमः, तथाविधसामग्रीलाभभाव्युत्पत्तिकत्वेन जीवबीजतया मण्डूकचूर्णकल्पः-पुनर्भविष्यत्तथापरिणामभेकातिसूक्ष्मक्षोदतुल्य: । आज्ञाबाह्यानां क्रियामात्रकालभाविभ्यां प्रबलविपर्यासाभ्यां रागद्वेषाभ्यां पापानुबन्धिन: सातवेदनीयादेः कर्मणो बन्धे मिथ्यात्वमोहनीयस्यापि नियमतो बन्धाद् भवान्तरप्राप्तौ तत्पुण्यविपाके समुदीर्णमिथ्यात्वमोहानां हिताहितकृत्येषु मूढतामुपगतानां प्रागुपात्तकर्मस्थितिक्षये नि:पारनरकपारावारमज्जनोपपत्तेः। ज्ञानकृतश्च क्लेशानां व्ययस्तद्दग्धचूर्णकल्पः-पावकप्लुष्टभेकचूर्णकल्प', निर्बीजत्वात् , ज्ञानस्य निरनुबन्धाशुभप्रकृत्युपहितपुण्यानुबन्धिपुण्यहेतुक्रियाकारिणः आनुषङ्गिकसुखभोगद्वारा निरवशेषदुःखक्षयहेतुत्वात् । तच्च ज्ञानमाज्ञया-गुरुपारतन्त्र्यलक्षणया प्रतीयते, तस्या गुर्वादिविषयाऽविपर्यासज्ञानकार्यत्वात् । इत्थं च यद्यन्येऽपि मार्गानुसारिण: स्युस्तदा क्रियामात्रे स्वच्छन्दतया नानुरक्ताः स्युः, किन्तु ज्ञानार्थितया गुरुपारतन्त्र्यभेवाश्रयेयुरिति फलितम् ॥७॥ * उपदेशपदे १९१ गाथाऽत्रानुसन्धया । Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨ આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે नन्वेवमाज्ञयैव ज्ञानव्यवस्थितौ कथं परेषां तद्विना मासक्षपणादिविशिष्टक्रिया, कथं वा स्वपक्षबद्धोद्धरादराणामपि प्रेत्यहिताय प्रवर्त्तमानानां प्रशमो दृश्यत इत्याशङ्कयाह શિાન ક્રિયા અને કલેશક્ષય. તાત્પર્યાથી -આશય એ છે કે વિતથક્રિયા એટલે કે સ્વચ્છંદતાથી કરવામાં આવતી વારંવારની વિપરીત ક્રિયાથી દુઃખને ક્ષય તે થાય છે, પરંતુ આત્યંતિક થતું નથી. અનુકૂળ સામગ્રી એકત્રિત થઈ જતાં ફરી દુઃખની હારમાળા ચાલુ થાય છે. દા. ત. સાદું દેડકાનું ચૂર્ણ. સાદા દેડકાના ચૂર્ણમાંથી તાત્કાલિક દેડકાની ઉત્પત્તિ ન થતી હોવા છતાં પણ ઉત્પત્તિની ગ્યતા અક્ષત હોવાથી જળ અને કાદવ વગેરેને સહયોગ પ્રાપ્ત થતાં તેમાંથી અગણિત દેડકાંઓની ઉત્પત્તિ થઈ જાય છે. આજ્ઞા નિરપેક્ષ ક્રિયા કરનારા સ્વછંદ યતિઓ, જે કાળે જે ક્રિયાનું પાલન કરે છે તે કાળે તે કિયાઓ જ્ઞાનશૂન્ય હોવાથી પ્રબળ વિપયંસ રૂપ રાગદ્વેષની હાજરીમાં પાપાનુબંધી સાતા વેદનીય વગેરે પુણ્યનો બંધ કરાવે છે. એટલે કે તેઓ ક્રિયાનિમિત્તક સાતા વેદનીયને બંધ કરતા હોવા છતાં પણ અજ્ઞાનપ્રયુક્ત પ્રબલ વિપર્યાય રૂ૫ રાગ-દ્વેષના કારણે મિથ્યાત્વ મેહનીયન બંધ પણ અવશ્ય કરતા હોય છે. મૃત્યુ પછીના ભાવોમાં તે પુણ્યને વિપાક ઉદય થવા સાથે મિથ્યાત્વ મેહનીયન ઉદય પણ અવશ્ય થાય છે. તેનાથી હિતકર કૃત્ય અને અહિતકર કૃત્યને વિવેક ચૂકી જવાય છે અને મૂઢતા પેદા થાય છે, તથા પુણ્ય કર્મની સ્થિતિનો ક્ષય થતાં મેહનીયજનિત મૂઢતાથી અપાર નરક પારાવારમાં પતન થાય છે તેથી તેને સાદા મંડૂક ચૂર્ણ સમાન કહ્યો છે. [જ્ઞાનના પ્રભાવે થતો કલેશ ક્ષય] પરિપક્વ જ્ઞાનથી જે દુઃખક્ષય થાય છે તે અગ્નિથી ભસ્મીભૂત થયેલા દેડકાના ચૂર્ણ જે છે. એટલે કે તેમાં પુનરુ ઉત્પત્તિની યેગ્યતા નષ્ટ થઈ જાય છે. પરિપકવ જ્ઞાન એવી ક્રિયાને ઉત્પન્ન કરવાને સમર્થ છે કે જે ક્રિયાથી અત્યંત શુભ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય, જે કે સાથે સાથે દશમાં ગુણઠાણા સુધી જ્ઞાનાવરણીય આદિ અશુભ પ્રકૃતિઓને બંધ અવશ્યભાવી છે, તો પણ તે નિરનુબંધ હોવાથી એટલે કે અશુભ ફળની પરંપરાસર્જક ન હોવાથી અકિંચિકર છે. આવા અકિંચિકર નિરનુબંધ અશુભપ્રકૃતિબંધ સહભાવી પુણ્યાનુબંધી પુણ્યના હેતુભૂત સક્રિયાને પ્રગટાવનાર પરિપકવ જ્ઞાન સર્વ દુઃખોનાં વિનાશને હેતુ છે જે કે વચમાં આનુષંગિક ભેગલાભ પણ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે તેવા જ્ઞાન દ્વારા જે પુણ્ય બંધ થાય છે તેનાથી જીવને જ્યાં સુધી મેક્ષ ન થાય ત્યાં સુધી સદ્ધતિઓમાં દેવકના સુખ વગેરેની પ્રાપ્તિ પણ થાય છે, પરંતુ તે સુખભેગમાં જ્ઞાનીઆતમાં ઉદાસીન =જલકમલવત્ નિર્લેપ રહેતા હોવાથી નવ કર્મને બંધ બહુ જ અ૯૫ થાય છે. આ રીતે ઘણું થોડા ભેમાં જ્ઞાની આત્માને મોક્ષ પ્રાપ્ત થતાં સર્વ દુઃખને કાયમી ઉચ્છેદ થાય છે, માટે જ્ઞાનકૃત દુઃખક્ષય ભસ્મીભૂત થયેલા દેડકાના ચૂર્ણ જેવું છે. તેમાં જેમ પુનઃ જીત્પત્તિ થવાની યેગ્યતા રહેતી નથી એમ જ્ઞાનકૃત દુઃખક્ષય પછી પુનઃ દુઃખત્પત્તિ અટકી જાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ पहेशरहस्य गाथा-८ [ગુરુપરતત્ર હોય તે માર્ગાનુસારી] અમુક વ્યક્તિમાં આ પ્રકારનુ જ્ઞાન હોવાનુ` ચિહ્ન ગુરુપરતંત્રતાસ્વરૂપ આજ્ઞાપાલન છે. કારણકે ગુરુ વગેરેના વિષયમાં આભ્રાન્ત જ્ઞાન હોય તે જ તેમની પરતંત્રતાને સ્વીકાર થાય છે. સારાંશ એ છે કે અમને માન્ય સામાચારીનુ` પાલન કરવા નું કરવા માત્રથી માર્ગાનુસારિતા હાવા ન હોવાનુ અમે કહેતા નથી, પરંતુ અમારા કહેવાના આશય એ છે કે જેઓ માર્ગાનુસારી હોય તેઓ સ્વચ્છ ૬પણે જ્ઞાનશૂન્ય ક્રિયામાં અનુરક્ત હોય નહિ પણ જ્ઞાનના અથી હોય અને તે માટે ગુરુએની પરતંત્રતાના એટલે કે ગુરુકુળવાસને આશ્રય લેનારા હાય. પ્રશ્ન :તમારા કહેવા પ્રમાણે તે ગુરુપરતંત્રતારૂપ આજ્ઞાનું પાલન હોય તેા જ જ્ઞાનના સદ્ભાવ હોય તેા જેએ ગુરુપરતંત્ર નથી તેવાએ જે મહિના મહિનાના ઉપવાસ વગેરે વિશિષ્ટ ધર્મક્રિયા કરતા દેખાય છે, તેમજ જેમને પેાતાની માન્યતામાં જ અત્યત આદરની ગાંઠે બધાયેલી છે. તેવાઓની પારલૌકિક હિત માટેની પ્રવૃત્તિમાં જે પ્રશમભાવ એટલે કે અલ્પકષાયતા જોવામાં આવે છે, તે શુ' જ્ઞાન વિના જ હોય છે ? સમજ્યા વિના જ હોય છે ? આ પ્રશ્નના ઉત્તર નીચેના બ્લેકમાં મળી રહેશે. किरियावि खेयमित्तं मोहकया हंदि होइ अण्णेसिं । सम्मोहसत्याए पसमो परिणामओ मोहो ||८|| શ્લોકા :- ખીજાઓની માહગર્ભિત ક્રિયા પણ ખરેખર કષ્ટ માત્ર ફલક છે. તેમજ ભરચક માહની સુષુપ્ત અવસ્થાના કારણે દેખાતા બાહ્ય પ્રશમ છે તે પરિણામે મુગ્ધતા જ છે. દ્વા क्रियाऽपि - मासक्षपणादिका, अन्येषामाज्ञाबाह्यानाम्, मोहकता - मृगतृष्णा या मुदकभ्रमवतां प्रवृत्तिरिव प्रबल मोह मूल विपर्यासधीजनिता खेदमात्रं - फलानुपहितश्रमरूपैव । परलोकानुपायेऽपि तदर्थितया प्रवर्तमानानां बाह्यानां दोषभासं पर्यालोच्य बहुगुणकलितमपि गुरुकुलवासं परित्यजतां स्वछन्दयतीनां च मोहपारवश्यानपायात् । तदिदमुक्तम् - [पंचाशके - ११] पायं अभिन्नगंठीतमा उ तह दुक्करंपि कुव्वंता । बझाव ण ते साहू धंखाहरणेण विष्णेया ॥ ३८ ॥ इति ॥ ૧૬ तथा सम्मोहस्वस्थतया - रागद्वेष मोहसन्निपातलक्षणव्याधेरनुद्रेकावस्थालक्षणया हेतुभूतया, प्रशमो रागद्वेषमन्दतालक्षण:, परिणामत - आयतिफलयोग्यतालक्षणात्, मोहोऽधिकदोषरूपः । यथा हि वातपित्तश्लेष्मसंक्षोभजनितव्याधेर्देहादनुत्तारेऽपि कुतोऽपि वेलाबलादनुद्रेकावस्था यां मन्दतापि पुनरधिकसंक्षोभप्रयोजकतया तत्त्वतो दोषरूपैव तथा निर्बीजत्वं निर्बीजत्वाभिमुख्य वा विना मोहपरिंणत्यवस्था विशेषकृता रागद्वेषमन्दतापि दोषरूपैव तदादु – [ उपदेशपदे ] "जो मदरागदोसों परिणामो युद्धओ तओ होइ । मोहम्म य पबलम्म ण मंदया हंदि एएसि ॥ १८९ ॥ ४. प्रायोऽभिन्नग्रन्थितमास्तु तथा दुष्करमषि कुर्वन्तः । बाह्या इव न ते साधवो ध्वांक्षाहरणेन विज्ञेयाः ॥ ५. यो मन्दरागद्वेषः परिणामः शुद्रकस्ततो भवति । मोहे च प्रबले न मन्दता हन्दि एतेषाम् ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ ૨ આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે 'सम्मोहसत्थयाए जहाहिओ हंत दुक्खपरिणामो । आणाबज्झसमाओ एयारिसओ उ विन्नेओ ॥१९०॥ त्ति इत्थं च परेषां क्रियाप्रशमयोमोहहेतुकत्वान्न ज्ञानकार्यत्वमिति व्यवस्थितम् ॥८॥ अथ स्वच्छन्दचारिणां सर्वापि क्रिया कथं श्रममात्रं, गुरुकुलवासादिपरित्यागक्रियाया भ्रमहेतुकत्वेऽपि शुद्धाहारग्रहणादिक्रियाया अतथात्वात्, त्यक्तक्रियांशे च भगवद्वचनाऽबहुमानेऽपांतरांशे तदयोगादबहुमतांशेऽपीतरेषामिव दृढतरविपर्यासाऽयोगाच्चेत्याशक्याह આિજ્ઞાનિરપેક્ષ આચરણ કષ્ટમાત્ર તાત્પર્યાથ–આજ્ઞાનિરપેક્ષ સ્વછંદ યતિઓની મહિના મહિનાના ઉપવાસ વગેરે ધર્મ કિયા પણ પ્રબલ મેહમૂલક બુદ્ધિવિપર્યાસ પ્રેરિત હોવાથી નિષ્ફળ પરિશ્રમ કરવા રૂપ છે. દા.ત. ઝાંઝવાના નીરમાં જલની બ્રમણથી તે પીવા માટે થતી દેડવાની પ્રવૃત્તિ. તે જેમ ભ્રમમૂલક હોવાથી નિષ્ફળ અને કષ્ટદાયક છે. તે રીતે માસખમણ (૧ મહીનાના ઉપવાસ) આદિ ક્રિયા પણ મેહસ્વરૂપ ભ્રમમૂલક હોવાથી નિષ્ફળ અને કષ્ટદાયક છે. સ્વછંદ યતિઓ પરલેકહિતનાં અથી હશે, પરંતુ પારલૌકિક હિતના સચોટ ઉપાયને સમજ્યા વિના જ પિતાની મતિકલ્પનાથી માસક્ષપણુ વગેરે ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, ત્યારે, જ્ઞાન શૂન્ય આવી ક્રિયા એ ખરેખર પારલૌકિક હિતના ઉપાય રૂપ નથી. પારલૌકિક હિતને વાસ્તવિક ઉપાય ગુરુકુળ વાસ છે કે જે ઘણું સગુણોનું નિવાસસ્થાન છે. છતાંય સ્વછંદ યતિએ તેમાં પિતાની મતિકલ્પનાથી કાલ્પનિક હદનું આરોપણ કરીને તેને ત્યાગ કરે છે. આ રીતે ઉપાયનો ત્યાગ કરે છે અને અનુપાયમાં પ્રવૃત્ત થાય છે તેનાથી તેમની અસંદિગ્ધમેહમૂઢતા વ્યક્ત થાય છે. શ્રીપંચાશકમાં કહ્યું છે કે६. सम्मोहस्वस्थतया यथाधिको हन्त दुःखपरिणामः । आज्ञाबाह्यसमायः एतादृशस्तु विज्ञेय इति ।। મા ગુચ્છમાં સાધુઓ ઘણા હોય, ગામમાં ઘર થડા હોય એટલે નિર્દોષ આહાર–પાણી વગેરે મળે નહીં, ગ૭માં સાજા-માંદા ઘણું હોય. તેમની સેવામાંથી ઊંચા અવાય નહિ, ગ૭માં ઘણા સાધુએ સ્વાદ પય કરતા હોય ત્યારે કોલાહલ ઘણે લાગે એટલે સ્વકાર્ય માં મન એકાગ્ર થાય નહિઆવા બધા કાલ્પનિક દોષોનું આરોપણ કરીને સ્વછંદ યતિએ ગુરૂકુળવાસને ત્યાગ કરે છે. તેઓ એ નથી જાણતા કે ગુરુકુળમાં રહેવાથી ઘણા લાભ અનાયાસ પ્રાપ્ત થતાં હોય છે-દા,ત, વડિલ જ્ઞાનવૃદ્ધ અનુભવી ગુરુવર્ગની વૈયાવચ્ચ-વિનય-ભક્તિ વગેરે દ્વારા મહાન કર્મનિર્જરા ઉપરાંત પરસ્પરનાં અનેક પ્રકારનાં જ્ઞાનવર્ધક અનુભવોની સચોટ માહિતી મળતી હોય છે. એમાં બુદ્ધિને સુંદર વિકાસ થાય છે. “અવસરે કેમ વર્તાય ? આ બાબતનું સચોટ અને અસરકારક અનુભવજ્ઞાન ગરમાં રહેવાથી જ પ્રાપ્ત થાય છે. જ્ઞાનવૃદ્ધ સાધુઓ પાસે અભ્યાસની ઉત્તમ તક મળે છે. લઘુ મુનિઓનું સ્થિરીકરણ, વાત્સલ્ય વગેરે દ્વારા દર્શનાચારનું પાલન થાય છે. પોતે ભણેલું બીજાને ભગાવવાથી વધુ દૃઢ થાવ. તદુપરાંત, બ્રહ્મચર્ય વગેરે કઠોર મહાવ્રતનું પાલન ગુર છવાસથી અત્યંત સરળ બની જાય છે વગેરે વગેરે જે ઘણુ ઘણા લાભ ગુરુકુળવાસના મહિમાથી પ્રાપ્ત થાય છે એની સરખામણીમાં પૂર્વોક્ત કાલ્પનિક દે તુચ્છ બુદ્ધિની નીપજ છે. સરખા-૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ: ૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૯ જે સાધુએ આજ્ઞા નિરપેક્ષ થઈને દુષ્કર તપશ્ચર્યાં વગેરે પણ કરે છે, તેઓની અન્યકારમય માહની ગ્રંથી પણ પ્રાય: ભેદાઈ હોવાની શકયતા નથી. દા.ત. કાગડાએ જેમ શીતળ અને ગભીર જળકુડના ત્યાગ કરી છીછરા ખાાચીયામાં મઝા માણે છે તે રીતે તે સ્વચ્છંદ સાધુએ પણ ગુરુકુળ વાસને ત્યાગ કરીને છીછરા ખાએાચીયા જેવી નિષ્ફળ ક્રિયાઓમાં હિત સમજે છે. [૧૧–૩૮] ૧૮ [સનિપાત અને માહ ] તેના ઉપશમભાવ એટલે કે રાગ-દ્વેષની મંદતાના પરિણામ પણ સન્નિપાત નામના વ્યાધિ તુલ્ય રાગ-દ્વેષ અને માહની સુષુપ્ત અવસ્થા, જેને માટે મૂળ શ્લાકમાં સંમેાહસ્વસ્થતા' એવા શબ્દ પ્રયાગ કર્યા છે, તેનાથી પ્રેરિત હોવાથી એ ઉપશમ ભાવ ભવિષ્યમાં પ્રાપ્ત થનારા કડવા ફળની ચાગ્યતાથી વણાયેલ હોવાથી પરિણામે અધિક દોષ જનક છે એમ લાગ્યા વિના રહેતું નથી. વાત પિત્ત અને ફક્ આ ત્રણ ધાતુઓનાં ઉગ્ર વૈષમ્યથી ઉત્પન્ન થયેલા સન્નિપાત નામના વ્યાધિ શરીરમાંથી નિમૂળ ન થયા હોય પણ ગમે તે કારણે કાળના પ્રભાવે દખાઈ ગયા હોય તેા તે વ્યાધિની મદતા પણ આગામી કાળમાં વધારેને વધારે ધાતુવૈષમ્ય ઉત્તેજક હોવાથી હકીકતમાં દોષ રૂપ જ છે. તે જ રીતે જયાં સુધી માહ નિર્મૂળ થયા નથી અથવા તેા નિમૂ ળ થવાની તૈયારીમાં નથી ત્યાં સુધી ઉપર ઉપરથી દેખાતી રાગ અને દ્વેષની મંદતા પણ માહના એક પ્રકારના ચાળા જ છે માટે તે દોષ રૂપ જ છે. ઉપદેશપદમાં કહ્યું છે કે— “જે પરિણામમાં રાગ અને દ્વેષ મદ એટલે નિીજ થઈ ગયા હોય કે નિીજથવાને અભિમુખ હોય તે પરિણામશુદ્ધ છે. પ્રબળ માહની હાજરીમાં રાગદ્વેષની મંદતા હોડી નથી. (પ્ર. કેટલાક મિથ્યા દૃષ્ટિને ઉપશમ ભાવ દેખાય છે. તે કેવા જાણવા ? ઉત્તર-) સન્નિપાત વ્યાધિમાં કવચિત્ સ્વસ્થતા જેમ વધુ દુઃખનું કારણ છે તે જ રીતે આજ્ઞાખાહ્ય ઉપશમભાવ પણ દુઃખનું કારણ જાણવા.” આ રીતે સિદ્ધ થાય છે કે સ્વચ્છંદ યતિઓની ક્રિયા અને ઉપશમભાવ પણ માહગર્ભિત હોવાથી પરિપકવ જ્ઞાનમૂલક નથી. ૫૮ા [ગુરુકુળવાસ વિના ભિક્ષાશુદ્ધિ પણ કષ્ટ !] પ્રશ્ન:-સ્વચ્છંદ યતિઓની ગુરુકુળ વાસત્યાગ વગેરે ક્રિયા શ્રમમૂલક હોવા છતાં શુદ્ધ આહાર ગ્રહણ વગેરે તે ભ્રમમૂલક હોતાં નથી, તેમજ જે ક્રિયાઓનું પાલન છેડી દીધું છે તે ક્રિયાઓનાં પ્રતિપાદક ભગવદ્વચનામાં બહુમાન ન હોવા છતાં અપરિત્યક્ત શુદ્ધ આહાર ગ્રહણ વગેરે ક્રિયાઓનાં પ્રતિપાદક ભગવચનામાં તા બહુમાન હોય છે, વળી જે અંશમાં બહુમાન નથી તે અંશમાં પણ અન્યદર્શની મિથ્યાષ્ટિઓની જેમ ગાઢ વિપર્યાસ બુદ્ધિને અધાપા હોતા નથી, તે પછી તેએની બધીજ ક્રિયાઓને કષ્ટમાત્રલક શી રીતે કહેવાય ? આ પ્રશ્નના ઉત્તર નીચેપ્રમાણે -- तेर्सि अवकगामी परिणामो णत्थि तेण किरिआए । अन्नाणे बहुपडणं ववहारा णिच्छया णियमा ॥ ९ ॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ ૨ આજ્ઞામુજબ પરિણામ શુદ્ધ કરો. શ્લોકાથી તેને પરિણામ અવક્રગામી ન હોવાથી તેમની યિાઓ વ્યવહાર નથી મોટે ભાગે અજ્ઞાનમાં જ ખવાય છે, અને નિશ્ચય નયથી અવશ્ય અજ્ઞાનમૂલક છે”ાલા तेषामाज्ञाबाह्यानाम् अवक्रगामी स्वरसत ऋजुमार्गाभिमुखः परिणामः क्षयोपशमविशेषोपनत: नास्ति । तेन क्रियायाः व्यवहाराद्=व्यवहारनयमाश्रित्य अज्ञाने बहुपतनं-बहुषु स्थलेषूत्सर्गापवादादिपर्यालोचनाऽसम्भवेन विपर्यासोपपत्तेः, स्तोकस्य तु न भवत्यपि व्यवहारतस्तत्र पतनम्, आपाततः श्रुतसंवादात् निश्चयतः निश्चयनयमाश्रित्य, नियमात् सर्वथैव तक्रियाया अज्ञाने पतनम् , आपाततः श्रुतसंवादिन्या अपि तत्क्रियायाः क्षयोपशमविशेषसहकार्यभावेन विशिष्टनिर्जरां प्रत्यप्रत्यलत्वेनाकिञ्चित्करत्वात् । इत्थं च [उपदेशमालायाम् ] "अपरिच्छिअसुअणिहसस्स केवलमभिन्नसुत्तचारिस्सः । सव्वुज्जमेण वि कयं अन्नाणतवे बहु पडई ॥४१५॥ इत्याद्यागममनुसृत्य तेषु स्तोकज्ञानसम्भावनया न व्यामोहो विधेयः, मार्गानुसारित्वाभावे दोषस्य मृदुमध्यादिभावेऽपि मार्गानुसारिफलानुपपत्तेः ।।९॥ अथ कीदृशोऽवक्रगामी स्यादित्याह [અવગામી પરિણામને મહિમા તાત્પર્યાથ-આશય એ છે કે આજ્ઞાબાહ્ય સ્વચ્છેદ યતિઓને મોહને અપેક્ષિત ક્ષપશમ ન હોવાથી સ્વાભાવિક રીતે જે સરળ માર્ગાભિમુખ પરિણામ હોવા જોઈએ તે હેતા નથી. એટલે વ્યવહારનયની દષ્ટિએ, અનેક પ્રસંગોમાં ઉત્સર્ગ અને અપવાદમાંથી કેણ ક્યાં બળવાન છે તેને વિચાર જ ન કરવાથી બુદ્ધિમાં વિપર્યાસ થવાને કારણે તેઓની ક્રિયાઓ અજ્ઞાનના ખાતે જ જમા થાય છે. વ્યવહારનયની દષ્ટિએ” એમ કહેવાને આશય એ છે કે કોઈક કઈક સ્વચ્છેદ યતિઓની પ્રવૃત્તિમાં ઉપર ઉપરથી શાસ્ત્રનું સમર્થન પ્રાપ્ત થવાથી તેની તે પ્રવૃત્તિઓ અજ્ઞાન મૂલક હોય એમ જણાતું નથી. પરંતુ નિશ્ચય નયની દષ્ટિએ જોઈએ તે તે સઘળી ક્રિયાઓ અજ્ઞાનના ખાતે જ જમા થાય છે કારણ કે ઉપર ઉપરથી તે ક્રિયાઓમાં શાસ્ત્રનું સમર્થન ભાસતું હોવા છતાં પણ વિશિષ્ટ નિર્જરામાં સહાયભૂત જોઈએ એ મેહને ક્ષપશમ ન હોવાથી જ્ઞાની પુરુષે શ્વાસોચ્છવાસમાં જેવી ઉચ્ચ કેટિની નિર્જરા કરે છે તેવી નિર્જરા કરવા માટે તે કિયાએ પ્રત્યલ અર્થાત્ સમર્થ નથી. આ રીતે “જેને શ્રુતજ્ઞાનના રહસ્યનો યથાર્થ પરિચય નથી અને જે ફક્ત અભિન્નસૂત્ર એટલે કે અર્થનો ઊંડાણથી નિર્ણય કર્યા વિના જ માત્ર ઉપર ઉપરથી જ સૂત્રને જે અર્થ ભાસે તેને જ બરાબર માની લેનાર છે તેવા ક્રિયાતત્પર આજ્ઞાત્યાગી યતિનું ઘણું મહેનતથી કરેલું અનુષ્ઠાન પણ મોટે ભાગે અજ્ઞાન તપશ્ચર્યા સમાન છે – ७ अपरिच्छिन्नश्रुतनिकषस्य केवलमभिन्नसूत्रचारिणः । सर्वोद्यमेनापि कृतं अज्ञानतपसि बहु पतति । Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા–૧૦ આ ઉપદેશમાલાના આગમવાક્યને ધ્યાનમાં રાખીને તે સ્વચ્છેદ યતિઓના દેખાતાં થોડાં થોડાં જ્ઞાનની સંભાવનાથી મુંઝાઈ જવાની જરૂર નથી. કારણ કે જ્યાં સુધી માર્ગોનુસારિતા નથી ત્યાં સુધી દોષે ચાહે મન્દ, મધ્યમ કે ઉત્કટ હોય તે પણ માર્ગોનુસારિપણાનું જે ફળ વિશિષ્ટ નિર્જરા વગેરે મળવું જોઈએ તે તેને પ્રાપ્ત થતું નથીછેલ્લા પ્રશ્ન :- અવક્રગામી કે હોય? પ્રશ્નનું તાત્પર્ય એ છે કે ઋજુચારીનાં લક્ષણે ક્યા ४॥ छ ? उत्तर : * 'मग्गणुसारी 'सड्ढो पन्नवणिज्जो कियावरो चेव । 'गुणरागी जी 'सक्कं आरभइ अवंकगामी सो ॥१०॥ પ્લેકાર્થ – જે માર્ગાનુસારી હેય, શ્રદ્ધાવાન હય, સુખબેધ્ય હેય, ક્રિયામાં તત્પર હોય, ગુણાનુરાગી હોય અને શક્યમાં ઉદ્યમવંત હોય તે અવક્રગમી છે. શાળા . 'मार्गानुसारी-निसर्गतस्तत्त्वानुकूलप्रवृत्तिरपायहेतुक्लिष्टकर्मविघ्नोपशमात्, एष चाभिलषितावाप्ति प्रत्यवन्ध्यकारणं कान्तारगतप्रतिनियतपुरप्राप्तियोग्यतायुक्तान्धस्येव, न चैव श्रुतातिशयानुपयोगप्रसङ्गः, विशिष्य तत्त्वप्रतिपत्तौ तदुपयोगात्, योग्यतामात्रस्य च तत्त्वविषयौघसंज्ञानमात्रहेतुत्वात्, दृश्यते हि नीलादिधीयोग्यतामात्रात्तदतिशयाच्च नीलादिविषयकसामान्यविशेषधी-विशेष इति । तथा श्राद्धः तत्त्वं प्रति श्रद्धावान् , स्वप्रत्यनीकक्लेशहासातिशयावाप्तव्यमहानिधानग्रहणविधानोपदेशश्रद्धालुनरवत् , विहितानुष्ठानरुचिर्वा । अत एव हेतुद्वयात् 'प्रज्ञापनीयः कथञ्चिदनाभोगादन्यथाप्रवृत्तौ तथाविधगीतार्थेन सम्बोधयितुं शक्यत्वात्तथाविधकर्मक्षयोपशमादविद्यमानाऽसदभिनिवेशः प्राप्तव्यमहानिधिग्रहणान्यथाप्रवृत्तसुकरसम्बोधननरवत् तथाऽत एव हेतोः क्रियापरःचारित्रमोहनीयकर्मक्षयोपशमजनितमुक्तिसाधनानुष्ठानकरणपरायणः, तथाविधनिधानग्रहणव्याहतपुरुषवत् चः समुच्चये, एवोऽवधारणे । तथा गुणरागी-विशुद्धाध्यवसायतया स्वगतेषु परगतेषु वा गुणेषु ज्ञानादिषु रागः प्रमोदो यस्यास्त्यसौ, मत्सरविरोधिपरिणामवानित्यर्थः । इदं हि गुणलाभानुबन्धेऽवन्ध्य बीजं, प्रतिबन्धकस्य मत्सरस्यापगमात="तथा यः शक्यं-स्वकृतिसाध्यं गुरुबालग्लानादिविषयवैयावृत्त्याद्यनुष्ठानमारभते न त्वशक्यं, अशक्यारम्भस्योत्तरकालमावश्यकपरिहाणिशरीरग्लान्यादिजनकत्वेनोत्तरोत्तरशुभानुबन्धानुवृत्त्यनुपपत्ते, 'आज्ञाशुद्ध प्रेक्षापूर्वकं स्वसाध्यानुष्ठानं हि सुवर्णघटसदृशम् , तद्विपरीतं च मृन्मयघटसदृशं निरनुबन्धत्वात्' इति हि समयविदः । शक्यमारभत इत्युक्तया नाशक्यमारभते न च शक्ये प्रमाद्यतीत्यपि लभ्यते । सोऽवक्रगामी नान्यः क्रियामात्रपर इति इत्थं च आज्ञापारतन्यं विना न शुद्धिरिति व्यवस्थितम् ॥ १०॥ * उपदेशपदे १९९ गाथाऽत्रानुस धेया । Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ ૨ આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે [અવક્રગામનું લક્ષણ]. તાત્પર્યાથ - (૧) માર્થાનુસારી - આનો વિશેષાર્થ એ છે કે જે માર્ગાનુસારી હોય છે તેના વિનકારક કિલષ્ટ કર્મો દૂર થઈ ગયા હોવાથી પ્રગટ થયેલ ઉપશમ ભાવથી સહજ રીતે તત્ત્વને અનુકુળ જ તેની પ્રવૃત્તિ હોય છે. કોઈ પણ અભિલષિત વસ્તુની પ્રાપ્તિમાં અવધ્ય કારણ એટલે કે રામબાણ ઉપાય હોય તે તે વિનભૂત કિલષ્ટ કર્મોને અપચય= હાસ છે દા. ત. અટવીમાં પડેલા અંધપુરુષની અમુક નિશ્ચિત નગરમાં પહોંચવાની યેગ્યતા જેમ એ ગ્યતાના અભાવમાં તે અંધ પુરુષ કોઈ પણ રીતે નગરમાં પહોંચી શકતો નથી. તે જ રીતે વિનભૂત કર્મોનાં હાસ વિના ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ પણ અશક્ય છે. પ્રશ્ન :- કિલષ્ટ કર્મને હાસ જે ઈષ્ટ પ્રાપ્તિનું મુખ્ય કારણ હોય તે પછી વિશિષ્ટ પ્રકારના શ્રતાભ્યાસની શી જરૂર ? ઉત્તર :- સામાન્યતઃ તત્વની પ્રાપ્તિમાં કિલષ્ટ કર્મને વિલય હેતુ છે પરંતુ વિશેષ પ્રકારની તત્વપ્રાપ્તિ થવામાં શ્રતાભ્યાસ ઘણો જરૂરી છે. કિલષ્ટ કર્મના વિલયરૂપ યોગ્યતા તો માત્ર તાવિક વિષયની ઘસત્તામાત્રમાં એટલે કે સામાન્ય ઝાંખીમાં જ હેત છે. લોકમાં પણ દેખાય છે કે બાળક વગેરેને નીલ આદિ પદાર્થનું જ્ઞાન કરવા માટે નેત્ર રૂપ સામાન્ય સાધન વિદ્યમાન હોવા છતાં પણ વિશેષ પ્રકારની બુદ્ધિ ન હોવાથી નીલ આદિ પદાર્થના વિષયમાં સામાન્ય કક્ષાને બંધ થાય છે, જ્યારે સુજ્ઞ પુરુષને વિશિષ્ટ પ્રકારને બુદ્ધિ અતિશય હોવાથી નીલ આદિ પદાર્થને વિશિષ્ટ કક્ષાને બંધ થાય છે. (૨) શ્રદ્ધા - અવક્રગામીનું બીજુ લક્ષણ શ્રદ્ધા કહ્યું છે. તત્ત્વમાં વિશ્વાસ ધરાવનાર, અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાના પાલનમાં ચિ ધરાવનાર તે શ્રદ્ધાળુ કહેવાય. વિનભૂત કિલષ્ટ કર્મોના વિશિષ્ટ પ્રકારના વિલયથી પ્રાપ્ત થનાર કોઈક ભૂમિઅંતર્ગત મહાનિધિને ગ્રહણ કરવા માટે જે મનુષ્ય ઉત્સુક હોય છે તે મનુષ્યને તે મહાનિધિને ગ્રહણ કરવાના ઉપદેશમાં જેમ અટલ વિશ્વાસ હોય છે અને જરૂરી વિધિવિધાનના પાલનમાં સાવધાની હોય છે તે રીતે વિશિષ્ટ પ્રકારની નિર્જરાના ઉપાયમાં અવક્રગામી જીવને અટલ વિશ્વાસ હોય છે. અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાને-ઉપાયને આદરવામાં તત્પરતા હોવી તે શ્રદ્ધા છે. (૩) સુખબેધ્ય :- જે મનુષ્ય માર્ગાનુસારી અને શ્રદ્ધાળુ હોય છે. તે સુખધ્ય પણ હોય છે. સુખબોધ્યને અર્થ એ છે કે કદાચિત્ યથાર્થ જ્ઞાનના અભાવમાં માર્ગથી વેગળે જઈ રહ્યો હોય અને કોઈક જ્ઞાની ગીતાર્થ તેને સન્માર્ગમાં લાવવા માટે તેની ભૂલ બતાવે તે પિતે ઝટ તેને સ્વીકાર કરે અને પુનઃ માર્ગ પર આવવા પ્રયત્ન કરે. તાત્પર્યર્થ એ છે કે મિથ્યાત્વ સહચરિત માનકષાયને જોઈએ એવો ક્ષયપશમ હોવાથી ‘હું જે કરું છું બરાબર છે એ અસઆગ્રહ તેને હેત નથી. દા. ત. ખરેખર મેળવવા યોગ્ય લાગેલા મહાનિધિન ગ્રહણમાં કોઈ મનુષ્ય જાણકારી ન હોવાથી ઊલટી રીતે પ્રવૃત્તિ કરી રહ્યો છે, પણ જે તે સરળ હોય છે તે બીજાના કહેવાથી સહેલાઈથી પાછો વળી જાય છે. અંધપુરુષની નગરમાં પહોંચવાની યોગ્યતા એટલે કે તેને માર્ગવેત્તામાં વિશ્વાસ હોય. તેમજ જે બાજુ તેને દેરવામાં આવે તે દિશામાં ચાલવાને પ્રયત્ન કરે અને ધીરજ જાળવી રાખે.. Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ રહસ્ય ગાથા-૧૦ () ક્રિયાતત્પર :- જે મનુષ્ય સુખાધ્ય હોય છે તે ક્રિયામાં પણ જોડાય છે એટલે કે ચારિત્ર્યહનીયકર્મને પશમ થવાથી મુક્તિસાધક ધર્માનુષ્ઠાનોમાં સક્રિયપણે ઉલ્લાસ સાથે ભાગ લેતે થાય છે. દા.ત. મહાનિધિને ગ્રહણ કરવા માટે સક્રિય બનેલ પુરુષ. અવક્રગામી જીવ ગુણાનુરાગી હોય છે. તેનો અધ્યવસાય વિશુદ્ધ હોવાથી સ્વ કે પરમાં રહેલા જ્ઞાનાદિ ગુણો જોઈને તેના અંતરમાં આનંદની ઉર્મિઓ ઉછળે છે, પરંતુ મત્સર કે ઈર્ષ્યાને ત્યાં અવકાશ હોતે નથી, સદ્દગુણનાં લાભમાં મત્સર કે ઈર્ષ્યા પ્રબળ વિરોધી છે. ગુણાનુરાગી જીવમાં તે ન હોવાથી તેને સદ્દગુણની પ્રાપ્તિ થવામાં ગુણાનુરાગ સફળ અને સચોટ કારણ બને છે. (૫) શક્યપ્રવૃત્તિ – અવક્રગામી જીવ, શક્ય = પિતાના પ્રયત્નથી સાધ્ય હોય તેવા જ અનુકાનોમાં, દા. ત. ગુરુદેવ, બાલવયસ્ક કે ગ્લાન વગેરે મહાત્માઓની સેવામાં, ઉદ્યમ કરે છે, નહિ કે અશક્ય કાર્યમાં. અશક્ય કાર્યમાં ઉદ્યમ કરવાથી ભાવિમાં પિતાના આવશ્યક કર્તવ્યો સદાય છે, બાકી રહી જાય છે, શારીરિક શક્તિ વેડફાઈને ઘસાઈ જાય છે, અને તેથી શુભ કાર્યોની ઉત્તરોત્તર પરંપરા ચાલુ રહેતી નથી. જિનાજ્ઞા અનુસારી અને બુદ્ધિપૂર્વક કરવામાં આવતા શક્ય અનુષ્ઠાને સુવર્ણના કળશ જેવા છે, કારણ કે શુભાનુબંધી છે. જ્યારે જિનાજ્ઞા-અનુસરી ન હોય એવા વગર વિચાર્યું કરવામાં આવતાં અશક્ય પ્રાયઃ અનુષ્ઠાન માટીના ઘડા જેવા છે, કે જે દિવસે દિવસે ઘસાઈને આખરે નાશ પામે છે. અર્થાત્ શુભાનુબંધી હોતા નથી. તેથી શાસ્ત્રજ્ઞ પુરુષે શક્ય કાર્યમાંજ ઉદ્યમ કરે છે, પણ અશક્યમાં ઉદ્યમ કરતાં નથી. એટલું જ નહિ, શક્યમાં પ્રમાદ પણ કરતાં નથી. આ રીતે જે ઉપરોક્ત માર્ગનુસારિતા વગેરે ગુણ ધરાવતો હોય તે અવક્રગમી છે, જેમ તેમ મરજી મુજબ ક્રિયા કરનાર નહિ. ઉપરોક્ત રીતે જિનાજ્ઞાની પરતંત્રતા વિના શુદ્ધિ નથી એ સૂત્ર નિર્વિવાદ સિદ્ધ થાય છે. * સુવર્ણ કળશ અને માટીના ઘડામાં તફાવત એ છે કે સુવર્ણ દીર્ધકાળે પણ એવુને એવુ રહેતું હોય છે અને દિન-પ્રતિદિન તેને જોઈ જોઈને આનંદ ઉપજતો જાય છે જયારે માટીને ઘડા દિવસે ક્ષીણ થતો જાય છે—અણગમત થાય છે અને આખરે ઘસાઈને ફૂટી જાય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩–એકલવિહારીપણું ઈચ્છનીય નથી. नन्वेवमेकाकिविहार उत्सीदेदेवेत्यत आह પ્રશ્ન :- જે ગુરુકુળવાસને આટલું બધું મહત્વ આપી દેવામાં આવે તે એકાકીપણે વિહારને ઉછેઠ જ થઈ જશે. તે પછી શાસ્ત્રમાં તેને ક્યાંક ક્યાંક નિર્દેશ મળે છે તે શી રીતે સંગત થશે? પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ - एत्तोऽपन्नवणिज्जा असक्कमेगागिचारमिच्छंता । आणावज्झा णेया सुतं गीयत्थविसयं तु ॥११॥ શ્વેકાથ :- એકાકીપણે વિહરવાનું સૂત્ર ગીતાર્થ માટે છે. જે અગીતાર્થ સાધુઓ અશક્ય પ્રાયઃ એકાકી વિહારને પસંદ કરે છે અને જાતે સુખબધ્ધ નથી તેઓ આજ્ઞા બાહ્ય છે” ૨૧૧ इत आज्ञापारतन्त्र्यस्यैव चारित्राङ्गत्वात् , अप्रज्ञापनीयाः गुरुकुलवासत्यागो नोचित इति दृढनिर्बन्धेनापि गीतार्थ बोधयितुमशक्याः, अशक्यं तथाविधज्ञानाभावेन स्वतन्त्रतयाऽलभ्यचारित्रशुद्धिकम् , एकाकिचार =एकाकिविहारम्, इच्छन्तः प्रार्थयमानाः, 'कलहादिहेतुतया नोचितः समुदायवास' इति विपर्यस्तधीदुष्टान्तःकरणत्वात् आज्ञाबाह्या ज्ञेयाः । ८"अप्पागमो किलिम्सइ जइ वि करेइ अइदुक्करं च तवं । सुंदबुद्धीइ कयं बहुअं पि ण सुंदर होइ ॥” [ उपदेशमाला ४१४] इत्यादिवचनात्सुन्दरपरिणामस्यापि तेषां तत्त्वतो दुष्टत्वात् । ननु एवं“नयालभिज्जा मिउगं सहायं गुणाहिकं वा गुणओ समं वा । इक्कोवि पावाई विवजयंतो विहरेज कामेसु असज्जमाणो ॥ इति द. वै. चूलिका २-१०. उत्तरा. ३२-५] सूत्रोक्तैकाकिविहारविरोध इत्यत आह-सूत्र तूपदर्शितं गीतार्थविषयं, तस्य पुष्टालम्बनं विना एकाकिविहारानभ्यनुज्ञानात् ॥११॥ कथं गीतार्थविषयत्वमुक्तं सूत्रस्येति समर्थयति - તાત્પર્યાર્થ - જિનાજ્ઞાને તાબે રહેવું, વફાદાર રહેવું, એ ચારિત્ર્યનું મહત્ત્વનું અંગ છે. ગીતાર્થ પુરુષે ઘણે ભાર દઈને સમજાવે કે ગુરુકુળવાસને ત્યાગ કરે ઉચિત નથી કારણ કે તેને ત્યાગમાં ઘણું ભયસ્થાને છે તે પણ જેઓ સમજે નહિ, માને નહિ અને અશક્ય, એટલે કે જરૂરી જ્ઞાન ન હોવાથી તેમજ સ્વચ્છંદપણાના કારણે ચારિત્રશુદ્ધિની જેમાં ८. अध्यागमः क्लिश्यति यद्यपि करोत्यतिदुष्करं च तपः । सुन्दखुळ्या कृतं बहुकमपि न सुन्दरं भवति ।। ९. न चालभते निपुणं सहायं गुणाधिक वा गुणतः समं वा । एकोपि पापानि विवर्जयन सन् विहरेत् कामेषसजमानः ।। Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૨ શક્યતા નથી તેવા, એકાકીપણે વિહારની જેઓ હોંશ રાખે છે, તેઓનું ચિત્ત “સમુદાયમાં રહેવાથી તે કલેશ, ઝગડાં વગેરે થયા કરતાં હોવાથી સમુદાયવાસ અનુચિત છે” એવી ગાઢ મિથ્યાબુદ્ધિથી દૂષિત થયેલું હોવાથી તેઓ આજ્ઞા બાહ્ય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. “અપશ્રત પુરુષ ઘણો દુષ્કર તપ કરે તે પણ રીબાય છે કારણ કે ઘણા એવા કામ છે કે જે શુભાશયથી કરવામાં આવતા હોવા છતાં પણ શુભફલક હોતા નથી.” (ઉપદેશમાલા-૪૧૪) ઉપદેશમાલાના આ વચનથી એ સ્પષ્ટ થાય છે કે આજ્ઞાને તરછોડીને ચાલનારાઓને સુંદર પરિણામ પણ હકીક્તમાં દ્રુષિત જ છે. એિકાકીવિહાર બોધક સૂત્રનું તાત્પર્ય]. શંકા :- જે આ રીતે ગુરુકુળવાસને વધારે પડતું મહત્ત્વ આપી દેવામાં આવે તે એકાકી વિહાર પ્રતિપાદક સૂત્ર સાથે ઘર્ષણ ઊભું થશે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – “ગુણેમાં ચઢિયાતા નિપુણ પુરુષની અથવા સમાન ગુણી પુરુષની યે સહાય ન મળે તે વિષયમાં આસક્ત ન થઈ જાય તે રીતે પાપથી દૂર રહીને એકલા પણ વિહાર કરવ(ઉત્તરાધ્યયન ૩૨-૫) ઉત્તર :- પ્રસ્તુત સૂત્રવચન ગીતાને લગતું હોવાથી ખાસ કારણ વિના ગીતાર્થને પણ સ્વછંદપણે એકાકી વિચારવાની અનુજ્ઞા આપતું નથી. પ્રશ્ન – પૂર્વોક્ત સૂત્ર વચન ગીતાર્થને જ લગતું છે એ શી રીતે માની શકાય? આ પ્રશ્નને ઉત્તર :– पावं विवज्जयंतो कामेसु तहा असज्जमाणो य । ની “વત્રા . વહિવાફવયો રા. પ્લેકાથ :- “પાપથી દૂર રહેવું,’ અને ‘વિષયોમાં આસક્ત ન થવું” એ અગીતાર્થ માટે શક્ય નથી. “અજ્ઞાની શું કરશે ?...” વગેરે સૂત્ર વચનથી આ સ્પષ્ટ થાય છે. ૧ર उक्तसूत्रे हि पापवर्जन कामासङ्गश्चापवादिकैकाकिविहारेऽधिकारिविशेषणतयोक्तौ, न चागीतो 'भीमो भीमसेन' इति न्यायादगीतार्थः पापं वर्जयन् तथा कामे वसजमानो भवति । કુત્ત રૂટ્યા–“રબા f lણી” ચાવિવેચનાત્ | ૩વત્ત હિ સૂ—[. . ૪–૨૦] १°पढमं नाण तओ दया एवं चिट्ठइ सव्वसंजओ। अन्नाणी किं काही किं वा नाही छेयपावगं ॥ इति ग्रन्थेनाऽगीतार्थस्य पापाऽपरिज्ञानम् , न च तत्परिज्ञानविरहे तस्य तद्वर्जनं सम्भवति, न च तदभावे कामाऽनासङ्गोऽपि, तस्य तत्त्वतो ज्ञाननिर्वर्तनीयत्वात् , अतो विशेषणान्यथानुपपत्त्यैवास्य विशेषविषयत्वमावश्यकम् ॥१२॥ १०. प्रथमं ज्ञानं ततो दया एवं तिष्ठति सर्वसंपतः । अज्ञानी किं करिषति किं वा ज्ञास्यति छेदपावकम् ।। Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ: ૩–એકલવિહારીપણું ઈચ્છનીય નથી. ૨૫ પ્રિથમ જ્ઞાન, પછી દયા] તાત્પર્યાથ – ઉત્તરને આશય એ છે કે “યામિના' સૂત્રમાં જે એકાકી વિહારનું વિધાન છે તે આપવાદિક છે અને તેના અધિકારી પુરુષનાં બે વિશેષણ કહ્યાં છે, (૧) પાપથી દૂર રહે અને (૨) વિષયમાં આસક્ત ન થાય. “ભીમસેન માટે જેમ “ભીમ” એ ટૂકે શબ્દ વપરાય છે તેવી રીતે મૂળ લેકમાં અગીતાર્થ માટે અગીત શબ્દ વાપર્યો છે. અગીતાર્થ પુરુષને “પાપથી દૂર રહેવું અને વિષયમાં અનાસક્ત રહેવું” આ બે વાત બની શકે એવી નથી. તે “પ્રાણી પિં શાહી” એ સૂત્ર વચનથી જાણી શકાય છે. સૂત્રને આશય એ છે કે “સર્વ એટલે કે સર્વપાપત્યાગી મુનિ શ્રતજ્ઞાનને પ્રધાન કરીને દયા અહિંસા વગેરે આચારોનું પાલન કરે છે. એટલે કે શ્રુતજ્ઞાનનું મહત્ત્વ પ્રથમ શ્રેણીમાં છે અને દયાનું મહત્ત્વ દ્રિ રીય શ્રેણીમાં છે. એટલે જે તદ્દન અજ્ઞાની છે, શ્રતનાં મર્મોના જાણકાર નથી તે દયા કે સંયમનું પાલન શી રીતે કરશે ? અને પિતાના દોષોને શી રીતે ઓળખશે ? આવા આશયવાળા તે સૂત્રથી “અગીતાર્થને પાપની યથાર્થ ઓળખાણ હતી નથી એ ફલિત થાય છે. પાપની ઓળખાણ ન હોવાથી પાપનું વર્જન થવું અસંભવિત છે અને પાપવર્જનના અભાવમાં વિષયમાં અનાસક્તભાવ પણ સંભવિત નથી. કારણ કે હકીકતમાં આસક્તિની નિવૃત્તિ પરિપફવજ્ઞાનથી થનારી છે. નિષ્કર્ષ એ છે કે એકાકી વિહારના અધિકારીના જે બે વિશેષ સૂચવ્યા છે તે ગીતાર્થ વિના બીજાને લાગુ પડે તેવા ન હોવાથી “ન યામિન્ના.” સૂત્ર ગીતાર્થને લગતું છે એ સિદ્ધ થાય છે. ૧રા विपक्षे दोषमाहપ્રશ્ન :- એકાકીવિહારસૂત્રને આપવાદિક ન માનીએ અને તેમાં પણ જે બે વિશેષણ છે તેને અધિકારી સૂચક તરીકે ન સમજતાં સામાન્યતઃ ઔપદેશિક વચન માનવામાં આવે તે અગીતાર્થને માટે પણ તે સૂત્ર લાગુ કરવામાં કઈ દેષ છે? ઉત્તર : अण्णह विरुज्झए किर गीअण्णविहारवज्जणप्पमुहं । गीअम्मि वि उचियमिणं तयण्णलाभत्तरायम्मि ॥१३॥ કાર્થ :- “અન્યથા અગીતાર્થને વિહારનો નિષેધ વગેરે અસંગત થઈ જાય છે, માટે ગીતાર્થને અંતરાયના કારણે સ્વતુલ્ય અન્યની સહાય ન મળે તે એકાકીવિહાર ઉચિત છે.” अन्यथोक्तसूत्रस्य गीतार्थाऽविषयकत्वे, विरुद्धयतेऽसङ्गतार्थ भवति, किल, गीतान्यविहारो-गीतार्थानिश्रिताऽगीतार्थविहारस्तवर्जनप्रमुखम् । तथाहि-[ओपनियुक्ति-१२१] ११गीयत्थो य विहारो बीयो गीयत्थनिस्सितो भणिओ । इतो तइअविहारो नाणुन्नाओ जिणवरेहिं ।। इत्यादिना गीतार्थतन्निश्रातिरिक्तविहारो निषिद्धः, तथा-[पंचाशके ११।३१] ११ गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थनिश्रितो भणितः । इतस्तृतीयविहारो नानुज्ञातो जिनवरैः ।। Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૩ १२एगाणिस्स दोसा इत्थी साणे तहेव पडिणीए । મિલવિસોહિ મદ્ય તદ્દા સવિઘ્નણ મળે || [ત્રો. નિ. ૪૨] इत्यादिना एकाकिनः सतो भिक्षाटने स्त्रीकृतसंक्षोभे इच्छा निच्छाकृताऽविशुद्धिः, सहायाभावाऽशङ्कितश्वादिपराभवः, एका कितापर्यालोचन कृतप्रत्यनीकाभिभवः, युगपद् गृहत्रयस्य भिक्षाग्रहणे एकैकस्योपयोगकरणेऽशक्तत्वा तदशुद्धिः, तत एव च प्राणातिपातविराधना, निमित्तप्रश्ने च निःशङ्कतया तद्भणने मृषावादः, विप्रकीर्णद्रव्यदर्शने जिघृक्षादिभावाददतादानम्, स्त्रीमुखनिरीक्षणादौ मैथुनम्, तत्र स्नेहात्परिग्रह इति दोषकदम्बकम् यतः तस्मात्सद्वितीयस्यैव गमनमनुज्ञातम्, बहुकालभाविनि विहारे चैतद्विशेषत एव युज्यते । ૨૬ [વિપક્ષ કલ્પનાનુ` બાધક સૂત્રવચન] તાત્પર્યા :- જો ન યામિ જ્ઞા' સૂત્રને ગીતાર્થીને બદલે અગીતાર્થીને લાગુ પાડવામાં આવે તેા ગીતાર્થની નિશ્રા વિના સ્વતંત્રપણે અગીતાર્થીના વિહાર શાસ્ત્રમાં નિષેધ્યેા છે તેની સાથે વિરાધ આવે. અર્થાત્ તે શાસ્ત્ર નિરર્થક થઈ જાય. નિષેધક સૂત્ર આ પ્રમાણે છે— “જિનેશ્વરાએ ગીતાના અને ગીતાની નિશ્રામાં રહેનારના વિહાર ઉચિત ગણાવ્યા છે. આ એ સિવાય ત્રીજા વિહારની અનુજ્ઞા આપી નથી.” આ એથનિયુક્તિ સૂત્રવચનથી એ ફલિત થાય છે કે ગીતાર્થ થયા વિના સ્વતંત્રપણે વિચરી શકાય નહિ, અને ગીતાર્થની નિશ્રામાં રહીને જ વિચરવુ જોઈ એ. તેમજ એકલા વિચરવામાં શાસ્ત્રકારોએ ઘણા ઘણા દોષો સૂચવ્યા છે તે દાષા સૂચવનાર ગાથાના અર્થ સામાન્યતઃ આ પ્રમાણે છે— [એકાકી વિહારમાં દોષપરંપરા] “એકાકી વિહરનારને સ્રી, કૂતરાં, વિરાધી, ભિક્ષાની અશુદ્ધિ, મહાત્રતતવરોધના દોષો ઊભા થાય છે માટે સદ્વિતીય વિચરવુ જોઇએ.” સ્ત્રી વગેરેથી દાષા એ રીતે લાગે છે કે એકાકી વિચરનારને ભિક્ષા લેવા પણ એકલા જ જવુ પડે તેમાં રૂપવાન સ્ત્રી વગેરે જોઇને ચિત્ત ચલિત થાય અને પેાતે ઇચ્છે કે ન ઇચ્છે તેા પણ ગણિકા વગેરેથી તેા મિલન થવા સભવ છે. પેાતાની સાથે કોઇ સહાયક ન હેાવાથી નિર્ભયપણે કૂતરાં વગેરે પશુએ પાછળ પડી હેરાન કરે. વળી તેને એકાકી જોઇને લાગ જોઇને બેઠેલા વિરોધીઓને હેરાન કરવાની તક મળી જાય છે. ભિક્ષા ગ્રહણ કરવામાં જો એ જણુ હોય તે એક જગ્યાએ એક સાધુ ભિક્ષા લે ત્યારે તેની સમીપમાં બીજા ત્રીજા ઘરમાં ગેાચરી દોષિત તા થતી નથીને’ તેની તપાસ બીજે સાધુ હોય તે કરી શકે, અને તેથી ભિક્ષાની શુદ્ધિ જળવાઇ રહે. પરતુ એકલાને માટે તે અશકય છે. અર્થાત્ આધાકર્મ આદિ દોષથી દુષિત ગાચરી પણ પ્રાપ્ત થવાની શકયતા રહે છે જેમાં પ્રાણાતિપાતવિરમણવ્રતની વિરાધના સ્પષ્ટ છે. સાધુઓને પેાતાને ઉદ્દેશીને બનાવેલા આહારપાણી ન લેવાની ભગવાનની આજ્ઞા છે. જે તે લેવામાં આવે તે સાધુને માટે આરભ સમારભમાં અર્થાત્ ષટ્જીવનિકાયની હિંસામાં ગૃહસ્થ પ્રવૃત્ત થાય તે હિંસાના દોષ १२ एकाकिनो दोषाः, स्त्री श्वा तथैव प्रत्यनीकः । भिक्षाविशुद्धि महान नि, तस्मात्सद्वितीयके गमनम् ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉપદેશઃ ૩–એકલવિહારીપણું ઈચ્છનીય નથી. સાધુને પણ લાગે. વળી કોઈ ભાવિ ભાગ્યદય સંબંધી પ્રશ્ન પૂછે અને સાથે બીજા કોઈ સાધુ ન હોય તો કીર્તિ વગેરેની કામનાથી સારો છે જે આવડે તે નિરપેક્ષપણે ઉત્તર આપવામાં મૃષાવાદનો દેષ લાગે, કારણ કે તેના કથન પ્રમાણે વર્તવા ભાવિ બંધાયેલું નથી. એ જ રીતે એકાકી વિહારમાં રસ્તા આદિ ઉપર કઈક અજાણી વ્યક્તિનું ઘરેણું વગેરે પડી ગયેલું હોય અને આજુબાજુ કોઈજ ન હોય તે ઊઠાવી લેવાની ઈચ્છા ઝટ થઈ આવે એટલે અદત્તાદાનનો દેષ લાગે. સ્ત્રીઓનાં મુખનું નિરીક્ષણ કરવામાં કઈ રકટેક કરનાર ન હોવાથી નિર્ભય પણે નિરીક્ષણ કરે તેથી મિથુનને દોષ લાગે. તેમજ એક્લા સાધુને લોકોની સાથે ગાઢ પરિચયમાં આવવામાં અને છૂટથી વાતચીત કરવામાં કઈ અટકાવનાર ન હોવાથી સ્ત્રીઓ અને બાળકો વગેરે ઉપર સ્નેહ ઊછળી આવતા પરિગ્રહને દોષ લાગવાની પૂરેપૂરી શક્યતા છે આ બધાજ દષની પરંપરા એકાકી વિહાર સાથે ગાઢ પણે સંકળાયેલી હોવાથી, જિનશાસનમાં બીજા સાધુઓની સાથે રહીને જ વિચારવાની શાસ્ત્રજ્ઞા છે. ઘણું દીર્ઘકાળનાં લાંબા લાંબા વિહાર હોય ત્યારે તે ખાસ કરીને બીજા સાધુઓની સાથે રહીને જ વિહાર કરવો જોઈએ નહિ ત ચર લુંટારા વગેરે તથા જંગલી પશુઓના ઘર ઉપદ્રવને સામને કર પડે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪–ગુરુકુળવાસઃ આચારાંગને પ્રથમ ઉદ્ઘોષ किञ्च—'सुअं मे आउस्सतेणं भगक्या एवमक्खायं' इत्याचारप्रथमसूत्रेपि 'श्रुत मया वसता गुरुकुले भगवतैवमाख्यातमित्यर्थात्सर्वसमाचारस्यादौ निरूपितत्वेन गुरुकुलवासस्यैव प्रकृष्टाज्ञारूपत्वं निश्चीयते । यदाह-[पंचाशके ११।१३] १४एसा य परा आणा, पयडा जं गुरुकुलं न मोत्तव्यं । आयारपढमसुत्ते, एत्तो चिय दंसिअं एयं ॥ इत्थं चाज्ञारुचित्वस्य गुरुकुलवासव्याप्यत्वं प्रतीयते, तदुभयपरिणामयोर्हेतुहेतुमद्भावात् , अत एव गुरुकुलवासाभावे आज्ञारुचित्वस्याप्यभावः । तदाह-[पंचाशके-११] १५एयम्मि परिच्चत्ते, आणा खलु भगवओ परिच्चत्ता । तीए अ परिच्चागे, दोलवि लोगाण चाउत्ति ॥१४॥ १ता न चरणपरिणामे एयं असमंजस इहं होइ । आसण्णसिद्धिआणं जीवाणं तहा य भणिअमिणं ॥१५॥ १७नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं ण मुंचंति ॥१६॥ त्ति શ્રી આચારાંગ સૂત્રના પહેલાં જ સૂત્રમાં સુધર્માસ્વામી જંબુસ્વામીને કહી રહ્યા છે કે ગુરુકુલવાસમાં રહીને મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું હતું. તેનાથી પણ એ સૂચિત થાય છે કે ગુરુનિશ્રામાં રહેવું તે પ્રધાનમાં પ્રધાન આજ્ઞા છે, કારણ કે સાધુઓના આચારનું નિરૂપણ કરનારા આચારાંગસૂત્રના પહેલા જ સૂત્રમાં તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. 'एसा य परा आणा' ४डीने ५ यानी यामा ५९ छ - આ જ પ્રગટપણે શ્રેષ્ઠ આજ્ઞા છે કે ગુરુનિશ્રાને ત્યાગ કરે નહીં, એ જ કારણથી આચારાંગના પ્રથમસૂત્રમાં પણ ગુરુકુળવાસ ફરમાવ્યો છે.” [ पास-॥॥२थि] આ રીતે એક વાત સ્પષ્ટ થાય છે કે આજ્ઞારુચિપણું ગુરુકુળવાસનું અવિનાભાવી ચિહ્ન હેવાથી જે ગુરુકુળવાસ હોય તે જ આજ્ઞારુચિપણું હોય. કારણ કે ગુરુકુળવાસમાં રહેવાથી આજ્ઞાની સ્પષ્ટ ઓળખ અને આજ્ઞામાં તીવ્રરુચિ ઉત્પન્ન થાય છે. આજ્ઞારુચિ એ કાર્ય છે १३ श्रुत मयाऽऽवसता, भगवतैवमाख्यातम् ॥ १४ एषा च परा आज्ञा प्रकटा यद् गुरुकुलं न मोक्तव्यम् । आचारप्रथमसूत्रो अत एव दर्शितमेतत् ॥ १५ एतस्मिन् परित्यक्त, आज्ञा खलु भगवतः परित्यक्ता । तस्याश्च परित्यागे, द्वयोरपि लोकयोस्त्याग इति । १६ तस्मान्न चरणपरिणामे एतदसमञ्जसमिह भवति । आसन्नसिद्धिकानां जीवानां तथा च भणितमिदम् ॥ १७ ज्ञानस्य भवति भागी, स्थिरतरको दर्शने चरित्र च । धन्या यावत्कथ गुरुकुलघास न मुञ्चन्ति । इति ॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ ૪–ગુરુકુળવાસઃ આચારાંગને પ્રથમ ઉષ ૨૯ વમનું અને ગુરુકુળવાસ એ કારણ છે આ રીતને કાર્ય–કારણભાવ ગુરુકુળવાસ અને આજ્ઞારુચિ વચ્ચે હોવાથી ગુરુકુળવાસને અભાવમાં આજ્ઞામાં રચિ પ્રગટતી નથી. દા. ત. અ કારણ હેવાથી અગ્નિ વિના ધૂમ પ્રગટ થતું નથી. શ્રી પંચાશકમાં કહ્યું છે કે “આ ગુરુકુળવાસને ત્યાગ કરવાથી ભગવાનની આજ્ઞાને પણ ત્યાગ થઈ જાય છે અને આજ્ઞાને ત્યાગ કરવાથી ઈહલેક અને પરલોકમાં નુકશાન થાય છે.” ચારિત્રને વાસ્તવિક પરિણામ હોય તો ગુરુકુળવાસત્યાગરૂપ અનુચિત કાર્ય હેઈ શકતું નથી. નિકટમાં મુક્તિગામી જીને ઉદ્દેશીને કહ્યું પણ છે કે-“જેઓ આજીવન ગુરુકુળવાસનો ત્યાગ કરતા નથી તેઓ ધન્યવાદને પાત્ર છે, જ્ઞાનના ભાજન થાય છે અને દર્શન અને ચારિત્રમાં વધુને વધુ સ્થિર થાય છે.” न चैवं गुरुकुलवासत्यागिनां स्वस्मिन्नाज्ञारुचित्वस्वसंवेदनानुपपत्तिः, स्वाज्ञारुचौ भगवदाज्ञारुचित्वभ्रमात्तदुपपत्तेः । अपि च कुलवध्वादिज्ञातैरपि तत्र तत्र प्रवचने गुरुकुलवासाऽत्याग एव दृढीक्रियते । तत्र निवसतामेव बाह्यानुष्ठानाभावेऽपि सदुपदेशश्रवणादिजनितसंवेगस्य क्षमादिगुणप्रकर्षस्य सुविहितसहायतया ब्रह्मचर्यगुप्तिविशुद्धेर्गुरुवैयावृत्त्यादिजनितमहानिर्जरालाभस्य च सम्भवात् । अपि चाऽजातकल्पवतामगीतार्थानां जातकल्पवतां गीतार्थानामपि अतुबद्धकाले पञ्चभ्यो वर्षासु च ग्लानत्वादिसम्भवात्सप्तभ्यो न्यूनतयाऽसमाप्तानामुत्सर्गतस्तरक्षेत्रगतशिष्यभक्तपानवस्त्रपात्रादिविषयागमप्रसिद्धाऽऽभाव्यनिषेध उक्तः । तदाह-[११ पंचाशके] १“जाओ अ अजाओ अ, दुविहो कप्पो अ होइ विष्णेओ । इक्विक्को पुण दुविहो, समत्तकप्पो अ असमत्तो ॥२७॥ १७गीयत्थ जायकप्पो, अग्गीओ खलु भवे अजाओ अ । पणगसमक्तकप्पो तदूणगो होइ असमत्तो ॥२८॥ २°उउबद्धे, वासासु य सत्तसमत्तो तदूणगो इयरो । असमत्ताजायाणं आहे ण होइ आहव्वं ॥२३॥ ति न चेतत्सर्वमुक्तसूत्रोणाऽगीतार्थविहारानुज्ञाने सङ्गच्छत इति । [ગુરુકલ ત્યાગીને આજ્ઞારુચિપણનું આભાસિક સંવેદન]. પ્રશ્ન – જેઓએ ગુરુકુળવાસને સદંતર ત્યાગ કર્યો છે તેઓને પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં “હું જે આ, કરું છું તે આજ્ઞાનુસારી છે તે જાતના આજ્ઞા રુચિપણાનું સંવેદન અનુભવ સિદ્ધ છે તે એ શી રીતે સંગત થઈ શકશે? ઉત્તર – ગુરુકુળવાસ ત્યાગીને પિતાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભગવદઆજ્ઞા રુચિનો અનુભવ થાય છે તે પ્રમાત્મક નહિ કિન્ત ભ્રમાત્મક છે. ખરેખર તે પિતે પિતાની જ ઈચ્છારૂપ આજ્ઞાને આગળ કરીને પ્રવૃત્તિ કરે છે. કિન્તુ એ એમ માને છે કે ભગવદઆજ્ઞાને १८ जातश्चाजातश्च द्विविधः कल्पश्च भवति विज्ञेयः । एकैकः पुनर्द्विविधः समाप्तकल्पश्चासमाप्तकल्पश्च ॥ १९ गीतार्थो जातकल्पः, अगीतार्थः खलु भवेदजातश्च । पञ्चकसमाप्तकल्पः, तदूनको भवत्यसमाप्तः ॥ २० ऋतुबद्ध वर्षासु च सप्तसमाप्तः तदूनक इतरः । असमाप्ताजातानां ओघे न भवति आभाव्यम् । इति ॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ 30 ઉપદેશરહસ્ય ગાથા-૧૩ મુખ્ય કરીને પ્રવૃત્તિ કરું છું. આ રીતે સ્વઆજ્ઞારુચિમાં ભગવદ્દગારુચિપણાનું ભમ્રાત્મક સવેદન થાય છે. દા. ત. રન્નુમાં સર્પની બુદ્ધિ. એટલે ગુરુકુળવાસત્યાગીને પણ ભ્રમાત્મક ભગવજ્ઞાની રુચિનું સવેદન થતુ. હાય તે ઉપરોક્ત રીતે ઘટી શકે છે. કુળવધૂ વગેરેના દૃષ્ટાંતથી પણ તે તે શાસ્ત્રમાં ગુરુકુળવાસ ન ત્યજવા ઉપર જ ઘણા ભાર મૂકવામાં આવ્યો છે. ગુરુકુળવાસમાં રહેવાથી જ, કદાચ, શક્તિસચાગના અભાવે બાહ્ય ક્રિયાએ ન થઈ શકે તો પણ સદુપદેશના શ્રવણથી તીવ્ર સવેગ અર્થાત્ મુક્તિના અભિલાષ પ્રગટ થાય છે ક્ષમા વગેરે ગુણામાં વૃદ્ધિ થાય છે. સુવિહિત એટલે કે શુદ્ધ અનુષ્ઠાન આચરનારા મુનિની સહાયથી બ્રહ્મચર્ય અને તેની મર્યાદાએનુ પાલન વિશુદ્ધપણે થાય છે, તેમજ ગુરૂ-વડીલ વગેરેની વયાવચ્ચની મહાન નિર્જરાના લાભ પણ સભવિત છે. [અજાતકપી-અસમાપ્તકલ્પીને અધિકારવિરહ] વળી અજાતકલ્પી એટલે કે અગીતા, અને જાતકલ્પી એટલે કે ગીતાર્થાને પણ કાર્તિક સુદ પૂનમથી અષાડ સુદ ચૌદશ સુધીના આઠ મહિનાના ગાળામાં પાંચ સાધુથી ન્યૂન સખ્યામાં વિચરવાની મનાઈ કરેલી છે. તેમજ વર્ષાકાળ એટલે ચામાસામાં સાતથી ન્યૂન સખ્યામાં રહેવાની મનાઈ છે. વર્ષાકાળમાં પાંચને બદલે સાતની સંખ્યાના કથનનુ કારણ એ છે કે પાંચમાં બેચાર સાધુ માંદા પડે તેા બાકીના એક એ સાધુ સેવા વગેરે તમામ કાર્યમાં પહોંચી વળે નહિ, અને ચામાસામાં વિહારની મનાઈ હોવાથી બીજા ક્ષેત્રમાંથી સાધુ આવી પણ શકે નહિ. સંખ્યા વધુ હોય તેા તમામ કાર્યમાં પહોંચી વળાય માટે શાસ્ત્રકારોએ આછામાં ઓછી સાતની સંખ્યા જણાવી છે. વર્ષાકાળમાં સાત અને શેષકાળમાં પાંચથી ન્યૂન સંખ્યા હોય તેને અસમાપ્તકલ્પ કહેવાય. આ અસમાપ્તકલ્પવાળાને જે ક્ષેત્રમાં તેઓ રહ્યા હોય તે ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ શિષ્ય, આહારપાણી, વસ્ત્ર-પાત્ર વગેરે ચીજોની માલીકીના ઉત્સર્ગ માગે સ્પષ્ટ નિષેધ કરેલા છે. અર્થાત્ એ બધા પર તેના કેાઈ અધિકાર હોઈ શકે નહિ. આ હકીકત આગમમાં પ્રસિદ્ધ છે— શ્રી પચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે— જાત અને અજાત એમ બે પ્રકારના કલ્પ જાણવા. તે દરેકના સમાપ્તકલ્પ અને અસમાપ્તકલ્પ એવા બે ભેદ છે. ગીતાને જાતકલ્પ કહેવાય અને અગીતાને અજાતકલ્પ કહેવાય. શેષકાળમાં પાંચ સાધુએને સમાપ્ત કલ્પ કહેવાય અને પાંચથી ઓછા સાધુઓના અસમાપ્ત કલ્પ કહેવાય. વર્ષાકાળમાં સાત સાધુઓના સમાપ્તકલ્પ અને સાતથી આછાના અસમાપ્તકલ્પ કહેવાય, અજાત કલ્પ અને અસમાપ્ત કલ્પવાળા સાધુને ઉત્સર્ગમાર્ગે માલિકી હાતી નથી' ‘ન યામિઙ્ગા' એ સૂત્રથી ‘અગીતાર્થાને પણ એકલા વિચરવાની છૂટ છે’ તે અર્થ માનવામાં આવે તે ઉપર સૂચવેલ પચાશકના કથન સાથે મેળ બેસે નહિ. गीतेऽपि गीतार्थे ऽप्युचितमिदमुक्तसूत्रम्, तदन्यस्य = गीतार्थान्यस्य स्वाहीनगुणवतः लाभः = પ્રાપ્તિ:, તવન્તરાયે સદ્વિઘ્ન, બન્યથા સસહાયતાયા વ્ યુહ્વાત, યતોઽમિીયતે—પંચqમાવ્યું] २१ कालम्मि संकिलिट्टे छक्कायदयावरोऽवि संविग्गो । जयजोगीणमलंभे पणगन्नयरेण संवसर || १७४९ ॥ २१ काले संक्लिष्टे षट्कायदयापरोऽपि संविग्नः । यतयोगिनामलाभे पञ्चान्यतरेण संवसति ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪–ગુરુકુળવાસ : આચારાંગને પ્રથમ ઉષ पार्श्वस्थावसन्न-कुशील-संसक्त-यथाच्छन्दाभिधानां पञ्चानां साधूनामेकतरेण सह वसतीत्यर्थः । इत्थं च यतयोग्यप्राप्तेनिमित्तत्वमपि कदाचिदपोद्यत इति । नातिशयितदुःसङ्गत्यागादिकारण विना गीतार्थस्याप्ये काकिनो विहारोऽनुज्ञात', तथाविधकारणे तु गीतार्थ एकाक्यपि विहरेत् , अगीतार्थस्तु ન સર્વત સિદ્ધ ? રૂા. [ગીતાને એકાકી વિહારના સંયોગો] મૂળ ૧૩મી ગાથાનાં ઉત્તરાર્ધ તાત્પર્ય એ છે કે ગીતાર્થને પણ ‘ન થામ ગા.” સૂત્રો વિષય ત્યારે જ લાગુ પડે જે પોતાનાથી અન્યૂન ગુણવાળા અન્ય ગીતાર્થને સથવારે મળવામાં કંઈક જોરદાર વિન હોય. સહાય પ્રાપ્ત થઈ શકે એમ હોય તે અન્ય ગીતાર્થની સાથે જ વિચરવું જોઈએ. કારણ કે પંચકલ્પ ભાષ્યમાં કહ્યું છે કે કાળ સંક્લિષ્ટ (કપ) હોવાથી અર્થાત્ ગીતાર્થ સંવિગ્ન મહાત્માઓની વિરલતા હેવાથી યતનાશીલ સાધુઓને સંગ ન હોય તે ષડૂજીવનિકાયની દયામાં તત્પર સંવિગ્ન સાધુ પણ પાંચમાંથી અનુક્રમે કોઈ પણ એકની સાથે સહવાસ કરે પાંચમાંથી એટલે કે (૧) પાર્શ્વસ્થ (૨) અવસગ્ન (૩) કુશલ (૪) સંસત અને (૫) યથાસ્કન્દ નામના પાંચ પ્રકારના સાધુઓમાંથી ગમે તે એકની સાથે વિચરે. આ રીતે આ સૂત્રમાં કપરા કાળમાં યતનાશીલ ગીને અલાભ એ પાર્થસ્થ આદિ પાંચ પ્રકારના સાધુઓ સાથેના સહવાસનું નિમિત્ત દર્શાવવામાં આવ્યું છે, પરંતુ કદાચિત્ કપાળ ન હોય તો ‘ન થામ ગા’ સૂત્રથી તેમાં અપવાદ દર્શાવીને પાસ્યાદિ સાથે સહવાસમાં તેને નિમિત્તપણાને નિષેધ કરવામાં આવે છે. અર્થાત્ સંકટકાળમાં તો ચતનાશીલ યોગીને અલાભ એવું પુણકારણ છે જેથી સંવિગ્ન સાધુને પણ પાંચની સાથે રહેવા બાધ્ય થવું પડે, પરંતુ “ર ચામિના' સૂત્ર એ સૂચવે છે કે કાળ જે કપ ન હોય અથવા ચેતનાશીલ ગીને સાથ ન મળે એ એવું પુષ્ટકારણ નથી કે જેથી પાંચની સાથે રહેવા બાધ્ય થવું પડે. એટલે આ કપરા કાળમાં ઉત્સર્ગ માગે તે અત્યંત દુઃસંગને ત્યાગ વગેરે કારણ ન હોય તે ગીતાર્થને પણ એકલા વિચરવાની અનન્ના. નથી. પરંતુ જેની સાથે રહેવું પડયું છે તે અત્યંત કુશીલ હદય અને તેના સંગથી સંયમ દુરારાધ્ય હોય તે ન થાસ્ત્રમઝા' સૂવાનુસારે તેવાને સાથ છોડીને ગીતાર્થ સાધુ એકલે પણ વિચરે પણ અગીતાર્થને તો એકલા વિચરવું કઈ પણ રીતે સંગત નથી એ સિદ્ધ થાય છે. || ૧૩ ! Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ પ–સૂત્ર અને અર્થ ઉભય પ્રમાણ છે. ननु स्फुटार्थ सूत्र किमित्येवं युक्त्या व्याकुलीक्रियत इत्यत आह-- श:-'न यालमिज्जा' सूत्रनो अर्थ तदन २५ट छ तेने भावी मधी युतिमाथी । માટે ડહોળવામાં આવી રહ્યો છે ? ઉત્તર :– सुत्तं अत्थणिबद्धं छाया छायावओ जह णिबद्धा । तेणं केवलसुत्त अणुरत्तो होइ पडिणीओ ॥१४॥ શ્લેકાથી :–જેમ પડછાયે તેના આશ્રય સાથે ગાઢપણે સંકળાયેલો છે તે જ રીતે સૂત્ર અર્થસાથે સંકળાયેલું છે તેથી કેવળસૂત્રને આગ્રહી પ્રત્યેનીક છે. ૧૪ सूत्रम् अर्थस्य नियुक्तिभाष्यादिल्याख्यानस्य निबद्ध परतन्त्रम् , यथा छाया छायावतः पुरुषस्य निबद्धा परतन्का, छायागमनागमनयोर्नियमतः स्वाश्रयगमनागमनानुविधायित्वात् , एवं हि सूत्रमप्यर्थपर्यालोचनप्राप्यतात्पर्य एव प्रमाणं नान्यथा, अतिप्रसंगादिना प्रामाण्यस्य निश्चेतुम-. शक्यत्वात् , इति भवत्यर्थप्रामाण्याधीनप्रामाण्य फत्वात्सूत्रमर्थनिबद्धम् । तदुक्तं बृहत्कल्पभाष्ये २२छाया जहा छायवतो णिबद्धा संपट्ठिए जाति ठिते य ठाति । अत्थो तहा गच्छति पज्जवेसु सुत्तपि अत्थाणुचरं तहेव ॥३६२८॥ २३विही व सुत्ते तहिं वारणा वा उभयं च इत्थं ति विकोवणट्ठा ॥३६२९ उ०॥ २४उस्सग्गउ णेव सुअं पमाण न वाऽपमाण कुसला वयंति ॥ अंधो अपगुं वहए स चावि कहेइ दोहंपि हिताय पंथं ॥३६३०॥ इति । अपि च यथाश्रुतस्यैव सूत्रस्य प्रामाण्येऽनुयोगक्रमवैयर्थ्यप्रसङ्गः । तदाहुः—[११ पंचाशके] [ब. क. भा. ३३१५] २५ जह जुत्ते भणियं तहेव जइ तविआलणा णस्थि । किं कालिआणुओगो दिट्ठो दिट्टिप्पहाणेहिं ॥३४॥ ति . इत्थमनभ्युपगच्छतामपायमुपदर्शयति-तेन-सूत्रस्यार्थानिबद्धत्वेन, केवलसूत्रे अनुरक्तः= सूत्रमेवैकं नः प्रमाणं नान्यदिति भूतायत्त इव पूत्कुर्वन् भवति प्रत्यनीकः, अर्थप्रामाण्यमनभ्युपगच्छतोऽपि श्रुत प्रति प्रत्यनीकताभिधानम् । तथा च व्याख्याप्रज्ञप्तिसूत्रम्-[भाग २, श. ८, उ. ८, सू. ३३९ २२ छाया यथा छायावतो निबद्धा संप्रस्थिते याति स्थिते च तिष्ठति । अर्थस्तथा गच्छति पर्यायेषु सूत्रमपि अर्थानुचर तथैव ।। २३ विधिर्वा सूने तत्र वारणा वा । उभयं च इत्थमिति विकोपनार्थाः ॥ २४ उत्सर्गतो नैव श्रुत प्रमाणं न वाऽप्रमाणं कुशला बदन्ति । अधश्च पगु वहते स चापि कथयति द्वावपि हिताय पन्थानमिति ॥३६३०।। २५ यद यथा सूत्रे भणित तथैव यदि तद्विचारणा नास्ति । किं कालिकानुयोगो दृष्टो दृष्टिप्रधानैरिति ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ પ્— સૂત્ર અને અર્થ ઉભય પ્રમાણ છે. २९ सुजं पडुच्च कइ पडिणीआ पण्णत्ता - गोयमा, तओ पडिणीआ पण्णत्ता, तं जहाમુત્તરિ, સ્થપરિળવુ, તનુમયfળીત્તિ ॥ [સૂત્ર અર્થાનુગામી છે.] તાત્પર્યા :—મૂળ સૂત્ર ઉપર રચાયેલાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે ગ્રંથા સુવિસ્તૃત અનુ. વિવરણ કરનારા અને સૂત્ર તે સુવિસ્તૃતઅર્થને પરતંત્ર છે, એટલે કે તે વિશાળ અર્થને લક્ષમાં રાખીને સૂત્રકાર સૂત્રની રચના કરે છે. દા. ત. પુરુષના પડછાયા પુરુષને આધીન છે કારણકે પડછાયાનું ગમનાગમન પુરુષનાં ગમનાગમનને આભારી છે. આ દૃષ્ટાંતના સારાંશ એ છે કે નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે વ્યાખ્યા થેાના આધારે જે તાપ ફલિત થાય તે તાપના વિષયભૂત અર્થમાં સૂત્ર પ્રમાણ છે, પણ ચથાશ્રુત (ઉપરછલ્લ્લા) અર્થમાં નહિ. જો થાશ્રુત અર્થમાં જ સૂત્રને પ્રમાણ માની લેવામાં આવે તેા આપત્તિ ઊભી થાય છે. આપત્તિ એ થાય છે કે વેદ વગેરેનાં સૂત્રોને પણ જંનાએ યથાશ્રુત અર્થમાંજ પ્રમાણ માનવા પડશે, અને તા પછી ભગવાને ઇન્દ્રભૂતિ વગેરેને યથાશ્રુત અર્થના ત્યાગ કરીને વિશિષ્ટ અર્થમાં વેદસૂત્રના પ્રામાણ્યને યુક્તિયુક્ત દર્શાવ્યુ. તે અસ`ગત થઈ જશે. આ અતિપ્રસંગદોષના કારણે કાઇ પણ જૈન સૂત્રને અંગે પણ તે યથાશ્રુત અર્થમાં પ્રમાણ છે તેવા નિશ્ચય થવા અશકથ છે. [બૃહત્કલ્પભાષ્યમાં સૂત્રા ઉભયની મહત્તા] ૩૩ આ રીતે સૂત્રનું પ્રામાણ્ય અર્થપ્રામાણ્યને પરાધીન હોવાથી સૂત્ર પાતે અર્થને પરતંત્ર છે તે સિદ્ધ થાય છે. બૃહત્કપભાષ્ય (ગાથા ૩૬૨૮)માં કહ્યું છે કે-“છાયા જેમ છાયાવાન પુરુષને પરતંત્ર છે (કારણ કે) તે ચાલે તેા ચાલે છે, અને તે સ્થિર રહે તા સ્થિર રહે છે તેજ રીતે અર્થ પર્યાયને અનુસરે છે અને સૂત્ર અને અનુસરે છે. શિષ્ય બુદ્ધિને તેજસ્વી અનાવવા માટે સૂત્રકારો કેઈક સૂત્ર વિધાયક બનાવે છે, કોઈક નિષેધક બનાવે છે જ્યારે કોઇક સૂત્ર વિધિનિષેધ ઉભય પ્રતિપાદક બનાવે છે’ ઉત્સર્ગ માગે કાઇ પણ સૂત્ર (નિરપેક્ષ પણે) પ્રમાણ પણ નથી તેમજ અપ્રમાણ પણ નથી. કુશળ પુરુષોનું કહેવું એ છે કે પ્રકરણ આદિથી જે અર્થ બધબેસતા હોય તે અર્થમાં સૂત્ર પ્રમાણ છે અને જે અર્થ માધિત હોય તે અર્થમાં સૂત્ર અપ્રમાણ છે. જેમ અધ પુરુષ પાંગળા પુરુષને નગરપ્રાપ્તિ માટે પોતાના ખભા ઉપર બેસાડી વહન કરે છે અને પાંગળો પુરુષ પણ પેાતાના અને અંધ પુરુષના હિત માટે માર્ગ કથન કરે છે, તેજ રીતે સૂત્ર અને વહન કરે છે અને અર્થ સૂત્રને સૂચન કરે છે. આ રીતે પરસ્પર સંકળાયેલા સૂત્ર અને અર્થ દ્વારા માર્ગનુ પ્રતિપાદન થાય છે.” [કાલિકશ્રુતમાં અનુયાગને અવકાશ] વળી, જો યથાશ્રુત અર્થમાં જ સૂત્રને પ્રમાણ માનવામાં આવે તેા દ્રવ્યાનુયાગઆદિના ક્રમથી અને ઉપક્રમ આદિ દ્વારના ક્રમથી સૂત્રના અનુયાગ એટલે કે વ્યાખ્યા કરવાના પ્રયાસ વ્યર્થ બની જશે. પ`ચાશક શાસ્ત્રમાં કહ્યુ` છે કે— સૂત્રમાં જે પ્રમાણે જે કહ્યું છે તે તેમજ (સ્વીકારવાનુ) હેાય, તેના ઉપર કોઈ પણ २६ प्रतीत्य कति प्रत्यनीकाः प्रज्ञप्ताः—ૌતમ, ત્રય: પ્રચનીઃ પ્રજ્ઞતાઃ તદ્યથા-સૂત્રપ્રસ્થની, થપ્રત્યની तदुभयप्रत्यनीकइति । ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપદેશરહસ્ય ગાથા–૧૫ પ્રશ્નને અવકાશ જ ન હોય તા દૃષ્ટિપ્રધાન એટલે કે નિપુણદૃષ્ટિવાળા પૂર્વાચાર્યાએ શા માટે કાલિકશ્રુતના અનુયાગ કરવાના નિર્દેશ કર્ચી’ ? જેઆ ઉપરાક્ત હકીકત સ્વીકારતા નથી તેને અનિષ્ટ પ્રાપ્તિનું સૂચન કરતાં ઉત્તરામાં કહે છે કે—સૂત્ર અને પરતંત્ર હોવાથી પિશાચગ્રસ્ત પુરુષની જેમ અમારે તેા એક માત્ર સુત્રજ પ્રમાણ છે ખીજુ` નિયુક્તિ વગેરે નહિ’ એવા પોકળ પોકારો કર્યા કરનાર શાસ્ત્રના દુશ્મન થઈ રહ્યો છે. કારણ કે જે વ્યક્તિ અર્થનું પ્રામાણ્ય ન સ્વીકારે તેને શ્રુતના પણુ શત્રુ કહ્યો છે. શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે— સૂત્રને આશ્રયીને કેટલા પ્રત્યેનીક કહ્યા છે ? હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીક કહ્યાં છે. ૧. સૂત્ર–પ્રત્યેનીક, ૨. અર્થ પ્રત્યેનીક અને ૩. સૂત્રાર્થ ઉભય-પ્રત્યેનીક’. यथाश्रुतार्थविपर्ययाभ्युपगममात्रादेवार्थप्रत्यनीकत्वमिति पामरः । तन्न, “सुत्तत्थो खलु पढमो" (बृ. क. भा. २०९) इत्याद्युक्तकमवतोऽर्थस्य क्काप्यंशेऽप्रामाण्याभ्युपगमे प्रत्यनीकता - पायादिति । तथा चार्थप्रत्यनीकताया निबिडज्ञानावरण कर्मबन्धहेतुत्वा त्तामुत्सृज्योपदर्शितसूत्रार्थे નાદા વિધેયા॥ કાઇક પામરને એમ કહેવાનું મન થાય કે અ-પ્રત્યેનીક એટલે નિયુક્તિ આદિના અર્થના પ્રત્યેનીક એમ નહિ, પણ યથાશ્રત અર્થથી ઉલટુ માને તે.’પણ એ ખરાબર નથી. કારણ કે શ્રુતના અભ્યાસ માટે જે ક્રમ શાસ્ત્રમાં બતાવ્યા છે તેમાં પ્રથમ વાચનામાં સૂત્રાર્થ માત્રનું કથન હાય, દ્વિતીયવાચનામાં નિયુક્તિ મિશ્રિત અર્થનુ' પ્રદાન હોય, અને તૃતીયવાચનામાં નિરવશેષ અર્થનું પ્રદાન હાય” એમ કહ્યું છે. આ ક્રમમાં બતાવેલા અર્થના કોઇ પણ અંશને પ્રમાણ ન માનવાથી પ્રત્યેનીક પશુ આવે જ આવે. સારાંશ એ છે કે નિબીડ જ્ઞાનાવરણકર્મબંધનાં હેતુભૂત અર્થનાં પ્રત્યેનીકપણાના ત્યાગ કરવા અને 7 યામિઘ્ના સૂત્રને જે અર્થ યુક્તિપૂર્વક દર્શાવવામાં આવ્યા છે તેમાં શંકા રાખવી નહિ. ૫૧૪ા नन्वेवं स्वाधीनविहारिणश्चारित्रनिषेधे भगवत्युक्त विरोधः इति शङ्कते - ઉપરોક્ત રીતે સ્વતંત્રપણે વિચરનાર સાધુને ચારિત્ર હોવાને નિષેધ કરવામાં ભગવતી સૂત્ર સાથે વિરોધની શંકા ઉદ્ભવે છે– [ આ શંકા વિસ્તૃત છે. એના ઉત્તર શ્લા૦ ૧૬માં આવશે. ] શંકા :– 'जो सीलवं असुअवं सो देसाराहमो' कहं एवं । जन्नाणेऽणुट्ठाणं पुण्णं इहरा य णो देसो || १५॥ શ્લેાકા : “જે શીલવાન છે પણ શ્રુતવાન નથી તે દેશઆરાધક છે’ (આ ભગવતી સૂત્રનું વચન) શી રીતે ઘટશે ? કારણ કે જો જ્ઞાન હોય તે અનુષ્ઠાન પૂર્ણ બને છે અને જ્ઞાન હાય જ નહિ તેા આંશિક ચારિત્રના પણ સભવ નથી.” ।૧પપ્પા यः शीलवानुद्यतानुष्ठानसम्पन्नः, तथाऽश्रुतवान् = भावतोऽनधिगतश्रुतज्ञानः, स देशाराधकश्चारित्ररूपदेशपालनपरः । कथमेवमपरतन्त्रस्य चारित्रनिषेधे युज्यते ? यद् = यस्मात् कारणाद् ज्ञाने सत्यतुकानं पूर्ण = रत्नसमुदायारुदितमेव सम्भवति, अश्रुनाम मात्रादीनां गुरुवार Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ પ-સૂત્ર અને અર્થ ઉભય પ્રમાણ છે. ૩૫ तन्व्येण रत्नत्रयसाम्राज्योपपत्तेः, बहुश्रुतापेक्षयाऽल्पश्रुतानुष्ठानस्य देशत्वे चाऽऽकेवलिनः देशाराधकत्वाऽविश्रामप्रसङ्गात् । न चात्र निश्चयनयसूक्ष्मेक्षिकास्ति येन सर्वसंवर एव तद्विश्रामोपपत्ताविष्टापत्तिः कर्तुं शक्या, तदानीं श्रुतशीलसन्निपाताऽयोगात् । इतरथा च=ज्ञानाभावे च नोदेशस्तदनुष्ठानं युज्यते, यत्रैव हि विशकलिते यत्समुदायघटकरूपं प्रतीयते, तत्रैव तद्देशत्वं नान्यत्र, यथा विशकलितगुडादौ मदिराद्यवयवगतस्वादविशेषवतया प्रतीयमाने मदिरादिदेशत्वं, नान्यत्र यथा सिकतादौ, न च प्रकृते रत्नसमुदायघटकचारित्ररूपं पारतन्त्र्यलक्षणमपरतन्त्रशीले सम्भवतीति कथं तत्र देशत्वम् ? २ इत्थं च-"तत्थ ण जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलवं असुअवं उवरए अविण्णातधम्मे, एस णं गोयमा मए पुरिसे देसाराहए पण्णत्ते ॥ भगवतीसूत्र श. ८, उ. १० सू. ३५४] इति भागवतवचनादपरतन्त्रस्याप्यनन्यगत्या चारित्रमुपेयमिति भावः ॥१५॥ [સ્વછંદવિહારીમાં દેશચારિત્ર કેમ નહીં ? તાત્પર્યાથ – શંકાકારનું તાત્પર્ય એ છે કે જે ઉદ્યત અનુષ્ઠાનસંપન્ન છે પણ પારમાર્થિક શ્રુતજ્ઞાનરહિત છે તે દેશ આરાધક એટલે કે જ્ઞાનદર્શનચારિત્ર રૂપ સમગ્ર આરાધનાના એક અંશ રૂપ ચારિત્રને પાલક છે. ગુરુપરતંત્રતા રહિત સાધુમાં શ્રતજ્ઞાન ન હોવા છતાં પણ ઉદ્યત અનુષ્ઠાન જે સ્પષ્ટ દેખાય તો તેમાં ચારિત્રને નિષેધ કરે શી રીતે વ્યાજબી ગણાય? વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે જે તેમાં શ્રુતજ્ઞાન હોય તે તેનું અનુષ્ઠાન સંપૂર્ણ એટલે કે રત્નત્રયસમુદાયથી યુક્ત જ બની જવાથી તે સર્વ આરાધક જ બની જશે; જે સ્વચ્છેદ વિહારીમાં માન્ય નથી. માષતુષ વગેરે મુનિઓમાં ઘણું શ્રુતજ્ઞાન ન હોવા છતાં પણ “મારે ગુર્વાજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ” એ જાતનું જ્ઞાન હોવાથી તેઓને સંપૂર્ણ રત્નત્રયનું સામ્રાજ્ય આબાધિત છે. જે બહુશ્રુત સાધુઓના જ્ઞાનની અપેક્ષાએ માષતુષ આદિ મુનિઓનું અનુષ્ઠાન અલ્પશ્રુતપૂર્વકનું હોવાથી તેમને સર્વ આરાધક માનવાને બદલે દેશ-આરાધક માનવામાં આવે તો તેમનાથી અધિક શ્રુતજ્ઞાનવાળા, ક્ષીણ ગુણસ્થાન પર્યાવત બહુશ્રત મુનિઓમાં પણ દેશઆરાધકતા માનવાની જ આપત્તિ આવશે. કારણ કે તેઓનું શ્રુતજ્ઞાન પણ તેમનાથી ચઢિયાતા કેવળજ્ઞાનીના જ્ઞાન કરતાં અલ્પ જ છે. કદાચિત્ નિશ્ચયનયનું અવલંબન કરીને અહીં ઈષ્ટપત્તિ કરી લેવામાં આવે, તો તે પણ શક્ય નથી. કારણ કે અહીં નિશ્ચયનયની સૂમ દષ્ટિને અવકાશ નથી. નિશ્ચયનયની દષ્ટિએ તે સર્વસંવર રૂપ ચારિત્રનું અનુષ્ઠાન ચૌદમાં ગુણસ્થાનકે છે પણ કેવળજ્ઞાનની હાજરીમાં ત્યાં શ્રુતજ્ઞાન તો છે નહિ, એટલે સર્વ–આરાધક કેાઈ રહેશે જ નહિ. સ્વતંત્રવિહારીમાં જે જ્ઞાનને સર્વથા અભાવ હોય તો તેનું ઉદ્યત અનુષ્ઠાન દેશરૂપ પણ ઘટી શકશે નહિ અને તેથી તેમાં દેશઆરાધકપણાની અવ્યાપ્તિને દોષ આવશે. સર્વથા જ્ઞાનાભાવમાં આંશિક અનુષ્ઠાન પણ ન ઘટી શકવાનું કારણ એ છે કે કોઈ પણ વસ્તુ સમુદાયથી વેગળી હોવા છતાં પણ સમુદાયના એક અંગ રૂપે સ્પષ્ટ જણાઈ આવતી હોય તો જ તેને તે સમુદાયના અંશ રૂપે કહી શકાય. २७ इत्थं च-तत्र यः स प्रथमः पुरुषजातः स पुरुषः शीलवान् अश्रुतवान् उपरतः अविज्ञातधर्मा, एष गौतम ! मया पुरुषः देशाराधकः प्रज्ञप्तः ॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપદેશરહસ્ય ગાથા-૧૬ દા.ત. ગોળ વગેરે ખાદ્ય ચીજોનાં મિશ્રણથી બનતી મદિરામાં જે એક વિશિષ્ટ પ્રકારના રસની અનુભૂતિ થાય છે તે જ વિશિષ્ટ રસને આંશિક અનુભવ મેળમાં થાય છે, કિંતુ રેતીના કણમાં થતો નથી એટલે ગોળને મદિરાનું અંગ માનવામાં આવે છે પણ રેતીના કણને નહિ. ચાલુ પ્રકરણમાં રત્નત્રયના સમુદાયને અંગભૂત ચારિત્રને ગુરુપાતંત્ર્ય સ્વરૂપ જ માનવામાં આવે તે તે ગુરુપરતંત્ર્ય સ્વાધીનવિહારીમાં છે જ નહિ, તે પછી તેમાં દેશઆરાધતા શી રીતે ઘટશે? (ચ=) સ્વાધીન વિહારીમાં ગુરુપરતંત્ર્ય સ્વરૂપ ચારિત્ર દેશ રૂપે ઘટી શકે તેમ ન હોવાથી, “તથ લે .' ઇત્યાદિ ભગવતીસૂત્ર ૮ મું શતક, ૧૦ મા ઉદ્દેશાને ૩૫૪ મા સૂત્ર વચન પ્રમાણે અનિચ્છાએ પણ, ઉદ્યતઅનુષ્ઠાનરૂપ ચારિત્ર સ્વાધીન વિહારીમાં દેશરૂપે સ્વીકારવું જ જોઈએ. જેથી તેમાં દેશ-આરાધકપણાની અવ્યાપ્તિ થાય નહિ. ‘તસ્થ 3 સે'. સૂત્રનો અર્થ આ પ્રમાણે છે તેમાં જે પ્રથમ પ્રકારનાં પુરુષ છે તેઓ શીલવાન એટલે કે પાપવિરત છે, પણ શ્રતવાન એટલે કે ધર્મના જ્ઞાતા નથી. હે ગૌતમ ! આ પુરુષને મેં દેશ-આરાધક કહ્યા છે”. ૧૫ સમાધ– આ વિસ્તૃત શંકાને ઉત્તર નીચે મુજબ જાણ. भन्नइ दव्वाराहणमेयं सुत्तं पडुच्च दडव्वं । सो पुण दव्वपयत्थो दुविहो इह सुत्तणीईए ॥१६॥ શ્લેકાર્થ –ઉત્તર “દ્રવ્ય આરાધનાને ઉદ્દેશીને તે સૂત્ર સમજવું અને અહીં, સૂવનીતિએ દ્રવ્ય પદાર્થ બે પ્રકાર છે.” ૧૬ __ भण्यतेऽत्रोत्तर दीयते-एतच्छीलवतो अश्रुतवतो देशाराधकत्वप्रतिपादकं व्याख्याप्रज्ञप्तिसूत्र, द्रव्याराधनां बाह्यतपश्चरणाद्यनुष्ठानपालनाम् , प्रतीत्य आश्रित्य, द्रष्टव्यं–निर्णेयम् , समुदयनिष्पन्नस्य पारतन्यरूपस्योभयासाधारण्येऽपि बाह्यक्रियात्वस्योभयसाधारणत्वेन देशत्यानपायात्, न खलु गुडादावपि समुदयनिष्पन्नद्रवत्वविशेषादिरूपाऽभावेऽप्युभयदशासाधारणविवेच्याऽविवेच्यभाववजितस्वादविशेषभावमात्रान्मदिरादिदेशत्वं व्याहन्यते । [ભગવતી સૂત્રોક્ત દેશારાધતાનું રહસ્ય] સમાધાન :-શંકાને ઉત્તર એ છે કે શ્રુતજ્ઞાનરહિત શીલવાનને દેશ-આરાધક બતાવનાર ભગવતીસૂત્ર “બાહ્ય તપશ્ચર્યાદિ અનુષ્ઠાનના પાલન” અર્થાત્ “દ્રવ્ય આરાધનાને ઉદ્દેશીને કહેવાયેલું છે એમ સમજવું. રત્નત્રય સમુદાયના અંગભૂત ગુરુપરતંત્રતા ઉભય સાધારણ નથી, અર્થાત્ ભાવ ચારિત્રીમાં છે પણ દ્રવ્ય ચારિત્રીમાં નથી એટલે ગુરુપરતંત્રતાસ્વરૂપ જ્ઞાનને આશ્રયીને અમૃતવાન શીલવાનમાં દેશ આરાધકત્વ ભલે ન ઘટે, પણ બાહ્ય ક્રિયારૂપ અનુષ્ઠાન બનેમાં સાધારણ હોવાથી દેશ-આરાધતા ઘટી શકશે. ગોળ વગેરેમાં મદિરાની જેમ સમુદાયભાવનિષ્પન્ન પ્રવાહીપણું વગેરે ન હોવા છતાં પણ મદિરા અને ગેળ એ બન્નેમાં સામાન્ય એ સ્વાદવિશેષ હોવાથી અલગ ગોળમાં પણ મદિરાનું દેશપણું હણાતું નથી, ફરક માત્ર એટલે છે કે મદિરાની સરખામણીમાં “આ સ્વાદ આવા પ્રકારનો છે અથવા આવા પ્રકારને નથી” એમ ગેળના સ્વાદ માટે કશું કહી શકાતું નથી અર્થાત્ ગોળને તે સ્વાદ વિવિથ્ય-અવિવેચ્યભાવથી વર્જિત હોય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ પ–સૂત્ર અને અર્થ ઉભય પ્રમાણ છે. 3७ यदि च समुदायपृथग्भूते देशव्यवहारो नास्त्येवेत्यभिमानस्तदाऽस्तु त्रिषु मध्ये द्रव्यत एकपालनं पारिभाषिकमेव देशाराधकत्वम् । न चैवं श्रुतमात्र सम्पन्नेऽपि देशाराधकत्वप्रसङ्गः, तत्र प्राप्तदेशापालनतदप्राप्तान्यतररूपदेशविराधकत्वस्यैव परिभाषणात् , स्वतन्त्रपरिभाषाया अपर्यनुयोज्यत्वात् । तदाह भगवतीवृत्तिकारः- "देसविराहए"त्ति देशं स्तोकमंशं ज्ञानदर्शनचारित्ररूपस्य मोक्षमार्गस्य तृतीयभागरूपं चारित्रं विराधयतीत्यर्थः, प्राप्तस्य तस्यापालनादप्राप्तेर्वेति । न चैवं श्रुतवतो द्रव्यचारित्रप्राप्तौ सर्वाराधकत्वप्रसङ्गः, तद्वतो भावचारित्रस्यैव प्राप्तः, श्रुतशब्देन तात्त्विकज्ञानदर्शनयोरेव ग्रहणात् । इदमपि व्यवहारनयमतेन, एतन्नये भानचारित्रस्यापि कस्यचित्पश्चात्तापादिलिङ्गकश्रुतपरिणामाऽभङ्गाभ्युपगमात् । निश्चयनयमते तु चरणभङ्गे श्रुतभङ्गोऽप्यावश्यकः, श्रुतफलस्य विरमणादेरभावे श्रुतस्य सत्त्वेऽप्यसत्कल्पत्वात् । तदिदमुक्तमागमे -[११ पंचा.] २८णिच्छयणयस्स चरणस्सुवघाए नाणदंसणवहोवि । ववहारस्स उ चरणे हयम्मि भयणाउ सेसाणं ॥४५॥ त्ति भजनां पुनरवेत्थं विवेचयन्ति वृद्धाः-[११ पंचाशके ४६-४७॥] २४एवं च अभिणिवेसा चरणविघाए न नाणमाइआ । तप्पडिसिद्धासेवणमोहासदहणभावेहिं ॥ अणभिणिवेसाओ पुण विवज्जया होंति तम्विधाओ वि । तक्कज्जुवलंभाओ पच्छायावाइभावेण इति । દિશ આરાધકપણાની સ્વતંત્ર પરિભાષા]. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં પણ “સમુદાયથી અલગ રહેલી વસ્તુમાં દેશપણાનો વ્યવહાર ન જ કરી શકાય તે જ આગ્રહ હોય તે દેશ-આરાધકપણાની બીજી પણ આ એક પરિભાષા છે–ત્રણમાંથી એકનું દ્રવ્યથી પાલન કરવું.” શંકા –આ પરિભાષા પ્રમાણે તે જે શ્રતમાત્રસંપન્ન છે તે પણ રત્નત્રયમાંથી એક શ્રતજ્ઞાનન ધારક હોવાથી તેમાં દેશ-આરાધકપણુની અતિવ્યાપ્તિ થશે. * ઉત્તર -પ્રસ્તુત કૃતજ્ઞાનીને સમાવેશ એક અન્ય પરિભાષાથી દેશ-વિરાધકમાં કર્યો હોવાથી તેમાં દેશ-આરાધકપણને અતિપ્રસંગ નહિ થાય, દેશવિરાધકની પરિભાષા આ પ્રમાણે છે-“સ્વીકારેલા અર્થાત્ પ્રતિજ્ઞાત વ્રત–નિયમ અનુષ્ઠાનનું પાલન ન કરવું અથવા તે વ્રતાદિ અનુષ્ઠાનનો સ્વીકાર (પ્રતિજ્ઞા) જ ન કરો.” આ જાતની સ્વતંત્ર પરિભાષા સૂત્રકારની પિતાની જ હેવાથી તે આમ જ કેમ ?” એવા પ્રશ્નને અવકાશ નથી. ભગવતીસૂત્રના વૃત્તિકાર શ્રીમદ્દ અભયદેવસૂરિમહારાજે દેશ વિરાહએ એ સૂત્રઅંશની વ્યાખ્યામાં કહ્યું છે કે દેશ એટલે ડે અંશ (પ્રસ્તુતમાં) જ્ઞાન, દર્શન, ચારિત્રાત્મક મેક્ષમાર્ગના ત્રીજા ભાગરૂપે ચારિત્ર, એની વિરાધના કરનાર તે દેશવિરાધક એટલે કે ત્રતાદિ સ્વીકાર્યા પછી પ્રમાદથી એનું પાલન જ ન કરે અથવા શક્તિના અભાવે સ્વીકાર જ ન કરે. २८ निश्चयनयस्य चरणस्योपवाते ज्ञानदर्शनववोऽपि । व्यवहारस्य तु चरणे हते भजना तु शेवाणाम् इति ॥ २९ एवं चाभिनिवेशात् चरणविधाते न ज्ञानादयः । तत्प्रतिषिद्धाऽऽसेवनामोहाऽश्रद्धानभावः ।। अनभिनिवेशात्पुनर्विपर्ययात् भवति तद्विधातेऽपि । तत्कार्योपलम्भात्पश्चात्तापादिभावेन ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપદેશરહસ્ય ગાથા-૧૬ દિવ્યચારિત્રીમાં સર્વારાધકતા માન્ય ખરી ? શંકા –જે આ જાતની પારિભાષિક દેશઆરાધકતા માનીએ તે જે શ્રુતજ્ઞાનવાન છે અને દ્રવ્યથી ચારિત્રનું પાલન પણ કરે છે તેમાં સર્વ–આરાધકપણાને અતિપ્રસંગ થશે. ઉત્તર :-શ્રતજ્ઞાની હોય અને દ્રવ્યથી ચારિત્રી હોય એ પરસ્પર વિરુદ્ધ છે કારણ કે શ્રતનાનીનું ચારિત્ર જ્ઞાનગર્ભિત હોવાથી ભાવચારિત્ર જ હોય, મૃત શબ્દનો અર્થ જ “તાવિક જ્ઞાન અને તાત્વિક દર્શન” અહીં વિવક્ષિત છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ચારિત્રનું પાલન કરનાર સમ્યગ દષ્ટિ અને સમ્યગૂ જ્ઞાની હોય તે તેનું ચારિત્ર સમ્યકચારિત્રરૂપ હોવાથી ભાવચારિત્ર પ્રાપ્ત થાય છે, પરંતુ જે શ્રુતજ્ઞાની છે પણ શીલવાન નથી તેને વ્યવહારનયથી દેશ-વિરાધક કહેવામાં આવે છે. આ નયની દષ્ટિમાં કઈક જીવ ચારિત્રથી પતિત થવા છતાં પણ જે તેને તેને પશ્ચાત્તાપભાવ હોય તે તેનો શ્રુતજ્ઞાનનો પરિણામ સલામત રહે છે, જ્યારે નિશ્ચયનયના મતે ચારિત્રને ભંગ થયા પછી તે શ્રુતજ્ઞાનના પરિણામને ભંગ પણ અવશ્ય થાય છે કારણકે શ્રુતજ્ઞાનનું ફળ પાપવિરામ છે, ફળ ન આપે એવું શ્રુતજ્ઞાન હોય તે પણ વાંઝીયા આંબા જેવુ નિરર્થક છે. આગમમાં પણ કહ્યું છે કે– નિશ્ચયનયના અભિપ્રાયથી ચારિત્રને ઉપઘાત થયા પછી જ્ઞાન અને દર્શનને પણ વિઘાત થાય છે, વ્યવહારનયના મતે ચારિત્રનો વિઘાત થવા છતાં પણ જ્ઞાન-દર્શનનો વિઘાત થવામાં ભજનાને અવકાશ રહે છે.” | ભજના એટલે વિકલ્પ. પૂર્વાચાર્યોએ આ વિકલ્પનું વિવરણ નીચે મુજબ કર્યું છે— ચારિત્રનો વિઘાત જે અભિનિવેશથી થયે હેય તે જ્ઞાન અને દર્શનનો વિઘાત અવશ્ય થાય છે. કારણકે નિષિદ્ધનું આચરણ ચારિત્રવિધી છે, પ્રતિષિદ્ધને મેહ એટલે કે અજ્ઞાન જ્ઞાનવિરોધી છે અને પ્રતિષેધમાં અશ્રદ્ધા દર્શનવિધી છે, આ ત્રણેય અભિનિવેશવાળામાં હોય છે, તેનાથી વિપરીત, અનભિનિવેશથી ચારિત્રને ભંગ થયે હેય તે જ્ઞાન-દર્શનને ભંગ નથી થતો. કારણ કે ચારિત્રને ઘાત થવા છતાં પણ જ્ઞાનાદિના કાર્યરૂપ પશ્ચાત્તાપ આદિ ભાવના ઉપલંભ થાય છે. न चात्र प्रस्तावादुझ्योरेकरूपेणैव ग्रहणं युक्तं, अर्थापत्त्या द्रव्यशीलस्यैव ग्रहणौचित्यादिति दिक्। द्रव्यपदार्थ विवेचयितुमाह-स द्रव्याराधनाघटकः पुनः द्रव्यपदार्थः द्विविधो द्विप्रकारः ==ાતિ સૂત્રનીયા જ્ઞાતચ: દા. શકા - સર્વઆરાધકની પરિભાષામાં દ્રવ્ય અને ભાવ ઉભય ચારિત્રનું ગ્રહણ હોવાથી દેશ આરાધકની પરિભાષાના પ્રસંગમાં પણ “શીલ' શબ્દથી સામાન્ય ચારિત્ર રૂપે તે બનેનું ગ્રહણ કરવું જોઈએ. શંકાકારને સ્વાધીનવિહારીમાં ભાવ ચારિત્રનો નિષેધ ઈષ્ટ ન હોવાથી આ પ્રકારની શંકા કરેલી છે. ઉત્તર અથપત્તિથી અત્રે દ્રવ્યચારિત્રનું ગ્રહણ કરવામાં જ ઔચિત્ય છે. જ્ઞાનપૂર્વકનું ચારિત્ર તે જ ભાવચારિત્ર છે. દેશ-આરાધકમાં “જ્ઞાનપૂર્વકતા” રૂપ વિશેષણ ન હોવાથી તેનું ચારિત્ર ભાવચારિત્રરૂપ ન હોઈ શકે એટલે કે દ્રવ્યચારિત્ર હોઈ શકે. મૂળ લેકના ઉત્તરાર્ધમાં જણાવ્યા પ્રમાણે દ્રવ્યઆરાધનામાં પ્રયુક્ત દ્રવ્ય’ શબ્દને અર્થ બે પ્રકારે કહ્યો છે તે સૂત્ર નીતિથી એટલે કે સૂત્ર પરિશીલનથી જાણવા યોગ્ય છે. શ૧૬ાા Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૬: અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મેાક્ષાંગ નથી द्वैविध्यमेव दर्शयति ‘દ્રવ્ય’ શબ્દના બે અર્થ છે— = एगो अप्पान्ने अण्णो पुण होइ भाव जोग्गत्ते । usar iठियाणं वितिओsपुणबंधगाणं ॥ १७॥ શ્લેાકા :- એક અર્થ અપ્રાધાન્ય છે અને બીજો અર્થ ભાવ પ્રતિ ચૈાન્યતા. પ્રથમ અર્થ ગ્રંથિસ્થાને રહેલા જીવાને લગતા છે અને બીજો અપુનર્બંધક આદિને છે. ૧૭ાા एक द्रव्यपदार्थ : अप्राधान्ये = मुख्यपदार्थाभावलक्षणे वर्त्तते, अप्राधान्यमात्रस्यापेक्षिकत्वेनाव्यवस्थितत्वात्, यथा आचार्यलक्षणाभाववत्तयाऽङ्गारमर्दको द्रव्याचार्य इति व्यपदिश्यते । તવાદ[૬ પંચારાત્રે ૨-૩પહેરાવે રખ૪] ૩૦ 3° अप्पान्ने वि इहं कत्थइ दिट्ठो उ दव्वसोत्ति । अंगारमद्दगो जह दव्वायरिओ सयाऽभव्वो । ति [દ્રવ્ય શબ્દનો પ્રથમ અર્થે અપ્રાધાન્ય] તાત્પર્યા :–દ્રવ્ય પદને! પ્રથમ અર્થ અપ્રાધાન્ય એટલે કે મુખ્ય પદાર્થના અભાવ. જો કે અપ્રાધાન્યના શબ્દાર્થ પ્રધાનપણાને અભાવ એવા થાય, પરતુ તે અર્થ નહિ લેતા મુખ્ય પદાર્થને અભાવ એ અર્થ લેવાનુ કારણ એ છે કે માત્ર પ્રધાનપણાને અભાવ વક્તાની ઈચ્છાને સાપેક્ષ હોવાથી અવ્યવસ્થિત એટલે કે અનિશ્ચિત સ્વરૂપવાળે છે. દા.ત. અગારમક નામના અભવ્ય જનાચાર્યને શાસ્ત્રમાં દ્રવ્યાચાર્ય કહ્યા છે—તેનું કારણ એ નથી કે તેમના કાળમાં તેમનાથી ચઢિયાતા અધિક તેજસ્વી બીજા કેઇ આચાર્ય વિદ્યમાન હતા, પરંતુ તેમનામાં આચાર્ય પણાના કોઈ લક્ષણ જ ન હતા, પચાશકમાં કહ્યું છે કે— શાસ્ત્રમાં કયાંક દ્રવ્ય શબ્દ અપ્રાધાન્ય અર્થમાં પણ પ્રયુક્ત થયેલા છે દા. ત. સદા અભવ્ય અંગારમ કને દ્રવ્યાચાય કહ્યા છે.’’ अन्यः पुनर्भवति भावयोग्यत्वे = फलजननयोग्यत्वे, यथा मृत्पिण्डो घटजननयोग्यः सन् द्रव्यघट इति व्यपदिश्यते, सुश्रावकश्च साधुगुणप्रतिपत्तियोग्यो द्रव्यसाधुरिति, साधुश्च देवभावप्रतिपત્તિયોગ્યો વ્યયેવ રૂતિ । તવાદ્[૬—પંવારા] मउपिंडो दव्वघडो सुसावगो तह य दव्वसाहुत्ति । साहू अ दव्वदेवो एमाइ सुए जओ भणिअं ॥। ११॥ इति । ३० अप्राधान्येऽपीह कुत्रचिद् दृष्टस्तु द्रव्यशब्द इति । अङ्गारमर्दको यथा द्रव्याचार्यः सदाऽभव्य इति ॥ ३१ मृत्पिण्डो द्रव्यघटः सुश्रावकस्तथा च द्रव्यसाधुरिति । साधुश्च द्रव्यदेव एवमादि श्रुते यतो भणितम् ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૭ [દ્રવ્ય શબ્દને દ્વિતીય અર્થ ભાવસાધકતા]. દ્રવ્ય શબ્દને બીજો અર્થ “ફળને ઉત્પન્ન કરવાની યેગ્યતા” છે, જેને ન્યાયમતમાં સ્વરૂપગ્યતા કહેવામાં આવે છે. સ્વરૂપગ્યતા એટલે કે વાતાવ છેવધર્મવાવ, દા. ત. માટીને પિંડ ઘટરૂપ કાર્યને ઉપન્ન કરવાની યોગ્યતા ધરાવે છે એટલે કે ઘટમાં રહેલી કાર્યતાની સાપેક્ષ માટીપિંડમાં રહેલી કારણુતાને અવચ્છેદક એટલે કે નિયંત્રક મૃપિંડ ધર્મ છે. કારણુતા અવચ્છેદક ધર્મ મૃપિંડત્વ છે અને તદ્દવાન મૃપિંડ છે માટે મૃપિંડને ઘટ પ્રતિ સ્વરૂપાગ્ય કહેવાય. જન પરિભાષામાં દ્રવ્ય શબ્દ પ્રયોગ આ અર્થમાં થતા હેવાથી મૃપિંડને દ્રવ્યઘટ કહેવાય છે. તે જ રીતે સાધુના ગુણોને સ્વીકારવાની યેગ્યતા ધરાવનાર ગૃહસ્થ સુશ્રાવકને દ્રવ્યસાધુ કહેવામાં આવે છે, અને દેવપણે ઉત્પન્ન થવાની ગ્યતા ધરાવનાર સાધુને દ્રવ્યદેવ કહેવામાં આવે છે. પંચાશક નામના શાસ્ત્રમાં કહ્યું છે કે માટીને પિડ એ દ્રવ્ય ઘટે છે, સુશ્રાવક એ દ્રવ્ય સાધુ છે અને સાધુ તે વ્યદેવ છે, એ પ્રમાણે શ્રતમાં કહ્યું છે”. एतच्च योग्यत्वमेकभविकबद्धायुष्काभिमुखनामगोत्रलक्षणं नयभेदतो विचित्रं द्रष्टव्यं । तथाहिनैगमसंग्रहव्यवहारा एव विविध योग्यत्वमिच्छन्ति, स्थूलदृष्टित्वात् । दृश्यते हि स्थूलदृशां कारणे कार्योपचारं कृत्वा इत्थं व्यपदेशप्रवृत्तिः, यथा राज्यार्हकुमारे राजशब्दस्य घृतप्रक्षेपयोग्ये च घटे घृतघटशब्दस्येति । ऋजुसूत्रस्तु द्विविधमेवेच्छति बद्धायु कमभिमुखनामगोत्रं च, पूर्वनयेभ्यो विशुद्धत्वादाद्यस्यातिव्यवहितत्वेनातिपसक्तत्वात् । शब्दादयस्तु त्रयो विशुद्धतरत्वाद् द्वितीयमप्यतिव्यवहितं न मन्यन्ते, अतिप्रसङ्गभयादेकमेव चरमभेदमिच्छन्तीति । [ગ્યતાના ત્રણ પ્રકાર સાધુમાં જે દેવપણની યોગ્યતા કહી છે તે જુદા જુદા નયથી ભિન્ન ભિન્ન ત્રણ પ્રકારની કહી છે. ૧. એકભવિકતા ૨. બદ્ધાયુષ્કતા અને ૩. અભિમુખનામત્રભાવ. (૧) એકભવિકતા એટલે જેણે વર્તમાન ભવમાં દેવગતિનું આયુષ્ય બાંધ્યું ન હોય પરંતુ અનંતરભવમાં દેવગતિમાં જવાની યોગ્યતા ધરાવે તે એકભવિક દ્રવ્યદેવ કહેવાય. (૨) જેણે દેવગતિના આયુષ્યને વર્તમાન ભવમાં બંધ કરી દીધું છે તે બદ્ધાયુષ્ક દ્રવ્યદેવ કહેવાય. (૩) દેવ આયુષ્યને બંધ કર્યા પછી વર્તમાન ભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં દેવગતિમાં ઉદયમાં આવનારી નામકર્મની પ્રકૃતિઓ અને ગેવકર્મ ફલાભિમુખ બન્યા હોય તે જીવ અભિમુખનામત્ર દ્રવ્યદેવ કહેવાય. ભિન્ન ભિન્ન નાની અપેક્ષાએ દેવભવની ગ્યતા ઉપરોક્ત રીતે ભિન્ન ભિન્ન છે. નિગમ, સંગ્રહ અને વ્યવહાર નયને ત્રણે પ્રકારની ગ્યતા સ્વીકાર્ય છે કારણ કે આ ત્રણ નાની દૃષ્ટિ સ્થળ છે. મૂળદષ્ટિવાળા પુરુષે કારણમાં કાર્યને ઉપચાર કરીને પૂર્વોક્ત ત્રણેય રીતે વ્યવહાર કરતા દેખાય છે. દા. ત. ભવિષ્યમાં રાજા બનવાને ગ્ય રાજકુમારને રાજા શબ્દથી સંબોધન કરવામાં આવે છે, અને ઘી ભરી શકાય એવા ઘડામાં આ ઘીને ઘડે છે એ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ઋજુસૂવનય વાદને દ્વિતીય અને તૃતીય પ્રકારની ગ્યતા જ સ્વીકાર્ય છે. નૈગમ આદિ ત્રણ નયથી પણ વધુ વધુ વિશુદ્ધ વસ્તુને ગ્રહણ કરવાને સ્વભાવ અ. નયને હેવાથી એક ભવિકતા રૂપ યેગ્યતા Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ : ૬–અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મોક્ષાંગ નથી તેને માન્ય નથી, કારણકે દેવભવથી અતિશય દૂર કાળમાં જે ગ્યતા માનવામાં આવે તે તેની પૂર્વના બીજા ત્રીજા ભામાં પણ માનવી પડે. શબ્દાદિ ત્રણ નય જુસૂત્ર નય કરતાં પણ વધુ વિશુદ્ધ વસ્તુને સ્પર્શતા હોવાથી તૃતીય પ્રકારની ગ્યતા જ સ્વીકારે છે, કારણ કે તેની દૃષ્ટિમાં આયુષ્ય બંધ અને દેવભવ વચ્ચેનું અંતર બહુ લાંબુ છે. એટલે પૂર્વોક્ત રીતે જ અતિપ્રસંગને ભય હોવાથી અત્યંત નિકટ રહેલી ચરમ અંતર્મુહૂર્તકાલીન ગ્યતા જ તેને સ્વીકાર્ય છે. तदिदमुक्तमुपदेशपदे-३२अन्नो पुण जोगत्ते चित्ते णयभेदओ मुणेअभ्यो । (२५५)त्ति द्वयोर्द्रव्याराधनयोः स्वामिविभागमुपदर्शयति-प्रथमोऽप्राधान्यवृत्तिः द्रव्यपदार्थः ग्रन्थिरिव मन्थिर्धनरागद्वेषपरिणामः, तदाह भाष्यकारः-[वि. आ. भाष्ये] iદિત્તિ સુહુરમે –– –શૂટ દિવ્ | जीवस्स कम्मजणिओ घणरागद्दोसपरिणामो ॥११९५॥ त्ति तं गताः=त प्राप्तास्तेषाम् , अतिव्यवहितकालवर्तित्वेन तेषां भावाराधनजननोचितपर्यायरूपयोध्यताया अभावात् । द्वितीयो योग्यत्ववृत्तिव्यपदार्थः पुनरपुनर्बन्धकादीनाम् , तेषामासन्नसिद्धिकत्वेन भावाज्ञाजननपरिणतिरूपयोग्यताया अव्याहतत्वात् ॥१७॥ ઉપદેશપદમાં કહ્યું છે કે—દ્રવ્ય શબ્દને બીજો અર્થ ગ્યતા છે જે જુદા જુદા નાના અભિપ્રાયથી ભિન્ન ભિન્ન જાણવી.” [પ્રન્થિદેશવર્તી જેને અપ્રધાન આરાધના મૂળ શ્લેકના ઉત્તરાર્ધમાં બે પ્રકારના અર્થવાળી દ્રવ્ય આરાધનાને કર્તાવિભાગ દર્શાવ્યું છે તે આ પ્રમાણે છે–પ્રથમ અપ્રાધાન્ય રૂપ દ્રવ્યઆરાધના ગ્રંથિગત જીવને આશ્રયીને હેય છે. ગ્રંથિ એટલે સઘન રાગદ્વેષને પરિણામ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે –“ગ્રંથિ એટલે અત્યંત દુર્ભેદ્ય, કર્કશ, ઘન, રૂઢ અને ગૂઢ ગાંઠની જેમ જીવને કર્મજનિત સંઘના રાગદ્વેષનો પરિણામ છે.” આવા ઘન રાગ-દ્વેષ પરિણામને પ્રાપ્ત થયેલા જ ભાવ આરાધનાથી અત્યંત ક્રરકાલવતી હોવાથી તેઓમાં ભાવ આરાધનાને દીપ પ્રગટ કરનાર અનુકૂળ પર્યાયરૂપ તેલને એટલે કે યેગ્યતાને અભાવ છે. બીજે દ્રવ્ય પદાર્થ યોગ્યતા છે. યોગ્યતાવિશિષ્ટ દ્રવ્ય આરાધનાને સ્વામી અપુનબંધક આદિ છે. કારણ કે તેઓ નિકટમાં મુક્તિગામી હોવાથી તેઓમાં પારમાર્થિક આજ્ઞાપાલન ઉત્પન્ન કરનાર પરિણામ રૂપ યોગ્યતા અબાધિત છે. अथ के ते प्रन्थिगताः ? कथं च तेषां द्रव्याराधनसम्भवः ? इत्याह ગ્રંથિનું નિરૂપણ કર્યા બાદ હવે કયા જી ગ્રંથિગત કહેવાય છે અને તેમને અપ્રધાન દ્રવ્ય આરાધનનો સંભવ કઈ રીતે છે તેનું નિરૂપણ આ પ્રમાણે છે – ३२ अन्यः पुनर्योग्यत्वे चित्रे नयभेदतो ज्ञातव्य ॥ इति ३३ ग्रन्थिरिति सुदुभेदः कर्कश-घन-रूद गूढ-ग्रन्थिवत् । जीवस्य कर्म जनितो घनरागद्वेषपरिणाम ॥ इति Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા–૧૮ गंठिगया सइबंधग मग्गाभिमुहा य मग्गपडिआ य । तह अभविआ य तेसिं पूआदथ्थेण दव्वाणा ॥१८॥ શ્લોકાઈ - ‘સકૃત બંધક, માર્ગ અભિમુખ, માર્ગ પતિત અને પૂજાદિના અર્થી કેટલાંક અભવ્ય છે ગ્રંથિ દેશે આવેલા હોય છે, તેઓને દ્રવ્યથી આજ્ઞાનું પાલન હોય છે.' ૧૮ ग्रन्थिगताश्चाोमेऽधिकृताः, अपुनर्बन्धकस्य पृथगनिर्दिष्टत्वेन गोबलीवर्दन्यायेन तदतिरिक्तत्वलाभात्, 'सकृद्धन्धका ये नाम यथाप्रवृत्तकरणेन प्रन्थिप्रदेशमागता अप्यभिन्नग्रन्थयः सकृदेवोत्कृष्टां सागरोपमकोटाकोटीसप्ततिलक्षणां स्थिति भन्स्यन्ति, 'मार्गाभिमुखाश्च क्षयोपशमविशेषमार्गरूपनगरनिकटस्थाः, मार्गपतिताश्चाव्यवधानतो बहिर्भूताः, तथेति समुच्चये, च पुनरर्थे, *अभव्याः कदापि मुक्तिगमनाऽयोग्याः, तेषां पूजाद्यर्थ तीर्थक्करादिपूजादर्शनात्तत्प्राप्त्याद्यर्थम् द्रव्याज्ञा= વારિત્રપ્રઢળઢવા મવતિ | તથા વો પરમપૂ --[વિ. ના મા.-૨૨૨૬] 3४तित्थंकराइपू दट्टणण्णेण वावि कज्जेण। लुअसामाइअलाभो होज्ज अभब्वस्स गठिम्मित्ति ॥१८॥ સિકૃદબલ્પક વગેરે નાં લક્ષણે તાત્પર્યાથી :- ગ્રંથિદેશે આવેલા છેપ્રસ્તુત અપ્રધાન દ્રવ્ય આરાધનામાં ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. જો કે ગ્રંથિગત જેમાં તે અપુનબંધક જીવને પણ સમાવેશ થઈ જાય છે પરંતુ ૧૭મા શ્લોકમાં પ્રધાન દ્રવ્ય આરાધનાના સત્તાધીશ રૂપે તેઓને અલગ નિર્દેશ કરેલ હોવાથી ગેબલીવ૮ ન્યાયે અપુનબંધક સિવાયના ગ્રંથિગત જીનું ગ્રહણ પ્રાપ્ત થાય છે. ગોવિ ન્યાયનું તાત્પર્ય એ છે કે ગે જાતીય વિષે કોઈક સામાન્ય નિર્દેશ કરાયા બાદ બળદ માટે અલગ નિર્દેશ કરવામાં આવે ત્યારે પ્રથમ સામાન્ય નિર્દેશ બળદ ભિન્ન માદા ગાયને લાગુ પડે. તે રીતે અત્રે સમજવું. (૧) સકૃતબંધક એટલે જે જીવે યથાપ્રવૃત્તકરણ નામના પરિણામ વિશેષથી ગ્રંથિ પ્રદેશે આવેલા છે પરંતુ ગ્રંથિભેદ કર્યો નથી અને તે કરવા પહેલા માત્ર એકવાર સંકુલેશને આધીન થઈને ઉત્કૃષ્ટ ૭૦ કેડાછેડી સાગરોપમ મેહનીય કર્મનો સ્થિતિબંધ કરશે. (૨) માર્માભિમુખ એટલે, મોહનીય કર્મના વિશિષ્ટ પ્રકારના શપશમરૂપ જે માર્ગ તે માર્ગ રૂપી નગરની નજીક આવી પહોંચેલા જીવો. () માર્ગ પતિત એટલે ઉપરોક્ત માર્ગરૂ૫ નગરની સીમા ઉપર આવી પહોંચેલા જ કે જેઓએ હજુ માર્ગમાં પ્રવેશ કર્યો નથી પરંતુ બહાર જ છે. (૪) અભવ્ય એટલે મેક્ષમાં જવાને અગ્ય છે. કેટલાંક અભવ્ય જીવો તીર્થકર આદિની સુરાસુરનરેન્દ્રત પૂજાને જોઈને જાતે પણ તે રીતે પૂજાવા માટે દ્રવ્યથી આજ્ઞાનું પાલન કરે છે. અર્થાત્ બાહ્ય રીતે ચારિત્રના વેષ વગેરેને સ્વીકારી ભાવશૂન્યપણે તેનું પાલન કરે છે. પરમ પૂજ્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે કહ્યું છે કે – તીર્થકર આદિની પૂજાને જોઈને અથવા અન્ય કોઈ પ્રયજનથી ગ્રંથિદેશે આવેલા અભવ્ય જીવને શ્રુત સામાયિકને લાભ થાય છે.” ३४ तीर्थङ्करादिपूजां दृष्ट्वाऽन्येन वापि कार्येण । श्रुतसामायिकलाभो भवेदभयस्य ग्रन्थाविति ।। Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ - અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મેક્ષાંગ નથી ૪૩ ઉપરોક્ત ચારેય પ્રકારના જીવોને અપ્રધાન દ્રવ્ય આરાધનાનો સંભવ છે. ૧૮ द्रव्याज्ञाया लिङ्गान्याहદ્રવ્યથી આજ્ઞાપાલનના ચિહ્નો આ પ્રમાણે છે * लिंगाई होति तीसे ण तदथ्थालोअणं न गुणरागो। नापत्तपुव्वहरिसो विहिभंगे णो भवभयं च ॥१९॥ લેકાર્થ : ૧, આજ્ઞાના અર્થની વિચારણાને અભાવ, ૨, ગુણાનુરાગને અભાવ, ૩, અપ્રાપ્તપૂર્વતાના હર્ષને અભાવ અને ૪, વિધિના ભંગમાં ભવ ભ્રમણના ભયને અભાવ. દ્રવ્યથી આજ્ઞાપાલનનાં આ ચાર ચિહ્નો છે! ૧૯ लिङ्गानि व्याप्यानि भवन्ति तस्या द्रव्याज्ञायाः, 'न तदर्थालोचनम् आज्ञाविधायकसामायिकादिसूत्रार्थपर्यालोचनाभावः, तथा, 'न-नैव, गुणरागः-सामायिकाद्युपदेशके भगवति सामायिकादिसूत्रो सामायिकाद्यर्थं च यथास्थितपरमहितोपदेशकत्वान्यसमयविलक्षणसुनिश्चितप्रामाण्यकत्वापवर्गकफलकत्वादिगुणबहुमानलक्षणः, तथा, 'न अप्राप्तपूर्वहर्ष–विस्मयान्नाऽपूर्वप्राप्तविलक्षणप्रमोदः, 'न खल्वनादिभवे पर्यटता मया कदापीदं दरिद्रेण महानिधानमिव पारभेश्वरमनुष्ठान प्राप्तम्, इदानीं च तदुपलम्भात् कृतार्थोऽस्मी'त्यादिप्रशंसाद्यभिव्यङ्गः, तथा, विधिभङ्गे प्रमादतो विधिपरित्यागे, न भवभयं च संसारत्रासश्चेति ॥१९॥ દ્વિવ્યાજ્ઞાપાલન જણાવતાં ચાર લિંગો] તાત્પર્યાર્થ-દ્રવ્યાજ્ઞાને જે વ્યાપક કહીએ તે ઉપરોક્ત ચાર તેના લિંગ એટલે કે વ્યાપ્ય છે. તેમાં પ્રથમ છે અર્થનું અનાચન, એટલે કે આજ્ઞા પ્રતિપાદક જે સામાયિક વગેરે સૂત્રો છે તેના અર્થ ઉપર વિચાર કરવાની તૈયારી જ ન હોવી. ગુણાનુરાગ એટલે (૧) સામાયિક આદિના ઉપદેશક ભગવાનમાં “વાસ્તવિક અને શ્રેષ્ઠ હિતના ઉપદેશક છે તે પ્રકારનું બહુમાન, (૨) સામાયિક આદિ સૂત્રમાં “અન્ય વૈદિક આગમ વગેરેથી વિલક્ષણતા એટલે કે, વૈદિક આગમમાં પ્રામાણ્ય અભાવ છે જ્યારે જૈન સૂત્રમાં પ્રતિનિશ્ચયવિષયભૂત પ્રામાય છે, એ પ્રકારનું બહુમાન અને (૩) સામાયિક આદિ સૂત્રના અર્થમાં “મેક્ષફળને આપનાર છે એ પ્રકારનું બહુમાન હોવું જોઈએ. પરંતુ અપ્રધાન દ્રવ્યઆરાધનામાં તેવા પ્રકારનું બહુમાન હોતું નથી. તથા “અનાદિ ભવપરંપરામાં ભટકી રહેલા દરિદ્ર એવા મારા જીવને મહાનિધાન તુલ્ય પરમેશ્વર ઉપદિષ્ટ અનુષ્ઠાન આરાધવાનું સદ્ભાગ્ય પૂર્વે ક્યારેય પ્રાપ્ત થયું નથી તે વર્તમાનમાં પ્રાપ્ત થવાથી ખરેખર હું કૃતાર્થ બન્ય” ! એ પ્રકારની પ્રશંસા આદિથી અભિવ્યંગ્ય આશ્ચર્ય-ગભિત અપ્રાપ્તપૂર્વતાને આનંદ હોવો જોઈએ તે હોતે. નથી. આળસથી વિધિનું પાલન ન થાય ત્યારે અથવા વિધિનું ઉલ્લંઘન થાય ત્યારે “અરેરે ! આનાથી તે મારા સંસાર ઘટવાને બદલે વધશે એ પ્રકારનો ત્રાસ કે ભય હવે જોઈએ પરંતુ અપ્રધાન દ્રવ્યાજ્ઞાના આરાધકમાં તે હોતો નથી. ૧લા तदर्थानालोचनादिषु द्रव्याज्ञालिङ्गेष्वन्तर्वृत्त्यापि सोपपत्तिकं द्रव्यपदप्रवृत्तिमुपदर्शयन्नाह* तृतीयपंचाशकनवमोपदेशपद २५७ श्लोकाभ्यां सह अय श्लोकः समानार्थोऽनुसंधातव्यः । Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૨૦ અર્થનું અનાચન વગેરે દ્રવ્યઆજ્ઞાના બાહ્ય લિંગોમાં અનવૃત્તિ એટલે કે આંતરિક ચિહ્ના દ્વારા પણ દ્રવ્ય પદની પ્રવૃત્તિ એગ્ય છે-તેનું સયુક્તિક પ્રતિપાદન આ પ્રમાણે છે एए खु अणुवओगा एत्तो च्चिय हंदि अप्पहाणत्तं । जमणुवओगभवाओ णताओ हुँति किरियाओ ॥२०॥ શ્લોકાથ–આ તદર્થ અનાચન વગેરે અનુપગ રૂપ છે અને તેથીજ અપ્રધાન છે કારણકે અનુપગ પૂર્વકની ક્રિયાઓ અનંતવાર થવી સંભવિત છે. જેના एते तदर्थानालोचनादयः 'खु' इति निश्चये, अनुपयोगाः उपयोगप्रतिपक्षपरिणामविशेषाः, इत्थं च "अनुपयोगो द्रव्यमिति” वचनादन्तवृत्त्या द्रव्यपदप्रवृत्तिरविरुद्धा, विशेषाभावे सामान्याऽभावात् । इत एव=अनुपयोगसद्भावादेव, हन्दीत्युपदर्शने, अप्रधानत्वम् प्रकृतक्रियाया इति शेषः, उपयुक्तद्रव्यक्रियाया एव भावक्रियाप्राप्तिहेतुत्वादिति भावः । विपक्षे बाधकमाह-यद् यस्मात्कारणात्, अनुपयोगभवा-उपयोगाऽपूर्विकाः क्रियाः अनन्ताः अपरिमिताः भवन्ति अभव्यानामप्यनन्तशो जैनक्रियासाध्यप्रैवेयकोपपातश्रवणात्, न चैव प्रधानहेतोः फलाऽसन्निधानं युज्यत इति ॥२०॥ [ઉપયોગ વિનાની ક્રિયાઓ અપ્રધાન છે] તાત્પર્યાથ:- તદર્થઅનાલોચન વગેરે બાહ્ય દ્રવ્ય આજ્ઞાન લિંગે માનસિક અનુસંધાનરૂપ ઉપયોગના વિરોધી પરિણામ છે. આ રીતે “ઉપયોગ શૂન્ય અનુષ્ઠાન દ્રવ્યરૂપ છે” એ વચનાનુસારે અન્તરંગ રીતે પણ દ્રવ્યપદની પ્રવૃત્તિમાં કઈ વિરોધ નથી. કારણકે ઉપગ રૂપ વિશેષના અભાવમાં તે અનુષ્ઠાન સામાન્ય અનુષ્ઠાનરૂપ પણ નથી. ઉપગવિરોધી પરિણામ રૂપ હોવાના કારણે જ તદર્થઅનાચન વગેરે બાહ્ય લિગે દ્વારા પ્રસ્તુત સકૃતબંધક આદિની ક્રિયા અપ્રધાન છે તે સિદ્ધ થાય છે. કથનનું તાત્પર્ય એ છે કે ઉપગ પૂર્વકની દ્રવ્ય ક્રિયા જ ભાવગર્ભિત ક્રિયાની પ્રાપ્તિમાં હેતુ છે. શંકા-ઉપગશૂન્ય દ્રવ્યક્રિયાથી પણ ભાવક્રિયાની પ્રાપ્તિ માનીએ તે કાંઈ બાધક ખરૂં? ઉત્તર-હા, ઉપગશૂન્ય દ્રવ્યક્રિયા અનંત વાર હોઈ શકે છે, કારણકે શાસ્ત્રમાં અભવ્ય જીને અનંતવાર નવમા ગ્રેવેયક દેવલોકની પ્રાપ્તિ સંભળાય છે કે જે જન– ચારિત્રક્રિયાથી જ સાધ્ય છે, જે આ ઉપગ રહિત ક્રિયાથી પણ ભાવક્રિયાની પ્રાપ્તિ થતી હોય તો તેની સંખ્યા અનત હોત નહિ. કારણકે બે-ચારવા૨, કે સંખ્યાત-અસંખ્યાત વાર કરવાથી જ તેની પ્રાપ્તિ થઈ જાત. પરંતુ થતી નથી તેજ દર્શાવે છે કે તે અનંતવા૨ કરેલી ક્રિયા ભાવગર્ભિતક્રિયારૂપ ફળની પ્રાપ્તિમાં પ્રધાનપણે હેતુભૂત નથી. પ્રધાનપણે જે હેતુભૂત હોય તે નિષ્ફળ જાય નહિ. ૨૦ नन्वेवं तथाविधोपयोगशून्यो गृहस्थानां द्रव्यस्तवो निष्फल एव स्यात् , अथानेष्टापत्तिरेव आज्ञारागाऽभावाझावस्तवाऽहेतुत्वेन तन्त्रद्रव्यत्वाभावात् , सद्विषयगामित्वेन भोगविशेषहेतुत्वेऽपि तस्य मोक्षहेतुत्वाऽभावेनाऽप्रधानत्वेनैव द्रव्यत्वव्यवस्थितेः, तदिदमुक्तम्- [६ पंचाशके उपज पुण एयविउत्तं एगंतेणेव भावसुण्णति । तं विसयम्मि वि ण तओ भावस्थयाहेउतो णेयं ॥९॥ ३५ यत्पुनरेतद्वियुक्तमेकान्तेनैव भावशून्यमिति । तद्विषयेऽपि न ततो भावस्तवाहेतुतो ज्ञेयम् ।। Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ ૬-અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મેક્ષાંગ નથી ૪૫ 3अप्पाहण्णा एवं इमस्स दव्वत्थयत्तमविरुद्धं । आणावज्झत्तणओ न होइ मुक्खंगया णवरं ॥१४॥ ३°भोगादिफलविसेसो उ अस्थि एतो वि विसयभेदेण । तुच्छो उ तगो जमा हवदि पगारंतरेणावि ।। १५॥ इति । इति चेत् ? तथाप्यभिनवश्राद्धानां तदर्थालोचनादिविरहिणां प्रासङ्गिकद्रव्यस्तवादौ मुन्धश्राद्धादीनां रोहिण्यादितपसि अनत्यासन्नसिद्धिकानां मार्गप्रवेशार्थ सुविहितानुज्ञाते दीक्षाग्रहणादौ च प्रवृत्तिः कथमुपपद्यतेत्यत आह શકા – ઉપગ શૂન્ય ક્રિયા ભાવક્રિયાની પ્રાપ્તિમાં હેતુ નથી એમ માનવામાં આવે તે ગૃહસ્થ દ્વારા ઉપગશૂન્યપણે કરવામાં આવતો દ્રવ્યસ્તવ મેક્ષફળની અપેક્ષાએ સર્વથા નિષ્ફળ બની જશે. જે આના ઉત્તરમાં સિદ્ધાંત પક્ષ તરફથી એમ કહેવામાં આવે કે-ગૃહસ્થને દ્રવ્યસ્તવ નિષ્ફળ જ છે, એમાં તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યા જેવું થવાથી અનિષ્ટ કાંઈ નથી, કારણકે તેને આજ્ઞાને રાગ નથી, તેથી ભાવસ્તવન હેતુભૂત ન હોવાથી ભાવસાધક દ્રવ્યત્વનો અભાવ છે. પ્રશસ્ત વીતરાગ આદિ વિષયક હોવાથી તે અનુષ્ઠાન ભેગવિશેષની પ્રાપ્તિમાં હેતુભૂત હોવા છતાં પણ મોક્ષના હેતુભૂત નથી તેથી તેનું દ્રવ્યત્વ ભાવજનનેગ્યતા પ્રયુક્ત નથી પરંતુ અપ્રધાન્ય પ્રયુક્ત છે. આ જ પ્રમાણે પંચાશક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ઔચિત્યશૂન્ય અને એકાંતે ભાવશૂન્ય અનુષ્ઠાન તે પ્રશસ્ત વીતરાગ આદિ વિષયક હેવા છતાં પણ ભાવસ્તવના હેતુભૂત ન હોવાથી પ્રધાન દ્રવ્યસ્તવરૂપ નથી.” “અપ્રધાનતાને કારણે તેને દ્રવ્યસ્તવ કહેવામાં કોઈ વિરોધ નથી કિંતુ આજ્ઞાબાહ્ય હોવાથી મોક્ષનું અંગ નથી !” તેનાથી જે ભેગાદિ ફળવિશેષની પ્રાપ્તિ થાય છે તેમાં વિષયભેદ એટલે કે પ્રશસ્ત આલંબન વિશેષકારણ છે પરંતુ તે ભેગાદિફળની પ્રાપ્તિ અન્ય અનેક ઉપાયથી સુલભ હેવાથી તે માટે દ્રવ્યસ્તવ તુચ્છ છે.” કિંતુ આ ઉત્તર માન્ય રાખવામાં આવે તે પણ તદર્થ આલેચન આદિ રહિત એવા નૂતન શ્રદ્ધાળુઓની પ્રસંગવિશેષમાં દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ, મુગ્ધ એટલે કે અપરિપકવ બુદ્ધિવાળા શ્રદ્ધાળુઓની હિણી આદિ તપમાં પ્રવૃત્તિ, અને જે જીવો અત્યંત નિકટમાં મુક્તિગામી નથી એવા જીવોને માર્ગમાં લાવવા માટે સુવિહિતોને માન્ય એવી દીક્ષા ગ્રહણમાં પ્રવૃત્તિ, આ બધી શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓ શી રીતે સંગત થશે ? શંકાકારનું તાત્પર્ય એ છે કે અપ્રધાન દ્રવ્યસ્તવ સર્વથા તુચ્છ છે તે પછી સુવિહિત તરફથી રહિણી ઇત્યાદિ તપવગેરેને ઉપદેશ શા માટે કરવામાં આવે છે ? આ શંકાને ઉત્તર . ૨૧માં દશાવ્યા પ્રમાણે છે – पाहण्णं वि य इत्थं कुग्गहविरहाउ गुरुनिओगेण । तहवि हु मुक्वफलं पइ अप्पाहण्ण वि अविरुद्धं ॥२१॥ લોકાર્થ – “ઉપરોક્ત દ્રવ્ય આજ્ઞામાં ગુરુ પાતંત્ર્ય દ્વારા કુગ્રહ વિરહ થતો હોવાથી પ્રાધાન્ય છે તે પણ મોક્ષ ફળને આશ્રયીને અપ્રધાન્ય પણ અવિરુદ્ધ છે” રા ३६ अप्राधान्यादेवमस्य द्रव्यस्तवत्वमविरुद्धम् । आज्ञाबाह्यत्वतो न भवति मोक्षांगता नवरम् ॥ ३७ भोगादिकलविशेषस्त्वस्तीतोऽपि विषयभेदेन । तुच्छस्तु तको यस्मात् भवति प्रकारान्तरेणाऽपि ॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૨૧ प्राधान्यमप्यत्र द्रव्याज्ञायाम् गुरुनियोगेन = गुरुपारतन्त्र्येण, कुग्रह विरहाद् = असद्ग्रह परित्यागात् भवति, अभिनवश्राद्धानामपि यथाकथञ्चित् द्रव्यस्तवादिप्रवृत्त्यादिनाऽत्यारम्भाऽसद्द्महान्निवृत्तेर्मुग्धश्राद्धादीनामपि रोहिण्यादितपसि तत्तद्देवताद्युद्देशेनाभ्युपपन्नतया प्रवृत्तौ मुग्धता सहकृतानुषङ्गिककषायनिरोधब्रह्मजिनपूजादिपरिणामेन मार्गानुसारिभावप्राप्तावसग्रह निवृत्तेः । तदाह - [ १९ पंचाशके ] ३८ एवं पडिवत्तीए एत्तो मग्गाणुसारिभावाओ । चरणं विहियं बहवे पत्ता जीवा महाभागा ॥। २७।। इति । [અપ્રધાન દ્રવ્યસ્તવ કુગ્રહવરહ સંપાદનહેતુ] તાત્પર્યા :- ઉપરોક્ત દ્રવ્ય આજ્ઞાના પાલનમાં પ્રાધાન્ય પણ છે કારણકે તેમાં ગુરુની પરતંત્રતા સ્વીકારવી પડે છે અને તેથી અસહ દૂર થવાની પૂરેપૂરી શકયતા છે. જેમકે નૂતન શ્રદ્ધાળુઓ જેમ તેમ કરીને પણ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્ત થાય તેા તેનાથી મહાઆરંભ સમારભ રૂપ અસગ્રહની નિવૃત્તિ થાય છે. અપરિપકવ બુદ્ધિવાળા શ્રદ્ધાળુએ તે તે દેવતા આદિને ઉદ્દેશીને અધ્યુપપન્ન એટલે કે સરાગી અર્થાત્ ભેગાર્થી હોવાથી શહિણી વગેરે તપમાં પ્રવૃત્તિ કરે છે, તેમાં મુગ્ધતા હેાવા સાથે આનુષગિક કષાયાના નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, જિનપૂજા આદિનું પાલન કરવાનું હાવાથી તેના પરિણામ દ્વારા માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિ થતાં ઉન્માર્ગાનુસારિતા રૂપ અસહ નિવૃત્ત થાય છે. પચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે— આ જાતની પ્રતિપત્તિ એટલે કે તપશ્ચર્યાઆદિથી માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિ થાય છે અને તેનાથી ઘણા ભાગ્યશાળી જીવો ભગવદ્ભજ્ઞા મુજબનું ચારિત્ર પ્રાપ્ત કરી ગયા.’ मार्गप्रवेशार्थं ग्राहितदीक्षाया अपि द्रव्यसम्यक्त्वारोपपूर्वक सदभ्याससहकृतायाः सकृद्बन्धका - दीनामन्यसमयाभ्यासवासना ऽऽ हितासद् ग्रहतिरस्करणक्षमत्वात् । तदाह - [ २ पंचाशके ] ३ ८ दिवखाविहाणमेअं भाविज्जंतं तु तंतणीईए । सइ अपुणबंधगाणं कुग्गहविरहं लहु कुणइ ॥ ४४ ॥ त्ति तथापि मुख्यफलं भावाज्ञाराधनं प्रत्यप्राधान्यमप्यविरुद्धम् । ३८ अयमर्थः- यद्यप्यत्राऽसद् ग्रहपरित्याग फलापेक्षया योग्यतयैव द्रव्यत्वं तथापि भावाज्ञाराधनं प्रति तत्त्वतोऽप्रधानतयैव तथात्वम्, घटं प्रति कुम्भकारेण कुम्भकारपितुरिख, सम्यग्दर्शनादिक प्रत्यसग्रह परित्यागेनान्यथासिद्धया द्रव्यदीक्षाया हेतुत्वाऽयोगादिति । नन्वसद्ग्रहपरित्यागद्वारा Sपुनर्बन्धका दीनामिव, सकृद्बन्धकादीनामपि द्रव्याज्ञाया योग्यतया हेतुत्वमविरुद्धम्, व्यापारेण व्यापारिणोऽन्यथासिद्ध्ययोगात्, अन्यथाऽ पुनर्बन्धकीय द्रव्याज्ञाया अप्यहेतुत्वादिति चेत् ? सत्यम्, तथापि व्यवधानाऽव्यवधानाभ्यामेव समयप्रतिनियताभ्यां योग्यायोग्यत्वव्यवस्थितेः फलसन्निधानाऽसन्निधानयोर्हेतुभेदप्रयोज्यत्वेन तद्भेदव्यवस्थितेश्च सर्वथा स्वरूपपरावृत्ति विना सहकारियोग्यताया अप्यनुपपत्तेः, विवेचितं चेदं स्याद्वादकल्पलतायामिति नेह प्रयासः ॥ २१ ॥ ઉપરોક્ત રીતે કુગ્રહવિરહસ'પાદનમાં સમૃધક આદિની દ્રવ્યાના પાલનની પ્રધાનતા હોવા છતાં પણ મુખ્યફળ કે જે ભાવાત્તાનુ આરાધન છે તેના પ્રત્યે તેનુ કોઇ મહત્ત્વ ३८ एवं प्रतिपत्यैतस्मान्मार्गानुसारिभावात् । चरणं विहित बहवः प्राप्ता जीवा महाभागाः ॥ ३९ दीक्षाविधानमेतद्भाव्यमान तु तन्त्रनीत्या । सकृदपुनर्बन्धकानां कुग्रहविरह लघु ॥ ૪૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ : ૬-અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મેક્ષાંગ નથી ન હવામાં વિરોધ નથી. તાત્પર્ય એ છે કે પ્રાધાન્ય–અપ્રાધાન્યના વિચારમાં સકૃત બંધક આદિની દ્રવ્યાજ્ઞા અસદ્ગહના ત્યાગરૂપી ફળની અપેક્ષાએ ગ્ય એટલે કે અસદ્મહત્યાગજનક હોવાથી પ્રધાન દ્રવ્યતા છે તે પણ પરમાર્થ દષ્ટિએ ભાવાજ્ઞાની આરાધનામાં તે સાવ નિરૂપગી હોવાથી અપ્રધાન છે. અને તેથી ભાવજનનગ્રતા રૂપ દ્રવ્યત્વ નથી, પરંતુ અપ્રધાન દ્રવ્યત્વ છે. દા. ત. ઘટ પ્રત્યે કુંભાર સર્વથા યંગ્ય છે, કિંતુ કુંકારને પિતા ઘટનિરૂપિત ગ્યતાવાનું નથી. અર્થાત્ કુંભકાર જેમ ઘટ પ્રત્યે હેતતા ધરાવે છે એવી મુખ્ય હેતુતા કુંભકારના પિતામાં નથી, કિંતુ પરંપરાએ અત્યંત ગૌણ હેતુતા છે. તે જ રીતે સમ્યગ દર્શન આદિમાં અસગ્રહપરિત્યાગ જ હેતુ છે, દ્રવ્યદીક્ષા તે અસદ્દગૃહપરિત્યાગ કરાવીને કૃતકૃત્ય બની જવાથી સમ્યગ દર્શન પ્રતિ અન્યથા સિદ્ધ થઈ જવાથી તેના નિયત હેતુરૂપ નથી. સિકૃબંધક આદિની દ્રવ્યાજ્ઞા ભાવસાધક કેમ નહીં ? શકા :–અપુનર્ધધક આદિની દ્રવ્યાજ્ઞા માં ભાવજનન ચેતા માનવામાં આવી છે. ત્યાં પણ અસંગ્રહના ત્યાગ વિના તે નથી જ થવાની. જે અસગ્રહ ત્યાગના માધ્યમે અપુનબંધકની દ્રવ્યાજ્ઞાને ભાવસાધક માનવામાં આવે તે સકૃતબંધક આદિની દ્રવ્યાજ્ઞાને પણ અસદુગ્રહ પરિત્યાગૂ દ્વારા ભાવસાધક માનવામાં કોઈ વિરોધ નથી. કારણકે વ્યાપાર દ્વારા વ્યાપારી અન્યથાસિદ્ધ થઈ જતા નથી. દા. ત. ચકબ્રમણું રૂપ વ્યાપાર દ્વારા વ્યાપારી દંડ ઘટરૂપ કાર્ય પ્રતિ અન્યથાસિદ્ધ માનવામાં આવતો નથી. આમ ન માનીએ તો અપનબંધકની દ્રવ્યાજ્ઞા પણ ભાવસાધક રહેશે નહિ. કારણ કે, ત્યાં પણ અસદ્દગૃહનો ત્યાગ વિના ભાવ સિદ્ધ થવાનું નથી. સમાધાનઃ-માત્ર અસગ્રહના ત્યાગ દ્વારા જ હેતુતા માનવાની હોય તે ઉપરોક્ત રીતે કઈ બાધ નથી કિંતુ શાસ્ત્રમાં જેને સમ્યગદર્શનથી દૂર કહે છે તેની દ્રવ્યાજ્ઞા અગ્ય છે, અને શાસ્ત્ર દષ્ટિએ જે સમ્યગૂ દર્શનની નજીક છે તેની દ્રવ્યાજ્ઞા યેગ્ય છે આ પ્રકારની વ્યવસ્થા છે. અત્રે સમ્યગદર્શનનું દૂર–સમીપ કાળકૃત ન સમજવું, કિંતુ પ્રકિયાકત સમજવું, અર્થાત અપુનબંધુક ને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિમાં અ૯૫પ્રક્રિયામાંથી પસાર થવાનું છે જ્યારે સકૃતંબંધક આદિને વધુ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. તે એ રીતે કે એકવાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધશે, વળી તેને અંતઃકટાકેટી સ્થિતિમાં લાવશે ત્યારે તેનામાં સમ્યગ્ર દર્શન પ્રાપ્ત કરવાની યેગ્યતા પ્રગટશે. હેતુ એકસરખા દેખાવા છતાં પણ ફળની સત્વર પ્રાપ્તિ અને વિલંબથી પ્રાપ્તિ થતી હોય તો માનવું જ પડે કે તે હેતુઓમાં કાંઈક ભેદ છે, તે અહી પણ સકૃતબંધકને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ દૂર અને અપુનબંધકને નજીક હોવાથી બન્નેની દ્રવ્યાજ્ઞા ભિન્ન ભિન્ન છે. રિપ બદલાયા વિના કાર્ય અસિદ્ધ આ રીતે હેતુઓમાં ભેદ માનવામાં ન આવે અર્થાત્ સહકારી–ગ્ય હેતુ રૂપે જે અભિપ્રેત છે તેના તે જ હેતુ દ્વારા પૂર્વમાં અસંપનકાર્ય ઉત્તરકાળમાં સંપન્ન થાય છે. ત્યાં તે હિતમાં કિંચિત્ સ્વરૂપનું પરિવર્તન માનવામાં ન આવે તેમાં સહકારી રૂપે ગ્યતા પણ ઘટી શકશે નહિ. કારણકે નિષ્ક્રિય અવસ્થામાં દંડ અને અન્ય પથ્થર વગેરે ઉદાસીન પદાર્થોમાં કઈ તફાવત રહેશે નહિ. તફાવત રાખવું હોય તે માનવું પડે કે સ્વરૂપપુરાવૃત્તિ દ્વારા નિષ્ક્રિય દંડ સક્રિય બનીને ઘટ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ પથ્થર નહિ, માટે ઘટ પ્રતિ દંડ સહકારીયેગ્યહેતુ કહી શકાય, પરંતુ પથ્થર નહિ. આ વિષયનું વધુ વિવરણ શાસ્ત્રવાર્તા સમુચ્ચય ગ્રંથની ટીકા સ્યાદવાદકલ્પલતા માં વિસ્તારથી કરવામાં આવ્યું હોવાથી અહીં અધિક પ્રયાસ કર્યો નથી. ૨૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૭—મોક્ષમાં જવાને ગ્ય આત્માઓ. अथ केऽपुनर्बन्धकादयः कथं च तेषां योग्यतया द्रव्याज्ञासम्भव इति गाथापञ्चकेनाह[૨. અપુન :] જિજ્ઞાસા -ભાવ ગ્યતાના અધિકારી અપુનબંધક આદિ કેવા હોય, અને કઈ રીતે તેમનામાં યેગ્યતા વિશિષ્ટ દ્રવ્યાજ્ઞાને સંભવ છે ? આ જિજ્ઞાસાના સમાધાનમાં ક્રમશઃ પાંચ ગ્લૅક કહ્યા છે– सो अपुणबंधगो जो णो पावं कुणइ तिव्वभावेणं । बहुमण्णइ णेव भवं सेवइ सव्वत्थ उचियठिई ॥२२॥ શ્લોકાર્થ – જે જીવ તીવ્રભાવે પાપ ન કરે, ભવનું બહુમાન ન કરે, અને સર્વત્ર ઉચિત સ્થિતિનું સેવન કરે તે અપુનબંધક છે. પરરા सोऽपुनर्बन्धकः-ग्रन्थिप्रदेशागतः सन् पुनरुत्कृष्टस्थित्यबन्धौपयिकयो यतावान् , यः पापमशुद्ध कर्म, तत्कारणत्वाद्धिंसाद्यपि, तीव्रभावेन गाढसंक्लिष्टपरिणामेन, न करोति=न विधत्ते अत्यन्तोत्कटमिथ्यात्वादिक्षयोपशमेन लब्धात्मनैमल्यविशेषत्वात् तीव्रतिविशेषणादापन्नमतीव्रभावात् करोत्यपि तथाविधकर्मदोषात् । तथा नैव बहु मन्यते-उत्कटेच्छाविषयीकरोति भवं-संसारम्, तत्र सुखस्य दुःखानुबन्धित्वेनाऽनिष्टत्वप्रतिसन्धानात् तदा(था) सर्वत्र=मातापितृदेवातिथिप्रभृतिषु उचितस्थिति देशकालावस्थापेक्षया घटमानप्रतिपत्तिरूपाम् सेवते भजते, कर्मलाघवेन मार्गानुसारिताभिમુલત્વીતા૨૨ાા [અપુનબંધક જીવનાં લક્ષણો] તાત્પર્યાથ -અપુનબંધક તેને કહેવાય કે જે ગ્રથિપ્રદેશે આવેલ હોય અને તેમાં પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થવાની શક્યતાને અભાવ હોય, અર્થાત્ જ્યાં સુધી સંસારમાં હોય ત્યાં સુધી પુનઃ ક્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે નહિ. (૧.) વળી જે તીવ્રભાવે પાપ કરે નહિ, એટલે કે અશુભકર્મને બંધ ન કરે, તેમજ અશુભ કર્મના હેતુ–ભૂત હિંસાદિનું અત્યંત ગાઢ સંકૂિલષ્ટ પરિણામથી સેવન કરે નહિ. અપુનબંધક જીવને અત્યંત તીવ્ર મિથ્યાત્વ વગેરે મેહનીયજનિત દેને ક્ષયે પશમ થયે હેવાથી આત્મામાં જે વિશેષ પ્રકારની નિર્મળતા પ્રાપ્ત થઈ છે તેના કારણે તેને પાપ કરવાની તીવ્ર બુદ્ધિ થતી નથી. પા૫ નથી જ કરતાં એમ નહિ, તેવા પ્રકારના અશુભ કર્મોદયના દેશે પાપ કરે પણ ખરે, પણ તે અનુત્કટ ભાવથી, ઉત્કટ ભાવથી નહિ. આ દર્શાવવા માટે મૂળ ગાથામાં “તીવ્ર વિશેષણને પ્રયોગ કર્યો છે. તથા (૨) અપુનબંધક જીવ સંસાર પર બહુમાનને ભાવ રાખતું નથી, એટલે કે સંસારના સુખમાં તેની ઉત્કટ ઈચ્છા હતી નથી, કારણકે “સંસાર સુખ ભાવીદુઃખની પરંપરાનું સર્જક છે આ અનિષ્ટને તેને ઘણે અંશે ખ્યાલ છે. તથા (૩) માતા, પિતા, દેવ અને અતિથિ વગેરે સર્વત્ર ઉચિત મર્યાદાનું પાલન કરે છે, અર્થાત્ જે દેશમાં જે વખતે જેવી અવસ્થામાં જે પ્રકારની મર્યાદાનું પાલન “ઉચિત હોય Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૭–મોક્ષમાં જવાને ગ્ય આત્માઓ તે પાળે છે. કારણકે, કર્મનાં ભારથી ઘણે અંશે હળવે થયો હોવાથી તે માર્ગનુસારિતાથી વિમુખ હેત નથી પરંતુ અભિમુખ જ હોય છે. હરરા ' અપુનબંધક આદિમાં બીજો સમ્યગૂદષ્ટિ છે તેના લિો આ બીજાક દ્વારા જણાવાય છે. [સાઈ:]. सुस्सूसइ अणुरज्जइ धम्मे णियमेण कुणइ जहसत्ति । गुरुदेवाण भत्तिं सम्मट्ठिी इमो भणिओ ॥२३॥ લોકાઈ-ધર્મશ્રવણ કરવાને ઇચ્છે છે, તથા ધર્મનું પાલન કરવાને ઈરછે છે, અને શક્તિ છુપાવ્યા વિના ગુરુ અને દેવની ભક્તિ અવશ્ય કરે છે તે જીવને સમ્યગૃષ્ટિ કહ્યો છે” शुश्रपति-धर्म श्रोतुमिच्छति, धर्मश्रवणेच्छा चेह जिज्ञासोत्तरकालभाविनी तरुणीसमालिङ्गितरागज्ञतरुण कन्नरगेयशुश्रूषाधिका ग्राह्या, यदाह-[षोडशके ११-३] "यूनो वेदग्ध्यवाः कान्तायुक्तस्य कामिनोऽपि दृढम् । किन्नरगेयश्रवणादधिको धर्मश्रुतौ राग.' ।। इति । | (સમ્યગદર્શનનાં શુભ ચિહ્નો) તાત્પર્યા-સમ્યગદર્શનની હાજરીમાં જીવને ધર્મની જિજ્ઞાસા અને ધર્મશ્રવણની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય છે. યુવતીથી આલિંગિત હોય અને રાગરાગિણીના જાણકાર હોય તેવા યુવાન પુરુષને કિન્નર જાતિના દેવેના ગીતગાન જે અતિ રમ્ય હોય છે, તે સાંભળવાની જેટલી તીવ્ર ઇચ્છા હોય તેના કરતાં પણ વધુ તીવ્ર ઇચ્છા સમ્યગદષ્ટિ જીવને ધર્મશ્રવણ કરવાની હોય. કહ્યું છે કે-બુદ્ધિશાળી, અને પત્નીયુક્ત કામી યુવાનને કિન્નરનાં ગીત સાંભળવામાં જે રસ હોય તેના કરતાં પણ વધુ રસ સમ્યગૃષ્ટિને ધર્મ શ્રવણ કરવામાં હોય.” तथा, धर्मे कुशलानुष्ठाने अनुरज्यति सामग्रीवैकल्यात्तदकरणेऽपि तथैव चित्ताभिलाषमनुबनाति कान्तारातीतदरिद्रब्राह्मणहविःपूर्णभोजनाभिलाषादप्यधिकम् । तथा, यथाशक्ति-स्वयोगसमाधानमनतिक्रम्य न पुनरसद्ग्रहेण, गुरुदेवानां=धर्माचार्यपरमाराध्यानाम्, भक्ति वैयावत्त्यादिप्रतिपत्तिरूपाम् , नियमेन=नियोगेन अवश्यं मयैतद् गुरुकार्य देवकार्य वा कर्तव्यमित्यविच्छिन्नाभिनिवेशलक्षणेन गुणश्रद्धालुमनुष्यचिन्तामणिवैयावृत्त्यनियमाधिकेन करोति, अयमीग्गुणयुक्तः सम्यग्दृष्टिः भणितः प्रतिपादितः, शुश्रषादीनां सम्यग्दर्शनलिङ्गत्वात् , व्रतप्रतिपत्तेश्च भजनाप्राप्तत्वेन नात्र ग्रहणम् , सम्यक्त्व पतिपत्त्युत्तरमप्रतिपातेन श्रावकत्वप्राप्त्यन्तरकालस्य पल्योपम पृथक्(क्त्व)मानस्य कस्यचिदतिश# શુશ્રષા આદિ ત્રણ અન્વય-વ્યતિરેકી લિંગ છે. શુશ્રષા આદિ ત્રણ હેય તેજ સમ્યગ્ગદર્શન હેય અને તે ત્રણ ન હોય તે સમ્યગદર્શન ન જ હોય. અહીં અગ્નિ અને ધૂમનું ઉદાહરણ લેવાનું નથી કારણ કે ધૂમ હોય તે અગ્નિ અવશ્ય હોય પણ ધૂમના અભાવમાં અગ્નિ ન જ હોય એવું નથી, હેવ પણ ખરે. સામાન્યતઃ લેવું હોય તે આર્તધનસંયોગવિશિષ્ટ અગ્નિ અને ધૂમનું દષ્ટાન લઈ શકાય. ધૂમ હોય તે આઈધનસંગવિશિષ્ટ અગ્નિ અવશ્ય હોય અને ધૂમ ન હોય તે તે પણ ન હોય. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉપદેશરહસ્ય ગાથા–૨૩ यितवीयोल्लासेन शीघ्रमपवर्तनेऽपि बहूनां यथोक्तान्तरोपपत्तेः, देवादिभवे च यावर्ती स्थिति क्षपयति तावत्या एव भवस्वाभाव्यादधिकाया अर्जनेन बह्वन्तरभावात् । तदिदमाह-[१-पंचाशके] ४°सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे णियमो वयपडिवत्ती य भयणाओ ॥४ त्ति ॥२३॥ તથા સમ્યગ્દષ્ટિ જીવને શુભ અનુષ્ઠાન રૂપ ધર્મનાં પાલનમાં પૂર્ણ અનુરાગ હોય છે, અર્થાત્ સમય વગેરે સામગ્રીના અભાવમાં ધર્મપાલન ન થઈ શકે તે પણ તે કરવાની માનસિક ઇચ્છા સાનુબંધ હોય છે. બ્રાહ્મણ હોય, દરિદ્ર હોય, જંગલ ઉતરીને આવ્યો હોય એટલે ઘણે થાકી ગયા હોય એવા પુરુષને ઘીથી ભરપૂર જોજન કરવાની જેવી ઈચ્છા હોય તેને કરતાં પણ વધુ તીવ્ર ઈચ્છા સમ્યગદષ્ટિને ધર્મ પાલનની હોય તથા શક્તિ પ્રમાણે એટલે કે મન, વચન અને કાચ ના ચગાને અસમાધિ ન થાય તે રીતે ગુરુ-ધર્માચાર્યો અને પરમઆરાધ્ય દેવની ભક્તિ-વૈયાવચ્ચ વગેરે કર્તવ્યનું પાલન અવશ્ય કરે છે. અવશ્ય કરે એટલે કે “પ્રસ્તુત ગુરુની ભક્તિ કે દેવની ભક્તિ મારે અવશ્ય કરવી જોઈએ? આ પ્રકારની ભાવના નિરંતર હોય. દા. ત. જે મનુષ્યોને ચિંતામણિ રત્નના પ્રભાવમાં પૂર્ણ શ્રદ્ધા છે તે મનુષ્ય ચિંતામણિની ઉપાસના કરવામાં જેવી દઢ ભાવના સેવે છે તેનાથી પણ વધુ દઢ ભાવના સમ્યગદષ્ટિ જીવને દેવ-ગુરુની ભક્તિમાં હોય છે. ઉપરોક્ત શુશ્રુષા વગેરેને સમ્યગદર્શનનાં લિંગ કહ્યાં છે, કિંતુ વ્રતને સ્વીકારને સમ્યગ દર્શનનું લિંગ કહ્યું નથી, કારણ કે તેમાં ભજના (વિક૯૫) છે, અર્થાત્ સમ્યગદર્શન પ્રાપ્તિ પછી કઈક જીવ ભાવથી વ્રતને સ્વીકાર કરે પણ ખરે અને ન પણ કરે. ‘ક જીવ કરે અને કો જીવ ન કરે ?” તે વ્યવસ્થા આ પ્રમાણે છે [દેશવિરતિ લાભની શક્યતા] સમ્યક્ત્વ પ્રાપ્ત થયા બાદ તે સતત જળવાઈ રહે ત્યારે, સમ્યગદર્શન પ્રાપ્તિ માટે જેમ અંતઃકટાકેટિ સાગરોપમથી અધિક સમગ્ર કર્મ સ્થિતિને હાસ કારણભૂત છે તેમ, ભાવથી દેશવિરતિની પ્રાપ્તિમાં અંતઃકેટકેટી કર્મ સ્થિતિમાં પણ બેથી નવ પલ્યોપમ સ્થિતિને હાસ કારણભૂત છે. તે હાસ થવાની શક્યતા બે પ્રકારે છે-કેઈક જીવ સાતિશય વિલાસથી ૨ થી ૯ પલ્યોપમ સ્થિતિની અપવર્તન ( હાસ) સર્વર કરે તે તાત્કાલિક ભાવગર્ભિત દેશવિરતિની પ્રાપ્તિ તેને થાય છે, પરંતુ આવું બહુ ઓછાને બને, મોટા ભાગના જીવને તે ૨ થી ૯ પલ્યોપમને કાલ પસાર થાય ત્યારે તેટલી કર્મસ્થિતિને હાસ થાય છે અને ભાવથી દેશવિરતિ પામે છે. શંકા :-સમ્યકૃત્વ યુક્ત જીવ નવ પલ્યોપમથી વધુ આયુષ્યવાળા દેવ ભવમાં ઉત્પન્ન થાય તે તેને બેથી નવ પલ્યોપમની સ્થિતિને હાસ સહજ રીતે થઈ જવાથી શું દેશવિરતિ પ્રાપ્ત થશે? દેવ ભવમાં તે દેશવિરતિ હોય જ નહિ. તે પછી દેશવિરતિની પ્રાપ્તિમાં બતાવેલ કાલપ્રમાણુ શી રીતે ઘટશે? રામાધાન દેવ ભવમાં દેશ વિરતિની પ્રાપ્તિ હોય જ નહિ, તે પણું, ત્યાં બે થી નવ પપમ કર્મસ્થિતિને હંસ થવાથી દેશવિરતિને ઉદય થવાની આપત્તિ નથી. કારણકે, ४० शुश्रषा धर्मरागो गुरुदेवानां यथासमाधि । वैयावृत्त्येनियमो व्रतप्रतिपत्तिश्च भजनात इति ।। Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૭–મોક્ષમાં જવાને ગ્ય આત્માઓ ૫૧ ભવસ્વભાવથી જ દેવભવમાં ચારિત્ર મોહનીય કર્મની જેટલી સ્થિતિને હાસ કરે, લગભગ તેટલી જ સ્થિતિને ન બંધ પણ કરે છે. તેથી દેશવિરતિની પ્રાપ્તિમાં આવશ્યક બેથી નવ પલ્યોપમ સ્થિતિને હાસ સંભવ નથી. પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે – શુશ્રષા, ધર્મરાગ અને યથાસમાધિ દેવ ગુરુની વિયાવચ્ચનો નિયમ આ ત્રણ સમ્યગૂ દર્શનનાં લિન છે. (જ્યારે) દેશવિરતિની પ્રાપ્તિમાં વિકલ્પ છે. ૨૩ અપુનબંધક આદિમાં ત્રીજા નંબરે દેશચારિત્રી છે તેનું સ્વરૂપ ત્રીજા ક્ષેકથી જણાવાય છેવિરત:]. पच्चक्वाणविहाणं जाणंतो थूलपावओ विरओ । आणासुद्धे जोगे वट्ट तो देसचारित्ती ॥२४॥ શ્લેકાર્થ – પચ્ચક્ખાણના વિધાનને જાણકાર હોય અને સ્થૂળ પાપથી વિરત હોય તથા આજ્ઞા શુદ્ધ યુગમાં વર્તતે હોય તે દેશચારિત્રી જાણ. ૨૪ प्रत्याख्यानविधानं भङ्गकदम्बकोपेतं प्रत्याख्यानप्रकारम् , जानन्नुपयुज्य परिच्छिन्दन् सन् , स्थूलपापतो नीरागस्त्रसजन्तूनां सङ्कल्पपूर्वकनिरपेक्षहिंसादिरूपात् विरतो-निवृत्तः । भङ्गकदम्बकं चात्रेत्थं भावनीयम् , स्थूलप्राणातिपातं प्रत्याचक्षाणः श्रमणोपासकस्तावदतीत प्रतिक्रामति= निन्दाद्वारेण ततो निवर्त्तत इत्यर्थः, प्रत्युत्पन्नं च संवृणोति न करोतीत्यर्थः अनागतं च प्रत्याख्याति-न करिष्यामीत्यादिप्रतिज्ञाविषयाकुरूत इत्यर्थः, तत्र प्रत्येकमेकोनपञ्चाशद्विकल्पाः, कृतकारितानुमतमध्ये विविधद्विविधैकविधप्रत्याख्येयेषु मनोवाक्कायकरणमध्यात् त्रिद्वयकसयोगेन प्रत्येकं विधा भिद्यमानेषु एकत्रित्रित्रिनवनवत्रिनवनवभङ्गानामुत्पत्तेः । तदाह [દેશવિરતિની ઓળખાણ અને ભંગપ્રકા૨] તાત્પર્યાW - પચ્ચક્ખાણનું વિધાન એટલે દેશવિરતિ સ્વીકારના જેટલા ભંગ-પ્રકાર છે તેને યથાગ્ય સમજવા સાથે જે જીવ સ્થૂળ પાપથી એટલે કે “નિરપરાધી જીની સંકલ્પપૂર્વક નિષ્ફરપણે હિંસા વગેરે પાપોથી, પ્રતિજ્ઞા પૂર્વક નિવૃત્ત હોય તે દેશથી ચારિત્રી છે. દેશવિરતિના ભેદસમૂહોનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું–શૂળ પ્રાણુતિપાતનું પ્રત્યાખ્યાન કરનાર શ્રાવક ભૂતકાળમાં થઈ ગયેલી હિંસાની નિંદા કરવા દ્વારા તેનું પ્રતિક્રમણ કરે છે એટલે કે હિંસાથી પાછો ફરે છે. વર્તમાન કાળમાં પિતાથી સંભવિત હિંસાનું સંવરણ–નિવારણ કરે છે, અર્થાત્ વર્તમાનકાળમાં હિંસા ન થાય તેની સાવધાની રાખે છે. ભવિષ્યકાલીન પાપને નહિ કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રત્યેકમાં ઓગણપચાસ વિકલ્પ થાય છે. તે આ રીતેઉપરોક્ત રીતે પ્રાણાતિપાત કરે નહિ, કરાવે નહિ, કરવામાં અનુમતિ આપવી નહિ, આ ત્રણેયનું પચ્ચક્ખાણુ મન, વચન અને કાયા રૂપ ત્રણેય કરણથી કરવામાં આવે તો પ્રથમ ભાંગાની નિષ્પત્તિ થાય. મન અને વચનથી કરવું નહિ, કરાવવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ આ બીજા ભાંગાની નિષ્પત્તિ થઈ. મન-વચન જોડકાની જેમ વચન– કાયાના જોડકાથી અને મન-કાયાને જેડકાથી ત્રીજા અને ચોથા ભાંગાની નિષ્પત્તિ બીજા Page #93 -------------------------------------------------------------------------- ________________ પર ઉપદેશરહસ્ય ગાથા-૨૪ ભાંગાની જેમ થાય, અર્થાત, કરણના દ્વિક સચાગથી ત્રણ ભાંગા નિષ્પન્ન થયા. હવે મનથી કરવું નહિ કરાવવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ, આ પાંચમે ભાંગા થયા. મનને બદલે વચન અને કાયાને અલગ અલગ લઈ એ તે છઠ્ઠા અને સાતમા ભાંગાની નિષ્પત્તિ પાંચમા ભાંગાની જેમ થાય. અર્થાત મન વગેરે અલગ અલગ એક એક કરણથી ત્રણ ભાંગા નિષ્પન્ન થયા. આમ પ્રથમ વિભાગમાં કૃત રકારિત અને અનુમેાતિના સમુદ્રિત ભાંગા સાથે મન, વચન અને કાયાને સમુદિત રીતે, જોડકાથી અને અલગ અલગ રીતે જોડવાથી પ્રથમ વિભાગમાં ૧+૩+૩=૭ ભાંગા થયા. [A] મન, વચન અને કાયા એ ત્રણેયથી કરવું નહિ અને રકરાવવુ' નહિ, આવા એક ભાંગા થયે, એજ રીતે કરાવવુ નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ એ બીજું ભાંગા થયા અને કરવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ એ ત્રીજો ભાંગા થયા અર્થાત્ કૃતાદિના દ્વિક સચાગથી મન વગેરે સમુતિકરણ સાથે ત્રણ ભાંગા થયા. [B] ૧મન અને વચનથી કરવું નહિ અને કરાવવું નહિ આ પ્રથમ ભાંગા થયા. એજ રીતે કરાવવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ એમ બન્ને ભાંગા થયા અને કરવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ એ ત્રીજો ભાંગા થયા. જેમ આ ત્રણ મન અને વચનના જોડકાથી થયા એ જ રીતે વચન અને કાયાના જોડકાથી ત્રણ ભાંગા અને મન અને કાયાના જોડકાથી ત્રણ ભાંગા એમ કુલ મળીને કરણના જોડકા સાથે ધૃતાદિના યુગલને જોડવાથી ૯ ભાંગા નિષ્પન્ન થાય. [C] કૃતાદિના ત્રણ જોડકા સાથે ક્રમશ: એક એક કરણને જોડવાથી ઉપરોક્ત પદ્ધતિ પ્રમાણે બીજા નવ ભાંગા થાય. દા. ત. મનથી કરવું નહિ અને કરાવવુ નહિ એમ પહેલે ભાંગા, એ રીતે વચન અને કાયાથી બીજા બે ભાંગા અને કાતિ-અનુમતના જોડકા સાથે તેમજ કૃત-અનુમતના જોડકા સાથે બીજા ત્રણ ત્રણ ભાંગા થાય. ઉપરોક્ત રીતે બીજા વિભાગમાં ૩=૨૧ ભાંગા થયા. ત્રીજા વિભાગમાં અલગ અલગ કૃતાદિ ત્રણને મન, વચન અને કાયાને સમુદિત રીતે જોડવાથી ત્રણ ભાંગા પ્રાપ્ત થાય. અલગ અલગ કૃતાદિ ત્રણને કરણના ત્રણ જોડકા સાથે જોડવાથી ૩૪૩–૯ ભાંગા પ્રાપ્ત થાય અને અલગ અલગ કૃતાદિ ત્રણને અલગ અલગ ત્રણ કરણ સાથે જોડવાથી ૩૪૩–૯ ભાંગા પ્રાપ્ત થાય. આમ ત્રીજા વિભાગમાં ૩++=૨૧ ભાંગા થયા. આમ ત્રણે વિભાગના ૭+૨૧૪૨૧=૪૯ કુલ શાસ્ત્રીય પરિભાષામાં કૃત વગેરે ત્રણ યાગ કહેવાય છે. ભાંગા થયા. કહેવાય છે, અને મન વગેરે ત્રણ કરણ ४१ तिणि तिया तिणि दुया तिण्णि य इक्का हवंति जोगेसु । तिदुएक तिदुएक तिदुएक्कं चेति करणाई " ||શ્ર૦૬૦ ૩૩૦|| ४२ एगो तिणि य तियगा दो नवगा तह य तिणि नव नव य । भंगनवगस्स एवं भंगा एगूणपणासं ॥ [ ] ४१ त्रयस्त्रास्त्रयो द्विकास्त्रयश्च एकका भवन्ति योगेषु । त्रिद्वयेकं त्रिद्वयेकं त्रिद्वयेकं चेति करणानि ॥ ४२ एकत्रयश्च त्रिका द्वौ नवकौ तथा च त्रयो नव नव च । भङ्गनवकस्य एवं भङ्गा एकोनपञ्चाशत् ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૭ મેક્ષમાં જવાને યોગ્ય આત્માઓ ૫૩ કહ્યું છે કે- “ત્રણ ત્રિક જોડકા, અને ત્રણ એક એક (એવા ત્રણ વિભાગ) વેગમાં પાડીએ, અને ત્રણ બે એક, ત્રણ બે એક, અને ત્રણ બે એક એવા ત્રણ વિભાગ કરણમાં પાડીએ તે એક અને ત્રણ વિક, બે નવડા, અને ત્રણ, નવ, નવ આ ક્રમથી નવ ભાંગાના કુલ ભંગ ४८ थाय छे.' | योग ३३३ २२२|१११ | एवं सर्वमीलने सप्तचत्वारिंशदधिकं भङ्गकशत करण ३२१३२१ भवति, एकोनपञ्चाशतां त्रिगुणितानामेतावतां भावात् । | परिणाम १३३ ३९९ ३९९ तत्रातीतकालमपेक्ष्य मनसा कृताद्वा 'हतोऽहं येन मया तदासौ न हत' इत्येवमनुध्यानाद्विरमणम् , इतरस्याऽसत्त्वेन निवर्तयितुमशक्यत्वात्, मनसा कारिताच्च विरमण 'हन्त न युक्त कृतं यदसौ परेण न घातित' इति चिन्तनात्, मनसानुमताच्च विरमणं हताद्यनुस्मरणेन तदनुमोदनात् । एवं वचसा तथाविधवचनप्रवर्तनात्, कायेन च तथाविधाङ्गविकारकरणात्, अथवा कृतादीनां मनःप्रभृतिना निन्दनेन तदनुमोदननिषेधान्निवत्तिः, अन्यथा तन्निन्दनाभावे तदनुमोदनाऽनिवृत्तेः कृतादेः क्रियमाणादितुल्यतापत्तेः । वर्तमानकालमपेक्ष्य भावना च सुगमैव । भविष्यकालमपेक्ष्य तु मनसाऽकरणं हनिष्याम्येनमित्यचिन्तनात्, अकारणं च घातयिष्याम्येनमित्यचिन्तनात् , अननुमतिश्च भाविनं वधमनुश्रुत्य हर्षाऽकरणात्, एवं वाचा कायेन च तथाविधचेष्टाभिस्तत्तन्निवत्तिर्भाव्या । अथ कायवाङ्मनसां यथाक्रम करणकारणानुमतय एवं सम्भवन्ति न कारणादीनीति चेत् ? न, वक्तृविवक्षाधीनविकल्पतल्पगतकारणादिभेदस्यापि दुष्परिहरत्वात्, कर्मबन्धविशेषप्रयोजकप्रयत्नभेदस्य प्रामाणिकत्वाच्च, अत एव कथं मनसा करणादीति प्रश्ने यथा वाक्काययोरित्येव सिद्धान्तितं वृद्धैः । तथा चाहुः-[श्रावक प्रज्ञप्ति] ४३आह कहं पुण मणसा करणं कारावणं अणुमई अ । जह वइतणुजोगेहिं करणाई तह भवे मणसा ॥३३६॥ ४४तयहीणत्ता वयतणुकरणाईणं च अहव मणकरणं । सावज्जजोगमणणं पण्णत्तं वीयरागेहिं ॥३३७॥ ४५कारावणं पुण मणसा चितेइ कारउ एस सावज्ज । चितेइ अ काऊणं सुकयं अणुमई होइ ॥३३८॥ ति ઉપરોક્ત રીતે પ્રાપ્ત થતા ૪૯ ભાંગા અતીત, અનાગત અને વર્તમાનકાળની અપેક્ષાએ ૪૯ ને ત્રણે ગુણવાથી ૧૪૭ કુલ ભાંગા થાય. તેમાં અતીતકાળની અપેક્ષાએ મનથી કત પાપની નિવૃત્તિ એટલે કે “હે અને તે વખતે મારી ન નાંખે, તે બહુ ખરાબ કર્યું એ ४३ आह कथं पुनर्मनसा करणं कारापणमनुमतिश्च । यथा वाक्तनुयोगाभ्यां करणादि तथा भवेन्मनसा ।। ४४ तदधीनत्वाचस्तनु फरणादीनां चाथवा मन:करणम् । सावद्ययोगमननं प्रज्ञप्तं वीतरागैः ॥ ४५ कारापणं पुनर्मनसा चिन्तयति कारयतु एष सावद्यम् । चिन्तयति च कारापयित्वा सुकतमनमतिर्भवतीति ।। Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉપદેશરહસ્ય ગાથા-૨૪ પ્રકારનું ચિંતન ન કરવું. એ જાતના ચિંતનથી નિવૃત્તિ એજ અતીત કાળનાં પાપની. અપેક્ષાએ સંગત છે, કારણ કે, ભૂતકાળનાં પાપનું વર્તમાન કાળમાં મનથી કરણ બીજી કઈ રીતે સર્વથા અસત્ એટલે કે અસંભવિત હોવાથી તેની નિવૃત્તિ જ અશક્ય છે. ભૂતકાળની અપેક્ષાએ મન દ્વારા પાપ કરવાથી નિવૃત્તિ એટલે કે “હે તે વખતે તેને મરાવી ન નાંખે તે બહુ સારુ ન કર્યું” આ જાતનુ ચિંતન ન કરવું. તે જ રીતે મન દ્વારા ભૂતકાલીન પાપની અનુમતિથી નિવૃત્ત થવું એટલે કે ભૂતકાળમાં કેઈકની હત્યાને યાદ કરી ખુશ ન થવું. ભૂતકાલીન પાપની વર્તમાનકાળમાં વચનથી કરણની નિવૃત્તિ, એટલે કે “હું કે અભાગીયે, કે હે તેને તે વખતે મારી ન નાંખે આ રીતનું વચન ઉચ્ચારવું નહિ. કાયાથી ભૂતકાલીન પાપના કરણથી નિવૃત્તિ એટલે ઉપરોક્ત વાકયના ભાવાર્થને સૂચવનાર કાયષ્ટ ન કરવી અથવા ભૂતકાળમાં કૃત કારિત કે અનુમોદિત પાપની મન, વચન અને કાયાથી વર્તમાનકાળમાં નિંદા કરવી. આ નિંદાથી ભૂતકાલીન પાપના અનુદનને નિષેધ થાય છે અને તે રીતે ભૂતકાલીન પાપથી નિવૃત્તિ થાય છે. જે આ રીતે નિંદા કરવામાં ન આવે તે વર્તમાનકાળે ભૂતકાલીન પાપની અનુમોદનાથી નિવૃત્તિ ન થવાથી એ પાપ વર્તમાનમાં કર્યું હોય એવુ જ થઈને ઊભું રહે છે. વર્તમાનકાળની અપેક્ષાએ ભાવના સ્પષ્ટ છે, તે આ રીતે–વર્તમાનકાળમાં મન, વચન, અને કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરનારની અનમેદના (પ્રશંસા) કરવી નહિ. ભવિષ્યકાળની અપેક્ષાએ હિંસાથી નિવૃત્તિ એટલે હુ હિંસા કરીશ” એ જાતને મનથી વિચાર કરે નહિ; હું તેને મરાવીશ” એ જાતને વિચાર મનથી કરાવવા રૂપ છે તેનાથી નિવૃત્તિ એટલે તે જાતને વિચાર ન કરે; ભવિષ્યકાળમાં થનારી કેઈક હત્યાને વિચારીને હર્ષ કરે તે અનુમતિ રૂપ છે તેનાથી નિવૃત્તિ એટલે તે હર્ષ ન કરે. એ જ રીતે ભવિષ્ય કાળની અપેક્ષા એ વચન દ્વારા કતાદિ હિંસાથી નિવૃત્તિ એટલે “હ' ઘાત કરીશ” એવું બોલવું નહિ; “હું ઘાત કરાવીશ” એવું બોલવું નડિ, અને તેની હત્યાથી મને ઘણો આનંદ થશે એ રીતે વચનથી હર્ષ વ્યક્ત કરે નહિ. ભવિષ્યકાળની અપેક્ષાએ કાયાથી કતાદિ હિંસાની નિવૃત્તિ એટલે “હું ઘાત કરીશ એ અર્થ આંગળીના સંકેત વગેરેથી વ્યક્ત કરે નહિ; “હું ઘાત કરાવીશ એ અર્થ કાયાના સંકેત દ્વારા વ્યક્ત કરે નહિ અને તે મરી જાય તે સારું છે. જાતને હર્ષ કાયાના સંકેત દ્વારા વ્યક્ત કરે નહિ. શંકા –કાયા દ્વારા હિંસાનું કરણ સંભવિત છે; પરંતુ કરાવવાપણું અને અનુમોદના સંભવિત નથી, તે જ રીતે વચન દ્વારા હિંસા કરાવવી સંભવિત છે, પરંતુ હિંસા કરવી, કે વચન દ્વારા હિંસાથી ખુશ થવું એ સંભવિત નથી, અને મન દ્વારા હિંસાના વિચારથી ખુશ થવું એ સંભવિત છે કિંતુ હિંસા કરવી અને કરાવવી એ સંભવિત નથી. શંકાનું તાત્પર્ય એ છે કે હિંસા કરવામાં કાયા પ્રધાન છે, હિંસા કરાવવામાં વચનને વ્યાપાર મુખ્ય છે અને હિંસાના વિચારથી ખુશ થવામાં મનને વ્યાપાર મુખ્ય છે. સમાધાન –વતાની વિવક્ષા પ્રમાણેના પૂર્વોક્ત રીતે બતાવેલા વિકલ્પમાં કરાવવા આદિ ભેદને સમાવેશ કઈ પણ રીતે ઉવેખી શકાય તેમ નથી તેમજ વિશેષ પ્રકારના કર્મબંધમાં મન, વચન, અને કાયાના ભિન્ન ભિન્ન પ્રકારના પ્રયત્ન કારણભૂત છે તે શાસ્ત્રપ્રમાણથી સિદ્ધ છે. આશય એ છે કે કાયાથી કરાવવું કે અનુમોદવું વગેરે કદાચ સાક્ષાત્ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ઉપદેશ-૭ મેાક્ષમાં જવાને યોગ્ય આત્માઓ ન થઈ શકે તે મનમાં બીજા` પાસે પાપ કરાવવાને અનુકૂળ સ્વકાયચેષ્ટાની કલ્પના કરવાથી કરાવવું અને અનુમાવુ એ અન્ને ઘટી શકે છે. અને તેથીજ બાહ્ય જગતમાં કોઈ જીવને વધ કાયા દ્વારા કર્યા ન હોય છતાં પણ મનમાં તે પ્રકારની કલ્પના કરવાથી પણ વિશેષ પ્રકારના કર્મબંધ થાય છે અને માટે જ મનથી કરવું વગેરે કઈ રીતે સંગત છે’? તે પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાન વૃદ્ધ પૂર્વાચાર્યાએ નિર્ણયાત્મક સિદ્ધાંત આપતા કહ્યું છે કે-જેમ વચન અને કાયાથી કરવું, કરાવવું વગેરે ઘટે છે તેજ રીતે મનથી પણ કરવું, કરાવવું સંગત છે’ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે પ્રશ્ન મનથી કરવુ', કરાવવુ' અને અનુ મેાદવું કઇ રીતે શકય છે ? ઉત્તર :–જેમ વચન અને શરીરના યાગથી કરવું, કરાવવુ વગેરે શક્ય છે તે રીતે મનથી પણ કરવું વગેરે શકય છે. અથવા વચનયાગ અને કાયયોગ સ્વતંત્ર નહિ કંતુ મનને પરાધીન હેાવાથી વચનકાયાથી કરવા વગેરેમાં મનથી પણ કરવા આદિના સમાવેશ થઇ જાય છે. મનથી કરવુ એટલે સપાપ ચેાગનુ` ચિંતન કરવુ, એ પ્રમાણે વીતરાગ ભગવાએ કહ્યું છે. મનથી કરાવવુ: એટલે ‘અમુક વ્યક્તિ પાપ કરે’ એ પ્રમાણે ચિતવવું અને પાપ કરીને ‘આ ઘણું સારું કર્યું” તે પ્રમાણે ચિંતવવુ તે મનથી અનુમતિ કહેવાય ! एवं मृषावादादिविरमणेऽपि सप्तचत्वारिंशदधिकभङ्गशतसद्भावात् पञ्चस्वणुव्रतेषु सप्तशतानि पञ्चत्रिंशदधिकानि भङ्गकानां भवन्तीति । एतत्परिज्ञानेनैव श्रमणोपासकानामाजीवकोपासकेभ्य उत्कर्षात् प्रत्याख्यानविधानज्ञानं मुख्यविशेषणमुपात्तम् । तथा चोक्तं भगवत्याम् - [भा० २, श. ८, ૩૦ પૂ, સૂ. ૨૨°] ४४ एते खलु एरिसगा संमणोवासगा भवंति | णो खलु एरिसगा आजीविओवासगा भवति । त्ति अत्र खल्वीदृशत्वनिषेध आजीवकोपासकानामुक्तार्थाऽपरिज्ञानाद्विवृत्त इति । तथा आज्ञाशुद्धे=शुद्धाज्ञाबहुमानगर्भिते योगे = आवश्यकानुष्ठाने वर्त्तमान आज्ञाभङ्गात् कृतान्तकोपादिव बिभ्यद् देशचारित्री= व्रतश्रावको भवति ॥२४॥ પ્રાણાતિપાતવિરમણ વ્રતમાં જે રીતે ૧૪૭ ભાંગાની નિષ્પત્તિ થાય છે તેજ રીતે મૃષાવાદ વિરમણ વગેરે વ્રતમાં પણ ૧૪૭, ૧૪૭ ભગા નિષ્પન્ન થાય છે. પાંચ અણુવ્રતમાં ૧૪૭×v= ૭૩પ ભગા નિષ્પન્ન થાય. આ સમગ્ર ભાંગાએકનુ પિરજ્ઞાન તે જ શ્રમણેપાસક અને આજીવક સંપ્રદાયના ઉપાસકા વચ્ચે મોટી ભેદરેખા રૂપ છે. આજીવક ઉપાસકેા કરતાં શ્રમણેાપાસકોના ઉત્કર્ષ બતાવવા માટે પચ્ચક્ખાણના પ્રકારોના જ્ઞાતા' એવુ' મુખ્ય વિશેષણ પ્રસ્તુત મૂળ શ્લાકના પૂર્વાર્ધમાં ચેાજવામાં આવ્યુ છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે આ પ્રકારના શ્રમણેાપ!સકા હોય છે પણ આજીવકઉપાસકે આ પ્રકારનાં હાતા નથી.' આ સૂત્રનાં વિવરણમાં ‘આજીવક ઉપાસા આ પ્રકારના હોતા નથી’ એ અંશની વ્યાખ્યામાં હેતુરૂપે ૭૩૫ ભંગાનુ' અજ્ઞાન દર્શાવ્યું છે. શ્લેાકના ઉત્તરાર્ધ નુ તાત્પર્ય એ છે કે જે શુદ્ધ આજ્ઞામાં બહુમાનપૂર્વક આવશ્યક અનુષ્ઠાનામાં રચ્યા પચ્યા હાય અને જમરાજના ગુસ્સાની જેમ અર્થાત્ માતની જેમ આજ્ઞાભગથી ડરતા હૈાય તે દેશચારિત્રી એટલે કે વ્રતશ્રાવક કહેવાય. ારકા ४६ एते खलु एतादृशाः श्रमणोपासका भवन्ति । न खलु एतादृशा आजीविकोपासका भवन्तीति ॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા—૨ ૫ અપુનમ્ “ધક આદિમાં ચોથા સચારિત્રીના લક્ષણે ચેાથા શ્લાકથી જણાવે છે. ऊ परिहरतो सव्वं सावज्जजोगमुज्जुत्तो । પંચતમિત્રો તિદ્યુત્તો સરની મહાસત્તૌ રાા [સર્વાંવિરત ]: Àાકા :-સર્વસાવદ્ય યોગને જાણ્વાપૂર્વક ત્યાગ કરનાર, ઉપરોક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, મહાસત્ત્વશાલી આત્મા સચારિત્રી છે. ારપા ज्ञात्वा उपादेयशुद्धात्मस्वभावप्रतिपन्थ्यशुभोपयोग निमित्ततया हेयत्वेन विविच्य सर्व = स्थूलविषयत्वाद् व्यवच्छदेकवर्जितत्वेन निरवशेषम् सावद्ययोगं=प्राणातिपातादिपापव्यापारम् परिहरन् = त्रिविधं त्रिविधेन प्रत्याचक्षाणः, उद्युक्तः = स्वाभिलषितवनिता विशेषप्राप्तावान्तरालिकं शीतादिकष्टसहनं कामी मुक्तौ दृढानुरागितया तत्प्राप्तावन्तरालिकमुपस्थितं परीषहोपसर्गचक्रमगणयन् . मुक्त्युपायानुसरणे दृढाभ्यासवान्, तथा पञ्चभिर्यादिभिः समितः तिसृभिर्मनोगुप्त्या दिभिर्गुप्तो भवति चारित्री= सर्वविरतः, महासच्त्वोऽमरनरपर्ष दक्षोभ्याज्ञारुचित्वावगुण्ठितयोगस्थैर्यगुणवत्त्वात् ॥२५॥ [સવવરિતની કઠોર સાધના] તાત્પર્યા :–આત્માને શુદ્ધ સ્વભાવ એ જ ઉપાદેય છે તેના વિરોધી અશુભ ઉપચાગમાં કારણભૂત હોવાથી પ્રાણાતિપાત વગેરે પાયાગ ત્યાજય છે’ આ પ્રમાણે પાયાગતુ સ્વરૂપ જાણીને સમગ્ર એટલે કે નિરવશેષ જેમાંથી કોઇ પણ પાપ બાકાત ન રહે તે પ્રકારનુ, એટલે કે, સૂક્ષ્મ પાપાને બાકાત રાખનાર સ્થૂલવિષયાબ્ધિવચ્છેઢકવિશેષણરહિત એવા સર્વીસાવદ્ય–ચાગનું ત્રિવિધ પચ્ચકૢખાણ અર્થાત્ પ્રતિજ્ઞા પૂર્વક ત્યાગ કરનાર સર્વ ચારિત્રી છે. આ સચારિત્રી મુક્તિના ઉપાયને અનુસરવામાં દૃઢ અભ્યાસી હોય છે. જેમ કામી પુરુષને પેાતાની પ્રેયસીમાં દૃઢ અનુરાગ હોય છે અને તેથી તેને પ્રાપ્ત કરવા માટે અધવચ્ચે ઠંડી-ગરમી વગેરે જે કાંઈ કષ્ટ સહન કરવુ પડે તે બધુ જ વેઠે છે તે જ રીતે સર્વચારિત્રી મુક્તિમાં દૃઢ અનુરાગી હોવાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે વચગાળામાં ઉપસ્થિત થતા પરીષહ–ષ્ટ અને ઉપસર્ગાના સમૂહને ગણકાર્યા વિનાજ મુક્તિના ઉપાયાને અનુસરે છે. તથા સચારિત્રી પાંચ ઈર્યા વગેરે સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં તત્પર હોય છે. ઈર્યાસમિતિ (=સાવધાની પૂર્વક ચાલવુ) ભાષાસમિતિ (=સાવધાની પૂર્વક ખેલવુ) એષણાસમિતિ (=સાવધાની પૂર્વક ઉપયાગી ચીજ પ્રાપ્ત કરવી.) આદાન નિક્ષેપ સિમિતિ (=કાઈ પણ ચીજ લેતા કે મૂકતાં સાવધાની રાખવી) અને પરિષ્ઠાપનિકા સમિતિ (=ખીનજરૂરી વસ્તુના સાવધાની પૂર્વક વિધિસર ત્યાગ કરવા) આ પાંચ સમિતિ કહેવાય છે. સમિતિ એટલે સ્વપરને અહાનિકર ચેષ્ટા. મને ગુપ્તિ (=અશુભ મનના નિગ્રહ) વચન ગુપ્તિ (=વાણીના નિગ્રહ), અને કાય ગુપ્તિ (=શારીરિક નિગ્રહ) આ ત્રણ ગુપ્તિ કહેવાય છે. ગુપ્તિ એટલે બીન જરૂરી અશુભ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ ઉપર નિયત્રણ, સચારિત્રી આત્મા મહાસત્ત્વશાળી હાય છે. સત્ત્વશાળી તે કહેવાય કે જે અક્ષેશભ્ય હોય અને અંગીકૃત કાર્યમાં નિશ્ચલ-અડગ હોય. સર્વ ચારિત્રી આત્મા દેવ મનુષ્યની સભામાં પણ ક્ષેાભ પામતા નથી, તેમજ જિનાજ્ઞામાં સંપૂર્ણ પણે રુચિવાન હાય છે. તેના પ્રત્યેક સયમ યોગા આજ્ઞારુચિથી આતપ્રોત હોય છે, આજ્ઞારુચિગર્ભિત સયમયે ગામાં તે પર્વત જેવા અડગ હોય છે. ારપા Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ ૭—મોક્ષમાં જવાને ગ્ય આત્માઓ ૫૭ ભાવાજ્ઞાસંપાદનમાં અપુનબંધક આદિ ની દ્રવ્યાજ્ઞા જે રીતે એગ્ય છે તે પાંચમા શ્લેક (૨૬) થી કહે છે– एएसिं दव्याणा भावाणाजणणजोग्गयाए उ । थोवावि हु जं सुद्धा बीआहाणेण पुण्णकला ॥२६॥ શ્લેકાર્થ –આ આત્માઓની દ્રવ્યાજ્ઞા ભાવાજ્ઞાને જન્માવવાની લાયકાતવાળી હોવાના કારણે જ નાનકડી હોય તે પણ બીજાધાન શુદ્ધિ દ્વારા સંપૂર્ણ ફલાયિની થાય છે. સારા एतेषाभपुनर्बन्धकादीनां सर्वविरतपर्यन्तानाम् , द्रव्याज्ञा स्वस्वोचितबाह्यानुष्ठानरूपा भावाज्ञाजननयोग्यतया तु, तुरेवकारार्थः, भावाज्ञाजननयोग्यतयैव नान्यथा, नन्वेवं भावाज्ञालाभात् प्रागपुनर्बन्धकस्य द्रव्याज्ञोपपत्तावपि तदुत्तरमविरतसम्यग्दृष्ट्यादीनां तदनुपपत्तिः सिद्धासिद्धावस्थयोः फलतद्यो यतयोपिरोधादित्याशंक्याह-स्तोकापि अल्पापि, यद्-यस्मात्कारणात् , बीजाधानेन शुद्धा सती पूर्णफला-उत्कृष्टाज्ञाजननी भवत्याज्ञेति योगः । एवं चाविरतसम्यग्दृष्ट्यादीनामप्यनुत्कृष्टाज्ञासम्भवेप्युत्तरोत्तरोत्कृष्टाज्ञाजननान्न द्रव्याज्ञानुपपत्तिरिति भावः ॥२६॥ [ભાવાણાસંપાદક દ્રવ્યાજ્ઞા] તાત્પર્યાથ:–અપુનબંધકથી સર્વવિરત સુધીના આત્માઓની દ્રવ્યાજ્ઞા એટલે કે પોતપિતાની દશાને ઉચિત બાહ્ય અનુષ્ઠાન રૂપ ક્રિયા ભાવાજ્ઞા જનનગ્ય હોય છે. તેથી જ ભાવાજ્ઞા સંપાદક થાય છે. જે તે ભાવાજ્ઞા જનનમાં યોગ્ય ન હોય તે પૂર્ણ ફલદાયક બને નહિ. શકા -બાહ્ય અનુષ્ઠાનરૂપ દ્રવ્યાજ્ઞાથી અપુનબંધક જીવને ભવિષ્યમાં સમ્યગૂ દર્શન અને ચારિત્રરૂપ ભાવાજ્ઞાની પ્રાપ્તિ થતી હોવાથી તેની બાહ્ય ક્રિયા પ્રધાન દ્રવ્યાજ્ઞા સ્વરૂપ છે તે અરોઅર છે. પરંતુ અવિરત સમ્યગૃષ્ટિ, દેશ ચારિત્રી અને સર્વ ચારિત્રીની બાહ્ય અનુષ્ઠાને ક્રિયાને દ્રવ્યાજ્ઞા રૂપ કહેવી યુક્તિયુક્ત નથી. કારણકે જે ભાવાજ્ઞા તે તે ગુણસ્થાનકમાં સિદ્ધ અવસ્થામાં જ હોય તે હવે પુનઃ ફળસિદ્ધિ વિરુદ્ધ છે, એટલે કે એકવાર ફલ આવી ગયા પછી પુનઃ ફલની પ્રાપ્તિ અસંભવિત છે દા. ત. એકવાર જે આત્મા મુક્તિ પામે તેની પુનઃ મુક્તિ અસંભવિત છે. અગર એમ કહેવામાં આવે કે ચેથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનકમાં ભાવાજ્ઞા સિદ્ધ થઈ નથી તે પણ, તે બાહ્ય અનુષ્ઠાન ભાવાજ્ઞાજનન-ગ્યતાવિશિષ્ટદ્રવ્યાજ્ઞારૂપ માનવામાં વિરોધ છે. આશય એ છે કે ચોથા, પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનકમાં ભાવપ્રાપ્તિની સંપૂર્ણ સામગ્રી છે અને બાહ્ય અનુષ્ઠાન પણ છે, છતાં પણ ભાવાજ્ઞા અસિદ્ધ ત્યારે જ હોઈ શકે કે જ્યારે તે બાહ્ય અનુષ્ઠાન રૂપ દ્રવ્યાજ્ઞા પ્રધાન નહિ પણ અપ્રધાન હોય. દા. ત. મેળવણુ મેળવ્યા પછી દહીં બનવાને પૂર્ણ સંયેગે હોવા છતાં પણ જે દહીં ન બને તે માનવું જોઈએ કે તે દુધમાં દહીં બનવાની ગ્યતાને અભાવ છે. અર્થાત્ એ દુધ લોટ અને પાણીને મિશ્રણ જેવું છે પણ વાસ્તવિક દુધ નથી. એજ રીતે ચોથા વગેરે ગુણસ્થાનક નું અસ્તિત્વ છે અને બાહ્ય અનુષ્ઠાન પણ છે તે ભાવાજ્ઞા હોવી જ જોઈએ. Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ રહસ્ય–ગાથા–૨૬ સમાધાન -અપુનબંધક વગેરેની છેડી પણ બાહ્ય ક્રિયા બીજાધાન દ્વારા શુદ્ધ હોવા સાથે ઉત્કૃષ્ટ કક્ષાની ભાવાજ્ઞાની સંપાદક છે માટે કઈ વિરોધ નથી. આશય એ છે કે સમ્યગદષ્ટિ આદિને ભાવ સિદ્ધ હોવા છતાં પણ ફળ સાથે વિરોધ નથી કારણ કે સિદ્ધભાવ જઘન્ય કક્ષાને છે જ્યારે ઉત્કૃષ્ટ ભાવાજ્ઞારૂપ ફળ તે હજુ સાધ્ય કટિમાં છે, તેની સાધક હેવાથી સમ્યગુદષ્ટિ વગેરેની બાહ્ય ક્રિયા પ્રધાન દ્રવ્યાજ્ઞા રૂપ માનવામાં વિરોધ નથી. નિષ્કર્ષ એ આવ્યું કે અવિરતસમ્યગૃષ્ટિ આદિને દ્રવ્ય ક્રિયા સાથે અનુસ્કૃષ્ટ આજ્ઞા રૂપ ભાવાજ્ઞા હોવા છતાં પણ ઉત્કૃષ્ટ આજ્ઞા રૂ૫ ભાવાજ્ઞા તાત્કાલિક ન હોવાથી ઉત્તરોત્તર તેનું સંપાદન કરવા દ્વારા તેની દ્રવ્યક્રિયા પણ પ્રધાન દ્રવ્યાજ્ઞા છે એમ કહેવું એ વ્યપદેશ કરે એ યુક્તિયુક્ત છે.પારદા Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૮-દ્રવ્યાજ્ઞાનું મહત્ત્વ અપરંપાર છે. ' अथ भाव एव भावाभिवृद्धिहेतुः-सइ संजाओ भावो पायं भावंतरं तओ कुणइ ।। इति [पंचाशक ३-११] वचनात् । जीवविशेषोत्कृष्टभावेऽनुत्कृष्टभावसञ्चयस्य हेतुत्वावधारणात् , अत एवामृते देहगतमात्रे देहसौष्ठवारोग्यादिकमिवान्तर्गतशुभभावसद्भाव एव भक्तिवृद्धयादिकम् બરબ્યુનું, તરહૃ–[$વાશ રૂ–૧૨] ४८अमए देहगए जह अपरिणयम्मि वि सुभा उ भावत्ति । तह मोक्खहेउ अमए अण्णेहि विहंदि णिहिट्ठा ॥ द्रव्याज्ञोत्कर्षस्य तु न भावाज्ञोत्कर्षहेतुत्वम्, स्तोकाया अपि प्रणिधानशुद्धायास्तस्या भावोत्कर्षहेतुत्वात् , अत एव मासकल्पविहारादावत्यन्ताऽशक्तौ संस्तारपरावर्तादिनापि विशिष्टगुणરામાપ્રચવમુશિક્તિ | તાદુ – [૩પશદ્દે ] ४८संथारपरावत्त अभिग्गहं चेव चित्तरूवं तु । एत्तो उ कुसलबुद्धी विहारपडिमादिसु करेंति ॥२२३।। ___ तथा च कथमपुनर्बन्धकादौ द्रव्याज्ञाविशेषस्तदविशेषेऽपि भावविशेषात् फलविशेषाऽविरोधादित्याशङ्क्याह [ભાવથી જ ભાવ પ્રસૂતિ–શંકા] શંકા–“દ્રવ્યાજ્ઞાને ભાવાજ્ઞાના ઉત્કર્ષમાં હેતુ માનવામાં આવે છે તે બરોબર નથી. કારણ કે ભાવજ ભાવની અભિવૃદ્ધિમાં હેતુ છે. પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે એકવાર ઉત્પન્ન થયેલે ભાવ ઘણું કરીને વિશિષ્ટ પ્રશસ્ત ભાવને ઉત્પન્ન કરે છે.” જીવ વિશેષને એટલે કે અપુનબંધક આદિ જેને ઉત્કૃષ્ટભાવની પ્રાપ્તિમાં સંચિત કરેલે અનુકુષ્ટ ભાવ હેતુરૂપે પ્રસિદ્ધ છે, અને તેથીજ બીજાઓએ પણ કહ્યું છે કે-જેમ અમૃતની ધારા દેહમાં જવા માત્રથી દેહની સુંદરતા-આરોગ્ય વગેરે ઉત્પન્ન થાય છે તે જ રીતે આત્મામાં શુભ ભાવની સત્તા હોય તે જ, ભક્તિભાવ વગેરેમાં વૃદ્ધિ થાય છે. પંચાશક શાસ્ત્રમાં બીજાઓને આ મત જણાવતાં કહ્યું છે કે* જેમ અમૃત ધાતુઓ સાથે એકમેક ન થયું હોવા છતાં પણ દેહમાં પ્રવેશવા માત્રથી શરીરના શુભ પર્યાયને ઉત્પન્ન કરે છે તે જ રીતે મેક્ષના હેતુભૂત (અપુનબંધક અવસ્થા ઉચિત શુભ ભાવ રૂ૫) અમૃત પ્રાપ્ત થવાથી ભક્તિ વગેરે શુભ ભાવની વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે પાતંજલ આદિ શાસ્ત્રકારોએ પણ કહ્યું છે.” શંકાને નિષ્કર્ષ એ છે કે દ્રવ્યાજ્ઞાને ઉત્કર્ષ ભાવાજ્ઞા ઉત્કર્ષ માં હેતુભૂત નથી, કિંતુ પ્રણિધાનવિશુદ્ધ અ૯પ પણ ભાવાજ્ઞા એજ ભાવના ઉત્કર્ષમાં હેતુ છે. માટે જ સાધુને માસકલ્પ વિહાર કરવાની શક્તિ અત્યંત ક્ષીણ થઈ ગઈ હોય તો સ્થાનનું પરાવર્તન કરવા વગેરે દ્વારા પણ વિશિષ્ટ ગુણને લાભ અબાધિત રહે છે. ઉપદેશ પદ શાસ્ત્રમાં કહ્યું છે કે–એટલા માટેજ (અલ્પ પણ ઉચિત પ્રવૃત્તિ સંપૂર્ણ અનુષ્ઠાન સાધક હોવાના કારણે જ) નિપુણ બુદ્ધિ ४७ सकृत्सञ्जातो भावः प्रायो भावान्तर' ततः करोति ॥ ४८ अमृते देहगते यथाऽपरिणतेऽपि शुभास्तु भावा इति । तथा मोक्षहेतुरमृतेऽन्यैरपि हन्दि निर्दिष्टः ॥ ४९ सस्तारपरावर्त अभिग्रहं चैव चित्ररूप तु । इतस्तु कुशलबुद्धिः विहारप्रतिमादिषु कुर्वन्ति ॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઉપદેશરહસ્ય ગાથા ૨૭ સાધુએ વિહાર અને પ્રતિમા-(વિશેષ પ્રકારના કાયાત્સગ) વગેરેમાં સસ્તારક પરાવર્તન રૂપ વિચિત્ર અભિગ્રહનુ પાલન કરે છે.’ જો હકીકત આ રીતે છે તે પછી અપુનર્ખ 'ધક આદિને વિશેષ પ્રકારની દ્રવ્યાના હૈાય છે એમ કહેવાના શે। અર્થ ? કારણકે દ્રબ્યાજ્ઞા સામાન્ય હાય કે વિશેષ હોય, વિશેષ પ્રકારનુ ફળ વિશેષપ્રકારના ભાવથીજ પ્રાપ્ત થવામાં કોઇ વિરોધ નથી.”—ઉપરાક્ત સમસ્ત શ’કાનુ સમાધાન આ પ્રમાણે છે— वि हु आयसभावे भावे परिणामिकारणं भावो । बहावसुद्धा तहवि णिमित्तं खु दव्वाणा ||२७|| શ્લેાકા :—યદ્યપિ આત્મસ્વભાવ સ્વરૂપ ભાવજ ભાવનું પિરણામી કારણ છે તેા પણ ખીજાધાન વિશુદ્ધ દ્રવ્યાના ભાવમાં નિમિત્ત રૂપ છે. ારા यद्यपि, आत्मस्वभावे=द्रव्यार्थतया तादात्म्यवृत्तिमजहति भावे परिणामिकारणं भाव एव घटं प्रति मृत्पिण्डस्येव कार्यरूपतया परिणमतः कारणस्य परिणामिकारणत्वात् न तु द्रव्याज्ञा, कायपुद्गलादिपरिणामरूपायास्तस्या भावपरिणत्ययोगात्, औदयिकी हि सा क्षायोपशमि इत्यनयोः परिणामिपरिणामकभावो दूरोत्सारित एव । तथापि 'खु' इति निश्चये, बीजाधानविशुद्धा द्रव्याज्ञा निमित्तं = निमित्तकारणम् । इत्थमपि ह्यस्या उत्कर्ष उपपद्यत एव निश्चयतो बीजाधानेनान्ततो व्यक्तिविशेषरूपरयैवातिशयस्य जननात्, उत्कृष्टफला ऽजनकरूपपरित्यागं विनोत्कृष्टफलजनकत्वानुपपत्तेः, उत्कर्षाक्षेपकत्वाच्च । अत एव घटादिविशेषे दण्डादिविशेषोऽपप्यत एव कुर्वद्रूपत्वेन हेतुत्वात् । अस्तु वा बीजाधानमेव द्रव्याज्ञायां विशेषः, बीजाधानविशिष्ट क्रियात्वेनैव शुद्धभावहेतुत्वात्तद्विशेषस्य च भावविशेषादेवोपपत्तेः क्रियायामपि तत्सम्बन्धादेव विशिष्टत्वव्यवहारोपपत्तेरित्यन्यत्र विस्तरः ||२७|| [દ્રબ્યાજ્ઞા પ્રમળ નિમિત્તકારણ છે.] તાત્પર્યા :–દ્રબ્યાર્થિક નયની દૃષ્ટિએ આત્મા અને ભાવ વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે, એટલે આત્મસ્વભાવથી ભિન્નતા ન ધરાવનાર જે ભાવ છે તેનું પરિણામી કારણ ભાવ જ હાઈ શકે. દા. ત. ઘટનું પરિણામી કારણ માટીના પિંડ જ છે. જે કારણ ઉત્તર કાળમાં કાર્ય સ્વરૂપે પરિણમે તે જ પરિણામી કારણ કહેવાય છે. દ્રવ્યાન્ના ભાવ રૂપે પરિણમવાને લાયક જ નથી, કારણકે દ્રવ્યાજ્ઞા એટલે બાહ્ય અનુષ્ઠાન અને તે શારીરિક પુદ્ગલાના પરિણામસ્વરૂપ છે. ચેતનના ભાવરૂપ=પર્યાયરૂપ નથી. કાયાકાર પુદ્ગલ પરિણામ (=દ્રબ્યાજ્ઞા) કર્મના ઉદયથી નિષ્પન્ન થતા હોવાથી ઔયિકભાવરૂપ છે. જ્યારે માક્ષપ્રાપક શુભભાવ ક્ષાાપમિક (અથવા ક્ષાયિક) ભાવ સ્વરૂપ છે એટલે તે બે વચ્ચે પરિણામી—પરિણામ ભાવ અર્થાત્ દ્રવ્યાના પરિણામી અને ભાવાના તેના પરિણામ આ જાતના સંબંધની સભાવના નથી. * સંથારા પરાવર્તનના આશય એ છે કે સાધુને એક સ્થાને વર્ષાકાળ સિવાય એક માસથી અધિક રહેવાનું હાતું નથી, પરંતુ કાળદોષથી અથવા ક્ષેત્રદોષથી જ્ઞાનાવૃિદ્ધિ થવાની શકયતા ખીજી રીતે ન હૈાય ત્યારે વ પન્ત એક જ ગામમાં રહેવુ' પડે તેા તે ગામના નવ વિભાગ પાડીને એક એક વિભાગમાં એક એક માસ પૂરી કરી ખીજા વિભાગમાં જાય અર્થાત્ આવાસનું પરાવર્ત્તન કરે. કદાચ એવી શકયતા ન હોય તેા છેવટે એક જ આવાસમાં નવ વિભાગ પાડીને પેાતાની બેઠકનું વારાફરતી પરાવન કરે. તેને શાસ્ત્રમાં સસ્તારક પરાવર્તન કહેવામાં આવે છે. આ રીતે પણ માસકલ્પની આરાધના અપૂર્ણ રહી જતી નથી. . Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૮ દ્રવ્યાજ્ઞાનું મહત્વ અપરંપાર છે. [બીજાધાન ભાવસંપત્તિનું દ્વાર બને છે.] દ્રવ્યાજ્ઞા ઉપરોક્ત રીતે ભાવમાં પરિણમી કારણ ન હોવા છતાં પણ બીજાધાનથી વિશુદ્ધ દ્રવ્યાજ્ઞા શુદ્ધ ભાવમાં નિમિત્ત કારણ હોઈ શકે છે. તેથી નિમિત્ત કારણરૂપ દ્રવ્યાજ્ઞા દ્વારા ભાવાજ્ઞાને ઉત્કર્ષ થે યુક્તિયુક્ત જ છે યુક્તિ એ છે કે દ્રવ્યાજ્ઞા દ્વારા બીજાધાન થાય છે અને અંતે વિશેષ પ્રકારની ભાવવ્યક્તિ રૂ૫ અતિશયને અવશ્ય ઉત્પન્ન કરે છે. જ્યાં સુધી દ્રવ્યાજ્ઞામાં ઉત્કૃષ્ટફળ અજનકતા રૂપ નિષ્કિયતા છે તે ખંખેરાઈ જાય નહિ ત્યાં સુધી ઉત્કૃષ્ટફળજનકતા રૂપ સક્રિયતા પણ અશક્ય હોવાથી ભાવાજ્ઞા સ્વરૂપ ઉત્કર્ષ પ્રાપ્ત કરવા માટે દ્રવ્યાજ્ઞાને પણ ઉત્કૃષ્ટતાની શ્રેણીમાં આવવું પડે છે. કાર્યના ઉત્કર્ષમાં કારણને ઉત્કર્ષ હેતુભૂત હોવાથી જ વિશિષ્ટ પ્રકારના ઘટ વગેરે ઉત્પન્ન કરવા માટે વિશિષ્ટ પ્રકારની દંડ આદિ સામગ્રી પણ ઈચ્છવામાં આવે છે. કારણકે, પ્રત્યેક કારણ સક્રિયપણે જ ફળજનક બને છે. સારાંશ એ છે કે ઉત્કૃષ્ટફળજનતા રૂપ વિશેષથી વિશિષ્ટ દ્રવ્યાજ્ઞા ઉત્કૃષ્ટભાવાજ્ઞાસંપાદનમાં નિમિત્ત છે. અથવા બીજનું આધાન એજ દ્રવ્યાજ્ઞામાં વિશેષ રૂપ છે કારણ કે બીજાધાન રૂપ વિશેષથી વિશિષ્ટ દ્રવ્યક્રિયા જ શુદ્ધભાવમાં હેતુ છે. માત્ર ક્રિયા શુદ્ધ ભાવમાં હેતુ નથી. વિશિષ્ટ પ્રકારની ક્રિયાની ઉત્પત્તિ પણ ભાવ વિના થતી નથી. કારણકે અમુક ક્રિયા વિશિષ્ટ પ્રકારની છે એ વ્યવહાર પણ તે ક્રિયા ભાવપૂર્વકની હોવાથી જ થાય છે. તાત્પર્ય એ છે કે સામાન્ય ક્રિયાથી સામાન્ય ભાવપ્રાપ્ત થાય છે, સામાન્ય ભાવથી ક્રિયા વિશુદ્ધ બને છે, વિશુદ્ધ બનેલી તે ક્રિયાથી વળી વિશુદ્ધ કેટીના ભાવ ઉત્પન્ન થાય છે. અન્ય ગ્રંથોમાં આ વિષયને વધુ વિસ્તાર કર્યો છે. જેરા __बीजाधानेनैव द्रव्याज्ञाया भावाज्ञाजननयोग्यत्वमित्युक्तम्, अतो बीजाधानस्वरूपमेव निरूपयति પૂર્વ શ્લેકમાં બીજાધાનના માધ્યમેજ દ્રવ્યાજ્ઞા ભાવાજ્ઞા ઉત્પન્ન કરવામાં ગ્ય છે એમ દર્શાવ્યું, તેમાં બીજાધાનનું સ્વરૂપ આ પ્રમાણે છે – बीआहाणं इहई भावाणाए उ होइ बहुमाणो । તાવિ કથા વ્યથો વિ જુમો ૨૮. શ્લેકાર્થ –પ્રસ્તુતમાં બીજાધાન એટલે ભાવાણામાં બહુમાન હોવું. અર્થાત્ ભાવાજ્ઞાના કારણભૂત દ્રવ્યાજ્ઞાનું પણ બહુમાન હોવું. કારણ કે દ્રવ્યસ્તવ પણ સત્ પુરુષને અભિમત છે.” ૨૮ बीजाधानम् 'इहई'ति अत्र प्रक्रमे, भावाज्ञायास्तु, तुरेवकारार्थः, भावाज्ञाया एव भवति बहुमानः=उपादेयत्वज्ञानरूपश्रद्धाजनितः प्रमोदोऽनुमोदनाख्यः, शालिमुद्गादिबीजवपनं विना सुवष्टेरपि क्षेत्रे शस्यस्येव एनं विना हेतुसहस्रादप्यात्मनि धर्मोत्पत्तेरयोगात् , यदाह-[उपदेशपदे] ५°अकए बीजक्खेवे जहा सुवासे वि न भवई सस्सं । तह धम्मबीयविरहे न सुस्समाए वि तस्सस्सं ॥२२४॥ ५० अकृते बीजक्षेपे यथा सुवर्षायामपि न भवति शस्यम् । तथा धर्मबीजविरहे न सुषमायामपि तत्सस्यम् ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા–૨૮ [ભાવાજ્ઞાનું બહુમાન તે બીજાધાન] તાત્પર્યા :–દ્રવ્યાના જે ખીજાધાન દ્વારા ભાવાત્તાનું કારણ અને છે તે ખીજાધાન પ્રસ્તુત પ્રકરણમાં ભાવાજ્ઞા પ્રત્યેના બહુમાનસ્વરૂપ અભિમત છે. ઉપાદેયપણાની બુદ્ધિ રૂપ જે શ્રદ્ધા, તે શ્રદ્ધાથી ઉત્પન્ન થતા અનુમોદના નામના હર્ષ, તે બહુમાન છે. જેમ ડાંગર, મગ વગેરેના બીજનું વાવેતર ન કર્યું હોય તેા વૃષ્ટિ ગમે તેટલી સારી થાય તે પણ ખેતરમાં ધાન્યાત્પત્તિ થતી નથી, તેમ ભાવજ્ઞાના બહુમાન વિના બીજા હજારો હેતુ વિદ્યમાન હોવા છતાં પણ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ ધર્મની ઉત્પત્તિ થતી નથી. કર્ ઉપદેશપદ શાસ્ત્રમાં પણ આ પ્રમાણેજ કહ્યું છે–બીજ વાવ્યા વિના વૃષ્ટિ સારી થવા છતાં પણ જેમ ધાન્યાત્પત્તિ થતી નથી તેમ ધર્મબીજના વિરહમાં સુષમકાળમાં પણ ધર્મરૂપ ધાન્યની ઉત્પત્તિ થતી નથી’. ‘સુષમા’–એક પ્રકારના કાળવિભાગ છે, જે કાવિભાગમાં તીર્થંકરોનાં જન્મ વગેરે કલ્યાણકાના મહાત્સવા ઉજવાય છે તે કાળને સુષમા કહેવાય છે. (‘સુંદર સમા એટલે કે વર્ષ આટલેાજ અર્થે અહી વિવક્ષિત છે એટલે પારિભાષિક બીજા આરાના કાળ સમજવો નહી) यद्यपि शास्त्रान्तरेऽन्यान्यपि धर्मबीजानि पठितानि तथाहि - [ योगदृष्टि ० ] "जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं धर्मबीजमनुत्तमम् ॥२२॥ उपादेयधियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं चैतदीदृशम् ॥२५॥ आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छ्रुद्धाशयविशेषतः ।।२६।। भवद्वेगश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥ २७॥ * रचना पूजना दानं श्रवणं वचनाद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चितना भावनेति च ॥२८॥ दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्य सेवनं चैवं सर्वत्रैवा विशेषतः || ३२ ||" इत्यादि । [૧૩ ચોગમીજ ના સંચય] ચાગષ્ટિસમુચ્ચયમાં બીજા પણ ધખીજો કહ્યાં છે, તે આ પ્રમાણે— ૧-જિનેશ્વર દેવના વિષયમાં કુશળ ચિત્ત (વાચિક) નમસ્કાર, અને, કાચિક પ્રણામ વગેરે શુદ્ધ કક્ષાનું શ્રેષ્ઠ બીજ છે. ઉપાદેયપણાની બુદ્ધિથી અત્યંત ગર્ભિત હાય, આહાર આદિની સંજ્ઞા (=ઝંખના)ને રોકનાર હોય અને ફળાકાંક્ષાથી શૂન્ય હોય તે ધ બીજ શુદ્ધ કક્ષાનુ કહેવાય. ર-ભાવયેાગી આચાર્ય વગેરેમાં પણ વિશુદ્ધ પ્રકારનું કુશળ ચિત્ત વગેરે તથા વિશિષ્ટ પ્રકારના શુદ્ધ આશય ગર્ભિત અને વિધિયુક્ત વૈયાવચ્ચ (=સેવા)એ પણ ધર્મબીજ છે, ઉસ'સાર પ્રત્યે સહજ અરુચિ, દ્રવ્ય અભિગ્રહાનું પાલન, અને પવિધિપૂર્વક શાસ્ત્રોને લખાવવાં વગેરે કૃત્ય પણ ધર્મબીજ છે. ‘વગેરે’શબ્દથી શાસ્ત્ર રચાવવું, તેની પૂજા કરવી, શ્રમણાને તેનું દાન કરવું; તેઓની પાસે તેનું શ્રવણ કરવું, ૧૦અન્ય સમીપે તેનાં અર્થનું પ્રકાશન (પ્રજ્ઞાપન) કરવુ, ૧૧સ્વાધ્યાય કરવા, ૧રચિતન કરવું અને ૧૩ભાવના ભાવવી ઈત્યાદિ અભિપ્રેત છે. તેમજ દુઃખીએ પ્રત્યે અત્યંત દયા, ગુણવાનામાં અદ્વેષ, અને સામાન્યતઃ સર્વ કબ્યામાં ઔચિત્યનુ પાલન આ પણ ધખીજ છે. * ‘છેલના પૂત્રના' રૂતિ યો, દ. સમુયે Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૮ દ્રવ્યાજ્ઞાનું મહત્ત્વ અપરંપાર છે. तथाप्यत्र मुख्यत्वादव्यभिचारित्वाच्च भावाज्ञाबहुमान एव गृहीतः । अत एवोपदेशपदेऽपि, बीजाधानार्थिनामतिशयेनात्रैव प्रयत्नः कर्तव्यतयोपदिष्टः । तदुक्तम्- [उपदेशपदे] पता एअम्मि पयत्तो ओहेणं वीयरागवयणम्मि । बहुमाणो कायव्वा धीरेहि, कयं पसंगेणं ॥२३४॥ अत्र 'ओघेन=सामान्येन वीतरागवचने-वीतरागप्रतिपादितेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगिकेवलिपर्यवसाने तत्तच्छुद्धसामाचारे, बहुमानो=भावप्रतिबन्धः क्षयोपशमवैचिच्यान्मृदुमध्याधिमात्रः कर्तव्यः' इति विवृतम् । [બહુમાનનું પ્રાધાન્ય) યદ્યપિ ઉપરોક્ત બધા ધર્મબીજ છે તે પણ પ્રસ્તુત શ્લોકમાં ભાવાજ્ઞાબહુમાનને જ ધર્મબીજ દર્શાવવામાં આવ્યું છે કારણ કે તે મુખ્ય છે અને અવશ્ય સ્વકાર્યસાધક છે. આ હેતુથી ઉપદેશપદમાં પણ બીજાધાનને અર્થીઓને બહુમાનમાં જ અતિશય પ્રયત્ન કરવાનું ફરમાવ્યું છે. કહ્યું છે કે- તેથી (બીજાધાનનું ઘણું મહત્ત્વ હોવાથી) તેમાં જ ધીર પુરુષોએ પ્રયત્ન કરવા યંગ્ય છે. ધીર પુરુષોએ સામાન્યતઃ વીતરાગને વચનમાં જ બહુમાન રૂપ પ્રયત્ન કરે. જોઈએ. પ્રાસંગિક વાત પૂર્ણ થઈ. આ શ્લોકની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે-“સામાન્યતઃ વીતરાગના વચનમાં એટલે કે વીતરાગ કથિત સમગ્ર અપુનબંધકની ક્રિયાથી માંડીને અગી કેવલી સુધીના તે તે શુદ્ધ અને સમ્યગ્ર આચારમાં બહુમાન એટલે ત્ર ક્ષપશમથી અ૫, મધ્ય, કે અધિક માત્રા યુક્ત ભાવનું અનુસંધાન કરવું જોઈએ.” भावाज्ञाया एव बहुमानस्य बीजाधानत्वे तद्योग्यद्रव्याज्ञाया अपि बहुमानस्य व्यवच्छेदप्रसङ्गभयादाह-तत्कारणेऽपि=भावाज्ञाकारणेऽपि, अर्थात् इष्टोपायत् वात् बहुमानो बीजाधानं भवतीति योगः । यद्-यस्मात् , द्रव्यस्तवाऽपि पुष्पादिना भगवत्पूजादिलक्षणो गृहिणामाचारोડપ, સત્તાંત્રતીર્થદાઢીનામનુમતોડનુમોનાવાયઃ | તમિાહ–[૬ પંવારા રૂરૂ–રૂ૪] ५२जो चेव भावलेसो सो चेव य भगवओ बहुमओ उ । ण तओ विणेयरेणं ति अस्थओ सो वि एमेव ॥ ५३कज्जं इच्छंतेण अणंतरं कारणं पि इ8 तु । जह आहारजतित्ति इच्छंतेणेह आहारोत्ति [ पंचवस्तु १२१५-१६ ] ॥२८॥ શંકા :–ભાવેજ્ઞાનું જ બહુમાન બીજાધાન સ્વરૂપ હોય તે ભાવેત્પાદક દ્રવ્યાજ્ઞાના બહુમાનને ઉછેદ થશે. આ શંકાના સમાધાન માટે મૂળ શ્લેકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કેભાવાત્તામાં જ બહુમાન સૂચક કથનનો એંદપર્યાર્થી વિચારતા દ્રવ્યાજ્ઞા એ ભાવાજ્ઞા રૂપ ઈષ્ટને ઉપાય હોવાથી તેનું બહુમાન પણ બીજાધાન સ્વરૂપ છે, એ ફલિત થાય છે. પંચવસ્તુ શાસ્ત્રમાં કહ્યું છે કે–(પૂર્વપક્ષ) દ્રવ્યસ્તવમાં રહેલ આંશિક ભાવ જ ભગવાનને સંમત છે. (નહિ કે દ્રવ્યસ્તવ). સિદ્ધાન્તપક્ષ-આંશિક ભાવ પણ દ્રવ્યસ્તવ વિના અસિદ્ધ હેવાથી દ્રવ્યસ્તવ પણ ભગવાન સંમત છે. કાર્યાથીને કારણ પણ ઈષ્ટ જ હોય છે. દા. ત. ભે જનજન્યતૃપ્તિના અથીને ભજન ५१ तस्मात् एतस्मिन् प्रयत्नः ओघेन वीतरागवचने । बहुमानः कर्तव्यो धीरैः कृतं प्रसंगेन ॥ ५२ यश्चैव भावलेशः स एव च भगवतो बहुमतस्तु । न ततो विनेतरेणेत्यतः सोऽप्येवमेव ।। ५३ कार्यमिच्छता अनन्तर कारणमपि इष्ट तु । यथाहारजतृप्तिमिच्छतेह आहार इति ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૯ – દ્રવ્યસ્તવ આદરણીય છે. द्रव्यस्तवस्य सदनुमतत्वमेव तन्त्रगर्भयुक्त्योपपादयन्नाहદ્રવ્યસ્તવ સત્ પુરુષને અનુમત છે એની સિદ્ધિમાં શાસ્ત્રગર્ભિત યુક્તિ આ પ્રમાણે છેएयं च णेयमेवं विसए अणिसेहओ जिणिंदस्स । चेइअपूअणवत्तियकाउस्सगा य साहूणं ॥२९॥ કલેકાર્થ –આ દ્રવ્યસ્તવમાં સત્ પુરુષની સંમતિ બરાબર છે કારણ કે, તેના વિષયરૂપ દ્રવ્યસ્તવનું જિનેન્દ્રોએ નિવારણ કર્યું નથી અને સાધુઓને પણ ચૌત્યની પૂજાથી સંપાદ્ય લાભ મેળવવા માટે કાર્યોત્સર્ગ કરવાનું કહ્યું છે. મારા ___एतच्च-द्रव्यस्तवस्य सदनुमतत्वम् , एवं इत्थमेव ज्ञेयं नान्यथा, कुत इत्याह-विषये= बल्युपहारादौ जिनप्रासादादौ च विधेये राज-राजामात्यभरतादौ योग्यप्रज्ञाप्ये जिनेन्द्रस्य तीर्थकृतः, अनिषेधाद्=अनिवारणात् । इत्थं चात्राय प्रयोगो द्रष्टव्यः-'द्रव्यस्तवो भगवदनुमतिविषयः, योग्यप्रज्ञाप्ये भगवदनिवारितत्वात्, यन्नैव तन्नैवम् , यथा कामादयः' । जमालिविहारादावनेकशः पृष्टस्यापि भगवतस्तूष्णीम्भावेन व्यभिचारपरिहारार्थ 'योग्यप्रज्ञाप्ये' इति विशेषणम् , यदि च भगवानेनं नान्वमोदयिष्यत्तदा निराकरिष्यत् , अन्यथा योग्ये निषेध्यमनिषेध्योपदेशान्तरदाने तदनुमतिप्रसङ्गात्, इत्थमेव सर्वविरतिमनुद्दिश्य प्रथमत एव देशविरतिपथोपदेशे क्रमभङ्गव्यवस्थितेः इति विपक्षबाधकस्तर्कः । तदिदमाह-[६ पंचाशके ३१ । पंचवस्तु १२१३] ५४ ओसरणे बलिमादी ण चेह जं भगवया वि पडिसिद्धं । ता एस अणुण्णाओ उचिआणं गम्मती तेण ॥ तथा[६ पंचाशके ३५-३६] [पंचवस्तु-१२१७-१८] ५५जिणभवणकारणादि वि भरहाईण ण निवारिअ तेणं । जह तेसिं चिय कामा सल्लविसादीहिं णाएहिं ॥ पतात पि अणुमयं चिय अप्पडिसेहाउ तंतजुत्तीए । इय सेसाण वि एत्थं अणुमोअणमाइ ण विरुद्धं ॥ સિમવસરણમાં બલિઉપહારને અનિષેધ તાત્પયાથ આ દ્રવ્યસ્તવ સતપુરુષને અનુમત છે એમ જે પૂર્વે કહ્યું છે તેમાં મીનમેખ ફેર નથી તેનું કારણ આ પ્રમાણે છે-તીર્થકર ભગવાને લાયક અને સુખબેધ્ય રાજા કે મંત્રી દ્વારા સમવસરણમાં કરવામાં આવતા બલિના ઉપહાર વગેરેને ક્યારેય નિષેધ કર્યો નથી. તેમજ ભરત ચક્રવતી વગેરેએ બનાવેલા જિન મંદિરના નિર્માણનો પણ નિષેધ કર્યો ५४ अवसरणे बल्यादि न चेह यद्भगवतापि प्रतिषिद्धम् । तस्मादेषोऽनुज्ञात उचितानां गम्यते तेन ॥ ५५ जिनभवनकारणाद्यपि भरतादीनां न निवारित तेन । यथा तेषामेव कामाः शल्यविषादिभिः ॥ ५६ तस्मात् तदप्यनुमत चा अप्रतिषेधात्तन्त्रयुक्त्या । इति शेषाणामपि अत्र अनुमोदनादि न विरुद्धम् ॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–દ દ્રવ્યસ્તવ આદરણીય છે. ૬૫ નથી. આ પ્રસંગે પંચાવયવી અનુમાન વાક્યને પ્રગ આ પ્રમાણે છે-દ્રવ્યતવ ભગવાનને સંમત છે, કારણ કે અને પ્રજ્ઞાપ્ય વ્યક્તિઓ સમક્ષ પણ ભગવાને તેને નિષેધ કર્યો નથી, જે ભગવાનને સંમત ન હતું તેનો ગ્ય અને પ્રજ્ઞાપ્ય જીવ સમક્ષ ભગવાને અનિષેધ કર્યો નથી કિંતુ નિષેધ જ કર્યો છે, દા. ત. કામગ વગેરે. દ્રવ્યસ્તવનો ભગવાને યોગ્ય અને પ્રજ્ઞાખ્ય વ્યક્તિ સમક્ષ પણ નિષેધ કર્યો નથી, માટે તે ભગવાનને સંમત છે. [ોગ્ય-પ્રજ્ઞા વિરોષણની સાર્થકતા. પ્રસ્તુત અનુમાન પ્રયોગમાં જે ગ્ય “પ્રજ્ઞાપ્ય એવું વિશેષણ હેતુમાં ત્યજી દેવામાં આવે તે અનેકનિક દોષ લાગે, કારણ કે જમાલિને વિહાર કરવામાં ભાવિ અનિષ્ટ હોવાના કારણે ભગવાનની સંમતિ ન હતી, પણ ગ્યતાના અભાવે ભગવાને તેને નિષેધ પણ કર્યો ન હતા, એટલે “ભગવાને નિષેધ કર્યો ન હોવાથી આટલો જ હેતુપ્રયોગ કરવામાં આવે તો અનુમાન દૂષિત થાય. પ્રસ્તુત અનુમાનમાં તર્ક એ છે કે જે દ્રવ્યસ્તવ ભગવાનને સંમત ન હોત તો ગ્ય અને પ્રજ્ઞાપ્ય આત્માઓ આગળ ભગવાને તેને અવશ્ય નિષેધ કર્યો હોત.” કદાચ અહીં એવી વિપક્ષની શંકા કરવામાં આવે કે ભગવાને યોગ્ય અને પ્રજ્ઞાપ્ય સમક્ષ ભલે દ્રવ્યસ્તવનો નિષેધ ન કર્યો હોય તે પણ તે ભગવાનને અસમંત છે એમ માનવામાં કોઈ બાધક તર્ક છે ? તે તેવી વિપક્ષની શંકામાં બાધક તર્ક આ પ્રમાણે છે–જે યોગ્ય આત્મા સમક્ષ નિષેધ કરવાગ્ય ક્રિયાનો નિષેધ કર્યા વિના જ ભગવાન બીજા વિષયના ઉપદેશમાં પ્રવૃત્ત થાય તો યેગ્ય સમક્ષ નિષેધ્યને નિષેધ ન કરવાને કારણે તેમાં સંમતિને અનિષ્ટ પ્રસંગ ઊભું થાય. આ બાબત પરથી સિદ્ધ થાય છે કે નિષેધ્ય ક્રિયાને ગ્ય વ્યક્તિ સમક્ષ ભગવાન નિષેધ કર્યા વિના રહે નહિ. દ્રવ્યસ્તવને નિષેધ ન કર્યો હોવાથી તેમાં ભગવાનની સંમતિ સિદ્ધ થાય છે. માટે જ તો સર્વવિરતિને ઉપદેશ કર્યા વિના પહેલેથી જ દેશવિરતિ માર્ગને ઉપદેશ કરવામાં શાસ્ત્ર પ્રસિદ્ધ ક્રમનું ઉલ્લંઘન થવાની વ્યવસ્થા અર્થાત્ આપત્તિ બતાવી છે. તાત્પર્ય એ છે કે સાધુધર્મનો ઉપદેશ કર્યા વિના પહેલેથી જ શ્રાવકધર્મનો ઉપદેશ કરનારને સ્થાવરકારની હિંસામાં સંમતિને દોષ લાગે છે. પંચવસ્તુ અને પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે-“સમવસરણમાં બલિને ઉપહાર વગેરે કરવાનો નિષેધ ભગવાને પણ કર્યો નથી, તે કારણે બલિ આદિ કરવારૂપ-દ્રવ્યસ્તવ ત ગ્ય ગૃહસ્થની અપેક્ષાએ ભગવાનને સંમત હતો તે જણાઈ આવે છે. તથા, ભગવાને ભરત ચક્રવર્તી વગેરેને જિન મંદિર બંધાવવા વગેરેનો નિષેધ પણ કર્યો નથી, જ્યારે તે જ ભરત વગેરેને “કામગ શલ્ય છે, ઝેર છે, દંષ્ટ્રાવિષ સાપ સમાન છે, કામ ભેગને ઇરછનારાઓ ઇચ્છા પૂરી થયા વિના જ દુર્ગતિમાં જાય છે” આમ કહીને હાનિ દર્શાવવા દ્વારા કામગનો નિષેધ કર્યો છે આ રીતે જિનમંદિર નિર્માણ વગેરેને નિષેધ કર્યો ન હોવાથી શાસ્ત્રીય યુક્તિથી તેમાં ભગવાનની સંમતિ પ્રકટ થાય છે. શાસ્ત્રીય યુક્તિ આ પ્રમાણે છે-જે તે પણ ભગવાનને અસંમત હોત તે કામભેગના નિષેધ મુજબ જિનમંદિરનિર્માણ વગેરેને પણ નિષેધ ભરત ચક્રવતી વગેરેને કર્યો હોત. આ જ યુક્તિથી માત્ર ભગવાનને જ નહિ પરંતુ સાધુઓને પણ દ્રવ્યસ્તવની અનમેદના વગેરે સંગત છે.” Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા–૨૯ च=पुनः, चैत्यपूजनप्रत्ययिक कायोत्सर्गात् साधूनामिदमित्थमेव विज्ञेयम् । “अरहंतचेइआणं वंदणवत्तिआए, पूअणवत्तिआए, सकारवत्तिआए" इत्यादि सूत्र हि अर्हच्चैत्यानां वन्दनपूजनसत्कारादिना यो लाभः स ममेतः कायोत्सर्गाद्भवत्वित्येतत्प्रार्थनापरं व्यवस्थितम् , तत्र पूजा माल्यादिभिः, सत्कारश्च वस्त्रादिभिः । अन्ये तु विपर्ययेण व्याचक्षते । द्विधापि द्रव्यस्तवस्यानुमोदनं साधूनां प्राप्तं, कायोत्सर्गसमकक्षतोपादेयत्वधिया तत्रात्यन्तिकोत्साहोदयात् । तदिदमाह[૬ પંચારા ૨૮-૧૧-૨૦] [પંચવતુ ૨૨૨૦-૧૨-૨૨] पजइणो वि हु दवत्थयभेदो अणुमोअणेण अस्थित्ति । एयं च एत्थ णेयं इय सुद्धं ततजुत्तीए ।। पतम्मि वंदणपूअणसक्कारहेउ उस्सागो । जइणो वि हु णिहिट्ठो ते पुण दव्वत्थअसरूवे ॥ प“मल्लादिएहिं पूआ सकारो पवरवत्थमाईहिं । अण्णे विवज्जओ इह दुहा वि दत्वत्थओ एत्थ ॥२९॥ દ્રવ્યસ્તવની અનુમોદના મુનિઓનું કર્તવ્ય] મૂળ શ્લેકના ઉત્તરાર્ધનું તાત્પર્ય આ પ્રમાણે છે. અરિહંતગૅત્યના પૂજન આદિ નિમિત્તક લાભ પ્રાપ્તિ અર્થે સાધુઓને પણ કાર્યોત્સર્ગ કરવાનું સૂચવવામાં આવ્યું છે, એનાથી પણ ઉપરોક્ત હકીકત પુષ્ટ થાય છે “પ્રતયાળ ચંદ્રાવત્તિમg, પુત્રવત્તિઝાઇ, સાવત્તિઝા[ 'ઈત્યાદિ સૂત્રને વ્યવસ્થિત અર્થ એ છે કે જિનમંદિરેનાં વંદન, પૂજન, સત્કાર વગેરે દ્વારા જે લાભ પ્રાપ્ત થાય છે તે લાભ પ્રસ્તુત કાયસંગ દ્વારા મને પણ પ્રાપ્ત થાએ એ પ્રકારની પ્રાર્થના કરવી. પૂજા, પુષ્પ વગેરેથી કરવામાં આવે છે, સત્કાર, વસ્ત્ર વગેરેથી કરવામાં આવે છે, બીજે એ પણ મત છે કે પુષ્પ વગેરેથી કરવામાં આવે તેને સત્કાર કહેવાય, વસ્ત્ર વગેરેથી કરવામાં આવે તે પૂજા કહેવાય. અને અર્થમાં સાધુઓને કાર્યોત્સર્ગ દ્વારા દ્રવ્યસ્તવની અનુમંદના કર્તવ્ય રૂપે પ્રાપ્ત થાય છે. કારણ કે ઉપરોક્ત રીતે દ્રવ્યસ્તવ કાર્યોત્સર્ગસમકક્ષ સિદ્ધ થતો હોવાથી તેના અનુમોદનમાં ઉપાદેય પણાની બુદ્ધિ થવામાં કઈ બાધ રહેતું નથી. એટલે સહજ પણે દ્રવ્યસ્તવના અનમેદનમાં ઉત્સાહ જાગે છે. પંચવસ્તુ અને પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે “ભાવસ્તારૂઢ સાધુને પણ અનુમોદના દ્વારા વ્યસ્તવનો પ્રકાર વિદ્યમાન છે. શાસ્ત્રગર્ભિત યુક્તિથી નિર્દોષ રીતે આ વિષય જાણવા ગ્ય છે” “રમૈત્યવંદન શાસ્ત્રમાં વંદન, પૂજન અને સત્કારના નિમિત્તે સાધુને પણ કાર્યોત્સર્ગ કરવા નિર્દેશ કર્યો છે–અને એ પૂજન સત્કાર દ્રવ્યસ્તવ રૂપ છે. ગુંથેલા પુષ્પ વગેરેથી થાય તે પૂજા કહેવાય અને મૂલ્યવાન વસ્ત્ર વગેરેથી થાય તે સત્કાર કહેવાય. બીજા આચાર્યોના મતે પુષ્પાદિથી સત્કાર અને વસ્ત્રાદિથી પૂજા કહી છે, અને મતમાં બને દ્રવ્યસ્તવ રૂપ અભિપ્રેત છે” नन्वेवमारम्भानुमतिप्रसङ्गो द्रव्यस्तवस्य पृथिव्याधुपमर्दननान्तरीयकत्वादित्याशङ्याह-- શંકાઃ જે આ રીતે દ્રવ્યસ્તવને અનુમોદનીય માનવામાં આવે તો પૃથ્વીકાય વગેરે જીની હિંસામાં અનુમતિને દોષ ઊભે થશે. કારણકે, તે હિંસા વિના દ્રવ્યસ્તવ થઈ શકવાને નથી. ५७ यतेरपि द्रव्यस्तवभेदः अनुमोदनेन अस्तीति । एतच्चान ज्ञेयं इति शुद्ध तन्त्रयुक्त्या ।। ५८ तन्त्र वन्दन।जनसत्कारहेतुरुत्सर्गः । यतेरपि खलु निर्दिष्टः ते पुनः द्रव्यस्तवस्वरूपाः ।। ५९ माल्यादिकः पूजा सत्कारः प्रवरवस्त्रादिभिः । अन्ये विपर्यय इह द्विधापि द्रव्यस्तयोऽत्र ॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૮ દ્રવ્યસ્તવ આદરણીય છે. ण य आरंभाणुमई एत्थ भावस्स चेव बहुमाणा । खलिअचरणाइमुत्तयबहुमाणे सा भवे इहरा ॥३०॥ શ્લોકાર્થ –ઉત્તર : દ્રવ્યસ્તવ અંતર્ગત ભાવનું જ બહુમાન હોવાથી હિંસાની અનુમતિને દેષ લાગતું નથી. અન્યથા આચરણમાં ખલના પામેલ અતિમુક્તક બાળ મુનિના બહુમાનમાં પણ આરંભની અનુમતિને દોષ લાગશે. ૩૦૧ न चात्र-द्रव्यस्तवानुमोदने आरम्भानुमतिः, कुत इत्याह-भावस्य चैव बहुमानात् , साक्षात् खल्वनुमोदनीयत्वं भावस्यैव, तद्वारा तु द्रव्यस्तवस्येति तदनुमोदनेऽपि फलतो भावस्यैवानुमोदनान्नारम्भानुमतिस्तस्य, तदफलकत्वात् । विपक्षे बाधकमाह-इतरथा भावविशेषमुपादायारम्भवदनुमतावारम्भानुमत्यभ्युपगम्यमानायाम् स्खलितचरणस्य बहिर्गतस्य सतो वर्षति मेघे पालिबन्धेन जले पतद्ग्रहं निधाय तरन्तीं नाबमिव सलिलं प्रेक्षितवतः 'षट्कायोपमर्दनान्नायं चारित्रधर्मस्य योग्यो बाल' इति स्थविरैर्निन्दितस्य विराधितचारित्रस्यातिमुक्तकस्य बहुमाने='भगवच्चरणकमलसमीपमुपागतानां स्थविराणां पुरश्चरमशरीरी खल्वयं तेन न हीलनीयः किन्तु महानिधानमिवाऽग्लान्या विधिना परिपालनीय' इति भगवत्कृतप्रशंसालक्षणे, सा आरम्भानुमतिः भवेत्तदानींतनतदीयभावस्यारम्भनियतत्वात् । अथ तत्रारम्भदोषमुपेक्ष्यासन्नसिद्धिकपरिणामानुबद्धं तदीयजीवद्रव्यमेव भगवतानुमतमिति चेत् ? प्रकृतेऽपि तमुपेक्ष्य शुद्धभावानुबद्धं द्रव्यस्तवस्वरूपमनुमोदयतः को दोष इति निभालनीयं સૂમદશાં રૂ ||. [દ્રવ્યસ્તવની અનુમોદના નિર્દોષ છે.] તાત્પર્યાથ સાધુઓને કાયોત્સર્ગ દ્વારા દ્રવ્યસ્તવની અનમેદનામાં ગર્ભિત રીતે આરંભ એટલે કે હિંસાની અનમેદના થઈ જવાની આપત્તિ નથી કારણ કે, કાર્યોત્સર્ગ I દ્રવ્યસ્તવ અતંર્ગત માત્ર ભાવનું જ બહુમાન અભિપ્રેત છે. એટલે કે સાક્ષાત અનુમદનાના વિષયરૂપે ભાવજ અભિપ્રેત છે જ્યારે દ્રવ્યસ્તવ તે ભાવ દ્વારા અર્થાત્ ભાવસ્તવસંપાદક હેવાથી પરંપરા એ અનુમોદનાને વિષય બને છે, તેથી દ્રવ્યસ્તવની અનુમોદનામાં પણ ગર્ભિત રીતે તે ભાવની જ અનુમોદના છે નહિ કે આરંભની અનમેદના. ભાવ એ આરંભનું ફળ નથી કે જેથી કાર્યરૂપ ભાવની અનુમંદનામાં આરંભની કારણુવિધયા અનુદનાને અવસર મળે. જે આમ માનવામાં ન આવે અર્થાત્ ભાવવિશેષને પકડીને આરંભવાનની અનુમતિમાં આરંભની અનુમતિ ભારપૂર્વક દર્શાવવામાં આવે તે અતિમુક્તક બાળમુનિના બહુમાનમાં ભગવાનને પણ વિરાધનાની અનુમતિને દેષ ઊભે થશે. તે આ રીતે– [બાળમુનિ મહર્ષિ અઈમુત્ત] જ્યારે અતિમુતક બાળમુનિ અન્ય સ્થવિર મુનિઓ સાથે બહાર ગયા હોય છે, ત્યારે પાછા વળતા માર્ગમાં વૃષ્ટિ થાય છે. તે વખતે ચારે બાજુ માટીની પાળ બાંધીને અતિમુક્તક બાળમુનિ પિતાના પાત્રાને પાણીમાં તરવા મૂકે છે, અને કુતૂહલથી નૌકાની જેમ તરતું જોયા કરે છે. ત્યારે સહવત સ્થવિર મુનિઓ કાચની વિરાધના કરતા હોવાથી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉપદેશરહસ્ય ગાથા-૩૦ આ બાળક ચારિત્ર ધર્મને અન્યાગ્ય છે એ જાતની નિંદા કરે છે. જ્યારે તેઓ ભગવાનના ચરણકમળમાં ઉપસ્થિત થાય છે ત્યારે ચારિત્રની વિરાધના કરનાર તે બાળમુનિના સંબંધમાં ભગવાન વિરાને કહે છે કે આ બાળક ચરમશરીરી-તદ્દભવમુક્તિગામી છે માટે એની આશાતના નહીં કરતા; પણ કંટાળ્યા વિના વિધિપૂર્વક મહાનિધાનની જેમ પરિપાલન કરવાયાગ્ય છે.’ આ રીતે ભગવાને તે ખાળમુનિની પ્રશંસા કરી તેમાં પણ શકાકારના મતે ગર્ભિત રીતે વિરાધનાની અનુમતિના દોષ લાગવા જોઈએ, કારણકે જયારે તે બાળમુનિને સ્થવિરાએ તેમ કરતાં અટકાવ્યા ત્યારે તેને પોતાની ભૂલના પશ્ચાત્તાપના ભાવ ઉદ્ભબ્યા, એટલે સમવસરણમાં આ પશ્ચાત્તાપના ભાવને અનુલક્ષીને ભગવાને તેની જે પ્રશંસા કરી તેના વિષયભૂત તત્કાલીન પશ્ચાત્તાપના ભાવ પૂર્વોક્ત વિરાધનાને અવિનાભાવી હતા એટલે કે પ્રસ્તુત પશ્ચાત્તાપભાવના ઉદ્ભવમાં નિમિત્ત તા વિરાધના હતી. તેા શું ભગવાને તેની વિરાધનાની અનુમાદના કરી એમ કહેવુ વ્યાજબી છે ? !! [ વ્યસ્તવાનુમાદનમાં હિંસાનુમેાદનની શંકા ] પૂર્વ પક્ષી :-ઉપરાક્ત દૃષ્ટાંતમાં ભગવાને આરંભ દોષની પ્રશ'સા નહિ કરતાં માત્ર ઉપેક્ષા જ કરી છે, જ્યારે નિક્ટમાં સિદ્ધિગમનયાગ્યતાના પરિણામ વિશિષ્ટ બાળમુનિના જીવદ્રવ્યની જ અનુમેાદના કરી છે, એટલે વિરાધનાની અનુમદિના કરી એમ કહેવુ વ્યાજબી નથી. સિધ્ધાન્ત પક્ષી :–પ્રસ્તુત દ્રવ્યસ્તવના વિષયમાં પણ એમ કહેવામાં આવે કે આર'ભની ઉપેક્ષા કરીને શુદ્ધ ભાવ વિશિષ્ટ દ્રવ્યસ્તવના સ્વરૂપનીજ સાધુએ અનુમેદના કરે છે, નહિ કે આરંભની. આમાં કયા દોષ છે એ સૂક્ષ્મષ્ટિથી વિચારા (અર્થાત્ કોઈ દોષ નથી.) ૫૩ના नन्वतिमुक्तकेऽनुमोद्योपेक्षयोः पारिणामिकभावारम्भयोर्भेदान्मा भूदेकानुमोदन इतरानुमोदनम्, प्रकृते तु द्रव्यस्तस्यैव स्नान पुष्पा चनकृष्णागरुधूपादिपूर्वापरक्रिया कदम्बकात्मकस्य जलादिजीवप्राणत्यागानुकूलव्यापारत्वादेकानुमोदन इतरानुमोदनमावश्यकमित्याशङ्क्य प्रसङ्गान्तरमाह - પૂર્વ પક્ષી :-ભગવાનની અનુમાઇનાના વિષય આસન્નસિદ્ધિક પરિણામસ્વરૂપ પરિણામિક ભાવ છે. જ્યારે ઉપેક્ષાના વિષય આરભ એ વિરાધના સ્વરૂપ છે. આમ બે વચ્ચે તફાવત હાવાથી એકના અનુમાઇનમાં બીજાની અનુમાઇનાના પ્રસંગ અસંભવિત છે જયારે પ્રસ્તુતમાં સ્નાન, પુષ્પ પૂજા, કાળાગરૂ ધૂપ, વગેરે ક્રમિક ક્રિયાઆના સમૂહરૂપ દ્રવ્યસ્તવ પાણી (અસૂકાય) વગેરેના પ્રાણવિનાશમાં અનુકૂળ વ્યાપાર રૂપ છે. એટલે દ્રવ્યસ્તવની અનુમેદનામાં ગર્ભિત રીતે હિંસાની અનુમાદના ટાળી ટળે એમ નથી. પૂર્વ પક્ષીના ઉપરોક્ત વક્તવ્ય સમક્ષ ગ્રંથકાર ખીજું ઉદાહરણ દર્શાવે છે सोमिलदाहा भई अवि जिणवरणेमिणा कया हो । गयसुकुमालमसाणट्ठाण अणुमण्णमाणेण ॥ ३१ ॥ શ્લેાકા :-ગજસુકુમાર મુનિને સ્મશાનમાં જઈને ઊભા રહેવાની અનુમતિ આપવા દ્વારા શ્રીનેમિનાથ જિનેશ્વર દેવની સામિલ સસરાએ કરેલ દાહમાં પણ અનુમતિ . થઇ જશે. ૫૩૧ાા Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૯ દ્રવ્યસ્તવ આદરણીય છે अपि पुनरेवमारम्भानुमतावभ्युपगम्यमानायाम् जिनवर-नेमिना केवलिमुख्येन नेमिनाथेन, सोमिलदाहस्य='निजपुत्रीपरित्यागानुसन्धानप्रज्वलितरोषामिना श्वसुरेण सोमिलेन कृतस्य भगवन्तं नेमिनाथमापृच्छय विपुल निर्जरालाभार्थितया स्मशाने कृतकायोत्सर्गस्य मेरोरिव निःप्रकम्पस्य गजसुकुमारस्य तीव्राङ्गारभतमृत्तिकापालिबन्धेन मस्तकदाहस्य' अनुमतिः कृता भवेत्, किम्भूतेन, गजसुकुमारस्मशानस्थानमनुमन्यमानेन, एतदीयं स्मशानस्थानमेव हि शिरोदहनानुकूलव्यापारः, तदभावे सोमिलव्यापारानुपपत्तेः, तथा च तदनुमोदने तदीयशिरोदहनानुकूलव्यापारस्याप्यनुमतिप्रसक्तिः, 'यदि चात्र निर्जरानुकूलव्यापारत्वेनैवानुमतिस्तदीयतद्व्यापारत्वादिना वा, न तु रूपान्तरण, दण्डादौ घटसाधनत्वादिना वा घटादिविषयकेच्छाजन्येच्छाविषयत्वेऽपि द्रव्यत्वादिना तदभाववदुपपत्तेरिति विभाव्यते, तदा प्रकृतेऽपि तुल्यम्, द्रव्यस्तवस्यापि जिनपूजात्वादिनैवानुमतेः ॥३१॥ [ગજસુકુમારને સ્મશાને કાઉસ્સગ્ગની અનુજ્ઞા ] તાત્પર્યાર્થ – આરંભવાનની અનુમતિમાં આરંભની પણ અનુમતિ સ્વીકારવામાં આવે તે શ્રીનેમિનાથ જિનેશ્વરને પણ શિર દાહમાં અનુમતિ દીધાને દેષ પૂર્વપક્ષીને મતે ઊભે થશે. તે આ પ્રમાણે-શ્રીકૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમારે નેમિનાથ ભગવાનની દેશના સાંભળીને પિતાની યુવાન પત્નીનો ત્યાગ કરી દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ વિપુલ કર્મનિરાના લાભ માટે સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવાને ભગવાન પાસે આજ્ઞા માંગી. મસ્તકેદાહને ઘેર ઉપસર્ગ થવાનું છે તેવું જાણનારા ભગવાને અનુજ્ઞા આપી પણ ખરી. ગજસુકુમારમુનિ સ્મશાનમાં જઈ કાયેત્સર્ગ મુદ્રામાં ધ્યાનમાં તલ્લીન બની ઊભા રહી ગયા. તેમના મિલ નામના સસરાને આ વાતની જાણ થતાં તે ગુસ્સે ભરાયા. પોતાની પુત્રી બીચારી રખડતી થઈ ગઈ એ એમના ગુસ્સાનું કારણ હતું. તેમને સ્મશાનમાં આવીને મેરુની જેમ નિશ્ચલ અડગ ઊભા રહેલા ગજસુકુમાર મુનિને માથે ભીની માટીની પાળ કરી તેમાં બળતા અંગારા ભર્યા. ગજસુકુમાર મુનિએ ઉપશાંત રહીને ઘેર વેદના સહન કરી, કેવળજ્ઞાન પામ્યા, જો ભગવાને અનુજ્ઞા ન આપી હોત તે સોમિલ સસરાને - આવી ઘોર પીડા ઉપજાવવાની તક મળી ન હોત. પરંતુ ભગવાને તેમ ન કરતાં સ્મશાનમાં જઈ ઊભા રહેવામાં ભાવિ કેવળજ્ઞાનના લાભને જોઈને અનુમતિ આપી. સમશાનમાં અવસ્થાન એ જ અત્રે મસ્તકદહનાનુકૂળ વ્યાપાર છે એટલે સ્મશાન જઈ ઊભા રહેવાની અનુમતિમાં મસ્તકદાહવ્યાપારમાં પણ ભગવાનની અનુમતિ થઈ જવાને દોષ પૂર્વપક્ષીના મતમાં લાગશે. [નિર્જરાઅનુકૂળ વ્યાપારમાં અનુમતિની શંકાનો સમાન ઉત્તર]. પૂર્વપક્ષ - સ્મશાનમાં અવસ્થાન નિર્જરાનુકૂળ વ્યાપાર હોવાથી તે રૂપે જ તેમાં ભગવાનની અનુમતિ માનવામાં આવે, અથવા તે ગજસુકુમારના માત્ર સ્મશાનઅવસ્થાન અનુકૂળ વ્યાપારત્વને જ મુખ્ય કરીને અનુમતિ માનવામાં આવે તો ઉપરોક્ત દોષને અવકાશ નથી. કારણ કે, બીજા રૂપે એટલે કે “શિરેદહન અનુકૂળવ્યાપારd” રૂપે અનુમતિ માનવામાં જ તે દેષનો સંભવ છે. જેમ ઘટસાધનસ્વરૂપપુરસ્કારેણ જ દંડમાં ઘટાર્થીની ઈચ્છા હોય છે. તાત્પર્ય એ છે કે ઘટાથીને સાક્ષાત્ દંડની ઈચ્છા હોતી નથી કિંતુ ઘટની Page #111 -------------------------------------------------------------------------- ________________ હo ઉપદેશરહસ્ય ગાથા-૩૧ ઈરછા હોય છે. દંડ એ ઘટનું કારણ હોવાથી ઘટના ઈચ્છુકને પરંપરાએ દંડમાં પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે, એ ઈચ્છાનો વિષય દંડ બને છે. આ પ્રકારની ઈચ્છાવિષયતામાં પ્રાજક ઘટની કારણતા જ છે પણ દ્રવ્યત્વ આદિ નથી. દ્રવ્યસ્વરૂપ હોવાને કારણે ઘટાથીને દંડની ઈચ્છા નથી પરંતુ ઘટનું સાધન હોવાના કારણે ઘટાથને દંડની ઈચ્છા હોય છે. એ જ રીતે પ્રસ્તુતમાં શિરે દહનાનુકૂળ વ્યાપાર હોવાને કારણે ભગવાનની અનુમતિ નથી પરંતુ નિર્જરાનુકૂળવ્યાપાર હોવાથી ભગવાને તેમાં અનુમતિ આપી છે. સિદ્ધાંત પક્ષ – પૂર્વપક્ષીમાં જે આટલી વિચારક્ષમતા હોય તે પ્રકૃતિમાં પણ તેજ રીતે વિચાર દર્શાવીને આરંભમાં અનુમતિના દેષને ટાળી શકાય છે. કારણ કે સાધુઓ દ્રવ્યસ્તવની અનુમોદન દ્રવ્યસ્તવ ભગવાનની પૂજા સ્વરૂપ હોવાથી કરે છે નહિ કે સ્થાવર કાચની હિંસારૂપ હોવાથી, એટલે આરંભની અનુમતિના દેષને અવકાશ નથી. ૩૧ ___नन्वत्र भावानुमतिद्वारकानुमतिर्न युक्ता धर्मजनकत्वभ्रममूलकप्रवृत्तिविषयत्वेनास्य धर्मार्थहिंसात्वेन धर्माऽजनकत्वादिति पापिष्ठमतमाशङ्क्य निराकुर्वन्नाह શંકા - ભાવઅનુમતિ દ્વારા દ્રવ્યસ્તવમાં અનુમતિ સિદ્ધ કરવાની ચેષ્ટા અયુક્ત છે, તેનું કારણ એ છે કે દ્રવ્યસ્તવ ધર્મજનક ન હોવા છતાં પણ તેવી ભ્રમણ થઈ જવાથી લો કે તેમાં પ્રવૃત્ત થાય છે. વાસ્તવમાં તો આ દ્રવ્યસ્તવ ધર્મ માટે થતી હિંસા રૂપ હોવાથી ખરેખર ધર્મજનક નહિ પરંતુ અધર્મજનક છે. પ્રસ્તુત શંકામાં સ્પષ્ટ જણાય છે કે શંકાકારને દ્રવ્યસ્તવ પ્રત્યે ભારોભાર દ્વેષ છે. એટલે આવા પાપિષ્ટ મતનું નિરાકરણ રજુ કરતાં કહે છે કે ण य धम्मट्ठा हिंसा एसो सावज्जओ सरूवेण । अण्णह पुट्ठालंबण णइउत्ताराइ विहडिज्जा ॥३२॥ શ્લેકાર્થ :- આ દ્રવ્યસ્તવ ધર્મના પ્રજનથી કરવામાં આવતી હિંસા હિંસાસ્વરૂપ નથી કારણકે તે માત્ર સ્વરૂપથી સાવદ્ય છે. અન્યથા સબળ કારણે નદી ઊતરવાનું વિધાન પણ અસંગત થાય. ૩રા न च एषो द्रव्यस्तवो धर्मार्था हिंसा, कुत इत्यत्र हेतुगर्भ विशेषणमाह-सावद्य एव सावद्यक: स्वार्थे कप्रत्ययः, स्वरूपेण, अवधारणफलत्वाद्वाक्यस्य स्वरूपेणैव सावद्यो यत इत्यर्थः, अनुबन्धतस्तु निरवद्य एवायम् , भगवद्गतचरणादिगुणबहुमानगर्भत्वेन चरणप्रत्तिपत्तिहेतुत्वात्, अत एवास्या भावस्तवानुविद्धत्वमिप्यते, आज्ञापरतन्त्रत्वाल्लौकिककु-प्रावचनिक-द्रव्यस्तवापेक्षयाऽधिकौदायौ चित्यादिगुणयोगितया विशिष्टोन्नतिनिमित्तत्वाच्च । तदाह-६-पंचाशके] F°दव्वत्थओ वि एव आणापरतंतभावलेसेण । समणुगओ च्चिय णेओऽहिगारिणो सुपरिसुद्धो त्ति ॥४६॥ 'लोगे सलाहणिज्जो विसेसजोगाउ उण्णइणिमित्तं । जो सासणस्स जायइ सोणेओ सुपरिसुद्धो ॥४७॥ ६० द्रव्यस्तवोऽपि एवं आज्ञापरतन्त्रभावलेशेन । समनुगत एव ज्ञेयः अधिकारिणः सुपरिशुद्ध इति ॥ ६१ लोके श्लाघनीयो विशेषयोगादुन्नतिनिमित्तम् । यः शासनस्य जायते स ज्ञेयः सुपरिशुद्ध इति ॥... Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ – દ્રવ્યસ્તવ આદરણીય છે દ્વિવ્યરતવમાં હિંસાની વાત અયુક્ત છે.] તાત્પર્યાર્થ- જેમ વૈદિક પુણ્યના ઉદ્દેશથી હિંસાત્મક યજ્ઞ-યાગમાં પ્રવૃત્ત થાય છે તેવું પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવમાં નથી. ધર્મ માટે પણ જિન પૂજા આદિ શુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે નહિ કે હિંસામાં. આ પ્રવૃત્તિમાં હિંસા કરવાને ઉદ્દેશ ન હોવા છતાં પણ આનુષંગિક રીતે સ્થાવરકાયની-હિંસા થઈ જાય છે તે એક અલગ વાત છે, કારણકે, દ્રવ્યસ્તવ સ્વરૂપમાત્રથી જ એટલે કે દેખાવમાં જ સપાપ છે. પરંતુ એના પરિણામને વિચાર કરીએ તો બીલકુલ નિર્દોષ છે. પૂજનીય ભગવાનમાં રહેલાં ચારિત્ર વગેરે ઉત્તમ કક્ષાના સદ્દગુણ પ્રત્યેના બહુમાનથી ગર્ભિત હોવાના કારણે દ્રવ્યસ્તવ પરંપરાએ ચારિત્રના અંગીકારમાં હેતુભૂત બને છે. દ્રવ્યસ્તવ કરનારને ભાવિમાં ચારિત્રની પ્રાપ્તિ થાય એ માટે દ્રવ્યસ્તવમાં ભાવસ્તવનો અનુવેધ પણ શાસ્ત્રકારોએ ઇષ્ટ માન્ય છે. તેનું કારણ એ છે કેઆજ્ઞાને સમર્પિત બન્યા વગર ભાવસ્તવથી અનુવિદ્ધ દ્રવ્યસ્તવ ઉદ્ભવી શકતો નથી. તેમજ ભાવવ અનુવિદ્ધ દ્રવ્યસ્તવમાં પ્રવર્તનાર આતમાં અન્ય લૌકિક કે કુતીકિ દ્વારા કરવામાં આવતા દ્રવ્યસ્તવમાં જે ઉદારતા અને ઔચિત્યપાલન હોય એના કરતાં પણ વધુ ઉદારતા અને ઔચિત્ય પાલન કરતા હોવાથી ગુણના યોગથી તેને દ્રવ્યસ્તવ શાસનની વિશિષ્ટ પ્રકારની ઉન્નતિનું નિમિત્ત બને છે. પંચાલક શાસ્ત્રમાં કહ્યું છે કે – “અધિકૃત આત્માનો સુપરિશુદ્ધ એ દ્રવ્યસ્તવ-પણ આજ્ઞા પ્રત્યેના સમર્પણભાવલેશથી સંબદ્ધ જ જાણ” “પરિશુદ્ધ દ્રવ્યતવ તે છે કે જે વિશેષગ એટલે કે વધુ ઉદારતા અને ઔચિત્યના યે ગે લેકમાં પ્રશંસાપાત્ર બને છે અને એ રીતે શાસનની ઉન્નતિમાં નિમિત્ત થાય છે.” विपक्षे बाधकमाह-अन्यथा अनुबन्धतो निरवद्यस्यापि स्वरूपतः सावद्यस्य हिंसात्वे, पुष्टालम्बने भयपरिहारादिपुष्टकारणार्थ विहित नद्युत्तारादि विघटेत, नथुत्तारादेरपि जलादिजीवविराधनामयत्वेन स्वरूपतः सावद्यत्वात् , विहितं च नद्युत्तारादिकमुत्सर्गतो निषिद्धमप्यपक्काक्तःप्रवचने, तथा च स्थानांगसूत्रम्-[५।२।४१२] વ ) . ६२ "नो कप्पइ णिगंथाण वा णिगंथीण वा इमाओ उद्दिट्टाओ गणिआओ विजिआओ पंचमह ण्णवाओ महाणईओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । तं जहा-गंगा जउणा सरउ एरावई मही । पंचहिं हाणेहि कप्पति, तं जहा भयंसि वा दुब्भिक्खंसि वा पव्वहे ज व णं कोई दओघंसि वा एज्जमाणंसि महया वा अणारिएसुत्ति ॥" भयंसित्ति भये राजप्रत्यनीकादेः सकाशादुपध्यपहारविषये १, दुर्भिक्षे भिक्षा भावे २, ६२ नो कल्पते निग्रन्थानां वा निर्ग्रन्थीनां वा इमा उद्दिष्टा गणिता व्यञ्जिता पंचमहार्णवा महानद्यः अन्तोमा सस्य द्विः कृत्वो का त्रिकृल्यो वा उत्तरितुवा सन्तरिन्तु वा । तद्यथा-गंगा यमुना सरयू इरावती मही । पञ्चभिः स्थानः कल्यन्ते, तद्यथा-भये वा दुर्भिक्षे वा प्रव्यथेत वा कचित् उदकौधे वा आगच्छति महता वा अनार्य रिति ॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા ૩૨ F पञ्चज्जत्ति प्रव्यतान्तभूतकारितार्थत्वात् प्रवाहयेत् क्वचित् प्रत्यनीकस्ततः ३, दओसित्ति उदकौघे वा गङ्गादीनामुन्मार्गगामित्वेनागच्छति महता वा 'आटोपेनेति शेषः ' अणारिए विभक्तिव्यत्ययादनार्थैग्लैच्छादिभिर्जीवितचारित्रापहारिभिः, अभिभूतानामिति शेषः ५ । 'भयादिपरिहारार्थत्वादत्र न धर्मार्थहिंसात्वमिति चेत् न, फलतस्तस्यापि धर्मार्थत्वात्, अन्यथा शरीराद्यर्थत्वेन श्रामण्यव्याघातात्, साक्षाद् ज्ञानादिधर्मार्थमपि वर्षासु ग्रामानुग्रामविहारादिकं प्राभिषिद्धमप्यपोदितं श्रूयते एव । तथा चार्षम् - 3 णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पढमपा उसंसि गामा गामं इज्जित्तर | पंचहि ठाणेहिं कप्पर, तं जहा - नाणठ्ठयाए १, दंसणड्याए २, चरित्र ३, आयरिअउवज्झाए वा से वीसुंभेज्जा ४ आयरियउवज्झायाणं वा बहियावेयावच्चકળયાÇ ́ ।।'' [સ્થાનો ખારાશ] ાતિ । “વિત્તિવાનાત્ર હિંસાત્વમ્, માતयोगेन प्राणव्यपरोपणस्यैव तल्लक्षणत्वात्, अन्यथाऽतिप्रसङ्गादावश्यक क्रिययापि कदाचित् प्राणव्यापत्तिसम्भवात् न चात्र प्रमादोऽस्ति । अज्ञानरूपस्य विधिस्खलन कृत योगदुः प्रणिधानादिरूपस्य वा तस्याऽपरिदृश्यमानत्वादि" ति चेत् : तुल्यमिदमन्यत्र समाधानम् ॥ ३२॥ ૭૨ [દ્રવ્યસ્તવ અધમ રૂપ માનવામાં મેાટા બાંધ] એવા વિપક્ષ ઊભેા કરવામાં આવે કે માત્ર સ્વરૂપથી જ સાવદ્ય એવા પણ દ્રવ્યસ્તવ હિસારૂપ હોવાથી અધર્મજનક જ છે-તે તેમાં ઘણા મેટો વાંધા ઊભેા થાય. તે આ રીતે કે જે અનુષ્ઠાન પરિણામે નિષ્પાપ હોય પણ સ્વરૂપથી દેખાવમાં પાપસંલગ્ન હોય તે અનુષ્ઠાન હિંસારૂપ હાવાથી ત્યાજય જ હોય તેા ભયમુક્ત થવા માટે કે બીજા કાઈ સખળ પ્રયાજનથી સચિત્ત અધૂકાયથી ભરપૂર નદી ઉતરવાની આપવાદિક શાસ્ત્રાજ્ઞા વ્યર્થ અની જશે. કારણકે, અહી પણ અપૂકાયના જીવાની વિરાધના હોવાથી સ્વરૂપ તા સાવદ્ય છે, જ્યારે સ્વરૂપથી સાવદ્ય એવા આ નદીઉત્તરણ વગેરે ઉત્સર્ગ માર્ગે આગમમાં નિષેધ્યા હોવા છતાં પણ અપવાદે તેના વિધાન સૂચવ્યા છે. દા.ત. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે— [પાંચ કારણેાએ નદી ઉતરવાની અનુજ્ઞા] નિગ્રંથ કે નિગ્ર‘થીઓને ઉદ્દેશવામાં આવેલી, ગણાવવામાં આવેલી, પ્રકટપણે કહેલી, મહાસમુદ્ર સમાન પાંચ મહાનદીએ એક માસમાં બે વાર કે ત્રણ વાર ઉતરવી કે પાર કરવી કલ્પે નહિ, તેનાં નામ આ પ્રમાણે-ગંગા, યમુના, સરયૂ, અરાવતી અને મહી. (અપવાદે) પાંચ કારણે કલ્પે-તે (પાંચ કારણ) આ પ્રમાણે, (૧) ભય, (૨) દુષ્કાળ, (૩) પ્રવ્યથન થાય, (૪) નદીનું પૂર આવે, અને (૫) અનાર્યાથી અભિભવ. પાંચ કારણેાની વિશેષ સમજુતી આ પ્રમાણે છે. ६३ नो कलते निर्ग्रन्थानां वा निर्यथीनां वा ग्रामानुग्रामं द्रोतुम् । पंचभिः स्थानैः कल्पते । तद्यथा - ज्ञानार्थतया १ दर्शनार्थतया २ चारित्रार्थतया ३ आचार्योपाध्याय वा तस्य विष्वग्भवेत् (विश्रम्भेत ) ४ आचार्योपाध्यायानां वा बहित्रैयावृत्त्यकरणताये५ ॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–દ્રવ્યસ્તવ આદરણીય છે. (૧) દુષ્ટ રાજા અથવા પ્રત્યેનીક એટલે કે શત્રુએ, ઉપકરણે લુંટી લેવા પ્રવૃત્ત થવાનો ભય ઉત્પન્ન થયે હોય. (૨) વૃષ્ટિના અભાવે કે બીજા કેઈ કારણસર દુષ્કાળ પડવાથી ભિક્ષા દુર્લભ થઈ ગઈ હોય. (૩) સૂત્રમાં “ a” ક્રિયાપદ પ્રેરકનું રૂપ ન હોવા છતાં પણ પ્રેરણું રૂ૫ અર્થ ગર્ભિત હોવાથી “પ્રવાત' એવું ક્રિયાપદ સમજવું, તેનો અર્થ એ છે કે “કંઈક શત્રુ નદીમાં તાણ જાય.” (૪) ગંગા વગેરે કઈક નદી અતિવૃષ્ટિના કારણે ધસમસતા વેગથી ઊભરાઈ જાય અને ઉન્માર્ગગામી બનીને તેનું પુર નગરમાં પ્રવેશે ત્યારે પુરને પાર કરી સલામત સ્થળમાં પહોંચી જવું પડે. (૫) સૂવમાં “અળારિણું' પદમાં સપ્તમી વિભક્તિ છે તેના અર્થનું ત્રીજી વિભક્તિના અર્થમાં પરાવર્તન કરવાથી પાંચમું કારણ–પ્રાણ કે ચારિત્રને વિનાશ કરનાર પ્લેચ્છ જાતિને દુષ્ટ અનાર્ય પુરુષ દ્વારા હેરાનગતિ થતી હોય. - આ પાંચ કારણો એ સાધુને નદી ઊતરવાની શાસ્ત્રીય છૂટ છે. પૂર્વપક્ષી-ઉપરોક્ત સૂત્રમાં ધર્મ પ્રાપ્તિના ઉદ્દેશથી જગત જેની હિંસાનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, પરંતુ ભય વગેરેને દૂર કરવા માટે માત્ર નદી ઊતરવાનું વિધાન છે. Tધર્મ પ્રાપ્તિને ઉદ્દેશ અબાધિત છે.] સિદ્ધાન્તી–પૂર્વપક્ષીનું કથન યુક્ત નથી, કારણકે પરિણામનો વિચાર કરીએ તે નદી ઉત્તરણ પરંપરાએ ચારિત્રરૂપ ધર્મની રક્ષા અને વૃદ્ધિ માટે જ છે, એને બદલે જે માત્ર શરીરનું રક્ષણ જ કરવા માટે નદી ઊતરવાની હોય તે સાધુતાને પણ હાનિ પહોંચે. કારણકે માત્ર શરીરના રક્ષણમાં મૂચ્છ સમાયેલી છે. એટલે નદી ઉતરવાની પ્રવૃત્તિ પરંપરાએ ધર્મ માટે છે એ સિદ્ધ થાય છે. વળી જ્ઞાનાદિ ધર્મની વૃદ્ધિ માટે વર્ષાકાળમાં એક ગામથી બીજે ગામ વિહાર કરવાની છૂટ શાસ્ત્રમાં પણ સાક્ષાત્ આપેલી છે, જેને ઉત્સર્ગ માગે તે પૂર્વે એકવાર નિષેધ કરાયેલ છે. દા.ત. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કેઆ નિર્ગથે કે નિર્ચથીઓને (વર્ષાકાળમાં) એક ગામથી બીજે ગામ વિચરવું ક૯પે નહિ. (અપવાદ) પાંચ કારણથી ક૯પે. તે આ પ્રમાણે-(૧) જ્ઞાન માટે (૨) દર્શન માટે (૩) ચારિત્ર માટે (૪) પિતાના આચાર્ય કે ઉપાધ્યાય સ્વર્ગવાસી બને અથવા પોતે આચાર્યને વિશ્વાસપાત્ર હોવાથી તેમનું કઈ અતિ જરૂરી કાર્ય કરવા માટે અને (૫) વર્ષાક્ષેત્રની બહાર રહેલા આચાર્ય કે ઉપાધ્યાયનું (વૈયાવચ્ચ) સેવાકૃત્ય બજાવવા માટે. પૂર્વપક્ષ-ઉપરક્ત પ્રવૃત્તિ શાસ્ત્ર વિહિત હેવાથી તેને હિંસારૂપ કહી શકાય નહિ. કારણકે હિંસાનું લક્ષણ–પ્રમાદને આધીન થઈ પ્રાણુને વિઘાત કરે તે છે. જે શાસ્ત્રવિહિત પ્રમાદશૂન્ય પ્રવૃત્તિને પણ હિંસા કહેવામાં આવે તે અતિપ્રસંગ એ થશે કે જ્યાં આવશ્યક ક્રિયા દ્વારા પણ કયારેક પ્રાણઘાત થઇ જવાનો સંભવ છે ત્યાં પ્રમાદ તે છે જ નહિ, કારણ કે પ્રમાદ હોય તો કયાં તે અજ્ઞાન રૂપ હોય જ્યાં તે વિધિનું ઉલ્લંઘન કરાવનાર મનવચનકાયાના દુપ્પણિધાન (ચંચળતા) રૂપ હોય. પરંતુ પ્રસ્તુત જે આવશ્યક ક્રિયા છે એમાં બેમાંથી એકેય પ્રમાદનું દર્શન થતું નથી, તે શું એ પણ હિંસામાં ખતવી શકાશે ? ૧૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ ७४ ઉપદેશરહસ્ય ગાથા-૩૩ સિદ્ધાન્તી-ઉપક્ત પ્રકારનું સમાધાન દ્રવ્યસ્તવમાં પણ તુલ્ય સમજવું સિદ્ધાન્તીને આશય એ છે કે જિનપૂજા આદિ દ્રવ્યસ્તવ પણ તે તે કક્ષામાં શાસ્ત્ર વિહિત હોવાથી તેમ જ તેમાં ઉપરોક્ત પ્રકારનું પ્રમાદ ન હોવાથી હિંસા રૂપ નથી. ૩રા विहितत्वमेवात्र समर्थयन्नाहદ્રવ્યસ્તવ શાસ્ત્રવિહિત છે તેનું સમર્થન આ પ્રમાણે છે – जुत्तो य इमो भणिओ विरयाविरयाण कूव णाएण । समयम्मि अण्णहा पुण निवडिज्जा अत्थदंडम्मि ॥३३॥ શ્લેકાર્થશાસ્ત્રમાં કૂવાનાં દૃષ્ટાન્ડથી વિરતાવિરતોને દ્રવ્યસ્તવ યુક્ત કર્યો છે. અન્યથા અર્થદંડમાં તેને સમાવેશ થઈ જાય ૩૩ युक्तश्चेष्टफलश्च, अयं द्रव्यस्तवः, विरताविरतानां देशसंयमवताम् , कूपज्ञातेन कूपदृष्टान्तेन, समये-जिनप्रवचने । तथा चाऽऽवश्यकनियुक्तिंग्रन्थः ६४"अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे दव्वत्थए कूवदित्तो ” [भाष्यगाथा १०४] त्ति अस्या अर्थः [६ पंचाशक ४२ टीकायां] — अकृत्स्नमपरिपूर्ण संयमं प्रवर्त्तयन्ति विदधति ये तेऽकृत्स्नप्रवर्तकास्तेषाम् , अत एव विरताश्च ते निवृत्ता: स्थूलादिविशेषणेभ्यः प्राणातिपातादिभ्योऽविरताश्चानिवृत्ताः सूक्ष्मादिविशेषणेभ्यस्तेभ्य एवेति विरताविरतास्तेषाम् , एष द्रव्यस्तवः, खलुरवधारणे भिन्नक्रमश्च, युक्त एव सङ्गत एव, किम्फलोऽयमित्याह-संसारं भवं प्रतनुमल्प करोतीति संसारप्रतनुकरणः, इह च विशेषणस्य परनिपातः सिद्धसेनाचार्य इत्यादाविव न दुष्टः, लुप्तभावप्रत्ययत्वाद्वा संसारप्रतनुताकरण इति दृश्यम् । ननु कथञ्चित् सावद्यतया सदोषत्वेनानाश्रयणीयत्वादस्य कथं संसारप्रतनुकारित्वमित्याशङ्कयाह-द्रव्यस्तवे आश्रयणीयतया साधयितुमिष्टे, कूपदृष्टान्तोऽवटखननदृष्टान्तः । यथाहि तत्खनने श्रमपिपासादिदोषसम्भवेऽप्यग्रे स्वादुजलप्रादुर्भूतौ तदपनयनपूर्वकगुणान्तरदर्शनान्नायुक्तत्वं तथा द्रव्यस्तवेऽपि पृथिव्याद्यारम्भप्रभवदोषापनयनपूर्वकगुणान्तरदर्शनान्न तथात्वम् । तथा महानिशीथ-श्रुतस्कंधेऽप्युक्तम् ६५अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । जे कसिण संजमविऊ पुप्फाइ न कप्पए तेसिं ॥ [३।३८] इत्यादि । तथा FF काउंपिं जिणाययणेहिं मंडियौं सयलमेइणीवट्ट । दाणाइचउक्केण वि सुटु वि गच्छिज्ज अच्चुअं ॥३॥५७॥ न परओ ॥इत्यपि । ६४ अकृत्स्नप्रवर्तकानां विरताविरतानामेव खलु युक्तः । संसारप्रतनुकरणे द्रव्यस्तवे कूपदृष्टान्तः ।। ६५ अकृत्स्नप्रवर्तकानां विरताविरतानामेष खलु युक्तः । ये कृत्स्नसंयमविदः पुष्पादि न कल्पते तेषाम् ॥ ६६ कृत्वापि जिनायतनैः मण्डित सकलमेदिनीवर्तम् ॥ दानादिचतुष्केनापि सुष्ट्रपति गच्छे अच्युतम् ।। न परतः ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ يو ઉપદેશ: ૮-દ્રવ્યસ્તવ આદરણીય છે. દિવ્યસ્તવમાં શાસ્ત્રની પૂર્ણ સમ્મતિ છે.. તાત્પર્યા--જન પ્રવચનમાં કૂવાનું દષ્ટાન આપીને દેશચારિત્રી એવા શ્રાવકે ને આ દ્રવ્યસ્તવ ઈષ્ટ ફળને એટલે કે સર્વવિરતિ આદિ ફળને સંપાદક કહ્યો છે. અહીં ઉપલક્ષણથી અવિરત સમ્યમ્ દષ્ટિ પણ અધિકૃત છે તે સમજી લેવું. આવશ્યક નિયુક્તિ શાસ્ત્રમાં ‘સિપવત્તા.” ગાથામાં આ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે. ગાથાનો અર્થ આ પ્રમાણે છે અકન એટલે કે અપૂર્ણ સંયમમાં પ્રવર્તનાર અર્થાત એનું પાલન કરનાર, તેઓને અકૃત્ન પ્રવર્તક કહેવાય. અકૃત્ન પ્રવર્તક હોવાથી જ જેઓ સ્થૂળ આદિ વિશેષણ વિશિષ્ટ પ્રાણાતિપાત આદિથી વિરત એટલે કે નિવૃત્ત છે પણ સૂકમ આદિ વિશેષણ વિશિષ્ટ પ્રાણાતિપાતથી જેઓ અવિરત છે અર્થાત્ નિવૃત્ત નથી તેથી તેઓ વિરતાવિરત કહેવાય. (નિર્યુક્તિ-ભાષ્ય ગાથામાં વહુ શબ્દ નુત્તો પદ પછી જડવો અને તેને અર્થ અવધારણું છે.) તેઓને આ દ્રવ્યસ્તવ સંગત–ઉચિત જ છે. કારણ કે તેનાથી સંસાર અલ્પ થાય છે. નિર્યુક્તિ ભાષ્ય ગાથામાં “સંસારતનું આ પદમાં પ્રતનું વિશેષણ પહેલા વાપરવાને બદલે પછી વાપર્યું છે પરંતુ તેમાં કઈ દોષ નથી કારણકે શિષ્ટગ્રંથમાં આવા ઘણાં પ્રયોગે જોવામાં આવે છે. દા.ત.-સિદ્ધસેનાચાર્ય, હરિભદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય. આમાં આચાર્ય પદ વિશેષણરૂપ હોવા છતાં પણ તેને પછી વાપર્યું છે. અથવા તેનું બીજું સમાધાન એ પણ છે કે “પ્રતનું શબ્દથી ભાવ અર્થમાં લાગતા ‘તા” પ્રત્યયને લેપ થયેલ છે એટલે સંસારની પ્રતનુતા (=અપતા) કરનાર છે એમ સમજવું. અહિં કઈ શંકા કરે કે– દ્રવ્યસ્તવ સપાપ હોવાથી સદોષ છે અને સદોષ હોવાથી આદરવા યોગ્ય નથી તો તેનાથી સંસારની અલ્પતા શી રીતે થાય ?— આ શંકાના ઉત્તરમાં, દ્રવ્યસ્તવમાં આદરણીયતા રૂપ સાધ્ય સિદ્ધ કરવા માટે કૂપ ખનનનું દષ્ટાંત છે. છાંતનું તાત્પર્ય એ છે કે જેમ કૂવાને ખોદવામાં પરિશ્રમ અને ભૂખતરસ વગેરે દોષનો સંભવ હોવા છતાં પણ ભાવિમાં સ્વાદિષ્ટ જળ પ્રાપ્ત થાય ત્યારે તે દે દૂર થઈ જાય છે, તદુપરાંત આરોગ્ય વગેરે બીજા પણ લાભે થતા દેખાય છે તેથી તેને લેકમાં અગ્ય ગણવામાં આવતું નથી, તેજ રીતે દ્રવ્યસ્તવમાં પણ પૃથ્વીકાયની હિંસા વગેરે દેષ દૂર થાય છે અને ઉપર ઉપરના ગુણસ્થાનકોની પ્રાપ્તિરૂપ બીજા અનેક લાભ પ્રાપ્ત થતા દેખાય છે અને તેથી તે આદરણીય છે. મહાનિશીથ શ્રુતસ્કંધમાં પણ કહ્યું છે કે– અપૂર્ણ સંયમનું પાલન કરનાર દેશવિરતિધરોને દ્રવ્યસ્તવ એગ્ય જ છે, પણ સંપૂર્ણ સંયમમાં પ્રવર્તનારા વિદ્વાનોને નહિ, કારણકે તેઓને પુષ્પાદિ (ને સ્પર્શવું પણ) કલ્પ નહિ.” તથા દેશ ચારિત્ર કરતાં સર્વ ચારિત્ર ચઢીયાતી કક્ષાનું છે તે દર્શાવવા “ઝાકપિ.” ગાથામાં કહ્યું છે કે સકળ પૃથ્વીમંડળને જિનાલયોથી સુશોભિત કરે કે દાનાદિ ચતુષ્કની આરાધના કરે તે પણ (દેશવિરતિધર) બારમા અય્યત દેવકથી ઉપર જતા નથી.” तत्र द्रव्यस्तवाच्चारित्रमुत्कर्षयितुं प्रतिपादयता तस्यानन्तर्येणाच्युतप्राप्तिफलकत्वं दानादिचतुष्कसमकक्षत्वं तत्प्राणत्वं वा प्रतिपादितं भवतीति विमुच्याऽसद्ग्रहं रहसि पर्यालोचनीयम् । Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉપદેશરહસ્ય ગાથા-૩૩ महानिशीथादेरप्रामाण्ये च गतमाचारादिप्रामाण्येनापि, विरोधस्य सर्वत्रोक्तयितुं समाधातुं वा शक्यत्वात् । यदि च नैवमिप्यते तदाऽऽह, 'अन्यथा पुनर्निपतेदयमर्थदण्डेन' । तथा च सूत्रकृतांगे [છુ. ૨ ક. ૨] રિયાસ્થાનાથને સૂત્ર ૨૭]–“પઢને હૃદમાવાને બટ્ટાઢંદત્તિત્તિ आहिज्जइ से जहा णामए केइ पुरिसे आयहेउ वा, णाइहेउवा, अगारहेउवा, परिवारहेउ वा, मित्तहेउं वा, नागहे वा, भूयहेउवा, जक्खहेउ वा तं दंड तसथावरेहिं पाणेहिं सयमेव णिसिरइ” ॥ इत्याद्यर्थदण्डप्रदिपादनाधिकारे जिनप्रतिमाया अपि नागादितुल्यतया ग्रहप्रसङ्गः, न चोपलक्षणात्तद्ग्रहोऽस्त्येवेति वाच्यम् , असदृशस्योपलक्षयितुमशक्यत्वात् , अत एवान्यत्र चत्याद्यर्थमाश्रवाभिधानस्थले चैत्यादिपदेनान्यप्रतिमादिकमेवोत्प्रेक्षयन्ति चक्षुप्मन्त इति માવ: ||રૂ રૂા એ ગાથાઓમાં દ્રવ્ય-સ્તવ કરતાં ચારિત્રના ઉત્કર્ષનું પ્રતિપાદન થયું છે તેમાં ગર્ભિત રીતે દ્રવ્યસ્તવ દ્વારા તે પછીના ભાવમાં અશ્રુત દેવલેકની પ્રાપ્તિ રૂપ ફળ દર્શાવાયું છે તેમ જ દ્રવ્યસ્તવ દાનાદિ સમકક્ષ છે તથા વિરતાવિરતધર્મના પ્રાણ રૂપ છે એમ ગર્ભિત રીતે સૂચવાયું છે. અસગ્રહ છોડીને પૂર્વપક્ષીએ એકાંતમાં બેસીને પૂર્વોક્ત રીતે વિચારવું જરૂરી છે. જે મહાનિશીથ સૂત્રને પ્રમાણભૂત માનવામાં ન આવે તે “આચાર આદિ સૂત્રને પણ પ્રમાણ માનવાને કાંઈ અર્થ નથી. કારણકે વિરોધની શંકા, કુશંકા અને તેનું સમાધાન જેમ આચારાંગ આદિ સૂત્રમાં શકય છે તેમ સર્વત્ર મહાનિશીથ આદિમાં પણ શકય છે. [દ્રવ્યસ્તવ એ અર્થદંડ રૂપ નથી.] જે દ્રવ્યરતવને પૂર્વોક્ત રીતે માન્ય ન રખાય તો મૂળ લેકના ઉત્તરાર્ધમાં કહ્યા મુજબ તેને સમાવેશ અર્થદંડમાં કરે પડે પણ તે કર્યો નથી. સૂત્રકૃતાંગ નામના બીજા અંગ સૂત્રમાં ફિયાસ્થાન અધ્યયનમાં અર્થદંડની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે “પ્રથમ દંડસમાદાન અર્થદંડ નિમિત્તે કહ્યું છે. દા. ત. કોઈ પુરુષ પોતાને માટે, ગૃહ માટે, પરિવાર માટે, મિત્ર માટે, નાગ માટે, ભૂત માટે, યક્ષ માટે, તે દંડને જાતે જ ત્રસ સ્થાવર જીવે ઉપર નાંખે છે. (એટલે કે ત્રસાદિ જેની હિંસા કરે છે.' આ સૂત્રમાં અર્થદંડના પ્રતિપાદનના અધિકારમાં જે દ્રવ્યસ્તવ અર્થદંડ સ્વરૂપ હેત તે નાગ, ભૂત કે યક્ષ હેતુક દંડની સમાનતા થઈ જવાથી જિન પ્રતિમાનું પણ આ સૂત્રમાં ગ્રહણ કર્યું હોત. પણ તે કરવામાં આવ્યું નથી એ જ દર્શાવે છે કે દ્રવ્યસ્તવ ઉપાદેય છે. પૂર્વપક્ષી- ઉપલક્ષણથી જિન પ્રતિમાનું પણ ગ્રહણ અત્રે કરવાનું જ છે. આશય એ છે કે જેમ “કાગડાથી દહીંનું રક્ષણ કરજે. આવા નિર્દેશમાં ‘કાગડા” શબ્દથી માત્ર કાગડાનું જ ગ્રહણ નહિ પરંતુ દહીં'વિનાશક બીલાડી વગેરે જે જે હોય તે તે બધાનું ગ્રહણ અભિપ્રેત છે તે જ રીતે સૂત્રમાં નાગાદિથી જિનપ્રતિમા પણ ગ્રહણ કરવામાં વાંધો નથી. ६७ प्रथम दण्डसमादानं अर्थदण्डप्रत्यय इत्याख्यायते, तद्यथा नाम कश्चित्पुरुष आत्महेतुं वा ज्ञातिहेतु वा आगारहेतु वा परिवारहेतु वा मित्रहेतु वा नागहेतु वा भूतहेतु वा यक्षहेतु वा तं दण्डं त्रसस्थावरैः प्राणिभिः (=त्रसस्थावरेषु प्राणिषु) स्वयमेव निसृजति ।। Page #118 -------------------------------------------------------------------------- ________________ 65 ઉપદેશ-૯ દ્રવ્યસ્તવ આદરણીય છે. સિદ્ધાન્તપક્ષી- ઉપરોક્ત વાત બરાબર નથી કારણ કે ઉપલક્ષણથી સર્વત્ર સમાન અર્થનું જ ગ્રહણ થઈ શકે, પરંતુ અસમાન અર્થનું ગ્રહણ થઇ શકે નહિ. જેમ કાગડો દહી’વિનાશક છે તેમ બીજા ખીલાડી વગેરે દહી વિનાશક હોવાથી ત્યાં અભિપ્રેત છે. તે જ રીતે નાગઢિ હેતુક અદડ મિથ્યાત્વવર્ધક છે તેમ જિન પ્રતિમાની ધૃજામાં થતી હિંસા મિથ્યાત્વવર્ધક નથી કતુ મિથ્યાત્વ ઉચ્છેદક છે. સવિધિ જિનપૂજામાં થઇ જતી હિંસા અનુબંધથી સાવદ્ય ન હોવાના કારણે જ, કોઈક અન્ય શાસ્ત્રમાં ચૈત્ય વગેરે માટે થતી પ્રવૃત્તિ આસ્રવ રૂપ કહી છે તે સ્થળમાં પણ બુદ્ધિમાન પુરુષો ચૈત્ય વગેરે પદ્મથી મિથ્યાષ્ટિ દેવની પ્રતિમા' (મુખ્યત્વે બુદ્ધપ્રતિમા) એવા જ અર્થ ઘટાવે છે. ।।૩ગા Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૦—મુનિએ દ્રવ્યરતવની અનુમાદના કરે. यतीनां द्रव्यस्तवानुमतौ वचनान्तरमाह— સાધુઓને દ્રવ્યસ્તવની અનુમતિના અધિકાર છે તેમાં એક વધુ સાક્ષી વચન આ प्रमाणे छे चेयवेयावच्चं जं सुअमुवयारिओ अ जो विणओ । सो दव्वत्थओ णियमा तेण जई तमणुमण्णंति ||३४|| શ્લેાકા :- ચૈત્યની જે વૈયાવચ્ચ કહી છે તેમજ (તીર્થ'કરમાં) ઔપચારિક વિનય કહ્યો છે તે અવશ્ય દ્રવ્યસ્તવ રૂપ જ છે. તેથી સાધુઓની તેમાં અનુમતિ હોય છે.’૫૩૪ના चैत्यवैयावृत्त्यं यत् श्रुतम्—“अह केरिसए पुण आराहए वयमिणं * जे से उबहिभत्तपाणसंगहदाणकुसले अच्चंतबाल-दुब्बल-बुढ्ढ-खवगे पवत्तयायरिअ - उवज्झाए सेहे साहम्मिए तवस्सीकुल-गण-संघ-चेइयठ्ठे य निज्जरठ्ठी वेयावच्चं अणिस्सियं दसविहं बहुविह पकरेइत्ति'" ॥" प्रश्नव्याकरणे [ तृतीयद्वारे अ. ८ सू. २६ ] यश्चैौपचारिको विनयः श्रुतो विनयसमाध्ययना दौ, तत्र हि ज्ञानदर्शनचारित्रोपचारभेदाच्चतुर्विधो विनय उक्तस्तत्र चोपचारो लोकव्यवहारः पूजा वा प्रयोजनमस्यौपचारिको भक्तिरूपः सच, ६८" तित्थयर-सिद्ध-कुल-गण-संघ-किरि-यधम्म-नाण-नाणीणं । आयरिय-थेरु- वज्झा य-गणीणं तेरस पयाणि ॥ अणासायणाय भत्ती बहुमाणो तह य वण्णसंजलणा । तित्थयराइ तेरस च गुणा होंति बावण्णा।।" इति [आ. नि. ३२५ - ३२६ ] गाथाद्वयोक्तक्रमेण द्विपंचाशद्भेदो भवति । प्रकृते च तीर्थकृद्विषयोऽयं ग्राह्यः स नियमाद् द्रव्यस्तवश्चैत्यवैयावृत्त्यस्य तीर्थकृदुपचारस्य वा तत्त्वतस्तद्रूपत्वात्तेन यतयस्तद्द्रव्यस्तवमनुमन्यते तदनुमतेरेव तत्संपादनार्थत्वात् । अत एव - [ ] "आयरियउवज्झायथेरतवस्सीगिलाणसेहाणं । साहम्मियकुलगण संघ संगयं तमिह का यव्वं ॥ " इति गाथोक्तदिशा दशविधस्यान्नपानादिदानभेदेनानेकप्रकारस्यानिश्रितस्य वैयावृत्यस्य करणेऽधिकारिणोऽत्यंतबालाद्यर्थक निर्जरार्थित्वमधिकारिविशेशणमुक्तम्, 'चेइअठ्ठे य' इत्यत्र सप्तमी प्रयोगादेत सां * अदत्तादानविरमणव्रतमिदम् ६८ अथ कीदृशः पुनराराधयति व्रतमिदम् यः स उपधिभक्तपान संग्रहदा नकुशलः अत्यन्तबालदुर्बल वृद्धक्षपके प्रवर्त्तकाचार्योपाध्याये शैक्षे साधर्मिके तपस्विकुलगणसंघे चैत्यार्थञ्च निर्जरार्थी वैयावृत्यं अनिश्रित दशविधं बहुविधं प्रति ।। ६९ तीर्थकरसिद्धकुलगण संघ क्रियाधर्मज्ञानज्ञानिनां आचार्यस्थविरोपाध्यायगणिनां त्रयोदशपदानि ॥ ७० अनाशातना च भक्तिः बहुमानस्तथा च वर्णसंज्वलनम् | तीर्थकरादित्रयोदश चतुर्गुणा भवन्ति द्विपंचाशत् ॥ आचार्योपाध्यायस्थविर तपस्विग्लानशक्षाणाम् । साधर्मिककुलगण संघसंगतं तदिह कर्त्तव्यम् ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૦-મુનિઓ દ્રવ્યસ્તવની અનુમોદના કરે. योऽर्थः प्रयोजनं स तथा, तत्र च निर्जरार्थी कर्मक्षयकाम इति व्याख्यानाद्-भवति च ઢિરટ્ઠદ્રાચાપારે વૈચારિત્ર્યસંપત્તિ, ચતુ નિશિતા-[ગાવ. નિ. ૨૨૦૨] ७१"चेइयकुलगणसंघे आयरिआणं च पश्यणसुएसु । सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमं तेणं" ।। इति । अत्र च विशिष्टस्य प्रायो मिथोऽन्तर्भावात् , यच्चाधिकारीविशेषणंघटकम् , तन्नियमादनुमोद्य मेव संपाद्यमेव चेति सर्वमवदातम् ।।३४॥ તાત્પર્યાર્થ–પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગસૂત્રમાં અદત્તાદાન વિરમણ વ્રતને અધિકારમાં ચત્યની વૈયાવચ્ચ સૂચવેલી છે તે આ પ્રમાણે-કેવા જીવે આ (અદત્તાદાન વિરમણ) વ્રતને આરાધે છે ? (ઉત્તર-) જેઓ ઉપધિ, ભજન (અને) પાનકનો સંગ્રહ તથા દાન કરવાની વિધિના જાણકાર છે તેમ જ અત્યંત બાલ, દુર્બલ, વૃદ્ધ, ક્ષપક (=મોટી મેટી તપશ્ચર્યા કરનાર), પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, શિક્ષ (= અભિનવ દીક્ષિત), સાધમિક, તપસ્વી, કુલ, ગણ, સંઘ અને ચિત્યનું કાર્ય સિદ્ધ કરવા માટે જે નિર્જરાન અથી અનિશ્રિતપણે (= આકાંક્ષા રહિતપણે) અનેકરીતે દશપ્રકારની વૈયાવચ્ચ કરે છે. (તે ત્રીજા વ્રતને આરાધી શકે છે).” વિનયના બાવન ભેદ-પ્રભેદ]. શ્રી દશવૈકાલિક સૂત્રમાં વિનયસમાધિ નામના અધ્યયનમાં ઔપચારિક વિનય દર્શાવ્યો છે. તે અધ્યયનમાં ચાર પ્રકારને વિનય કહ્યો છે. ૧ જ્ઞાનવિનય, ૨. દર્શનવિનય, ૩. ચારિત્રવિનય અને ૪. ઔપચારિક વિનય. લેકવ્યવહાર અથવા પૂજાના પ્રજનથી કરવામાં આવતા ભક્તિરૂપ વિનય ઔપચારિક વિનય કહેવાય. નિયુક્તિના ગાથા ચુંગલમાં આ વિનયના બાવનભેદ દર્શાવ્યા છે. તેની ગણના આ પ્રમાણે–૧. તીર્થકર, ૨. સિદ્ધ, ૩. કુલ, ૪. ગણુ, ૫. સંઘ, ૬. ક્રિયા, ૭. ધર્મ, ૮. જ્ઞાન, ૯. જ્ઞાની, ૧૦. આચાર્ય, ૧૧. સ્થવિર, ૧૨. ઉપાધ્યાય અને ૧૩. ગણી. આ તેરે તેર પદની ૧. આશાતના ત્યાગ, ૨. ભક્તિ , ૩. બહુમાન અને ૪. પ્રશંસા. તીર્થકરાદિ તેરે પદને ઉપરોક્ત ચાર પદ સાથે ગુણવાથી બાવન ભેદ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં આ વિનય તીર્થકરના વિષયમાં પણ લેવાનો છે, કે જે અવશ્ય દ્રવ્યસ્તવ રૂપ જ હોઈ શકે, કારણ કે પરમાર્થ દષ્ટિએ ચત્યની વૈયાવચ્ચ કે તીર્થકર ઔપચારિક વિનય (તેમની ગેરહાજરીમાં તો ખાસ) દ્રવ્યસ્તવ રૂપ જ છે. તેથી જ સાધુઓની દ્રવ્યસ્તવમાં અનુમતિ ઉચિત છે કારણ કે દ્રવ્યસ્તવમાં અનુમતિ એ જ વાસ્તવમાં ચૌલ્ય આદિવયાવચ્ચના સંપાદન રૂપ છે. [પૈયાવચ્ચ સંપાદનનો અધિકારી ] આ જ કારણે “આયરિચ ઈત્યાદિ ગાથામાં સૂચિત દિશા અનુસાર ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. વિર, ૪. તપસ્વી, પ. બીમાર, ૬. અભિનવ દીક્ષિત, ૭. સાધર્મિક, ૮. કુલ, ७१ चैत्यकुलगणसघे आचार्याणां च प्रवचनश्रुतेषु । सर्वेधपि तेन कृतं तपःसंयमोद्यमवता ।। Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૩૫ ૯. ગણ અને ૧૦. સંઘ. આ દશેનું અન્ન પાન વગેરે દાનના ભેદથી અનેક પ્રકારનું વૈયાવચ્ચ અનિશ્ચિતપણે કરવામાં તે જ અધિકારી છે જે અત્યંત બાલ વગેરેનાં આવશ્યક કૃત્યનું સંપાદન કરવા દ્વારા નિર્જરાન અથી છે, એવું વિશેષણ વાપરવામાં આવ્યું છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ચેઈડે ય” આ પદમાં રહેલી સપ્તમી વિભક્તિના પ્રગથી ચૈત્ય વગેરેને જે અર્થ એટલે કે પ્રજન (આવશ્યક કૃત્ય) તેનું સંપાદન કરવામાં કર્મક્ષયની કામનાવાળો હોય” આ જાતની વ્યાખ્યા કરવાથી ઉપરોક્ત વિશેષણ યથાર્થ છે એ જણાઈ આવે છે. વળી અવસર ઉચિત કઈ એક તપ કે સંયમયગમાં શુદ્ધ મન, વચન અને કાયાથી પ્રવૃત્તિ કરવા દ્વારા રૌત્યાદિ કૃત્યનું સંપાદન થાય છે. નિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામીએ પણ કહ્યું છે કે તપ અને સંયમ યોગની અંદર જે ઉદ્યમ કરે છે તે મૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત આ બધાની આરાધનાને સંપાદક છે.” આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે રૌત્યાદિ વિશિષ્ટ કૃત્યને પ્રાયઃ તપ અને સંયમમાં પરસ્પર સમાવેશ થઈ જતો હોવાથી અવસરચિત કઈપણ શુદ્ધ ગના પાલનમાં રૌત્યાદિ કૃત્યનું સંપાદન પ્રાપ્ત થઈ જાય છે. વળી આચાર્ય વગેરે દસના વૈયાવચ્ચના અધિકારીનું જે વિશેષણ છે તેમાં ચૈત્ય કૃત્યના સંપાદન દ્વારા નિર્જરા થતા પણ અંગરૂપ હોવાથી જ્યાં સુધી એનું સંપાદન અને અનુદન ઉચિત માનવામાં ન આવે ત્યાંસુધી આચાર્યાદિ દસની વૈયાવચ્ચને અધિકાર પ્રાપ્ત ન થાય, માટે તે અવશ્ય સંપાદ્ય અને અનુમેદ્ય છે તે નિઃસંશય સિદ્ધ થાય છે. ૩૪ नन्वनुमोद्यत्वेऽस्य साक्षात्कर्तव्यत्वमपि न कथमित्याशङ्कायामाहશંકા–જે દ્રવ્યસ્તવ સાધુઓને અનુમેઘ હોય તે પછી સાક્ષાત્ કેમ કરવામાં આવતું નથી ? એને જવાબ આ પ્રમાણે છે– सक्खाउ संजयाण भावपहाणत्तओ ण सो जुत्तो । भावो अ तयणुमोअणमेत्तो तं चेव जुत्तयरं ॥३५॥ શ્લેકાથ-સંયત ભાવપ્રધાન હોવાથી તેઓને સાક્ષાત દ્રવ્યસ્તવ કર યુક્ત નથી. દ્રવ્યસ્તવનું અનુદન ભાવ સ્વરૂપ છે માટે તે અત્યંત ઉચિત જ છે. ૩પ साक्षात्तु स्वयंकरणतः पुनः संयतानां सर्वविरतानाम् , नासौ द्रव्यस्तवः युक्तः, कुत इत्याहभावप्रधानत्वात् द्रव्यस्तवफलीभूतकांतशुद्धपरिणामपरप्रवृत्तिकत्वात् , स्नानाद्यधिकारित्वाभावेन तदनुपपत्तेः 'कार्यार्थ तदप्याश्रीयतां को दोष' इति चेत् ? न, तदुपपत्तौ स्वरूपतः सावद्यस्याश्रयितुमयुक्तत्वात् , न खलु भुजाभ्यां नदी तरीतुं समर्थास्तदुत्तरणार्थ कंटकादियुक्त काष्ठमाद्रियते, न चौषधं विनैवाचिरेण रोगोपशमयोग्यतावंतो दीर्घकालभाविरोगोपशमहेतुभूते कटुकौषधपानक्षारशिरावेधादावाहता भवन्ति, द्रव्यस्तवतो हि पुण्यानुबंधिपुण्योपलंभात् सुदेवत्वसुमानुषत्वादिलाभक्रमेणैव વર્મક્ષય, માવતવાળુ બહતિ | તતિમા€– [વંવા–દા ૨૨-૨૨-૨૩-૨૪] Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૦—મુનિએ દ્રવ્યસ્તવની અનુમેાદના કરે. ૮૧ ૭૨. ૭૩ ७४ २" असुह तरंडुत्तरण पाओदव्वत्थ ओऽसमत्तोय । नदिमाइसु परो पुण समत्थ बाहुत्तरण कप्पो ॥ कडुगोसह दिजोगा मंथररोगसमसणिहो वावि । पढमो विणोसहेणं तक्खयतुल्लो अ बितिओत्थ ॥ 'पढमाउ कुसल बंधो तस्स विवागेण सुगइमादीआ । तत्तो परंपराए बितिओ विदु होइ कालेणं ॥ ७५ चरण पडिवत्तिरूवो थोअन्वोचियपवित्तिगुरुओ उ । संपुष्णाणाकरणं कयकिच्चे हंदि उचियं तु ॥ " [ સાક્ષાત્ દ્રવ્યસ્તવ સાધુઓને અનુચિત ] તાત્પર્યા -સર્વવિરતિવાળા સાધુઓને જાતે દ્રવ્યસ્તવ કરવા ઉચિત નથી. કારણ કે સવેરિત એટલે કે ચરિત્ર - ભાવપ્રધાન ધર્મરૂપ છે. અર્થાત્ દ્રવ્યસ્તવથી સપાદ્ય એકાંત શુદ્ધ પરિણામથી આતપ્રેાત પ્રવૃત્તિમય છે. જો પોતે દ્રવ્યસ્તવ સાક્ષાત્ કરવા બેસે તે તેને સ્નાન પણ કરવું પડે અને સ્નાન કરવાના અધિકાર ચારિત્રીને નથી, એટલે તેને સાક્ષાત દ્રવ્યસ્તવ કર્તવ્યરૂપે પ્રાપ્ત થતા નથી. પ્રશ્નઃ—જ્યારે દ્રવ્યસ્તવ અનુમાદ્ય જ છે તેા દ્રવ્યસ્તવ કરવા માટે સ્નાન પણ કરવામાં આવે તે શુ દોષ ? ઉત્તર-દ્રવ્યસ્તવ કરવા માટે સ્વરૂપથી સાવદ્ય એવા સ્નાનને આશ્રય કરવા ચારિત્રી માટે યુક્ત નથી કારણ કે તેને ત્રિવિધ ત્રિવિષે કાઇપણ જીવની હિ'સા નહિ કરવાની પ્રતિજ્ઞા છે. જો સ્નાન કરવામાં આવે તે આ પ્રતિજ્ઞા ખંડિત થાય અને પ્રતિજ્ઞા ખડિત થવાથી ચારિત્ર રૂપ ભાવ ખડિત થાય. દા. ત. ખાડુથી નદી તરવાની શક્તિવાળા પરાક્રમીઆ નદી તરવા માટે કાંટાવાળા કાષ્ટની મદદ સ્વીકારતા નથી. જે ઔષધ વિના જ શીઘ્ર રોગ શાંતિની ચાગ્યતાવાળા છે તે કડવાં ઔષધનું પાન, ક્ષાર કે શિરાવેધ (એપરેશન) ઇત્યાદિ ઉપચારમાં પ્રવૃત્ત થતાં નથી કારણ કે આ ઉપચારા લાંબા કાળે રોગ શાંતિના હેતુભૂત છે. [ભાવસ્તવ સાક્ષાત્ કર્મક્ષય સ`પાદક છે ] વળી બીજી ધ્યાન દેવા ચેાગ્ય હકીકત એ છે કે દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત થાય અને તેનાથી સારી દેવગતિ મળે, ત્યારપછી પ્રશસ્ત માનવ ભવ વગેરે ધર્મસામગ્રી પ્રાપ્ત થાય અને તેના દ્વારા ધર્મઆરાધનાથી કર્મ ક્ષય થાય. આમ દ્રવ્યસ્તવથી પર પરાએ કર્મક્ષય થાય છે જ્યારે ભાવસ્તવથી સાક્ષાત્ કર્મક્ષય થાય છે. પંચાશક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે— દ્રવ્યસ્તવ એ નદી પાર કરવા માટે અસુખકર એટલે કે દુઃખાત્પાદક કટકાથિી બ્યાપ્ત તણ્ડ અર્થાત્ કાષ્ટખડ જેવા છે અને તાત્કાલિક સિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં સમર્થ પણ નથી. જ્યારે ભાવસ્તવ બાહ્ય દ્રવ્ય નિરપેક્ષ આત્મપરિણામ સ્વરૂપ હાવાથી, બે હાથના ખળે જ નદી પાર કરવા તુલ્ય છે અને તાત્કાલિક સિદ્ધિ પ્રાપક પણ છે ર૧ા ७२ अखतर डोत्तरणप्रायो द्रव्यस्तवोऽसमस्तश्च । नद्यादिषु परः पुनः समर्थो बाहुत्तरणकलः || कटुकौषधादियोगान्मंथर रोगशमसन्निभो व्याधिः । प्रथमो विनौषधेन तत्क्षयतुल्यश्च द्वितीयोऽत्र ॥ ७३ ७४ ૭'ર प्रथमतः कुशलवन्वः तस्य विमान सुत्यादयः । ततः परमस्या द्वितीयोऽपि खलु भवति कालेन ॥ चरणप्रतिपत्तिः सोयोचितप्रवृत्तिशुल्कस्नु । सम्पूर्णाज्ञाकणं कृतकृत्ये हन्दि उचितं तु ॥ ૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશરહસ્ય ગાથા-૩૫ न चैवं निरवद्यत्वाभावप्रधानत्वं श्रावकस्याप्याश्रयणीयम् , कथश्चिदाज्ञाकरणगुणपरिज्ञानेऽपि चारित्रमोहनीयकर्मविपाकप्राबल्यात्तत्क्रियाया हालाहलव्याप्तपुरुषव्यापारसदृशत्वेन गुणीभूतभावत्वात् , चिकित्साहतया द्रव्यप्रधानत्वाच्च । न चेदेवं, भावमात्रादेव तेषां कृतार्थत्वे सुपात्रदानादिकमपि विच्छिद्येत । 'तद्विधानकाले तदविधानं दोषायेति चेत् ? प्रकृतेऽप्येतत् किं नालोचयसि ? 'आरंभभयान्नालोचयामी'ति चेत् ? विधिभक्तिमतामितो भगवदर्चनादिदर्शनाद्बहवः प्रतिबुद्धय शिवं यास्यंतो षड्जीवनिकायं रक्षिप्यन्तीत्यादिपर्यालोचनजनितसमुल्लासानां नास्त्येव तदवकाशः, इतरेषां च भन्नचित्ततया न क्वाप्यधिकार इति विभावनीयम् । तदेवं संयतानामकर्त्तव्यो द्रव्यस्तवो गृहिणां च कर्त्तव्य इति व्यवस्थितम् । ननु यद् यस्याऽकर्त्तव्यं न तत्तस्यानुमोद्य, यथा धार्मिकाणां हिंसादिकं, इति कथं द्रव्यस्तवस्याकर्त्तव्यत्वे यतीनामनुमोद्यत्वमित्यत्राह-भावश्च तदनुमोदनं द्रव्यस्तवानुमोदनम् , सुकृतानुमोदनस्य चारित्रप्राणत्वात् , अतस्तच्च एवस्य भिन्नकमत्वात् युक्ततरमेव अतिशयेन युक्तमेव ततो भावप्रधानत्वाभंगात्, प्रत्युत ततस्तदुपचयाद् भावधारयैव गुणश्रेण्यभिवृद्धेः । ७६"अविशुद्धस्स ण बढुइ गुणसेढी तत्तिया टूठाई" ॥ इति [उ०माला लो० ६५] वचनात् । उक्तानुमानं च स्वातंत्र्येण सुपात्रदान एव व्यभिचारि, द्रव्याभावेन तस्य यतीनामकर्त्तव्यत्वेऽप्यनुमोद्यत्वादिति भावः ॥३५॥ અથવા દ્રવ્યસ્તવ દીર્ઘકાલે રેગ શાંત કરનાર કડવાં ઔષધ આદિના પ્રવેશ કરવા તુલ્ય છે. જ્યારે બીજો ભાવસ્તવ ઔષધ આદિ વિના જ રોગશમન તુલ્ય છે. પરરા દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ થાય, જેના વિપાકેદયથી સદગતિ આદિ પ્રાપ્ત થાય છે અને સદ્ગતિથી પરંપરાએ કેટલાક કાળ પછી ભાવસ્તવ પ્રાપ્ત થાય છે. ૨૩ ભાવસ્તવ ચારિત્રના અંગીકાર રૂપ છે તેથી દ્રવ્યસ્તવ કરતાં ચઢિયાતે છે કારણ કે સંપૂર્ણ આજ્ઞાનું પાલન તે જ કૃતકૃત્ય એવા વીતરાગ ભગવાનને વિષે ઉચિત જ છે. ૨૪” [શ્રાવકજીવનમાં વ્યસ્તવની મુખ્યતા ] ‘ભાવસ્તવ નિષ્પાપ હોવાથી શ્રાવકે પણ ભાવપ્રધાન થવું જોઇએ અર્થાત્ ભાવને જ મુખ્યતા આપવી જોઈએ નહિ કે દ્રવ્યસ્તવને આવું માનવાની જરૂર નથી. તેનું કારણ એ છે કે શ્રાવકને યેનકેન પ્રકારેણ સંપૂર્ણ આજ્ઞાના પાલનથી થતા લાભનું જ્ઞાન થઈ જાય તે પણ તેની ભાવસ્તવ અંગેની ક્રિયામાં ભાવની મુખ્યતા રહી શકતી નથી. તેનું કારણ એ છે કે તેને ચારિત્ર મોહનીય કર્મને પ્રબળ ઉદય પ્રતિબંધક છે. જેમ શરીરમાં ઝેર વ્યાપી ગયા પછી તે પુરુષની સકળ ક્રિયા અસ્તવ્યસ્તપણે થતી હોવાથી તે ક્રિયાનું ધ્યેય સિદ્ધ થતું નથી, તે જ રીતે ચારિત્ર મોહનીય કર્મના કારણે શ્રાવકની ક્રિયા પણ ભાવપૂર્ણ બનતી નથી અર્થાત્ ગૌણ બની જાય છે અને તેથી જ જેમ ઝેરથી વ્યાપ્ત પુરૂષની ક્રિયા ચિકિત્સાને પાત્ર બને છે તે જ રીતે શ્રાવકની ક્રિયા પણ ચારિત્રમેહનીયને રેગ ટાળવા માટે ચિકિસાના સાધનરૂપ દ્રવ્યસ્તવને વિષય બને છે. આ રીતે શ્રાવકની ક્રિયા દ્રવ્યપ્રધાન હોવાથી ७६ अविशुद्धस्य न वर्वते गुणश्रेणिः तावती तिष्ठति । Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ –૧૦ મુનિઓ દ્રવ્યસ્તવની અનમેદના કરે. દ્રવ્યસ્તવની મુખ્યતા સિદ્ધ થાય છે. જે શ્રાવક અવસ્થામાં દ્રવ્યસ્તવને પ્રધાન કરવાને બદલે માત્ર ભાવથી જ સંતોષ માની લેવામાં આવે તે સુપાત્ર દાન આદિ અનુષ્ઠાને પણ નામશેષ થઈ જશે કારણ કે ત્યાં માત્ર ભાવથી સંતોષ લઈ શકાશે. પૂર્વપક્ષી-સુપાત્રદાનના અવસરે સુપાત્ર દાન કરવાને બદલે ભાવમાત્રથી સંતોષ માનવામાં માયા વગેરે દોષને અવકાશ છે માટે શ્રાવક ઉપાત્ર કોરી છે માટે શ્રાવકે સુપાત્ર દાન કરવું જ જોઇએ. દિવ્યસ્તવમાં માયા અને આરંભનો ભય અગ્ય છે. ] સિદ્ધાન્તી-દ્રવ્યસ્તવની બાબતમાં પણ એ જ રીતે શા માટે વિચારતું નથી કે શ્રાવક અવસ્થામાં દ્રવ્યસ્તવન અવસર હોવા છતાં પણ જે તે ન કરે તે માયા વગેરે દેષ લાગશે. પૂર્વપક્ષી-દ્રવ્યસ્તવમાં આરંભનો ભય હોવાથી તે પ્રમાણે ત્યાં વિચાર આવતો નથી. સિદ્ધાન્તી–એવો આરંભને ભય સેવ વ્યર્થ છે, કારણ કે, જેઓ વિચારે છે કે‘વિધિપૂર્વક ભક્તિ કરનારા શ્રાવકે દ્વારા કરવામાં આવતી ભગવતપૂજા વગેરેને જોઈને ઘણાં છે પ્રતિબંધ પામી મેક્ષમાં જઈને ષડજીવનિકાયને પિતાના તરફથી સદાને માટે પીડામુક્ત કરશે—તેઓને આ પ્રકારના વિચારથી ભાવ ઉલ્લાસ ઉત્પન્ન થાય છે એટલે આવા ભાવ ઉલ્લાસવાળાને આરંભના ભયને અવકાશ નથી. અને જેઓને આ વિચાર જ આવતા નથી તેઓ ભગ્ન પરિણામી હોવાથી એટલે કે પ્રત્યેક ક્રિયામાં ઉત્સાહરહિત હોવાથી કોઈપણ અનુષ્ઠાનમાં અધિકાર ધરાવતા નથી. ઉપરોક્ત રીતે દ્રવ્યસ્તવ ગૃહસ્થો માટે કર્તવ્ય છે પણ સાધુઓ માટે કર્તવ્યરૂપ નથી એ સિદ્ધ થાય છે. ( દ્રિવ્યસ્તવની અનુમોદનાની નિબંધ સિદ્ધિ ] શંકા-દ્રવ્યસ્તવ સાધુઓને અનુદવા ગ્ય નથી. તેનો હેતુ એ વ્યાપ્ય-વ્યાપક ભાવ છે કે-જે જેને માટે અકર્તવ્ય હોય તે તેને માટે અનુમેઘ ન હોય. દા.ત.-ધર્મ પરાયણ આત્માઓ માટે હિંસા વગેરે જેમ કર્તવ્ય નથી તેમ અનુમેઘ પણ નથી. તે પછી અકર્તવ્યરૂપ દ્રવ્યસ્તવ સાધુઓને અનુમેઘ કઈ રીતે બને ? આ શંકાના ઉત્તરમાં મૂળ શ્લેકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે દ્રવ્યસ્તવનું અનુમોદન સ્વતઃ ભાવ સ્વરૂપ છે, કારણ કે તે સુકૃત અનુમોદનરૂપ છે અને સુકૃત અનુમોદના ચારિત્રને પ્રાણ છે. માટે સાધુઓને દ્રવ્યસ્તવની અનુમોદના અત્યંત ઉચિત જ છે. તેના દ્વારા ભાવપ્રધાનતાનો ભંગ થતું નથી ઉલટો ભાવનો ઉપચય એટલે કે પુષ્ટિ થાય છે. ગુણશ્રેણિની અભિવૃદ્ધિમાં ભાવની ધારા જ હેતુભૂત છે. આશય એ છે કે પુષ્ટ થયેલા ભાવથી જ ઉત્તર ઉત્તર ગુણની શ્રેણિમાં વૃદ્ધિ થાય છે. અને ભાવની પુષ્ટિ સુકૃતની અનુમોદનાથી થાય છે. દ્રવ્યસ્તવ પણ સુકૃત રૂપ જ છે. તેથી સાધુઓને તેના અનુદનમાં કોઈ દોષ નથી. સુકૃતની અનુમોદના કરવાને બદલે જે નિંદા કરે છે તેને ભાવની શુદ્ધિ થતી નથી. ઉપદેશમાલામાં કહ્યું છે કે પરિણામની વિશુદ્ધિ વિના ગુણશ્રેણિ વધતી નથી પણ એટલીને એટલી રહે છે.” વળી પૂર્વપક્ષીએ જે અનુમાન દર્શાવ્યું છે તે સ્વતંત્રપણે સુપાત્ર દાનના સ્થળમાં જ અનૈકાતિક દોષયુક્ત છે, કારણ કે સાધુઓ પાસે દાન કરવા ગ્ય દ્રવ્ય રાખવાનું પણ ન હોવાથી તેમને માટે સુપાત્ર દાન કર્તવ્ય નથી, કિંતુ સુપાત્ર દાન તેમને અનુમોદનીય તો છે જ. ૩પ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૧-મુનિઓએ વાણીમાં રાખવા યોગ્ય સંયમ यत एवं द्रव्यस्तवानुमोदनमेव साधोर्युक्तमत इयं व्यवस्थोपपद्यत इत्याहદ્રવ્યસ્તવનું માત્ર અનુમોદન જ સાધુઓને યુક્ત છે, તેથી જ શાસ્ત્રકારે એ કરેલી વ્યવસ્થા જે નીચે દર્શાવી છે તે સંગત થાય છે– एत्तोच्चिय पण्णवणी तप्फलभासा ण चेव आणमणी । ण य पुट्ठस्स भगवओ भासा इच्छाणुलोमा य ॥३६॥ કલેકાર્થ:-“તેથી જ (દ્રવ્યસ્તવનું અનુદાન માત્ર સાધુને યુક્ત હોવાથી) તેનું ફળ દર્શાવનારી ભાષા પ્રજ્ઞાપની જ અનુમત છે પરંતુ આજ્ઞાપની નહિ. નાટક માટે પૂછવામાં આવતા ભગવાને ઇચ્છાનુલોમ ભાષાને પ્રયોગ કર્યો નહિ.' ૩૬ ___इत एव-साधोव्यस्तवानुमोदनमात्रस्य युक्तत्वादेव, तत्फलभाषा=द्रव्यस्तवफलप्रतिपादिका गीः, प्रज्ञापनी श्रद्धातिशयजनकफलज्ञापनमात्रपरा, न चैवाज्ञापनी='त्वं प्रासादार्थ पृथिवीं खन, जलादिक वाऽऽनये' त्याद्यमिलापेन द्रव्यस्तवाङ्गकर्तव्यतादेशकतया साक्षात् प्रवर्तिका । अथ यस्तृणमयीमपि कुटी कुर्याद्दद्यात्तथैकमपि पुष्पम् । भक्त्या परमगुरुभ्यः पुण्योन्मानं कुतस्तस्य । जिनभवनं जिनबिंबं जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि ॥ ___ इत्यादिवाचकमुख्यवचनानां कारकत्वमेव प्रतिभाति न तु ज्ञापकत्वमिति चेत् ? न, फलज्ञापनमात्रतात्पर्यकेभ्य एतेभ्यः फलार्थिनां श्रोतृणां स्वत एव प्रवृत्तेः, 'श्रोतार इतो द्रव्यस्तवे प्रवर्तन्तामिति तात्पर्याभावेन फलतोऽपि साक्षादप्रवर्तकत्वात् । यदि पुनः साक्षात् परप्रवर्तनयाप्येतानि वचनान्यदुष्टानि स्युः तदा साक्षादेव तत्र तत्प्रवर्तनमपि विधेयं स्यात् , तथा च वज्रस्वामिचरितालंबनस्य पुष्टत्वमेव स्यात् , अपुष्टत्वं च तस्य श्रूयते वंदनकनियुक्ती, एतस्य भमशुभपरिणामालंबनतयोपदिष्टत्वात् , तथाहि-[ आव० नि० ११७९।११८०] ७७चेइअकुलगणसंघे अन्नं वा किं पि काउ निस्साणं । अहंवा वि अजवईरे तो सेवेती अकरणिज्ज । चेइअपूआ किं वइस्सामिणा मुणिअपुव्यसारेणं । न कया पूरिआइ तओ मोक्खंगं सा वि साहूणं ॥ इति । न च नैव पृष्टस्य नाटकादिकं प्रदर्शयामीत्यादिगिरा देवादिना पर्यनुयुक्तस्य भगवतः चारित्रग्रहणादिप्रश्नस्थल इवेच्छानुलोमा च भाषा 'यथासुखमि'त्याद्याकारा प्रवर्तते, तस्या निसर्गत आप्तेष्टसाधनताज्ञापकत्वेम “इष्टं वैद्योपदिष्टम्" इति न्यायात् साक्षात्प्रवृत्तिहेतुषायत्वात् ॥३६॥ તાત્પર્યાર્થ-જૈન સાધુઓને દ્રવ્યસ્તવની માત્ર અનુમોદના કરવાનો જ અધિકાર છે પરંતુ અન્ય વ્યક્તિને સાક્ષાત્ પ્રવર્તાવવાનો અધિકાર નથી. માટે જ ગૃહસ્થ શ્રોતાઓ ७७ चैत्यकुलगणसंवान् अन्यद्वा किमपि कृत्वा निश्राणम् । अथवाऽपि आर्यवत्रः तस्मात् सेवन्त्यकरणीयम् ।। चत्यपूजा किं वज्रस्वामिना ज्ञातपूर्वसारेण । न कृता पूरिकायां ? ततो मोक्षाङ्ग सापि साधनाम् ॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૧ મુનિએ વાણીમાં રાખવાયોગ્ય સયમ ૫ સમસ્ત દ્રવ્યસ્તવનુ' ફળ દર્શાવવા માટે પ્રજ્ઞાપની ભાષાનેા પ્રયાગ કરવાનો અધિકાર છે, પરંતુ આજ્ઞાપની ભાષાના પ્રયાગ કરવાના અધિકાર નથી. જો સાક્ષાત્ પ્રવર્તાવવાના અધિકાર હોતે તે આજ્ઞાપની ભાષાને નિષેધ કર્યાં ન હોત. પ્રસ્ત શાસ્ત્રમાં પ્રજ્ઞાપની શબ્દનુ તાત્પર્ય છે—‘અતિશય શ્રદ્ધા ઉત્પાદક, દ્રવ્યસ્તવના ફળનુ પ્રતિપાદન માત્ર કરનારી ભાષા.’ આજ્ઞાપની ભાષાનું તાત્પર્ય છે ‘તું મંદિર બનાવવા માટે ભૂમિ ખાદ’ અથવા ‘પાણી લાવ' વગેરે કહેવા દ્વારા દ્રવ્યસ્તવના અંગભૂત ભૂમિખનન વગેરે કર્તવ્યના સ્પષ્ટ આદેશ કરીને તેમાં સાક્ષાત્ પ્રવર્તાવનારી ભાષા. [શ્રી ઉમાસ્વાતિ”નાવચનો કારક કે જ્ઞાપક ! ] પૂર્વ પક્ષ-વાચક મુખ્ય શ્રી ઉમાસ્વાતિના આ પ્રમાણે વચનેા ઉપલબ્ધ થાય છે કે પરમ ગુરુ શ્રી તીર્થં ́કર દેવની ભક્તિથી તેમના મંદિર સ્વરૂપ એક ઘાસની ઝુપડી પણ જે અનાવે, અને માત્ર એક પુષ્પ પણ ભક્તિથી ચઢાવે તેને બધાતા પુણ્યની સીમા જ ક્યાંથી હાય.’ જે આત્મા જિનમદિર, જિનપ્રતિમા, જિનપૂજા કે જિનાગમ રચાવે; મનુષ્ય ગતિ, દેવગતિ અને માક્ષગતિના સુખા તેના હાથવેતમાં રહેલા છે.’ આ વચનામાં તે સાક્ષાત પ્રવર્ત્ત કત્વ હોય તેમ જ દેખાય છે પણ ફળનું પ્રતિપાદન માત્ર હોય તેમ જણાતું નથી, ઉત્તરપક્ષ-વાચકશ્રીના વચને એ ફળનું પ્રતિપાદન માત્ર કરવાના તાપવાળા જણાય છે નહિ કે સાક્ષાત્ પ્રવક. અને જેએ ફળની આકાંક્ષા રાખતા હાય તેઓ ઉપરોક્ત ફળ પ્રતિપાદક વચના સાંભળીને સ્વયં પ્રવૃત્ત થાય છે. શ્રોતાઓ ફળશ્રવણુ કરીને દ્રવ્યસ્તવમાં એટલે કે દ્રવ્યસ્તવ અંતર્ગત આરંભમાં પ્રવૃત્ત થાય' એવુ તાત્પર્ય પણ ઉપદેશકનુ' ન હેાવાથી ફ્ળ પ્રતિપાદન દ્વારા પણ તે પ્રવર્તક નથી, અને તેથી તે વચનેા કારક રૂપ નથી પરંતુ જ્ઞાપક છે. જો ઉપરાક્ત વચનાને સાક્ષાત્ પરપ્રવકતાના તાત્પ માં પણ નિર્દોષ માનવામાં આવે તે સાધુને તેમાં સાક્ષાત્ પ્રવૃત્તિ કરવામાં પણ કોઈ દોષ રહેશે નહિ. અર્થાત્ દ્રબ્યસ્તવ પણ સાધુઓને માટે કર્તવ્ય રૂપ બની જશે. પ્રશ્ન-દ્રવ્યસ્તવ સાક્ષાત્ કર્તવ્યરૂપ અની જાય તો તેમાં ખાધક શું છે ? [વજસ્વામીજીનું દૃષ્ટાન્ત અનુકરણીય નહીં] ઉત્તર-બાધક એ છે કે સાક્ષાત્ દ્રવ્યસ્તવની પ્રવૃત્તિમાં સ્વામીનું દૃષ્ટાન્ત પકડવાની પ્રવૃત્તિ પણ પુષ્ટ અર્થાત્ ઉચિત થઈ જશે જ્યારે વંદનક નિયુક્તિમાં તે પ્રવૃત્તિને અપુષ્ટ કહેવામાં આવી છે અર્થાત્ તે પ્રવૃત્તિની ગર્હ કરવામાં આવી છે કારણ કે જેના શુભ પરિણામ ખડિત થયા છે તેવા શિથિલાચારીએ જ વસ્વામીના દૃષ્ટાન્તનું એઠું પકડનારા છે એમ નિયુક્તિકારે જણાવ્યુ` છે, તે આ પ્રમાણે— રૌત્ય, કુલ, ગણુ, સંઘ અથવા બીજુ કાઈ પણ બહાનુ શેાધીને કે પછી આર્ય વસ્વામીનું દૃષ્ટાન્ત પકડીને (ભગ્નપરિણામી જીવા) અકૃત્યમાં (ઐત્યાદિ અંગેના સાવદ્ય કાર્યામાં) પ્રવ્રુત્ત થાય છે.’ (તે અસૂયાપૂર્વક કહે છે કે) ‘શું પૂર્વના સારના જ્ઞાતા શ્રી વા સ્વામી મહારાજે પુરિકા નગરીમાં ચૈત્ય પૂજા કરી ન હતી ?!” માટે તે સાધુઓને પણુ માક્ષનુ... અંગ જ છે.' Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા–૩૭. (શિથિલાચારીઓએ પકડેલા આ બહાનાનું નિર્યુક્તિકારે ૧૧૮૧ વગેરે ગાથાઓમાં સુંદર નિરૂપણ કર્યું છે.) [ યથાસુખ એટલે ઉચિત પ્રવૃત્તિમાં પૂર્ણ સમ્મતિ ] મૂળ શ્લોકના ઉત્તરાર્ધનો આશય એ છે કે – દ્રવ્યસ્તવનું માત્ર અનુદન યુક્ત હોવાથી બીજી પણ એક વ્યવસ્થા સંગત થાય છે કે જ્યારે ભગવાનની વાણીથી પ્રતિબંધ પામેલો કેઈ પુણ્યશાળી ચારિત્ર સ્વીકારવા માટે ભગવાનની અનુમતિ માંગતે પ્રશ્ન કરે તે ત્યાં પ્રક્ષકારની ઈચ્છાને અનુકૂળ “યથાસુખમ” (જેમ તમને સુખ ઉપજે તેમ કરો) એવી ભાષામાં ઉત્તર આપે છે જે પ્રશ્નકારને ચારિત્ર ગ્રહણમાં પ્રવર્તવાની સાક્ષાત્ પ્રેરણું આપે છે. પરંતુ દેવેએ જ્યારે ભગવાન સમક્ષ સમવસરણમાં નાટક કરવાની આજ્ઞા માંગી ત્યારે ભગવાને “યથાસુખમ” એમ પણ ન કહ્યું અને નિષેધ પણ ન કર્યો, કિન્તુ મૌન રહ્યા. જો નિષેધ કરે તે ભક્તિ દ્વારા પુણ્યાનુબંધી પુણ્યના ઉપાર્જનમાં અંતરાય થાય. અને “યથાસુખમ' કહે તે દ્રવ્યસ્તવમાં સાક્ષાત્ પ્રવૃત્તિ થાય. આમ ભગવાનના મૌનમાં ગર્ભિત રીતે દ્રવ્યસ્તવનું અનુમંદન સમજીને દેવતાઓએ ભક્તિ નાટક કર્યા. “યથાસુખમ” એ ભાષા સહજપણે આપ્તપુરૂષને ઈષ્ટ એવા મેક્ષની સાધનતાને જણવનાર હોવાથી, “ભાવતું હતું અને વૈધે કહ્યું એ ન્યાયે પ્રાયઃ સાક્ષાત્ પ્રવૃત્તિમાં હેતુરૂપ બને છે. તાત્પર્ય એ છે કે જેમ રોગીને જે વસ્તુ ભાવે છે તે માટે વૈદ્યને પૂછતાં વૈદ્ય પણ તે ખાવાની સલાહ આપે છે એ રીતે તે વસ્તુને ખાવામાં વૈદ્યની સલાહ સાક્ષાત્ પ્રવર્તક બને છે, તે રીતે પ્રસ્તુતમાં પણ પ્રશ્નકારની ઈચ્છા ચારિત્ર લેવાની હેય અને ભગવાનને તે અંગે પ્રશ્ન કરે તે ભગવાન પણ તેની ઈચ્છાને અનુકૂળ “યથાસુખમ” એવા જવાબ આપે છે કે જેથી પ્રક્ષકારને સાક્ષાત દીક્ષા લેવાની પ્રેરણા મળે છે. ૩૬ [ દ્રવ્યસ્તવની અનુમોદના બીનજરૂરી હોવાની શંકાનું નિવારણ]. अथ हीनत्वादेव नानुमोद्यत्व द्रव्यस्तवस्य साधूनामित्याशङ्काशेष परिहरन्नाह શંકા-ભાવસ્તવ અત્યંત ઊંચી કક્ષાને છે જ્યારે તેની અપેક્ષાએ દ્રવ્યસ્તવ અત્યન્ત નિમ્ન કક્ષાનો છે. સાધુએ પતે ભાવસ્તવની ઉચ્ચકક્ષામાં આરૂઢ થયા હોવાથી દ્રવ્યસ્તવની અનુમોદના તેમના માટે બીનજરૂરી હોઈ અકર્તવ્ય છે. આ શંકાનું નિવારણ કરતાં કહે છે કે – अह हीण दव्वत्थय अणुमण्णिज्जा ण संजओ त्ति मई । ता कस्सवि सुहजोगं तित्थयरो णाणुमण्णिज्जा ॥३७॥ શ્લેકાર્થ-જે તમારી બુદ્ધિ એમ કહેતી હોય કે ઉતરતી કક્ષાનો હોવાથી દ્રવ્યસ્તવ સાધુએ અનુમોદવાને ન હોય તે, તીર્થકર કેઈન પણ શુભગિની અનુમોદના જ કરશે નહિ. ૩૭ ___ अथेत्युपन्यासे, यदि हीनं स्वयोगापेक्षया तुच्छं द्रव्यस्तवं नानुमन्येतेति मतिस्ते, तत्कस्यापि शुभयोगं तीर्थकरो नानुमन्येत, अधस्तनगुणस्थानवर्तिनां सर्वेषामपि शुभयोगस्य तीर्थकरापेक्षया हीनत्वात् । विरतिरूपत्वमेव तदनुमोद्यतायां प्रयोजकमिति तु यद्याद्रियते तदा द्रव्यस्तवस्याप्य Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૧ મુનિઓએ વાણીમાં રાખવાયોગ્ય સંયમ ૮૭ सदारंभनिवृत्तिरूपत्वात् किमिति नानुमोद्यत्वम् । वस्तुत आज्ञाशुद्धत्वमेव तथा, तीर्थकरनामकर्माश्रवरूपस्य सम्यक्त्वस्यापि तथात्वात् , तच्चानाक्षतमेवेत्यवसेयम् ॥३७॥ તાત્પર્યાથ–પૂર્વપક્ષીનો અભિપ્રાય જે એ હોય કે દ્રવ્યસ્તવ તે અત્યન્ત ઊંચી કક્ષાને છે. દ્રવ્યસ્તવને ઉદ્દેશ તે ભાવસ્તવની પ્રાપ્તિ જ છે અને તે તે સાધુઓને પ્રાપ્ત થયેલ જ છે પછી બીનજરૂરી દ્રવ્યસ્તવની અનુમોદના કરવાનું પ્રયોજન જ શું ? અર્થાત્ કે તે ન કરવી જોઈએ. તે ખરેખર પૂર્વપક્ષીને ઉપરોક્ત અભિપ્રાય ઉચિત નથી. એનું કારણ એ છે કે દ્રવ્યસ્તવ તેમને માટે કર્તવ્યરૂપ ભલે ન હોય પરંતુ તેની અનુમોદના ભાવને પુષ્ટ કરનારી હોવાથી અને ભાવપુષ્ટિ સાધુને પણ ઇચ્છનીય હોવાથી તેની અનુમદના કરવામાં સાધુને કેાઈ દોષ નથી પણ લાભ જ છે. પછી ભલે તે ઉતરતી કક્ષાના હોય. જે એ આગ્રહ રાખવામાં આવે કે જે પોતાના શુભાગની અપેક્ષાએ હીન હોય તેની અનુમોદના ન થાય તે તીર્થકરોના શુભ ગની અપેક્ષાએ નીચેના બારમા–અગિયારમાં વગેરે ગુણસ્થાનકમાં વર્તતા કેઈ પણ આત્માના શુભગિની કેવલિભગવંતે અનુમોદના કરી શકશે નહિ કારણ કે તીર્થકરની અપેક્ષાએ તેઓને શુભગ એ અત્યન્ત ઉતરતી કક્ષાને છે. [વિરતિરૂપ હોય તે જ અનુમોદનીય-એવું એકાતે નહી] જે એમ કહેવામાં આવે કે “જે વિરતિરૂપ શુભગ હોય તે જ અનુમોદનીય છે. અર્થાત્ અનુમોદનામાં પ્રાજક વિરતિરૂપ શુગ જ છે” તો એ પણ દ્રવ્યસ્તવની અનુમોદનામાં બાધારૂપ બનતું નથી કારણકે દ્રવ્યસ્તવ ગૃહસ્થને દ્રવ્યસ્તવ ક્રિયાકાળ દરમ્યાન સાંસારિક કાર્યોમાં થતા અશુભ આરંભ (હિંસા વગેરે)થી બચાવનાર છે એટલે તે અંશમાં વ પણ આંશિક વિરતિરૂપ માનવામાં વાંધો નથી, તે પછી તેની અનુમોદના કરવામાં શું વાંધો હોઈ શકે? જે કે ખરી રીતે તો જે વિરતિરૂપ હોય તે જ અનમેદનીય એવું માનવા ગ્ય જ નથી પણ જે અનુષ્ઠાન આજ્ઞાશુદ્ધ હોય અર્થાત્ જિનાજ્ઞારૂપી ગળણીમાંથી ગળાઈને વિશુદ્ધ બન્યું હોય તે અનુમોદનીય છે. સમ્યકત્વ પણ આજ્ઞાશુદ્ધ હોવાનાં કારણે જ અનુમંદનીય છે નહિ કે વિરતિરૂપ હોવાના કારણે, કારણકે સમ્યક્ત્વ તો તીર્થંકરનામકર્મને આશ્રવમાં વિશેષતઃ હેતુરૂપ છે તેથી તેને વિરતિરૂપ કહેવાનો કોઈ અર્થ જ નથી. વિરતિરૂપ ન હોવા છતાં પણ આજ્ઞા શુદ્ધ હવાને કારણે જેમ દ્રવ્યસ્તવ અનમેદનીય છે તે જ રીતે દ્રવ્યસ્તવમાં પણ આજ્ઞાશુદ્ધિ અખંડિત હોવાથી દ્રવ્યસ્તવની અનુમોદના સર્વથા નિર્દોષ છે. ૩ના બીજાધાન વિશુદ્ધ દ્રવ્યાજ્ઞાને ઉપસંહાર उपसंहरन्नाहअलमेत्थ पसंगेणं दोण्हवि अणुमोअणाई आणाणं । बीआहाणविसुद्धा दव्वाणा होइ णायव्वा ॥३८॥ શ્લોકાઈ- ઘણું કહેવાથી સર્યું, દ્રવ્યાજ્ઞા અને ભાવાજ્ઞા એ બન્નેની અનુમોદનાથી દ્રવ્યાજ્ઞા બીજાધાનવિશુદ્ધ બને છે તે સમજી રાખવું ૩૮ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૩૮ अलमत्र-प्रकृतविचारे प्रसंगेन-आनुषांगिकविस्तरेण, द्वयोरपि-प्रधानद्रव्यभावसंगतयोः आज्ञयोः अनुमोदनया बीजाधानविशुद्धा द्रव्याज्ञा भवति ज्ञातव्या, बीजीभूतया तयाऽपुनबंधकाधुचितभावजदनाधानद्रव्याज्ञायाः प्रेत्योपपत्तेः । द्वयोरित्युक्त्याऽप्रधानाज्ञानुमोदनायाः प्रत्यपायबहुलत्वमेव सूच्यते, तथा च हरिभद्राचार्यवचनम्-[पंचाशके ११-३९]. ७“तेसिं बहुमाणेणं उम्मागणुमोअणा अणिट्ठफला । तम्हा तिस्थयराणाट्ठिएसु जुत्तोत्थ बहुमाणो ।। त्ति यदि च परं परया भावाज्ञाप्रयोजकतया साऽप्यनुमोद्या स्यात् तदा निगोदभावादेरपि स्वोपमईपूर्वकपरिणामांतरव्यवहिततत्परिणामप्रयोजकतयाऽनुमोद्यत्वप्रसक्तिरित्यवसेयम् ॥३८॥ તાત્પર્યાર્થ– દ્રવ્યસ્તવ પણ અનુમોદનીય છે તે બાબત સિદ્ધ કરવા ઘણે વિચાર કર્યો. હવે કહેવાનું એ છે કે કલેક-ર૬માં બીજાધાન વિશુદ્ધ દ્રવ્યાજ્ઞા (સ્વસ્વ કક્ષા ઉચિત બાહ્ય ધર્મક્રિયા) ભાવાજ્ઞા સંપાદક છે એમ જે કહેવામાં આવ્યું હતું તેમ જ શ્લેક-૨૮માં ભાવાજ્ઞા પ્રત્યે બહુમાન અર્થાત્ પ્રમોદ અને અનુમોદના એ બીજાધાન રૂપ છે એમ કહ્યું હતું તે જ હકીકતને અહીં ઉપસંહાર કરવામાં આવ્યા છે. પ્રધાન દ્વવ્યાજ્ઞા અને ભાવાંજ્ઞા એ બન્નેની અનુમોદના કરવાથી દ્રવ્યાજ્ઞા બીજાધાન વિશુદ્ધ બને છે. આશય એ છે કે બીજરૂપ ન બનતી દ્રવ્યક્રિયાથી ભવાંતરમાં ભાવસપાદક દ્રવ્યાજ્ઞા પ્રાપ્ત થતી નથી પરંતુ દ્રવ્યક્રિયા અને ભાવ, એ બન્નેની અનુમોદનાથી વિશુદ્ધ અને બીજ સ્વરૂપ બનેલી, દ્રવ્યાજ્ઞાથી જ ભવાંતરમાં અપુનબ"ધક વિગેરે ઉચિત ભાવ સંપાદક પ્રધાન દ્રવ્યાજ્ઞાનો ઉદય થાય છે. ખાસ સૂચવવાનું એ છે કે અનુદના માત્ર બેની જ કરવાની કહી પણ અપ્રધાન દ્રવ્યાજ્ઞાની અનુમોદના કરવાનું કહ્યું નહિ, કારણ કે તે ઘણું નુકશાન કરનારી છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ પંચાશક શાસ્ત્રમાં જણાવે છે કે-“તેમના (ગુરૂકુલવાસત્યાગીઓના) બહુમાનથી ઉન્માર્ગની અનુમોદના થાય છે કે જે અનિષ્ટફળ દાયક છે માટે તીર્થકરની આજ્ઞામાં વર્તનારા જે આત્મા ઉપર જ બહુમાન કરવું ઉચિત છે.” [અપ્રધાન દ્રવ્ય ક્રિયા ઉપાદેય નથી.] એમ કહેવામાં આવે કે-“પ્રધાન દ્રવ્યક્રિયાની જેમ અપ્રધાન દ્રવ્યક્રિયા ભાવમાં સાક્ષાત પ્રાજક ભલે ન હોય પરંતુ પરંપરાએ પ્રાજક માનવામાં વાંધો નથી માટે તે પણ અનમેદવી જોઈએ.” તો એ બરાબર નથી, કારણકે પરંપરાએ જે અપ્રધાન દ્રવ્યક્રિયાને પ્રયોજક માનવામાં આવે તે નિગદ અવસ્થામાં આત્માને જે પ્રકારને ભાવ છે તેને પણ આત્માના ચરમાવર્તકાલીન શુભ પરિણામમાં પરંપરાએ પ્રાજક માનીને તેને પણ અનુમોદવાની આપત્તિ આવશે. પ્રયાજકે એટલું સાક્ષાત અથવા પરંપરાએ કાયપત્તિમાં અનુકૂળ બનનાર. નિગેદવત જીવને ભાવ પણ જાતે નષ્ટ થઈ અન્ય પરિણામેના વ્યવધાનથી દીર્ઘકાલભાવી શુભ પરિણામમાં અનુકૂળતા કરી આપે છે. જે એ નષ્ટ જ ન થયો હોત તો ભાવમાં શુભ પરિણમને ઉત્પન્ન થવાને અવકાશ શી રીતે મળત ? આમ પોતાની જાતનું બલિદાન આપીને અન્ય પરિણામોથી વ્યવહિત એવા શુભ પરિણામમાં નિગદ ભાવ પણ અનુકૂળ થતું હોઈ તેને અનુદવાની આપત્તિ આવીને ઊભી રહે છે. ૩૮ ७८ तेषां बहुनाने पोन्नार्गानुनोदनाऽनिटामा । तस्नात्तीय काजास्थितेषु युक्तोऽत्र बहुमान इति ॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૧ મુનિઓએ વાણીમાં રાખવાયોગ્ય સંયમ ૮૯ अथ क्रियायां विधिशुद्धोपयोगयोगादेव द्रव्याज्ञायाः प्राधान्यमुपपद्यते-[पंचाशके ३।१०] ७ वेलाइविहाणम्मि तग्गयचित्ताइणा य विन्नेओ । तव्वुढिभावभावेहिं तह य दत्वेयरविसेसो ॥ इति वचनात् , तथा च आगमदेशे क्रियारूपभावे आगमनिषेधान्नोआगमतो भावाज्ञात्वमेव युक्तम् , नोशब्दस्य देशनिषेधार्थत्वात्, न तु द्रव्याज्ञात्वमित्याशङ्कायामाह શંકા:- દ્રવ્યાજ્ઞા અને ભાવાજ્ઞા એ બેના અનુદન રૂપ બીજાધાનથી વિશુદ્ધ બાહ્ય ક્રિયાને પ્રધાન દ્રવ્યાજ્ઞા કહેવામાં આવી તે બરાબર લાગતું નથી. જે બાહ્યક્રિયા શુદ્ધવિધિપૂર્વક અને ઉપગપૂર્વક કરવામાં આવે તેને જ પ્રધાન દ્રવ્યાજ્ઞા કહેવી જોઈએ. પંચાશક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે વેળા (=કાળ) સાચવવાપૂર્વક અને નહિ સાચવવા પૂર્વક વિધિનું પાલન હોવું અને ન હોવું, ક્રિયામાં મને હવે અને ન હે, અને બાહ્ય ક્રિયાની ઉત્તરોત્તર વૃદ્ધિ અને હાનિથી ક્રમશઃ ભાવાજ્ઞા અને દ્રવ્યાજ્ઞાને તફાવત પારખવે.” આ રીતે, જે દ્રવ્યાજ્ઞાને અપ્રધાન કહેવામાં આવી છે તે પણ નિગમથી ભાવાઝા છે” એમ કહીએ તો કાંઈ અયુક્ત નથી “ન” શબ્દ અહીં આંશિક નિષેધાર્થક છે સર્વથા નિષેધાર્થક નથી. તાત્પર્ય એ છે કે એને પણ પ્રધાન દ્રવ્યાજ્ઞા માનવી જોઈએ, નહીં કે અપ્રધાન દ્રવ્યાજ્ઞા. કારણ કે, આગમ એક દેશભૂત ક્રિયારૂપ ભાવ હોય અને બીજા અંશમાં આગમ નિષેધ હોય તે તેને આગમતઃ ભાવાજ્ઞારૂપ માની શકાય છે. ઉત્તર नोआगमभावाणा एसा णो बज्झकिरियमहिगिच्च । दव्वेण य भावेण य छेयत्तं जं सुए भणिअं ॥३९॥ લેકાર્થ –“ઉપરોક્ત દ્રવ્યાજ્ઞા બાહ્ય ક્રિયાને આશ્રયીને ને આગમતઃ ભાવાજ્ઞા નથી. શાસ્ત્રમાં દ્રવ્ય અને ભાવ ઉભયના વેગથી એકપણું (અર્થાત્ વ્યવહાર ઉપગીપણું) કહ્યું છે. ૩૯ાા . एषा=अधिकृतद्रव्याज्ञा नो नैव बाह्यक्रियामधिकृत्य नोआगमभावाज्ञा, अतवृत्त्या जीवपरिणामरूपायाः क्रियाया भावत्वेऽपि, बहिर्वृत्त्या शरीरपरिणामरूपायास्तस्या द्रव्यत्वाऽविरोधात् । एतच्चेत्थमेव यद्=यस्मात् श्रुते आवश्यकनियुक्त्यादिलक्षणे द्रव्येण भावेन च छे कत्व वंदनया સંપૂર્ણ યોગદઢક્ષi મળત૬, તથા ૨ તથ્વ–આ. નિ. ૨૨૮–૨૨૧] ८°रूप्पं टंकं विसमाहयक्खर णवि य रूवगो छेयो। दोहं वि समाओगे रूवो छेयत्तणमुवेइ ॥ ८ रूप्प पत्तेयबुहा ट्रक जे लिंगधारिणो समणा । दव्वस्स य भावस्स य ओ समणो समाओगे। ति। ७९ वेलादिबियाने तद्गचित्तादिना च विशेषः । तदवृद्धिमावभावस्तथा च द्रव्येतरविशेषः ॥ ८० रूट विपनाहताशा नापि च रूप्पकछेकः । द्वयों पि समायोगे रूप्पं छेकत्वमुपैति ॥ ८१ रूप प्रत्येकबुधाः टक ये लिङ्गधारिणः श्रमणाः । द्रव्यस्थ च भावस्य च छेकः श्रमणः समायोगे ॥ इति ૧૨ 11-11 II Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૩૮ ___ अत्र द्रव्यभावसमायोगवतः टंकयुक्तरूप्यस्थानीयप्रथमभंगपतितस्य वंदना मोक्षफलतया एकान्तशुद्धैव । द्रव्यानुपेतस्य भाववतः टंकानालिखितरूप्यस्थानीयद्वितीयभंगपतितस्यापि मोक्षाभ्युदयफलसाधकत्वात्तथैव भावप्राधान्यात् , आह च* "क्रियाशून्यश्च यो भावो भावशून्या च या क्रिया। अनयोरं तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥” इति । ___ भावविहीनद्रव्यक्रियावतः टंकलिखितभिन्नद्रव्यस्थानीयतृतीयभंगपतितस्योभयहीनस्य मुद्रामात्रस्थानीयचतुर्थभंगपतितस्य च प्रायः क्लिष्टसत्त्वानां संभवतीति कुदेवत्वादिप्रयोजकतयाऽनिष्टफलैव । अन्ये त्वाहुः, नाममात्रेणाहत्यप्यंन्त्यभंगद्वयवंदना लौकिक्येव, लौकिकवंदनायाः फलस्यैवैतस्याः फलत्वात् । यदि चे जैनी स्यात् , तदा विध्यविव्यासेवनसहकारिभ्यामिष्टानिष्टार्थफला स्यात्, तस्यास्तत्स्वभावत्वात् , न चेतोऽविव्यासेवनेऽपि साक्षादनिष्टफलं पश्यामः, ततो जैनीवदाभासमानाऽपीयं लौकिक्येवेति । अत्र प्रथमभंगे भावसत्त्वेऽपि द्रव्याऽपच्यवाभिधानादुपयुक्तानामपि द्रव्याज्ञा નાયુનત્તેતિ રતન રૂ બાહ્ય ક્રિયા-અનુષ્ઠાન દ્રવ્યાણારૂપ હેવામાં અવિરોધ] તાત્પર્યાથ– સિદ્ધાન્ત પક્ષ તરફથી બતાવવામાં આવેલ (અપ્રધાન) દ્રવ્યાજ્ઞા શંકાકારને ન આગમતઃ ભાવાજ્ઞા રૂપે અભિપ્રેત હોવા છતાં પણ વાસ્તવમાં બાહ્ય ક્રિયાને આશ્રયીને (=અર્થાત જ્યાં સુધી બાઘક્રિયાને લાગેવળગે છે ત્યાં સુધી) ને આગમતઃ ભાવાજ્ઞા રૂપ નથી. આત્યંતર રીતે જીવપરિણામ સ્વરૂપ જે ધર્મ ક્રિયા છે તે ભાવાત્મક હોવા છતાં પણ બાહ્ય રીતે શારીરિક ક્રિયારૂપ જે અનુષ્ઠાન છે તે તે દ્રવ્યરૂપે જ અવિરુદ્ધ છે. પણ ભાવરૂપે નડિ. આ બાબતમાં કઈ વિપરીત્ય નથી કારણ કે આવશ્યક નિયુક્તિ અને પંચાશક વગેરેમાં દ્રવ્ય અને ભાવ ઉભયભિત વંદનાને જ છે, એટલે કે સંપૂર્ણ ફળ નિષ્પાદક કહી છે. તે ગ્રંથવાચનનું તાત્પર્ય આ પ્રમાણે છે. દ્રિવ્ય અને ભાવની અદ્ભુત ચતુભગી ] રૂપ્ય (=ધાતુ) શુદ્ધ હોય અને છાપના અક્ષરે સમપણે ઢંકાયેલા હોય (પ્રથમ ભંગ), રૂપ્ય શુદ્ધ હોય પણ અક્ષરે વિષમપણે ઢંકાયેલા હોય (દ્વિતીય ભંગ), રૂપ્ય અશુદ્ધ હોય અક્ષરે સમપણે ઢંકાયેલા હોય (તૃતીય ભંગ), અને ઉભય અશુદ્ધ હોય (ચતુર્થ ભંગ). આ પ્રકારની ચતુર્ભગીમાં ત્રીજા, ચોથા ભંગમાંને રૂપીયે લૌકિક વ્યવહાર રૂપ ફળ સં૫દક બનતો નથી. પરંતુ બન્નેના સમાગમાં પ્રથમ ભંગવતી રૂપીયે (ઉપલક્ષણથી કયારેક દ્વિતીય ભંગવત રૂપીયે પણ) સંપૂર્ણ ફળ પ્રયોજક થાય છે. પ્રસ્તુતમાં શુદ્ધ રૂસ્થાનીય પ્રત્યેકબુદ્ધ આત્માઓ છે અને ટૂંક સ્થાનમાં હિંગધારી શ્રમણે છે. દ્રવ્ય અને ભાવ એટલે કે બાહ્ય ક્રિયા અને આંતરિક શુભ પરિણામ ઉભયના સમાગથી સાધક યતિ સંપૂર્ણ મોક્ષફળ પ્રાપ્ત કરે છે.” * ‘તારિાઃ પક્ષના1 રૂતિ થનારા કનાનો કો: ૨૨૩ યોngણી | માથાને “જ્ઞાન” હું ज्ञानसारप्रशस्तौ। Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૧ મુનિઓએ વાણીમાં રાખવાગ્ય સંયમ અહીં સમજવા ગ્ય એ છે કે દ્રવ્ય અને ભાવ ઉભયના ગવાળા કયુક્ત રૂપ્ય સ્થાનીય પ્રથમ ભંગવતી સાધુને કરવામાં આવતી વંદના મેક્ષફલક હોવાથી એકાન્ત શુદ્ધ જ છે. બાહ્ય ક્યારૂપ દ્રવ્યના અભાવમાં કેવળ ભાવયુક્ત ટંકશૂન્યરૂપ્ય સ્થાનીય દ્વિતીય ભંગવતી સાધુ છે. તેને કરવામાં આવતી વંદના પણ મેક્ષરૂપ અભ્યદય ફળ સાધક હોવાથી એકાંતે શુદ્ધ જ છે કારણ કે ક્રિયા કરતાં ભાવનું ઘણું મહત્ત્વ છે. કહ્યું છે કે – - “જેટલું અંતર સૂર્ય અને આગીયાના પ્રકાશમાં છે તેટલું અંતર ક્રિયાશૂન્ય ભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બે વચ્ચે જાણવું.” ભાવશૂન્ય દ્રવ્ય ક્રિયાવાળા ટંકયુક્તઅશુદ્ધરૂપ્રસ્થાનીય તૃતીયભંગવત અને દ્રવ્ય અને ભાવ ઉભયરહિતમુદ્રામાવસ્થાનીય ચતુર્થ ભંગવતી સાધુને કરવામાં આવતી વંદના અનિષ્ટ ફળદાયક છે કારણ કે સંકૂિલષ્ટ પરિણામવાળા જીવને જ તેવા સાધુને વંદન કરવાનું મન થાય, બીજાને નહિ. તેથી કુદેવ, કુગુરૂ વગેરે મિથ્યાત્વ પિષક હોવાથી તેને ઈષ્ટફલક કહી શકાય નહિ. આ વિષયમાં બીજાઓને મત આ પ્રમાણે છે કે નામમાત્રથી અરિહંતને પણ કરવામાં આવતી તૃતીય અને ચતુર્થ ભંગ સંબંધી વંદના એ જૈન શાસનની વંદના રૂપ નથી કિંતુ લૌકિક વંદનક્રિયારૂપ છે. કારણ કે જે ફળ લૌકિકવંદનાનું છે તે જ તેનું પણ ફળ છે. તે વંદના જન શાસનની ન હોવાનું કારણ એ છે કે જૈન વંદના વિધિપૂર્વક કરવામાં આવે તો ઈષ્ટફળ સંપાદક અને વિપરીત વિધિથી કરવામાં આવે તો અનિષ્ટ ફળદાયક બને છે એ તેને સ્વભાવ છે. પૂર્વોક્ત વંદના અવિધિથી કરવામાં આવે તે પણ સાક્ષાત તેનું કઈ અનિષ્ટફળ દેખાતું નથી માટે બાહ્ય દેખાવમાં જૈન શાસનની વંદના રૂપ ભાસતી હેવા છતાં પણ તે લૌકિકી જ છે. - સાર એ છે કે ઉપગપૂર્વકની ક્રિયા હોવા છતાં પણ તેને દ્રવ્યાજ્ઞા કહેવામાં કશું અજુગતું નથી, કારણ કે પૂર્વોક્ત પ્રથમ ભંગમાં ભાવ વિદ્યમાન છે વા છતાં પણ દ્રવ્યની વિદ્યમાનતા પણ જરૂરી લેખવામાં આવી છે. એકલા Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૨-ભાવાજ્ઞાની તાત્ત્વિક અનુભૂતિ उक्ता सप्रसङ्ग द्रव्याज्ञा, अथोपादेयां भाषाज्ञां निरूपयतिવિસ્તારથી દ્રવ્યાજ્ઞાનું નિરૂપણ કર્યું હવે આદરણીય ભાવાણાનું નિરૂપણ શરૂ થાય છે भावाणा पुण जायइ सम्मबिहिस्स मूलमहिगिच्च । कज्जाकज्जे णाओ पवट्टइ तओ हिए पायं ॥४०॥ લેકાર્થ–ભાવાણાને આરંભ સમ્યગ દષ્ટિ જીવથી માંડીને થાય છે. તેનાથી કાર્ય અને અકાર્યને નિશ્ચય થવાથી પ્રાયઃ હિતમાં જ પ્રવૃત્તિ થાય છે .૪૦ भावाज्ञा पुनर्जायते सम्यग्दृष्टेः मूलं आदिम् अधिकृत्य, तदनंतरमेव प्रशमसंवेगनिदानुकंपास्तिक्यरूपमोक्षपुरप्राप्तिसार्थोंपलब्धेः, ततः कार्याकार्ये=इहलोकपरलोकयोहिताहिते नीतिव्यवहारकुनीतिपरद्रव्यापहारादिलक्षणे ज्ञात्वा इहलोकपरलोकयोः शुभाशुभफलत्वेन निश्चित्य, प्रायो हिते प्रवर्तते, असति प्रतिबंधे निर्वेदप्राणस्य तस्य हित एवोत्कटेच्छाजननस्वभावत्वात्, तद्गुणप्राबल्यप्रयोज्यप्रयत्नस्य विस्त्यावरककर्मस्थित्यपवर्तनप्रवणत्वाच्च ॥४०॥ તાત્પયાર્થ–પ્રથમ ગુણસ્થાનકમાં ભાવાજ્ઞાનું અસ્તિત્વ હોતું નથી પરંતુ પ્રધાનપણે દ્રવ્યાજ્ઞા જ હોય છે. બીજુ અને ત્રીજું ગુણસ્થાનક મુખ્યતયા ચોથા ગુણસ્થાનકથી પડનારને જ પ્રાપ્ત થાય છે. એટલે આધ્યાત્મિક ઉત્થાનની દૃષ્ટિએ પહેલા ગુણસ્થાનક પછી બીજે નંબરે ચેણું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકમાં સમ્યગુદર્શન નામના મૌલિકગુણની પ્રાપ્તિ થતી હોવાથી તે જીવને સમ્યગદષ્ટિ કહેવામાં આવે છે અને અહીંથી જ ભાવાજ્ઞાને પ્રાદુર્ભાવ થવા માંડે છે. મોક્ષનગરની પ્રાપ્તિ માટે જે આવશ્યક સામગ્રી છે –(૧) પ્રથમ (૨) સંવેગ (૩) નિવેદ (૪) અનુકંપા (૫) આસ્તિકપણું, આ પાંચેયની ઉપલબ્ધિ સમ્યગ દર્શન પ્રાપ્ત થયા પછી જ થાય છે. . કc [સમ્યગૂ દર્શન ગુણને ચમત્કાર ] સમ્યગદર્શનના અભાવે જીવને કાર્ય અને અકાર્યનું વાસ્તવિક ભાન થાય છે. “નીતિન્યાય-પ્રામાણિકતા તેમજ સદ્વ્યવહારનું પાલન એ કર્તવ્ય છે અને તે ઈહલોક અને પરલોકમાં ભલું કરનાર અર્થાત્ શુભફળ પ્રદાયક છે, તેમ જ કુનીતિ–ઠગાઈ-પદ્રવ્યહરણ વિગેરે અકર્તવ્ય છે અને તે ઈહલેક પરલોકમાં જીવનું ભૂંડું કરનાર અર્થાત્ કડવા ફળ સંપાદક છે. આ સત્ય તેના હૃદયમાં બરાબર ઠસી જાય છે. આ સત્ય હૈયામાં વસવાથી પ્રાયઃ તે હિતમાં જ પ્રવૃત્ત થાય છે. આશય એ છે કે કેઈ વિધ્ર ન હોય તો સમ્યગદર્શનને એ પ્રભાવ છે કે જેનાથી આમાને હિતની જ ઉત્કૃષ્ટ ઈરછાનો પ્રાદુર્ભાવ થાય. કારણ કે ભવનિર્વેદ સમ્યગદર્શનના પ્રાણભૂત છે. સમ્યગદર્શનની હાજરીમાં ભવનિર્વેદ એટલે કે સંસારના તમામ સુખ ઉપર નફરત હોવાથી મેક્ષિસુખ રૂપ હિતની જ ઈચ્છાને પ્રાદુર્ભાવ થવાને અવકાશ છે. વળી પ્રબળ સમ્યગુદર્શન ગુણથી એવા શુભ પ્રયત્નને ઉદય થાય છે કે જે દેશવિરતિ અને સર્વવિરતિના આવારક કર્મોની દીર્ઘ સ્થિતિમાં ઘટાડો કરે છે અર્થાત્ આવારક કર્મ સ્થિતિ પલ્યોપમ પૃથફત્વ કે સાગરેપમ શતપૃથકૃત્વ જેટલી વધુ ન્યૂન થવાના પરિણામે દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મને ઉદય થાય છે. કેળા Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશઃ ૧૨-ભાવાત્તાની તાત્વિક અનુભૂતિ હેક अपि च मार्गप्रवृत्तिस्वभावस्य जीवस्योन्मार्गप्रवृत्तिहेतुमिथ्यात्वाध्यनिवृत्तौ स्वभावत एव हिते प्रवृत्तिरित्युपपादयति જીવને ઉન્માર્ગમાં તાણી જનાર મિથ્યાત્વરૂપ અંધત્વ છે. ચેથા ગુણસ્થાનકમાં મિથ્યાત્વને ઉદય નિવૃત્ત થવાથી મોક્ષસુખ રૂ૫ હિતના ઉપાયમાં સ્વાભાવિક રીતે જીવની પ્રવૃત્તિ થાય છે, કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર એ મેક્ષને ઉપાય છે-માર્ગ છે અને જીવને સ્વભાવ પણ છે, એટલે “સહજરીતે જ માર્ગનકલ પ્રવૃત્તિ કરવી એ જીવને સ્વભાવ છે – આ હકીક્તનું ગ્લેક ૪૧માં સમર્થન કરવામાં આવ્યું છે– परपरिणामुम्मग्गे चत्ते लद्धे अ नाणदीवम्मि । मग्गम्मि जे पवट्टइ एस सहावो हु जीवस्स ॥४१॥ શ્લેકાર્થ: પરકીય પરિણામ સ્વરૂપ ઉન્માન ત્યાગ અને જ્ઞાનદીપને આવિર્ભાવ થયે છતે માર્ગમાં જે પ્રવૃત્તિ થાય છે તે જીવને સ્વભાવ જ છે ૪૧ परपरिणामे लौकिक-कुप्रावचनिक-वासनाजनित-स्वाभेदस्वीयत्वादिज्ञानरूपे तज्जनिताध्यासिकपरद्रव्यसंबंधरूपे च उन्मार्गे त्यक्ते सति, लब्धे च ज्ञानदीपे, मार्गे स्वात्मप्रतिबंधमात्रविश्रांतश्रामण्यरूपे यत् प्रवर्तते एष स्वभावो हि जीवस्य, न खलु जपाकुसुम-तापिच्छोपरागजनितपाटलिमकालिमविलये स्फटिकस्य प्रादुर्भवन्ती शुद्धतापि न स्वाभाविकी, अन्यानधीनत्वात्, एव ज्ञानदर्शनचारित्ररूपमार्गस्वभावस्यात्मनोऽपि कोंपाधिकरागद्वेषविलये प्रादुर्भवन्ती मार्गप्रवृत्तिरपि नाऽस्वाभाविकी तत एव, अन्यथा जन्यत्वेनाऽपारमार्थिकतया निवृत्त्यावश्यकत्वे निर्मोक्षापातात् । न हि यत्पराधीनं रूप तत्तन्निवृत्तावप्यनुवर्तते, यथा स्फटिकोपरागो जपाकुसुमादिनिवृताविति भावः ॥४१॥ તાત્પર્યા - ઉન્માર્ગ અભિમુખતા (=ઉન્માર્ગગામી વલણ) અને અજ્ઞાનને અંધાપો આ બે ઉન્માર્ગની પ્રવૃત્તિમાં મુખ્ય હેતુ રૂપ છે. ઉન્માર્ગે અભિમુખતા પર પરિણામ રૂપ છે. પર પરિણામના બે સ્વરૂપ છે. (૧) (બ્રમ) જ્ઞાનરૂપ અને (૨) પરદ્રવ્યસંબંધ રૂપ, મિથ્યાજ્ઞાનથી મમવબુદ્ધિ]. જ્ઞાનરૂપ-અનાદિકાળથી પ્રવર્તમાન શરીરતાદામ્ય બુદ્ધિજનક સર્વલક સાધારણ સંસ્કાર લૌકિકવાસના રૂપ છે. આ લૌકિકવાસનાના પ્રભાવે આત્માથી ભિન્ન એવા પણ શરીરમાં આત્માને અત્યંત અભેદનું મિથ્યાજ્ઞાન પ્રવર્તે છે. તેમ જ પરકીય (પૌગલિક) ધન સંપત્તિ વગેરેમાં મમત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. કુપ્રવચન એટલે અલ્પજ્ઞ-અનાપ્ત પુરૂષ ઉપદિષ્ટ શાસ્ત્ર, આ પ્રકારના શાસ્ત્રના અધ્યયનથી ઉત્પન્ન “આત્મા એકાન્ત નિત્ય છે અથવા ક્ષણિક છે” આવી મિથ્યાબુદ્ધિ ઉત્પન્ન કરનાર દઢ સંસ્કારને કુકાવચનિક વાસના કહેવાય છે. આ વાસનાથી એકાન્ત નિત્યત્વ અથવા એકાન્ત અનિત્યને આત્મામાં અભેદભ્રમ સર્જાય છે. તેમજ કુપ્રવચન નિર્દિષ્ટ સ્વર્ગાદિના સુખના સાધનેમાં મમત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. ઉપરોક્ત રીતે ઉન્માર્ગ અભિમુખતાત્મક પરંપરિણામનું સ્વરૂપ મિથ્યાજ્ઞાન રૂપ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૪૧ પદ્રવ્યસંબંધ-આ મિથ્યાજ્ઞાન મોહનીસકર્મરૂપ પરદ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થાય છે, તેમ જ નૂતન કર્મબંધને ઉત્પન્ન કરે છે. માટે તે લૌકિક કુપ્રાવચનિક વાસના જનિત સંબંધ રૂપ પણ છે. પણ આ સંબંધ વાસ્તવિક નહિ કિન્તુ આધ્યાસિક અર્થાત્ અપારમાર્થિક છે. આશય એ છે કે તે સંબંધ અનધર નહિ પણ નશ્વર છે. સિન્માર્ગ પ્રવૃત્તિ આત્માને તાવિક સ્વભાવ છે]. ચતુર્થ ગુણસ્થાનકમાં ઉપરોક્ત પર પરિણામ સ્વરૂપ ઉન્માર્ગગામી વલણ ટળવાથી તેમજ તત્ત્વને તત્ત્વરૂપે અને અતત્ત્વને અતત્ત્વરૂપે નિશ્ચય=જ્ઞાનદીપને પ્રાદુર્ભાવ થયે અજ્ઞાનને અંધાપ ટળવાથી આમાની સન્માર્ગમાં જ જે પ્રવૃત્તિ થાય છે તે આત્માનો સ્વભાવ છે. અહીં સન્માર્ગનું તાત્પર્ય “શરીરથી ભિન્ન એવા આત્મામાં જ રમણતા રૂપ શ્રમણભાવ”માં છે. સ્ફટિકમાં સ્વભાવથી જ વિશુદ્ધિગુણ રહેલ છે પરંતુ કયારેક જાસુદનું ફુલ અથવા તમાલના સાંનિધ્યથી તેમાં રક્તતા અને કાલિમાને ઔપાધિક સંસર્ગ થતો હોવા છતાં પણ ઉપાધિ દૂર થવાથી તેને વિલય અવશ્ય થાય છે. ત્યારે તેમાં શુદ્ધતાને પ્રાદુર્ભાવ થતો દેખાય છે પણ વાસ્તવમાં ઢંકાઈ ગયેલ શુદ્ધતાનું જ અનાવરણ થાય છે. જે તેને કૃત્રિમ માનવામાં આવે તે કૃત્રિમ વિશુદ્ધિના હેતુઓ શોધવા પડે અર્થાત્ હેતુઓને આધીન વિશુદ્ધિ માનવી પડે પણ તેમ ન હોવાથી પ્રગટ થતી શુદ્ધતા કૃત્રિમ નહિ પણ સ્વાભાવિક જ સિદ્ધ થાય છે. એ જ રીતે માર્ગાનુકૂલ પ્રવૃત્તિ પણ આત્માના સ્વભાવરૂપ જ છે. ઉપાધિભૂત કર્મના કારણે પ્રગટ થયેલ રાગદ્વેષાત્મક વૈભાવિક સ્વરૂપના વિલયથી તે પ્રગટ થાય છે કારણ કે જ્ઞાનદર્શન અને ચારિત્રનો સુમેળ એ જ માર્ગ છે અને જ્ઞાનદર્શનચારિત્ર એ આત્માના સ્વભાવરૂપ છે એટલે કર્મરૂપ ઉપાધિના કારણે તેનું આવરણ થવા છતાં પણ કર્મરૂપ ઉપાધિ નાબૂદ થયે તે સ્વભાવરૂપે પ્રગટ થાય છે. [રનત્રય ઔપાધિક હોય તો શાશ્વતકાળ ટકે નહી. જે જ્ઞાનદર્શનચારિત્ર સ્વભાવિક નહિ પણ પાધિક હોત તો પ્રતિબંધક કર્મને વિલય થયા પછી પણ અન્ય હેતુઓના વિલંબમાં તેની ઉત્પત્તિમાં પણ વિલંબનો સંભવ છે પરંતુ જ્ઞાનદર્શન ચારિત્ર ઔપાધિક નથી અર્થાત્ હેતુઓને આધીન નથી તેથી જ પ્રતિબંધકના અભાવમાં સ્વતઃ સ્કુરાયમાન થાય છે. જ્ઞાનદર્શનચારિત્રને જીવના સ્વભાવ રૂપ માનવાને બદલે હેતુઓને પરાધીન ઉત્પત્તિવાળા માનવામાં આવે તો બીજી પણ એક સમસ્યા એ છે કે પ્રત્યેક જન્યભાવ પારમાર્થિક નહિ પરંતુ અવશ્ય નિવર્તમાન અર્થાત્ નાશવંત હોવાથી કર્મથી મુક્ત થયા પછી પ્રગટ થયેલ જ્ઞાનદર્શનચારિત્ર પણ નષ્ટ થઈ જશે અર્થાત્ પુનઃ અજ્ઞાન દશારૂપ સંસાર અવસ્થાને પ્રાદુર્ભાવ થઈ જતા મુક્ત અવસ્થા સમાપ્ત થઈ જશે. પ્રકૃતિનો એ નિયમ છે કે જે સ્વરૂપ પરાધીન અર્થાત્ હેતુ સાપેક્ષ હોય તે હેતુઓ નિવૃત્ત થતા અવશ્ય નિવૃત્ત થાય. દા.ત–સ્ફટિકમાં રક્તતા જાસુદપુષ્પને આધીન હોવાથી જાસુદપુષ્પનું સાંનિધ્ય ન હોય ત્યારે, લાલાશની નિવૃત્તિ અવશ્ય થાય છે. ૪૧ ननु यदि मार्गप्रवृत्तिरात्मनः स्वभाव एव तदा प्रागपि तत्प्रसङ्ग इति शङ्कतेઅત્રે “માર્ગ પ્રવૃત્તિ જે આત્માના સ્વભાવ રૂપ જ હોય તે ભૂતકાળમાં પણ માર્ગપ્રવૃત્તિરૂપ સ્વભાવનું અસ્તિત્વ અબાધિત માનવું પડશે” એવી શંકાને અવકાશ છે. શ્લેક૪રમાં આવી શંકાનું ઉત્થાન કરી અને તેનું સમાધાન કર્યું છે– Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૨-ભાવાજ્ઞાની તાત્વિક અનુભૂતિ कह एस पुरा चत्तो ? णो चत्तो तेण णिच्चमुत्तेण । નાવિત્તિ વિ તુ નેળ fuછો જરા શ્લેકાથ-(પ્રશ્ન) ભૂતકાળમાં પૂર્વોક્ત સ્વભાવ ત્યજાયેલ કેમ હોય છે? (ઉત્તર) નિત્યમુક્ત એવા આત્માએ પૂર્વોક્ત સ્વભાવ ત્યજી જ નથી. નિશ્ચયનયની દષ્ટિએ ક્રમશઃ અજ્ઞાનનો ભિન્નભિન્નમાત્રામાં વિલય થાય છે. મારા ___ कथमेषः-मार्गप्रवृत्तिस्वभावः पुरा मिथ्यादृष्ट्यादिदशायाम् त्यक्तः ? स्वभावत्यागे स्वभाववतोऽवस्थानानुपपत्तेः । समाधत्तेन त्यक्तः तेन आत्मनाऽधिकृत. स्वभावः, कीदृशेन नित्यमुक्तेन= सदा परद्रव्य पथ भूतटंकोत्कीर्णस्वभाववता, बहिर्वृत्त्या परद्रव्यसंबंधेऽप्यंतर्वृत्त्या पुष्करपत्रवत्तस्य सर्वदा निलेपत्वात् । कथं तर्हि गुणस्थानक्रमव्यवस्था, कथं वा मुक्त्यर्थ प्रवृत्तिः प्राप्तस्य प्राप्त्ययोगात् ? इत्यत्राह-चित्रं-प्रातिस्विकगुणस्थाननियतम् , अज्ञानविल्यमानं तु क्रमेणगुणस्थानारोहानुक्रमेण निश्चयतो=ज्ञाननयमवलंब्येप्यते, मृदुमध्याधिमात्राज्ञानविशेषनाशादेव तत् क्रमोपपत्तेः, अन्यथा तन्मूलकमिथ्यात्वादिपरिणामनाशक्रियानुपपत्तेः। विरत्यादीनां तु गुणानां ज्ञानकाष्ठारूपत्वेनाभिव्यङ्यत्वमेव, मुक्त्यर्थ प्रवृत्तिस्तु कंठगतचामीकरन्यायेनानवाप्तत्वज्ञानादेव । न चैवं सम्यादृष्टेस्तदनुपपत्तिः, मुक्तिभवसाम्यपरिणतज्ञानादेव तदाहि तवासनानिवृत्तेः तदर्थमेव च प्राक् प्रवृत्त्युपयोगात् । न चैवं ज्ञाननयाबलंबनमन्याय्यम् , सर्वनयात्मके भगवत्प्रवचने यथोपयोगमधिकृतनयावलंबनस्याऽदुष्टत्वात् , विपश्चितं चेदं [स्याद्वाद] कल्पलतायाम् ॥४२॥ તાત્પર્યાર્થ–પ્રશ્રકારનું તાત્પર્ય એ છે કે અનાદિકાલીન મિથ્યાદષ્ટિ અવસ્થામાં માર્ગ પ્રવૃત્તિરૂપ સ્વભાવ કયાં ચાલ્યા ગયે હતું ? મિથ્યાદષ્ટિ અવસ્થામાં તેને અભાવ માનવામાં આવે તો જીવનું જ અસ્તિત્વ જોખમાઈ જાય, કારણ કે સ્વભાવ નથી અને સ્વભાવને આશ્રય વિદ્યમાન છે એમ કહેવાને કઈ અર્થ જ નથી. કારણ કે સ્વભાવની ગેરહાજરીમાં • સ્વભાવવાનું પણ ન જ હોય. [૨નત્રય સ્વભાવ ભૂતકાળમાં પણ વિદ્યમાન]. આ શંકાનું સમાધાન એ છે કે આત્મા નિત્યમુક્ત હોવાથી અનાદિકાળથી જ્ઞાન દર્શને ચારિત્ર રૂપ રવભાવ અસ્તિત્વમાં જ છે, તેને ત્યાગ આત્માએ ક્યારેય કર્યો જ નથી. નિત્યમુક્ત કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ પત્થર ટાંકણુથી એકવાર અમુક આકારમાં કોતરાઈ ગયા બાદ તે આકારરૂપ સ્વભાવ જ્યાંસુધી પત્થર હોય ત્યાંસુધી અવસ્થિત રહે છે. કદાચ તેના ઉપર અન્ય દ્રવ્ય રૂપ ચુનાના થર જામી જવાથી ઢંકાઈ જાય તે પણ પિતે પર દ્રવ્ય ચુનાથી અલગ હોવાથી તે સદા તે આકારમાં અવસ્થિત જ હોય છે. તેવી જ રીતે આત્મા પણ અનાદિકાળથી જ્ઞાનદર્શનચારિત્ર રૂપ સ્વભાવના આકારમાં અવસ્થિત જ હોય છે. કર્મ રૂપ પર દ્રવ્યના સંપર્કથી ઉપર ઉપરથી બાહ્યદષ્ટિએ લેપાયેલ ભાસવા છતાં પણ ઊંડાણથી તપાસીએ તે સર્વથા કમળપત્રવત્ નિર્લેપ જ છે. જેમ કમળની પાંખડીઓ જળના સંપર્કથી ભીંજાતી નથી તે જ રીતે આત્મા પણ કર્મના સંબંધથી લેપતે નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૪૨ શંકા -જે જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ સ્વભાવ અનાદિકાળથી અવસ્થિત જ હોય તે પહેલું ચોથું પાંચમુ વગેરે ગુણસ્થાનકના ક્રમની વ્યવસ્થા કઈરીતે સંગત થશે ? તેમ જ આત્મા નિત્યમુક્ત હોવાથી પ્રાપ્ત વસ્તુની પુનઃ પ્રાપ્તિ અસંગત હોવાથી મુક્તિની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કોણ કરશે ? ગુણસ્થાનકેની વ્યવસ્થા અજ્ઞાનવિલય પર અવલંબિત છે.] ઉત્તર :મૂળ શ્લેકના ઉત્તરાર્ધમાં પ્રસ્તુત શંકાનું સમાધાન કર્યું છે, જેનું તાત્પર્ય એ છે કે ગુણસ્થાનકોના ક્રમની વ્યવસ્થા જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિને લક્ષમાં રાખી ને કરવામાં આવી નથી કારણ કે મિથ્યાદષ્ટિને ૯ પૂર્વ સુધીનું જ્ઞાન હોઈ શકે છે જ્યારે તેનાથી ચઢિયાતા સમ્યગદષ્ટિ વગેરેને તે નથી પણ હતું. નિશ્ચયનયની દષ્ટિએ એટલે કે જ્ઞાનનયને અવલંબીને વિચાર કરવામાં આવે તે એમ કહી શકાય કે ગુણસ્થાન ક્રમની વ્યવસ્થા તે તે ગુણસ્થાનકમાં અજ્ઞાનાત્મક દષના થતાં કમિક નાશને લક્ષમાં રાખીને કરવામાં આવી છે.. નીચે નીચેના ગુણસ્થાનકમાં અજ્ઞાનને વિલય અ૮૫માત્રામાં હોય છે. મધ્યવતી ગુણસ્થાનમાં તે મધ્યમ માત્રામાં હોય છે. અને ઉપર ઉપરના ગુણસ્થાનકે માં અધિક માત્રામાં હોય છે. આ રીતે અજ્ઞાનને વધુને વધુ વિલય થવાથી ક્રમશઃ ઉપર ઉપરના ગુણસ્થાનકોની પ્રાપ્તિ સંગત થાય છે. અજ્ઞાનના ક્રમિક વિલયને બદલે જ્ઞાનવૃદ્ધિને આશ્રયીને ગુણસ્થાનક વૃદ્ધિ માનવામાં આવે તે ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં મિથ્યાત્વ, અવિરતિ વગેરે પરિણામને વિલય નહિ માની શકાય. કારણ મિથ્યાત્વ આદિ પરિણામનું મૂળ અજ્ઞાન છે. ઉપર ઉપરના ગુણસ્થાનકમાં જ્ઞાન ભલે વધે પણ અજ્ઞાન તદવસ્થ હોય ત્યાં સુધી મિથ્યાત્વ વગેરેની નિવૃત્તિ કઈ રીતે થઈ શકે ? પ્રશ્ન:જ્ઞાન નયનું અવલંબન કર્યા પછી પાંચમા વગેરે ગુણસ્થાનકમાં વિરતિ આદિ ગુણને પ્રાદુર્ભાવ કઈ રીતે સંગત થશે? પ્રશ્નનું તાત્પર્ય એ છે કે અજ્ઞાનના વિલયથી જ્ઞાન રૂપ ગુણના ઉદયની સંભાવના થઈ શકે, પરંતુ વિરતિ રૂપ ચારિત્ર ગુણને ઉદય ન માની શકાય. [પાપવિરામ વગેરે ગુણે પણ જ્ઞાનની પરિપકવતા રૂપ છે] સમાધાન–જ્ઞાનનયના મતે વિરતિ વગેરે ગુણે પણ પરિપકવ જ્ઞાન દશા રૂપ જ છે. એટલે અજ્ઞાનના વિલયથી વિરતિ ગુણની પ્રાપ્તિમાં કઈ દેષ નથી. પ્રશ્ન :વિરતિને પરિપકવજ્ઞાન દશા રૂપ માનવા છતાં પણ અનાદિ કાળથી જ્ઞાનસ્વભાવ આત્મામાં અવસ્થિત જ હેવાથી પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનકમાં તેની ઉત્પત્તિ કઈ રીતે સંગત થાય? ઉત્તર:–અનાદિ કાળથી જ્ઞાનસ્વભાવ આત્મામાં પરિપક્વ જ્ઞાન દશા રૂપ વિરતિ અવસ્થિત હોવા છતાં અપ્રગટ અવસ્થામાં હોય છે જેની અભિવ્યક્તિ પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનકેમાં થાય છે, એમ માનવામાં કઈ દેષ નથી. એક્ષપ્રાપ્તિ માટે પુરૂષાર્થને અવકાશ ન હેવાનો દોષ પણ જ્ઞાનાદિસ્વભાવ રૂપ આત્મા માનવામાં નથી. વસ્તુ પ્રાપ્ત હોવા છતાં પણ અપ્રાપ્તિને ભ્રમ થઈ જવાની દશામાં પ્રાપ્તિ અંગેના પુરૂષાર્થને અવકાશ છે જ. દા. ત.-ગળામાં સુવર્ણની માળા પહેરેલી હેવા છતાં પણ કેઈકવાર તેના અભાવને ભ્રમ થઈ જવાથી તેની શોધાશોધ થાય છે. અહી કેડમાં છોકરું અને ગામમાં શોધે એ કહેવત પણ અનુરૂપ લાગે છે, Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૨ ભાવાજ્ઞાની તાત્વિક અનુભૂતિ મિક્ષ પુરુષાર્થના ઉદની શકાનું નિરાકરણ]. સમ્યગદષ્ટિ જીવનું જ્ઞાન પણ સમ્યગૂજ્ઞાન રૂપ હોવાથી તેમ જ “મારે આત્મા જ્ઞાનાદિ સ્વભાવવાળે છે તે બેધ હોવાથી તેને તે મેક્ષની અપ્રાપ્તિને ભ્રમ રહેવાને પણ સંભવ નથી માટે તેને મોક્ષ પુરૂષાર્થ કરવાનું રહેશે નહિ”—આવી શંકા કરવાની જરૂર નથી કારણ કે ચતુર્થ ગુણસ્થાનકમાં એક્ષપ્રાપ્તિના વિષયમાં શાસ્ત્રીય કે બૌદ્ધિક જ્ઞાન હોવા છતાં પણ મુક્તિદશાની અનુભૂતિ હોવાથી અપ્રાપ્તિના ભ્રમને અવકાશ છે. આ બ્રમજનક અનાદિ કાલીન વાસનાની નિવૃત્તિ માત્ર શાસ્ત્રીય સમાજ પર નિર્ભર નથી, પરંતુ મુક્તિદશા અને સંસારદશા એ બન્નેમાં પરાકાષ્ઠાએ પહોંચેલા સમભાવથી પરિણતજ્ઞાનથી જ તેની નિવૃત્તિ થાય છે. આવી દશા પ્રાયઃ સાતમા ગુણસ્થાનકમાં જ પ્રાપ્ત થતી હોવાથી નીચેના ગુણસ્થાનકેમાં ઉપરોક્ત દશાની પ્રાપ્તિ માટે સમ્યક પ્રવૃત્તિ ઘણી ઘણી જરૂરી છે. શંકા :-જૈન પ્રવચનમાં જ્ઞાન નય અને ક્રિયાનય ઉભયના અવલંબનને જ ઉચિત લેખવામાં આવ્યું છે જયારે પૂર્વોક્ત નિરૂપણ જ્ઞાનનયને અવલંબીને જ કરવામાં આવ્યું છે તે કઈ રીતે ઉચિત ગણાય ? ઉત્તર –ભગવાનની દેશના સર્વનય ગર્ભિત હોવા છતાં પણ ઉપયોગ મુજબ અર્થાત તે તે વિષયનું પ્રાધાન્ય દર્શાવવા માટે પોતપોતાના વિષયમાં મહત્ત્વ ધરાવનાર એક એક . નયનું અવલંબન કરવામાં કઈ દેષ નથી. આ વિષયનું વધુ સ્પષ્ટીકરણ “સ્યાદવાદ કલ્પલતામાં કરેલ છે. ૪રા Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૩—વિદ્દો આવે તે નમતું જોખવું નહીં ननु सम्यादृशो भावाज्ञायां मार्गप्रवृत्त्युपपत्तौ सर्वेषां कालाऽवैषम्येन मुक्तिप्राप्तिप्रसन इत्यत आह શંકા – સમ્યગદષ્ટિ ગુણસ્થાનકમાં ભાવાજ્ઞાની પ્રાપ્તિ થયે છતે માર્ગ પ્રવૃત્તિને આરંભ પણ થઈ જતો હોવાથી બધાં જ સમ્યગદષ્ટિ જેને એક સરખા કાળના અંતરથી મેલ પ્રાપ્ત થવા જઈએ ત્યારે એના બદલે કોઈક જીવને સમ્યક દર્શન થયા પછી દીકળે અને બીજાને અલ્પકાળે મોક્ષપ્રાપ્તિ થાય છે એવું કેમ ? पडिबंधो वि य एत्थं कंटकजरमोहसन्निभो भणिओ । तंते तविगमेणं मुक्खपुरे गमणमइरेणं ॥४३॥ શ્લેકાર્થ – (ઉત્તર-) શાસ્ત્રમાં કહ્યું છે કે ભાવાણામાં પણ કંટક-વર-મહ-વિધ સમાન પ્રતિબંધ આવે છે તેના નાશથી મોક્ષનગરી તરફ ત્વરાથી ગમન થાય છે. એવા પ્રતિજ્યો’િ વિસામગ્રીકૃતાવિહૃવ, “બત્ર માવાજ્ઞાથા, પાટgિરાતી પ્રથિतस्य पथिकस्येवावश्यं वेद्यकर्मपाशात् कंटकज्वरमोहसन्निभो मेघकुमारदहनसुराऽर्ह दत्तानामिव सन्निहितदूरदूरतरावधिकत्वात् 'भणितः' तन्त्रे उपदेशपदादौ; देशसौराज्यसुभिक्षत्वादिगुणपरिज्ञानवतः पथिकस्य कंटकादित इव मोक्षविषयकाजरामरत्वादिगुणपरिज्ञानवतः सम्यग्दृशः सुखशीलत्वमायोन्माद-शबलानुष्ठानादसदभ्यासवतो मृदुमध्याधिमात्रप्रतिबन्धोपपत्तेः । तद्विगमेन उक्तप्रतिबन्धविगमेन, मोक्षपुरे अचिरेण=अविलंबेन, गमनं संपवते, असति प्रतिबन्धे भावाज्ञाया मुक्तिपापસ્વમાવવાત કરૂા. તાત્પર્યાથ–સમ્યગદર્શન ગુણસ્થાનકમાં ભાવાજ્ઞાની પ્રાપ્તિ હોવા છતાં પણ જોઈએ તેવી આરાધનાની સામગ્રી પ્રાપ્ત ન થવાના કારણે કાલવિલંબ રૂપ પ્રતિબંધ પણ ઉપસ્થિત થાય છે. જેમ પાટલીપુર નગર તરફ પ્રયાણ કરી રહેલા કેઈ મુસાફરને પગમાં કાંટો વાગી જાય અથવા તાવ આવી જાય કે દિશામહ થઇ જાય તે ધારેલા સ્થાને પહોંચવામાં ઉત્તરે વધુને વધુ વિલંબ થાય છે. કંટક વિક્તથી અલ્પ વિલંબ થાય છે. જવર વિનથી વધુ વિલંબ થાય છે અને દિશાનું ભાન ન રહે તે સૌથી વધુ વિલંબ થવાની શક્યતા છે. એવી જ રીતે અવશ્ય ભોગવવા પડે તેવા નિકાચિત કર્મને ગાઢ ઉદયથી ચતુર્થ ગુણસ્થાનકવતી જીવને પણ ક્યારેક આરાધનાની સામગ્રી ન મળવાથી મોક્ષ પ્રાપ્તિમાં વિલંબ થાય છે. [મેઘકુમાર-દહનસુર-અહદત્ત-ત્રણ છો ] ઉપદેશપદ નામના શાસ્ત્રમાં આ૦ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કંટક વિના ઉપાયમાં મેઘકુમારનું, ક્વેરવિદ્ધના ઉપનામાં દહનસુરનું અને મેહવિદ્ધના ઉપનયમાં અહંદૂદત્તનું દષ્ટાંત આપીને ઉપરોક્ત બાબત પર પ્રકાશ પાડ્યો છે. (૧) ચરમશરીરી મેઘકુમારને દીક્ષા લીધા બાદ પ્રથમરાત્રિએ ઘેર જવાનો વિચાર આવ્યો પરંતુ સવારે ભગવાનના સદુપદેશથી સત્વર સંયમમાં સ્થિર થઈ ગયા. Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૩-વિદને આવે તે નમતું જોખવું નહીં (૨) દહનનામના દેવે પૂર્વભવમાં સંયમની ક્રિયાઓમાં કરેલા માયાગર્ભિત પરિત્યના કારણે મેક્ષિપ્રાપ્તિ વચ્ચે અનેક ભવેનું અંતર થયું. (૩) અહદત્ત પૂર્વભવમાં સદ્દગુરૂએ સમર્પિત કરેલા ચારિત્રધર્મમાં “ચારિત્ર ઘણું સારું પણ બળજબરીથી આપ્યું તે ઠીક નહિ” એ દુવિચાર કરીને દુર્લભધિપણું પામ્યા અને તેથી અન્યભવમાં સાક્ષાત્ દેવતાએ આવીને ત્રણ ત્રણવાર પ્રતિબંધ કરવા છતાં પણ અસર થઈ નહિ. ગન્તવ્ય દેશમાં સુંદર રાજવ્યવસ્થા, સુકાળ વગેરે ગુણોનું જ્ઞાન હોવા છતાં પણ જેમ કાંટા વગેરેથી મસાકરને ત્યાં પહોંચવામાં અલ૫. મધ્યમ કે અધિક કાળનો વિલંબ થાય છે. એ જ રીતે મેક્ષમાં જન્મ-જરા-મરણ વગેરે કઈ દુખ નથી એમ જાણવા છતાં પણ ત્યાં જવા માટે સજજ થયેલા સમ્યગુદષ્ટિને સુખશીલતા, માયાને ઉન્માદ અને અવિધિથી ડહળાયેલી ક્રિયાઓ વગેરેના અસદ્ અભ્યાસથી અ૫મધ્ય કે તીવ્ર માત્રામાં મોક્ષ પ્રાપ્તિને વિલંબ થાય છે. ભાવાજ્ઞાન એ સ્વભાવ છે કે વિનના અભાવમાં મુક્તિ પ્રાપ્ત કરાવે એટલે ઉપરોક્ત પ્રકારના વિ ટળી જાય ત્યારે સમ્મદષ્ટિ જીવનું મિક્ષ તરફ વેગવંત ગમન થાય છે. પાકવા [અતિચારોષના વજનમાં પ્રયત્ન ખાસ જરૂરી]. यत एवं भावाज्ञावतोऽपि प्रतिबन्धः सम्भवी अतोऽत्रातिशयितत्वं कर्तव्यतयोपदिशन्नाहભાવાજ્ઞા શિરોધાર્ય કરનારને પણ ઉપરોક્ત પ્રકારનું વિઘ્ન આવવાને સંભવ હોવાથી આરાધનામાં જે ખાસ ધ્યાન દેવા યોગ્ય બાબત છે તેનું મંગળ સૂચન શ્લોક ૪૪માં કર્યું છે एवं णाऊण सया बुहेण होअव्वमप्पमत्तेण । परिसुद्धाणाजोगे कम्मं णो फलइ रुदंपि ॥४४॥ શ્લેકાર્થ–પૂર્વોક્ત હકીકત જાણીને ડાહ્યા પુરૂષે પરિશુદ્ધ આજ્ઞાગમાં અપ્રમત્ત થવું જોઈએ જેથી ભયાનક કર્મ પણ ફલીભૂત થાય નહિ. ૪૪ एवं भावाज्ञाप्राप्तावपि प्रतिबन्धस्य कटुकविपाकतां ज्ञात्वा, सदा सर्वदा, बुधेन-मुक्तिमार्गप्रवृत्तिलक्षेण भवितव्यमप्रमत्तेन=सर्वातिचारपरिहारपरायणेन, इत्थमेवाज्ञाशुद्धयुपपत्तेः । ततः किं स्यादित्याह-परिशुद्धाज्ञायोगे दीर्घकालाऽऽदरनरंतर्यासेवितविशुद्धाज्ञासंपत्तौ कर्म=निकाचनावस्थामप्राप्त ज्ञानावरणादिकं, रौद्रमपि नरकादिविडंबनादायकत्वेन दारुणमपि, न फलति=न स्वविपाकेन विपच्यते यथा हि नक्तं स्वच्छंदप्रसरा अपि शशांककरा भगवतो रवेरुदये निष्फलत्वमेव बिभ्रति तथास्वाभाव्यनियमात्, तथा परिशुद्धाज्ञाभ्यासादात्ममात्रप्रतिबद्धमानसानामत्यन्तनिर्गुणभवभ्रान्तिपरिश्रान्तानां दारुणपरिणाममिथ्यात्वादिनिमित्तोपात्तमप्यशुद्धं कर्म न स्वफलमुपधातुं समर्थ स्यादिति ॥४४॥ તાત્પર્યાર્થભાવાજ્ઞાની પ્રાપ્તિ થયા પછી પણ કડવા ફળ ચખાડનાર વિનાને અવકાશ છે એ એક નક્કર સત્ય હોવાથી મોક્ષમાર્ગની આરાધનામાં કુશળ બુદ્ધિમાન પુરુષે જરાપણુ અતિચારરૂપ ડાઘ આરાધનામાં ન લાગે તેની કાળજીવાળા થવું જોઈએ. તે જ વિશુદ્ધકક્ષાની આજ્ઞારાધના સંપન્ન થાય છે. દીર્ઘકાળ સુધી નિરંતર આદરપૂર્વક વિશુદ્ધ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉપદેશરહસ્ય ગાથા-૪૫ આજ્ઞાના પાલનથી નરકગતિના કડવાં ફળ આપવાની યેગ્યતા વાળા ભયાનક જ્ઞાનાવરણ વગેરે કર્મો ણ જે નિકાચિત ન બંધાયા હોય તો ફળ આપ્યા વિના જ ખરી પડે છે. તેમને પ્રભાવ નષ્ટ થાય છે. રાત્રિમાં ચંદ્રના કિરણે કોઈપણ જાતની રોકટોક વિના સ્વચ્છંદપણે ફેલાઈ રહ્યા હોય છે, પરંતુ પ્રભાતે સૂર્યનારાયણને ઉદય થતા હતપ્રભાવ બની જાય છે. એને સ્વભાવ જ એ જાતનો, એ જ રીતે માત્ર એક પિતાના આત્મામાં જ ચિત્તને રમતું રાખનાર અને અત્યંત નિર્ગુણ સંસારમાં અનાદિકાળથી આંટા ફેરા મારી મારીને કંટાળી ગયેલા જે સગ્ગદષ્ટિ જીવે છે તેઓએ ક્વચિત્ ભયાનક પરિણામ લાવનાર મિથ્યાત્વ વગેરે નિમિત્તોથી અશુદ્ધ કર્મ ઉપાર્યું હોવા છતાં પણ વિશુદ્ધકેટીના આજ્ઞાપાલનના અભ્યાસથી હતપ્રભાવ બની ગયેલું તે કર્મ પિતાનું ફળ આપવામાં શક્તિહીન બની જાય છે. ૪૪ [ સમાન કર્મ છતાં ફળમાં તરતમતાનું રહસ્ય]. एतदेव प्रतिवस्तूपमया भावयतिપરિશુદ્ધ આજ્ઞાગથી રુદ્રવિપાકી કર્મ નિષ્ફળ બની જાય છે અને વિપરીત અભ્યાસથી તે જ કર્મને ફલિત થવાનો અવસર મળી જાય છે આ તથ્યને ભાવિત કરવા માટે ગ્રંથકાર દષ્ટાંત દર્શાવે છે जह तुल्लनिमित्ताणं दीसइ वाही तहा समाही अ । परिहारेयरभावा तहेव एयंपि दठव्वं ॥४५॥ પ્લેકાર્થ –એક સરખું નિમિત્ત હોવા છતાં પણ કારણેના પરિહારથી રગને અનુદભવ અને કારણેના સેવનથી રેગને ઉદ્દભવ થતે દેખાય છે. તે જ રીતે પ્રસ્તુતમાં પણ જાણવું. ૪પા यथा तुल्यनिमित्तयोः बहुसदृशतायामेकत्वप्रतिपत्तिहेतुना व्यवहारनयादेशेनैकभोजनादिभुजो, નિશ્ચયત પુર્વ વડુમરાવા [ ] "नाकारणं भवेत् कार्य नान्यकारणकारणम् । अन्यथा न व्यवस्था स्यात्कार्यकारणयोः क्वचित् ॥ इति ग्रन्थेन तेन कार्यभेदे कारणभेदाभ्युपगमात् । तदिदमुक्तं ८२“ववहारओ णिमित्तं तुलं एसो वि एत्थ तत्तं गं । एत्तो पवित्तिओ खलु णिच्छयणय-भावजोगाओ ॥' त्ति' [ उप० पद-३२६] व्याधिस्तथा समाधिश्च दृश्यते, कथमित्याह-परिहारः=उपस्थितरोगनिदानाजीर्णादिपरित्यागः, इतरश्च अपरिहारः, तद्भावात् तद्योगात्, तथा एतदपि उपस्थितकर्मव्याधौ तदभिवृद्धिनिबंधनाविध्यासेवने तत्साफल्यं, तत्परित्यागे च तद्वैफल्याद् भावारोग्यमिति द्रष्टव्यम् । यो हि यन्निमित्तो दोषः स तत्प्रतिपक्षाऽऽसेवात एव निवर्तते, यथा शीतासेवनादुत्पन्न जाड्यमुष्णसेवात इति ॥४५॥ ८२ व्यवहारतो निमित्त तुल्यमेषोऽप्यत्र तत्त्वाङ्गम् । इतः प्रवृत्तितः खलु निश्चयनयभावयोगात् ॥ इति Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ઉપદેશ-૧૩-વિને આવે તે નમતું જોખવું નહીં તાત્પર્યાથ–બે પુરુષ એક જ સરખું ભોજન કરે છે, બીજે દિવસે સહેજ અજીર્ણ જેવું લાગતાં એક પુરૂષ ચેતી જાય છે અને અજીર્ણને રેગની પૂર્વાવસ્થારૂપ સમજીને રોગ ઉત્પન્ન ન થાય તે માટે અપચ્ચન કે અતિમાત્રાએ આહારને ત્યાગ અને ઉપવાસ વગેરે આરોગ્યના નિયમેનું સેવન કરે છે તેમજ રોગ પેદા થાય તેવા અતિભોજન વગેરે કારણોને ત્યાગ કરે છે. તે તેનું અજીર્ણ ટળી જાય છે અને સંભવિત રેગની ઉત્પત્તિ થતી નથી. જ્યારે બીજો પુરુષ તે અજીર્ણરૂપ ચિહ્નથી ચેતી જવાને બદલે વધારે ને વધારે ખા ખા કરે છે, તેમ જ પથ્ય કે અપથ્યનું ભાન રાખતા નથી. સ્વાદલેલુપતાને કારણે રેગના કારથી દૂર રહી શક્તિ નથી તે તેને રેગેત્પત્તિ થાય છે. [નિમિત્તતુલ્યતા અંગે વ્યવહારનય-નિશ્ચયનયની દષ્ટિ ]. પ્રસ્તુત દષ્ટાંતમાં બને પુરુષને રોગની ઉત્પત્તિમાં નિમિત્તની તુલ્યતા (એક સરખું ભે જન) જર્ણવી છે તે વ્યવહાર નયના અભિપ્રાચથી. કારણ કે વ્યવહાર નથી ઘણે અંશમ તુલ્યતા હોય તો બે વસ્તુમાં એકત્વની બુદ્ધિ અવિરુદ્ધ છે. જ્યારે નિશ્ચયનયથી નિમિત્તની તુલ્યતાનું કથન અશક્ય છે. કારણ કે નિશ્ચયનયને અભિપ્રાય એ છે કે કાર્ય જે અલગ અલગ હોય તો તેના કારણે પણ અલગ જ હોય પરંતુ સરખા ન હોય. આ અભિપ્રાયનું બીજ જે ગ્રંથવચન છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-“કાર્ય કદાપિ કારણના અભાવમાં ઉત્પન્ન થાય નહિ તેમ જ જે કાર્યના જે કારણે પ્રસિદ્ધ છે તેથી અન્ય બીજા કાર્યના કારણથી પણ પ્રસ્તુત કાર્યની ઉત્પત્તિ થતી નથી. દિા.તઘટના કારણે માટી વગેરે છે તેનાથી વસ્ત્રની ઉત્પત્તિ થતી નથી પરંતુ તંતુ વગેરે કારણથી જ વસ્ત્ર ઉત્પન્ન થાય છે.] જો વિના કારણ કે અન્ય કાર્યનાં કારણેથી પણ અભિપ્રેતકાર્યની સિદ્ધિ થતી હોય તે “તંતુ વગેરે સામગ્રીથી જ વસ્ત્ર વગેરેની ઉત્પત્તિ થાય બીજાથી નહિ આવી કાર્યકારણ ભાવની વ્યવસ્થા તૂટી પડે.” આ હેતુથી એકને રગે ભવ અને બીજાને અનુદ્દભવ રૂપ અલગ અલગ કાર્યમાં નિમિત્તની તુલ્યતા નિશ્ચય નયને અમાન્ય છે પરંતુ વ્યવહાર નયને માન્ય છે. ઉપદેશપદ-શાસ્ત્રમાં (ગાથા ૩૨૬) કહ્યું છે કે- “ વ્યવહાર નથી નિમિત્ત તુલ્યતાનું કથન ઉચિત છે કારણ કે વ્યવહારનય પણ તત્ત્વપ્રાપ્તિનું મહત્ત્વનું અંગ છે. કારણ કે વ્યવહારનયને અનુસરીને પ્રવર્તવાથી જ નિશ્ચયનયસાધ્ય ફળને યોગ થાય છે.” મિક્ષપ્રાપ્તિનું પ્રધાન અંગ વ્યવહાર નય છે. આશય એ છે કે જેમ કેઈ ખેડૂત દિવ્યદષ્ટિથી અવશ્યભાવી ફળને નિશ્ચય કરીને ખેતી કરે છે તેમ “સારો વરસાદ પડશે અને આપણે મહેનત બરાબર કરશું તો અન્ન જરૂર પાકશે એવા વ્યવહારિક નિર્ણયથી જે ખેડૂત ખેતીમાં પ્રવર્તે છે, તે બન્નેને ફળપ્રાપ્તિ એકસરખી થાય છે. તે જ રીતે વ્યવહારનયને આશ્રયીને મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર પણ તેવું જ ફળ મેળવે છે જેવું નિશ્ચય નયથી પ્રવર્તનાર મેળવે છે. પ્રસ્તુતમાં પણ સમજવું જોઈએ કે પૂર્વે બંધાઈ ચુકેલા કર્મ રૂપ મુદ્ર વ્યાધિમાં અભિવૃદ્ધિ કરનાર અવિધિ વગેરેનું આસેવન કરવામાં આવે છે તે કર્મ અવશ્ય કડવા ફળનું સર્જન કરે છે અને જે અવિધિ આદિને સાવધાની પૂર્વક પરિહાર કરવામાં આવે તે તે કર્મોને પ્રભાવ નષ્ટ થઈ જવાથી ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે એવો નિયમ છે. કે કઈ પણ દોષ જે નિમિત્તોથી ઉદ્દભવે કે વૃદ્ધિગત થાય તે નિમિત્તોના વિરોધીનિમિત્તોનું Page #143 -------------------------------------------------------------------------- ________________ १०२ ઉપદેશરહસ્ય ગાથા-૪૬ સેવન કરવાથી તે દેશની નિવૃત્તિ થાય છે. દા. ત. ઠંડીના સેવનથી આવેલી જડતા (સુસ્તી) ગરમીના સેવનથી નાબૂદ થાય છે. રૂપા. [सटामधनी निजता महापा] तदेवं परिशुद्धाज्ञायोगस्य दुष्टकोपक्रमहेतुत्वमित्युक्तम् । तत्र च स्वभावत एव लाघवं भवतीत्येकांतप्रतिक्षेपायास्यैव पुरुषकारत्वं विधातुं कर्मणोऽवश्यवेद्यत्वनियमेनोक्तार्थानुपपत्तिशङ्कां च परिहर्तुमाह-- પરિશુદ્ધ આજ્ઞાગ દુષ્ટ કર્મને નિષ્ફળ બનાવવામાં કારણભૂત છે એમ જે કહેવામાં આવ્યું છે તેમાં કોઈને એ વિરોધ હેય કે–“દુષ્ટકર્મ પિતાના સ્વભાવથી જ નિષ્ફળ બની જાય છે એમ માનવામાં લાઘવ (સરળતા) છે, જ્યારે પરિશુદ્ધ આજ્ઞા ચગથી દુષ્ટકર્મની નિષ્ફળતા માનવામાં ગૌરવ (ફિલષ્ટતા) છે.” તે આવા એકાંતિક વિધનો પરિહાર, તેમ જ પરિશુદ્ધ આજ્ઞાગ એ જ પુરૂષાર્થ રૂપ છે તેવું નિરૂપણ અને “બંધાયેલું કર્મ અવશ્ય ભેગવવું જ પડે તેમ હોવાથી પુરૂષાર્થ દ્વારા કર્મની નિષ્ફળતા અસંભવિત છે” એવી શંકાનું નિરાકરણ, આ ત્રણ પ્રજન ગ્લૅક ૪૫માં સ્પષ્ટ કરવામાં આવ્યા છે– एसो य पुरिसगारो ण धावणाई गयाणुगइओ अ । अणिययसहावकम्मे एसो अ उवक्कमणहेऊ ॥४६॥ શ્લેકાર્થ –ગતાનગતિક ક્રિયા કે બેટી દોડધામ મોક્ષપુરૂષાર્થરૂપ નથી કિન્ત પરિ. શુદ્ધ આજ્ઞાગ જ મોક્ષપુરૂષાર્થ રૂપ છે. જે કર્મ ફળપ્રદાનમાં અનિયત હોય છે તેને નિષ્ફળ બનાવવામાં તે હેતુ રૂપ છે. ૪૬ एष च-परिशुद्धाज्ञायोगलक्षणः पुरुषकार:=आत्मव्यापारः, क्रमोपक्रमलक्षण फल प्रति द्रष्टव्यः, न धावनादिः लौकिकः, आदिना वल्गनादिग्रहः, न वा गतानुगतिकः अंधपरंपरानुपाती, 'इत्थमेवास्मदीयैः समाचरितमित्यभिग्रहाभिनिवेशपेशलोऽज्ञानिनां पाखंडिनां जैनाभासानां वा दुःषमाकालादिकद्दालंबनग्रहणप्रवणानामविध्युपजीविनां संबन्धी, ततः कर्मानुबन्धस्यैवानुवृत्तेः । तथा एष चानियतस्वभावे=फलदानं प्रत्यनियतरूपे कर्मणि उपक्रमहेतुः । तेन-"नामुक्त क्षीयते कर्म कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥[ ] इति सर्व लोकप्रवादश्रवणान्न भयं विधेयम् । द्विविधं हि जीवाः प्रथमतः कर्म वध्नन्ति, एकं शिथिलपरिणामतया फलं प्रत्यनियतरूपं, द्वितीय चात्यंतदृढपरिणामनिबद्धतयाऽवश्यं स्वफलसंपादकम् । तत्र प्रथमस्य तत्तद्रव्यादिसामग्रीमपेक्ष्य प्रतीकारसहत्वादृशत्तासद्वेद्यायशःकीर्तिलाभान्तरायादिकोपक्रमे प्रकृतसामर्थ्यान्न विरोध इति । यथा चैतत्तत्त्वं तथा विपश्चितमध्यात्ममतपरीक्षायाम् । न चैवं स्वस्मिन्नुपक्रमणीयं कर्मानिश्चिन्वतो नाशार्थिनः नाश्याऽनिश्चये प्रवृत्त्यनुपपत्तिरिति शङ्कनीय, बलवतो नाश्यस्य संशयेऽपि सर्पादिदंशजन्यविषसंशये तन्नाशार्थ भेषजपानादाविव वि-नसंशयेऽपि तन्नाशार्थ मंगलकरणादाविव वा प्रवृत्त्यविरोधात् । अष्टजप्रवृत्तौ नाश्यनिश्चयानपेक्षाविरोध इत्यन्ये ॥४६॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૩–વિને આવે તે નમતું જોખવું નહીં ૧૦૩ તાત્પર્યાર્થ – પરિશુદ્ધાજ્ઞાગ એ જ મોક્ષસાધક આત્મવ્યાપાર રૂપ છે નહિ કે સંસારના પ્રોજનથી કરવામાં આવતી દેડધામ કે સંભાષણ, જે અજ્ઞાની પાખંડીઓ અંધ પરંપરાને અનુસરીને “અમારા પૂર્વજો આમ જ કરતા હતા માટે અમે પણ એમ જ કરીશુ આવે કદાગ્રહ રાખીને પોતાના કુલધર્મ વગેરેનું પાલન કરે છે તે મોક્ષ સાધક ક્રિયા નથી. તે જ રીતે કેટલાક વેષધારી જિને દુષમકાળ-પાંચમા આરાનું છેટું આલંબન પકડી લેવામાં તત્પર હોય છે તેઓની ઇરારાપૂર્વકની અવિધિયુક્ત ક્રિયાઓ પણ મેક્ષ સાધક નથી. કારણ કે તેવી અંધ પરંપરાગત અથવા અવિધિ પ્રધાન ક્રિયાઓથી માત્ર કર્મબંધની જ પરંપરા સર્જાય છે.? [અનિયત સ્વભાવી કર્મના વિનાશમાં પુરુષાર્થ સફળ ] જે કર્મ અનિયત સ્વભાવવાળું છે-અવશ્ય ફળનું સર્જન કરે જ, તેવું નથી એવા કર્મને હતપ્રભાવ બનાવવા માટે પરિશુદ્ધાજ્ઞાગ રૂ૫ પુરુષકાર પર્યાપ્ત છે. લેકમાં જે એ પ્રવાદ સંભળાય છે –“અબ યુગ પસાર થઈ જાય તે પણ પૂર્વસંચિત કર્મ ભગવ્યા વિના ક્ષીણ થતું નથી. શુભ હોય કે અશુભ હોય પણ એકવાર કરેલું કર્મ ભવિષ્યમાં અવશ્ય ભેગવવું જ પડે છે.”—આવા પ્રવાદથી નિરાશ થઈ જવાની જરૂર નથી. જન શાસનમાં કર્મ અને ફળને સંબંધ નીચે પ્રમાણે છે જીવે પહેલેથી જ કર્મબંધ બે પ્રકારે કરે છે. એક બંધસર્જક પરિણામ શિથિલ હેવાથી તેનાથી બંધાયેલા કર્મને મજબૂત બનાવનાર અથવા ફલાભિમુખ કરનાર સામગ્રીને યંગ ન થાય તે ફલ પ્રત્યે અકિંચિત્કર રહે અને જે તેવી સામગ્રીને યોગ થાય તે ફળ આપે પણ ખરા, દા. ત. સાધ્ય રોગ. જ્યારે બીજા પ્રકારના કર્મ એવા હોય છે કે જે પહેલેથી જ અત્યંત દઢ તીવ્ર પરિણામથી બાંધેલા હોવાથી તેનું ફળ આપ્યા વિના રહેતા નથી. તેને સ્વપ્રભાવથી જ ફલાભિમુખ કરનાર સામગ્રી પણ અવશ્ય મળી જ રહે છે. દા.ત, અસાધ્યરેગ. આ બે પ્રકારમાં બીજા પ્રકારનું નિકાચિત કર્મ તો અવશ્ય જોગવવાનું જ રહે છે. પરંતુ પહેલા પ્રકારનું કર્મ તેનાથી વિરોધી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ વગેરે સામગ્રી દ્વારા પ્રતિકારને ગ્ય હોય છે. એટલે એવા અનિકાચિત બંધાયેલા અશાતા વેદનીય, અપયશ. અપકીર્તિ લાભાંતરાય વગેરે કર્મોને નિષ્ફળ બનાવવામાં પરિશુદ્ધ આજ્ઞાગ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમાં વિરોધને કઈ અવકાશ નથી. આ તાત્વિક વિષયનું વધુ સ્પષ્ટ નિરૂપણ “આધ્યાત્મમતપરીક્ષા' નામના ગ્રંથમાં ગ્રંથકારે પોતે જ કર્યું છે. [નિશ્ચય વિના પણ સંભાવનાથી પ્રવૃત્તિ શક્ય ] શંકા -. પરિશુદ્ધાઝાગથી ઉપક્રમે ગ્ય કર્મને નાશ શક્ય હોય તે પણ પિતાના આમામાં એવા કર્મો બંધાયેલા હોવાને નિશ્ચય કરવાની કોઈ સાધન-સામગ્રી ન હોવાથી વિનાશ ગ્ય કર્મને નિશ્ચય અશક્યપ્રાયઃ છે એટલે કેણ તેને નાશ કરવા માટે ઉદ્યમવંત થશે ? તાત્પર્ય, એવી પ્રવૃત્તિને ઉચ્છેદ થઈ જશે. સમાધાન -બળવાન અનિષ્ટ પ્રયોજક અશુભ નિમિત્તની શંકા પણ તેના નાશની પ્રવૃત્તિમાં પ્રેરક છે. રાત્રે અંધારામાં કાંઈક કરડી ગયું હોય ત્યારે સાપ જ કરડડ્યો છે એવો નિશ્ચય ન હોવા છતાં પણ સાપના ઝેરની શંકા ઉદ્દભવતાં તેનો નાશ કરવા માટે તે વ્યક્તિની પ્રવૃત્તિ થતી દેખાય છે. એ જ રીતે ગ્રંથ સમાપ્તિ વગેરેમાં બાધક વિદ્ધ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉપદેશરહસ્ય ગાથા–૪૬ (અશુભ કર્મ)ને નિશ્ચય ન હોવા છતાં પણ તેની સંભાવના હોવાથી તેની ઉપશાંતિ માટે મંગલાચરણ વગેરેને પ્રયત્ન કરાય છે. આમાં કાંઈ વિરોધ જેવું નથી. સારાંશ એ છે કે ઉપક્રમ યંગ્ય કર્મને નિશ્ચય ન હોવા છતાં પણ તેની ઉગ્ર સંભાવના-સંશય હેવાથી તેના નાશ માટેની પ્રવૃત્તિને ઉચ્છેદ થવાની આપત્તિ નથી. ઉપરોક્ત વિષયમાં અન્ય ગ્રંથકારને અભિપ્રાય એ છે કે ઉપક્રમોગ્ય કર્મોને નાશ કરવાની પ્રવૃત્તિમાં મુખ્યતાએ અનુકૂળ અદઈ જ કારણ છે એટલે તેમાં વિના શ્યના નિશ્ચયની કોઈ અપેક્ષા જ નહિ હોવાથી પૂર્વ શકિત વિરોધને કઈ અવકાશ જ નથી. ૪દા Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૪–સત્ર કર્મ અને પુરુષાર્થના સ્યાદ્વાદ છે. नन्वेवमपि परिशुद्धाज्ञायोगोऽदृष्टपरिपाकादेव, तुल्यसाधनानामप्यन्यतमस्यैवोदयात्, तथा च 'तद्धेतो' रिति न्यायाददृष्टमेव फलहेतुरस्त्वित्या शंकां परिहरन्नाह — શ્લાક ૪૭માં જે પૂર્વ પક્ષનુ નિરાકરણ કરવામાં આવનાર છે તે પૂર્વ પક્ષને અભિપ્રાય આ પ્રમાણે છે— ઉપક્રમયેાગ્ય કર્મીના વિનાશમાં પશુિદ્ધ આજ્ઞાયાગને હેતુરૂપે દર્શાવેલ છે, પરંતુ પરિશુદ્ધ આજ્ઞાયાગ પણ તેના બાધક અષ્ટની નિવૃત્તિ અને સાધક અષ્ટના પરિપાક વિના કઈરીતે હોઈ શકે ? પરિશુદ્ધ આજ્ઞાયાગસ પાઇક બાહ્ય સાધનસામગ્રી અનેક આત્માને તુલ્ય હાવા છતાં પણ કોઇકના જ જીવનમાં પરિશુદ્ધ આજ્ઞાયાગના ઉય થાય છે. એનાથી એ ફલિત થાય છે કે ઉપક્રમ ચાગ્ય કર્મીના વિનાશમાં હેતુરૂપે માનવામાં આવેલ પરિશુદ્ધ આજ્ઞાચેગ પણ અનુકૂળ અષ્ટના ઉદયથી જ સ`પન્ન થાય છે. તો પછી “તāોરેવાસ્તુ વિં તેન ?” આ ન્યાય, જેનું તાત્પર્ય એ છે કે અમુક કાર્યાત્પત્તિમાં હેતુરૂપે જે અભિપ્રેત છે તેના પણ હેતુની એટલે કે હેતુના હેતુની પણ આવશ્યકતા માનવી પડે તેા પછી તે હેતુના હેતુને જ તે કાર્ય પ્રત્યે સીધી કારણુતા માનવી, વચમાં અન્યને હેતુ માનવાથી શે। લાભ ?” આ ન્યાયથી ઉપક્રમ ચાગ્ય કર્મના વિનાશમાં પણ અનુકૂળ અષ્ટના પરિપાકને જ કારણ માનવાનું રહે છે, વચમાં પશુદ્ધાજ્ઞાયાગને કારણ માનવાની જરૂર નથી. ઉપરોક્ત પૂર્વપક્ષનું નિરાકરણ નીચે મુજબ છે— एवं तुलबलत्त उववण्णं दइवपुरिसगाराणं । अण्णोष्णसमविद्वा जं दोवि फलं पसाहंति ॥४७॥ શ્લેાકા :-એ રીતે (તમારા કહેવા મુજબ) તેા દૈવ અને પુરુષકાર બન્નેનું તુલ્ય ખળ સિદ્ધ થાય છે કારણ કે પરસ્પર મેળથી જ ફળની સિદ્ધિ થાય છે. ૫૪૭ાા एवं'=उक्तरीत्या, दैवपुरुषकारयोः तुल्यबलत्वं = समप्राधान्येनैककार्य हेतुत्वलक्षणं उपपन्नं भवति, यद्=यस्मात् द्वावप्येतौ अन्योन्यसमनुविद्धौ = परस्परोपगृहीतौ फलं प्रसाधयतः, कर्मलक्षणस्य दैवस्य स्वरूपयोः यताया आत्मवीर्यरूपस्य च पुरुषकारस्य सहकारियोग्यताया घटकत्वात् ॥४७॥ [ ક અને પુરુષાર્થ ઉભયનુ' તુલ્ય મહત્ત્વ ] અને પુરૂષ તાત્પર્યા :-પૂર્વ પક્ષીના ક્થા મુજબ અષ્ટના પરિપાકની પણ જો આવશ્યકતા સિદ્ધ થતી હોય તા તેના અર્થ એ નથી કે પરિશુદ્ધ આજ્ઞાયાગ નિરર્થક છે. કારણ કે અનુકૂળ કર્મ પણ પુરુષકારના અભાવમાં પાંગળું હોવાથી જેટલું મહત્ત્વ અનુકૂળ કર્મનું છે તેટલુ જ પુરુષાર્થનું પણ સિદ્ધ થાય છે. એટલે ઉપક્રમણીય કર્મના વિનાશમાં કાર બન્નેનું સમાન પ્રાધાન્ય સિદ્ધ થાય છે. એકના અભાવમાં બીજાની હાજરીથી ફળસિદ્ધિ ન થતી હોવાથી બન્ને પરસ્પર ભેગા થઈ એકબીજાને સહાયક બનવા દ્વારા જ ફળને ઉત્પન્ન કરે છે. તેમાં વિશેષતા એ છે કે ધ્રુવની કારણુતા સ્વરૂપયાગ્યતા રૂપ કારણતાના અગભૂત છે જ્યારે આત્માના વીર્યરૂપ પુરૂષાર્થની કારણતા સહકારીયાન્યતા રૂપ કારણતાના અંગભૂત ૧૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપદેશરહસ્ય ગાથા-૪૮ છે. આશય એ છે કે કર્મના નાશમાં કર્મ પતે વિનાશગ્ય સ્વરૂપવાળું હોવાથી તેનો વિનાશ શક્ય બને છે અને પરિશુદ્ધ આજ્ઞાગ સહાયક બનતો હોવાથી સહકારી કારણરૂપે તે કર્મના નાશમાં પ્રાજક બને છે. પાછલા एतदेव भावयति શ્લેક-૪૮માં ઉપરક્ત હકીક્ત કાષ્ટ અને પ્રતિમાના દષ્ટાંતથી વધારે સ્પષ્ટ કરવામાં આવી છે– दारुसमं खलु दइवं पडिमातुल्लो अ पुरिसगारोत्ति । दइवेण फलक्खेवे अइप्पसंगो हवे पयडो ॥४८॥ શ્લોકાથ: દૈવ (ભાગ્યકર્મ) કાષ્ટ સ્થાનીય છે અને પુરૂષાર્થ પ્રતિમા સ્થાનીય છે. દેવમાત્રથી જ ફળનિષ્પત્તિ થવામાં અતિપ્રસંગદોષને ઉદ્દભવ થાય છે. ૪૮ दारुसमं प्रतिमादलभूतकाष्ठसमं, खलु-निश्चये दैवं, तत्र प्रत्यक्षानुमानादिना दिव्यदृशा व्यवहारदृशा च फलयोग्यतानिश्चयात् , प्रतिमातुल्यश्च प्रतिमानिष्पादनक्रियासदृशश्च पुरुषकारः, 'इतिः' पादपूरणे प्रागुक्तोपपत्तिहेत्वों वा । न च "शक्तयः सर्वभावानां कार्यार्थापत्तिगोचरा" इति वचनात् कार्यानुपहितयोग्यतायां मानाभावात् किमजागलस्तनायमानेन पुरुषकारेणेति शङ्कनीयं, कुतोऽपि हेतोः प्रतिमानुत्पत्तावपि दारुदले शब्दज्ञानप्रवृत्तिरूपस्य योग्यत्वव्यवहारस्याऽयोग्यत्वव्यवहारविलक्षणस्याऽऽगोपालाजनाप्रसिद्धत्वेन पराकर्तुमशक्यत्वात् । अत एव न देवस्यैव प्राधान्यमित्याह-देवेन=कर्मणा, फलाक्षेपे=पुरुषकारमनपेक्ष्य फलजननेऽभ्युपगम्यमाने, अतिप्रसङ्गो= अनवाप्ताज्ञेऽपि मोक्षफलापत्तिलक्षणः, भवेत् प्रकटः सर्वलोकसिद्धः ॥४८॥ પ્રિતિમા યોગ્ય કાષ્ટ ખંડનો નિર્ણય કઈ રીતે?] તાત્પર્યાથ: જેમ કાછખંડ પ્રતિમાની નિષ્પત્તિમાં ઉપાદાન કારણતા રૂપ યોગ્યતા ધરાવનાર છે તે જ રીતે દંવ પણ તે તે ફળને ઉત્પન્ન કરવાની યેગ્યતા ધરાવે છે. આ યેગ્યતાનો નિશ્ચય કાષ્ટમાંથી બનતી પ્રતિમાને પ્રત્યક્ષ જોઈને અથવા વર્તમાનદષ્ટકાછખંડમાં પૂર્વદષ્ટપ્રતિમાભાવપરિણતકાછખંડના દષ્ટાંતથી અનુમાન કરીને અથવા આપ્તપુરૂષના ઉપદેશથી થઈ શકે છે. તે ઉપરાંત દિવ્યજ્ઞાનથી ભાવિમાં ઉત્પન્ન થનાર પ્રતિમાનું દર્શન કરીને પણ પ્રસ્તુત કાષ્ટખંડમાં પ્રતિમાયેગ્યતાને નિર્ણય થઈ શકે છે. લૌકિક વ્યવહારથી પણ પ્રતિમા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના કાષ્ટ ખડાને જોઈને પ્રસ્તુત કઈ એક કાપ્રખંડમાં પ્રતિમા ગ્યતાનો નિર્ણય ઉદ્દભવી શકે છે. પુરુષાર્થ પ્રતિમા બનાવવા માટે કરવામાં આવતી ક્રિયા તુલ્ય છે. મૂળ શ્લેકમાં “ફતિ” શબ્દ પ્રયોગ પાદપૂર્તિ અર્થે કરવામાં આવ્યું છે અથવા “પૂર્વશ્લેકના કથનને સિદ્ધ કરવા માટે પ્રસ્તુતલોકનું કથન હેતુ રૂપ છે” તેમ દર્શાવવા માટે કરવામાં આવ્યું છે. [ પુરુષાર્થની હેતુતામાં ઉદભવતી શકા]. શંકાઃ કાર્યથી અનુપહિત ગ્યતા માનવામાં કોઈ પ્રમાણ નથી. કહેવાને ભાવ એ છે કે “સર્વ પદાર્થોમાં રહેલી કાર્યોત્પાદક શક્તિઓ કાર્યભૂત પદાર્થોની ઉત્પત્તિથી જ અનુ Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે. ૧૦૭ મેય છે.” આ તાત્પર્યવાળા “B ” ઈત્યાદિ વચનના આધારે કાર્યથી અવિશિષ્ટ એટલે કે જે કારણથી કાર્ય અનુત્પન્ન છે તેવા કારણમાં તે કાર્યની ગ્યતા માની શકાય તેવી ન હોવાથી, કોઈપણ કારણમાં એવી જ ગ્યતા માનવી જોઈએ કે જેનાથી ફળનિષ્પત્તિ અવશ્ય થાય જ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી કાર્યની ઉત્પત્તિમાં બકરીના ગળામાં રહેલા આંચળ જેવી દેખાતી પણ દૂધ ન આપનારી લટકતી કોથળી જેવા નિરર્થક પુરુષાર્થને હેતુ માનવાની જરૂર જ નથી. તેનું કારણ એ છે કે કારણ જ એ પ્રકારની યોગ્યતા ધરાવે છે કે જેનાથી ફળ અવશ્ય ઉત્પન્ન થાય એટલે એવા કારણથી કાર્ય અવશ્ય નિષ્પન્ન થનાર હોવાથી પુરૂષાર્થને હેતુ માનવામાં ગૌરવ દેષ છે. [ કાર્યાનુપહિત યોગ્યતામાં ગ્યતાવ્યવહાર પ્રમાણ છે. ] સમાધાન :-કઈ પરિસ્થિતિમાં અર્થાત્ સામગ્રી વૈકલ્યના કાળમાં કઈક કાષ્ઠખંડથી પ્રતિમાની ઉત્પત્તિ થઈ ન હોય તે પણ “આ કાછખંડ પ્રતિમાને ગ્ય છે” એવા શબ્દોની પ્રવૃત્તિરૂપ યોગ્યતાને વ્યવહાર અને “આ કાષ્ટ્રખંડપ્રતિમા બનવાની યેગ્યતાવાળું છે એવા આકારના જ્ઞાનની પ્રવૃત્તિરૂપ ગ્યતાને વ્યવહાર વિદ્વાનેથી માંડીને અલ્પબુદ્ધિ વાળી ગોવાલણે સુધી ખુબ જ પ્રસિદ્ધ છે. વળી આ ગ્યતાને વ્યવહાર “તંતુઓ પ્રતિમા બનવાની ગ્રતાવાળા નથી.” આવા પ્રકારના અગ્યતા વ્યવહારથી અત્યંત વિલક્ષણ હેવાથી એ કાષ્ટખંડની પ્રતિમાયેગ્યતાનો અપલોપ થઈ શકે તેમ નથી. સારાંશ એ છે કે કાર્યાનુપહિત ગ્યતામાં પ્રમાણ ન લેવાની વાત અપ્રામાણિક છે. કારણ કે પૂર્વોક્ત યેગ્યતાને વ્યવહાર જ તેમાં સાધક પ્રમાણ રૂપ છે. ઉપરોક્ત વિવેચનથી એકલું દેવ જ પ્રધાન નથી એ પણ સિદ્ધ થાય છે. જે એકલા ભાગ્યથી જ ફલ નિષ્પત્તિની શક્યતા હોય અને તેમાં પુરૂષાર્થની કોઈ અપેક્ષા જ ન હોય તે મેક્ષે જવાની યેગ્યતા ધરાવનાર ભવ્ય જીવ તેની ગ્યતાના પરિપાકથી કેઈપણ જાતના પુરૂષાર્થ વગર જ જિનાજ્ઞાન પાલન વિના મુક્તિમાં પહોંચી જવાની આપત્તિ આવશે. જે સર્વલોક વિરુદ્ધ છે. ૪૮ [કમ પુરુષાર્થને તાણી લાવનારું હોય તો ? શંકા] . अथ न दैवमात्रमेव फलहेतुर्येनातिप्रसङ्गः स्यात् , किन्तु विशिष्टदैवमेव तथेति शकते શંકા -માત્ર સામાન્ય પ્રકારના દૈવને વિવક્ષિત ફળમાં હેતુરૂપ માનવામાં આવે તે ઉપર દર્શાવેલ દોષને અવકાશ છે. પરંતુ વિશિષ્ટ પ્રકારના અર્થાત્ જરૂર હોય તે પુરૂષાર્થને ગળે પકડીને ખેંચી લાવે એવા દેવને હેતુ માનવાથી કેઈ દેશને અવકાશ નથી. ક૪૯ નાં પહેલા ત્રણ પાદમાં આ શંકાનું ઉત્થાન કરીને ચેથા પાદમાં તેનું સમાધાન કરવામાં આવ્યું છે अह तं विसिहमेवं तेण न दाणाइमेअणुववत्ती । अक्विवइ पुरिसगारं तं नणु अण्णत्थ तुल्लमिणं ॥४९॥ શ્લેકાર્થ : (શકા) વિશિષ્ટ દેવને ફળહેતુ માનવાથી દાનાદિ ભેદે ફળભેદ અઘટિત નથી, તે વિશિષ્ટ દેવ જ પુરૂષાર્થને ખેંચી લાવનાર છે. (સમાધાન) પુરૂષાર્થમાં પણ દલીલ સમાન છે. ૧૪લા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપદેશરહસ્ય ગાથા-૨૮, __अथ तद्-दैव, विशिष्ट विलक्षणशक्तिमदेव एवं अधिकृतफलहेतुः, तेन दानादेः सकाशात्-आदिना हिंसादिग्रहः-यो भेदः पुण्यपापोत्कर्षापकर्षलक्षणः, तदनुपपत्तिर्न भवति, सर्वास्तिकसम्मततदनुपपत्तिर्हि 'प्रकृतिरेवैकाकारा शुभाशुभरूपासु क्रियासु व्याप्रियत' इति नियुक्तिकसांख्यमतमास्थितानां पुरुषकारवादिभिर्दातुं शक्येत, अध्यात्मभेदं विना तदनुपपत्तेः, तथा च પતિ તેનું યોગદરિ–૨૨૮] . "अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ॥” इति । यदि चोत्कृष्टापकृष्टशुभानुबंध्यात्मकारिदैवभेद एवेष्यते तदा नायं दोषावकाश इति एतदेवाह-तद्=अधिकृतदैवं, पुरुषकार =नियताभिसंधिकप्रयत्नरूपम् , आक्षिपति=नियतफलजननाय व्यापारयति । समाधत्ते, नन्वित्यक्षमायाम् , अन्यत्र पुरुषकार, तुल्यमिदं शक्यं ह्येतद् पुरुषकारवादिनापि वक्तुं, 'पुरुषकार एव तथास्वभावत्वात् कर्मोपक्रम्य शुभमशुभं वा फलं जनयती'ति । देवेन पुरुषकारस्येव तेन दैवस्यापि किंकरवद्गले गृहीत्वा व्यापारयितुं शक्यत्वाद् । तदिदमाह[૩૫૦ વઢ-૨૪૭]. ८३"तारिसयं चिय अहतं सुहाणुबंधे अज्झप्पकारित्ति । पुरिसस्स एरिसत्ते तदुवक्कमणम्मि को दोसो" ॥४९॥ તાત્પર્યાથ-પૂર્વકમાં એકલા દૈવને કારણ માનવાથી પુરુષાર્થ વિના જ મક્ષ પ્રાપ્તિ થઈ જવાનો જે દેષ બતાવવામાં આવ્યું હતું તેને અવકાશ નથી. કારણકે વિશિષ્ટ શક્તિ વગરના દેવથી ફળપ્રાપ્તિ અસંભવિત હોવા છતાં પણ પુરૂષાર્થને બળપૂર્વક અનુકૂળ બનાવીને ફળને આવિર્ભાવ કરનાર વિશિષ્ટ શક્તિવાળા દેવને એકમાત્ર હેતુ માની શકાય છે. એવી શંકા કરવામાં આવે કે “કર્મ જ જે પુરૂષાર્થ આક્ષેપક હોય તે દાન વગેરે શુભ ક્રિયાથી શુભ ફલક પુણ્યને ઉત્કર્ષ અને પાપને અપકર્ષ તેમજ હિંસાદિ ક્રિયાથી અશુભ ફલક પાપને ઉત્કર્ષ અને પુણ્યને અપકર્ષ કે જે સર્વ આસ્તિકમતને સંમત છે તે કઈ રીતે ઘટશે?” તો તેનું સમાધાન એ છે કે આ દેષને દેવવાદીના મતમાં અવકાશ નથી પરંતુ યુક્તિબાહ્ય સાંખ્ય મતમાં આસ્થા ધરાવનારાઓને તે આપત્તિ રૂપ છે. કારણ કે તેઓના મતમાં સર્વથા એકાકારપ્રકૃતિ જ સર્વ શુભાશુભ ક્રિયાઓની સૂત્રધાર છે જે નિર્યુક્તિક છે. અધ્યાત્મના અર્થાત્ અધ્યવસાયના ભેદ વિના એકાકાર પ્રકૃતિથી પરસ્પર વિરુદ્ધ શુભાશુભક્રિયાઓ અસંભવિત છે. તેઓ કહે છે કે-“અનુષ્ઠાન એકસરખું હોવા છતાં પણ અભિસંધિ આશય” ભિન્નભિન્ન હોવાથી ફળ પણ જુદું જુદું ઉત્પન્ન થાય છે. માટે ફળભેદમાં આશયભેદની જ મુખ્યતા છે. દા. ત.—કૃષિની ક્રિયા સમાન હોવા છતાં પણ એક સ્થાને ઉચિત જળવૃષ્ટિ અને અન્યત્ર તેના અભાવથી ધાત્પત્તિમાં તફાવત પડે છે.” (જુઓ–ગદષ્ટિ સમુચ્ચય શ્લો. ૧૧૮) દેવવાદીને મતે તે ઉત્કૃષ્ટ કે અપકૃષ્ટ શુભાનુબંધિ કે અશુભાનુબંધિ અધ્યાત્મભેદ અધ્યવસાય ભેદનું પ્રત્યેજક દૈવ જ ભિન્ન ભિન્ન હોવાથી દાનક્રિયા અને હિંસાદિ ક્રિયાથી ८३ तादृशं चैवाहतं शुभानुबन्धमध्यात्मकारीति । पुरुषस्यैतादृशत्वे तदुपक्रमणे को दोषः । Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે. ૧૦૯ ભિન્ન ભિન્ન પુણ્ય-પાપ કર્મના ઉદ્દભવમાં કઈ દેષને અવકાશ નથી. કારણ કે શુભાશુભ પુણ્ય-પાપના ઉત્કર્ષ-અપકર્ષમાં પ્રાજક દેવ પિતાના સામથી તદનુકૂલ નિયત અધ્યવસાય ગર્ભિત પુરુષાર્થને પણ વિવક્ષિત ફળના ઉદ્દભવ માટે અવશ્ય ખેંચી લાવીને કામે વળગાડે છે. [પુરુષાર્થની પ્રધાનતામાં સમાન યુક્તિઓ ] દેવવાદીના પ્રતિવાદ રૂપે ગ્રંથકારના કથનનું તાત્પર્ય એ છે કે પુરૂષાર્થને ગૌણ કરીને દેવની મુખ્યતા દર્શાવવા માટે દેવવાદીએ જે યુક્તિઓ અને દલીલને આશરે લીધે છે, તે જ યુક્તિઓ દ્વારા પુરૂષાર્થવાદી પણ એમ કહી શકે છે કે પુરૂષકાર જ બળવાન છે. અને વિશિષ્ટ શક્તિગર્ભિત સ્વભાવવાળો પુરૂષાર્થ બળપૂર્વક દેવ પર ઉપક્રમ લગાડી સ્વપ્રાજ્ય ફળમાં અનુકૂળ બનાવીને તે તે ફળને ઉત્પન્ન કરે છે. દેવવાદીએ પુરૂષાર્થને કિંકરનું સ્થાન આપી દેવને માલિકનું સ્થાન આપ્યું છે, તેમ પુરૂષાર્થવાદી પણ કહી શકે છે કે પુરૂષાર્થ માલિક બનીને ચાકર જેવા દેવને ગળે પકડીને કામે લગાડવા સમર્થ છે. ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે (પૂર્વપક્ષ)-“અધ્યવસાયની ભિન્નતાની જેમ દેવપણ શુભાનુબંધિ કે અશુભાનુબંધિ ચિત્તપરિણામનું કારણ છે.” (ઉત્તરપક્ષ) “પુરૂષને (પુરૂષાર્થને) પણ તેવા વિચિત્ર સ્વભાવવાળ માનીને કર્મનો ઉપક્રમ સિદ્ધ કરવામાં આવે તે શું દોષ છે?પાલા [કમ અને પુરુષાર્થ ઉભયની પરંપરા પરિણમનશીલ છે.] एतदेव भावयतिલેક-૫૦માં ઉપરોક્ત હકીકતને વધુ સ્પષ્ટ કરવામાં આવી છેजह कम्मसंतई इह तह तह परिणामिणित्ति मण्णति । तह पुरिसगारधारा जुत्ता परिणामिणी वोत्तुं ॥५०॥ પ્લેકાર્થ –જેમ કર્મ પરંપરાને તે તે રૂપે પરિણમનશીલ માનવામાં આવી છે. તેમ પુરૂષાર્થની પરંપરાને પણ પરિણમનશીલ કહેવી યુક્ત છે. ૫ यथा कर्मसंततिः स्वहेतोर्लब्धातिशया एकाश्रया कर्मपरिणामश्रेणी तथा तथा परिणामिनी स्वाश्रयाऽपृथग्भूतप्रतिनियतफलजननी-इति मन्यन्ते कर्मवादिनः, तथा पुरुषकारधारा जीवव्यापारसंततिः, युक्ता परिणामिनी प्रतिनियतफलजननी वक्तुम् , उत्तरोत्तरपुषरुकारे पूर्वपूर्वपुरुषषकारादतिशयाधानोपपत्तेः अथैवं पुरुषकारस्य तत्तत्फलं प्रति विलक्षणशक्तिमत्त्वेन हेतुत्वे पुरुषकारत्वेन सामान्यहेतुत्वभंगप्रसङ्गः । किंचैतादृशशक्तिकल्पनमुदासीनपदार्थेऽपि सुवचम् , अपि चैवं तत्क्षणविशिष्टकार्ये तत्क्षणस्य हेतुत्वात् स्वाश्रितकार्ये चाश्रयस्य तथात्वादनतिप्रसङ्गात् कारणान्तरविलयप्रसङ्ग इति चेत् ? कर्मवादेऽपि तुल्यमेतदखिलदूषणजालम् । यदि च "व्यवहारादिना कर्मत्वेनैव कर्मणो जन्यमानहेतुत्वस्वीकारान्न दोषः, हेत्वन्तरोपनिपातेन फलविशेषोपपत्तेरिति” विभाव्यते तदा पुरुषकारेऽपि तुल्यमेतत्, सर्वत्र कालादिकलापजन्यत्वस्य संमत्यादिसिद्धत्वात् , न चैवं व्यणुकादिहे Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા—૫૦ तुपुरुषकाराश्रयतयेश्वरसिद्ध्यापत्तिः, तद्धेतुकर्माश्रयतयाऽपि पुरुषान्तरसिद्ध्यापत्तेः, संबंधविशेषेण शक्तिविशेषेण वा जीवगतकर्मणा एव सकलकार्योपपत्तौ त्वन्यत्राप्येवं सुवचत्वादित्यन्यत्र विस्तरः ॥ ५० ॥ ૧૧૦ તાત્પર્યા :-કર્મ વાદીઓની માન્યતા એવી છે કે સ્વાત્પાદક હેતુથી વિશિષ્ટ શક્તિયુક્ત ઉત્પન્ન થનાર કર્મ પરિણામની પરપરા પાતે જે આશ્રય (આત્મ)માં ઉત્પન્ન થઈ છે તે જ આશ્રયમાં અપૃથભાવે અમુક ચાકકસ પ્રકારના ફળને જન્મ આપે છે. તેના પ્રતિપક્ષરૂપે પુરુષાર્થવાદીઓ પણ કહી શકે છે કે આત્માના પુરૂષાર્થની પર‘પરા કર્મની જેમ જ તે તે આત્મામાં અમુક ચોકકસ પ્રકારના કર્મને જન્મ આપે છે એમ માનવામાં કોઇ દોષ નથી. કારણ કે પૂર્વ પૂર્વકાળના પુરૂષાર્થથી ઉત્પન્ન થતા ઉત્તર ઉત્તર પુરૂષાર્થોમાં વિશિષ્ટ પ્રકારની શક્તિનું આધાન થાય છે અને તેનાથી અમુક ચાકકસ પ્રકારનુ ફળ ઉદ્ભવી શકે છે. [પુરુષાવાદમાં અન્ય કારણાની કારણતાના વિલયની શકા] શ‘કા :– વિલક્ષણ શક્તિ દ્વારા પૂર્વોક્ત રીતે પુરુષાર્થને તે તે ફળ પ્રત્યે કારણ માનવામાં આવે તેા તેના અર્થ એ થયા કે અમુક શક્તિથી અમુક પુરુષાર્થ અમુક ફળના ઉત્પાદક છે, જ્યારે અન્ય પુરુષાર્થ અન્ય શક્તિથી અન્ય ફળના ઉત્પાદક છે. આમ તે તે પુરુષાર્થ અને તે તે ફળ વચ્ચે વ્યક્તિગત કાર્ય કારણ ભાવના સ્વીકાર થાય છે. પરંતુ એમાં પુરુષાર્થ અને ફળ વચ્ચે સામાન્યતઃ કાર્ય કારણભાવ માનવાની આવશ્યકતા ન રહેવાથી તેના વિલય થઇ જવાની આપત્તિ આવશે. વળી, વિશિષ્ટશક્તિની પુરુષાર્થમાં કલ્પના કરીને તેના દ્વારા કાર્ય કારણભાવની જે રીતે ઉપપત્તિ કરવામાં આવી છે એ રીતે ઉદાસીન (નિષ્ક્રિય) પદાર્થ માં પણ વિશિષ્ટશક્તિની કલ્પના કરીને કાર્ય કારણભાવની કલ્પના કરી શકાય છે, જેથી કારણરૂપે અનભિપ્રેત ઉદાસીન પદાર્થોથી પણ કાર્યાત્પત્તિ થવાના દોષ સાવકાશ છે. વળી, જે રીતે વિશિષ્ટ શક્તિ દ્વારા કાર્યકારણભાવની કલ્પના કરવામાં આવી છે તે જ રીતે એક એવા પણ કાર્ય કારણભાવ કલ્પી શકાય છે કે તે તે ક્ષણમાં ઉદ્દભવતા કાર્યમાં તે તે ક્ષણ જ હેતુ છે કારણ કે અન્ય સામગ્રી પૂર્વક્ષણામાં વિદ્યમાન હોવા છતાં પણ કાર્યાત્પત્તિ તે તે ક્ષણમાં જ થાય છે.—“તત્ ક્ષણુ તે ક્ષણમાં ઉભતા સર્વકાર્યા પ્રત્યે સાધારણ હોવાથી ત‘તુમાં ઘટોત્પત્તિ અને માટીમાં પટાત્પત્તિની” શંકાને અત્રે સ્થાન નથી, કારણ કે જે આશ્રયમાં કા ઉત્પન્ન થાય છે તે આશ્રય પણ તે કાર્યમાં હેતુભૂત છે. આ રીતે માનવામાં કાઇ અતિપ્રસ’ગ ન હાવાથી તત્ ક્ષણ અને આશ્રય સિવાયના બાકીના બધા જ કારણાની કારણુતાના વિલય થવાના દોષ પુરુષાર્થવાદીના મતમાં પ્રસક્ત થાય છે. [કવાદમાં સમાન દોષની આપત્તિ સમાધાન :- જે દોષારોપણ કર્મવાદી તરફથી પુરુષાર્થવાદી પર કરવામાં આવ્યુ છે તે બધું જ કર્મવાદી પર પણ સમાન છે. કારણ કે કર્મવાદીએ પણ પૂર્વે કહ્યુ છે કે ભિન્ન ભિન્ન ફળ ભિન્નભિન્ન શક્તિવાળા ધ્રુવથી ઉદ્ભવે છે. એટલે વિલક્ષણ શક્તિથી દૈવને હેતુ માનવામાં સામાન્યતઃ ધ્રુવ અને ફળ વચ્ચે કાર્ય કારણભાવના ભંગ વગેરે દાષા પ્રસક્ત થવામાં કાઈ ખાધક નથી. જો તેના બચાવમાં કહેવામાં આવે કે. વ્યવહાર દષ્ટિથી પ્રત્યેક જન્યભાવમાં સામાન્યરૂપે એટલે કે કત્વ ધર્મ પુરસ્કારણ કહેતુ છે. જેવી જેવી અન્ય સામગ્રીનેા સહકાર Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ઉપદેશ-૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે. કર્મને પ્રાપ્ત થાય છે તેવા તેવા ભિન્ન ફળનો પ્રાદુર્ભાવ થાય છે. દા.ત.-માટી એકસરખી હેવા છતાં પણ કુંભારની પિતાની જુદી જુદી ઈચ્છા પ્રમાણે જુદી જુદી ક્રિયાથી જુદા જુદા ઘડો-કેડિયું-કુંડી વિગેરે કાર્યો ઉત્પન્ન થાય છે.” તે આ બચાવ પુરુષાર્થવાદીના મતમાં પણ સુશક્ય છે. સારાંશ કર્મ અને પુરુષાર્થ બન્નેનું મહત્ત્વ સરખું છે. વળી જૈનદર્શનમાં તે માત્ર કર્મ કે પુરુષાર્થ નહિ પરંતુ કાળ-સ્વભાવ-ભવિતવ્યતા-કર્મ અને પુરુષાર્થ આ પાંચેયના સમુદાયથી પ્રત્યેકકાર્યની સિદ્ધિને સિદ્ધાંત સન્મતિતર્ક વગેરે મડાશાસ્ત્રમાં દર્શાવેલ છે. [પુરુષાર્થવાદમાં ઈશ્વરકત્વની આપત્તિ અને સમાધાન]. શંકા :- જન્યભાવ માત્ર પ્રત્યે જે પુરુષકારને હેતુ માનવામાં આવે તે જનમતે પણ જગત્કર્તા ઈશ્વરની સિદ્ધિ થવાની આપત્તિ આવશે કારણ કે બે પરમાણુના સાગથી ઉત્પન્ન થતે દ્રવણુક પણ જન્યભાવ જ છે. તેની ઉત્પત્તિ માટે પરમાણુમાં સંયોગજનક ક્રિયા પણ જન્યભાવ છે. પરમાણુ અલ્પજ્ઞ એવા જીવાત્માના પ્રત્યક્ષ તેમ જ પ્રયત્નને વિષય ન હોવાથી જેને એ પરમાણુનું પણ પ્રત્યક્ષજ્ઞાન હોય એવા ઇશ્વરની, પરમાણુ ક્રિયાના ઉત્પાદક પ્રયત્નના આશયરૂપે સિદ્ધિ માનવી પડશે. સમાધાન :- જે ઉપરોક્ત રીતે પરમાણુમાં ક્રિયા ઉત્પન્ન કરવા માટે જીવાત્માથી ભિન્ન ઈશ્વરની કલ્પના કરીએ તે ઈશ્વરને તે પ્રયત્ન અને ક્રિયા પણ કદાચિક હોવાથી જન્યભાવ બની જતાં તેના હેતુરૂપે અન્ય પ્રયત્નવાન ઈધરાત્માની કલ્પના કરવા જતાં અનવસ્થાદેષ પ્રસક્ત થાય છે. એટલે જૈનમતે ઈશ્વર માનવાની આપત્તિ નથી. તે પછી કચણુક ઉત્પાદક ક્રિયા પરમાણુમાં કઈ રીતે ઉત્પન્ન થશે ? આ પ્રશ્નનું નિરાકરણ એ છે કે જીવાત્મગત અદષ્ટ વડે જ એક વિશિષ્ટ સંબંધથી અથવા શક્તિ વિશેષ દ્વારા વિશ્વવત સકલકાર્યની ઉત્પત્તિ માનવાથી અન્ય ઈશ્વરની કલ્પના કરવાની જરૂર નહિ પડે એવું જે ઈશ્વરવાદીનું તાત્પર્ય હોય તો તે જૈનમતમાં ઈશ્વર ન માનવા છતાં પણ માત્ર અદષ્ટની શક્તિ માનવા દ્વારા સંગત થઈ શકે છે એટલે ઈશ્વરની કલ્પના કરવાની આપત્તિને અવકાશ નથી. આપણે [મોક્ષ પણ કર્મ જનિત છે]. उपसंहरन्नाहतम्हा उ दोवि हेऊ अविसेसेणं परोप्पर मिलिआ । मोक्खोवि कम्मजणिओ विभागरूवो जमेयस्स ॥५१॥ બ્લેકાર્થ - પૂર્વોક્ત રીતે ઉત્પત્તિમાં પરસ્પર મીલિત દેવ અને પુરુષકાર સમાન રીતે હેતુ છે. મેક્ષમાં પણ કહેવુ છે કારણ કે મોક્ષ કર્મના વિભાગરૂપ છે. પલા तस्मात् द्वावपि दैवपुरुषकारौ हेतुफलजनको, अविशेषेण समप्राधान्येन, परस्पर मिलितौ= अन्योन्यमुपगृहीतौ । ननु नानयोनियतं परस्परमिलनमस्ति, मोक्षे व्यभिचारात् , धर्माधर्मक्षयरूपत्वेन तत्र कर्मणोऽव्यापारादित्यत्राह-मोक्षोऽपि कर्मजनितो, यद्=यस्माद् एतस्य कर्मणो विभागरूपः खत्वयम् , स चात्मानुयोगिकः कर्मप्रतियोगि कञ्चेति । काप्यिा प्रतियोगितया हेतुरेव, वस्तुतः Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉપદેશરહસ્ય ગાથા-૫૧ पूर्वकृतस्य तावद्व्यापारसंबधेन मुक्तिहेतुत्वं नानुपपन्नम् , व्यवहारेण तपःसंयमनिम्रन्थप्रवचनानां ત્રયાળામેવાંતર્વહિવૃાા સૈવપુરુષારહૃા દેવીનુજ્ઞાનાતા તથા ૨ શામ[ભાવે નિત ૭૮૧] ८४ "तव संजमो अणुमओ णि गंथपावयणं च ववहारो ॥" समयस्यावधिनियामकत्वाच्च नातिप्रसङ्ग इति, तदिदमाह८५"उभयतहाभावो पुण सम्मओ णवर" ॥इति।। [उप० पद ३४९] ॥५१॥ તાત્પર્યાW - પૂર્વકમાં દેવની જેમ પુરુષકારનું પણ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તેનાથી એ સિદ્ધ થાય છે કે પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં દેવ અને પુરુષકાર એકબીજાને મદદ કરવા દ્વારા સમ પ્રાધાન્યથી પિતાને ફાળે નોંધાવે છે. શંકા :- “દેવ અને પુરુષકાર બને પરસ્પર મળીને કાર્ય ઉત્પન્ન કરે છે.” એ કઈ . નિયમ નથી કારણ કે મેક્ષરૂપ કાર્યની ઉત્પત્તિમાં પુરુષાર્થ જ પ્રધાન છે, કર્મ તે નાશ અભિમુખ હોવાથી તેને મોક્ષમાં હેતુ કઈ રીતે મનાય ? વસ્તુ સ્થિતિ તો એ છે કે મોક્ષ પિતે જ પુણ્ય અને પાપ ઉભય કર્મના ક્ષયરૂપ હોવાથી તેમાં કર્મની હેતતા અસંભવિત છે. સમાધાન :- મોક્ષ પણ કર્યજનિત જ છે એમ કહેવામાં કઈ દોષ નથી. તેનું કારણ એ છે કે સમગ્ર કર્મને આત્માથી વિભાગ B એ જ મોક્ષ છે. જેમ કર્મ અને આત્માને સગ આત્મા-કર્મ ઉભય જનિત છે તે જ રીતે આત્મા અને કર્મને વિભાગ પણ ઉભય જનિત જ હોઈ શકે છે. સંગ અને વિભાગમાં આત્મા અનુગી છે અને કર્મ પ્રતિયેગી છે. એટલે અનુગિતા સંબંધથી આત્માની જેમ પ્રતિયોગિતા સંબંધથી કર્મને પણ સગ અને વિભાગ ઉભયમાં હેતુરૂપે માનવું જ જોઈએ. વસ્તુસ્થિતિ તે એ છે કે મેક્ષાનુકૂલ પુરુષાર્થ વગેરે સામગ્રીન સંપાદનમાં અનુકૂળ પૂર્વકૃત અદષ્ટ પણ એક હેતુ હોવાથી અનુકૂળ સામગ્રી સંપાદનરૂપ વ્યાપાર દ્વારા મોક્ષ પ્રત્યે કર્મની હેતુતા સિદ્ધ થાય છે. વ્યવહારનયની દષ્ટિએ તપ, સંયમ અને નિન્ય પ્રવચન ( શ્રત–સામયિક) આ ત્રણેયની મોક્ષ પ્રત્યે હેતતા સ્વીકારવામાં આવી છે. તેમાં સૂકમ દષ્ટિથી જોઈએ તે તપ વગેરે ત્રણેય અંતરંગ રીતે કર્મરૂપ જ છે અને બહિરંગરૂપે પુરુષાર્થ આત્મક છે. અર્થાત્ તપાદિ ત્રણેયનું અંતરંગ સ્વરૂપ કર્મરૂપ છે અને બાહ્ય સ્વરૂપ પુરૂષાર્થરૂપ છે. આ રીતે દેવ અને પુરૂષકાર ઉભયની મક્ષ હેતુતા સિદ્ધ થાય છે. આવશ્યકનિર્યુક્તિ શાસ્ત્રમાં કહ્યું છે કે – વ્યવહારનયના મતેતપ-સંયમ અનેનિન્ય પ્રવચન આ ત્રણેય મોક્ષના હેતુરૂપે અભિમત છે.” [મોક્ષ પ્રાપ્તિમાં વિલંબનું કારણ?]. શકા : પરષાર્થ અને કર્મ ઉભયથી મેક્ષ માનવામાં આવે તે અમુક જ અવસરે બે ભેગા થાય છે અને ત્યારે જ મેલ થાય છે અને તે પૂર્વે દીર્ધ અનાદિકાળમાં બેનું મિલન થઈને મોક્ષ કેમ થતું નથી ? અર્થાત્ એના મિલનમાં ત્રીજા કે તવની અપેક્ષાના અભાવમાં ગમે ત્યારે ગમે તે જીવને મોક્ષ પ્રસક્ત થાય છે. ८४ तमः संयमोऽनुमतो निर्ग्रन्थप्रवचनं च व्यवहारः ॥ ८५ उभयतथाभावः पुन: सम्मतो नवरमिति ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે. ૧૧૩ સમાધાનઃ અવધિ એટલે કે દેવ અને પુરૂષાર્થ વગેરે સામગ્રીના મિલનમાં કાળ નિયામક હોવાથી શકિત દોષને અવકાશ નથી. જે જીવન મેક્ષે જવાને કાળ જ્યારે પાકે છે ત્યારે જ તેને તે તે સામગ્રીનું સાન્નિધ્ય પ્રાપ્ત થવાથી ગમે તે કાળે ગમે તે જીવને મોક્ષ થઈ જવાની કોઈ આપત્તિ નથી. નિયત જીવને મેક્ષ નિયતકાળે જ થશે. ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે “ન્યાયશાસ્ત્રના જાણકારોને દેવ અને પુરૂષકાર બે મળીને પ્રત્યેક કાર્યની સિદ્ધિ समत छ." ॥५१॥ नन्वेवं सर्व कार्य स्थादेवकृतम्, स्याच्च पुरुषकारकृतमिति स्याद्वाद एव सिद्धः, तथा च कथं सर्वलोकसम्मतो विविक्तव्यवहारः ? इत्याशङ्कयाह શંકા-પર્વોક્ત રીતે સર્વકાર્યોને આશ્રયીને દૈવ અને પુરૂષકારની હેતુતાને સ્યાદવાદ સિદ્ધ થાય છે. એટલે સર્વકાર્ય કથંચિત્ દેવથી ઉત્પન્ન થાય છે અને કથંચિત્ પુરૂષકાર થી ઉત્પન્ન થાય છે. આ જ વ્યવહાર પ્રમાણસિદ્ધ બને છે, તે પછી અમુક કાર્ય ભાગ્યથી ફળ્યું અને અમુક કાર્ય પુરૂષાર્થથી ફળ્યું આ સર્વસંમત પૃથગ્ર પૃથગૂ વ્યવહાર અસંગત થઈ જવાની આપત્તિ આવશે. શંકાનું સમાધાન હવેની ગાથામાં કરવામાં આવ્યું છે ववहारो पुण एत्थ गुणप्पहाणत्तणेण पविभतो । 'कज्जमिण दइवकयं एयं पुण पुरिसजणिय'ति ॥५२॥ કલેકાર્થ-આ કાર્ય ભાગ્યથી ફળ્યું અને પેલું કાર્ય પુરૂષાર્થથી ફળ્યું” આ પૃથગૂ વ્યવહાર ગૌણ–મુખ્ય ભાવને આશ્રયીને થાય છે. પરા 'इदं कार्य दैवकृतं एतच्च पुनः पुरुषजनितं-पुरुषकारकृतम् ,' इति व्यवहारः पुनरत्र विषये गुणप्रधानत्वेन अन्यतराल्पत्वबहुत्वलक्षणेन प्रविभक्तो-भिन्नविषयतया व्यवस्थितः । तथाहि-अल्पप्रयाससाहाय्येन फलमुपनयमानेन कर्मणा जनितं दैवकृतमिति व्यपदिश्यते, बहुप्रयाससाहाय्येन फलमुपनयमानेन च तेन जनित पुरुषकारकृतमिति, अथवा अल्पकर्मसहकृतपुरुषकारजन्यं पुरुषकारकृतमिति व्यपदिश्यते, बहुकर्मसहकृतपुरुषकारजन्यं च दैवकृतमिति, विनिगमकाभावादित्थं प्रज्ञापनयोर्भेदात्, व्यवहारनयव्युत्पत्तिविशेषाच्चैवं विशेष्योपस्थितेः, सामान्यशब्दानामपि क्वचिद्विशेषपरत्वसंभवात् । तदिदमाह- [उपदेशपदे] ८"ववहारो वि हु दोण्ह वि इह पाहण्णादि णिप्फन्नो [णियुत्तो ] ॥३४९॥ जमुदग्गं थेवेणं कम्मपरिणामयासेण । [कम्मं परिणमइ इह पयासेण ] । तं दइवो विवरीयं तु पुरिसगारो मुणेयव्वो ॥३५० ॥ ८६ व्यवहारोऽपि खलु द्वयोरपि इह प्राधान्यादिनिष्पन्नः[न्नियुक्तः1 ॥ यदुदय स्तोकेन कर्मपरिणामायासेन ॥ [कर्म परिणमतीह प्रयासेन] तवं विपरीत तु पुरुषकारो ज्ञातव्यः ।। ૧૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપદેશરહસ્ય ગાથા–પર ८ अहवप्पकम्महेऊ ववसाओ होई पुरिसगारो ति । बहुकम्मणिमित्तो उण अव्ववसाओ दइवो त्ति ॥३५१॥ [ ગૌણ-મુખ્ય ભાવને અવલંબીને વ્યવહારભેદની ઉપપત્તિ ] તાત્પર્યાથ-જનદર્શનના સર્વ સિદ્ધાંતમાં સ્યાદ્વાદનો સિદ્ધાંત વણાયેલું હોવાથી સર્વ કાર્ય કથંચિત્ દેવકૃત અને કથંચિત્ પુરૂષાર્થકૃત છે તે પંડિતજન પ્રસિદ્ધ વ્યવહાર માન્ય છે તેનો અર્થ એ નથી કે સર્વક સંમત પૃથકૃત્વ વ્યવહાર અમાન્ય છે. કારણકે જનદર્શનમાં તેની પણ બે પ્રકારે ઉચિત વ્યવસ્થા ગૌણ-મુખ્ય ભાવને દૃષ્ટિ સમક્ષ રાખીને કરવામાં આવેલી છે. તે આ પ્રમાણે– (૧) અલ્પપ્રયત્ન સહકૃત કર્મથી જ્યાં ફળનો આવિર્ભાવ થાય છે ત્યાં તે ફળ કર્મથી નિપજયું તે લેકમાં વ્યવહાર થાય છે અને અધિક પ્રયત્ન સહકૃત કર્મથી જ્યાં ફળને આવિર્ભાવ થાય છે ત્યાં તે ફળ પુરુષાર્થથી નિપજયું તે વ્યવહાર લેકમાં થાય છે. અથવા (૨) દુર્બળ કર્મ સહકૃત પુરૂષાર્થથી નિપજતું ફળ પુરૂષાર્થથી નિપજયું તે લોકમાં વ્યવહાર થાય છે. અને સબળકર્મ સહકૃત પુરૂષાર્થ જન્ય ફળમાં આ ફળ કર્મથી નિપજયું એવો વ્યવહાર લેકમાં થાય છે. તાત્પર્ય એ છે કે જ્યાં ઓછી મહેનતે અવિલંબે ફળ પ્રાપ્ત થતું દેખાય છે ત્યાં કર્મને પ્રધાન અને પુરૂષાર્થને ગૌણ માનવામાં આવે છે અને જ્યાં ઘણી મહેનતે અને ઘણું વિલબે ફળની પ્રાપ્તિ થાય ત્યાં પુરૂષાર્થ પ્રધાન અને કર્મ ગૌણ છે. વિશેષણ વિશેષ્ય લેકવ્યવહાર ૧. અલ્પ પ્રયત્ન થી વિશિષ્ટ કર્મ કર્મકૃત ૨. અધિક પ્રયત્ન થી વિશિષ્ટ કર્મ પ્રયત્ન-પુરૂષાર્થકૃત ૩. અ૫ કર્મ થી વિશિષ્ટ પ્રયત્ન પ્રયત્ન–પુરૂષાર્થકૃત ૪. અધિક કર્મ થી વિશિષ્ટ પ્રયત્ન કર્મકૃત ૧ તથા ૨ ભાંગામાં કર્મ એ વિશેષ્ય છે અને પ્રયત્ન વિશેષણ છે. જ્યારે ૩ તથા ૪ ભાંગામાં પ્રયત્ન વિશેષ્ય છે અને કર્મ વિશેષણ છે. આ બે પ્રકારના વિશેષણ-વિશેષ્યભાવનું પ્રજ્ઞાપન એટલે કે પ્રરૂપણામાં કેઈપણ એક પ્રકારને બીનજરૂરી ઠરાવી શકાય તેમ નથી કારણ કે બન્ને પ્રકારમાં વિનિગમક=અન્યતર પક્ષસાધક કોઈ વિશેષ યુક્તિ નથી. વળી વ્યવહારનયની વ્યુત્પત્તિ એટલે કે કાર્યકારણભાવ અંગેના વિચિત્ર અભિપ્રાયથી એક પ્રકારમાં વિશેષ્યરૂપે કર્મની ઉપસ્થિતિ અને અન્ય પ્રકારમાં વિશેષ્યરૂપે પુરૂષાર્થની ઉપસ્થિતિ થવામાં કઈ અનુપપત્તિ નથી. કોઈક ફળ કર્મથી નિપજ્યું એવા લેકપ્રસિદ્ધ શાબ્દિક વ્યવહારને અર્થ એ છે કે ગણપુરુષાર્થ વિશિષ્ટ કર્મથી તે ફળની નિષ્પત્તિ થઈ છે. તેમ જ કઈક ફળ પુરૂષાર્થથી નિપજ્યું તેવા લોકપ્રસિદ્ધ શાબ્દિક વ્યવહારનો અર્થ એ છે કે ગૌણકર્મ 9 પુરૂષાર્થથી તે ફળની નિષ્પત્તિ થઈ છે. અહીં સામાન્ય કર્મશબ્દથી ગૌણુપુરુષાર્થવિશિષ્ટકર્મ અને સામાન્ય પુરુષાર્થ શબ્દથી ગૌણકર્મવિશિષ્ટ પુરુષાર્થ એ વિશેષ અર્થ લેવામાં આવ્યો છે તેમાં કોઈ દોષ નથી કારણ કે લેકવ્યવહારમાં અનેક પ્રસંગમાં વિશેષ ८७ अथपापकर्म हेतुर्यवसायो भवति पुरुषकार इति । बहुकीनिमित्त पुनरव्यवसायो दैवमिति । વિશિ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે. ૧૧૫ અર્થના અભિપ્રાયથી સામાન્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવતું હોય છે. દા. ત.-ઘટ શબ્દ અને કળશ શબ્દનો અર્થ તુલ્ય હોવા છતાં પણ જળને સંગ્રહ કરવાના સાધનમાં ઘટ શબ્દ પ્રયોગ થાય છે. ભગવાન વગેરેને અભિષેક કરવા માટે વપરાતા સાધનમાં કળશ શબ્દનો પ્રયોગ થાય છે. દેવ અને પુરૂષાર્થના લૌકિક વ્યવહાર અંગે ઉપદેશપદશાસ્ત્રમાં પણ કહ્યું છે કે દૈવ અને પુરુષકાર બન્નેનો પૃથગ્ર પૃથગ્ર વ્યવહાર પ્રધાન–ગૌણ ભાવ નિષ્પન્ન છે. (શ્લેક-૩૪૯) ઉગ્રરસવાળું જે કર્મ અલ્પકાળે અને (અલ્પ) પ્રયાસથી ફળીભૂત થાય છે ત્યાં દેવની મુખ્યતા છે. અને એથી ઉલટું હોય તો પુરૂષાર્થની મુખ્યતા સમજવી. (૩૫૦) અથવા અપકર્મથી ઉદ્યમ સફળ બને ત્યાં પુરૂષાર્થની મુખ્યતા છે અને કર્મ ઘણું હોવાથી અપ પુરૂષાર્થ પણ સફળ બને ત્યાં કર્મની મુખ્યતા છે. (૩૫૧) नन्वल्पत्वं बहुत्वं वा न प्रकृतव्यवहारांगम् , अल्पस्याप्युत्कटस्य स्वकार्यक्षमत्वात् , बहोरप्यनुत्कटस्याऽकिञ्चित्करत्वात् , व्यपदिश्यते च बहुतरेणापि प्रयत्नेन जनिते दरिद्रकुरूपकुशीलोपहतेन्द्रियधिग्जातीयराज्यलाभादौ दैवकृतत्वव्यपदेशः, 'तत्र दैवस्वैव बहुत्वं कल्प्यत इति न दोष' इति चेत् ? न, कार्यगतविशेषाऽसिद्धौ तदसिद्धेः, 'उत्कटत्वस्य तु परिणामविशेषप्रयोज्यस्यानपायत्वात् , बहुत्वात्पत्वपदाभ्यामुत्कटत्वानुत्कटत्वे एवोच्यते इति को दोष' इति चेत् ? न, तथापि कालान्तरीयप्रयत्नापेक्षयोत्कटेनेदानींतनाल्पदैवेन जनिते दैवकृतत्वब्यपदेशापत्तेः । इदानींतनत्वस्य प्रयत्नविशेषणत्वान्न दोष' इति चेत् ? न, तथापि परकीयप्रयत्नमादाय तद्दोषतादवस्थ्यात् । 'स्वसमानाधिकरणत्वस्यापि विशेषणान्न दोष' इति चेत् ? न, तथापि कालान्तरीयदैवमादाय तद्दोषतादवस्थ्यात्, ‘स्वसमानकालीनत्वस्यापि विशेषणत्वान्न दोष' इति चेत् ? न, तथापीतरावधारणार्थप्रतिषेधानुपपत्तेः, न दैवकृतमित्यत्र स्वसमानाधिकरणस्वसमानकालीनपुरुषकाराधिकदैवस्याऽप्रसिद्धत्वेन तज्जनितत्वस्य निषेधुमशक्यत्वादिति चेत् ? [અલ્પવબહુ ગૌણમુખ્ય વ્યવહાર પ્રાજક કઈ રીતે ?-પૂર્વપક્ષ) પૂર્વપક્ષ - કર્મ કે પુરૂષાર્થમાં અલ્પત્વ કે બહુ “અમુક કાર્ય કર્મથી અને અન્ય કાર્ય પુરૂષાર્થથી ફળ્યું” એવા ઉપરોક્ત લોકવ્યવહારમાં પ્રાજક નથી. તેનું કારણ એ છે કે અલ્પ પણ ઉત્કટ=બળવાન હોય તો પિતાનું કાર્ય કરવા માટે સમર્થ હોય છે અને બહુ પણ અનુત્કટ-નિર્બળ હોય તે પિતાનું કાર્ય કરવામાં અસમર્થ હોય છે. જે મનુષ્ય દરિદ્ર, શીલ, અપંગ અને નીચકુળમાં ઉત્પન્ન થયા હોય તેને ઘણી ભારે મહેનતથી રાજ્યપ્રાપ્તિ થાય તે પણ તે તેને “નસીબથી મળ્યું” એમ જ કહેવાય છે. કારણ કે આ માણસ ગમે તેટલી મહેનત કરે તે પણ રાજ્ય પ્રાપ્તિ તેને માટે પ્રાયઃ અસંભાવ્ય હોય છે. આ સ્થળે “પુરૂષાર્થ કરતાં દૈવ જ ઘણું છે એવી કલ્પના કરીએ તે સૂચિત દેષ નહિ લાગે” એવા બચાવને અવકાશ નથી. કારણ કે જ્યાં સુધી કાર્યમાં દેવકૃત વિશેષતા સિદ્ધ કરવામાં ન આવે ત્યાંસુધી દેવનું બહત્વ અસિદ્ધ છે. આશય એ છે કે દેવ જે ઘણું હોય તો કાર્યમાં અણધાર્યોને ઓચિંતો લાભ વગેરે વિશેષતા અવશ્ય દેખાય, પૂર્વોક્ત દરિદ્ર પુરૂષમાં તેનાથી Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-પર વિપરીતતા હોવાથી તે સ્થળે દેવ-મહત્વની કલ્પનાને અવકાશ નથી. અર્થાત્ તે સ્થળે દેવ ઘણું નથી પણ અ૫ હોવા છતાં ઉત્કટ હોવાની સંભાવના છે. દૈવગત ઉત્કટત્વમાં પ્રાજક દૈવ ઉત્પાદક વિશિષ્ટ પ્રકારનો પરિણામ હોવાથી કાર્યગત વિશેષની અસિદ્ધિ હોવા છતાં પણ ઉત્કટવની સંભાવનામાં કઈ બાધ નથી. તાત્પર્ય એ છે કે બહત્વનું અનુમાન કરાવતારી કાર્યગત વિશેષતા ઉપલબ્ધિગ્ય હોવાથી તેની અનુપલબ્ધિમાં બહત્વની કલ્પના અશક્ય છે. જ્યારે ઉત્કટત્વનું અનુમાન કરાવનારે પરિણામવિશેષ ભૂતકાલીન હોવાથી ઉપલબ્ધિને અગ્ય છે. તેથી તેની અનુપલબ્ધિમાં પણ દેવગત ઉત્કટત્વની સંભાવનામાં કોઈ બાધ નથી. [ઉત્કટ–અનુત્કટને ભેદ પણ વ્યર્થ ] હવે જે સંખ્યારૂપ અ૫– અને ત્યાગ કરીને ઉત્કટત્વ અને અનુત્કટત્વરૂપ બહત્વ અને અલ્પત્વને પૂર્વોક્ત લેકવ્યવહારમાં પ્રાજક માનવામાં આવે, તે પણ નિસ્તાર નથી કારણ કે ઉત્કટ અને અનુત્કટત્વ સાપેક્ષ પદાર્થ છે. જે કાર્ય સ્થળે તત્ કાર્ય સંપાદક તત્કાલીન , પ્રયત્નથી દેવ અનુત્કટ-અલ્પ હોય તે કાર્ય સ્થળે પણ તે દેવમાં કાલાન્તરીય=અન્યકાલીન પ્રયત્ન કરતા ઉત્કટતા સંભવિત હોવાથી તે કાર્યમાં દેવની મુખ્યતાને વ્યવહાર થવાની આપત્તિ આવશે. આ આપત્તિમાંથી બચવા પ્રયત્નમાં સ્વસમાનકાલીન અથવા “તતાઝીનત્વ વિશેષણ લગાવીને કહેવામાં આવે કે જે સ્થળે એતત્કાલીન પ્રયત્નથી અનુસ્કટ એવા દેવથી કાર્ય ઉત્પન્ન થયું હોય તે કાર્ય પ્રયત્નજનિત માનવું તો પણ વિસ્તાર નથી કારણ કે સ્વસમાન કાલીનત્વ અથવા એતત્કાલીનત્વ વિશેષણથી એતત્કાલીન અન્ય વ્યક્તિના પ્રયત્નનું પણ ગ્રહણ થઈ શકે છે. અને તેમ થવાથી તે જ કાળે વિદ્યમાન અન્ય વ્યક્તિના અનુત્કટ પ્રયત્ન કરતા પ્રસ્તુત કાર્ય સંપાદક દૈવમાં ઉત્કટતા સંભવિત હોવાથી ક્ત આપત્તિ જેમની તેમ જ ઉભી રહે છે. જો આ આપત્તિમાંથી બચવા દેવમાં “સ્વસમાનાધિકરણત્વ' વિશેષણ ઉમેરીને કહેવામાં આવે કે “જે કાર્યસ્થળે જે વ્યક્તિના તે જ કાળના પ્રયત્ન કરતા તે જ વ્યક્તિનું દેવ અનુત્કટ હોય તે કાર્યમાં પ્રયત્ન જનિતત્વને વ્યવહાર કરવો.” તે પણ છુટકાર નથી. કારણ કે પ્રયત્નજનિત છે એવું અવધારણ કરવા માટે તેવા પ્રકારના દેવથી જનિત નથી” એવો નિષેધ પણ અવશ્ય કરે જ પડે, પણ તે શક્ય નથી એનું કારણ એ છે કે તેવા પ્રકારના દેવથી જનિત નથી એ વાક્ય પ્રયોગો અર્થ એ થાય કે સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન પુરુષકારથી ઉત્કટ એવા દૈવથી અજનિત છે. અહીં જે પ્રયત્ન જન્ય કાર્ય છે તે કાર્ય સંપાદક દેવ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલિન પુરુષાર્થથી અનુત્કટ છે અને તત્કાર્યમાં અસંપાદક જે દેવ છે તે બધા તત્કાર્ય. સંપાદક પુરૂષકારથી કાંતે અસમાનાધિકરણ છે કાં તે અસમાન કાલીન છે. એટલે તત કાર્ય સંપાદક દેવથી સમાનાધિકરણ અને સમાનકાલીન પુરૂષાર્થથી અધિક ઉત્કટ દેવ અપ્રસિદ્ધ હેવાથી તેવા પ્રકારના દૈવથી પ્રસ્તુત કાર્ય જનિત નથી. એ તત્વજનિતત્વનો નિષેધ થઈ શકે તેમ નથી. अत्र ब्रूमः प्रकृते एतत्कार्यजनकदैवे निरुक्तपुरुषकाराधिकत्वाभावान्वयात् कार्यविशेषापेक्षनिरुक्ताधिक्याऽबोधाद्वा न दोष; एकस्यापि भावस्य द्रव्याद्यपेक्षया विचित्रत्वात्तथैव वस्तुस्थितेः शबलत्वेनानांशिकस्याप्यांशिकत्वाविरोधात् । यत्तु दैवजनितत्वादिकं चैत्रप्रभवत्वादिव जातिविशेष एवेति Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે तन्न, सर्वौव दिव्यदृशा तदवधारणात् , 'व्यावहारिकं तद्भिन्नमेवेति चेत् ? न, व्यवहारस्य विषयसंकोचमागेणैवोपपादनादधिककल्पनायां मानाभावात् ॥५२॥ [પુરુષાર્થની ઉત્કટતામાં બભિત અભિપ્રાય–ઉત્તરપક્ષ ] ઉત્તરપક્ષ:-“ન દેવકૃત એવા વાક્યપ્રયેગથી જે નિષેધ કરે છે તે તેવા પ્રકારના દૈવમાં જનિતત્વને અભાવ દર્શાવવા માટે નહિ પરંતુ તત્કાર્ય સંપાદક દેવમાં સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન પ્રયત્નથી ઉત્કટત્વને નિષેધ અભિપ્રેત છે, જે બાધિત નથી. અથવા બીજું એ પણ સમાધાન છે કે પ્રસ્તુત કાર્યની અપેક્ષાએ પ્રસ્તુત કાર્ય સંપાદક દેવમાં સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન પુરુષકારની અપેક્ષાએ અધિકતા બાધિત હેવા છતાં પણ અન્ય કાર્યની અપેક્ષાએ તે જ દવમાં તેવા જ પ્રકારના પુરુષાર્થથી અધિકતા સ્વીકારવામાં કોઈ બાધ નથી. તાતપર્ય એ છે કે જે મોક્ષાદિ કાર્યની અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે આ કાર્ય પુરુષકાર કૃત છે પરંતુ દેવકૃત નથી. ત્યાં સ્વસમાનાધિકરણ સ્વમાનકાલીન પુરુષકાર કરતા તાત્કાલીન દેવમાં આધિક્ય ન હોવા છતાં પણ સ્વર્ગાદિ કાર્યની અપેક્ષાએ તે જ પુરુષકાર કરતાં તે જ દેવમાં આધિક્યની સંભાવનામાં બાધ નથી. એટલે મેક્ષાદિ કાર્યમાં પણ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન પુરૂષકાર અધિક દેવની અપ્રસિદ્ધિ વગેરે કઈ દેશની સંભાવના રહેતી નથી. એક જ પદાર્થ પણ ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્ર કાલ વગેરેની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રકારને હાઈ શકે છે. વસ્તુસ્થિતિ પણ એ પ્રકારની જ છે. એટલે એક જ દૈવની અંદર પ્રસ્તુત કાર્યની અપેક્ષાએ અધિકતાનો અભાવ અને અન્ય કાર્યની અપેક્ષાએ અધિકતા બન્ને સ્વીકાર્ય છે. પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરુદ્ધ અનંત ધર્મોથી આક્રાન્ત હોવાથી કથંચિત્ નિરંશ=નિરવયવ વસ્તુને પણ કથંચિત્ સાંશ સાવયવ સ્વીકારવામાં કઈ વિરોધ નથી. જેઓ કહે છે–પૂર્વોક્ત પારિભાષિક દેવજનિતત્વ સ્વીકારવાની જરૂર નથી, “આ કાર્ય ચેત્રનું છે” એ પ્રકારના વ્યવહારથી સિદ્ધ જાતિવિશેષ ચિત્રજન્યત્વની જેમ દેવજનિવ પણ જાતિવિશેષ રૂપે જ છે–તે બરાબર નથી. કારણ કે યેગી પુરુષોએ દિવ્યદષ્ટિથી “આ કાર્ય દેવજનિત છે” એવા સમગ્ર વ્યવહારમાં પૂર્વોક્ત પાભિાષિક દૈવજનિતત્વનો જ નિર્ણય કરેલ છે. [[દેવજનિતત્વ જાતિવિશેષની કલ્પનામાં સરળતાની શંકા અને ઉત્તર ] પૂર્વપક્ષી :-દિવ્યદ્રષ્ટિથી નિશ્ચિત કરવામાં આવેલ પૂર્વોક્ત પારિભાષિક દેવજનિતત્વ એ કેઈ લૌકિક વ્યવહારમાં ઉપયોગી ન હોવાથી જાતિવિશેષ રૂપ દેવજનિતત્વને માનવામાં જ શ્રેય છે. કારણ કે જાતિસ્વરૂપ દેવજનિતત્વ પારિભાષિક જનિતત્વ કરતા ભિન્ન હોવાથી ન દેવકૃતમ’ એ વ્યવહાર સરળતાથી ઉપપન્ન થઈ શકે છે. ઉત્તરપક્ષી –માત્ર લેકવ્યવહાર ઉપપન્ન કરવા માટે પારિભાષિક દૈવજનિતવનો ત્યાગ કરીને વધારામાં જાતિવિશેષ રૂપ દેવજનિતત્વની કલ્પના કરવામાં કઈ પ્રમાણ નથી, કારણ કે “ન દવકૃત” એવા વ્યવહારની ઉપપત્તિ દેવકૃત શબ્દના અર્થમાં સંકોચ કરીને થઈ શકે છે. આશય એ છે કે “દૈવથી જ ઉત્પન્ન થયેલ એવા વિશાળ અર્થમાં સામાન્ય રીતે પ્રજવામાં આવતા દેવકૃત શબ્દનો “અલ્પપુરૂષકાર સહકૃત દૈવથી જ ઉત્પન્ન થયેલ” એ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપદેશરહસ્ય ગાથા—પર અર્થસ કાચ કરવાથી જ લોકવ્યવહાર ઉપપન્ન થઇ શકે છે. એટલે “આ કાર્ય દૈવકૃત છે” એવા શાબ્દિક વ્યવહાર જ્યાં કરવામાં આવે ત્યાં આ કાર્ય માત્ર દેવથી જ ઉત્પન્ન થયેલ છે’ એવા અર્થ હિ સમજતા ‘અલ્પ પ્રયાસ સહષ્કૃત દૈવજનિત આ કાર્યાં છે' એવા અર્થ સમજવા જોઇએ, એ જ રીતે આ કાર્ય પુરુષકારકૃત છે એવા વ્યવહારમાં પણ સમજી લેવું. પરા प्रकारान्तरेण व्यवहारमुपपादयन्नाह - હવે એક અન્ય પ્રકારે પૂર્વોક્ત વ્યવહારની ઉપપત્તિ આ ગાથામાં કરવામાં આવી છે. अहवाभिमाणमत्तं ववहारो ण य ण एस तच्च गं । यिविसयदीवणत्थं इच्छाजणिओ जमभिमाणो ॥ ५३ ॥ શ્લેાકા :-અથવા, (પૂર્વાકત) વ્યવહાર અભિમાનમાત્ર છે. (પણ એટલા માત્રથી) તે તત્ત્વનું અંગ નથી એમ નહિ. કારણ કે અભિમાન સ્વવિષયને પ્રગટ કરવા માટે સ્વેચ્છાએ કરાયેલું છે. ાપણા अथवा अभिमानमात्र = इतरनिषेधांशे बाधित विषय एव व्यवहारो 'दैवकृतमिदं न तु पुरुषकारकृतमित्यादिलक्षणः । नन्वेवमुभयनयसमाजरूपस्याद्वादवाक्यजन्यसमूहालंबनज्ञानविरोधित्वादपारमार्थिकोऽयं स्यादित्यत्राह - न चैष व्यवहारो न तत्त्वांगं, यद् = यस्मात् अभिमानः = प्रकृतभ्रमलक्षणः निजविषयस्य = अल्पाभावविवक्षालक्षणस्य स्वसाध्यस्य दीपनार्थं = आविर्भावाय इच्छाનૈનિત:=વરસિદ્ધઃ । તાત્પર્યા :–આ કાર્ય દૈવકૃત છે પરંતુ પુરૂષાર્થકૃત નથી એવા પ્રકારનેા વ્યવહાર અભિમાન સ્વરૂપ છે. અહીં અભિમાન શબ્દથી એ સૂચિત કરવું છે કે પ્રસ્તુત વ્યવહાર પુરુષકારના નિષેધાંશમાં બાધિત છે. જૈનમતે પ્રત્યેક કાર્યમાં ગૌણ-મુખ્યભાવે દેવપુરૂષકાર ઉભયજનિતત્વ હોવાથી પુરૂષકારજનિતત્વને નિષેધ અપ્રામાણિક છે. છતાં પણ લેાકમાં તે થાય છે એટલે ગ્રંથકારે તેને અભિમાન રૂપે ઓળખાવ્યે છે. અભિમાન હંમેશા ભ્રમજ્ઞાનાત્મક હોય છે. પરંતુ અત્રે અન્ય ભ્રમજ્ઞાન અને અભિમાનમાં તફાવત એ છે કે ભ્રમ દોષજનિત હાય છે, જ્યારે અભિમાન પ્રત્યેાજવિશેષને અનુલક્ષીને ઈચ્છાજનિત હોય છે. [ લૌકિક વ્યવહારની પારમાર્થિકતામાં શંકા ] શકા :–જ્ઞાન નય અને ક્રિયાનય અથવા નિશ્ચયનય અને વ્યવહારનય ઉભયના સમિલન રૂપ સ્યાદ્વાદને વાકયપ્રયાગ પૂર્વે દર્શાવ્યા અનુસાર પ્રત્યેક કાર્ય એક અપેક્ષાએ દૈવકૃત છે અને અન્ય અપેક્ષાએ પુરુષાકૃત છે.' આવા પ્રકારના હોય છે. આ સ્યાદ્વાદવાકયથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સમૂહાલંબન રૂપ હોય છે. જે જ્ઞાનમાં અનેક વિષય મુખ્યવિશેષ્યરૂપે ભાસે તેને સમૂહ (અનેક) આલંબન (વિષયક) જ્ઞાન કહેવાય છે. દા. ત. જળ અને કમળ’ એવુ જ્ઞાન જળ-કમળ ઉભયને મુખ્યતાએ વિષય કરતુ હોવાથી તે સમૂહાલખન જ્ઞાન કહેવાય પણ ‘કમળવાળુ' જળ' આવું જ્ઞાન સમૂહાલખન ન કહેવાય કારણ કે એમાં જળમુખ્ય વિશેષ્યરૂપે ભાસમાન છે. જયારે કમળ જળના વિશેષરૂપે ભાસે છે. “નાનામુહ વિશેષ્કતાશાહિ જ્ઞાન સમૂઢા વનમ=ભિન્ન ભિન્ન મુખ્ય વિશેષ્યતા ધરાવનાર જ્ઞાન સમૂહાલખન છે” એવી એની તર્કશાસ્ત્રીય વ્યાખ્યા છે. પ્રસ્તુતમાં પણ પૂર્વાકત સ્યાદ્વાદ Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૧૪- સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે ૧૧૯ વાક્યથી જે જ્ઞાન થાય છે તેમાં દેવ અને પુરુષકાર ઉભય મુખ્ય વિશેષ્યરૂપે ભાસમાન હોવાથી તે સમૂહાલંબનરૂપ છે. જે પૂર્વોકત લૌકિક વ્યવહારને અભિમાનરૂપે ઓળખાવવામાં આવે તે તે તત્ત્વનું અંગ નહિ બની શકે, કારણ કે તે સ્યાદ્વાદવાક્યજન્ય સમૂહાલંબન જ્ઞાનમાં વિરોધી છે. અને વિરોધી હોવાથી અપારમાર્થિક છે. વિરોધી એ રીતે કે- તદભાવવત્તાનો નિશ્ચય તવત્તાજ્ઞાનમાં પ્રતિબંધક છે તેવી સામાન્ય વ્યાપ્તિ હોવાથી લૌકિક વ્યવહારથી પુરુષકારકૃતત્વના અભાવનો નિશ્ચય થયા પછી સ્યાદ્વાદવાક્યથી પુરૂષકારકતત્વના જ્ઞાનનો ઉદય નહિ થઈ શકે. આમ સ્યાદ્વાદવાકજન્યજ્ઞાનમાં વિરોધી બનવાથી પૂર્વોક્ત લૌકિક વ્યવહાર અપારમાર્થિક બની જવાની આપત્તિ આવશે. [ અભિમાનરૂપ વ્યવહાર પણ સપ્રયોજન છે–ઉત્તર ] સમાધાન –ઉપરોક્ત શંકાના સમાધાનમાં શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ન તુ પુવારyતમે આ વ્યવહાર અભિમાનરૂપ એટલે કે ભમ્રાત્મક હોવા છતાં પણ અપારમાર્થિક નથી, તે પણ સપ્રયોજન છે. “જે સ્થળે પુરૂષકાર અ૯પ હોય ત્યાં તેની અભાવરૂપે જ વિવક્ષા કરવી” આવા પિતાના અભિપ્રાયને વ્યક્ત કરવા માટે પુરુષકારનિષેધાંશમાં બાપની જાણકારી હોવા છતાં સ્વેચ્છાએ ‘ન તુ પુરુષાક્ત એ વ્યવહાર પ્રયોગ કરવામાં આવે છે. લોકોના સંસ્કાર મુખ્યપણે વ્યવહારનયથી ચૂંટાયેલા હોય છે. व्यवहारनयाऽऽहितवासनावंतो हि क्वचन कार्ये दैवजनितत्वं प्रतिसंदधानास्तुल्यवित्तिवेद्यतयाऽल्पप्रयत्नजन्यत्वमपि प्रतिसंदधति, ततोऽल्पाभाववचनस्य स्वसंप्रदायसिद्धत्वेनेष्टतया तत्साधनतया ज्ञातं तत्र तदभावज्ञानमिच्छन्ति, ततश्चेष्टतत्साधनसंकल्पप्रवृत्तौ तथा जानन्ति-इतीच्छाजन्यमाभासिकं तदभावज्ञानं न तज्ज्ञानप्रतिबंधकम् , अनाहार्यतदभाववत्ताज्ञानस्यैव तद्वत्ताज्ञानप्रतिबन्धकत्वावधारणात् । युक्त चैतत् , इत्थमेव स्वविषयप्राधान्यस्य संभवात् , आभासिकावधारणस्यैव प्राधान्यपदार्थत्वात् । इत्थमेव नयानामितरनयार्थनिराकरणमुपपद्यते, अन्यथेतरांशप्रतिक्षेपित्वेन दुर्नयत्वापत्तेरिति विवेचितं તથાળે કરૂ - વ્યવહારનયથી ચૂંટાયેલા સંસ્કારવાળા લોકોને જે કાર્યમાં દેવ ઉત્કટ હોવાથી દૈવજનિતત્વનું અનુસંધાન થાય છે, તેની સાથે સાથે જ અલ્પ પ્રયત્ન જન્યત્વનું પણ અનુસંધાન થતું હોય છે, જેમ દીર્ઘતાના જ્ઞાનમાં હસ્વત્વનું અનુસંધાન હોય છે તે રીતે, કારણકે તે ઉભય પરસ્પર સાપેક્ષ હોવાથી સમાન જ્ઞાનના વિષય હોય છે. તાત્પર્ય એ છે કે પરસ્પર સાપેક્ષ હેવાથી જેમ દીર્ઘતા કે હસ્વતાના અનુસંધાન વિના અનુક્રમે સ્વતા કે દીર્ઘતાનું ભાન અશક્ય પ્રાયઃ હોય છે, ભલે તે વસ્તુ આપણે લક્ષમાં તાત્કાલિક ન આવે. તેવી જ રીતે અલ્પપ્રયત્ન જન્યત્વના અનુસંધાન વિના દૈવજનિતત્વનું જ્ઞાન પણ ઉદ્દભવી શકતું નથી. જે સ્થળે એકની અપેક્ષાએ અલ્પત્વ હોય તે સ્થળે તેની અલ્પતા વ્યક્ત કરવા માટે તેના અભાવને પ્રતિપાદક વચનપ્રગ લૌકિક પરંપરા સિદ્ધ હવાથી વ્યવહારકર્તાને તેવા પ્રકારને વચન પ્રવેગ ઈષ્ટ હોય છે. તે જાણે છે કે જે અભાવ પ્રતિપાદક વચનપ્રયોગ મને ઈષ્ટ છે, તેનું સાધન અભાવનું જ્ઞાન છે, અને તેથી તે વ્યવહારકર્તાને અ૯પ પ્રયત્ન સ્થળે પ્રયત્નના અભાવનું જ્ઞાન કરવાની ઈચ્છા થાય છે, પછી ઈષ્ટ એવા તે વચનપ્રયોગના સાધનભૂત Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉપદેશરહસ્ય ગાથા–૫૩ અભાવજ્ઞાનને સંકલ્પ પ્રવર્તવાથી ‘આ કાર્યમાં પ્રયત્ન જનત્વને અભાવ છે એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રયત્ન જન્યત્વના અભાવનું જ્ઞાન ઈરછા જન્ય અર્થાત્ કૃત્રિમ રીતે કરવામાં આવેલું હોવાથી તે પૂર્વોક્ત સ્યાદ્વાદવાક્યજન્ય જ્ઞાનનું વિરોધી નથી અને તેથી જ તેવા જ્ઞાનથી પ્રયુક્ત વ્યવહાર અપારમાર્થિક બનવાની આપત્તિને પણ અવકાશ નથી. પૂર્વે જે પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવની વ્યાપ્તિ દર્શાવવામાં આવી છે-“તદભાવવત્તાનો નિશ્ચચ તદૃવત્તા જ્ઞાનમાં પ્રતિબંધક છે.” તે અપૂર્ણ છે. કારણ કે “ખરેખર આ મારે પુત્ર નથી એવું પુત્રવા ભાવનું જ્ઞાન હોવા છતાં પણ દત્તક લીધેલા પત્રમાં સ્વેચ્છાએ પુત્રનું જ્ઞાન પ્રવર્તતુ હોય છે. અહીં પુત્રત્વનો બાધનિશ્ચય હોવા છતાં પણ ઈચ્છાવિશેષની ઉોજનાથી પુત્રપણાનું આભાસિકજ્ઞાન ઉત્પન્ન થાય છે. આવા બાધકાલીન ઈચ્છાવિશેષથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને તર્કશાસ્ત્રની પરિભાષામાં પ્રાર્થ' કહેવાય છે. આ આહાર્ય અભાવવત્તાનું જ્ઞાન તદવત્તાજ્ઞાનમાં પ્રતિબંધક હોતું નથી. એટલે જ, “અનાહાર્ય તદભાવવત્તાનો નિશ્ચય તવત્તાજ્ઞાનમાં પ્રતિબંધક છે. એ પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવ જ વિદ્વાનને માન્ય છે. પ્રસ્તુતમાં પણ પુરુષકાર જન્યવઅભાવનું જ્ઞાન અનાહાર્ય (=ઈચ્છા અજન્ય)ન હોવાથી પૂર્વોક્ત સ્યાદ્વાદવાક્યજન્ય જ્ઞાનમાં પ્રતિબંધક બની શકે તેમ નથી તે સમજાય તેવું છે. - નિયોનું પરપ૨ ખંડન વિષયની મુખ્યતા માટે ] ઇચ્છા મુજબ ઉત્પન્ન થયેલ જ્ઞાનથી અલ્પ પ્રયત્ન સ્થળમાં પ્રયત્નઅભાવના પ્રતિપાદનને વ્યવહાર જૈનમતે અયુક્ત પણ નથી, કારણ કે પિતપોતાના વિષયના પ્રાધાન્યનું ઉપદર્શન આ રીતે જ સંભવિત બને છે. અવધારણ એટલે વ્યવચ્છેદ, જે ધર્મનું જ્યાં અસ્તિત્વ હોય ત્યાં તેને વ્યવચ્છેદ બાધિત હોવા છતાં પણ અન્ય વિષયને ધ્યાન પર લાવવા માટે આહાર્યજ્ઞાન દ્વારા તે ધર્મને આભાસિક વ્યવસે છેદ કર” તેનું જ નામ પ્રાધાન્ય. શાસ્ત્રોમાં સ્થળે સ્થળે જ્ઞાનનયથી ક્રિયાનું અને ક્રિયાનયથી જ્ઞાનનું, નિશ્ચયનયથી વ્યવહારનું અને વ્યવહારનયથી નિશ્ચયનું નિરાકરણ કરવામાં આવ્યું છે તે પણ ઉપરોક્ત પ્રકારના ગર્ભિત અભિપ્રાયથી સંગત થાય છે. તે તે નયના વિષયનું પ્રાધાન્ય દર્શાવવાનો અભિપ્રાય ન હોય અને માત્ર અન્યનયના વિષયને પ્રતિક્ષેપ કરવાનું જ તાત્પર્ય હોય તો તે નય નય ન રહેતા દુર્નય બની જાય. આ વિષયનું વધુ સ્પષ્ટીકરણ પૂ. ઉપાધ્યાયજી મહારાજે નરહસ્ય નામના સ્વરચિત ગ્રંથમાં કરેલું છે. પણ III કWS Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૫–પરિશુદ્ધ આજ્ઞાયાગ આદરણીય છે. तदेवमाज्ञायोगत उभयसाम्राज्यसिद्धेः स एव श्रेयानिति विशिष्टफलमुखेनोपदिशतिમેક્ષરૂપ કાર્ય સિદ્ધિ માટે આત્મામાં દેવ અને પુરુષકાર ઉભયનું સામ્રાજ્ય આવશ્યક છે. પરિશુદ્ધ આજ્ઞાગ રૂપ પુરુષકારના અભાવમાં એ સામ્રાજ્ય અધુરું રહે છે. એટલે કે પરિશુદ્ધ આજ્ઞાગથી જ ઉભય સામ્રાજ્યની પૂર્ણતા હોવાથી પરિશુદ્ધ આજ્ઞાગ જ શ્રેયસ્કર છે. લેક-૫૪માં વિશિષ્ટ ફળના નિરૂપણ દ્વારા આ બાબતને ઉપદેશ કરવામાં આવ્યા છે– तम्हा आणाजोगो अणुसरियन्वो बुहेहिं जं एसो। कज्जलमिवप्पईवो अणुबंधइ उत्तरं धम्मं ॥५४॥ પ્લેકાર્થ - પૂર્વોક્ત કારણે બુદ્ધિશાળીઓએ આજ્ઞા અનુસરવે જોઈએ કારણ કે પ્રદીપથી કાજળની જેમ તેનાથી ઉત્તરધર્મ સાનુબંધ બને છે. ૫૪ ___ तस्मात्-उभयसाम्राज्यनियतत्वात् , आज्ञायोगोऽनुसतव्यो बुधैः-मोक्षोपायानुसरणनिपुणैः, क्षणमप्यत्र न प्रभादो विधेय इति यावत् , यद्-यस्मात् , एष-सम्यग्दर्शनकालीन आज्ञायोगः, प्रदीपः कज्जलमिव उत्तर धर्म-देशविरत्याद्यनुष्ठानम् , अनुबध्नाति संतत्या सन्निधापयति । प्रदीपस्थानीयं हि सम्यग्दर्शनम् प्रकाशकत्वात् ; कज्जलस्थानीयं चोतरधर्मम् भावचक्षुर्निर्मलताधायकत्वात् । निर्वातस्थाननिवेशोचितश्चाज्ञायोगः, ततः कार्यानुबंधाऽविच्छेदादित्यवधेयम् ॥५४॥ તાત્પર્યાથ - પરિશુદ્ધ આજ્ઞાગ વિના ઉભયનું સામ્રાજ્ય અધુરું હોવાથી જેઓ મુક્તિના ઉપાયોને અનુસરવામાં દઢ ઈચ્છા અને નિપુણ બુદ્ધિવાળા છે, તેઓએ પરિશુદ્ધ આજ્ઞાગમાં જ પ્રયત્નશીલ થવું જોઈએ. ક્ષણમાત્ર પણ તેમાં પ્રમાદ કરે જોઈએ નહિ. એનું અન્ય વિશેષ કારણ એ પણ છે કે સમ્યગદર્શન રૂપી દીવાથી ઝળહળતો પરિશુદ્ધ અજ્ઞાગ ઉત્તરોત્તર દેશવિરતિ આદિ ધાર્મિક અનુષ્ઠાનની પરંપરા સજે છે. જેમ પવન વગેરેના ઝપાટા ન લાગે તેવા ફાનસ વગેરે સ્થાનમાં મૂકેલ દીવે તે વસ્તુનો પ્રકાશક છે તે ઉપરાંત દષ્ટિને વધુ નિર્મળ કરનાર કાજળ પણ તેનાથી ઉદ્દભવે છે. તે જ રીતે દીવાના સ્થાને સમ્યગદર્શન છે. કાજળના સ્થાને ઉત્તરોત્તર પ્રગટ થતે દેશવિરતિ વગેરે ધર્મ છે અને નિત સ્થાનમાં પ્રદીપ સ્થાપન તુલ્ય પરિશુદ્ધ આજ્ઞાગ છે. તાત્પર્ય એ છે કે પરિ. શુદ્ધ આજ્ઞાગ સમ્યગદર્શનના દીવાને વિષયકષાયોના વંટોળિયાથી સુરક્ષિત રાખે છેઝળહળતો રાખે છે જેનાથી ઉત્તરોત્તર વિશુદ્ધ ધર્માનુષ્ઠાનને પ્રાદુર્ભાવ થતો જાય છે. ૫૪ उक्तमेव स्वपरसमयसंमत्या द्रढयति [દર્શનશુદ્ધિ અને અધ્યાત્મગભિત ક્રિયાની મહત્તા] ઉપરોક્ત કથનને બ્લેક-અપમાં જનશાસ્ત્ર અને જનેતરશાસ્ત્ર ઉભયની સંમતિ દર્શાવવાપૂર્વક પુષ્ટ કરવામાં આવ્યું છે – Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપદેશરહસ્ય ગાથા-૫૫-૫૬ एत्तो उ *जोगसुद्धी गंभीरा जोगसंगहेसु सुआ । अज्झप्पबद्धमूला अण्णेहिं वि उवगया किरिया ॥५५॥ શ્લોકાર્થ – પૂર્વોક્ત કારણે જ યંગસંગ્રહમાં દર્શનશુદ્ધિને ગંભીર ગણવામાં આવી છે તથા જનેતરોએ પણ અધ્યાત્મથી બદ્ધમૂળ ક્રિયાને અંગીકાર કર્યો છે. પપા इतस्तु=इत एवाज्ञायोगपूर्व कानुष्ठानस्य सानुबन्धत्वाद्धेतोः, दृष्टिशुद्धिः सम्यग्दर्शननिर्मलता, गंभीरा=अनुद्घाटमहानिधानमिवाऽपरिकलनीयसारा, योगसंग्रहेषु-साधुजनानुष्ठानसंग्राहकसिद्धांतालापकेषु+ द्वात्रिंशत्संख्येषु श्रुता=श्रवणगोचरीकृता तथा अन्यैरपि तीर्थान्तरीयेरपि अध्यात्मतो= वचनानुसारिमैत्र्यादिभावसंयुक्तचित्तात्मकात्, बद्धमूला=सुघटितभूमिका क्रिया उपगता, अध्यात्मविरहितायास्तस्या अबद्धमूलप्रासादरचनाया इव विपरीतफलत्वात् । युक्त चैतदपि, अन्यथा क्रियाभेदाभावेन दूरभव्याऽऽसन्नभव्यादिभेदभाजां सत्त्वानां धर्मस्थानविशुद्धिभेदानुपपत्तेः ॥५५॥ તાત્પર્યાથ:- પરિશુદ્ધ આજ્ઞાગ સમ્યગ્રદર્શન સંરક્ષક હોવાથી તેનાથી ઓતપ્રોત થયેલું અનુષ્ઠાન ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રકારના ધર્મને જન્મ આપે છે. તે કારણથી જ સાધુપ્રતિક્રમણ સૂત્ર (TIAસિગાઈ' સૂત્ર)ના “વીસાઇ નાગસંહેહિં આ પદની વ્યાખ્યા કરતા નિર્યું ક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામીએ સાધુઓને માટે આચરણીય ૩૨ પ્રકારના અનુષ્ઠાનના સંગ્રાહક સૈદ્ધાંતિક પ્રકરણમાં સમ્યગ્દર્શનની નિર્મળતાને ધૂળથી ઢંકાયેલા મહાનિધિની જેમ ગુપ્ત રહસ્યવાળી જણાવી છે. અન્ય તીર્થના ઉપાસકોએ પણ સ્વીકાર્યું છે કે “મોક્ષ માટેની ક્રિયા શાસ્ત્રાનુસારી મિત્રીપ્રદ-કરુણું વગેરે ભાવથી રંગાયેલા ચિત્તસ્વરૂપ અધ્યાત્મથી દઢપણે રચાયેલ ભૂમિકા પર પ્રતિષ્ઠિત હોવી જોઈએ. જેમ નબળા પાયા પર મહેલની રચનાથી જાનહાનિ વગેરે નુકશાન થાય છે. એ જ રીતે અધ્યાત્મશૂન્ય ક્રિયાથી પણ મોહવૃદ્ધિ વગેરે નુકશાન થાય છે. જેને શાસ્ત્ર અને અન્ય તીર્થિકનું આ કથન અયુક્ત પણ નથી કારણ કે સમ્યગદર્શન શૂન્ય અથવા અધ્યાત્મશૂન્ય ક્રિયા અને સમ્યગદર્શન કે અધ્યામથી ગર્ભિત ક્રિયા આ બે ક્રિયા વચ્ચે જે કોઈ તફાવત જ ન હોય તે દરભવ્ય (દીર્ધકાળે મુક્તિગામી) આસનભવ્ય (નિકટમાં મુક્તિગામી) અને ચરમ શરીરી (તદ્દભવ મુક્તિગામી) વગેરે ભિન્નભિન્ન પ્રકારના જીનાં ધર્માનુષ્ઠાને માં જે વિશુદ્ધિભેદ હોય છે તે સંગત થાય નહિ. આશય એ છે કે તે તે જીની બાહ્ય ક્રિયા દેખાવમાં એકસરખી હોવા છતાં પણ આંતરિક પરિણામની વિશુદ્ધિમાં ઘણે મોટો તફાવત હોય છે તેનું કારણ સમ્યગદર્શન કે અધ્યાત્મ છે. ૫૫ अथ कीदृशमिदं कुतश्च जन्यत इत्याह [ અધ્યાતમ વિણ જે ક્રિયા તે હનુમળ તાલે] શ્લેક-પ૬માં અધ્યાત્મનું સ્વરૂપ અને અધ્યાત્મના હેતુઓનું નિદર્શન કરવામાં આવ્યું છે. जेण विरहिआ किरिआ तणुगयरेणूवमा तमज्झप्पं । अणुबंधप्पहाणाउ सुद्धाणाजोगओ लब्भं ॥५६॥ ન રીનિસારેગાત્ર ‘ક્રિદિમુથ્વી' g માત્રનીયમ્ | + "आलोयणा निरवलावे आवईसु दढधम्मया" इत्यादि श्लोकपञ्चकोक्तेषु । Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૫ પરિશુદ્ધ આજ્ઞાયાગ આદરણીય છે. ૧૨૩ શ્લેાકા :જેના અભાવમાં ખાઘક્રિયા શરીર પર લાગેલી ધૂળ સમાન છે તે શુદ્ધ ભાવ અધ્યાત્મ છે. અનુબંધ પ્રધાન એવા શુદ્ધાજ્ઞાયાગથી અધ્યાત્મના આવિર્ભાવ થાય છે. પદ્મા येन विरहिता क्रिया बाह्यानुष्ठानात्मिका, तनुगतरेणूपमा शरीररूढरजोरा शिवदसदभिनिवेशप्रस्तत्वेन मालिन्यकारितयाऽत्यन्ततुच्छा, तत् = क्रियाया ध्यानोपस्काररूपपरमविशुद्धिजनकताया घटकं अध्यात्मम्, अनुबन्धप्रधानात् = उत्तरोत्तरधर्म' संतत्यविच्छेदकारिणः शुद्धाज्ञायोगाल्लभ्यम् ॥५६॥ તાત્પર્યા :જેમ આમ્રફળના સાર મધુરરસ છે, તે વિનાનું આમ્રફળ તુચ્છ છે. એ જ રીતે ક્રિયાના સાર અધ્યાત્મ છે. આધ્યાત્મ વિનાની ક્રિયા પણ તુચ્છ છે અધ્યાત્મશૂન્ય બાહ્યઅનુષ્ઠાનમાત્ર રૂપ ક્રિયા શરીર પર ચાઢેલી ધૂળ જેવી છે. જેમ તે ધૂળથી શરીર મેલુ થાય છે. તેમ અધ્યાત્મ શૂન્ય ખાઘક્રિયા કદાગ્રહગ્રસ્ત હોવાથી આત્માને મિલન કરે છે. માટે તે અત્યંત તુચ્છ છે. અધ્યાત્મ ક્રિયાગતધ્યાનપુષ્ટિસ્વરૂપ પરમવિશુદ્ધિ જનકતાનુ મહત્ત્વનું અડગ છે. આશય એ છે કે ક્રિયાથી વિશુદ્ધિને જન્મ થાય છે પણ તે અધ્યાત્મગર્ભિત હોય તા જ. એટલે ક્રિયા દ્વારા ધ્યાનપુષ્ટિરૂપ વિશુદ્ધિના ઉદ્દયમાં મહત્ત્વના ભાગ ભજવનાર જે છે તે અધ્યાત્મ છે. આ અધ્યાત્મની પ્રાપ્તિ ઉત્તરોત્તર વિશુદ્ધ અવિચ્છિન્ન ધર્મ પર"પરા સર્જક શુદ્ધઆજ્ઞાયાગથી થાય છે. પા नन्वयं केषां भवति, 'सम्यग्दृशा मित्युक्तमेवे 'ति चेत् ? किमत्र नियामकं, शुद्धाज्ञाया आर्हतश्रुतरूपायाः प्रागपि लाभसंभवादत आह- શંકા :- આ શુદ્ધ આજ્ઞાયાગના અધિકારી કેણુ ? આ પ્રશ્નના જવાબમાં સમ્યગ્ દૃષ્ટિને જ અધિકારી કહી શકાય તેમ નથી. કારણ કે તેમાં કેઇ નિયામક નથી. જો જિનાપષ્ટિ શાસ્ત્ર જ શુદ્ધ આજ્ઞારૂપ હોય તે સમ્યગ્દર્શનથી નિમ્નકક્ષામાં રહેલા પ્રથમ ગુણસ્થાનક વર્તી જીવાને પણ તે ઘટી શકે છે. કારણ કે તેઓ પણ શ્રતાભ્યાસી હોય છે, તેા પછી અધિકારી કાને કહેવા ? શ્લાક ૫૭માં ઉપરોક્ત શકાનુ સમાધાન કર્યું છે. गठिम्मि अभिन्नम्म एसो पुण तत्तओ ण जीवाणं । नाणफलाभावाओ अन्नाणगुणा जओ भणियं ॥५७॥ [ગ્રંથિભેદથી શુદ્ધાજ્ઞાયાગના અધિકાર ] સમાધાન :- ગ્રંથિભેદ ન થયા હોય તેા પરમાર્થથી જીવાને શુદ્ધાજ્ઞાયાગની પ્રાપ્તિ થતી નથી, જ્ઞાનનું ફળ ન બેસવાથી અને અજ્ઞાનગુણના અધિકાર (પ્રભાવ) વધવાથી તે સિદ્ધ થાય છે. કહ્યુ પણ છે કે—ાપણા ग्रन्थौ=६नरागद्वेषपरिणामलक्षणे अभिन्ने = अपूर्वकरणवत्रेणाऽकृतच्छिद्रे, एष शुद्ध ज्ञायोगः, तत्त्वतोऽन्तर्वृत्या न भवति जीवानां कुत इत्याह - ज्ञानफलाभावात् - शब्दार्थमात्रगोचरश्रुतज्ञानसत्त्वेऽपि सूक्ष्ममोहेन तत्वविचारणाभावात् तद्धि तत् फलम् । तदाहुः - 'बुद्धेः फलं तत्त्वविचारणं चेति, ततोऽज्ञानगुणाद्वेयोपादेयविवेकशून्यत्वरूपतद्गुणसाम्राज्यात् । उक्तार्थे संमति प्रदर्शयति 'यतो મતિ' બામે-ખુણી Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૫૮-૫૯ તાત્પર્યા :- પ્રથમ ગુણુસ્થાનકમાં તાત્ત્વિકશુદ્ધ આજ્ઞાયાગ સભવતા નથી. જ્યાં સુધી અપૂર્વકરણ નામના બાતુલ્ય શુદ્ધ પરિણામવશેષથી અત્યંત ઉગ્ર રાગ-દ્વેષરૂપી ગ્રન્થિ ભેદાય નહિં ત્યાં સુધી બાહ્યષ્ટિએ જૈનશાસ્ત્રના અભ્યાસ ઘણા થઈ ગયા હેાવા છતાં પણ શુદ્ધાજ્ઞાયાગ સ...પ્રાપ્તિ થતી નથી. શુદ્ધઆજ્ઞાયાગ પ્રાપ્ત થયા છે એ જાણવાનુ` ચિહ્ન છે. “જ્ઞાનફળપ્રાપ્તિ અને અજ્ઞાનના હાસ.” ગ્રંથિભેદના અભાવમાં શાસ્ત્રના અભ્યાસથી શબ્દાર્થમાત્રનું સામાન્ય શ્રુતજ્ઞાન હેાવા છતાં સૂક્ષ્મ માહના કારણે તત્ત્વની વિચારણા યથાર્થ થઈ શકતી નથી. તત્ત્વવિચારણા એ જ્ઞાનનું ફળ છે. કહ્યું છે કે બુદ્ધિનું ફળ તત્ત્વવિચારણા છે.’ ૧૨૪ ગ્રંથિભેદ ન થયા હોય ત્યાં સુધી આત્મામાં અજ્ઞાનનું સામ્રાજ્ય છવાયેલુ હોય છે. શુ અહિતકારક છે ? અને શું હિતકારક છે ?' તેનુ તેદશામાં ભાન ન હોવાથી અહિતને ત્યાગ અને હિતના આદર કરવાના વિવેક તેને હાતા નથી. આગમમાં પણ છિદ્ર વિનાના રત્નનું ઉદાહરણ ઉપરોક્ત કથનમાં સમતિ સૂચક છે. પણા वेहपरिणामरहिए न गुणाहाणमिह होइ रयणम्मि । ગદ્દે તદ્દ મુત્તાદાળ ન માગો મિનબૅટિમિ ॥૧૮॥ [૩૬. વ–રૂ?] Àાકા :– વેધપરિણામશૂન્ય રનમાં ગુણનું આધાન અશકય છે. તેમ અભિન્નગ્રંથિ જીવમાં સૂત્રને વિન્યાસ અતાત્ત્વિક છે. ાપા वेधपरिणामरहिते=ऽपातितमध्यच्छिद्रे प्रयोगपाटवादपि न = नैव, गुणाधानं = सूत्रतन्तुप्रवेशः इह भवति रत्ने=पद्मरागादौ यथा, तथा सूत्राधानं = पारगतोदितागमन्यासलक्षणम् न = नैव भावतः = तत्त्ववृत्त्याऽभिन्न थे जीवे, तत्राद्यापि सूत्राधानस्य सद्द्बोधसंपादक सामर्थ्याभावात्, तत्संपादनेन च तस्याऽविकलस्वरूपलाभसंभवादिति ॥ ५८ ॥ -- તાત્પર્યાથ વેધ એટલે છિદ્ર પાડવુ, પદ્મરાગ વગેરે રત્નાની અનેક જાત છે. આ રત્નામાં જ્યાંસુધી છિદ્ર પાડવામાં ન આવ્યું હોય ત્યાં સુધી ગમે તેટલી મથામણ કરે તે પણ તેમાં સૂત્રતંતુને પ્રવેશ કરાવી શકાતા નથી. તે જ રીતે જ્યાં સુધી આત્માની નિબિડ રાગદ્વેષની ગ્રંથિમાં છિદ્ર પડે નહિ અર્થાત્ એ ગાંઠ લેટ્ઠાય નહીં ત્યાં સુધી જિને પષ્ટિ આગમસૂત્રની તાત્ત્વિક સ્પર્શના તેને થતી નથી. તે આત્મામાં તથાભૂત ચાગ્યતા પ્રગટી ન હોવાથી સૂત્રાભ્યાસ સહ્મેધના પ્રાદુર્ભાવ કરવામાં નિષ્ફળ અને છે. જ્યાં સૂત્રાભ્યાસ દ્વારા સાધના પ્રાદુર્ભાવ થાય ત્યાં જ આગમસૂત્રની તાત્ત્વિક સ્પર્શનાને અવકાશ છે. ાપટા एतदेव सोदाहरणं भावयति— શ્લાક પમાં શૈશવકાલીન જ્ઞાનના દૃષ્ટાંતથી ઉપરોક્ત વૃત્તાંતનુ સમર્થન કરવામાં આવ્યુ છે. इह दव्वसुजोगा पायमसंता य भावओ संता । बालस्स बालभावे जह नाणं जह य तव्विगमे ॥५९॥ શ્લેાકા :- દ્રવ્યથી સૂત્રયેાગા ઘણું કરીને અતાત્ત્વિક હોય છે અને ભાવથી સૂત્રયાગ તાત્ત્વિક હાય છે, જેમ શૈશવમાં અને તરુણાવસ્થામાં બાળકનું જ્ઞાન. ગોપા Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૫ પરિશુદ્ધ આજ્ઞાચોગ આદરણીય છે. ૧૨૫ 'इह द्रव्यसूत्रयोगाः प्रायोऽसन्त:,' मणौ वेधपरिणामरहितेन गुणेन योगानामिव तत्प्रयोजनार्थिभिः पुम्भिः संपाद्यमानानामपि तेषां बाह्यरूपतया मध्यप्रवेशविरहात् , स्वच्छन्दतया मतिव्यापारेणेव जतुप्रभृतिना श्लेषद्रव्येण रत्नस्य संयोजने छायाविनाशस्येव मूलतो भ्रंशस्य संभवात्तदन्तरेण च तत्र तस्यावस्थानस्थैर्याभावात् , प्रायोग्रहणेन चैतज्ज्ञापयति-यदपुनर्ब धकादीनामाज्ञारुचीनां द्रव्यसूत्रयोगोऽपि व्यवहारेण तात्त्विकः, शुद्धबोधलाभावन्ध्यहेतुत्वादिति, यथोक्त योगबिंदौ [३६९]-"अपुनर्बन्धकस्यायं व्यवहारेण तात्त्विक' इत्यादि । चः पुनरों भिन्नक्रमश्च, भावत इत्युत्तर योज्यते, भावतश्च अविरतसम्यग्दृष्ट्यादीनां द्रव्यसूत्रयोगा भिन्नग्रंथितया मध्यप्रविष्टत्वेनावस्थानस्थैर्यात् सन्त:=परमार्थसन्तो, निश्चयतो व्यवहारतश्च तात्त्विकत्वात् । येषामपि मरुदेव्यादीनां व्यवहारतो नोपलभ्यन्त एते, तेषामपि निश्चयात् एतत्सत्त्वमभ्युपगन्तव्यम्, तत्फलस्य संपन्नत्वात् , अत एवाद्ये 'पूर्व विद' [तत्त्वार्थ ९-४०] इत्यादिकमुपपद्यते, केवलज्ञानप्राप्तियोग्यतयाऽनुमीयमानस्याद्यशुक्लद्वयस्य तत्र भावतः पूर्व वित्त्वं विनाऽसंभवात् , अन्यथा सूत्रार्थानुपपत्तेरित्यादिकं विवेचित लतादौ । इहापि चानुपदमेव 'गठिम्मी'त्यादिना विवेचयिप्यते किञ्चिदित्यवधेयम् । તાત્પર્યાર્થ – દ્રવ્યથી એટલે કે અપ્રધાન એવા સૂત્રાભ્યાસ વગેરે વેગો, હોય તે પણ અસત્તુલ્ય અર્થાત્ ન હોવા સમાન છે-નિષ્ફળ છે. રત્નમાં છિદ્ર ન હોય ત્યારે તેને સૂત્રતંતુ સાથે ખાસ કઈ કામ માટે સ્વછંદપણે બુદ્ધિનું પ્રદર્શન કરવા રૂપે લાખ કે ગુંદર વગેરે દ્રવ્ય દ્વારા ચટાડવામાં આવે તો આરપાર પ્રવેશ ન થવાના કારણે તે સૂત્રતંતુને બાયોગ માત્ર નિરર્થક છે એટલું જ નહિ, ઉપરાંત રત્નની શેભાને નષ્ટ કરે છે. તે જ રીતે બાહ્યસૂત્રમાં પણ પ્રાયઃ નિષ્ફળ જાય છે અને ક્યારેક મૂળથી પતન પણ કરાવે છે. વેધ પરિણામ તુલ્ય ગ્રંથીભેદના અભાવમાં સ્વાર્થની સ્પર્શને સ્થિર અને તીવ્ર થતી નથી. શ્લેકમાં પ્રાયઃ શબ્દ એટલા માટે મૂકે છે કે-અપુનબંધક વગેરે આજ્ઞારૂચિ જીવને બાહ્યદ્રવ્યસૂગ પણ વ્યવહાર નયની દષ્ટિમાં તાવિક હોય છે. આજ્ઞારૂચિ જીને વિશુદ્ધ સધની પ્રાપ્તિમાં બાહ્યદ્રવ્યસૂત્રોગ રામબાણ ઉપાય છે. ગબિંદુ શાસ્ત્રમાં કહ્યું છે કે–તાત્ત્વિકગ વ્યવહારનયની દષ્ટિએ અપુનબંધક વગેરેને હોય છે.” [સમ્યગ્ર દષ્ટિને મુખ્ય દ્રવ્ય સૂત્ર યોગ]. મૂળ લેકમાં “માવો’ શબ્દ પૂર્વે ‘વ’ શબ્દ ‘પુનઃ' શબ્દના અર્થમાં છે અને તેને અન્વય “માવંતઃ' શબ્દની સાથે કરવાનું છે. ભાવથી પ્રધાનદ્રવ્યસૂત્રગ અવિરત સમ્યગદષ્ટિ જીવોને પારમાર્થિક સત્ સ્વરૂપ હોય છે કારણ કે તેમની રાગદ્વેષની ગ્રંથી ભેદાઈ ગયેલી હોય છે. સછિદ્ર મણિમાં જેમ સૂત્રતંતુ પ્રવેશી શકે છે અને એ રીતને મણિ અને સ્વતંતુને વેગ સ્થિર અર્થાત્ દીર્ઘકાળ સ્થાયી બને છે. તેમ ગ્રંથી ભેદાઈ ગયા પછી દ્રવ્યસૂત્રગ પણ આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. નિશ્ચયનય અને વ્યવહારનય ઉભયની દષ્ટિએ અવિરત સમ્યગદષ્ટિ વગેરેનો ગ’ તાત્ત્વિક હોવાથી પારમાર્થિક સત્ સ્વરૂપ કહેવામાં કાંઈ અજુગતું નથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપદેશરહસ્ય ગાથા-૫૮ યદ્યપિ વ્યવહારથી સૂત્રગ અંગઉપાંગ વગેરે સૂત્રોના અભ્યાસરૂપ હોવાથી છેલ્લા અંતમુહૂર્તમાં ગ્રંથભેદ વગેરે મેક્ષેપગી અંતરંગક્રિયા સાધક મરુદેવી (પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની માતા)ને વ્યવહારથી સૂત્રગને સંભવ નથી. તે પણ નિશ્ચયનયથી અંતરંગ #પશમ સ્વરૂપ તેની સત્તા માન્યા વગર છૂટકે જ નથી. કારણ કે તેનું સાધ્ય શુકલધ્યાનરૂપ ફળ તેના વિના પ્રગટે જ નહિ અને આમ માનવામાં આવે તે જ “આદ્ય પૂર્વવિદા' (અધ્યાય ૯/સૂત્ર ૩૯) એ તત્વાર્થસૂત્રને ભાષ્યપાઠ સંગત થાય. એ સૂત્રમાં જણાવ્યું છે કે શુકલધ્યાનના પ્રથમ બે પ્રકાર ચૌદપૂર્વના જ્ઞાતા હોય તેને જ પ્રાપ્ત થાય. મરુદેવીને બાહ્યસૂત્રાભ્યાસ વિના પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તેનાથી તેમને શુકલધ્યાનની પ્રાપ્તિનું અનુમાન સહજ થઈ શકે છે અને તવીથ ભાષ્યપાઠ મુજબ શુકલધ્યાનના આદ્ય બે પ્રકાર પૂર્વશાસ્ત્રના જ્ઞાન વિના અસંભવિત હોવાથી અંતરંગ યે પશમ રૂ૫ ભાવથી ચૌદપૂર્વનું જ્ઞાન જે તેમને માનવામાં ન આવે તો ઉપરોક્ત તત્વાર્થસૂત્ર ભાષ્યપાઠ અસંગત બની જાય. • આ વિષય સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રન્થમાં વધુ સ્પષ્ટ કર્યો છે. લેક ૬૦માં પણ તેનું કંઈક વિશેષ વિવરણ ઉપલબ્ધ થશે. उक्तार्थे दृष्टान्तमाह-बालस्य बालभावे, यथा च तद्विगमे बालभावनाशेऽविकलतारुण्यप्राप्तौ, यथाहि-बालस्य बालभावेऽक्षरत्नादौ न विवेकः समुज्जम्भते, किन्तु विषयप्रतिभासमात्रमेव भवति 'किञ्चिदिदमित्यादि, तद्विगमे च तद्गतगुणदोषादिपरिज्ञानं हानोपादानफलं स्पष्टतरमुपलभ्यते, तथाऽभिन्नग्रन्थीनां द्रव्यश्रुतप्रतिभासमात्रमेव भवति असूक्ष्मप्रज्ञत्वात्, भिन्नग्रन्थीनां तु हानोपादानफलं विशेषविषयं तत्परिपूर्णमेवेति । तदिदमाह-उप. पद-३७३-३७४] * "विसयपडिहासमित्त बालस्सेवक्खरयणविसयंति । वयणाइमेसु नाणं सव्वत्थन्नाणमो णेयं ॥ भिन्ने तु इतो नाणं जहक्खरयणेसु तग्गयं चेव ॥ त्ति ॥ ५९।। [મિથ્યાદૃષ્ટિને દ્રવ્યથી સૂત્ર જ્ઞાન બાળક જેવું] - ઉપરોક્ત વિષયને સ્પષ્ટ કરવા માટે બાળકના ઉદાહરણનું તાત્પર્ય નીચે પ્રમાણે છેશૈશવકાળમાં બાળકને અક્ષ (કડી) અને રત્ન વચ્ચેના તફાવતનું જ્ઞાન હોતું નથી. પણ “આ કંઈક છે” એવું વિષયનું ઝાંખુ જ્ઞાનમાત્ર હોય છે. તે જ બાળક જ્યારે તરૂણ (સમજણ) થાય છે ત્યારે અક્ષ અને રત્નના દોષ અને ગુણો વચ્ચેના તફાવતનું જ્ઞાન તેને ઉપલબ્ધ થઈ શકે છે અને તેથી કયું સંગ્રહાગ્ય અને કયું પરિત્યાગ યોગ્ય એ પણ તેને સમજતા વાર લાગતી નથી. એ જ રીતે સૂકમપ્રજ્ઞા ન હોવાના કારણે ગ્રંથભેદરહિત જીવોને દ્રવ્યથી સૂત્રોનું જ્ઞાન પ્રતિભા માત્ર સ્વરૂપ હોય છે જ્યારે ભિન્નગ્રંથી જેને સૂત્રાભ્યાસથી ત્યાજ્ય અને આદરણીયન ક્રમશઃ ત્યાગ અને આદરમાં પ્રવર્તાવે તેવું સવિશેષ પરિપૂર્ણ જ્ઞાન હોય છે. ઉપદેશપદ-શાસ્ત્રમાં કહ્યું છે કે – બાળકને અક્ષ અને રત્નના વિષયનું વિષય પ્રતિભા માત્ર સ્વરૂપજ્ઞાન હોય છે તેમ અભિન્નગ્રંથિ જીને પણ સર્વત્ર દ્રવ્યથતથી શબ્દાર્થમાત્રસ્વરૂપજ્ઞાન થાય છે, જે અજ્ઞાનતુલ્ય જ હોય છે.” ૩૭૩ * बिषयप्रतिभासमात्र बालस्येवाक्षरत्नविषयमिति । वचनादिषु ज्ञान सर्वत्राऽज्ञान ज्ञेयम् ॥ भिन्ने तु इतो ज्ञान यथाक्षरत्नेषु तद्गत चैवेति ।। Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૫-પરિશુદ્ધ આજ્ઞાગ આદરણીય છે. १२७ ગ્રંથીદાયે છતે જે જ્ઞાન હોય છે તે અક્ષ અને રત્નના વાસ્તવિક તફાવતજ્ઞાન જેવું डाय छ. (3७४ पूर्वाध). ॥५६॥ ननु भिन्नेऽपि ग्रन्थौ माषतुषादीनां न विशदविमर्शवशोपलब्धविशुद्धतत्त्वतया शुद्धबोधः समुज्जृम्भते अतिनिबिडजडिमममचित्तत्वात्ततः कथं तत्र सूत्राधानसभव इत्यत्राह - જિજ્ઞાસા - ગ્રંથિભેદ થવા છતાં પણ અતિગાઢ જડતા (અજ્ઞાન)થી જકડાયેલા ચિત્તવાળા માષતુષ વગેરે કેટલાક મુનિઓને તીવ્ર ઊહાપોહ પૂર્વક વિશુદ્ધતત્ત્વની ઉપલબ્ધિથી ગર્ભિત શુદ્ધબેધને ઉદય નથી પણ થતો તે તેઓને સૂત્રાધાનને સંભવ કઈ રીતે સમજે ? ___गंठिम्मि विभिन्नंमि नाणं पडिबंधओ वि पडिपुण्ण । जह पाडिवओ चंदो पडिपुनो सुक्कपक्वम्मि ॥६॥ કલેકાર્થ –પ્રતિબંધ વિદ્યમાન છતાં ગ્રંથભેદ થવાથી જ્ઞાન પરિપૂર્ણ છે. જેમ એકમને ચંદ્ર શુકલ પક્ષમાં (ભાવિ પૂર્ણતાના ઉપચારથી પરિપૂર્ણ હોય છે. ૬૦ના ग्रन्थौ विभिन्ने प्रतिबंधतोऽपि तथाविधज्ञानावरणोदयकृतविघातसंभवेऽपि ज्ञानं प्रतिपूर्ण = अविकलमेव ८८"तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइ" आचारांगसूत्र ५-५-१६२] इत्यादिश्रद्धानरूपया गीतार्थप्रज्ञापनीयत्वादिरूपया वा योग्यतया तुच्छस्यापि तज्ज्ञानस्य पूर्णत्वादिति भावः । स्वरूपतस्तुच्छस्यापि योग्यतया पूर्णत्वव्यपदेशे दृष्टान्तमाह-यथा शुक्लपक्षे प्रातिपदः प्रतिपत्तिथिसम्बन्धी चन्द्रः प्रतिपूर्णः, तदुज्ज्वलभावस्याचिरादेव संपूर्णोज्ज्वलभावसंपन्निमित्तत्वात् । तदिदमुक्तम्[उप० पद, ३७४ उत्तरार्द्ध] ८८"पडिवयम्मि विसुद्धादिभावओ सम्मरूवं तु"। ननु प्रतिपचन्द्रस्तावदावरणैर्विमुच्यमानः सर्वथाऽनावृततया पूर्णीभवन् योग्यतया प्रागपि तथेति वक्तुं युज्यते, प्रकृते तु नैवम् , श्रुतज्ञानस्यैव प्रवर्द्धमानस्य केवलज्ञानपरिणामात्मकपूर्णतानुपपत्तेः, "नम्मि अ छाउमथिए नाणे ॰ [आ० नि. ४२१] इति वचनादिति चेत् ? स्यादेवम् , यदि सर्वथा छाद्मस्थिकज्ञानानां नाशं ब्रूमः, न चैवमस्ति, किन्तु विकलप्रकाशपरिणामेन नष्टा ध्रुवा चेतनैव केवलज्ञानतया परिणमते, इत्थमेव त्रैलक्षण्योपपत्तेरिति विभावनीयम् । इदमिह फलितं, दूरभव्यादीनां द्रव्यसूत्रयोगा द्रव्यतः सन्तोऽपि भावतोऽसन्तः, माषतुषादीनां च ते द्रव्यतोऽसन्तोऽपि भावतः सन्तः, अविरतादीनां चोभयतोऽपि सन्तः, तद्बाह्यानां चोभयतोऽप्यसन्त इति ॥६०॥ _1ભિનગ્રન્થિજીવના અલ્પજ્ઞાનમાં ય પૂર્ણતા] તાત્પર્યાથઃ (સમાધાન) તેવા પ્રકારના તીવ્ર જ્ઞાનાવરણને ઉદય હોવાથી વિશેષજ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિબંધ હોવા છતાં પણ “જિનેશ્વરદેવ અને સદ્દગુરુની આજ્ઞા મુજબ જીવવું” આ પ્રકારનું ગ્રન્થીભેદ ઉત્તરકાલીન જે જ્ઞાન છે તે અપુરતું નથી પરંતુ પ્રતિપૂર્ણ છે. “તે જ સાચું અને શંકા વિનાનું જે જિનેશ્વરેએ પ્રરૂપ્યું છે” આ પ્રકારની શ્રદ્ધારૂપગ્યતા અથવા ગીતાર્થ સદ્દગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તન રૂપ સુખબોધ્યતાસ્વરૂપ ગ્યતા હોવાના કારણે ८८ तदेव सत्यं निःशङ्क यज्जिनैः प्रवेदितम् ॥ ८९ प्रतिपदि विशुद्धादिभावतः सम्यगरूप तु ।। ९० नष्टे च छाद्मस्थिके ज्ञाने ॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપદેશરહસ્ય ગાથા-૬૦ ભિન્ન ગ્રન્થી જીવેનું જ્ઞાન કદાચ અતિઅલ્પ હોય તે પણ પરિપૂર્ણ છે. ઘણાં વિષયની માહિતી ન હોય એટલે કે સ્વરૂપથી તુચ્છ હોય તો પણ ગ્યતાને અવલંબીને તેને પૂર્ણ કહેવામાં કઈ બાધ નથી. દાત - સુદ પક્ષમાં એકમને ચંદ્રમા માત્ર એક જ કલાએ ઉજજવળ હોવા છતાં પણ માત્ર બીજ ૧૪ દિવસમાં જ સંપૂણ ઉજજવળ ભાવ પ્રાપ્તિને ગ્ય હોવાથી લેકમાં તે પૂર્ણ છે એમ કહેવાય છે. ઉપદેશપદ શાસ્ત્રમાં (શ્લેક-૩૭૪ ઉત્તરાર્ધમાં) પણ કહ્યું છે કે-“એકમના દિવસે (ઉત્તરોત્તર) વિશુદ્ધિભાવને કારણે તે સમ્યગૂસ્વરૂપ જ છે.” (આ ગ્રન્થમાં “વિક્મ...” ઇત્યાદિ પાઠ ઉત કરવામાં આવ્યો છે. પણ શ્રીમમુનિચંદ્રસૂરિ મહારાજની ઉપદે શપદની ટીકાનુસાર છેડા ફેરફાર સાથે તે પાઠ આ રીતે છે. “પરિગંધમિદ્ધિ વાઢિમા તો સવં તુ ' તેને અર્થ-તથાવિધ જ્ઞાનાવરણ ઉદયથી પ્રતિબંધ હોવા છતાં પણ શ્રદ્ધાદિભાવથી ભિન્ન ગ્રંથીનું જ્ઞાન સમ્મસ્વરૂપ છે.) દિષ્ટાન્તના ઔચિત્ય વિષે શંકા અને સમાધાન] શંકા - સુદ એકમને ચંદ્ર અનુક્રમે બીજ વગેરે તિથિઓમાં વધુને વધુ આવરણ મુક્ત થતે પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ અનાવૃત થાય છે એટલે એને એ જ ચંદ્ર સુદ એકમ વગેરે તિથિઓમાં ગ્યતાના કારણે પરિપૂર્ણ વ્યપદેશને યંગ્ય છે. પરંતુ જ્ઞાનના વિષયમાં એવું નથી. “નાગિ ૩ છાથિા નાથે'=ા વિસ્થિક જ્ઞાન નષ્ટ થયા પછી (કેવળજ્ઞાનને ઉદય થયે). આ આવશ્યકનિર્યુક્તિનાં વચનથી એ સિદ્ધ થાય છે કે છગ્રસ્થાવસ્થાનું શ્રુતજ્ઞાન અનુક્રમે વધતા વધતા કેવળજ્ઞાન પરિણામાત્મક પૂર્ણતાને પ્રાપ્ત કરતું નથી, પણ શ્રતજ્ઞાન સર્વથા નષ્ટ થાય છે અને નવા જ કેવળજ્ઞાનનો ઉદય થાય છે તે પછી ચંદ્રમા સાથે તેની સરખામણી સંગત કઈ રીતે થાય ? સમાધાન – શ્રુતજ્ઞાન સર્વથા નષ્ટ થઈ જતું હોય અને કેવળજ્ઞાનને ન જ ઉદય થતું હોય તે ઉપરાત શંકાને અવકાશ છે. પણ વાસ્તવમાં એવું નથી. છાઘસ્થિક જ્ઞાનોને સર્વથા એકાંતે વિનાશ જનમતને સિદ્ધાંત નથી. જેનસિદ્ધાંત પ્રમાણે તે આત્માના જ પર્યાય વિશેષરૂ૫ ચેતન્ય કે જે છદ્મસ્થાવસ્થામાં અપૂર્ણ પ્રકાશ પરિણામસ્વરૂપ હોય છે તે જ કેવલી અવસ્થામાં અલ્પજ્ઞતા પરિણામરૂપે નષ્ટ થઈ કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) પરિણામ રૂપે ઉત્પન્ન થાય છે. ચૈતન્ય રૂપ પર્યાય તે આત્મ-અભિન્નભાવે સ્થિર જ રહે છે. તત્વાર્થસૂત્રમાં (સૂત્ર૨૧ અધ્યાય-૫) વાવ ધ્રૌથયુતં સત’ આ પ્રમાણે પ્રત્યેક સત્ પદાર્થની વ્યાખ્યા આપવામાં આવી છે. જેનું તાત્પર્ય છે ‘પ્રત્યેક સત્ પદાર્થ કેઈ એક સ્વરૂપે ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વરૂપે નષ્ટ થાય છે પરંતુ સર્વથા નહિ અર્થાત્ અમુકરૂપે સ્થિર પણ રહે છે. આ વ્યાખ્યાનુસાર આત્મ-અભિન્ન ચેતન્ય પર્યાયના વિષયમાં ઉપરોક્ત રીતે જ ઉત્પાદવિનાશ અને સ્થર્ય રૂપ શૈલક્ષણ્યની સંગતિને અવકાશ છે. સારાંશ - દૂરભવ્ય વગેરે જેને દ્રવ્યસૂત્રગ દ્રવ્યથી (અપ્રધાનપણે) વિદ્યમાન હોવા છતાં પણ પરમાર્થથી વિદ્યમાન નથી. ત્યારે મોષતુષ મુનિ વગેરે ભિન્ન ગ્રંથીઓને દ્રવ્યથી (બાહ્ય દષ્ટિએ) દ્રવ્યર્ગ ને અભાવ છે પણ પરમાર્થથી (અંતરંગરીતે) સદ્દભાવ છે. શેષ અવિરત સમ્યગૃષ્ટિ વગેરે જીને દ્રવ્ય અને ભાવ ઉભયથી તેને સદ્દભાવ છે. જ્યારે બાકીના અચરમાવર્ત કાળવતી અનાદિમિયા દષ્ટિ જીવને (યથાસંભવ) દ્રવ્ય અને ભાવ ઉભયથી તેને અભાવ છે. ૬૦ના Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૬-અશુભ અનુબંધ ફ્લેશનું મૂળ. एतस्य पूर्णतामेव हेतुना भावयति ક- ૬૧માં ભિન્નગ્રંથીનું અલ્પમાત્રાવાળું પણ જ્ઞાન પરિપૂર્ણ છે તેનું સહેતુક ઉભાવન કરવામાં આવ્યું છે– जमिण होइ फलंग दव्वेण असप्पवित्तिजुत्तं वि । अणुबंधच्छेयाओ सो खलु मूलं किलेसाणं ॥६॥ શ્લોકાર્ચ - દ્રવ્યથી અસપ્રવૃત્તિ સહચરિત હોવા છતાં પણ અનુબંધ વિચ્છેદના કારણે તે (ભિન્નગ્રંથીનું અલ્પજ્ઞાન) મેક્ષનું અંગ છે. ખરેખર અનુબંધ જ ફલેશેનું મૂળ છે. આવા यद्-यस्मात् इदं प्रतिबन्धकालीनमपि श्रद्धादिसमन्वितभिन्नग्रन्थिकज्ञानम् , द्रव्येण मनोरुचिविकलत्वलक्षणेनाप्रधानभावेन, असत्प्रवृत्त्या प्रबलावश्यवेद्यचारित्रमोहोदयादीन्द्रियानुकूलाचरणरूपया युक्तमपि फलांगं मोक्षलक्षणफलनिमित्तं भवति । कुत इत्याह-अनुबंधो ज्ञानावरणादिपापप्रकृतीनां उत्तरोत्तरवृद्धिरूपस्तस्य छेदोऽवस्थितप्रकृतिप्वनुबन्धजननशक्तिविघटनम् , विपर्याससाहित्याभावेन तथाविधशक्त्युपेताग्रिमकर्माजनन, वा ततः, किं तत इत्यत आह–सोऽनुबन्धः 'खलु' निश्चये, मूलं क्लेशानां, विपर्यासजलाऽऽसिच्यमानानुबन्धमूला एव हि क्लेशपादपा दुःखलक्षणाय फलाय कल्प्यन्ते, सम्यःज्ञानदहनदह्यमानमूलास्तु त्रुटितसकलसफलदानशक्तयो वन्ध्यभावापत्त्या असत्कल्पा एव जायन्त इति, एवं चानुबन्धच्छेदे क्लेशव्यवच्छेदात् सिद्धमविकलमोक्षफलत्वमेतज्ज्ञानस्येति ॥६१॥ . [સભ્ય જ્ઞાનની ચિનગારી]. તાત્પર્યાર્થી - માષતુષમુનિ વગેરે મહાત્માઓને ગ્રન્થિ ભેદાઈ ગયા પછી પણ ઉત્કટજ્ઞાનાવરણ કર્મના ઉદયથી બહોળા વિષયનું જ્ઞાન ન હતું પણ જેટલું હતું એટલું પણ અનુબંધ તૂટી જવાના કારણે કર્મક્ષયમાટે સમર્થ હતું. ગ્રન્થી ભેરાઈ ગયા બાદ શ્રદ્ધા વગેરે - સગુણસહચતિ જ્ઞાન તીત્રજ્ઞાનાવરણ કર્મના ઉદયથી અલ્પ હોય અને દ્રવ્યથી અર્થાત્ જેમાં મનને આંતરિક ઉત્સાહ નથી એવી અપ્રધાનતાવાળી અસ–વૃત્તિ એટલે કે અવશ્ય ભેગ્ય પ્રબળ ચારિત્ર મેહનીય કર્મને ઉદયથી ઈન્દ્રિયેને અનુકૂળ વિષયભેગ સ્વરૂપ અસત પ્રવૃત્તિથી તે અલ્પજ્ઞાન સહચરિત હોય તો પણ મુક્તિરૂપી ફળને ઉત્પન્ન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનું રહસ્ય એ છે કે સત્તામાં રહેલી અશુભ પ્રવૃતિઓમાં જ્ઞાનાવરણ વગેરે પાપપ્રકૃતિ એની ઉત્તરોત્તરવૃદ્ધિ સ્વરૂપ અનુબંધ પ્રયોજક શક્તિ ગ્રંથિભેદના પરિણામથી પ્રાયઃ કચડાઈ જાય છે. અથવા ગ્રંથિભેદ થઈ જવાને કારણે અનાદિકાલીન ગાઢતત્ત્વવિપર્યાસરૂપ સહકારી કારણું દૂર થવાથી પૂર્વોક્ત સ્વરૂપ અનુબંધ પ્રોજક શક્તિવિશિષ્ટ ભાવી ઉત્પત્તિને ગ્રંથિભેદને પરિણામ અટકાવી દે છે. આ રીતે અનુબંધરૂપી મહાવિદનોના વાદળો વિખરાઈ જવાથી મોક્ષ પ્રગટીકરણનું કાર્ય અલ્પ પણ જ્ઞાનથી સાધ્ય બને છે. પાપકર્મને અનુબંધ ખતરનાક છે. સઘળાય ફ્લેશનું મૂળ છે. કર્મોથી વધીને કઈ કલેશ નથી. ફિલષ્ટ કર્મોરૂપી વૃક્ષેનું મૂળ અનુબંધ છે. વિપર્યાસજળથી સિંચાઈને તે ફાલેફુલે છે અને ત્યારે ક્લિષ્ટ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપદેશરહસ્ય ગાથા-કર કર્મો દુઃખાત્મક ફળને જન્મ આપે છે. અલ્પ પણ સમ્યગજ્ઞાન (ગ્રન્થિભેદ સહચરિતજ્ઞાન) અગ્નિની ચિનગારી જેવું છે. જ્યારે આ ચિનગારી અનુબંધરૂપી મૂળને બાળવા માંડે છે ત્યારે ક્લિષ્ટકર્મવૃક્ષોની ફલપ્રદાનશક્તિ કુંઠિત થઈ જાય છે. અને વાંઝિયા જેવા બની ગયેલા ફિલષ્ટ કર્મવૃક્ષે ઠુંઠા જેવા નહીંવત્ બની જાય છે. સારાંશ-અનુબંધનો વિચ્છેદ થવાથી કલેશને વિચ્છેદ અવસ્થંભાવી છે. એટલે ભિન્ન ગ્રંથિનું અલ્પજ્ઞાન પણ મોક્ષપ્રાપ્તિમાં મહત્ત્વની કામગીરી બજાવી શકે છે. જેના __ अनुबन्धस्यैव क्लेशमूलत्वात्तद्वर्जनमुपदिशति [અશુભ અનુબંધથી અનંત સંસાર પરિભ્રમણ] પ્લેક- દરમાં ફિલષ્ટ કર્મવૃક્ષના મૂળ સ્વરૂપ અનુબંધે તોડવાના પુરૂષાર્થની પ્રેરણા ४२वामा भावी छ वज्जेयव्यो एसो, अण्णह धम्मो वि सबलओ होइ । एयस्स पभावेणं अणं तसंसारिआ बहवे ॥२॥ બ્લેકાર્થ – અનુબંધનું વર્જન કરવું. નહિ તે ધર્મ મલિન થાય છે. કારણ કે ઘણાં જી અનંતસંસાર ભમ્યા તે અનુબંધના પ્રભાવે-કારણે છે. છેદરા वर्जयितव्य एषः अशुभप्रकृत्यनुबन्धः स्वकारणीभूतासत्प्रवृत्तिनिन्दागर्दादिना साधुश्रावकसमाचारसमन्वितैः, अन्यथा अशुभानुबन्धवर्जनाभावे, धर्मोऽपि शबलकः अतिचारपंकमालिन्यकल्मषरूपतामापन्नः भवति, महति दोषानुबन्धे हि मूलगुणादिभंगरूपे विधीयमाने धर्मः स्वरूपमेव न लभतेऽल्पातिचारानुबन्धे च भवन्नपि धर्मः शबलस्वरूप एव संभवतीति तात्पर्यम् । अधर्मस्तावत्तत्त्वतो भवत्येवेत्यपिशब्दार्थः । तथा एतस्य अशुभानुबन्धस्य प्रभावेण अप्रतिहतशक्तिकत्वेन बहवोऽनन्तसंसारिणः प्राप्तदर्शनाश्चतुर्दशपूर्वधरादयोऽपि इति दृश्यम् , श्रूयते हि प्राप्तदर्शनादीनामपि प्रतिपतितानां पुनस्तद्गुणलाभव्यवधानेऽनन्तः कालः समये । तदुक्तम् -[आव. नि. ८५३] ४१ कालमणंतं च सुए अद्धापरिअट्टओ अ देसूणो । आसायणबहुलाण उक्कोस अन्तरं होइ ॥त्ति स चाशुभानुबन्धमाहात्म्यं विना नोपपद्यते । न ह्यवश्यं वेद्यमशुभानुबन्धमन्तरेण प्रकृतगुणभंगे पुनर्लब्धौ कियत्कालव्यवधाने कश्चिदन्यो हेतुरस्ति, ग्रन्थिभेदात् प्रागप्यसकृदनन्तसंसारार्जनेऽस्यैव हेतुत्वात् । तदाह-[उपदेशपद ३८६] ४२ "गंठीओ आरओ वि हु असईबन्धो ण अण्णहा होइ । ता एसो वि हु एवं णेओ असुहाणुबंधो ॥त्ति તાત્પર્યાથ- સાધુધર્મ અને શ્રાવકધર્મની સામાચારીનું પાલન કરનારા મુમુક્ષુ આત્માઓએ સ્વકારણભૂત અસત્ પ્રવૃત્તિની ઉગ્રનિદા અને ગર્તા વગેરે દ્વારા અશુભ પ્રકૃતિના અનુબંધનું ખાસ વર્જન કરવું જોઈએ. જે કઈ ચીજની સ્વરસથી નિંદા કરવામાં આવે તે ९१ कालमनन्त च श्रुते अर्धपरावर्त्तश्च देशोनः । आशातनाबहुलानां उत्कृष्टमन्तर भवतीति ॥ ९२ ग्रन्थित आरतोऽपि खलु असकृद्वन्धो नान्यथा भवति । तस्मादेवोऽपि खल्वेव ज्ञेय अशुभानुबन्ध इति ॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૧૬ અશુભ અનુબંધુ કલેશનું મૂળ છે. ૧૩૧ ચીજ પ્રત્યે આત્માનું આકર્ષણ મંદ પડે છે. અસત્ પ્રવૃત્તિની નિંદા-ગહ કરવાથી અસતું પ્રવૃત્તિનો રસ ક્રમસર ઘટતો જાય છે. કદાચ એ તાત્કાલિક ન ઘટે તે પણ અસત્ કાર્યમાં પ્રવર્તાવનાર અશુભ પ્રવૃતિઓનું જોર ઘટવા માંડે છે. તેના અનુબંધ શિથિલ થાય છે. પરિણામે ઉત્તરોત્તર અશુભ પ્રકૃતિનો હાસ થાય છે. અસતુ કાર્યોમાં પ્રવર્તવાનો રસ ઓછો થાય છે અને શુભાનુષ્ઠાનમાં પ્રવર્તવાને ઉત્સાહ વધતો જાય છે. જે અશુભાનુબંધને તોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તે પ્રથમ તે ધર્માચરણને અવકાશ જ રહેતો નથી કારણ કે અલ્પમાત્રામાં ધર્મ થઈ જાય તો પણ અતિચાર (લઘુદષ) રૂપી પંકથી મલિનભાવવાળે થાય છે. આશય એ છે કે દોષનો અનુબંધ સબળ હોય તો મૂળગુણ અહિંસા વગેરેને ભંગ થાય છે એટલે ધર્મનો ઉદ્દગમ જ થતું નથી. દોષને અનુબંધ તીવ્ર ન હોય, મંદ પણ હોય તે યદ્યપિ ધર્મને ઉદ્દગમ થાય છે પરંતુ વિશુદ્ધ ધર્મને નહિ. અશુદ્ધધર્મને જ ઉદ્દગમ થાય છે. ઉભય સ્થળે અશુભાનુબંધના કારણે પરમાર્થથી તે અધર્મને જ જન્મ થાય છે. એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને સંયમ ધર્મમાં ઓતપ્રોત બની ચૌદપૂર્વ મહાશાસ્ત્રનું પારાયણ કરનારા મહર્ષિઓને પણ પ્રમાદના ધક્કાથી ધકેલાઈને ઉન્નતિના શિખર પરથી પટકાઈને અનંતસંસારપરિભ્રમણની ખીણમાં ગબડવું પડ્યું હોય તો તેમાં મહત્ત્વનો ભાગ ભજવનાર પ્રચંડ શક્તિશાળી અશુભપ્રકૃતિઓને અનુબંધ જ છે. [અનંતકાળના અંતરમાં શાસ્ત્ર સમ્મતિ]. એકવાર પ્રાપ્ત થયેલા સમ્યગુદર્શનાદિ ગુણોથી પતન પામનારા આત્માઓને ફરી તે ગુણના લાભમાં અનંતકાળનું આંતરું પડ્યું તે હકીકત શાસ્ત્રમાં પણ ઉપલબ્ધ થાય છે. આવશ્યક નિર્યુક્તિમાં શ્રુતકેવલી શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજ જણાવે છે કે “ઘણી આશાતના કરનારા આત્માઓને ઉત્કૃષ્ટથી દેશના અર્ધપગલપરાવર્ત જેટલા અનંતકાળનું અંતર હોય છે એવું કૃતવચન છે.” આવડું મોટું અંતર અશુભાનુબંધના પ્રભાવ વિના અઘટિત છે. અવશ્ય ભેગવવા પડે તેવા અશુભાનુબંધી કર્મો વિના એકવાર સમ્યગ્દર્શનથી ગ્રુત થયા પછી તેની પુનઃ પ્રાપ્તિમાં કાળનું પૂર્વોક્ત વિશાળ અંતર પડવામાં બીજો હેતુ હોઈ શકે ? ગ્રંથભેદપૂર્વે પણ અનાદિકાળથી આના આ જ સંસારમાં અનંતવાર આત્માનું પરિભ્રમણ થયું, તે અશુભાનુબંધના હેતુએ જ, ઉપદેશપદ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ગ્રન્થભેદ પૂર્વે પણ થયેલ અનંતવાર કર્મનિ બંધ અશુભાનુબંધ વિના થયા નથી. આ અનંતવાર કર્મબંધ પણ (અશુભાનુબંધ મૂલક હેવાથી) અથભાનુબંધ સ્વરૂપ જ જાણે.” દરા [અશુભાનુબંધવિદ પુરુષાર્થસાધ્ય ન હોવાની શંકા] ननु शुद्धाज्ञायोगेऽपि चतुर्दशपूर्वधरादीनामशुभानुबन्धाऽव्यवच्छेदान्नियतिपरिपाकमात्रसाध्ये कस्तद्वर्जनप्रयास इत्याशङ्क्याह શંકા - શુદ્ધાજ્ઞાગ વિદ્યમાન હોવા છતાં પણ ચૌદપૂર્વધર વગેરેને પણ અશુભાનુબંધને વિચ્છેદ ન થવાથી અનંતસંસાર પરિભ્રમણ કરવું પડે છે તેનાથી એ ફલિત થાય Page #173 -------------------------------------------------------------------------- ________________ १३२ ઉપદેશરહસ્ય ગાથા-૬ ૩ છે કે અશુભાનુબંધના વિચ્છેદ માત્ર ભવિતવ્યતાના પરિપાકથી જ સાધ્ય છે. પુરૂષાર્થ સાધ્ય નથી. એટલે અશુભાનુબંધના વર્ઝનમાં ઉદ્યત થવાના ઉપદેશ વ્યર્થ છે. शानु समाधान अर्यु छे - मां एसो आणाजता णासह रोगो जहोसहपयत्ता । तप्प लत्ते व इमो जुत्तो अब्भासहेउति ॥ ६३॥ શ્લેાકા :- ઔષધ સેવનથી રાગનાશની જેમ આજ્ઞાનુકૂળ પ્રયત્નથી અશુભાનુબંધ નષ્ટ થાય છે. અશુભાનુબ`ધ પ્રબળ હોય તે પણુ અભ્યાસ (પુનઃ પ્રાપ્તિ) હેતુ હેાવાથી આજ્ઞા ગર્ભિત પ્રયત્ન યુક્તિયુક્ત છે. ાા एषोऽशुभानुबन्धः आज्ञायत्नात् = भगवदाज्ञाया नैरन्तर्यादरसेवनात् नश्यति दृष्टान्तमाहयथा रोग औषधप्रयत्नात् । न खल्वौषधं स्वरूपेणैव रोगव्यवहारच्छेदकर, किन्तु हीनाधिकमात्रापरिहारतदुचितान्नपानादिप्रयत्नसह कृतम्, तथाज्ञायोगोऽपि स्वरूपमात्रान्नाशुभानुबन्धविच्छेदकारी किं त्वनायतनवर्जनसदा यतनसेवनाऽपूर्वज्ञानग्रहणगुरुविनया भ्युत्थानभक्तियशोव । दवैयावृत्त्यतपःसंयमनिरन्तरव्रतानुस्मरणादिप्रयत्नसह कृत एव, अत एव सर्वत्र भगवताऽप्रमाद एव पुरस्कृतः । "चिमणे तल्लेस्से " [ अनु. द्वार - सूत्र २७ ] इत्यादिनाऽप्युपयुक्तस्यैव भावावश्यकाभिधानादनुपयुक्तस्य चास्खलितादिगुणोपेतसूत्रोच्चारणेऽपि द्रव्यावश्यका) प्रच्यवात् । यदि चाद्याप्य शुभानुबन्धो न व्यवच्छिन्नस्तदाज्ञायत्नोऽपि न लब्ध एवेत्यनुमीयते न हि कारणं स्वकार्य' मनुत्पादयत् स्वरूपमेव लभते, निश्चयतस्तस्य कुर्ब द्रूपत्वात् । नन्वेवं प्राचीनाज्ञापालनस्य निष्फलत्वमा पद्येतेत्यत आह-तत्प्रबलत्वेऽपि = अशुभानुबन्धस्य निकाचितत्वेनोपक्रमणायोग्यत्वेऽप्यागन्तुकप्रमादयोगेनातिवृद्धत्वेऽपि वा आज्ञायत्नोऽभ्यासहेतुः औषधयत्न इव कुतोऽपि प्रमादात् क्रियोपचारे जातेऽनुभूते च तत्फले वेदना सहनलक्षणे पुनस्तत्प्राप्ति - हेतुरिति, युक्त = आश्रयणीयः, तदिदमुक्तम् – [ पंचाशक ३-२४] ८४.० 'खाओवसभिगभावे दढजत्तकयौं सुहं अणुठ्ठाणं । परिवडिअं पि य हुज्जा पुणो वि तब्भाववुद्धिढकरं " ॥ अत्र स्वोत्तरसजातीयाज्ञायोगे आज्ञायोगो हेतुः प्रतिबन्धकाभावश्च सहकारीत्यादि विवेचितमन्यत्र ॥६३॥ તાત્પર્યા :- અશુભાનુબંધને વિચ્છેદ માત્ર નિયતિપરિપાક સાધ્ય છે તે વાત ખરાખર નથી. જિનાજ્ઞાનું આદર-બહુમાનપૂર્વક દીર્ઘકાળ સુધી લગાતાર પાલન કરવાથી અશુભાનુબંધ પણ તૂટે છે. દા.ત ઔષધના સેવનથી રાગના વિનાશ થાય છે. આશય એ છે કે ઔષધ લેવા માત્રથી રાગને તાત્કાલિક વિનાશ થઈ જતા નથી. પરતુ ઔષધ આછું-વધારે ન લેવાઈ જાય તેની સાવધાની રાખવાથી તેમ જ હિતકર પથ્ય પરિમિત અન્ન-પાનાનુિ ९३ तच्चित्तस्तन्मनास्तल्लेश्यः ॥ ९४ क्षायोपशमिकभावे दृढयत्नकृत शुभमनुष्ठानम् । परिवतितमपि च भवेत् पुनरपि तद्भाववृद्धिकरम् ॥ ८३८ Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૧૬ અશુભ અનુબંધે લેશનું મૂળ છે. ૧૩૩ સેવન કરવાથી, અને ઔષધ પણ કુશળ વૈદ્યની સલાહ મુજબ ધીરજપૂર્વક કંટાળ્યા વિના લેવામાં આવે અને અપચ્યાહારથી દૂર રહેવામાં આવે તો દુ:સાધ્ય રોગો પણ મટી ગયાના અનેક ઉદાહરણો છે. એ જ રીતે પ્રસ્તુતમાં પણ સમજવું. આજ્ઞાગ પણ સામાન્યપણે આચરવાથી અશુભાનુબંધને ઉચ્છેદ થઈ જતો નથી. તેનો ઉછેર કરવા માટે તે [અશુભાનુબંધ તોડવાના શાસ્ત્રીય ઉપાય]. (૧) ઓઘનિર્યુક્તિ શાસ્ત્રમાં ગાથા ૭૬૨ થી ૭૮૪ સુધીમાં બતાવેલ અશુભસ્થાનને ત્યાગ અને શુભ આયતનમાં નિવાસની મર્યાદાઓનું પાલન કરવું જોઈએ. (૨) રોજ રોજ અપ્રમત્તપણે નવા નવા શ્રતજ્ઞાનનું અર્જન કરવા ઉદ્યમશીલ બનવું જોઈએ. (૩) “ગુરુ વિના જ્ઞાન નહિ” એ દિલમાં બરાબર ધારી રાખીને જ્ઞાનદાયક સદગુરૂનો વિનય, તેમનું અભ્યથાન, તેમની ભક્તિ, તેમના સદગુણોની પ્રશંસા, તેમની સેવા વગેરે ઉચિત કર્તવ્ય હંમેશા બજાવતા રહેવું જોઈએ. (૪) વળી જ્ઞાનાદિ ઉપાર્જનમાં બાધક જ્ઞાનાવરણાદિ કર્મની નિર્જર (ક્ષય) માટે તપશ્ચર્યા ખાસ કરીને યુગો દ્વહન વગેરેમાં અપ્રમત્ત થવું જોઈએ. (૫) સત્તર પ્રકારના સંયમમાં–આત્મનિગ્રહ, ઈન્દ્રિયનિરોધ, કષાયજય વગેરેમાં પ્રયત્ન કરવો જોઈએ. (૬) જે પાંચ મહાવ્રત પોતે આજીવન સ્વીકાર્યા છે તે નિત્ય સમરણમાં રહેવા જોઈએ અને તે માટે મૂળગુણ તથા ઉત્તરગુણના પાલનમાં અંશે પણ તેની સાવધાની રહેવી જોઈએ. તેમ જ તેમાં વૃદ્ધિ થાય તે માટે પાંચ મહાવ્રતની પચીશ ભાવનાઓનું ચિંતન-મનન કરવું જોઈએ. આ બધું હોય તે અશુભાનુબંધ તૂટવાની શકયતા પ્રબળ બને છે. [અપ્રમત્તભાવની આત્યંતિક મહત્તા]. આને સાર એ કે સાધુચર્યામાં સતત અપ્રમત્તભાવ કેળવે જોઈ એ. શ્રી તીર્થંકરદેવોએ પણ “સમગ્ર શm. It gમાયણ' ઇત્યાદિ સાર ગર્ભિત વચનોથી શ્રી ગૌતમ સ્વામીને ઉદ્દેશીને અપ્રમાદ કેળવવાનું ફરમાવ્યું છે. અનુગદ્વાર સૂત્રમાં પણ કહ્યું છે કે જે વિહિતક્રિયા તગતચિત્ત, તદનુગતમન અને તદાકાલેશ્યાથી ભાવિત થઈને કરવામાં આવે તે ક્રિયા જ ઉપગ પૂર્વકની છે અને ભાવનિક્ષેપે આવશ્યક સ્વરૂપ છે. આવા પ્રકારના ઉપયોગથી શૂન્ય ક્રિયા ભાવાવશ્યક સ્વરૂપ ન રહેતા દ્રવ્યક્રિયા બની જાય છે. પછી ભલે તે ક્રિયા કરતી વખતે સૂત્રનું ઉચ્ચારણ સ્મલિત-હીનાક્ષર વગેરે દેથી રહિતપણે કરવામાં આવ્યું હોય. કેટલાક ૧૪ પૂર્વધર વગેરે આત્માઓને અશુભાનુબંધને વ્યવછેદ નથી થતો એ જ સૂચવે છે કે તેઓને અત્યંત અપ્રમત્તભાવને આજ્ઞાાગ પ્રગટ થયા નથી. જે પદાર્થ જે કાર્યના કારણરૂપે માનવામાં આવ્યું હોય તેનાથી જે તે કાર્ય પ્રગટ ન થાય તે તેને તેનું કારણ કહેવાય જ શી રીતે ? નિશ્ચય નયની દષ્ટિએ તો કારણ જ તે છે કે જે કાર્યોત્પત્તિ માટે ઉદાસીન નહિ પણ સક્રિય હોય. શંકા - જે અપ્રમત્તભાવનો આજ્ઞાગ જ અશુભાનુબંધ વિચ્છેદક હોય તે અપ્રમત્તભાવ શૂન્ય જે પ્રાથમિક આજ્ઞાપાલન છે તેને શું નિષ્ફળ માનશે ? [નિષ્ફળતાના ખંડીયેરેમાંથી પણ સફળતાનું નિર્માણ]. આ શંકાનું સમાધાન મૂળપ્લેકના ઉત્તરાર્ધમાં કર્યું છે. અશુભાનુબંધ જ્યારે નિકાચિત હોય અને તેથી આજ્ઞાપાલન દ્વારા પણ અપરિવર્ત્યો હોય અથવા એકવાર શુદ્ધાજ્ઞા ગના પાલનને આરંભ કર્યા બાદ અશુભાનુબંધ આગંતુક પ્રમાદગના કારણે વૃદ્ધિગત Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ : ઉપદેશરહસ્ય ગાથા-૬૩ થયા કરતો હોય તે એટલા માત્રથી તે આજ્ઞાપાલન નિરર્થક નથી. કિન્તુ એનાથી ફરી ભવિષ્યમાં વિશિષ્ટ પ્રકારના આજ્ઞાનની પ્રાપ્તિ સુલભ થાય છે. ઔષધ યત્નના દષ્ટાંતથી આ હકીકત વધુ સ્પષ્ટપણે સમજાય છે. જેમ કેઈ એક રોગની નિવૃત્તિ માટે એકવાર ઔષધસેવનને આરંભ કર્યા પછી પ્રમાદ, આળસ, વિસ્મૃતિ વગેરેના કારણે ઔષધ લેવાનું રહી જાય અથવા અપથ્યાદિનું સેવન થઈ જાય, આ રીતે સમ્યક્રક્રિયા (ચિકિત્સા) નો અપચાર વકલ્ય (અભાવ) થઈ જતાં તેના કવિપાક અસહ્ય વેદના વગેરે અનુભવ્યા પછી પુનઃ ઔષધસેવન તેમ જ તેમાં પૂર્ણ સાવધાની રાખવાની અભિલાષા સવિશેષ જાગૃત થાય છે. તેમ કર્મવ્યાધિની ચિકિત્સા કરવા માટે એકવાર સમ્યગદર્શનાદિ ગુણોનો આદર કર્યા પછી અશુભ ભવિતવ્યતાદિ કેઈ નિમિત્તથી સાધુ વગેરે શુભલંબન પર દ્વેષ થઈ જતાં તે ગુણોથી પતન થયા બાદ તેના કડવા વિપાક રૂપે નરક વગેરે દુર્ગતિના દુઃખ અનુભવ્યા પછી જન્માક્તરમાં પૂર્વભવ આરાધિત સમ્યગદર્શન વગેરે ગુણોની સાધનામાં સવિશેષ જાગૃતિ પ્રગટ થાય છે. શ્રી પંચાશક શાસ્ત્રમાં (૩/૨૪) કહ્યું છે કે – ક્ષાપશમિક ભાવમાં રમતા આત્માએ દઢ આદરપૂર્વક કરેલું પ્રશસ્ત અનુષ્ઠાન અશુભકર્મના ઉદયથી મુકાઈ જાય-છૂટી જાય તે પણ ભવિષ્યમાં ફરી શુભ અધ્યવસાયની વૃદ્ધિમાં કારણભૂત બને છે. સારાંશ, આજ્ઞાગ દીપકલિકાની જેમ ઉત્તરોત્તર સજાતીય આજ્ઞાગના ઉદ્દભવમાં હેતુભૂત છે અને અશુભકર્મના ઉદયને અભાવ તેમાં સહકારી કારણરૂપ છે. એટલે અશુભ કર્મોદય રૂપ પ્રતિબંધ ઉપસ્થિત થતા પૂર્વકાલીન આજ્ઞાગથી ભાવવૃદ્ધિ થતી અટકી જવા છતાં પણ પ્રતિબંધક દૂર થતાં તે ચાલુ થઈ જાય છે. આ વિષય અંગે અન્યગ્રન્થમાં પણ વિવેચન કરેલું છે. ૬૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૭– કાળ પાક્યા વિના આજ્ઞાયોગ નિષ્ફળ. औषधतुल्यत्वादेवाज्ञायोगस्य कालाकालौ विभावनीयावित्याहઆજ્ઞાગ વધતુલ્ય છે. જેમ ઔષધ ઉચિતકાળે લેવાથી લાભ કરે છે અને અનુચિતકાળે લેવામાં આવે તે લાભ કરવાને બદલે ક્યારેક નુકસાન પણ કરે છે. તેમ આજ્ઞા યુગમાં પણ કાળ અને અકાળ તપાસવા જોઈએ. તે શ્લેક-૬૪ માં દર્શાવ્યું છે एत्ततो अ एत्थ णेयं कालाकालेहि सहलविहलत्तं । घणमिच्छत्तमकालो कालोऽपुणबंधगाईओ ॥६४॥ કલેકાર્થ – ઔષધની જેમ આજ્ઞાગમાં પણ કાળે સફળતા અને અકાળે નિષ્ફળતા સમજી રાખવી. ગાઢમિથ્યાત્વને સમય અકાળ છે અને અપુનબંધકાદિ દશાનો સમય ગ્ય કાળ છે. ૬૪ ___इतश्चौषधतुल्यत्वात् अत्रा=ऽऽज्ञायत्ने कालाकालाभ्यां सफलविफलत्वं ज्ञेयम् । यथा ह्यकालप्रयोगेऽभिनवज्वरादावौषधप्रदान तद्व्याध्युपशमं प्रति अकिञ्चित्करत्वान्निः फलं समधिकबाधाविधायितया विपरीतफलं वा भवति, कालप्रयोगे चानीदृशत्वात् सफलमेव, तथा संसाररोगग्रस्तेष्वप्याज्ञापदानमकाले निष्फलं विपरीतफलं वा, काले तु फलवदेवेति । तत्र को नामाऽकाल; कश्च काल इत्याह-घनं महामेघावलुप्तसकलनक्षत्रादिप्रभाप्रसरभाद्रपदाद्यमावास्यामध्यभागसमुद्भूतान्धकारवन्निबिडं मिथ्या त्वं तत्त्वविपर्यासलक्षणमुपचारात्तत्कालश्चरमपुद्गलपरावर्त्तव्यतिरिक्तशेषपुद्गलपरावर्तलक्षण अकालो भगवदाज्ञौषधप्रयोगे, चरमपुद्गलपरावर्त्तलक्षणस्तु तथाभव्यत्वपरिपाकतो बीजाधानादिषु स्यादपि कालः, अत एव दीक्षाविधानपञ्चाशके यथाप्रवृत्त करणेनापचितदीर्घकर्मस्थितिकतया विशुद्धयमानस्यैव दीक्षाधिकारित्वमुक्तम्- [पंचाशके २।३] ८५"चरमंमि चेव भणिया एसा खलु पोग्गलाण परिअट्टे । सुद्धसहावस्स तहा विज्झमाणस्स जीवस्स" ॥ अत एवाह-कालस्त्वपुनर्बन्धकादिकः अपुनर्बन्धकादिकाललक्षणः, तत्रापुनर्बन्धकः "पावं न तिव्वभावा कुणइ ६" [पंचाशक ३।४] ॥ इत्यादिलक्षणः, आदिशब्दात् मार्गाभिमुखमार्गपतितौ गृह्येते, तत्र मार्गश्चेतसोऽवक्रगमनं भुजंगमनलिकायानतुल्यः स्वरसवाही क्षयोपशमविशेषो हेतस्वरूपफलशुद्धयाभिमुखंस्तत्र पतितः प्रविष्टो भव्यविशेषो मार्गपतित इत्युच्यते, तदादिभावापन्नश्च मार्गाभिमुख इति । एतौ च चरमयथाप्रवृत्तकरणभागभाजावेव । यद्यप्यत्र त्रयोऽप्येकरूपा एव ९५ चरमे चव भणिता एषा खलु पुद्गलानां परावर्तो । शुद्धस्वभावस्य तथा विशुद्धयमानस्य जीवस्य ॥ ९६ पापं न तीव्रभावात् करोति ॥ [शेष पादत्रयमेवम्] ण बहुमण्णइ भवं घोरं । उचियठिई च सेवइ, सव्वत्थ वि अपुणबंधो त्ति ॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉપદેશરહસ્ય ગાથા-૬૪ लभ्यन्ते, तथापि चैत्यवंदनपश्चाशकवृत्तौ अभयदेवमरिभिर्भाववंदनाधिकारितायामपुनबंधकवदेतावनधिकृतौ सकृबंधकादिवत् पृथक्कृतौ चेत्यस्माभिरपि व्यावर्त्तमानावेतौ विवक्षाविषयीकृत्य "गंठिगया" इत्यादिनाऽप्रधानावुक्ताविति यथाशास्त्रं परिभावनीयं सुधीमिः ॥६४॥ તાત્પર્યાર્થ -ઔષધની જેમ આજ્ઞાનના વિષયમાં પણ ઉચિતકાળમાં સફળતા અને અનુચિત કાળમાં નિષ્ફળતાની ભાવના આ પ્રમાણે છે.–તાવ આવવાનો પ્રારંભ થયો હોય તે વખતે ઔષધ લેવામાં આવે છે તે તાવ શમાવવામાં નિષ્ફળ જાય છે. ઉલટું ક્યારેક પીડામાં વૃદ્ધિ કરે છે અને તાવ વધવાની મર્યાદા આવી જાય પછી ઔષધ લેવામાં આવે તે ધીમે ધીમે તાવ ઉતરી જાય છે. એ જ રીતે સંસારરૂપી મહાગથી ઘેરાયેલા રેગી આત્માઓને અકાળે આજ્ઞા પાલન કરાવવામાં આવે તે નિષ્ફળ જાય છે અને ઉચિત કાળે કરાવાતું આજ્ઞાપાલન સંસારરૂપી રેગને ટાળવામાં સફળ થાય છે. | [આજ્ઞાયાગની સફળતા માટે ઉચિત-અનુચિત કાળ] - બ્લેકના ઉત્તરાર્ધમાં ક કાળ ઉચિત અને કયે અનુચિત તે દર્શાવ્યું છે. ગાઢ મિથ્યાત્વને કાળ એ અનુચિત કાળ છે. ઘન એટલે અત્યંત ગાઢ નિબિડ. જેમ ભાદરવા માસની અમાસની મધ્યરાત્રિએ આકાશમાં કાજલ શ્યામ વાદળાઓ ભરપૂર છવાયેલા હોય. તારા અને નક્ષત્રના પ્રકાશને ધરતી ઉપર ઊતરવાને માર્ગ રુપાઈ ગયા હોય ત્યારે જે ગાઢ અંધકાર છવાઈ જાય છે એની જેમ આત્મારૂપી આકાશમાં તીવ્ર જ્ઞાનાવરણાદિ કર્મોના વાદળ છવાયેલા હેય. સદ્દગુરૂના ઉપદેશના કિરણે આત્માની ધરતીને સ્પર્શી શકે તેમ ન હોય ત્યારે આત્મામાં તવના વિષયમાં સંપૂર્ણ વિપર્યાસ રૂપ મિથ્યાત્વનું સામ્રાજ્ય અબેધિત હોય છે. આવું ઘન મિથ્યાત્વ ચરાવર્તને છોડીને બાકીના બધા જ ભૂતકાલીન અનંત અચરમાવોંના કાળમાં લખ્યાવકાશ હોવાથી તે તે કાળ આજ્ઞાગ માટે અગ્ય છે. તથા ભવ્યત્વને પરિપાક માત્ર ચરમાવર્તકાળમાં જ શક્ય હોઈબીજાધાન વગેરે માટે યોગ્યકાળ ચરમપુલપરાવર્ત જ સંભવી શકે છે. દીક્ષાવિધાન નામના દ્વિતીય પંચાશકની તૃતીય ગાથામાં પણ યથાપ્રવૃત્તકરણ નામના પરિણામ વિશેષથી જે આત્માની અતિદીર્ઘ કર્મસ્થિતિ ઘણે અંશે ઘટી ગઈ છે તેવા અધ્યવસાવિશુદ્ધિવાળા જીવને દીક્ષા માટે અધિકારી કહ્યો છે. તે ગાથાને અર્થ આ પ્રમાણે છે. ચરમપુદગલપરાવર્તકાળમાં જ (દીસ્થિતિ રૂપી કર્મમળના હાસથી) શુદ્ધ સ્વભાવવાળા અને ઉત્તરોત્તર વિશુદ્ધિને અનુભવી રહેલા આત્માને જ દીક્ષાની ગ્યતા કહી છે.” [અપુનબંધક–માર્માભિમુખ માગપતિતની વ્યાખ્યા] આ વચનને અનુસરીને પ્રસ્તુત શ્લેકના ઉત્તરાર્ધમાં અપુનબંધક વગેરે અવસ્થાવિશિષ્ટ કાળને જ યેગ્ય કહ્યો છે. અપુનબંધક જીવનાં લક્ષણે આ જ ગ્રન્થના મૂળક–૨૨માં (‘સો ગપુનરંવા નો ) કહી ગયા છે. તેમ જ પંચાશકશાસ્ત્ર (૩/૪)માં પણ વાવં ન તિવમાવા રૂ...આ શ્લોકમાં (તથા યોગબિંદુ . ૧૭૮માં, ગશતક . ૧૩માં) દર્શાવ્યા છે. અપુનબંધકાદિ પદમાં આદિ શબ્દથી અપુનબંધક ઉપરાંત ‘માર્ગાભિમુખ” તથા “માર્ગ, પતિત” પણ અભિપ્રેત છે. માર્ગ એટલે ચિત્તનું અવક્રગમન, જેમ સર્ષ વક્રગમી હોવા છતાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૧૭ કાળ પાક્યા વિના આસાગ નિષ્ફળ ૧૩૭ અવક્ર નલિકામાં સીધેસીધે ઋજુ બનીને પસાર થાય છે તેમ અચરમાવર્તમાં આત્માને અવક્રગમનને ચિર અભ્યાસ હોવા છતાં શરમાવર્તમાં મોક્ષ તરફ પ્રાય: સીધેસીધે ચાલ્યા જાય તેવા ઉપશમભાવાન્તર્ગત ઋજુ પરિણામને પ્રાપ્ત કરે છે. જીવન પર્યાય વિશેષ રૂપ તે ઋજુ પરિણામ જ અહીં માર્ગ શબ્દથી અભિપ્રેત છે. ઉત્તરોત્તર ચડતાં ગુણસ્થાનકની પ્રાપ્તિ પણ તેનાથી સુલભ થાય છે. આ પરિણામ બીજાની તીવ્ર પ્રેરણા વગેરેથી નહિ પરંતુ સ્વત: ઉત્સાહથી ઉદ્દભવતા હોય છે. મેહનીય કર્મના ક્ષયોપશમ વિશેષ રૂપ આ પરિણામને માર્ગ એટલા માટે કહ્યો છે કે તે હેતુશુદ્ધિ-સ્વરૂપશુદ્ધિ અને ફળશુદ્ધિને અભિમુખ હોય છે. તાત્પર્ય એ છે કે આ પરિણામ મેક્ષને હેતુભૂત વિશુદ્ધ આજ્ઞાગ તરફ, રાગદ્વેષાદિ મળરહિત શુદ્ધાત્મસ્વરૂપ તરફ અને શુદ્ધ મુક્તિસ્વરૂપ ફળ તરફ આત્માને દોરી જનાર છે. આવા માર્ગમાં પતિત અર્થાત્ પ્રવેશેલા જ માગપતિત કહેવાય અને તેનાથી આગળ આગળની ભૂમિકામાં વર્તમાન જીવ માર્ગાભમુખ કહેવાય છે. આ બન્ને અંતિમ યથાપ્રવૃત્તકરણ ભાવમાં વર્તતા હોય છે. એટલે યદ્યપિ અપુનબંધક, માર્ગ પતિત અને માભિમુખ આ ત્રણેમાં ખાસ કઈ વિશેષ તફાવત રહેતો નથી. તે પણ આ જ ગ્રંથમાં પૂર્વે “ટિયા” (ક-૧૮) ઈત્યાદિ કે માં અપુનબંધકની ક્રિયાને પ્રધાન કહી છે, જ્યારે માભિમુખ અને માર્ગ પતિતની ક્રિયાને અપ્રધાન કહી છે. આ પ્રમાણે અપુનબંધકથી તેમને જુદા પાડવાનું કારણ તે પ્રકારની વિવેક્ષા છે. આ વિવક્ષાનું કારણ એ છે કે નવાંગી ટીકાકાર શ્રીમદ્દ અભયદેવસૂરિ મહારાજે ત્રીજા ચિત્યવંદન પંચાશકની ત્રીજી અને સાતમી ગાથાની ટીકામાં અપુનબંધકથી ભિન્ન સબંધકાદિની જેમ માર્ગાભિમુખ અને માર્ગ પતિતને પણ ભાવવંદનાના અધિકારી કહ્યું નથી. અને એ રીતે તે બેને અપુનબંધકથી અલગ પાડ્યા છે. પ્રસ્તુત વિષય ગંભીર હોઈ અન્ય આગમ વગેરે શાસ્ત્રના સંદર્ભમાં બુદ્ધિમાનોએ તેનું તાત્પર્ય સમજવા પ્રયત્ન કરે. ૬૪ના अयं च व्यवहारतः काल उक्तोऽथ निश्चयतस्तमाह વ્યવહારનયથી આજ્ઞા ઔષધને કાળ-અકાળ જણાવ્યા પછી શ્લેક-૬૫માં નિશ્ચયનયથી તે દર્શાવાયું છે – णिच्छयओ पुण कालो णेओ एअस्स गंठिभेअम्मि । पोग्गलपरिअट्टद्धं जमूणमेयम्मि संसारो ॥६५॥ કલેકાર્થ - નિશ્ચયનયના મતે ગ્રંથિભેદ પછી જ આજ્ઞાગને અવસર છે કારણકે ગ્રન્થિ ભેટયા પછી જ સંસારની અર્ધપુદ્ગલપરાવર્તકાળની ચરમસીમા નક્કી થાય છે. આપા - નિશ્ચયતો નિશ્ચયનયમતે, પુનઃ પ્રતી=બીગાયોાહ્ય, શાસ્ત્રો પ્રથમે પૂર્વવરાનિવૃત્તિकरणाभ्यां प्रन्थिभेदसमय एव, कथमित्याह यत् यस्मात् तस्मिन् अन्थिभेदे ऊन देशोनं पुद्गल- ગબિંદુ ટીકાકારે આ બંનેને લલિતવિસ્તરા અને પંચશ્નીકાના આધારે ભાવાત્તાને અધિકારી બનાવ્યા છે. જુઓ લે. ૧૭૮ની ટીકા. ૧૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-દ્રુપ परावर्त्तार्द्ध संसारः, उत्कृष्टोऽप्येतावानेव नाधिक इत्यर्थः । तथा चात्राज्ञौषधविधानं कर्मरोगस्थादीर्घस्थितिकत्वप्रभावेन विधिना सदानुपाल्यमानं गुणाय भवति, अन्यथापि सदभ्यास हेतुतया तथैव, प्रतिबन्धस्यापि तत्त्वतः फलकालोपनायकत्वात् तथा च पठ्यते - [ ] ૧૩૮ " लब्ध्वा मुहूर्त्तमपि ये परिवर्जयन्ति । सम्यक्त्वरत्नमनवद्यफलप्रदाय || यास्यन्ति तेऽपि न चिरं भववारिराशौ । तद्बिभ्रतां चिरतरं किमिहास्ति वाच्यम् ॥ १॥” इति । अपुनर्बन्धका दीनां चानाभोगबहुलत्वेन सूक्ष्मबोधानाधायकत्वान्न तथेति पर्यवसितम् ||६५ || [નિશ્ચયનયમતે ગ્રન્થિભેદ પછી આજ્ઞાયાગ ] તાત્પર્યા :–ચરમ યથા પ્રવૃત્તકરણમાંથી આગળ વધીને જીવ અપૂર્વકરણ - પરિણામમાં આરૂઢ થઇ તીવ્ર રાગ-દ્વેષની ગ્રન્થિ ભેદીને જ્યારે અનિવૃત્તિકરણ પિરણામમાં આવી પહોંચે છે. ત્યારે વાસ્તવિકરીતે નિશ્ચયનયના અભિપ્રાયથી આજ્ઞાયાગ રૂપી ઔષધ ને ગ્રહણ કરવાને લાયક બને છે, કારણ કે એકવાર ગ્રન્થિ ભેદાઇ ગયા પછી જીવને સ'સારમાં વધુમાં વધુ ભમવું પડે તેા પણ દેશેાન અપુદ્દગલાપરાવર્તકાળથી વધુ નહિ. આ રીતે એ સ્પષ્ટ થાય છે કે ગ્રન્થિભેદ ઉત્તરકાળમાં કર્મરૂપી રોગની સ્થિતિ ફ્રેંકાઇ જવાથી નિરંતર વિધિપૂર્વક આજ્ઞારૂપી ઔષધ સેવન ગુણકારી થાય છે. તેમ જ વિધિ અને સાતત્ય ન જળવાય તે પણ ફળના ઉદ્ગમકાળમાં પ્રતિબંધ કરનાર અશુભ કર્માનુધને હઠાવે છે એટલે એ રીતે વિધિરહિત અને સાતત્ય વિનાનું આજ્ઞાપાલન પણ ગુણકારી બને છે. કહ્યુ પણ છે કે “નિર્દોષ ફળ આપનાર સમ્યક્ત્વ રત્નને જે એકવાર પણ અંતર્મુહૂર્ત કાળ માટે પ્રાપ્ત કરીને ગુમાવી બેસે છે તેને પણ સસારરૂપી જળનિધિમાં બહુ દીર્ઘકાળ સુધી ભટકવું પડતું નથી, તેા પછી જેઓ દીર્ઘકાળ સુધી સમ્યકત્વરત્નને જાળવે તેની તેા વાત જ શી કરવી ?'' નિશ્ચયનયના અભિપ્રાયથી અપુનખ ધક વગેરેને આજ્ઞાયાગના અવસર ન હોવાનું કારણ એ છે કે તે આત્માઓમાં હજુપણ અનાભાગ એટલે કે યથાર્થ મેધાનુકૂલ ક્ષયાપશમના અભાવનું સામ્રાજ્ય હોવાથી તેને ચત્ કિંચિત્ આજ્ઞાયાગના પાલનથી પણ સમાધ ઉદ્ભવતા નથી. ।।૬ા परः प्रश्नयति શ્લાક-૬૬માં આજ્ઞાયાગના અકાળે પ્રયાગ અંગે ઉદ્ભવતા એક પ્રશ્ન અને તેનુ' સમાધાન રજૂ કરવામાં આવ્યા છે.— एवमकालपओगे कह गेवेज्जसुहं णु सुअसिद्धं । न तं जोगप्पभवं ण उ परिणामेण को दोसो ॥ ६६ ॥ લેાકા : (પ્રશ્ન) અકાળ પ્રયાગ કરવા છતાં પણ આગમ પ્રસિદ્ધ વેયક સુખ પ્રાપ્તિ કેમ ?(ઉત્તર)તે તેા માત્ર ક્રિયાયાગજનિત છે પણ પરિણામજનિત નથી. તે શું દોષ છે ? ૬૬ા एवमकालप्रयोगस्य गुणाऽहेतुत्वे, अकालप्रयोगे तथा भव्यत्वाऽपरिपाकलक्षणेऽकाले आज्ञायोगोपक्रमलक्षणे कथं ग्रैवेयकसुखं नु इति वितर्के, श्रुतसिद्ध, दूरभव्यानामभध्यानां चेति द्रष्टव्यं શ્રયતે ચ શ્રુતે વિ. ના. મા. ૧૬૨) Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૧૭ કાળ પાયા વિના આઝાયોગ નિષ્ફળ ૧૩૯ ८७"तित्थंकराइपूअं दळुणण्णेण वा वि कज्जेण । सुअसामाइअलाभो होज्ज अभव्वस्स गंठिम्मि ॥" તતÁ– ( ) “जे दंसणवावण्णा लिंगग्गहणं करेंति सामण्णे । तेसि चिय उववाओ उक्कोसो जाव गेविजा । इति । अनोत्तर विधीयते-नन्विति परपक्षाऽक्षमायाम् , तत् अवेयकसुखम् , दूरभव्यादीनां योगप्रभवं= क्रियौषधयोगमात्रजनितम् , न तु परिणामेन आयतिकालशुभानुबन्धनेन । यथाहि सदौषधमकालप्रयोगात् क्षणमात्र स्वसम्बन्धसामर्थ्यादसाध्यव्याधौ सौख्यमुपनयति, तदनन्तरं च समधिकव्याधिप्रकोपाय संपद्यते, एवमधिकृताज्ञायोगौषधप्रयोगोऽप्यपक्वभव्यत्वानां सत्त्वानां ग्रैवेयकादिसुखसिद्धिमात्रमाधाय पश्चात् पर्यायेण नरकादिदुर्गतिप्रवेशफल: संपद्यत इति को दोषः प्रकृते, न कश्चिदित्यर्थः । यदि हि परिणामतः सुखं मोक्षलक्षणतः स्यात्तदा स्यादपि व्यभिचारलक्षणो दोषः, इदं त्वापातमात्रसुखं न फलं किन्त्वानुषङ्गिक, कृषेरिव पलालमिति भावः ॥६६॥ [ અભવ્ય આદિને શૈવેયક દેવલોકના સુખનું મૂળ બાહ્ય ક્રિયા] તાત્પર્યાથ : પૂર્વમાં કહ્યા મુજબ જે અકાળે એટલે કે તથાભવ્યપરિપાક અભાવ કાળમાં આજ્ઞાગના પાલનથી કોઈ લાભ થતો જ ન હોય તે શાસ્ત્રમાં અભવ્ય અને દૂરભવ્ય જેને પણ ચારિત્રની ક્રિયાથી ગ્રેવેયક સુખની પ્રાપ્તિ સંભળાય છે તે સંગત કઈ રીતે થાય ? વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે “તીર્થકર વગેરેની પૂજાને જોઈને અથવા અન્ય નિમિત્તથી ગ્રન્થિદેશે આવેલા અભવ્ય ને પણ શ્રતસામાયિકનો લાભ સંભવે છે. તેમજ જેઓ સમ્યગ દર્શનથી પતિત થયેલા છે પણ શ્રમણલિંગને ગ્રહણ કરે છે તેઓને પણ ઉત્કૃષ્ટ ઉપપાત શૈવેયક દેવલોક સુધી હોય છે.” | મૂળ શ્લોકમાં નનું શબ્દથી ઉપરોક્ત પ્રશ્ન પ્રત્યે યુક્તિબાહ્યતાભાવ દાખવીને ઉત્તર આપતા કહ્યું છે કે-“દૂરભવ્ય વગેરે જીવોને પ્રાપ્ત થતું પ્રવેયકનું સુખ ભાવિમાં હિતકારક શુભપ્રકૃતિઓના અનુબંધથી ઉદ્દભવતું નથી, પરંતુ માત્ર ક્રિયારૂપી ઔષધના સંબંધ માત્રથી પ્રગટ થનાર છે. તાત્પર્ય એ છે કે જેમ ઊંચી જાતનું ઔષધ પણ અકાળે ગ્રહણ કરવામાં આવે તે ક્ષણવાર પોતાના બાહ્ય સેવન માત્રથી અસાધ્ય વ્યાધિમાં સુખાનુભવ કરાવી દે છે, પરંતુ તે પછી રોગ વધુ જોરથી પ્રકુપિત થાય છે. તેમ પ્રસ્તુત આજ્ઞાગ રૂપી ઔષધનું સેવન તથા ભવ્યત્વ-પરિપાક શૂન્ય દૂરભવ્યજીવોને તેમ જ અભવ્ય જીને ૨૨ સાગરોપમ કે જે મોક્ષસુખ ના અનંતકાળની અપેક્ષાએ બિન્દુ પણ નથી, એટલા અલ્પકાળ માટે ગ્રેચક દેવલી વગેરેના સુખ મળી જતા હોવા છતાં પણ ત્યાર પછીના ભામાં નરક વગેરે દુર્ગતિમાં પતન થાય છે. પૂર્વોક્ત પ્રશ્નનું આ સમાધાન છે જેમાં કેઈ દોષને અવકાશ નથી. દોષને તે અવકાશ ત્યારે મળે કે જ્યારે અકાળ આજ્ઞા પ્રયોગથી મોક્ષસુખની પ્રાપ્તિ પણ શકય હોય. સ્વર્ગનું સુખ તે બાહ્ય દેખાવમાં સુખાભાસ તુલ્ય છે, પરિણામે દુઃખરૂપ છે એટલે તેને મુખ્યફળ માનવાની જરૂર જ નથી. અનાજ પકાવવાના ઉદ્દેશથી થતી ખેતીમાં જેમ ઈચ્છા ન હોવા છતાં પણ બીનજરૂરી ઘાસ પણ ઉત્પન્ન થઈ જાય છે તે જ રીતે બાહ્યચારિત્ર ક્રિયાથી આનુષંગિક સ્વસુખની પ્રાપ્તિ માનવામાં દોષને કોઈ અવકાશ નથી. ૬૬ ९७ तीर्थकरादिपूजां दृष्ट्वाऽन्येन वापि कार्येण । श्रतसामायिकलाभो भवेदभव्यस्य ग्रन्थी ।। ९८ ये दर्शनव्यापन्ना लिंगग्रहणं कुर्वन्ति श्रामण्ये । तेषामेवोपपात उत्कर्षों यावद् प्रेवेयकम् ॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૧૮ સમ્યગૃષ્ટિ- મિથ્યાષ્ટિના સુખદુઃખને વિચાર वस्तुतो नेदं सुखमपीति द्रढयति શ્લેક-૬૭માં ગ્રેવેયક વગેરે આનુષંગિક સુખે ખરેખર સુખરૂપ જ નથી—એ ભાર દઈને સૂચવે છે ण य तं पि अंतरंग अविद्धतंबे सुवण्णवण्णोव्व । विसवारिअस्स जह वा घणचन्दणकामिणीसंगो ॥६७॥ શ્લોકાઈ –તે સુખ પણ વેધરહિત તાંબા પર સુવર્ણના ઢળની જેમ અંતરંગ નથી. અથવા વિષ વ્યાપ્ત દેહીને ઘટ્ટચંદન રસ વિલેપન અને કામિનીના સંગ તુલ્ય તે સુખ છે. દા न च तदपि दूरभन्यादीनामाज्ञायोगजनितं अवेयकादिसुखमपि, अंतरंग अभ्यंतरपरिणामप्राप्तम् , अंतर्दारुणमिथ्यात्वकालानलज्वलितचित्ततया बहिरेव तेषामौषधपरतन्त्रस्येव भोगात् सुखस्योत्पत्तेः; तत्र दृष्टान्तमाह-अविद्धे सिद्धपारदादिनाऽकृतमध्यवेधे ताले केनचिदौषधयोगादिना बहिजेनितः सुवर्णवर्ण इव=सुवर्णसदृशवर्ण इव, तदीयजीवद्रव्यताम्रस्य शुद्धाज्ञानरन्तर्यादरसिद्धपारदेनाविद्धमध्यत्वादाज्ञाभ्यासमात्रेण च बहिरेव वेधाबहिरवच्छेदेनैव सुखोत्पत्तेरन्तरवच्छेदेन तदयोगात्, बहिरिन्द्रयसुखपरिणत्यांतस्तृष्णाया एवाधानात् । दृष्टान्तान्तरमाह-यथा वा विषवारितस्य हलाहलव्याप्तस्य, घनं=बहुलं चंदनं कामिनी च-युवती, तयोः संगः सींगीणसम्बन्धः, कार्ये कारणोपचारात् तज्जन्यसुखमित्यर्थः । यथाहि तस्य तदव्यक्तीभूतं व्यक्तविषवेदनाभिभूतत्वात्तत्त्वतोऽसुखमेव, तथा हि मिथ्यादृष्टेमिथ्यात्वविषजनिततृष्णावेदनाभिभूतत्वाच्चक्रवर्त्यादिपदवीप्राप्तावपि तत्त्वतोऽसुखમેરા: ૬ળા [ રૈવેયક વગેરેનું સુખ ઔપચારિક–આભાસિક-ક્ષણિક છે.] તાત્પર્યાથી દૂરભવ્ય, અભવ્ય વગેરે જેને અપ્રધાન દ્રવ્યાજ્ઞાના પાલનથી જે દૈવેયક વગેરે સુખની પ્રાપ્તિ થાય છે, તે બહિરંગ અર્થાત્ ઔપચારિક છે. પણ અંતરંગ નથી. આત્યંતર-નિરુપાધિક પરિણામથી ઉત્પન્ન થયેલું સુખ મેક્ષસુખની જેમ અંતરંગતાત્વિક હેય છે. જેમ શરીરના અંગેઅંગે અસહ્ય વેદના ઉદ્દભવી હોય ત્યારે લેવામાં આવેલું ઔષધ નજીવી રાહત આપે છે, વાસ્તવિક નહિ, એ જ રીતે મિથ્યાદષ્ટિ જીવના મનોવનમાં ભીષણ મિથ્યાત્વકાળરૂપી દાવાનળની જ્વાળાઓ ભડકે બળતી હોવાથી ભેગકાળે ઉત્પન્ન થતું સુખ નજીવી રાહતનો અનુભવ કરાવે પણ વાસ્તવિક નહિ. જેમ પારા ઉપર રાસાયણિક પ્રયોગો કરીને સિદ્ધ કરેલા સુવર્ણરસ દ્વારા તાંબાના અણુએ અણુને સ્પર્શ કરાયો ન હોય પરંતુ કઈક ઔષધ વગેરેના પ્રગથી અથવા ઢેળ ચડાવવાની પ્રક્રિયાથી માત્ર સેનાને ગીલેટ અથવા સોના જે વર્ણ ચડાવી દેવામાં આવે છે તે માત્ર ઉપરની સપાટીને જ સ્પર્શે છે. પરંતુ અંદર તે તાંબુને તાંબુ જ રહે છે. એ જ રીતે નિરંતર શુદ્ધાજ્ઞા પાલનરૂપ સિદ્ધસુવર્ણ રસ દ્વારા આત્માના પ્રદેશ પ્રદેશને ભાવિત કર્યા વિના માત્ર અનધિકૃત આજ્ઞાપાલનના અભ્યાસથી જે બાદ્રિને સુત્પત્તિ થાય છે તે ઉપર ઉપરના સુવર્ણ જેવા બાહ્ય ચળ Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૮-સમ્યગુદષ્ટિ-મિથ્યાષ્ટિના સુખદુઃખને વિચાર १४१ કાટ સમાન બહિરંગ છે પણ અંતરંગ નથી, આભાસિક છે પણ વાસ્તવિક નથી. બાહ્ય ઇન્દ્રિયેથી જે સુખ પરિણામનો અનુભવ થાય છે તેનાથી તૃષ્ણાની આગ શાંત થવાને બદલે વધારે ભભૂકી ઊઠે છે. અથવા જેમ શરીરના રોમે રોમમાં હળાહળ ઝેર વ્યાપી ગયું હોય ત્યારે કોઈ ઘટ્ટ ચંદનનું વિલેપન કરે અથવા પ્રિયકામિનીનું દઢ આલિંગન કરે તે તેનાથી ઉત્પન્ન સુખનો અનુભવ થ તો દૂર રહ્યો ઉલટું ઝેરની વેદના જ અનુભવાય છે. તાત્પર્ય એ છે કે તે કાળે ઝેરની અસહ્ય વેદનાના અનુભવમાં ચંદન વગેરેના સ્પર્શ સુખને અનુભવ ભળી જવાના કારણે તેને સુખરૂપે અનુભવ થવાને બદલે દુઃખરૂપે જ અનુભવ થાય છે. તેમ મિથ્યાષ્ટિ આત્માના પ્રદેશ પ્રદેશે વ્યાપેલા મિથ્યાત્વના ઝેરથી ઉત્પન્ન તૃષ્ણાની વેદના એટલી ઉગ્ર હોય છે કે ચક્રવર્તી વગેરે પદવીઓનું ઉચ્ચતમ મનુષ્યભવનું પણ સુખ સુખરૂપે વેદાતું નથી. એટલે જ તે અપારમાર્થિક છે. [અતિશય તીખું મરચું ખવાઈ ગયા બાદ ઉત્પન્ન થતી બળતરાને શાંત કરવા ગોળ ખાવામાં આવે તે તેના ગળપણને સ્વાદ આવતું નથી અને કેવળ બળતરા ચાલુ રહે છે એ રોજિંદા અનુભવનું દષ્ટાંત છે. ] ૬૭ના દૃષ્ટાન્તાન્તરમોટું— શ્લોક-૬૮માં બીજા પણ બે ઉદાહરણો શ્રેયક સુખને સુખાભાસ દર્શાવવા માટે રજુ કર્યા છે जह वा दहस्स सारय-रविकिरणकयं जलस्स उण्हतं । अंधो जहा ण पासई तह न कुदिट्ठी सुहं लहइ ॥६८॥ શ્લેકાથ-જેમ સરોવરનું પાણી શરદઋતુમાં સૂર્યના તાપથી (માત્ર સપાટી ઉપર જ) ઉમાવાળ થાય છે. તથા જેમ આંધળાને કશું દેખાતું નથી તેમ મિથ્યાષ્ટિને પ મળતું નથી. ૬૮ यथा वा हृदस्य शारदरविकिरणकृतं शरत्कालीनकठोरतरणिकिरणतापाहितं जलस्योष्णत्वं, बहिरेव हि तदुपलभ्यते, मध्ये पुनरतिशीतलभाव एव गंभीरत्वात् । एवं हि मिथ्यादृष्टेरपि वैषयिकं बहिरेव सुखं, अलब्धमध्यपारमिथ्यात्वयोगाच्चांतः परिणत्या दुःखमेव । दृष्टान्तान्तरमाह'यथान्धो न पश्यति तथा कुदृष्टिमिथ्यावृष्टिः सुखं न लभते, यादृशो ह्यन्धपुरुषस्य प्रासादशय्यासनवसनवनितादिभोगोऽनुपलब्धतत्त्वरूपस्य दिदृक्षाऽपूर्त्याऽभोगप्रायः, तथा मिथ्यादृष्टेरपि राज्यादिसुखभोगोऽपि मिथ्यात्वदोषकृतलिप्साऽपूर्त्याऽभोगप्राय एवेति भावः । नन्वेवमिच्छाऽपूर्त्या मिथ्यादृप्टेरिच्छाविच्छेदजन्यरतिरूपसुखाभावे प्रतिपाद्यमाने, सम्यग्दृष्टेरपि न कथमयं स्यात्तस्यापि लोभाऽव्यवच्छेदादिति चेत् ? न, तस्य तदव्यवच्छेदेऽप्यनन्तानुबन्धिपरिणामव्यवच्छेदात्तप्ण प्राबल्यदशायामपि सूक्ष्मतया शमसुखावस्थानात् , सर्वथा तदभावाऽयोगात्, न च कादाचित्कोऽरतिपरिणामोऽप्यस्य मिथ्यादृष्टितुल्यो, नोकषायाणां कषायानुयायित्वात् । अपि च ज्ञानमूर्तिरात्मैवेष्टविषयस्पर्श प्राप्य सुखतया परिणमते मिथ्यादृष्टिश्च ज्ञानविपर्ययात्मेति सुखविपर्यયમેવ પરિણમેન ! તવાદુ–[૩ઘશાટું જરૂ–૪૪૪] Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપદેશરહસ્ય ગાથા-પ૫–૮૬ कत्थइ न नाणमेअस्स भावओ तम्मि असइभोगोवि । अंधलयभोगतुल्लो पुव्वायरिआ तहा पाहु॥ १०°सदसदविसेसणाओ भवहेऊ जहिच्छिओवलंभाओ। नाणफलाभावाओ मिच्छद्दिहिस्स अन्नाणमिति ।। अथ दुष्टावधारणत्वात्तज्ज्ञानस्य विपरीतत्वेऽपि तत्सुखस्याऽतथात्वात् कथं विपरीतत्वमिति चेत् ? न, सुवर्णपटापेक्षया मृन्मयघट इव कूटदलपरिणामत्वरूपस्यैव वैपरीत्यस्य संभवात् ॥६८॥ [ઇન્દ્રિયજન્ય સુખની દુરૂપતા ] તાત્પર્યાર્થ: શરદઋતુમાં વાતાવરણની રજ જમીન પર બેસી જાય છે અને સૂર્યનું તેજ વધે છે એટલે તેના કિરણોને તાપ પણ પ્રખર હોય છે એ તાપથી સરોવરમાં પાણીની સપાટીમાં ઉષ્મા ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ ઊંડાણ ઘણું હોય તે નીચેનું પાણી ઠંડુ જ રહે છે. એ જ રીતે મિથ્યાષ્ટિને બાહ્ય ઇન્દ્રિયે અને વિષયના સંપર્કથી બાહ્ય ઈન્દ્રિયરૂપ સપાટીમાં જે સુખ ઉત્પન્ન થાય છે તે અંતરાત્મામાં થતું નથી, કારણ કે તેના આત્મામાં અપાર અને ઘોર મિથ્યાત્વનું ઊંડાણ છે કે જેમાં દુઃખ સિવાય બીજું કાંઈ છે જ નહિ, એટલે બાહ્યન્દ્રિરૂપ સપાટી પરનું સુખ પણ આંતરિક પરિણતિને આશ્રયીને દુઃખરૂપે પરિણમે છે. આંધળે માણસ સર્વશ્રેષ્ઠ રાજમહેલમાં રહેતું હોય, મખમલની પથારી અને ગાલીચા તથા રેશમી વસ્ત્રો અને સ્ત્રી વગેરેને ઉપભેગ કરે, તે પણ નેત્રના અભાવમાં તે બધાના રૂપના દર્શનના અભાવમાં સંપૂર્ણ ઈચ્છાપૂતિ ન થતી હોવાથી (એટલે કે અધૂરી જ રહી ગયેલી જોવાની તીવ્ર ઈચ્છાની આકુળતા રહેતી હોવાથી) ઉપભોગ જનિત સુખને યથાર્થ અનુભવ કરી શકાતો નથી. ઉપભેગ પણ એને માટે અનુપગ તુલ્ય થઈ જાય છે, એજ રીતે રાજ્ય વગેરેના સુખને ઉપભોગ હોવા છતાં પણ મિથ્યાષ્ટિજીવને મિથ્યાત્વદેષરૂપ અંધાપાને કારણે ઈચ્છાપૂતિ ન થતી હોવાથી તે બધું જ ભોગવવા છતાં પણ ન ભોગવ્યા જેવું થઈ જાય છે. શંકા : મિથ્યાષ્ટિની જેમ સમ્યગૃષ્ટિ જીવને પણ લાભકષાયનો વિચ્છેદ થતો ન હોવાથી ઇરછા અતૃપ્ત જ રહે છે. ઇચ્છા અતૃપ્ત રહેવાના કારણે મિથ્યાષ્ટિને ઈચ્છાક્ષયજન્યરતિ (ષાય) સ્વરૂપ સુખને અભાવ હોય તો સમ્યગૃષ્ટિને પણ કેમ ન હોય ? [અનંતાનુબંધી કષાયથી તૃષ્ણાની કાતીલ પીડા] સમાધાનઃ લોભાદિ ચારેય કષાયના ચાર પ્રકાર છે. (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાન (૩) પ્રત્યાખ્યાન (૪) સંજવલન. આ ચારેયમાં અનંતાનુબંધી પ્રબળ છે. સમ્યગદષ્ટિ આત્માને સંપૂર્ણ લેભ વિચ્છેદ ન હોવા છતાં પણ અનંતાનુબંધી લેભને વિચ્છેદ હોવાથી, અનંતાનુબંધી લેભજનિત અત્યુઝ તૃષ્ણાની પીડા તેને હોતી નથી. એટલે અપ્રત્યાખ્યાનાદિ લોભજનિત તૃષ્ણ ક્યારેક પ્રબળ અવસ્થામાં જાગ્રત હોય તે પણ અનંતાનુબંધી કષાયના ઘરની ન હોવાથી અંતરમાં એને અંશે–સૂક્રમરૂપે ઉપશમ સુખનું સંવેદન હોય છે, એટલે રતિરૂપ સુખને પણ સર્વથા અભાવ હોતો નથી. જ્યારે મિથ્યાષ્ટિને અનંતાનુબંધી ભકષાયને વિચ્છેદ ન હોવાથી સુખને લેશ પણ હેત નથી. સંભવ છે કે ક્યારેક ९९ कथ्यते न ज्ञानमेतस्य भावतस्तस्मिन्नसकृद्भोगोऽपि । अन्धलकभोगतुल्यः पूर्वाचार्यास्तथा प्राहुः ॥ १०० सदसदविशेषणात् भवहेतु र्यादृच्छिकोपलम्भात् । ज्ञानपलाभावाद मिथ्यादृष्टेरज्ञानमिति ॥ Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૮-સમ્યગુદષ્ટિ-મિથ્યાદષ્ટિના સુખદુઃખને વિચાર - ૧૪3 સમ્યગદષ્ટિને પણ તીવ્ર અરતિ થાય પણ એય મિથ્યાદષ્ટિ જેવી પ્રબળ તે નહિ જ, કારણ કે અરતિ વગેરે નોકષાય કષાયોના અનુગામી હોય છે. અનંતાનુબંધી કષાય સમ્યગદષ્ટિને ન હોવાથી તદનુગામી અરતિ પણ ન હોય તે સ્વાભાવિક છે. મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ અભિશાપ સ્વરૂપ છે.] વળી, સમ્યગદષ્ટિનું જ્ઞાન સમ્યગ જ્ઞાન સ્વરૂપ લેવાથી સમ્યગુજ્ઞાનમૂર્તિ આત્મા ઈષ્ટ વિષયના સંપર્કથી સુખરૂપે જ પરિણમે જ્યારે મિથ્યાષ્ટિનું જ્ઞાન ગાઢ અજ્ઞાન સ્વરૂપ હોવાથી અજ્ઞાનમૂર્તિ મિથ્યાદષ્ટિ આત્મા ઈષ્ટ વિષયના સંપર્કમાં પણ દુઃખ રૂપે જ પરિણમે તેમાં શું આશ્ચર્ય ! ? જેવું ઉપાદાન તેને અનુરૂપ જ તેને પરિણામ હોય. ઉપદેશપદ શાસ્ત્રમાં “મિથ્યાદષ્ટિને કેઈપણ વિષયનું સમ્યગ્રજ્ઞાન હોતું નથી. તે ન હોવાના કારણે તેના ભોગ પણ અંધ પુરુષના ભાગ તુલ્ય છે.” પૂર્વાચાર્યોએ (શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ વગેરેએ વિશેષા. ભાષ્ય વગેરેમાં કહ્યું છે કે-(૧) મિથ્યાષ્ટિને સત્પદાર્થ અને અસત્ પદાર્થ મળે તફાવતનું ભાન ન હોવાથી, (૨) તેનું જ્ઞાન ભવવર્ધક હોવાથી, (૩) દરેક વિષયનું જ્ઞાન મનફાવતા ઢંગનું હોવાથી અને (૪) (વિરતિરૂ૫) ફળને ઉગમ ન હોવાથી મિથ્યાષ્ટિનું સઘળું જ્ઞાન અજ્ઞાન છે.” શંકા - મિથ્યાષ્ટિનું જ્ઞાન તો સદોષ અવધારણ (એકાન્ત) ગર્ભિત હોવાથી વિપરીત કહેવામાં બાધ નથી. પરંતુ તેના એન્દ્રિયક સુખમાં એકાન્તગર્ભિતતા અસંભવિત હોવાથી તેના સુખને વિપરીત કહેવાનું શું પ્રજન? સમાધાન :- જેમ કેઈ એક પ્રસંગવિશેષમાં જ્યાં સુવર્ણના જ ઘટની અપેક્ષા છે, ત્યાં માટી જેવા હલકા દ્રવ્યથી બનાવેલ ઘડે હાજર કરવામાં આવે તે ઉદ્વેગકારક થાય છે, તેમ મિથ્યાદષ્ટિ જેવા અધમ આત્માનું સુખ પણ માટી જેવા હલકા દ્રવ્યના પરિણામ (ઘટ) સ્વરૂપ હોવાથી તેને વિપરીત કહેવું યથાર્થ જ છે. ૬૮ उक्तार्थपरिज्ञानार्थमेव सम्यग्दृष्टिसुखस्वरूपं निरूपयति સિમ્યગૃષ્ટિનું સુખ સ્વાધીન-સહજ-અકથ્ય]. મિથ્યાદષ્ટિ આત્માનું ભોગસુખ પણ દુઃખરૂપ છે. જ્યારે સમ્યગદષ્ટિ આત્માને સૂક્ષમ પ્રશમ સુખનો અનુભવ છે, એમ કહી ગયા. એનું વધુ સ્પષ્ટીકરણ કરવા માટે સમ્યગદષ્ટિનું સુખ કેવું હોય છે તેની સુંદર રજુઆત શ્લોક-૬૯માં કરી છે..., साभावि खलु सुहं आयसभावस्स दसणेऽपुव्वं । अणहीणमपडिववं सम्मदिहिस्स पसमवओ ॥६९॥ શ્લેકાર્થ – પ્રશમમગ્ન સમ્યગૃષ્ટિ આત્માને આત્મસ્વરૂપના દર્શનથી અનુભવાતું અપૂર્વ સુખ સ્વાભાવિક હોવાથી અપરાધીન અને વિપક્ષરહિત હોય છે. દા ___ स्वाभाविकं अविकृताभ्यन्तरपरिणतिप्रादुर्भूतम् खलु-निश्चये सुख आत्मस्वभावस्य दर्शने निखिलपरद्रव्यव्यावृत्तस्वत्वरूपस्य विगलितवेद्यान्तरानुभवे, अपूर्व प्रागप्राप्तजातीयं, सदा शैवलपटलाच्छन्नहृदजलचारिणो मीनस्य कदाचित्तद्विलये राकाशशांकदर्शनजनितसुखतुल्यम् । तद्धि तन्मात्रप्रति Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉપદેશરહસ્ય ગાથા-૬૦ बन्धविश्रान्तचित्ततयाऽत्युत्कटपरिणतिकत्वेनेतरसुखातिशायि, तथा अनधीनं-अपरायत्त निरन्तरस्वपरिणतिधारापतितत्वादित्थमपीतरकारणस्पृहौत्सुक्याभावादितरसुखातिशायित्वमव्याहतम् । तथा अप्रतिपक्षं, दुःखोपनिपातेऽपि स्वभावभावनाबलेनान्तरव्याह तत्वात् , इत्थमप्यन्यातिशायित्वं स्पष्टमेव । कस्येत्याह-सम्यादृष्टेः प्रशमवतोऽनन्तानुबन्धिविलयप्रादुर्भूतप्रशमगुणभाजः ॥६९।। તાત્પર્યાથ:- જે સુખ આત્માના અંતરંગ સ્વચ્છ પરિણામ વિકૃત થયા વિના અનુભવાય તે સુખ સ્વાભાવિક કહેવાય. અનંતાનુબંધી કષાયને વિલય થઈ જતાં સમ્યગદષ્ટિ બનેલા આત્માને પ્રશમગુણની સુવાસ પથરાઈ જાય છે. ત્યારે આત્મસ્વરૂપનું નિર્ભેળ દર્શન થાય છે. તેમાં સકલ પરદ્રવ્યથી વિલક્ષણરૂપે માત્ર સ્વસ્વરૂપની જ અનુભૂતિ હોય છે. તેમાં અન્ય કઈ વેદનીય વિષયને અનુભવનું મિશ્રણ હોતું નથી. આવા પ્રકારના આત્મદર્શન માટે મુમુક્ષુ આત્માઓની તીવ્ર ઝંખના હોય છે. ગ્રન્થી ભેદાઈ જતાં સમ્યગ્દર્શનના પ્રગટીકરણ સાથે જેની ઝંખના હતી એ આત્મદર્શન પ્રગટ થવાથી પૂર્વે ક્યારેય ન અનુભવ્યું હોય તે અપૂર્વ અને સ્વાભાવિક આનંદને પ્રાદુર્ભાવ થાય છે. અપૂર્વઆનંદની અનુભૂતિમાં મીન=મસ્યનું ઉદાહરણ સુંદર છે; એકાંત જંગલમાં ચારેબાજુ ગીચ ઝાડીની વચમાં એક સરોવર રહેલું છે. સ્થળચર પ્રાણીઓની અવરજવર ન હોવાથી પાણીની સપાટી પર લીલ અને સેવાળના થરના થર બાઝી ગયા છે. સરોવરના ઊંડા પાણીમાં સ્વછપણે એ જળચર પ્રાણીઓ સ્વૈરવિહારની મઝા માણી રહ્યા છે. એકવાર પૂર્ણિમાની રાત્રે ચંદ્ર સોળેકળાએ ખીલ્ય છે. અચાનક વૃક્ષ ઉપરથી એક નાનું ફળ સરોવરમાં તૂટી પડયું. સેવાળના થરમાં બાકેરું પડયું. નીચેથી પસાર થઈ રહેલા એક માછલાની તે બાકેરા તરફ નજર ગઈ. બકરામાંથી ડેકું બહાર કાઢતાની સાથે જ પ્રવે ક્યારેય ન જોયેલા સોળે કળાએ ખીલેલા પૂર્ણચંદ્રના અભુત દશ્યને જોઈને હૈયું નાચી ઊઠયું, અપૂર્વ આહૂલાદ પ્રગટે. મિથ્યાત્વના પડળમાં બાકોરું પડતાં સમ્યગૂદષ્ટિ આત્માને પણ આના કરતાં કેઈ ગુણ ઊંચે આત્મચંદ્રશનને આનંદ અને આહ્લાદ પ્રગટ થાય છે. [આત્મદર્શનના સુખની શ્રેષ્ઠતા-ઉત્તમતા] આ આત્મદર્શનનું સુખ બીજા ભૌતિક સુખ કરતા ચઢિયાતું હોય છે, કારણ કે તે સુખની અનુભૂતિકાળે મુમુક્ષુ આત્માનું ચિત્ત માત્ર એક આત્મામાં જ પ્રતિબદ્ધ=તલ્લીન થઈ ગયું હોય છે. જાણે કે અનાદિકાળના પર દ્રવ્યમાં કરેલા પરિભ્રમણથી થાકીને આત્મશ વિશ્રામ ન કરી રહ્યું હોય ! વળી, તે કાળે આત્માની શુભ પરિણતિમાં પણ ઉત્કટતા–તીવ્રતા આવે છે. મિથ્યાષ્ટિને ભૌતિક સુખના અનુભવકાળે આત્માની અશુભ પરિણતિરૂપ વિના ઉત્કટ હોવાથી તે સુખના અનુભવમાં જોઈએ તે રંગ જામતો નથી. જ્યારે આત્મદર્શન જનિત સુખાનુભવમાં તે વિન ન હોવાથી નિર્ભેળપણે તેને આનંદ અનુભવી શકાય છે. વળી, આત્મદર્શન જનિત સુખ અપરાધીન હોય છે. આત્મામાં અવિચ્છિન્નપણે વહેતી સ્વચ્છ અને સ્વાભાવિક પરિણામોની ધારામાંથી અન્ય કારણુનિરપેક્ષપણે પ્રગટ થતું હોવાથી આ સુખ સંપૂર્ણ પણે સ્વાધીન હોય છે. આ રીતે સુખના અન્ય કારણો, ભૌતિક સામગ્રીની ઝંખના અને વરા-ઉસુકતા રૂપ વ્યાકુળતા ન હોવાથી અન્ય ભૌતિક સુખ કરતાં આ સુખનું ચઢિયાતાપણું અબાધિત રહે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૮–સમ્યગદષ્ટિમિથ્યાષ્ટિના સુખદુઃખને વિચાર ૧૫ વળી આ સુખમાં કઈ પ્રતિપક્ષ-વિપક્ષ ન હોવાથી તે નિર્વિને અનુભવાય છે. વિપક્ષભૂત દુઃખ ઉપસ્થિત થવા છતાં પણ આત્મસ્વરૂપ અને સગુણોની ભાવના-ચિંતન-મનન વગેરેના બળે અંતરાત્મામાં અનુભવાતા આ સુખમાં કે વિપરીત અસર ઉદ્દભવતી નથી. એટલે આ રીતે પણ આ સુખનું અન્ય ભૌતિક સુખ કરતાં ચઢિયાતાપણું સ્પષ્ટ છે. છેલ્લા स्वाभाविकसुखस्य बाह्यकारणानपेक्षायां दृष्टान्तमाहક-૭૦માં ઉદાહરણ સાથે સ્વાભાવિક સુખની બાહ્યકારણનિરપેક્ષતાનું સમર્થન કર્યું છે तिमिरहरा जइ दिही जणस्स दीवेण णस्थि कायवं તદ લોવર મિયા વિસા fઉં તથિ કુવંરિ II૭ના [પ્ર. સા. ૧-૬૭] પ્લેકાર્થ :- જે મનુષ્યની દષ્ટિમાં જ અંધકારથી અપ્રતિહત શક્તિ વસેલી છે તેને દવાની જરૂર નથી. તે જ રીતે આત્મા સ્વયંસુખમાં પરિણમ્યું તેને વિષયે શું કરે? ૭૦ तिमिरहरा स्वत एवान्धकारनिकुरंबप्रसरेऽप्यलुप्तशक्तिका यदि दृष्टिर्जनस्य तदा दीपेन नास्ति कर्त्तव्यं प्रयोजनं, तिमिरनाशमात्रप्रयोजनत्वात्तस्य । तथा स्वयमेवात्मा सौख्यं सुखपरिणतो यदि सम्यग्दर्शनप्रभवप्रशमपरिष्कृतत्वात्तदा विषयाः किं तत्र आत्मनि कुर्वन्ति, तत्कार्यस्य स्वत एव जातत्वात् । इयं च प्रवचनसारसम्बन्धिनी गाथा [१-६७] प्रकृतोपयोगिनीति चात्र િિરવતા ૭૦ | | [અંતરંગ સુખ માટે વિષયસંપર્ક બિનજરૂરી તાત્પર્યાર્થ:- અમાસની કાજળ શ્યામ રાત્રિમાં સ્વછદપણે ગાઢ અંધકારને સમૂહ વ્યાપેલે હોય ત્યારે પણ જે મનુષ્યની દર્શનશક્તિને વિઘાતક અસર થતી નથી પરંતુ નિબંધપણે દિવસની જેમ બધું જોઈ શકે છે તેને રાત્રે જોવા માટે દીવાની જરૂર રહેતી નથી. અંધકારથી નેત્રની દર્શનશક્તિને બાધ પહોંચતો હોય તો તેને દૂર કરવા માટે દીવાનું પ્રજન હોય. [પ્રસ્તુતમાં મૂળર્લોકમાં તિમિરહરા શબ્દથી અંધકારનું હરણ કરનાર એ અર્થ ભાસત હોવા છતાં પણ ટીકામાં એ અર્થ ન કરતા “ગાઢ અંધકારમાં પણ અબાધિત દર્શન શક્તિમત્તા એ અર્થ કરવામાં આવ્યું છે. ચાહે ષ્ટિ તિમિરની નાશક હોય કે તિમિરના સદ્દભાવમાં પણ જોઈ શકવાની અકુંઠિત શક્તિવાળી હોય, દીવાની જરૂર તે ન જ રહે એ તાત્પર્યમાં કોઈ ફરક પડતો નથી.] ઉપરોક્ત ઉદાહરણની જેમ બાહ્ય વિષયના સંપર્ક રૂપી સાકરના મિશ્રણથી પાધિક સુખરૂપ માધુર્ય પ્રગટ થવાને બદલે આત્મારૂપી જળ સ્વયં સમ્યગદર્શન જનિત પ્રશમ ગર્ભિત મધુર અમૃતરસ સ્વરૂપ સ્વાભાવિક સુખમાં પરિણત થઈ જાય તે પછી સુખ માટે બાહ્ય વિષયના સંપર્કની કઈ જરૂર ખરી ? કારણ કે તેનું કાર્ય તે તેના વિના જ સિદ્ધ થઈ ચુક્યું છે. ઔષધ વિના જ દરદી સંપૂર્ણ સાજો થઈ ગયે પછી કડવી કે ગળી દવાઓ કોણ ગળે ? પ્રસ્તુત ૭૦મી ગાથા “પ્રવચન સાર' ગ્રંથમાંથી પ્રસ્તુતમાં ઘણી ઉપગી હોવાથી અક્ષરશઃ ઉદ્ધત કરવામાં આવી છે. જેના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ - ઉપદેશરહસ્ય ગાથા–૭૧ एवमस्याभ्यन्तरसुखे मिथ्यात्वक्षयोपशमादिजन्यज्ञानपरिणामरूपे मानसे प्रवर्तमाने कायिकादिकं बाह्य सुखं कथं स्यादित्याह-- સમ્યગદષ્ટિ આત્માને જ્યારે મિથ્યાત્વના ઉપશમ વગેરેથી જ્ઞાનપરિણામ સ્વરૂપ માનસિક આત્યંતર સુખ પ્રગટતું હોય છે. ત્યારે શારીરિક બાહ્ય સુખનું શું થાય છે ? તે કેવું હોય છે ? આ જિજ્ઞાસાનું સમાધાન ક–૭૧માં પ્રસ્તુત કર્યું છે अंतरधारालग्गे सुहम्मि बझं पि सुक्खमणुवडइ । जह नीरं खीरम्भि णिच्छयओ भिन्नरूवं तु ॥७॥ ધ્ધોકાથઅંતરધારાદ્ધ સુખમાં બાહ્યસુખ પણ તદાકાર થઈ ભળી જાય છે. દા.ત.દૂધમાં પાણી. જો કે નિશ્ચયથી તો બન્ને ભિન્ન સ્વરૂપ છે. ૭૧ अंतरधारालाने-मानसपरिणतिसंततिपतिते सुखे, बाह्यमपि स्क्चंदनांगनासंगादिजनितं बहिर्विच्छिन्नमपि सौख्यमनुपतति, एकसंतानगततधा ऐक्यपरिणामं बिभति, दृष्टान्तमाह-यथा क्षीरे नीर निश्चयतः=परमार्थवाहिनयमतेन भिन्नरूपं तु-भिन्नस्वभावमेव एकाश्रययोरपि रूपरसयोरिख बाह्यान्तरसुखपरिणामयोविलक्षणत्वात्, सादृश्यमात्रेणैकत्वव्यवहारात् 'कथमुभयोरेकदावस्थानमिति' चेत् ? बहिरन्तरवच्छेद दादनुभवसिद्धं चैतदिति विवेचितमिदमन्या ॥७१॥ [ અંતરંગ સુખમાં બાહ્ય સુખનું જોડાણ ] તાત્પર્યાથઃ બહિરંગાવચ્છિન્ન એટલે કે બાહ્ય શરીરભાગ અને બાહ્યઇન્દ્રિયને આશ્રયીને ઉત્પન્ન થતું, પુષ્પમાલા-ચંદનવિલેપન-વનિતાસંગ ઇત્યાદિ બાહ્ય સામગ્રી જન્યસુખ, માનસિક પરિણામ સ્વરૂપ સુખના પ્રવાહમાં ભળી જઈને એકપ્રવાહરૂપ બની જવાથી તદાકાર પરિણું મને ધારણ કરે છે. ઘણાં દૂધમાં ડું પાણી ભળી જાય તો તેની પૃથગૂ ઉપલબ્ધિ થતી નથી. પરંતુ રૂપ-રસ વગેરે બધી રીતે હૃધ રૂપે જ પીવામાં આવે છે, અર્થાત્ દ્વધરૂપે જ પરિણમી જાય છે. જો કે પરમાર્થગ્રાહી નિશ્ચયનયના મતે ત્યાં પણ દૂધ જુદું છે અને પાણી જુદું છે; તેમ બાહ્યસુખ અને આંતરિકસુખ અલગ અલગ જ છે. એક જ આધારમાં બને ભેગા થઈ જવા છતાં પણ જેમ રૂપ અને રસનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે તે જ રીતે બાપુખ અને આંતરસુખ પણ ભિન્ન ભિન્ન જ હોય છે. છતાં પણ ઘણા અંશે સરખાપણું હોય ત્યારે એતાના વ્યવહારમાં પણ કેઈ દેષ નથી. અર્થાત્ બાહ્યસુખ અંતરસુખમાં ભળી જઈને તદાકાર બની જાય છે તેમ કહેવામાં કઈ બાધ નથી. પ્રશ્ન -એક જ આશ્રય આત્મામાં પરસ્પર વિરુદ્ધ બાહ્યગુખ અને આંતરિક સુખનું સમાનકાળે અવસ્થાન કઈ રીતે હોઈ શકે ? [બાહ્ય-અંતરંગ સુખનું સહાવસ્થાન અવિરૂદ્ધ] ઉત્તરે -જેમ એક જ આશ્રયરૂપ વૃક્ષમાં શાખાની અપેક્ષાએ કપિગ અને મૂળભાગની અપેક્ષાએ કપિસોગાભાવનું એક જ કાળે સહાવસ્થાન અવિરુદ્ધ છે, એ જ રીતે બાહ્ય ઈન્દ્રિયાદિની અપેક્ષાએ એક જ આત્મામાં બાહ્યસુખ અને અન્ત:કરણ (મન)ની અપેક્ષાએ અંતરસુખનું સહાવસ્થાન એક જ કાળમાં હવામાં કોઈ વિરોધ નથી. તીર્થકર વગેરેની મધુર દેશનાના શ્રવણેન્દ્રિય સંબદ્ધ આત્મપ્રદેશ દ્વારા શબ્દગત માધુર્યનાં સંવેદન સ્વરૂપ બાહ્યસુખ પણ અનભવાય છે. આ વિષયમાં વિશેષ સ્પષ્ટીકરણ અન્ય ગૃપમાં કરવામાં આવ્યું છે. ૭૧ાા Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૮-સમ્યગુદષ્ટિમિથ્યાષ્ટિના સુખદુઃખને વિચાર ૪૭ इत्थं च विलक्षणमिदमान्यन्तरं सुख नास्ति मिथ्याशा, तत्सम्पर्काभावाच्च बाह्यमपि न तादृशमिति निगमयन्नाह શ્લેક-૭૨માં પૂર્વોક્ત કથનનો સારાંશ જણાવતા કહ્યું છે કે-“વિશિષ્ટ એવું અભ્યન્તર માનસિક સુખ મિથ્યાદષ્ટિને હેતું નથી. અંતરસુખના પ્રવાહ સાથે સંપર્ક ન હોવાથી તેનું બાહ્યસુખ પણ સમ્યગૃષ્ટિના બહાસુખ સમાન હોતું નથી. ण य एयं अण्णे सिं बझं पि न हंदि तेण तत्तल्लं । उत्तमसंगविसेसा तणं हि कणगं सुरगिरिंमि ॥७२॥ શ્લેકાર્થી:-તે આતરસુખ અન્ય=મિથ્યાષ્ટિઓને હેતું નથી તે કારણે બાઘસુખ પણ તેને સમ્યગ્દષ્ટિ જેવું હોતું નથી. ઉત્તમપદાર્થના સંગવિશેષથી મેરુગિરિ પર રહેતું તૃણ પણ સુવર્ણ કહેવાય છે. ૭રા न चैतत् आभ्यन्तर सुखं अन्येषां मिथ्यादृशाम् , तथा क्षयोपशमाभावात् , तेन आभ्यन्तरसुखाभावेन, हंदीत्युपदर्शने बाह्यमपि न तत्तुल्य =न सम्यग्दृष्टिबाह्यसुखतुल्यम् । अविशिष्टे विशिष्टसगजनितवैशिष्ट्ये दृष्टान्तमाह-तृणं हि सुरगिरावुत्तमसंगविशेषात् कनकमिति व्यपदिश्यते, एव बाह्यसुखमपि विशिष्टान्तरसुखसंवेधादेव विशिष्येत, न चैवं मिथ्यादृष्टावस्तीति कथं तत्सुखं विशिष्यताम् ! युक्त चैतत् , इत्थमेव तद्धेतुपुण्यप्रकृतिभेदोपपत्तेः । तदेवमकालप्रयोगाद्भवदपि मिथ्यादृशां ग्रैवेयकादिसुख न तत्त्वतः सुखमित्युपपन्नम् ॥७२॥ [મિથ્યાદૃષ્ટિ અને સમ્યગુદૃષ્ટિના બાહ્યસુખમાં પણ અંત૨] તાત્પર્યાથ:-મિથ્યાદષ્ટિ જેને મિથ્યાત્વમોહનીય વગેરે કર્મોને અનુકૂળ હપશમ ન હોવાથી તેઓના અંતરાત્માથી જે માનસિક ઉપશમ ભાવનું સુખ હોવું જોઈએ તે તે હોતું જ નથી. મિથ્યાદષ્ટિ આત્માઓને તે ન હોવાના કારણે સમ્યગદષ્ટિ આત્માને જે પ્રકારનું બાહ્યસુખ હોય છે તેવું બાહ્યસુખ પણ મિથ્યાદષ્ટિએ વેદી શકતા નથી. વિશ્વમાં કેટલાય પદાર્થો એવા હોય છે કે જે અન્ય વિશિષ્ટ પદાર્થના સંસર્ગથી જ સારા ભાસતા હોય છે. જેમ કમલદલાગ્રઅવસ્થિત જળબિન્દુ જેટલું સુશોભિત દેખાય છે તેટલું અન્યત્ર સુશોભિત લાગતું નથી. મેરુપર્વત સુવર્ણમય હોવાના કારણે તેના ઉપર ઉગી નીકળેલું ઘાસ પણ સુવર્ણના દેખાવવાળું ભાસતું હોવાથી સુવર્ણ શબ્દથી સંબંધિત થાય છે. બાહ્યસુખ પણ વિશિષ્ટ પ્રકારના અંતરંગસુખના સંપર્ક વિશેષથી જ સુખરૂપે વેદાતુ હોય છે. પણ મિથ્યાદષ્ટિને તે તે છે નહિ એટલે બાહ્યસુખની સામગ્રીના સદ્ભાવમાં પણ તે કઈ રીતે સુખને સુખરૂપે અનુભવી શકે ? [મિથ્યાષ્ટિને પુણ્યબંધ પણ પ્રાયઃ પાપાનુબંધી]. ઉપરોક્ત નિરૂપણ બિલકુલ બરાબર છે. મિથ્યાદષ્ટિ જે પુણ્યપ્રકૃતિઓનો બંધ કરે છે તે લગભગ પાપાનુબંધી હોય છે. એ જ રીતે પ્રાયઃ મિથ્યાદષ્ટિને બંધાતુ પાપ પાપાનુબંધી તથા સમ્યગૃષ્ટિને બંધાતુ પાપ પુણ્યાનુબંધી હોય છે. સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ વચ્ચે આ જાતના બંધમાં પડતા તફાવતને હેતુ વિચારતા સ્પષ્ટ જણાય છે કે સમ્યગૃષ્ટિ જીવ બાહ્ય Page #189 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશરહસ્ય ગાથાનકડા સુખ ભગવતે હોવા છતાં પણ અંતરંગ સુખ સંપર્કના કારણે તે સમયે પાપ કે પુણ્ય બંધાય તો પણ પ્રાયઃ પુણ્યાનુબંધી, જ્યારે મિથ્યાદષ્ટિ જીવને અંતરંગ સુખ સંપર્કના અભાવમાં બાહ્યસુખના ભેગ સમયે પાપ કે પુણ્ય બંધાય તે પણ પ્રાયઃ પાપાનુબંધી. છે. ઉપરોક્ત સમસ્ત કથનથી એ ફલિત થાય છે કે મિથ્યાદષ્ટિ આત્માને અકાળે આજ્ઞાઔષધના સેવનથી પ્રાપ્ત થતા ગ્રેવેયકના સુખ પણ પરમાર્થથી સુખરૂપ નથી પણ દુઃખરૂપ છે. અંતરમાં અનેક ચિંતાઓ અને દુઃખના ધસમસતા વહેતા પ્રવાહમાં મિથ્યા દષ્ટિનું બાહ્યસુખ પણ ભળી જઈને દુઃખરૂપે પરિણમી જાય છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે સમ્યકત્વની સક્ઝાયમાં કહ્યું છે કે- જિમ જલધિ જળમાં ભળ્યું ગંગાનીર લુણપણું લહે. ૭૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૯–અભિગ્રહ ઃ મુમુક્ષુઓનુ નિત્ય કવ્ય अथोपसंहरन्नाह णाऊण इमं सम्मं आणाजोगे पवट्टए मइमं । तिब्बाभिग्गहधारी रक्खंतो ते सुपरिसुद्धे ॥ ७३ ॥ શ્લેાકા :—આ વધુ સુંદર રીતે જાણીને બુદ્ધિશાળીએ આજ્ઞાયાગમાં પ્રવૃત્તિ કરવી, તીવ્ર અભિગ્રહો ધારણા કરવા અને સુપરિશુદ્ધ અભિગ્રહાનુ` રક્ષણ કરવું ાછા ज्ञात्वा इदमविध्यकालाभ्यां प्रयोगे महादोष; आज्ञायोगे सम्यग् विधिना काले च प्रवर्त्तते=प्रतिक्षणमप्रमादलक्षणेन प्रकर्षेण वर्त्तते मतिमान् = धर्मानुप्रेक्षी, अप्रमादार्थमेव तीव्रकोपवेदोदयादिकमात्मदोषं विज्ञाय क्षेत्रकालाद्यौचित्येन तन्निग्रहसमर्थवीर्ययोगे तीव्राभिग्रहधारी क्षमाशरीराप्रतिकर्मत्वाद्युत्कटा भिग्रहणशीलः । न क्षमं हि मुमुक्षूणां क्षणमपि निरभिग्राहाणामवस्थातुं न चाभिग्रहा ग्रहणमात्रत एव फलदायिनो भवन्ति, किन्तु परिपालनयेत्यत आह-रक्षयन् सानू - गृहीताभिग्रहान् सुपरिशुद्धान् = सर्वातिचारपरिहारेणातिनिर्मलान् ॥७३॥ [અભિગ્રહોથી પ્રમાદ પર ઝળહળતા વિજય] તાત્પર્યાર્થ :-અવિધિથી અને અકાળે આજ્ઞારૂપ ઔષધના સેવનથી ઘણું નુકશાન થાય છે” એ બરાબર સમજી લેવુ જોઇએ અને ધર્મની અનુપ્રેક્ષામાં એટલે કે શુદ્ધતાત્પર્યં અન્વેષક ચિંતનમાં અનુકૂળશક્તિવિશિષ્ટબુદ્ધિવાળા મહાનુભાવાએ સભ્યપ્રકારે વિધિપૂર્વક અને ઉચિત કાળે પ્રતિક્ષણ અપ્રમત્તપણે આજ્ઞાયાગના પાલનમાં ઉદ્યમશીલ થવાની જરૂર છે. પ્રમાદ મનુષ્યજાતના મહાન શત્રુ છે, એ પ્રમાદને ખ'ખેરવા માટે રામબાણ ઉપાય ઉગ્રકક્ષાના અભિગ્રહોનુ ગ્રહણ–પાલન વગેરે છે. તીવ્ર ગુસ્સા યા તીવ્ર વેદના ઉદય વગેરે કયા દેષ પેાતાને પજવે છે તે સૌ પ્રથમ જાણી લેવુ જોઇએ અને પછી અનુકૂળ દ્રવ્ય ક્ષેત્ર-કાળભાવના વિચાર કરીને તે દોષના નિગ્રહ માટે સમર્થ શક્તિશાળીએ ઉચિત ધર્માનુષ્ઠાનની સાધનામાં અભિગ્રહધારી થવુ જોઇએ. દા.ત.-‘ગમે તેવુ' ગુસ્સાનું કારણ હશે તા પણુ હું. ક્ષમા રાખીશ, અને ન રાખી શકું તેા ઉપવાસ કરવા. અથવા શરીરની કોઇપણ જાતની માલીશ-પાલીશ કે શેાભાદાયક સંસ્કાર, ટાપટીપ, ઠઠારા, શુશ્રુષા વગેરે કરવા નહિ.’ આવા ઉગ્ર અભિગ્રહાનુ' ધારણ–પાલન કરવાથી અપ્રમત્તભાવ કેળવાય છે. વળી મુમુક્ષુ આત્માઓએ ક્ષણુવાર પણ અભિગ્રહ વિના રહેવુ. ઉચિત નથી. [અભિગ્રહ લેવા અઘરા : પાળવા વધારે અઘર] મુમુક્ષુએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અભિગ્રહાનું ગ્રહણ કરવા માત્રથી કલ્યાણ થઈ જતું નથી. આત્મકલ્યાણ માટે તેા નાનકડા પણ અભિગ્રહને ધારણ કર્યા પછી તેનું પિરપૂર્ણ પાલન ઘણું મહત્વનુ છે. માટે કહ્યું-“ગ્રહણ કરેલા અભિગ્રહણમાં કોઇપણ અતિચાર દોષા ન લાગે અને એ રીતે ઉત્તરાત્તર વિશુદ્ધ કાટીના અને તે માટે તેનુ ખૂબ ખૂબ જતન કરવું.” ગાા Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૭૪ ૧૫૦ नन्वभिग्रह पालनेऽपि बाह्यविषयाऽसिद्धौ कथं फलप्राप्तिः स्यादित्यत आहશંકા :- અભિગ્ર ગ્રહણ કરવા છતાં પણ જે અભિગ્રહને બાવિષય અસિદ્ધ છે અર્થાત્ જે વિષયના ત્યાગને અભિગ્રહ કર્યો છે તે વિષયના સંપર્કમાં આવવાને પ્રસંગ ઉપસ્થિત થાય તેવી શક્યતા જ ન હોય અથવા અતિ અલ્પ હોય તેવા વિષયમાં અભિગ્રહ ધારણ કરવાનું ફળ શું ? આ શંકાનું શ્લેક-૭૪માં ઉદાહરણસહિત સમાધાન કરવામાં આવ્યું છે— विसयम्मि अपत्ते वि हुणियसत्तिप्फोरणेण फलसिद्धी । सेहिदुगस्साहरणं भावेयवं इह सम्मं ॥७॥ શ્લેકાર્થ – વિષય પ્રાપ્તિ ન થવા છતાં પણ પિતાની શક્તિને ફેરવવાથી ફળસિદ્ધિ થાય છે. અહીં બે શ્રેષ્ઠીનું ઉદાહરણ બરાબર વિચારવું પ૭૪ विषये इष्टार्थे अप्राप्तेऽपि हि प्रतिबन्धहेतोरनुपतनेऽपि हि, निजशक्तिस्फोरणात्-निज- . पराक्रमस्य नरन्तर्येण प्रवर्तनात्, फलसिद्धिः-विपुलनिर्जरालाभः शक्त्यनिगूहनसहकृतभावस्यैव तत्त्वतः फलहेतुत्वादिष्टाप्राप्तावप्यदीनमनस्कतया शुभपरिणामानुबन्धाविच्छेदात्, इह-प्रकृतविषये श्रेष्ठिद्विकस्य जीर्णाभिनवश्रेष्ठियुगलस्य, आहरण=निदर्शनं, सम्यग्भावयितव्यम् । तथाहि-- [ભગ્રહથી વિપુલ નિર્જશ] તાત્પર્યાર્થ – જે મનગમતા વિષયને લગતા ત્યાગને અભિગ્રહ ધારણ કર્યો હોય, તે વિષય અંતરાયકર્મના ઉદય વગેરેને કારણે પ્રાપ્ત થવાની શક્યતા ન હોય અથવા અતિ અલ્પ હોય તે પણ તે મનગમતા વિષયનો ત્યાગ કરવા માટેના અભિગ્રહસ્વરૂપ ઉદ્યમ કરવા માટે શક્તિ ફોરવવાથી વિપુલ નિજીરાનો લાભ થાય છે. પરમાર્થ એ છે કે ઈષ્ટ વિષય પ્રાપ્તિની શક્યતા હોય કે ન હોય, શક્તિને ગોપવ્યા વિના તેને ત્યાગ કરવાની ભાવના જ અભિગ્રહને સફળ બનાવે છે. કારણ કે અભિગ્રહ કર્યા પછી તે મનગમતે વિષય પ્રાપ્ત ન થાય તે પણ ચિત્તમાં દેન્યભાવને ઉદય થતું નથી. અને તેથી શુભ પરિણામની ધારા અવિચ્છિન્નપણે વહેતી રહે છે. કરણ શેઠ અને અભિનવશેઠના ઉદાહરણને બરાબર વિચારવાથી પણ ઉપરોક્ત કથનનું નિર્દોષ તાત્પર્ય સમજી શકાય છે. इह किलैकदा भगवान् श्रीमहावीरश्छद्मस्थतया विहरन् वैशाल्यां पुरि वर्षासु तस्थौ कामदेवायतने । ततश्च से प्रतिमास्थितं मंदरमिव निःप्रकम्प निरन्तर लोचनगोचरीकुर्वतो जीर्णश्रेष्ठीनो भक्तिरतीव प्रादुर्भूता । अन्यदा चतुर्मासकलक्षणस्य विकृष्टतप॑सः पारणकदिने मनोरथः प्रयवृत्तेऽस्य महाभागस्य यदुत यदि भगवान्नंद्य प्रतिलाभयंति मो, तँदा जनुरखिलमपि सफलं गणयामीति । एवं प्रवर्द्धमान भपरिणामो गृहद्वारावलोकनादिविनयपरी यावदसावास्तै तावद्भगवानप्रतिबन्धशिरोमणिरन्यत्राभिनवश्रेष्ठिगृहे प्रविष्टः; दापिता च तेन स्वमाहात्म्यौचित्येन तस्मै भिक्षा। कृता च तद्गृहे संनिहितैर्जभकदेवैरहत्पारणकोचिता बसुधारावृष्टिः । ततोऽसौ लोके कृतपुण्यक इति महती प्रशंसां प्राप । अन्यदा पार्थापत्यस्य केवलिनः कस्यचिदागमे तत्पुशे बहुलकुतूहलाकृष्टचेतसा Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૯-અભિગ્રહ મુમુક્ષુઓનું નિત્ય કર્તવ્ય ૧૫૧ लोकेन पृष्टं यदुत कतमोऽत्र पुरे कृतपुण्यो भगवन्निति, भगवता चाभिदधे जीर्णश्रेष्ठीलि । अन्न हि जीर्णश्रेष्ठिन इच्छारूपोऽभिग्रहः प्रवृत्तः, इच्छाप्रवृत्तिस्थैर्यसिद्धिभेदात् तस्य चतुर्वा परिभीतત્યા, તરાહૃ—[૩પશ૯–૪૬] ५ "एत्थ उ मणोरहो वि य अभिग्गहो होइ णवरि विन्नेओ।। जइ पविसइ ता भिवखं देमि अहमिमस्स चिंतणओ ॥" अयमपि चानवद्यः पारणकभेरीशब्दश्रवणकालं यावत्प्रवृद्धः सन् निष्ठाप्राप्तावपि पारम्पये पा मोक्षफलतया संवृत्तः । इतरस्य च माहात्म्यौचित्येन दत्तदानस्याप्यभ्युत्थानादेरभावात् याच्छिकवसुधारादिफल एव संवृत्तः परिणाम इति ॥७४॥ [છરણશેઠનો મવશ એ જ અભિગ્રહ]. કથાપ્રસંગ :- એકવાર છદ્મસ્થાવસ્થામાં વિચરતા શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ વર્ષાકાળે વૈશાલી નગરીમાં કામદેવના દેવળમાં પધાર્યા. ચારેમાસ નિર્જળ ઉપવાસના અભિગ્રહસ્વરૂપ પ્રતિમા ધારણ કરીને કાર્યોત્સર્ગ મુદ્રામાં શુભધ્યાનમાં તલ્લીન થયા છે. મગિરિની જેમ અડોલપણે કાર્યોત્સર્ગમાં અડગ ઊભા રહેલા ભગવાનના નિત્યદર્શને પરણશેઠ આવતા હતા. જજ હૃદયમાં ભક્તિભાવ વધતો જતો હતો. ચોમાસું પૂરું થવા આવ્યું. ભગવાનના ચોમાસી તપના પારણાના દિવસે આ મહાભાગ્યશાળીને મનોરથ પ્રગટ. ભરાવાન પારણુના અવસરે મને પારણને લાભ આપીને અનુગ્રહીત કરે તો મારો જન્મ સફળ થાય.” આ રીતે છરણશેઠને શુભા ધ્યવસાય વધી રહ્યો છે અને જ્યારે ભગવાન પધારે અને એમના દર્શનથી પાવન થાઉં” તેવા શુભભાવથી વારંવાર ગૃહદ્યારે આવીને માર્ગનું અવલોકન કર્યા કરે છે. આ ઔચિત્ય વિનયમાં એક બાજુ તે પાવાયેલા છે, બીજીબાજુ નિર્મમ શિવે મણિ પ્રભુએ ભિક્ષા માટે અભિનવ નામના શ્રેષ્ઠિના ઘરમાં પગલાં કર્યા. પિતાના વૈભવ અને માહાસ્યને અનુરૂપ અભિનવશેઠે ભિક્ષાદાન પણ કર્યું. તે વખતે નિકટમાં રહેલા ભફ નામના દેવેએ તીર્થકરના પારણાને મહિમા જાણે હર્ષથી વ્યક્ત કરી રહ્યા હોય તેમ સાનિયા વગેરેની વસુધારા વરસાવી. લોકોએ આભનવ શેઠ પર “અહે! કેટલો પુણ્યશાળી વગેરે પ્રશંસા-અભિનંદનના પુષ્પ વરસાવ્યા. ધ્વનિને સાંભળીને રણશેઠનો વધતો જતો શુભ અધ્યવસાય સંપૂર્ણતાને પ્રાપ્ત કરી શકે નહિ. એકવાર શ્રી પાશ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા કેવલી ભગવન્ત વિચરતાં વિચરતાં તે જ વૈશાલી નગરીમાં પધાર્યા. વિવિધ પ્રકારની આતુરતાએ તૃપ્ત કરવા કે એ કેવલી ભગવન્તને પ્રશ્ન ર્યો કે-હે ભગવન્ત! આ નગરીમાં કોણ પુણ્યશાળી છે? કેવલી ભગવૃન્સે કહ્યું–છરણુ શેઠ.” ઈરછાદિ ચાર ભેદે યમ અને અભિગ્રહો , આ પ્રસંગમાં જીરણ શેઠને જે મના૨થ છે તે જ ઈચ્છારૂપ અભિગ્રહ છે. ગશતક (લે. ૫-૬ તથા ગદષ્ટિ. (૨૧૫-૨૧૮) વગેરે શાસ્ત્રોમાં જે ચાર પ્રકારના ઈચ્છાદિ ચમ દર્શાવ્યા છે તેનાથી એ ફલિત થાય છે કે અભિગ્રહ પણ ચાર પ્રકારના હોઈ શકે છે. (૧). ઈચ્છાભિગ્રહ (૨) પ્રવૃત્તિ અભિગ્રહ (૩) એ અભિગ્રહ અને (૪) સિદ્ધિ અભિગ્રહ, ચાર વિસ પણ આ પ્રમાણે જ છે. ઉપદેશદ્ર શાસ્ત્રમાં (૪૫૬) કહ્યું છે કે-“અત્રે મને રથ પણ . १ अत्र तु मनोरथोऽपि च अभिग्रहो मति नवर' विज्ञेयः । यदि प्रविशति ततो भिक्षां ददाम्यहमस्य चिन्तनतः । Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ - ઉપદેશરહસ્ય ગાથા-૭૫ અભિગ્રહસ્વરૂપ જાણો કારણ કે ચિંતન જે પ્રવેશે તે હું ભિક્ષા વહોરાવું” એ પ્રકારનું છે.” શ્રીજીરણશેઠને મનોરથ સ્વયં નિર્દોષ હોવાની સાથે પારણ સંબંધી ભેરીવાદનના ધ્વનિ સાંભળવા પૂર્વે વધતો જતો હતો પણ તે ધ્વનિના શ્રવણથી નિષ્ઠા (સંપૂર્ણતા)ને પ્રાપ્ત ન કરી શકે તે પણ પરંપરાએ ભવ ઘણું ટૂંકાઈ જવાથી મોટા ફલવાળો થઈને ઊભો રહ્યો. જ્યારે અભિનવ શેઠે પિતાને વૈભવાદિ અનુસાર દાન તે દીધું પરંતુ તે દાનના અલંકારરૂપ અભ્યસ્થાન-પુલકે ભેદ વગેરેના અભાવમાં માત્ર ઈહલૌકિક વસુધારા વગેરે ફળમાં જ તે દાન પરિણમ્યું. ૭૪ अभिग्रहानेवाभिष्ट वन्नाहશ્લેક ૭૫માં શુભ અભિગ્રહોને ફળમુખે બિરદાવવામાં આવ્યા છે– एएहितो पाव लोगे बहुअं वि पडिहयं होइ । गरलं गुरुअविआरं जह कयमंताइपडियार ॥७५।। કલેકાર્થ - લોકમાં થતાં અભિગ્રહોથી ઘણું પણ પાપ મિથ્યા થાય છે. દા.ત. દારુણ વિપાકી ઝેર મંત્ર વગેરેથી હતપ્રભાવ થઈ જાય છે. પાપા एतेभ्यः सम्यक्पालिताभिग्रहेभ्यः, लोके भव्यलोके, बहुकमपि-प्रभूतमपि पाप यामुनराजस्य ऋषिहत्यादिकर्मजनितमिव दुरदृष्ट प्रतिहतं भवति–फलप्रदानाऽप्रहवं भवति । दृष्टान्तमाह-यथा गुरुकविकारं =मरणादिप्रबलविक्रियाकारणम्, गरलं-सादिविषम्, कृतो मन्त्रादीनां गारुडशास्त्रप्रसिद्धजांगुलीजापादीनां प्रतीकारो यत्र तत्तथा, अप्रतिकृतं हि विषं मारयेदेव, एवमप्रतिकृतं पापमपि नरकादिदुःखफलं प्रदर्शयेदेवाभिग्रहादिना प्रतिकृतं तु न तथेति ॥७५॥ તાત્પર્યાથ - ભવ્યાત્માઓ દ્વારા કરવામાં આવતું અભિગ્રહોનું સુંદર પાલન અત્યંત હલકટ પાપમાંથી પણ આત્માને ઉગારે છે. તાત્પર્ય એ છે કે એકવાર અજ્ઞાનદશામાં ઘણું ભયંકર દુષ્કૃત્ય કરી બેઠા પછી નિમિત્ત વિશેષની પ્રાપ્તિથી પ્રતિબંધ પામેલે જીવ જે ઉગ્રઅભિગ્રહોન સુંદર પાલન કરે છે તે પેલું તેનું ભયંકર પાપ પણ વિપાકેદયથી ફળીભૂત થતું નથી અને એમ જ ફલીભૂત થયા વિના નિર્જરી જાય છે. દા.ત.-ચામુન નામને રાજા. [યામુન રાજનું દૃષ્ટાન્ત] મથુરાનગરીમાં યમુના નદીના કિનારે આતાપના લઈ રહેલા દંડ નામના અણગારને જોઈને યામુનનામના રાજાએ અશુભકર્મના ઉદયથી મુનિની ખૂબ હીલના કરી. શુકલધ્યાનમાં , આરૂઢ થયેલા મુનિ ત્યાં જ અંત કૃત કેવલી થઈને મોલમાં ગયા. ઇન્દ્રએ આવીને મુનિને મહિમા કર્યો, તે જોઈને રાજાએ ઘણી લજજા અનુભવી. પશ્ચાત્તાપ ઘણો થયા અને આત્મહત્યા કરવા તૈિયાર થયે. ઈન્દ્ર તેને તે પ્રમાણે કરતા રે અને પ્રાયશ્ચિત્ત =અપરાધશુદ્ધિ કરવા કહ્યું. રાજાએ સદ્દગુરુ પાસે ચારિત્ર સ્વીકારી ઘોર અભિગ્રહ ધારણ કર્યો કે “ભજન પૂર્વે કે અધુરી ભજન કિયાએ ઋષિહત્યાના પાપનું મરણ થાય તે તે દિવસે ભેજન નહિ કરવું.” રેજ રેજ અભિગ્રહના સ્મરણ સાથે પાપનું પણ સ્મરણ થવાથી ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યા. છેવટે આરાધના અને આલેચના કરીને પંડિતમરણે વૈમાનિક દેવલેકમાં ઉપન્યા. આમ પૂર્વે કરેલું તેમનું ઋષિહત્યાનું પાપ પ્રક્ષીણ થઈ ગયું. Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૧૯–અભિગ્રહઃ મુમુક્ષુઓનું નિત્ય કર્તવ્ય ૧૫ર્ક લોકમાં પણ પ્રસિદ્ધ છે કે મંત્રશાસ્ત્ર-ગાડશાસ્ત્રમાં સૂચવાયેલા જાંગુલી વગેરે મંત્રના જાપથી, મેતનું ફળ નિપજાવનાર ઉગ્ર સર્પના ઝેરની પણ કઈ વિપરીત અસર થતી નથી. સારાંશ મંત્રાદિથી પ્રતિકાર કરવામાં ન આવે તે જેમ ઝેરથી મરણ નીપજે તેમ પ્રતિકારરહિત પાપ પણ નરક વગેરે દુર્ગતિમાં તાણી જાય. પણ જો સમયસર અભિગ્રહોના સુંદર લાલન પાલન વગેરેથી યોગ્ય પ્રતિકાર થઈ જાય તો તે પાપ પણ પ્રક્ષીણ થઈ જાય છે. આ ઉપાય एतदेव भावयति શ્લેક. ૭૬માં અભિગ્રહોના પાલનથી કઈ રીતે દુરિત–નાશ સંગત છે તે ભાવિત કરવામાં આવ્યું છે – __ तब्बंधठिई जाया कसायओ सा अवेइ सुहजोगे । सो पुण एत्थं गुरुओ आणासहगारिअत्तेण ॥७६॥ બ્લેકાર્થ – પાપકર્મ બંધની સ્થિતિ કષાયથી નિર્માણ થાય છે. અને શુભગથી નષ્ટ થાય છે. આમાં શુભગ જ બળવાન છે કારણ કે આજ્ઞાગ સહકારી છે. ૭૬ો तस्य पापकर्मणः बन्धस्थितिः बन्धाद्यवस्थानकालो जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नः, कषायात्= यथोचितकाषायिकाध्यवसायात् जाता, अतः सा शुभयोगेऽभिग्रहादिरूपे साधुजनयोग्यनिःकषायाsध्यवसायमये प्रवर्त्तमाने, अपेतिनश्यति, तैलवर्तिक्षयादिव दीपः । तदिदमाह-[उपदेशपदे-४७१] २ 'कम्मं जोगणिमित्त बज्झइ बंधलिई कसायवसा । सुहजोगम्मि अकसायभावओऽवेइ तं खिप्पं ॥" द्वयोर्भावयोस्तुल्यत्वेनैकेनापरकार्यविनाशः स्यादित्यत आह-स पुनः अभिग्रहादिशुभयोगः, अत्र प्रकृतकर्मनाशे, गुरुको बलीयान् , आज्ञासहकारिकत्वेन स्वसहायीभूताज्ञायुक्तत्वेन वहिरिवाभिमुखतृणवनदाहेऽनुकूलपवनसहकृतत्वेनेति ध्येयम् । वस्तुतः कर्मजनितपरिणामरूपो दोषः स्वभावत एव दुर्बलः, स्वपरिणामरूपो जीवस्य शुभयोगस्तु स्वभावत एव बलीयान् , अल्पस्त्वयं कमोदयबहुलत्वान्न स्वाभाविक एव, अत एवात्र नाशकत्वं आज्ञायोगसहकृतत्वं च तदव्यभिचरितत्वलक्षणमिति नानुपपत्तिरिति द्रष्टव्यम् ॥७६॥ _શુભયેગથી અશુભબંધસ્થિતિનો વિનાશ] તાત્પર્યાથ:- બન્ધસ્થિતિ એટલે બંધાયેલા કર્મને આત્મા સાથે જોડાઈ રહેવાને લગભગ નિશ્ચિત કાળ. ક્યારેક કર્મનો સ્થિતિબંધ જઘન્યકક્ષાને હેય છે અર્થાત્ તે કર્મ ઓછામાં ઓછું અમુક કાળ સુધી આત્મા સાથે જોડાઈ રહેવાની ગ્યતા ધારણ કરે છે.' ક્યારેક કર્મનો સ્થિતિબંધ મધ્યમકક્ષાને તે કયારેક ઉત્કૃષ્ટ કક્ષાના પણ હોય છે. કર્મબંધના ચાર પ્રકાર છે.-પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ. પ્રથમ બે બંધમાં મન, વચન, કાયાના પેગ હેતુ છે. બીજા બેમાં હેતુ કષાય છે. પ્રાયઃ તીવ્રકષાયના અધ્યવસાયથી २ का योगनिमित्त बधते बन्यस्थिती कायद्यात् । शुभयोगेऽ कवायभावतोऽपैति तत् क्षिप्रम् ॥ . . ૨૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપદેશરહસ્ય ગાથા-૭૬ ઉત્કૃષ્ટસ્થિતિ અને તીવ્રરસ ખરૂંધાય છે, મધ્યમ કષાયથી મધ્યમ અને જધન્ય કષાયથી જઘન્યસ્થિતિરસ બંધાય છે. ઉગ્ર અભિગ્રહ વગેરે શુભયાગા કષાય વિરોધી શુભ અધ્યવસાય સ્વરૂપ છે. અને આ શુભ અધ્યવસાય સાધુ ધર્મના પાલનમાં પૂર્ણ કળાએ વિકસિત થનારા છે. એટલે અભિગ્રહ વગેરે સ્વરૂપ શુભયાગાના ઉદ્દયમાં અશુભ અધસ્થિતિ સ્વયં નિવૃત્ત થાય છે. જેમ જ્યાંસુધી તેલ પૂરવાનું ચાલુ હોય અને દિવેટ પુરેપુરી દગ્ધ ન થઈ હોય ત્યાં સુધી દીવા પ્રકાશે છે, પર`તુ તેલ અને દિવેટ બન્ને ક્ષીણ થઇ જતાં દીવા આપેાઆપ ખુઝાઈ જાય છે. એ જ રીતે કષાયથી બધાનારી સ્થિતિ કષાયના અભાવમાં નિવૃત્ત થાય છે. ઉપદેશપદ (૪૭૧)માં પણ કહ્યું છે કે બ્યોગના નિમિત્તે કર્મ બંધાય છે. અંધસ્થિતિ કષાયને આધીન છે. શુભયોગ પ્રવર્તતા કષાયના અભાવમાં અધસ્થિતિના વિલય થાય છે.’ [કષાયથી શુભયેાગના નાશની શકા અને સમાધાન] શંકા :– જ્યારે પક્ષ અને પ્રતિપક્ષ અને તુલ્યબળવાળા હોય ત્યારે બન્ને એકબીજાના વિઘાતક થઈ જતાં કષાયથી શુભયાગના વિનાશ થવાની સ’ભાવના પૂરેપૂરી ખરી કે નહિ ? જવાબ :- પ્રસ્તુત પ્રકરણમાં, પાપ કર્મની અંધસ્થિતિ કરતા અભિગ્રહાદિ શુભયાગ પ્રાય: બળવાન જ હોય છે, કારણ કે અંધસ્થિતિહેતુભૂત કષાય નિઃસહાય છે. જ્યારે જિનાજ્ઞાનુસારી શુભયાગને જિનાજ્ઞાના જ બળવાન ટેકે છે. દા.ત. એકબાજુ ઘાસનું વન ઊગી નીકળ્યુ હોય અને બાજુમાં અગ્નિ પ્રજવલિત થયા હોય ત્યારે ઘાસની દિશામાં પવન કુ'કાતા અગ્નિ ઘાસના વનને ભસ્મીભૂત કરી નાંખે છે. આ કાર્યમાં પવનની સહાયતા અળવાન છે. વાસ્તવિક સ્થિતિ તા એ છે કે ઔપાધિક પરિણામ હંમેશા દુર્બળ હોય છે તેના કરતાં સ્વાભાવિક પરિણામ હંમેશા બળવાન હોય છે. કષાયના પરિણામ આત્માના સ્વભાવરૂપ નથી પરંતુ કર્મના સંસર્ગથી ઉદ્ભવેલા હોવાથી જપાકુસુમ સ ́સર્ગ પ્રયુક્ત રક્તતા સમાન ઔપાધિક છે. જ્યારે શુભયાગ સ્ફટિકની આત્મીય પ્રભાની જેમ આત્માના સ્વાભાવિક પરિણામ છે. શકા : શુભયોગ અલ્પ હોય તા ખસ્થિતિની નિવૃત્તિ થાય ખરી ? ઉત્તર : ન થાય, કારણ કે શુભયાગની અલ્પતા ઘણુંકરીને કર્મના ઉદ્દય પ્રયુક્ત હાવાથી અલ્પ એવા શુભયાગ અસ્વાભાવિક છે. એટલે તાપ થી, બળવાન અથવા સ્વાભાવિક પરિણામનુ નિર્દોષ લક્ષણ એ ફલિત થાય છે કે જે શુભયાગ આજ્ઞાયાગથી સહષ્કૃત હાય અને અધસ્થિતિ અથવા કષાયના વિનાશક હોય તે જ શુભયાગ સ્વાભાવિક અથવા બળવાન જાણવા. વ્યાપ્તિ આ રીતે ગાઠવવાથી કોઇ અસંગતિને અવકાશ નથી. ૭૬ कीदृशमिदं स्वरूपमुपलभेतेत्याह [મિથ્યાદષ્ટિને શુભયાગનું સ્વરૂપ સમજાય નહીં ] શ્લોક-૭૭માં, શુભયાગના ઉપરોક્ત સ્વરૂપની ઉપલબ્ધિ એટલે કે જ્ઞાન કાને થાય છે? આ પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યુ છે Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ઉપદેશ-૧૯ : અભિયહ મુમુક્ષુઓનું નિત્ય કર્તવ્ય इय पासइ सज्जक्खो सम्मदिछी उ जोगबुद्धीए । अंधो णेव कुदिट्ठि अभिन्नगंठी य जच्चंधो ॥७७॥ પ્લેકાર્થ –સશક્ત નેત્રવાળો સમ્યગદષ્ટિ આત્મા જ ધર્મબુદ્ધિથી પૂર્વોક્તસ્વરૂપને જુએ છે. જન્મા અભિન્નગ્રન્થિજીવ અથવા વિનષ્ટદષ્ટિ અંધપુરૂષ તેને જોઈ શકતા નથી. છા ___ इति–पूर्वोक्तमाज्ञासह कृतशुभयोगस्य गुरुकत्व पश्यति सज्जाक्षो भावतो निरुपहतलोचनः, सम्यग्दृष्टिस्तु-सम्यग्दृष्टिरेव, योगबुद्ध्या धर्मवासनापरिष्कृतमत्या, न पुनरन्धः पश्चान्नष्टदृष्टिजनतुल्यः, कुदृष्टिः सम्यक्त्वदंशानन्तरं मिथ्यात्वमुपगतः, न च जात्यन्धो जन्मप्रभृत्येव नयनव्यापारविकलजनतुल्यः, अभिन्नग्रन्थिः कदाचनाप्यव्यावृत्तमिथ्यात्वतिमिरपटलो जीवः । इदं तु ध्येयं-सम्यग्दृष्टिराज्ञामुत्सर्गापवादादिभेदेन सम्यग्जानानोऽपि श्रेणिकादेखि प्रतिबन्धसंभवाहजनया प्रतिपद्यत इति ॥७७॥ તાત્પર્યાથ :- આગની સહાયવાળા અભિગ્રહાદિ શુભગ એ ઔદયિકભાવથી બળવાન છે આ સત્યનું દર્શન બધા જ જીવોને થતું નથી. સમ્યગુદર્શનરૂપી સશક્ત ભાવનેત્રવાળા સમ્યગૃષ્ટિ જ ધાર્મિક સંસ્કારે વડે કેળવાયેલી સદ્દબુદ્ધિ દ્વારા તે સત્યને નિહાળી શકે છે. અનાદિકાલીન મિથ્યાષ્ટિ જીવ ગ્રન્થિભેદ ન થવાના કારણે મિથ્યાત્વરૂપી અન્ધકારનો પડદે જેઓને ક્યારેય ચિરાય નથી અને તેથી સમ્યગ્ર દશનરૂપ નેત્રથી વિકળ હોય છે તેઓ જન્માધે પુરુષની જેમ તે સત્યને જોઈ શક્તા નથી. તેમ જ એક વાર ગ્રન્થિભેદ કર્યા પછી પણ પ્રાપ્ત કરેલું સમ્યગદર્શન રૂપી ભાવનેત્ર જેઓ ખોઈ બેઠા છે એવા (જન્માઘ નહિ પણ પાછળથી નેત્ર ગુમાવી બેસનાર) અંધપુરુષ તુલ્ય મિથ્યાષ્ટિ જી પણ તે સત્યને જેવાને અસમર્થ છે. - અહીં વિશેષ ધ્યાન દેવા ગ્ય બાબત એ છે કે સમ્યગ્દષ્ટિ આત્માઓ ઉત્સર્ગ અને અપવાદના ભેદે આજ્ઞાગનું સ્વરૂપ યથર્થ પણે જાણતા હોવા છતાં પણ અમલમાં નથી મૂકી શકતા. દા. ત.-શ્રેણિક અને કૃષ્ણ વગેરે. તાત્પર્ય એ છે કે સમ્યગ્દષ્ટિને આજ્ઞાગનું યથાર્થજ્ઞાન પ્રાયઃ હોય જ છે. પરંતુ વ્રતનિયમના સ્વીકારમાં વિકલ્પ છે. શ્રેણિક વગેરેની જેમ તીવ્ર ચારિત્રમેહનીચકર્મને ઉદય પ્રતિબંધક હોય ત્યારે ન પણ સ્વીકારે, પરંતુ તેને સ્વીકારવાને ભાવ ઉજજવળ હોય છે. પ્રતિબંધક ન હોય તે સમ્યગૂદષ્ટિ આત્મા પ્રાય વ્રત સ્વીકાર્યા વિના રહેતો નથી. ૭૭ના Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૦-કૂવચિત્ સફળતા કવચિત્ નિષ્ફળતા नन्वयमुपदेशः कं प्रति फलवान् कं प्रति वा नेत्याशङ्क्याहજિજ્ઞાસા -અભિગ્રહ વગેરેને ઉપદેશ કોના માટે સફળ=જરૂરી? અને તેના માટે નિષ્ફળ=બિનજરૂરી? આ જિજ્ઞાસાનું શ્લોક-૭૮માં સમાધાન આપવામાં આવ્યું છે. एसुवएसो फलवं गुणठाणारं भतिव्वया जोगे । न ठिएसु जहा दंडो चक्कम्मि सयं भमंतंमि ॥७८॥ બ્લેકાર્થ :-આ ઉપદેશ ગુણસ્થાનકનો આરંભ અને તેની તીવ્રતા કરવામાં ઉપયોગી છે. ગુણસ્થાનકમાં સ્થિર થયેલાઓ માટે ઉપયોગી નથી.દા ત–સ્વયં ફરી રહેલા ચક્ર માટે દંડ..૭૮ ___ अयमभिग्रहधरणादिप्रकारेण सम्यगाज्ञायोगप्रवृत्तिविषय उपदेशः, फलवान् श्रोत्रपेक्षया फलोपहितः, गुणस्थानकानां सम्यग्दृष्ट्यादिरूपाणामारम्भस्य प्रथमप्रवृत्तिरूपस्य तीव्रतायाश्च तथाविधक्लिष्टकर्मोदयाद् प्रारब्धपातानां सोपक्रमकर्मणामुपरितनाध्यवसायस्थानारोहरूपाया योगे जनने, न= . नैव स्थितेषु सर्वात्मना समधिष्ठितगुणस्थानकेषु, तत्र स्वव्यापारासिद्धेः, उपदेशस्य च स्वजन्यद्रव्याज्ञाक्रियापूर्वकगुणस्थानारम्भस्थैर्यान्यतरव्यापारसम्बन्धेनैव सम्यग्दर्शनादिहेतुत्वात् । अत्र दृष्टान्तमाहयथा दण्डः स्वयं भ्राम्यति चक्रे । स हि घटजनने प्राथमिकचक्रभ्रमिद्वारा मन्दीभूतायां तस्यामुत्कटतदाधानद्वारवै सफल: स्यात् नत्वन्यथा, तदाह-[उपदेशपदे ५००] 3 सहकारिकारणं खलु एसो दंडोव्व चक्कभमणस्स । तम्मि तह संपयट्टे णिरत्थगो सो जह तहेसो ॥' तथा, ४ "गुणठाणगपरिणामे संते उवएसमंतरेणावि । णो तव्वाघायपरो नियमेणं होइ जीवोत्ति ॥५०३॥ __युक्त चैतत्तथाभव्यत्वपरिपाकतो गुणस्थानपरिणामप्रवृत्तौ तदत्यन्ताराधनावशेन तदपायाभावातत्परिपाकश्चैक: कालविशेषादपरश्चोपदेशात् , फलपरिपाकवत् तस्य द्वैविध्येन व्यवस्थितत्वात् । अत एव, “तन्निसर्गादधिगमाद्वा' [तत्त्वार्थ० १-४] इत्या द्युक्तमिति ॥७८॥ તાત્પર્યાદ-ગચ્છવાસની મર્યાદાઓનું પાલન કરવું. સમ્યગ્ર પ્રકારે આજ્ઞાગમાં પ્રવર્તવું. ભલી પેરે અભિગ્રહોનું પાલન કરવું–આ ઉપદેશ સર્વસામાન્યરીતે બધાને માટે ઉપયેગી નથી પરંતુ જે શ્રોતાઓ સમ્યગ્દર્શન વગેરે ગુણસ્થાનકને પ્રથમ પ્રથમ આરંભ કરવા અભિમુખ બન્યા હોય તેઓને આ ઉપદેશ ઘણો ઉપયોગી છે–સફળ છે. તેમ જ પતન કરાવે તેવા અહિતકારક કિલષ્ટકર્મના ઉદયથી સમ્યગ્દર્શન વગેરે ગુણસ્થાનકથી જેઓના પતનને પ્રારંભ થવા માંડ્યો હોય પરંતુ તેઓનું તે કિલષ્ટકર્મ નિકાચિત ન હોય તે તે ક્લિષ્ટકર્મને ઉપક્રમ લગાડીને એટલે કે નિષ્ફળ બનાવીને ઉપરઉપરનાં અધ્યવસાયપાનમાં ક્રમશઃ આત્માનું અધ્યારેહણ થાય, શુભ અધ્યવસાયે વિશુદ્ધ બને તીવ્ર બને તે માટે પણ પ્રસ્તુત ઉપદેશ ઘણે ઉપયોગી છે. ३ सहकारिकारणं खलु एष दण्ड इव चक्रभ्रमणस्य । तस्मिंस्तथा संप्रवृत्ते निरर्थकः स तथा एषः ॥ ४ गुणस्थानकपरिणामे सत्युपदेशमन्तरेणापि । नो तयाघातपरः नियमेन भवति जीव इति ॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૨૦-કવચિત્ સફળતા કવચિત નિષ્ફળતા ૧૫૭ [[સ્થિરાત્માઓ માટે ઉપદેશ નિસ્પયોગી ] જે આત્માએ સંપૂર્ણપણે સમ્યગદર્શનાદિ ગુણસ્થાનકમાં અત્યંત સ્થિર છે અથવા આત્મીય બળે ઉપર ઉપરના અધ્યવસાયમાં અવરોહણ કરી રહ્યા છે તેવા શ્રોતાઓને પ્રસ્તુત ઉપદેશની જરૂર નથી. કારણ કે પ્રસ્તુત ઉપદેશનો એ કઈ પ્રભાવ નથી કે જેના દ્વારા તે આમાઓમાં વાંછિત અસર નિપજે. ઉપદેશ બે રીતે સમ્યગદર્શન વગેરેમાં હેતુભૂત છે. (૧) ઉપદેશથી દ્રવ્યાજ્ઞા સ્વરૂપ બાહ્ય ક્રિયામાં પ્રવર્તાવવા પૂર્વક ગુણસ્થાનકના આરંભ પ્રત્યે અભિમુખ કરવા દ્વારા અથવા (૨) ગુણસ્થાનકથી પડવાની સંભાવનાવાળાને ઉપદેશથી દ્રવ્યાજ્ઞાસ્વરૂપ બાહ્ય ક્રિયાના પાલનમાં પ્રોત્સાહન કરવા પૂર્વક તે તે ગુણસ્થાનકમાં સ્થિરતાનું સંપાદન કરવા દ્વારા. જે શ્રોતાઓ ગુણસ્થાનકનો શુભ પ્રારંભ કરી ચૂક્યા છે અને તે તે ગુણસ્થાનકમાં સ્થિરપણે અધ્યારૂઢ થઈ ગયા છે તેમના માટે ઉપરોક્ત બન્ને પ્રકારનો સંભવ ન હોવાથી તેમના પ્રત્યે વ્યાપારશૂન્ય ઉપદેશ નિષ્ફળ છે-નિરુપયોગી છે. દા. ત. સ્વયં ફરતું ચક્ર અને દંડ. ઉદાહરણનું તાત્પર્ય એ છે કે ઘટની ઉત્પત્તિમાં દંડની હેતુતાને સંભવ બે પ્રકારે છે. .(૧) સ્થિરચક્રમાં પ્રથમ પ્રથમ તીવ્રભ્રમણક્રિયા ઉત્પન્ન કરવા દ્વારા અને (૨) મંદ પડી ગયેલી ગતિવાળા ચક્રમાં ભ્રમણ ક્રિયાને પુનઃ ઉત્તેજીત કરવા દ્વારા. પરંતુ મંત્રાદિના વેગે જે ચક્ર સતત વેગપૂર્વક ફરી રહ્યું હોય ત્યાં ઘટની ઉત્પત્તિ માટે દંડની કોઈ જરૂર નથી. ઉપદેશપદ શાસ્ત્ર (૫૦૦)માં કહ્યું છે કે— દંડ જેમ ચક્રભ્રમણમાં સહકારી કારણ છે તેમ ઉપદેશ પણ સહકારી કારણ જ છે. ચકભ્રમણ ચાલુ જ હોય તે દંડ જેમ નિરર્થક છે તેમ ઉપદેશ પણ.” તથા બ્લેક–૫૦૩માં કહ્યું છે કે – નક્કી વાત છે કે–ગુણસ્થાનકના પરિણામની વિદ્યમાનતામાં ઉપદેશ વિના પણ જીવ જાતે ગુણસ્થાનકનો વિનાશક થતો નથી.” ઉપદેશપદનું પ્રસ્તુત કથન યુક્તિપ્રયુક્ત છે તથાભવ્યત્વ પરિપક્વ થયા પછી ગુણસ્થાનકને પરિણામ જાગ્રત થાય છે અને એ જાગ્રત થયા પછી તેની સાવધાનીપૂર્વકની આરાધનાના પરિણામે પતન આદિ કેઈપણ જાતના નુકશાનનો સંભવ રહેતો નથી. ગુણસ્થાનક પરિણામ પ્રોજક તથા ભવ્યત્વનો પરિપાક પણ બે રીતે થાય છે. (૧) પરિપાકાગ્યકાળસાન્નિધ્યથી (૨) ઉપદેશથી દા. ત–ફળ પાકવાની ક્રિયા. એ પણ બે રીતે થાય છે. (૧) આમ્રફળ ઘાસ વગેરેમાં નાંખવામાં ન આવ્યું હોય તે દીર્ઘકાળે પાકે છે. જ્યારે (૨) ઘાસમાં નાંખવામાં આવ્યું હોય તે શીધ્ર પાકી જાય છે. આજ હેતુથી શ્રીતત્વાર્થસૂત્રમાં પણ સમ્યગદર્શનને પ્રાદુર્ભાવ (૧) નૈસર્ગિક રીતે તથા (૨) ગુરુના ઉપદેશ વગેરેથી એમ બે રીતે સૂચિત કર્યા છે. ૭૮ नन्वेवमुपदेशं विनापि सम्यग्दर्शनादिकार्यसिद्धेस्तस्य तत्र हेतुत्वं न स्याद् व्यभिचारादित्याशङ्क्याह [ઉપદેશની સર્વથા નિષ્ફળતા અંગે શંકા અને સમાધાન] શંકાઃ જે ઉપદેશ વિના પણ સમ્યગદર્શન વગેરે ગુણસ્થાનકની સિદ્ધિ શક્ય હોય તો વ્યતિરેક વ્યભિચારના કારણે, અર્થાત્ કારણરૂપે અભિપ્રેત પદાર્થના અભાવમાં પણ કાર્ય Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ઉપદેશરહસ્ય ગાથા-૭૯ સિદ્ધિ થઇ જવાથી સમ્યગ્દર્શન વગેરે ભાવપ્રત્યે ઉપદેશની હેતુતા ખડિત થઈ જશે. શ્ર્લોક૭૯માં આ શંકાનું સતર્ક સમાધાન સુંદરરીતે કરવાંમાં આવ્યુ... છે— णय एवं वभियारो कज्जविसेसा जहेव दंडस्स । दारघडियरूवेणं अहवाहिगयत्थउत्ता ॥७९॥ શ્લેાકા :– દંડની જેમ કાર્ય જ ભિન્ન પ્રકારનુ હાવાથી અથવા દ્વારઘટિતરૂપે પ્રસ્તુત અર્થની હેતુતા હોવાથી કાઈ વ્યભિચાર દોષને પ્રકૃતમાં અવકાશ નથી. ાણ્ણા न चैवं उपदेशं विनापि गुणस्थानप्रवृत्तौ व्यभिचारः, कार्यविशेषात् कार्यगत परिणतिभेदात्, 'यथैव दण्डस्य' - दण्डोऽपि हि घटत्वावच्छिन्ने न हेतुर्व्यभिचारादिति तत्प्रयोज्यः परिणतिभेद एव घटे रुपनीय एवमत्रापि । नन्वीशपरिणतिभेदानाकलने दण्डे घटहेतुत्वग्रहो न स्यादिति चेत् ? न, व्यभिचारग्रहस्य घटत्वा वच्छेदेन कार्यता ग्रह प्रतिपक्षत्वेऽपि तत्सामानाधिकरण्येन तद्द्महाविरोधात्, अन्यथा वह्नौ तृणादीनां हेतुत्वग्रहानुपपत्तेः । ' दण्डत्वं चक्रभ्रामक वाय्वादिसाधारणमिति व्यभिचार' इति तु न रमणीयं व्यवहारसाक्षिकस्य दण्डत्वस्य वाय्वादौ प्रत्यक्षबाधात् पृथिवीत्वादिना सांकर्यात्तादृशजात्यसिद्धेश्व । ' अथवा द्वारघटितरूपेण अधिकृतार्थहेतुत्वात् ' - भ्रमिजनकत्वेन दण्डस्येव गुणस्थानारम्भ-प्रतिपातप्रतिबन्धान्यतरजनकत्वेनोपदेशस्य स्वकार्यहेतुत्वे व्यभिचाराभावात् । न चात्रा‘ડન્ય પ્રતી’ત્યાયન્યસિદ્ધિ:, ‘હ્રાનનુત્તુળનન્ય વ્રત 'સ્થાતિવિવક્ષાયા નવરચન્દ્વાનિતિ ધ્યેયમ્ ।।૭।। તાત્પર્યા - ઉપદેશ વિના પણ ગુણુસ્થાનપરિણામની પ્રવૃત્તિમાં શ‘કાકારે જે વ્યતિરેક વ્યભિચાર દોષની ઉદ્દભાવના કરી છે તે દુર્ગંળ છે, કારણકે નિસર્ગથી ઉત્પન્ન થતા ગુણસ્થાનક પરિણામ જુદા જ પ્રકારના હોય છે અને ઉપદેશથી પ્રગટ થતા ગુણસ્થાનક પરિણામ કાઈ જુદા જ પ્રકારના હોય છે. આમ કાર્ય ભૂત ગતિ એટલે કે પિરણામેાની પરિણિત અર્થાત્ સ્વભાવ ભિન્ન ભિન્ન હાવાથી ઉપદેશપ્રયાન્ય ગુણસ્થાનપ્રવૃત્તિમાં ઉપદેશની હેતુતા અખડિતપણે જળવાઇ રહે છે. ઘટ પ્રત્યે દડની કારણતામાં પણ દેખાય છે કે જ્યાં ચક્રભ્રમણ સ્વતઃ પ્રવૃત્ત છે અથવા ઈતર સાધનિવેશેષથી ચક્ર ઘુમાવવામાં આવે છે ત્યાં પૂર્વોક્ત પ્રકારના વ્યતિરેક વ્યભિચારથી સકલ ઘટ પ્રત્યે ઇડની હેતુતા ખ'ડિત થાય છે છતાંપણ તે સર્વથા ખડિત ન થાય તે માટે દડથી ઉત્પન્ન થતા ઘટમાં વિશેષ પ્રકારના પરિણામ (=સ્વભાવ) કલ્પવામાં આવે છે અને તેવા સ્વભાવવાળા ઘટ પ્રત્યે ક્રુડની હેતુતા અખડિતપણે જળવાઇ રહે છે. [ઘટાત્પત્તિ માટે દંડસ’બધી પ્રવૃત્તિના ઉચ્છેદની શકાનું સમાધાન] શકા ઃ- ભાવિમાં ઉત્પન્ન થનાર ઘટ ઈંડ પ્રયાજ્ય સ્વભાવયુક્ત' હશે કે નહિ તેને નિણૅય અલ્પજ્ઞ જન માટે, અગાઉથી થઇ જવાની શકયતા ન હોવાથી વિદ્યમાન ક્રૂડમાં અજ્ઞાત સ્વભાવવાળા ભાવિમાં ઉત્પન્ન થનારા ઘટની કારણતા છે કે નહિ તેના નિર્ણય ઘટની ઉત્પત્તિ પૂર્વે શકય નથી. અને તેથી ઘટની ઉત્પત્તિ માટે દડડમાં થતી પ્રવૃત્તિને ઉચ્છેદ થશે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–ર૦ કવચિત્ સફળતા કવચિત્ નિષ્ફળતા ૧૫૯ ઉત્તર :- ઉચ્છેદ થવાની આપત્તિને અવકાશ નથી. તે આ રીતે, દંડ પ્રજ્ય ઘટ પ્રત્યે દંડ હેતુ છે. પરંતુ દંડથી અપ્રજ્ય ઘટ પ્રત્યે દંડની હેતતા નથી. એટલે એને અર્થ એ થયો કે સકળ ઘટમાં દંડ હેતુકતાને અભાવ નથી. અર્થાત્ જેમાં ઘટત્વ છે તે બધામાં દંડહેતુકતા-દંડનિષ્ઠકારણુતા નિરૂપિત કાર્યતાને અભાવ નથી. પરંતુ તેમાંથી કેટલાકમાં જ દંડહેતુકતાના અભાવને નિર્ણય છે. અમુક ઘટ વ્યક્તિઓમાં દંડહેતુકતાના અભાવનો નિર્ણય ઘટવાવ દેન એટલે કે સકળ ઘટમાં, દંડનિકકારણુતા નિરૂપિતકાર્યતાનો નિર્ણય કરવામાં બાધક બની શકે છે પરંતુઘટર્વસામાનાધિકરણ્યન એટલે અમુક ઘટ વ્યક્તિઓમાં, દંડ હેતુકતાના નિર્ણયમાં પ્રતિબંધ કરી શકે નહિ. એટલે કેટલીક ઘટ વ્યક્તિઓ પ્રત્યે દંડની પણું હેતુતાનો નિર્ણય હેવાથી પૂર્વોક્ત પ્રવૃત્તિના ઉછેદની આપત્તિને કોઈ અવકાશ નથી. દા.ત. કેઈ એક પર્વતમાં અગ્નિના અભાવને નિર્ણય પર્વતત્વવચ્છેદેન એટલે કે બધાં જ પર્વતે અગ્નિવાળા છે” એવા નિર્ણયમાં વ્યાઘાત કરી શકે છે, પરંતુ પર્વતત્વ સામાનાધિકરણ્યન એટલે કે અમુક પર્વતમાં (જે પર્વતમાં અગ્નિના અભાવને નિર્ણય છે તેનાથી અન્ય પર્વતમાં) ધૂમ હેતુથી અગ્નિને નિર્ણય કરવામાં વ્યાઘાત કરવાને સમર્થ નથી. [વણ–અરણિ-મણિન્યાયે કાર્યકારણભાવ પરિણતિભેદ જ્ઞાનના અભાવમાં દંડમાં ઘટની હેતુતાનો ગ્રહ ન થવાની જે પૂર્વે આપત્તિ દર્શાવી છે. તેની સામે એ પણ વિચારણીય છે કે અગ્નિમાં તૃણાદિની હેતુતાનો ગ્રહે પણ કઈ રીતે થશે ? આશય એ છે કે તૃણ, કાષ્ટ. સૂર્યકાન્ત મણિ વગેરે વહ્નિના અનેક ઉત્પાદક કારણ હોય છે. દરેક તૃણાદિથી ઉત્પન્ન થતાં અગ્નિમાં પણ ભિન્ન ભિન્ન વિશેષતાઓ ઉદભવતી હોય છે. પરંતુ આ વિશેષતાઓનું જ્ઞાન બધાને હોય જ-એવું નિશ્ચિત નથી. એટલે એવી વિશેષતાના જ્ઞાનના અભાવમાં અગ્નિમાં પણ તૃણાદિની હેતુતાનું જ્ઞાન નહિ ઉદ્દભવી શકે. પણ ઉદ્ભવે છે તે તે હકીક્ત છે. એટલે અગ્નિવસામાનાધિકરણ્યન તૃણદિની હેતતાનું જ્ઞાન ત્યાં પણ સ્વીકારવું જ પડશે. [દંડત્વ જાતિ વાયુ આદિ સાધારણ ન માની શકાય * ઉપરોક્ત વિષયમાં કેટલાક વિદ્વાને કહે છે કે–દંડત્વ જાતિમાત્ર કાષ્ટ વગેરેમાંથી નિર્મિત દંડમાંજ માનવાને બદલે ચક્રને ઘુમાવનાર વેગવાન વાયુ વગેરે બધામાં સ્વીકારી લઈએ તો પછી ઘટવાવ છેદન કાર્યતા અને દંડવાવ છેદન કારણતા અર્થાત્ ઘટ અને દંડના કાર્યકારણ ભાવમાં કોઈપણ જાતના વ્યભિચાર દોષને અવકાશ નથી. પરંતુ તેમનું આ કહેવું ભાસ્પદ નથી. કારણ કે “1 ર૩: એ સર્વલેકપ્રસિદ્ધવ્યવહાર કાષ્ટાદિનિર્મિત દંડમાં જ દંડત્વના પ્રત્યક્ષ જ્ઞાનપૂર્વક હોવાથી તેમાં જ દંડત્વને સિદ્ધ કરે છે જ્યારે વાયુમાં “વાયુને .” આ પ્રમાણેનો લૌકિક વ્યવહાર થતો હોવાથી વાયુમાં દણ્ડત્વ પ્રત્યક્ષ બાધિત છે. વળી વાયુમાં જે દંડવ જાતિ માનવામાં આવે તો સાંર્યરૂપ બાધકના કારણે દંડવ જાતિરૂપ નહિ થઈ શકે. જે બે ધર્મો ક્યાંક પરસ્પર અભાવના સમાનાધિકરણ હોય તો વળી ક્યાંક બને પરસ્પર સમાનાધિકરણ પણ હોય ત્યાં સંકરદોષ પ્રસક્ત થાય છે. દંડત્વ વાયુગત પૃથ્વીત્વાભાવનું સમાનાધિકરણ છે, અને પૃથ્વીતત્વ માટીરેતી વગેરેમાં દંડવાભાવનું સમાનાધિકરણ છે કિન્તુ કાછનિર્મિત દંડમાં દણ્ડત્વ અને પૃથિવીત્વ પરસ્પર સમાનાધિકરણ છે એટલે દંડવને પૃથ્વીવ સાથે સાંકર્યા હોવાથી વાયુપૃથ્વી ઉભયસાધારણ દંડવાતિ અસિદ્ધ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૭૮ ગુણસ્થાન પ્રાદુર્ભાવમાં દ્વારઘટિતરૂપે ઉપદેશની હતા], લેકના ઉત્તરાર્ધમાં વ્યભિચાર દેષનું નિવારણ કરવાનો એક અન્ય ઉપાય સૂચિત કર્યો છે. દ્વારઘટિતરૂપે ગુણસ્થાનપ્રવૃત્તિમાં ઉપદેશને હેતુ માનવામાં કઈ દોષ રહેતો નથી. આશય એ છે કે-દંડત્વરૂપે દંડને ઘટ પ્રત્યે કારણ માનવામાં વ્યભિચાર દેશને અવકાશ છે પરંતુ ભ્રમિજનકત્વરૂપે માનવામાં કઈ દોષ રહેતું નથી કારણ કે જે દંડ ચક્રવ્રુમિ જનક હશે તે દંડથી તે ચક્રભ્રમણ દ્વારા ઘટત્પત્તિ અવશ્યભાવિ છે. અને જે દંડમાં બ્રમિજનકતા નથી તે દંડને ઘટનું કારણ જ માનવામાં આવ્યું નથી એટલે એવા દંડથી ઘટની ઉત્પત્તિ ન થાય તે પણ ભ્રમિજનકત્વ રૂપે દંડ અને ઘટને કાર્યકારણભાવ અખંડિત રહે છે. પ્રસ્તુતમાં પણ ગુણસ્થાનકનો પ્રારંભ કરાવે અથવા ગુણસ્થાનથી પતનમાં પ્રતિબંધ કરે આ બેમાંથી ગમે તે એક દ્વારા જ ગુણસ્થાન પ્રવૃત્તિ અને ઉપદેશને કાર્યકારણભાવ માનવામાં આવે તે જે ઉપદેશથી પૂર્વોક્ત બે દ્વાર ફલીભૂત ન થાય તેવા ઉપદેશથી ગુણસ્થાન પ્રવૃત્તિ ન થાય તે પણ જે ઉપદેશ બેમાંથી એક દ્વારને ઉત્પન્ન કરે તે ઉપદેશ તે દ્વારરૂપી માધ્યમથી ગુણસ્થાન પ્રવૃત્તિમાં અવશ્ય હેતુ બની શકશે. [ગુણસ્થાન પ્રવૃત્તિમાં ઉપદેશ અન્યથાસિદ્ધ હોવાની શંકા અને સમાધાન] શંકા : “મળ્યું પ્રતિ ટાળતામવાવ યસ્ય યં પ્રતિ હારતા પ્રહઃ સ ત પ્રતિ યથાસિદ્ધઃ | આ પ્રકારની અન્યથા સિદ્ધિથી ગ્રસ્ત હોવાથી ઉપદેશ ગુણસ્થાન–પ્રવૃત્તિમાં કારણભૂત માની શકાશે નહિ. શંકાને આશય એ છે કે જેમ શબ્દ પ્રત્યે કારણુતા ગ્રહ ર્યા વિના અન્યભાવ પ્રત્યે આકાશની હેતુતાને ગ્રહ શક્ય બનતું ન હોવાથી ઘટાદિ અન્યભાવે પ્રત્યે ન્યાયમતે આકાશને કારણે માનવામાં આવતું નથી. એ જ રીતે ભ્રમિને ઉત્પન્ન કરીને દંડ અને ગુણસ્થાનક આરંભ આદિ વ્યાપારને ઉત્પન્ન કરીને ઉપદેશ ચરિતાર્થ થઈ જતું હોવાથી અનુક્રમે ઘટ અને ગુણસ્થાનકપ્રવૃત્તિ પ્રત્યે તે ઉભય અન્યથાસિદ્ધ છે. અન્યથાસિદ્ધ એટલે અભિપ્રેત હેતુ વિના પણ કાર્યોત્પત્તિની શક્યતા. સમાધાન :- જે શક્તિ અન્યથાસિદ્ધિથી ઉપદેશની હેતુતાનું વિઘટન કરવામાં આવે તે અદષ્ટ (પુણ્ય-પા૫) સ્વરૂપ વ્યાપાર દ્વારા પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનની સ્વર્ગહેતુતા પણ રદ થઇ જાય. એ ન થાય માટે તે તર્કશાસ્ત્રમાં “વ્યાપારથી વ્યાપારીની અન્યથાસિદ્ધિ થતી નથી.” એ મત સર્વત્ર પ્રસિદ્ધ છે. સ્વર્ગોત્પત્તિ પ્રત્યે ધર્મક્રિયા હેતુતાને સુરક્ષિત રાખવા માટે ‘કમ પ્રતિ”” ઈત્યાદિમાં પરિષ્કાર કરવા જરૂરી છે. તે આ પ્રમાણે “મુહગઢાનનુકૂમ પ્રતિ શાળતામાવાવ પસ્ય એ પ્રતિ વાતામઃ, સ ત પ્રતિ ગાથાસિઢ: =મુખ્યફળમાં પ્રયોજક ન હોય તેવા (શબ્દ) ભાવ પ્રત્યે કારણુતાગ્રહ કર્યા પછી જ જેને (આકાશને) અન્ય (ઘટ) ભાવ પ્રત્યે કારણુતા ગ્રહ શક્ય હોય તે (આકાશ) તેના (ઘટ) પ્રત્યે અન્યથાસિદ્ધ કહેવાય. આકાશની સિદ્ધિ ન્યાયમતે શબ્દના સમવાયીકારણ રૂપે જ શક્ય છે અને ઘટરૂપ ફળ પ્રત્યે શબ્દ પ્રયેજક નથી એટલે ઘટ પ્રત્યે આકાશ અન્યથાસિદ્ધ થઈ જાય છે. જ્યારે ધર્મક્રિયાથી ઉપર થતું પુણ્ય અને ઉપદેશપ્રયુક્ત ગુણસ્થાન આરંભ આદિ અનુક્રમે સ્વર્ગોત્પત્તિ અને ગુણસ્થાનપ્રવૃત્તિમાં પ્રાજક હેવાથી “ફલાનનુકૂલ અન્ય પ્રતિ.” ઇત્યાદિ અન્યથાસિદ્ધિના ઘેરાવામાંથી મુક્ત છે. ૭લા Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૦-કવચિત સફળતા કવચિત નિષ્ફળતા अत्र परमतमाशङ्कय निराकुर्वन्नाहશ્લોક-૮૦માં ઉપરોક્ત વિષયમાં એક શંકા અને તેનું સમાધાન રજુ કર્યા છેनणु एवं सुत्तत्थग्गहणुवएसो विरुज्झए सुत्ते । भन्नइ ण सो विरुज्झइ जमपत्तविसेसफलविसओ ॥८०॥ . શ્લેકાર્થ – [ શંકા –] ઉપરોક્ત રીતે તે સૂત્રમાં કરેલા સ્વાર્થ ગ્રહણના ઉપદેશ સાથે વિરોધ આવશે. [ ઉત્તરઃ] વિરોધ નહિ આવે કારણ કે તે અપ્રાપ્તપદવિશેષ ફળવિષયક છે. ૮૦ नन्विति प्रश्ने, एवमवस्थितपरिणामेषूपदेशस्य निष्फलत्वे, सूत्रो=सिद्धान्ते, सूत्रार्थग्रहणोपदेशो यथौचित्येन नित्यं सूत्रार्थपौरुषीविधानात्मा, विरुद्धयते । द्विविधा हि श्रुतग्राहिणः, कठोरप्रज्ञास्तदितरे च, तत्र ये कठोरप्रज्ञास्ते प्रथमपौरुष्यां सूत्राध्ययनं कृत्वा द्वितीयपौरुष्यां "सुत्तत्थो खलु पढमो'' इत्यादिनानुयोगक्रमेण तस्यार्थमाकर्णयन्ति, ये तु न तथारूपास्ते पौरुषीद्वयेऽपि सूत्रमेव पठन्ति, कालान्तरे संपन्नप्रज्ञाप्रकर्षाश्च ते पौरुषीद्वयेऽपि सूत्रार्थग्रहणाय यत्नमाद्रियन्त इति हि सूत्रीय उपदेशः, न चायमवस्थितपरिणामेषूपदेशस्य निष्फलत्वे कथमपि फलवानिति चेत् ? भण्यतेअत्रोत्तर दीयते, न स-प्रकृतोपदेशः विरुद्धयते, यद्-यस्मात् 'अप्राप्तविशेषफलविषयः' -सिद्धे हि प्रतिपाद्ये सम्यग्दर्शनादौ स्वरसतस्तत्प्रवृत्तिमतः प्रति तदुपदेशो न सफलः स्यात् , अप्रवृत्तप्रवर्तनात्मकत्वातस्य, असिद्धे तु केवलज्ञानप्राप्तिहेतावपूर्वज्ञानाभ्यासे प्रतिपाद्ये कथमिव तदुपदेशों निष्फलः स्यात् ? त एव तदा प्रवृत्त्युपपत्तेः । तदिदमाह-[उपदेशपद ५०१-५०२] "जइ एवं किं भणिया णिच्च सुत्तत्थपोरुसीए उ । तठ्ठाणंतरविसया * ते होंति न तेण दोसोय॥५०१॥ ७ अपुन्वनाणम्गहणे णिच्च भासेण केवलुप्पत्ती । भणिआ सुअंमि तम्हा एवं चिय एयमवसेयं ॥"॥५०२॥ [सूत्राथ पारसीन। शनि छ ? श ] તાત્પર્યાથ:-શંકાકારને આશય એ છે કે અવસ્થિત પરિણામવાળા તે તે ગુણસ્થાનકમાં સ્થિર બની ગયેલા આત્માઓ માટે જે ઉપદેશ સર્વથા નિષ્ફળ હોય તો પારમર્થસિદ્ધાંતમાં ઉચિતક્રમે હરહંમેશ “સૂત્ર પિરિસિ” અને “અર્થ પરિસિ” કરવાને ઉપદેશ કર્યો છે તે પણ નિષ્ફળ થઈ જશે. અથવા તેની સાથે વિરોધ ઊભે થશે. શ્રતાભ્યાસ કરનારા બે પ્રકારના હેય છે એક તે એવા, જેઓની બુદ્ધિ-પ્રજ્ઞા તીક્ષ્ણ હોય અને બીજા મંદપ્રજ્ઞ હોય. જેઓની પ્રજ્ઞા તીક્ષણ હોય તેઓ દિવસના પ્રથમ પ્રહરમાં સૂત્રનું અધ્યયન કરે અને બીજા પ્રહરમાં ५ सूत्रार्थः खलु प्रथमः ॥ ६ यद्येवं किं भणिता नित्यं सूत्रार्थपौरुष्यास्तु । तत्स्थानान्तरविषयास्ते भवन्ति न तेन दोषोऽयम् ॥ * 'तत्तोत्ति' इति उपदेशपदे पाठान्तरम् ७ अर्वज्ञानग्रहणे नित्याभ्यासेन केवलोत्पत्तिः । भणिता श्रुते तस्मादेवमेवैतदवसेयम् ।। ૨૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપદેશરહસ્ય ગાથા-૮૦ સુત્તરથી વહુ દમો...” આ આવશ્યકનિર્યુક્તિની ગાથામાં સૂચિત “પ્રથમ વાચનામાં સામાન્ય સુવાર્થ, પછી બીજી વાચનામાં નિર્યુક્તિ-અર્થગર્ભિત સૂત્રાર્થ અને ત્રીજી વાચનામાં ઉક્તાનુક્ત સકળ સૂવાર્થ” આ પ્રકારની ત્રણ વાચનાના અનુગ ક્રમથી સૂત્રના અર્થનું અધ્યયન કરે. જેઓ મંદપ્રજ્ઞ હોય તેઓ પહેલા અને બીજા ઉભયપ્રહરમાં માત્ર સૂત્રનું અધ્યયન કરે અને કાલાન્તરે બુદ્ધિ પરિષ્કૃત થઈ ગયા બાદ સુત્રને અર્થ ગ્રહણ કરવામાં પ્રયત્નશીલ થાય. આ પ્રકારને સૂત્રને ઉપદેશ સ્થિર પરિણામવાળા આત્માઓ માટે જે નિષ્ફળ હોય તે પછી તેની સફળતાનું ઉપપાદન કયા સ્થળે કરી શકાય ? [અપ્રાપ્ત ગુણ પ્રાપ્તિ માટે સૂવાથ પીરસીને ઉપદેશ સફળ] સમાધાન દ્વિતીય પ્રહરમાં સર્વસાધુને ઉદ્દેશીને કરાયેલા અર્થગ્રહણ સંબંધી વિધાન સાથે પૂર્વોક્ત હકીકતને કેઈ વિરોધ નથી કારણ કે સ્થિર પરિણામવાળા સાધુને પણ અપ્રાપ્ત એવા અપૂર્વ ગુણની પ્રાપ્તિ માટે તે સફળ છે. જે સમ્યગુ દર્શનાદિ ગુણ સંબંધી આચારમાં કેઈ આત્મા સ્વયંભૂ આંતરિક ઉત્સાહથી મચી પડ્યો છે. તેને તે સમ્યમ્ દર્શનાદિનો ઉપદેશ કરવામાં આવે તો તે નિષ્ફળ જવાનો પૂરેપૂરો સંભવ છે કારણ કે જે આચારમાં પ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ હોય તે આચારમાં પ્રવર્તાવવામાં ઉપદેશ સફળ બનતે હોય છે, કિન્તુ કેવળજ્ઞાન વગેરે ગુણોની પ્રાપ્તિ કરાવનાર અપૂર્વ જ્ઞાનાભ્યાસ, નિત્ય નવાં નવાં અધ્યયન વગેરે અનુષ્ઠાનમાં સ્થિરપરિણામીને પણ આગળ વધારવા માટે સૂત્રાર્થ પિરિસીને ઉપદેશ અત્યંત જરૂરી છે કારણ કે તેનાથી જ તે તે અનુષ્ઠાનોમાં પ્રવર્તવાને તીવ્ર ઉત્સાહ અને તેમાં પ્રવૃત્તિ ઉદ્દભવે છે. ઉપદેશપદ (ગાથા-૫૦૧-૧૦૨) શાસ્ત્રમાં કહ્યું - જે ઉપદેશ નિષ્ફળ હોય તે સ્વાર્થ પરિસી શા માટે નિત્ય કરવાનું કહ્યું ? (૧૦) સ્થાનાતર અર્થાત્ અપૂર્વ અપૂર્વ વિશેષ (ગુણ)ની પ્રાપ્તિને ઉદ્દેશીને કહ્યું હોવાથી કઈ દેષ નથી પ૦ના આગમમાં કહ્યું છે કે-અપૂર્વજ્ઞાન ગ્રહણમાં નિરંતર અભ્યાસથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે- તેથી સૂત્રાર્થ પિરિસીને ઉપદેશ સફળ જાણો.” ૫૦ર૮ના Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૨૧ શ્રદ્ધા-જ્ઞાન વિના આચરણ સફળ ન થાય. ननूपदेशादुक्तव्यापाराभावेऽपि निवृत्तिसंभवादेव न निष्फलत्वं भविष्यतीत्याशङ्ख्याहશંકા-ઉપદેશથી ગુણસ્થાન આરંભ અને પતનપ્રતિબંધ આ બે દ્વારેના માધ્યમે ગુણસ્થાનપ્રવૃત્તિ ન થવા છતાં પણ કિંચિત્ પાપથી શ્રોતાની નિવૃત્તિ અસંભવિત ન હોવાથી આ રીતે ઉપદેશને સર્વથા નિષ્ફળ માનવાની જરૂર નથી. આ શંકાનું પ્લેક-૮૧માં સમાધાન કર્યું છે गुणठाणावावारं एत्तो विरओ अविरओ णियमा । जह दहणो अदहंतो सत्तीए दाहमो चेव ॥८॥ શ્લેકાથ-ગુણસ્થાન વ્યાપારના અભાવમાં ઉપદેશથી નિવૃત્તિ નિયમ અનિવૃત્તિ છે. ન બાળવા છતાં પણ અગ્નિ શક્તિથી તે દાહક જ હોય છે. જેટલા गुणस्थानाऽव्यापार सम्यग्दर्शनादिगुणस्थानाऽप्रवृत्ती, इत उपदेशात् , यथाकथश्चिद्विरतोऽपि प्राणातिपातादिभ्यो निवृत्तोऽपि, नियमादेकान्ततोऽनिवृत्त एंव; हेतुतः स्वरूपतः फलतश्च हिंसादिस्वरूपज्ञानं तन्निवृत्तिरूचिरूप दर्शनं च विना कुतोऽपि कारणाद्दोषनिवृत्तावपि तच्छपत्यनिवृत्त्या तत्त्वतस्तदनिवृत्तेः । अत्र दृष्टान्तमाह-यथा दहनोऽमिहिकशक्तिव्याघाताभावे कुतोऽपि वैगुण्याददहन्नपि शक्त्या दाहक एव । तदिदमाह-[ उपदेशपद-५१२] ८ जाणइ उप्पण्णरुई जइ ता दोसा णियत्तई सम्मै । इहरा अपवित्तीइ वि अणियत्तो चेव भावेणं ॥ ८१॥ [ હિંસાદિ પાપથી તાત્વિક નિવૃત્તિ કયારે?] તાત્પર્યાથ જે ઉપદેશથી ગુણસ્થાનમાં પ્રવૃત્તિ અથવા તદનુકૂલ વ્યાપારને ઉદ્દભવ ન થાય એ ઉપદેશથી ગમે તે રીતે પ્રાણાતિપાત વગેરે પાપથી શ્રોતાની નિવૃત્તિ થાય તો પણ પરમાર્થથી તે નિવૃત્તિ નિવૃત્તિરૂપ નથી જ. હેતુહિંસા, સ્વરૂપહિંસા અને અનુબંધ હિંસા (જેનાં સ્વરૂપનું વર્ણન પૂર્વે થઈ ચુકયું છે. જુઓ પૃષ્ઠ ૮મું) વગેરે હિંસાદિ સ્વરૂપના જ્ઞાન વિના અને હિંસાદિ પાપથી નિવૃત્તિ માટે રૂચિ સ્વરૂપ સમ્યગદર્શન પેદા થયા વિના કેઈ અગમ્ય ઈહલૌકિક કે પારલૌકિક સ્વાર્થરૂપ કારણથી પ્રાણાતિપાત વગેરે દેષથી શ્રોતા ભલે ઉપરત થાય પરંતુ તે પાપ પ્રત્યેનું તેનું વલણ યથાવત્ હેવાથી અર્થાત્ પાપ પ્રવૃત્તિમાં પ્રવર્તક શક્તિ અખલિત=અબાધિત હોવાથી પરમાર્થથી તે તે નિવૃત્તિનું કઈ મહત્ત્વ નથી. દા. ત.-અગ્નિમાં જે સ્વાભાવિક દાહક શક્તિ પડેલી છે તે અકબંધ હોય ત્યાં સુધી ક્યારેક તે શક્તિ દબાઈ જવાના કારણે દાહ ન થાય તો પણ તે અગ્નિ દાહક જ કહેવાય છે. એ જ રીતે દાઢનું ઝેર નિવાયું ન હોય ત્યાંસુધી મજબૂત રીતે જડબામાંથી પકડેલે સાપ કરડી ન શકે તો પણ તેને ઝેરીલે સ્વભાવ નિવૃત્ત થતો નથી.) ઉપદેશપદ (ગાથા-૫૧૨) શાસ્ત્રમાં કહ્યું છે કે८ जानात्युत्पन्नरुचिर्यदि तस्माद्दोषाद् निवर्तते सम्यक् । इतरथाप्रवृत्तविपि अनिवृत्तचिव भविन ॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૮૨ “(દોષને) ખરાખર જાણે અને તેના ત્યાગ કરવાની રુચિ ઉત્પન્ન થાય તા જ દોષથી શુદ્ધ નિવૃત્તિ થાય. અન્યથા (જ્ઞાન–શ્રદ્ધાના અભાવમાં) અપ્રવૃત્તિ હોવા છતાં પણ ભાવથી નિવૃત્તિ નથી.' ।।૮૧૫ अथ कथं तत्त्वतो निवृत्तिरित्याह ૧૬૪ શ્ર્લોક-૮૨માં નિવૃત્તિનું તાત્ત્વિક સ્વરૂપ દર્શાવ્યું છે तम्हा वयपरिणामे पवट्टए नाणदंसणसमग्गो । સવપત્તો ગામે ગવદુત્ત વિયારુંતો ૮૨ શ્લેાકા :-ઉપરોક્ત હેતુથી જાગૃત વ્રત પરિણામી આત્મા જ્ઞાન-દર્શન સહિત ગૌરવ લાઘવના વિચાર કરીને સાવધાનીપૂર્વક પરિણામમાં (આચરણીય અનુષ્ઠાનમાં) પ્રવર્તે છે. ૫૮૨ા तस्मादज्ञात्वाऽश्रद्धाय च निवृत्तस्य तत्त्वतोऽनिवृत्तत्वात्, व्रतपरिणामे = आभ्यन्तरत्रताध्यंबसाये सति प्रवर्त्तते ज्ञानदर्शनाभ्यां समग्रः = सम्पूर्णः, तथा उपयुक्तो = दत्तावधानः, परिणामे == आयतिकालानुष्ठेयेऽर्थे, अल्पबहुत्वं गुणदोषगतं गुरुलाघवं विचारयन् = शास्त्रानुसारिण्या सूक्ष्मप्रज्ञया प्रतिसंदधत् । इत्थं विचारवन्त एव हि तपोनुष्ठानादिषु सम्यक् प्रवृत्त्या विशालं फलं लभन्ते, अनीदृशास्तु लोकोत्तर पथावतारिणोऽपि अव्यावृत्तविपर्यासास्तथा प्रवर्त्तन्ते यथा स्वपरेषां दिङ्मूढनिर्यामका इवा कल्याणहेतवो. भवन्तीति । अयं चायतिकल्याणफलानुबन्धी विचारोऽन्वयव्यतिरेकाभ्यां व्रतपरिणामनियत योगजादृष्टसाध्य एवेति निश्चीयते ॥ ८२ ॥ [ જ્ઞાનદર્શન વિના તાત્ત્વિક પાનિવૃત્તિ ન હેાય ] તાપર્યા :સમ્યગ્ જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં પાપથી નિવૃત્તિ વાસ્તવિક રીતે નિવૃત્તિરૂપ જ નથી. તેથી સમ્યગ્દર્શન અને જ્ઞાનપૂર્વક હૃદયમાં વ્રતઅનુકૂળ-અધ્યવસાય જાગૃત થાય ત્યારે અત્યંત સાવધાનીપૂર્વક, લાભ અને નુકશાન સબંધી ગુરૂ-લઘુ ભાવના શાસ્ત્રાનુસારી વિશુદ્ધ અને સૂક્ષ્મબુદ્ધિથી પરામર્શ કરીને, ભાવિકાળમાં અત્યધિક હિતકર આરાધ્ય ક્રિયાનુષ્ઠાન વગેરેમાં પ્રવર્તે છે. મુમુક્ષુ છદ્મસ્થ પુરૂષને સન્માર્ગ દર્શન માટે અનન્ય સાધન એકમાત્ર શાસ્ત્રરૂપી નેત્ર છે. તેના વિવેક પૂર્વકના ઉપયાગથી તત્કાલ ઉપસ્થિત અનેકવિધ કન્યામાંથી કયા કર્તવ્યનું પાલન કરવાથી નુકશાન અલ્પ અને લાભ વધુ છે અને કયા કર્તવ્યનું પાલન કરવાથી લાભ અલ્પ અને નુકશાન વધુ છે એના ખરાખર સ્થિરબુદ્ધિથી પરામર્શ કરનારા આત્માએ તપશ્ચર્યા વગેરે અનુષ્ઠાનામાં ચથેાચિતપણે પ્રવૃત્તિ કરવા દ્વારા પુષ્કળ સત્ ફળને પ્રાપ્ત કરે છે. જેએ એ પ્રમાણે વિચાર કર્યા વિના જ લેાકેાત્તર જૈનશાસ્ત્રાપષ્ટિ માર્ગનું આચરણ કરવા બેસી જાય છે તેને બુદ્ધિવિપર્યાસ યથાવત્ વિદ્યમાન હોવાથી વિધિ વગેરેના વિવેકરહિતપણે તેએ એવુ. બેહુદું આચરણ કરે છે કે જેથી સ્વ અને પર ઉભયનું અહિત કરનારા થાય છે. દા. ત.-દિશાને સર્વથા ભૂલી ગયેલા વહાણના સંચાલકે વહાણને જે તે દિશામાં હંકાર્યે રાખે તો તે વહાણમાં રહેલા યાત્રિ અને પોતે સમુદ્રમાં આખરે ડૂબે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૧–શ્રદ્ધા-જ્ઞાન વિના આચરણ સફળ ન થાય ૧૬૫ વ્રતને અધ્યવસાય જાગૃત થયે હોય ત્યારે નિયતપણે ઉદયમાં આવેલા વિશિષ્ટ પ્રકારના ગજનિત શુભકર્મથી જ ભવિષ્યમાં હિતકર શુભફલાનુબંધી એ શાસ્ત્રાનુસારી ગુરુલઘુ ભાવગર્ભિત વિચાર પ્રવર્તે છે. આ હકીકત અન્વય અને વ્યતિરેક ઉભયથી સુનિશ્ચિત છે. અર્થાત્ તથા પ્રકારના શુભકર્મના ઉદયમાં જ તે વિચાર જાગૃત થાય છે. પણ જે તે શુભકર્મોને ઉદય ન હોય તે આ વિચાર આવતો નથી. ૮રા अल्पबहुत्वविचारमेव दिङ्मात्रेण दर्शयति [ ઉપસર્ગો સહન કરવા અથવા વિધિથી પ્રતિકાર કરો] માત્ર દિશા સૂચન રૂપે લેક-૮૩માં ગુરૂ-લઘુ ભાવને વિચાર દર્શાવ્યા છે– पुचि दुञ्चिन्नाणं कम्माणं अक्खएण णो मुक्खो । तेण खमइ उवसग्गे पडिआरं वा कुणइ विहिणा ।८३। પ્લેકાર્થ : પૂર્વભવમાં બાંધેલા કર્મો નિર્યા વિના મોક્ષ નથી. તેથી ઉપસર્ગને સહન કરે છે, અથવા વિધિપૂર્વક તેને પ્રતિકાર પણ કરે છે. છેલ્લા __ पूर्व भवान्तरे, दुश्चीर्णानां निबिडाध्यवसायतो निकाचनावस्थां नीतानां कर्मणां ज्ञानावरणादीनां, अक्षयेणा=ऽनिर्जरणेन, नो नैव, मोक्षः परमपुरुषार्थलाभलक्षणः संपद्यते यतः, तेन कारणेन उपसर्गानुपस्थितव्याध्यादिरूपान् क्षमते=ऽदीनमनस्कतयाऽनुभवति, वाऽथवा, प्रतिकार विधिना"फासुअएसणिएहिं फासुअओहुद्देसिएहि कीएहि । पूइए मिस्सएहिं आहाकम्मेण जयणाए ॥" [ ] इत्यादिकल्पादिग्रन्थोक्तग्लानचिकित्सासूत्रानुसारिणा कुरुते, न तु गुरुलाघवालोचनविकलस्वविकल्पमागेण । अयं भावः-व्याधिविप्रयोगप्रणिधानरूपार्तध्यानाभावे सम्यगधिसोढव्य एव व्याधिमुमुक्षुणा, तस्य बुभुक्षितान्नलाभतुल्यत्वात् । तथा च पठ्यते १०कंडूय भत्तखद्धा तिव्वा वियणा य अत्थि कुच्छोसु । कासं सासं च जर अहियासइ सत्तवाससए ॥ [उत्तरा० नि० ८४] आर्तध्यानप्रवृत्तौ संयमयोगहानौ वा विधिना प्रतिकारमपि कुर्यात् , दुर्ध्याननिषेधसद्ध्यानादराप्रमादप्रधानत्वाच्चारित्रपरिणामस्य । तदाह-[उपदेशपद–५४३] ११ अदृज्ज्ञाणाभावे सम्मं अहियासियव्वओ वाही। तब्भावम्मि वि विहिणा पडियारपवत्तणं णेयम् ॥८३।। | તાત્પર્યાથઃ “નિબિડ અધ્યવસાયથી નિકાચિતપણે બાંધેલા જ્ઞાનાવરણ વગેરે કર્મોની નિર્જર જ્યાં સુધી કઠોર ઉપસર્ગ-પરિષહો વગેરે સહન કરીને કરવામાં ન આવે ત્યાંસુધી તેનાથી છૂટકારો થતો નથી-સર્વોચ્ચ પુરૂષાર્થરૂપ મોક્ષની પ્રાપ્તિ દૂર રહે છે. આ પ્રકારના સમ્યગ નિશ્ચયથી સાધુ ભગવંતે પિતાના પર આક્રમણરૂપે આવી પડેલા રોગ વગેરે ઉપસર્ગોને બરાબર સહન કરે છે અને એ સહન કરતી વખતે “હાય-હાય ! મારે આટલું બધું ९ प्रासुकैषणीयैः प्रासुकौघोद्देशिक क्रीतः । पूत्या मिश्रकैराधाकर्मणा यतनया ॥ १० कंडूकं भक्तक्षुधां तीव्र वेदनां चाक्षिकुक्षिषु । कासं श्वासं च ज्वरमध्यासयति सप्तवर्षशतम् ॥ ११ आत ध्यानाभावे सम्यगध्यासितव्यो व्याधिः । तद्भावे तु विधिना प्रतिकारप्रवर्तनं शेयम् ॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ 133 ઉપદેશરહસ્ય ગાથા-૮૪ સહન કરવાનુ” એવુ લેશમાત્ર ફ્રેન્ચ દાખવતા નથી. જો તે રાગ વગેરે ખરેખર અસહ્ય હોય તેા બીજા વિકલ્પમાં વિધિપૂર્વક તેના પ્રતિકાર કરે છે. રાગ અસહ્ય આવ્યા હોય અને વદ્ય વગેરે અમુક જ પ્રકારના પથ્યાહારનું સૂચન કરે તે તે પથ્યાહારનુ' અન્વેષણ કઈ વિધિથી સાધુ કરે તે દર્શાવતા બૃહત્કલ્પ થના‘ગ્લાનચિકત્સા' સૂત્રમાં કહ્યું છે કે સૌ પ્રથમ બેતાલીશ પ્રકારના દ્વેષરહિત નિર્જીવ આહારનું અન્વેષણુ કરે. જો તે પથ્યાહાર એ રીતે ઉપલબ્ધ ન થાય તા નિર્જીવ તા ખરા જ પણ એઘ-ઉદ્દેશિક એટલે કે જેમાં સાધુની પણ સામાન્યથી ગણતરી કરી લેવામાં આવી છે તેવા વિશાળ જનસમુદાયને ઉદ્દેશીને અનાવેલા આહારનું અન્વેષણ કરે. યદ્યપિ આમાં દોષ તા છે જ પણ ઘણા અલ્પ, એ રીતે પણ ઉપલબ્ધ ન થાય તેા સાધુ મહાત્માને દાન દેવા માટે કોઇએ ખરીદી રાખ્યુ હોય તેવું મેળવવા માટે અન્વેષણ કરે. તેવું પણ ન મળે તેા ક્રમસર પૂર્તિ મિશ્ર અને આધાકી દોષથી દુષ્ટ એવા પણ નિર્જીવ આહારનુ યતનાપૂર્વક ગ્રહણ કરે. અને એ રીતે શાસ્ત્રોક્ત, વિધિને અનુસરીને વ્યાધિના પ્રતિકાર કરવા જોઇએ એને બદલે ગુરુલઘુ ભાવના પરામ કર્યા વિના જ પાતાની સ્વચ્છંદ મતિ કલ્પનાથી પ્રતિકાર ન કરે, સૂત્રનુ રહસ્ય એ છે કે મુમુક્ષુ આત્માએ કયારે આ રાગ ટળે........કયારે આ રાગ ટળે........' એવી માનસિક રોગ વિયોગની લગનીરૂપ આધ્યિાન ન થતુ હોય તેા ઉપસ્થિત રોગને અવશ્ય સહન કરે, કારણ કે ભૂખ્યો માણસ અન્ન માટે જેટલા તલસે તેના કરતાં પણ વધુ નિર્જરાર્થી મુમુક્ષુ આત્મા ઉપસર્ગાને સહન કરવા ઝ`ખતા હોય. કહ્યુ` છે કે-(ઉત્તરાધ્યયન સૂત્ર નિયુક્તિ ગાથા-૮૪) “(સનત્ કુમાર રાજિષ એ) ખંજવાળ, ભાજનની ભૂખ, અક્ષિ અને કુક્ષિમાં તીવ્ર વેદના, શ્વાસ, ખાંસી (ઉધરસ), જરતા, સાતસેા વર્ષ સુધી સહન કર્યા.” હવે જો તેની સહન કરવાની શક્તિ ન હોય અને આ ધ્યાન અનિચ્છાએ પણ થઇ જતુ' હોય તા અથવા અતિજરૂરી વિહાર, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ગ્લાનસેવા વગેરે વિશિષ્ટ સયમયેાગા સીદાતા હાય તા પૂર્વોક્ત વિધિથી રાગના પ્રતિકાર પણ કરે, ચારિત્રના પરિણામમાં દુર્ગાનના નિરોધ, અવિચ્છિન્નપણે શુભધ્યાનની ધારા અને અપ્રમત્તભાવ પ્રધાન છે. એટલે આર્તધ્યાન થતું હાવા છતાં પણ જો વ્યાધિના વિધિપૂર્વક પ્રતિકાર કરવામાં ન આવે તેા ચારિત્રના પરિણામ ઘવાય. શ્રી ઉપદેશપદશાસ્ર (૫૪૩) માં કહ્યુ` છે કે આર્તધ્યાન ન થતું હાય તા રાગને યથાચિતપણે સહન કરવા જોઇએ અને આર્ત્ત. ધ્યાન થતુ હોય તેા વિધિપૂર્વક રોગની ચિકિત્સાનું પ્રવર્તન જાણવું. ૫૮૩ા नन्वेवमुत्सर्गतः प्रतिषिद्धायाः चिकित्साया आदरणे कथमविकलफललाभः स्यादित्यत आह [અપવાદ માના પાલનમાં આરાધનાની શંકા અને સમાધાન ] શંકા :–ઉત્સર્ગ માર્ગોમાં જેના નિષેધ કરવામાં આવ્યા છે તે રોગચિકિત્સાને આદરવામાં પરિપૂર્ણ ફળપ્રાપ્તિ થાય ખરી ? જે આરાધના કે નિર્જરા ઉત્સ માગે રોગને સહન કરી લેવાથી થાય, અપવાદ માગે તેની ચિકિત્સા કરાવવાથી તે નિર્જરા ગુમાવાય કે પ્રાપ્ત થાય ? શ્લાક-૮૪માં ઉપરોક્ત શંકાનું નિરાકરણ કર્યું છે— पुट्ठालंवणसेवी उबेइ मुक्ख स माइठाणं तु । फासतो णो धम्मे भावेण ठिओ अधन्नोति ॥८४॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૧-શ્રદ્ધા–જ્ઞાન વિના આચરણ સફળ ન થાય શ્લેકાર્થ – જે પુષ્ટાલંબને અપવાદમાર્ગનું સેવન કરે છે તે મોક્ષે જાય છે, માયા સેવન કરનારને પરમાર્થથી ધર્મમાં સ્થાન જ નથી. તેથી તે અભાગીયે છે. ૮૪ ___ स पुष्टालंबनसेवी=ज्ञानवैयावृत्त्यादिसमर्थालंबनेनापवादपथप्रवृत्तिमान् उपैति मोक्षं, आज्ञाशुद्धपरिणामानुबन्धाऽविच्छेदात् , यतमानस्य क्वाचित्कया विराधनाया अप्यकिञ्चित्करत्वात् । यदवाचि निशीथभाष्ये १२काहं अच्छित्तिं अदुवा अधीहं तवोवहाणेलु य उज्जमिस्सं । गणं च नीईए व सारइस्सं सालंबसेवी समुवेइ मुक्खं ॥" अथ योऽपुष्टालंबनमुद्दिश्य प्रतीकारं कुर्यात्ततः किं निर्जरा स्यान्न वेत्याह-मातृस्थानं= मायादोष तु स्पृशन् जीवः, भावेन=परमार्थेन, धमेन स्थितः अधन्यः, कोटित्यागेन काकिणीग्रहणप्रवृत्त इव निर्जरालाभत्यागेन पूजाख्यात्यादिस्थहापरतयात्मद्रोहपर इति हेतोः । तात्विकव्रतपरिणामवतो हि नैवं विपरीतफलप्रवृत्तिकत्वं भवति तथास्वाभाव्यात् । तदिदमाह[ उपदेशपद-५४४-५४५] १३“सव्वत्थ माइठाणं न पयट्टति भावतो उ धम्ममि । जाणतो अप्पाणं न जाउ जीवो इह दुहइ॥ १४कोडिच्चागा काकिणीगहणं पावाण ण उण धन्नाण । धन्नो अ चरणजुत्तोति धम्मसारो सया होइ ।८।। તાત્પર્યાથ - જ્યાં સુધી ઉત્સર્ગમાર્ગે નિર્વાહ શક્ય હોય ત્યાંસુધી મુમુક્ષુઓએ અપવાદનું સેવન કરવાનું હોય નહિ. પણ એવા પ્રબળ કારણે ઊભા થયા હોય ત્યારે જ અપવાદનું સેવન વિધિસર કરવાનું હોય છે. દા.ત.-વિચ્છેદ પામી રહેલા શ્રુતજ્ઞાનને પુનજીવિત કરવા માટે, અથવા પિતાને જ્ઞાનાભ્યાસને અવિચ્છિન્નપણે ટકાવી રાખવા મા જરૂરી પડ્યાહાર ઉત્સર્ગમાર્ગથી ઉપલબ્ધ ન થાય તે અપવાદ છેવટે આધાકર્મ દેષ દૂષિત આહાર પણ ગ્રહણ કરવો પડે. એ જ રીતે શ્વાનસાધુની વૈયાવચ્ચ માટે પણ અપવાદ સેવન કરવું પડે. આ બધા અપવાદસેવનનાં પ્રબળ કારણે ઉપસ્થિત થતા અપવાદ સેવન કરનાર પણ મોક્ષ પ્રાપ્ત કરે છે. કારણ કે જેમ ઉત્સર્ગમાર્ગના પાલનમાં “મારે લેશ પણ જિનાજ્ઞા વિપરીત આચરવું નથી પણ જિનાજ્ઞા મુજબ જ આરાધના કરવી છે.” આવા આજ્ઞાશુદ્ધિગર્ભિત અધ્યવસાયની પરંપરા અખંડિત રહે છે તેમ અપવાદ સેવનમાં પણ તે અખંડિત રહે છે. જતના પૂર્વક આરાધનાની પ્રવૃત્તિમાં ક્યારેક અલ્પાંશે વિરાધના પણ થઈ જાય તે પણ जा जयमाणसं भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ णिज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥ १२ करिष्यामि अच्छिति अथवाऽधीष्ये तपउपधानेषु चोद्यस्ये । गां च नीत्या सारयिष्यामि साल बसेवी समुपैति मोक्षम् ॥ १३. सर्वत्र मातृस्थानं न प्रवर्तते भावतस्तु धर्म । जानन्नात्मानं न जातु जीव इह द्रवति ।। १४, कोटित्यागात् काकिणीग्रहणं पापानां न पुनर्धन्यानाम् । धन्यश्च चरणयुक्त इति धर्मसारः सदा भवति ॥ . Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૮૫ =‘સૂત્ર વિધિને અખંડ રાખીને યતનાપૂર્વક (સાવધાનીથી) આરાધનામાં પ્રવનાર અધ્યાત્મવિશુદ્ધિયુક્ત આત્માને વિરાધના થાય તેા પણ નિર્જરાફળ પ્રાપ્ત થાય છે—આ આધનિયુક્તિસૂત્ર”ના વચનપ્રમાણથી નુકશાન થવાને બદલે લાભ જ થાય છે– એમાં કોઈ સંદેહ નથી. ૧૬૮ શ્રી નિશિથ સૂત્રના ભાષ્યમાં જણાવ્યુ છે કે, “હુ (સચમ-સ્વાધ્યાય ચેગોને) અખંડ રાખીશ, અથવા (નવા નવા સૂત્રાનુ) અધ્યયન કરીશ, કે તપશ્ચર્યા અને ઉપધાનમાં ઉદ્યમ કરીશ અથવા (સૂત્રેાક્ત) નીતિથી ગચ્છની સારસભાળ વગેરે કરીશ, આવા પુષ્ટ આલ બનાએ અપવાદ સેવન કરનાર મેાક્ષમાં જાય છે.” [કપટથી અપવાદ સેવનમાં લાભ વિષે શકા અને સમાધાન ] શકા : પુષ્ટાલ અને અપવાદસેવન કરનાર માક્ષમાં જાય તે તે ખરાખર છે, પણ અપુષ્ટાલખન અર્થાત્ ઉત્સર્ગ પાલનની શક્તિ હોવા છતાં ખોટા બહાના આગળ કરીને જે અપવાદ સેવન કરે તેને નિર્જરા થાય કે નહિ ? ‘"ગ્ર........ ઇત્યાદિ સૂત્રાવચવથી આ શકાના ઉત્તર આપવામાં આવ્યા છે— સમાધાન :- માતૃસ્થાન એટલે માચાવીપણુ -કપટ, જે આત્માએ કપટનો આશ્રય લઇને ખાટા ખાટા બહાના કાઢીને અપવાદના નામે જે તે દોષનુ સેવન કરવા બેસી જાય એ આત્મા પરમાર્થથી ધર્મક્ષેત્રની બહાર છે. તેના જેવા બીજો કોઈ અભાગીચેા નથી. કારણ કે જેમ કેાઈ અબુઝ માણસ કરોડોની સપત્તિના બદ્દલામાં ફુટી કોડીનુ પણ મૂલ્ય ન હોય તેવી તુચ્છ ચીજ ખરીદવા નીકળી પડે તેમ નિર્જરાના અપૂર્વ લાભની ઉપેક્ષા કરીને લેાકમાં પૂજાવા માટે અથવા લેાકમાં પેાતાની વાહવાહ કરાવવા માટેની ઝ*ખનાથી ખરેખર તે પોતાના આત્માના જ દ્રોહ કરી રહ્યો છે. તાત્ત્વિક વ્રત પરિણામ જાગ્રત થયા હોય તેવા પવિત્ર આત્મા કયારેય પણ પૂજા કીર્તિ માટે માયા-કપટથી અપવાદ આચરતા નથી. તેને સ્વભાવ જ તેવા ઉમદા હોય છે. શ્રી ઉપદેશદે (ગાથા-૫૪૪/૫૪૫) શાસ્ત્રમાં કહ્યું છે કેકોઈપણ સ્થાનમાં માયાના આશ્રય કરવા ઉચિત નથી, ખાસ કરીને ધર્માંમાં તા બિલકુલ નિહ. આ હકીકતને સમજનારા જીવ કયારેય પણ આત્મદ્રોહ કરતા નથી,’ કોટી દ્રવ્યને ત્યાગ કરીને તુચ્છ કાડીનું ગ્રહણ પાપાત્મા જ કરે છે. ભાગ્યશાળીએ નહિ. જે ચારિત્રયુક્ત છે તે જ ખરેખર ભાગ્યશાળી છે અને તે ધર્મને જ સદા સારભૂત માનતા હોય છે.' ૫૮૪ા एतदेव भावयति [ ગુણસ્થાનના પ્રભાવે વિવેકના પુનિત ઉદય ] गुणठाणपरिणामे संते पाएण बुद्धिमं होइ । aerodra अन्ने नियमेण उ तारिस बिति ॥ ८५ ॥ શ્લેાકા :- ગુણસ્થાનક પરિણામ પ્રવજ્યે છતે ઘણું કરીને જીવ વિવેકી બને છે. બીજાએ કહે છે કે પરિણામની દૃષ્ટિએ તે જીવા નિયમા વિવેકી જ હોય છે. ટપા गुणस्थानपरिणामे=जीवदयादिगुणप्रकर्ष परिणामे सति तत्त्वतो विद्यमाने प्रायेण बुद्धिमान् = युक्तायुक्तविवेचन चतुरशेमुषी परिगतः भवति जीवः अन्ये त्वाचार्याः तत्फलं = बुद्धिमत्त्वफलं " Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૧ શ્રદ્ધા-જ્ઞાન વિના આચરણ સફળ ન થાય ૧૬૯ स्वर्गापवर्गादिप्राप्तिलक्षणं अपेक्ष्य नियमेनैकान्तेन तादृशं=बुद्धिमन्तं ब्रुवते गुणस्थानपरिणामवन्तं जीवमिति दृश्यम् । संपन्ननिर्वणवतपरिणामाः प्राणिनो हि जिनभणितमिदमिति श्रद्दधानाः क्वचिदर्थेऽनाभोगबहुलतया प्रज्ञापकदोषाद्वितथश्रद्धानवन्तोऽपि न सम्यक्त्वादिगुणभंगभाजो जायन्ते । યથોમૂ—[૩ત્તરાનિ૨૬૨] १५ "सम्मद्दिट्टी जीवो उवइठ्ठ पवयणं तु सद्दहइ । सद्दहइ असन्भाव अयाणमाणो गुरुनिओगा” ॥८५|| તાત્પર્યાથ:- તે તે ગુણસ્થાનકના આચારના બહુમાનગર્ભિત વિધિસર પાલનથી જ્યારે આત્મામાં તે તે ગુણસ્થાન પ્રાપ્તિ પ્રાજક જીવદયા વગેરે સગુણાત્મક પરિણામ પ્રકર્ષ પ્રાપ્ત થાય છે ત્યારે મોટે ભાગે જીવ ગુમાર નહિ પણ બુદ્ધિમાન હોય છે. “શું યુક્ત છે અને શું અયુકત છે ?” તેનો વિચાર કરવામાં તેની બુદ્ધિ સમર્થ હોય છે. આ વિષયમાં બીજા આચાર્યોનો અભિપ્રાય જરા જુદો છે. તેઓ કહે છે કે ગુણસ્થાનકનો પરિણામ પ્રવૃત્ત થયા પછી પ્રાયઃ જીવની દુર્ગતિ થતી નથી. પણ સ્વર્ગ કે મોક્ષની પ્રાપ્તિ થાય છે કે જે બુદ્ધિમત્તાનું જ ફળ છે. એટલે પરિણામથી વિચારીએ તે ગુણસ્થાનકને પરિણામ પ્રગટ થયા પછી જીવ અવશ્ય બુદ્ધિમાન જ હોય છે. [ કવચિત અનાભેગથી વિપરીત શ્રદ્ધામાં પણ ગુણ સુરક્ષિત ] જે આત્માઓ નિરતિચાર (નિર્દોષ) વ્રત પરિણામથી સંપન્ન હોય છે તેઓને જિનાગમ પ્રતિપાદિત સિદ્ધાતમાં આ બધું જ ભગવાનનું ભાખેલું છે એવી મજબૂત શ્રદ્ધા હોય છે. યદ્યપિ ક્યારેક અનામેગથી જૈનસિદ્ધાન્ત જેવા ભાસતા પણ વાસ્તવમાં જન ન હોય તેવા સિદ્ધાન્તવિશેષમાં પણ “આ સિદ્ધાન્ત ભગવાનને ભાખેલે છે એવી વિપરીત શ્રદ્ધા અનાભેગની બહુલતાથી સમ્યગ જાણકારીના અભાવમાં થઈ જાય છે ખરી. પરંતુ તેમાં મુખ્ય દોષ તે તેને તેવું ભણવનારને હોય છે અને તેથી સરળ પરિણામી તે આત્માના સમ્યગદર્શન વગેરે ગુણોનો વિનાશ થતો નથી. શ્રી ઉત્તરાધ્યયન નિર્યુક્તિ (૧૬૩-ગાથા) શાસ્ત્રમાં કહ્યું છે કે. “સમ્યગદષ્ટિ આત્મા ભગવદુપદિષ્ટ પ્રવચનમાં શ્રદ્ધા કરે છે (પણ ક્યારેક) અજાણપણામાં ગુરુના (વિતથ) ઉપદેશથી અદ્દભૂતપદાર્થમાં પણ શ્રદ્ધા કરે છે.” પાપા अत्रैव हेतुमाह ગુરુ વગેરેના વિતથ ઉપદેશથી અજાણતા વિપરીત શ્રદ્ધા થઈ જવા છતાં પણ પ્રવૃત્તિ માર્ગને અનુકૂળ જ રહે છે. આ વિગતનું સદૃષ્ટાંત હેતુપૂર્વક લોક ૮૬ માં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે – अन्धो असायरहिओ पुराणुसारी जहा सयं होइ । एवं मग्गणुसारी मुणी अणाभोगपत्तोवि ॥८६॥ કાર્થ – જેમ અશાતા ન હોવાથી અંધપુરુષ પણ જાતે જ નગર તરફ દોરાય છે તેમ અનાગમાં (અણસમજમાં) પણ મુનિ (મુક્તિ) માર્ગે ચાલ્યા જાય છે અ૮દા १५. सम्यग्दृष्टिः जीव उपदिष्ट प्रवचनं तु श्रद्दधाति । श्रदयात् यसद्भावमजानन्गुरुनियोगात् ॥ ૨૨, Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ - ઉપદેશરહસ્ય ગાથા-૮૬ ' असातरहितोऽसद्वेद्यकर्मोदयविमुक्तः-अन्धो नयनव्यापारविकलः यथा स्वयमात्मना पुरानुसारी= नलिम्लुचादिभयपरिहारेण निरुपद्रवनगरमार्गगामी भवति, तदीयशुभादृष्टस्य तथाप्रवृत्तिजननस्वाभाव्यात् , एवं मुनिर्दुर्गतिपातोपद्रवयोग्यताविकलचारित्रावरणकर्मक्षयोपशमवान्, अनाभोगप्राप्तोऽपि क्वचिदर्थेऽनाभोगभागपि, मार्गानुसारी निर्वाणपथानुकूलप्रवृत्तिर्भवति ॥८६॥ સિન્યાય થી સન્માર્ગ ગમન). તાત્પર્યાથે - આંખ ફુટી જવાના કારણે અથવા જન્મથી જ દુર્ભાગ્યે જે શુભાશુભ વસ્તુઓના દર્શનથી વંચિત રહ્યો છે તેવો અંધ પુરુષ પણ ઘણું કરીને રસ્તા ઉપર લાકડી ટેક્ત ટેક્તો સીધેસીધે ચાલ્યા જતે જોવામાં આવે છે. તીવ્ર અશાતાવેદનીય કર્મને ઉદય ન વર્તતો હોવાના કારણે દષ્ટિના અભાવમાં પણ તેની માર્ગગમનની શક્તિ અબાધિત રહે છે અને તેથી જ કઈ કારણસર નગરની બહાર જઈ ચડ્યો હોય તે પાછી લાકડીના સહારે પ્રાયઃ કોઈપણ ઉપદ્રવ વિના સીધેસીધે નગરમાં આવી પહોંચે છે. કેઈ ચેરલુંટારાના ભયથી તે ડગી જતું નથી. આ બધામાં મુખ્ય કારણ તે તેના શુભ પુણ્યદયનો તે સ્વભાવ જ છે, જેના પ્રભાવે તે ધારેલા સ્થળે નિર્વિને પહોંચવાની પ્રવૃત્તિ કરી શકે છે. આ દષ્ટાંતથી સમ્યગદષ્ટિ મુનિની માર્ગાનુસારી પ્રવૃત્તિ પર પણ સુંદર પ્રકાશ પડે છે. સમ્યગુદષ્ટિ મુનિને ચારિત્રાવરણ કર્મને એ સુંદર ક્ષયે પશમ છે કે જેના પ્રભાવે મોટાભાગે તે આત્માને દુર્ગતિપતનસ્વરૂપ ઉપદ્રવનું મેટું જ જેવું પડે નહિ. ક્યારેક કેઈક સિદ્ધાંત અંગે તેને સમ્યગ જાણકારી ન પણ હોય અથવા તેની સમજમાં કાંઈક વૈપરીત્ય પણ હોય તે પણ મુક્તિમાર્ગ અનુકૂળ પ્રવૃત્તિમાં કઈ અંતરાય આવતું નથી. એટલે પૂર્વોક્ત પ્રકારના ચારિત્રાવરણ કર્મને સુંદર ક્ષયોપશમના પ્રભાવે મુક્તિ માર્ગ ઉપર નિવિદને આગળ વધી શકે છે. એટલા Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ રર-પ્રતિકૂળ સંયોગોમાં પણ ભાવ અખંડ રાખી શકાય. मुनिभावोचितप्रवृत्त्यन्तरमेवाहઉત્સર્ગ માર્ગે નિષિદ્ધ પરંતુ અપવાદમાગે અનુજ્ઞાત કરાયેલી વ્યાધિચિકિત્સાની એક પ્રવૃત્તિનું નિરૂપણ કર્યા બાદ કલેક-૮૭માં મુનિપણને ઉચિત એવી અન્ય કષ્ટ સહનની પ્રવૃત્તિ દર્શાવી છે– मोणमि णियं सत्तिं ण निगूहइ गाढकट्ठपत्तोऽवि । दव्वादिया ण पायं बज्झाऽभावे वि भावहरा ॥८७॥ શ્લોકાર્થ :ભયંકર કષ્ટ ઉત્પન્નEઉપસ્થિત થવા છતાં પણ મુનિપણામાં પિતાની શક્તિને (કોઈ) છુપાવતું નથી. (પ્રતિકૂળ) દ્રવ્યાદિપણ બાહ્ય (અનુષ્ઠાન)નો જ અભાવ કરી શકે છે, પણ (આત્યંતર) ભાવને હણી શકતા નથી. ૮૭ના मौने=मुनिभावे तत्त्वतो विद्यमाने न निजां शक्ति समितिगुप्त्यादिविषयप्रयत्नरूपां निगृहति= आच्छादयति । गाढमत्यन्त दुःसहकष्टं प्राणप्रहाणादिरूपं प्राप्तोऽपि सत्पुरुषशिरोमणिः खल्वयं, न च सत्पुरुषाणामापद्यपि निजप्रतिज्ञाभंग उचित इति । द्रव्यादिप्रातिकूल्ये यतीनामेषणाशु यादावध्ययनादौ च शक्तिविच्छेदात् कथं यतित्वाऽप्रच्यवः स्यादित्याशक्याह----द्रव्यादयश्च प्रायो बाहुल्येन, बाह्याभावेऽपि कायिकादिबहिर्व्यापार-व्याघातेऽपि, भावहरा=यतनापरिणामोपघातका न भवन्ति, प्रायो ग्रहणं मन्दक्षयोपशमवति व्यभिचारवारणाय ॥८७॥ તાત્પર્યાથ:- તાત્ત્વિક મુનિપણું વિદ્યમાન હોય ત્યારે આરાધક આત્મા ગમે તેવું કષ્ટ આવે તો પણ તેને સહન કરી લે છે. સહન કરવામાં પ્રચુર નિર્જરા લાભ હોવાથી તે પિતાની શક્તિ ક્યારે પણ છુપાવતા નથી. પોતાના પ્રાણ પણ જોખમમાં મૂકાય તેવા ગાઢ અને અત્યંત દુઃસહ્ય કષ્ટો વેઠવા પડે તો પણ મુનિ મહાત્માઓ સમિતિ અને ગુપ્તિ વગેરે સાધ્વાચારના પાલનનો પ્રયત્ન કર્યા વિના રહેતા નથી. ખરેખર આવા મુનિઓ સતપુરૂષોમાં શિરેમણિ હોય છે. તથા પુરૂષો ક્યારે પણ ગમેતેવી આપત્તિમાં પણ પિતાની પ્રતિજ્ઞાને ભંગ થવા દેતા નથી અને એ ભંગ ન થાય એ જ સપુરૂષ માટે ઉચિત છે. [ પ્રતિકૂળ સંયોગોમાં સાધુતા ટકી રહેવાની શંકા અને સમાધાન] અહીં કેઈ શંકા કરે કે ક્યારેક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વગેરે પોતાની પ્રવૃત્તિમાં પ્રતિકૂળ થઈ જાય અને તે વખતે સાધુઓની એષણશુદ્ધિ-સૂત્ર અધ્યયન વગેરે સાધ્વાચાર પાલનની શક્તિ પણુ ક્ષીણ થઈ જાય તે શું તે વખતે સાધુપણું ટકી શકે ખરું ? શ્લોકના ઉત્તરાર્ધમાં આ શંકાના સમાધાનમાં જણાવ્યું છે કે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર વગેરે મટેભાગે બાહા શરીરિક ધર્મક્રિયાઓને માઠી અસર પહોંચાડી શકે છે, પરંતુ અત્યંતર શુભકેટીના જયણું પરિણામના વિઘાતક પ્રાયઃ થતા નથી. ચારિત્રમેહનીય કર્મને પશમ મંદ અથવા દુર્બળ હોય ત્યારે કઈક આત્માના અત્યંતર જયનું પરિણામ ન ટકી શકે તેવું બને. પણ એ દષ્ટાંતથી પ્રસ્તુત નિવેદનને કેઈ આંચ ન આવે એ માટે તે સૂત્રમાં પ્રાયઃ' શબ્દનો પ્રયોગ ઉચિત રીતે કરાય છે. ૧૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપદેશરહસ્ય ગાથા-૮૮ एतदेव निदर्शनेन भावयति શ્લેક. ૮૮માં પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ સાગમાં પણ ભાવની અપરાવૃત્તિના વિષયમાં સુભટ વગેરેના દષ્ટાંત સૂચિત કર્યા છે - जह सम्ममुडिआणं समरे कंडाइणा भडाईणं । भावो न परावत्तइ एमेव महाणुभावस्स ॥८८॥ શ્લેકાર્થ-જેમ (યુદ્ધ માટે) બરાબર સજજ થયેલા સુભટને યુદ્ધમેદાનમાં બાણ વગેરે (લાગવા)થી ભાવ (યુદ્ધને રસ) બદલાતો નથી. એ જ રીતે (પ્રસ્તુતમાં) મહાનુભાવે વિષે પણ જાણવું. ૮૮ ___ यथा सम्यक् स्वौचित्यानतिलंघनेन, उत्थितानां उन्मीलिताध्यवसायानाम् , भटादीनां= सुभटादीनां, समरे संग्रामे, कांडादिना शरीरलमबाणादिना भावः प्रतिज्ञातव्यवसायः, न परावर्तते नान्यथा भवति, प्रत्युत स्वाम्याज्ञापालनपरायणत्वेन रतिकेलिकुपितकान्तकर्णोत्पलताडनादिवत् प्रमोदायैव भवति, एवमेव महानुभावस्य वीतरागाज्ञापालनेऽत्यन्तरसिकस्य साधोव्यादिवैषम्येऽपि न भावः परावर्तते किन्तु प्रवर्द्धत इति द्रष्टव्यम् । सुभटदृष्टान्तेन द्रव्यवैषम्ये भावविच्छित्ति- .. निदर्शिता, आदिना सौराष्टादिदेशोत्पन्नानामपि धीराणां मगधादिदेशगमनेऽपि धैर्याविचलनवत् सुभिक्ष इव दुर्भिक्षेऽपि दानशूराणां दानव्यसनाक्षोभवत् बुभुक्षादिव्यसनेऽपि सिंहादीनां तृणाद्यग्रासवत् क्षेत्रादिवैषम्येऽपि भावाऽविच्छित्तिर्भावनीया ॥८८॥ [સુભટ વગેરેને અભંગ ઉત્સાહ ] તાત્પર્યાર્થ:-યુદ્ધ અંગેની મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની સાવધાની સાથે યુદ્ધ કરવા માટે શસ્ત્રાદિથી સજજ અને ઉત્સાહિત થયેલા “લડી જ લેવું છે” એવા અધ્યવસાયવાળા સુભટ વગેરેને બાણ વગેરે શસ્ત્રદ્રવ્યના જીવલેણ ઘા લાગવા છતાં પણ યુદ્ધના મેદાનમાં તેમના ઉત્સાહમાં ઓટ આવતી નથી, લડી લેવાના નિર્ણયમાં ફેર પડતો નથી. ઉલટું, જેમ રતિક્રીડામાં ગુસ્સે ભરાયેલી સ્ત્રી પ્રિયને કાનની બૂટ પકડીને હળવેથી લપડાક મારી દે તે પણ તેના પર આસક્ત થયેલા પુરૂષને આનંદ ઉપજે છે. તે જ રીતે પિતાના માલિક રાજા વગેરેની આજ્ઞાનું પાલન કરવામાં વફાદાર સુભટોને પણ યુદ્ધમાં મઝા જ પડે છે. પ્રસ્તુતમાં મુનિઓ માટે પણ આમ જ સમજવું. તેઓ પણ વીતરાગ સર્વજ્ઞ દેવાધિદેવની આજ્ઞાનું પાલન કરવામાં અત્યંત વફાદાર અને ઉત્સાહી હોવાથી વિષમ-પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં પણ તેઓને આરાધક ભાવ બદલાવાને બદલે વૃદ્ધિગત થાય છે. મૂળ શ્લોકમાં માત્ર બાણ વગેરે પ્રતિકૂળ દ્રવ્યનું જ ઉદાહરણ આપવામાં આવેલું છે. પરંતુ આદિ પદથી પ્રતિકૂળ ક્ષેત્ર-કાલાદિ પણ આ રીતે સૂચવાયા છે. જે મનુષ્ય સૌરાષ્ટ્ર વગેરે દેશમાં જ જન્મ્યા હોય, ઊર્યા હોય, મેટા થયા હોય અને જિંદગી ગાળી હોય તેઓને કયારેક મગધ વગેરે ક્ષેત્રમાં જઈને દીર્ઘકાળ રહેવાને પ્રસંગે ઉપસ્થિત થાય તે ત્યાં પ્રતિકૂળતા અનુભવવા છતાં પણ ધીર પુરૂષેની ધીરજ અખંડિત રહે છે. લેશમાત્ર પણ ધીરજ ગુમાવતા નથી. તેવી જ રીતે પ્રતિકૂળ ક્ષેત્રમાં પણ મુનિઓને આરાધક ભાવ અખંડિત રહે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૨-પ્રતિકૂળ સાગામાં પણ ભાવ અખંડ રાખી શકાય ૧૯૩ વૃષ્ટિ સારી થઈ હોય અને સમગ્ર દેશમાં સુકાળ હોય ત્યારે જેમ દાનવીર પુરૂષો દાન આપવામાં પાછીપાની કરતા નથી તેમ વરસાદ ન થવાના કારણે ચારે બાજુ દુષ્કાળ પડ્યો હાય અને હાહાકાર મચી ગયા હોય, પેાતાનું જ પેટ ભરવામાં લાકા ગળાબૂડ થઈ ગયા હોય ત્યારે પણ જગડૂશા જેવા દાનવીર પુરૂષો પોતાના સ્વાર્થ જોયા વિના દાન આપતાં અચકાતા નથી. સુકાળની જેમ દુષ્કાળમાં પણ દાન આપવામાં શૌર્ય દાખવે છે. મુનિએ પણ પ્રતિકૂળ કાળ ઉપસ્થિત થતાં પોતાના આરાધક ભાવને જાળવી રાખે છે. ગમે તેવી કકડીને ભૂખ લાગી હોય તેા પણ જેમ શૂરવીર સિંહ કયારેય પણ ઘાસ ખાતા નથી તેમ પરિષદ્ધ વગેરે પ્રતિકૂળભાવાત્મક પરિસ્થિતિ ઉપસ્થિત થવા છતાં પણ મુનિએ નિદ્ય આચરણ કરવા પ્રેરાતા નથી. સારાંશ – પ્રતિકૂળ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવમાં મુનિએ ધારે તા માત્ર પોતાના શુભભાવ ટકાવી શકે છે તેટલું જ નહિ, તેની વૃદ્ધિ પણ કરી શકે છે. ૫૮૮ા एतदेव निदर्शनान्तरेण द्रढयति શ્લોક ૮માં ભ્રમરના એક વધુ ષ્ટાંતથી ભાવ અપરાવૃત્તિનું દૃઢ સમર્થન કર્યું છે— मालगुणणुष्णो महुअरस्स तपक्ववायहीणत्तं । पडबंधेऽवि ण कइआ एमेव मुणिस्स सुहजोगे ॥ ८९ ॥ લેાકા :– માલતી પુષ્પની સુવાસથી આકર્ષાયેલા ભ્રમરને દુર્ભાગ્યે કયારેક તે ન મળે તા પણ તેનું આકર્ષણ છુટતું નથી. એ જ રીતે મુનિએ માટે પણ શુભયાગામાં જાવું. ૮હ્યા मालतीगुणस्य=मालतीपरिमलचारिमानुभवैकममचेतसः, मधुकरस्य = भ्रमरस्य, प्रतिबन्धेऽपि= कुतोऽपि हेतोस्तदप्राप्तावपि तत्र = मालत्यां यः पक्षपातो = बहुमाननैरन्तर्यात्मा तद्धीनत्वं = तद्विकलत्वं कदाचिदपि न भवति, एवमेव मुनेश्चरणपरिणामवतः शुभयोगे स्वाध्यायध्यानविनयवैयावृत्त्यमानादिरूपे द्रव्यवैषम्यरूपे प्रतिबन्धेऽपि पक्षपातहीनत्वं न भवति, यथाशक्त्यनुष्ठानेन मातृस्थानानासेवनेन च तत्रैव चेतसः प्रतिबन्धात् ॥ ८९ ॥ [ભ્રમરને માલતી પુષ્પની જેમ મુનિને શુભયાગનું ગાઢ આકષ ણ ] તાત્પર્યા :– પ્રતિકૂળ દ્રવ્યક્ષેત્રાહિમાં મુનિમહાત્માઓના ભાવ અખ ંડિત રહે છે તે ભ્રમરના ધાન્તથી પણ સુંદર રીતે સમજાય છે. ભમરા સુવાસપ્રિય છે. તેમ જ પરાગરજનુ પાન કરવાને શોખીન હેાય છે. માલતી પુષ્પમાં સુગંધ પણ ભરપૂર હોય છે અને પરાગરજ પણ, તેથી ભ્રમરાને તેનું દિન-રાત આકર્ષણ હોય છે. કયારેક અશુભના ઉદયે દિવસેાના દિવસા સુધી માલતીનુ` માઢું જોવા ન મળે તેા ભમરાને તેના વિના ચેન પડતું નથી, તેને મેળવવાની ઝંખના અને તેના ગુણુનું બહુમાન ભમરાના અંતરમાં ગુંજ્યા કરતા હોય છે, કયારેય પણ તે છુટતું નથી. સયમના પરિણામવાળા મુનેિ માટે પણ આવુ જ છે. સૂત્ર સ્વાધ્યાય, ધ્યાનયાગ, વિનયનૃત્ય અને વૈયાવચ્ચ વગેરે શુભાનુષ્ઠાન ચાળાના એક્વાર રસાસ્વાદ કર્યા પછી માક્ષ ન થાય ત્યાંસુધી એ બધુ... છેડવાનુ દીલ થતુ' નથી. અશુભના ઉદયે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં પણ તે બધા શુભયાગાની આરાધના કરી લેવાની લાલચ તેની છૂટતી નથી. માયા ડાકણ ન સ્પર્શે તે રીતે યથાશક્તિ અને યથા અવસર તે બધું સાધી લેવાની ઉત્સુકતામાં જ ચિત્ત પરાવાયેલું રહે છે. ૮લા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭* ઉપદેશરહસ્ય ગાથા-૨૦ ___ नन्वेवं शुभयोगेच्छाया अनपायेऽपि तत्र प्रवृत्त्यभावात् कथं फलसिद्धिरिच्छा हि प्रवृत्तावेवोपयुज्यते प्रवृत्तिश्च फलजनन इत्याशङ्कयाह શંકા ફળસિદ્ધિ માટે માત્ર શુભયોગની ઇચ્છા અખંડિત રહે એટલું જ જરૂરી નથી, શુભયોગમાં પ્રવૃત્તિ પણ જરૂરી છે કારણ કે સાધ્યની સિદ્ધિમાં પ્રવૃત્તિ હેતુ છે અને ઈચ્છા તે પ્રવૃત્તિના ઉત્થાનમાં પ્રેરક છે. સાધ્યની સિદ્ધિમાં તે કાંઈ સીધેસીધી હેતુ બની જતી નથી. તો પછી શુગની ઈચ્છા અખંડિત રહે તે પણ પ્રવૃત્તિના અભાવમાં લાભ શું? શ્લોક-૯૦માં આ શંકાનું સમાધાન પ્રસ્તુત છે – अपयट्टो वि पयट्टो भावणं एस जेण तस्सत्ती । अकरखलिआ निविडाओ कम्मखओवसमजोगाओ ॥९०॥ શ્લોકાર્થ : (બાહ્ય) પ્રવૃત્તિના અભાવમાં પણ ભાવથી (=અત્યંતર રીતે) તે પ્રવૃત્ત જ છે. કારણ કે કર્મના ઉત્કટ ક્ષયે પશમના વેગથી પ્રવૃત્તિની શક્તિ અસ્મલિત હોય છે. अप्रवृत्तोऽपि प्रतिबन्धात् द्रव्यक्रियायामव्यापृतोऽपि, भावेन परमार्थेन प्रवृत्त एष शुभभाववान् , येन कारणेन तच्छक्तिः सत्प्रवृत्तिशक्तिः अस्खलिता=अव्याहता, निबिडात् वज्राश्मवदुर्भेदात् कर्मक्षयोपशमयोगात् सत्प्रवृत्तिप्रतिपन्थिचारित्रमोहनीयकर्मक्षयोपशमसम्बन्धात् । इत्थं चात्र शक्ये शक्त्यस्फोरणविनाकृतः शुभभाव एव स्वगतनिर्जरालाभहेतुरबाह्यत्वाच्चैतत्फलस्य बाह्यप्रवृत्त्यभावेऽपि न क्षतिरिति फलितम् ॥९०॥ તાત્પર્યાઃ પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની માઠી અસરથી બાહ્ય દ્રવ્યક્રિયામાં પ્રવૃત્તિ (=અનુકુળ વ્યાપાર) મુનિ મહાત્માઓ કરી શકતા નથી, તો પણ પ્રવર્તવાના શુભ ભાવે અખંડિત હોવાથી તાત્ત્વિક દષ્ટિએ જોઈએ તે સાધ્યસિદ્ધિમાં તેઓની આત્યંતર ભાવાત્મક પ્રવૃત્તિ સતત ચાલુ જ રહે છે. કારણ કે આત્યંતર સપ્રવૃત્તિમાં વિરોધી ચારિત્ર મોહનીય કર્મ છે, એના પ્રબળ-વા અને પાષાણ જેવા નક્કર ક્ષયે પશમથી તેવી સમ્પ્રવૃત્તિ કરવા માટે શક્તિ અખંડિત હોય છે. વિચાર કરતા ઉપરોક્ત કથનને એ ભાવાર્થ નિકળી આવે છે કે જે અનુષ્ઠાન શક્ય હોય એમાં શક્તિના અસ્ફારણનો અભાવ અર્થાત્ તેમાં શક્તિ ફેરવ્યા વિના ન રહેવાપણું શુભભાવ સાથે ગાઢરીતે સંકળાયેલું હોવાથી પિતાના આત્માને કર્મનિર્જરા રૂપ લાભમાં પ્રજાક બને છે. આ લાભ બાહ્ય નહિ પણ આંતરિક ફળ રૂપ હોવાથી તેમાં મુખ્ય હેતુ પણ આંતરિક ભાવાત્મક કારણ જ હય, બાહ્ય પ્રવૃત્તિ તે તે ભાવના સંપાદનમાં જ ઉપયોગી રહી એટલે તેવા ભાવની સ્વતઃ વિદ્યમાનતામાં બાહ્યપ્રવૃત્તિ ન પણ હોય તે પણ સાધ્યસિદ્ધિ થવામાં કાંઈ અટકતું નથી. જેને Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૩–સુવિહિત સાધુઓ આજે પણ વિદ્યમાન છે. इदानीमुदीरितं मुनिवृत्तं सांप्रतकालेऽपि योजयन्नाह ઘણાને એવું ઠસી ગયું હોય છે કે આ પાંચમા આરાના પડતા કાળમાં તે આગળ દર્શાવ્યા તેવા સાધુઓ હોય જ ક્યાંથી ? આવી ઉખલ કલ્પનાને બહિષ્કાર કરતા પૂજ્ય શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજ વર્તમાનકાળમાં પણ તેવા સાધુઓની વિદ્યમાનતામાં પિતાની અખંડિત શુદ્ધ શ્રદ્ધા શ્લોક-૧માં વ્યક્ત કરી રહ્યા છે– एवं खु दुस्समाए समिया गुत्ता य संजमुज्जुत्ता । पनवणिज्जासग्गहरहिया साहू महासत्ता ॥९१॥ પ્લેકાર્થ દુષમ કાળમાં પણ એવા સમિતિ-ગુમિ રત, સંયમમાં ઉઘત, સુખબધ્ધ અને અસગ્રહરહિત તથા મહાસત્તશાળી સાધુઓ વિદ્યમાન છે. વેલા एवमुक्तप्रकारेण 'खु' इति निश्चये, दुःषमायां पंचमारकलक्षणकाले, अपिगम्यः तत्रापि सर्वतः प्रवृत्तनिरंकुशाऽसमञ्जसाचारायां वक्ष्यमाणलक्षणाः साधवो ज्ञातव्याः, इति वाकयार्थसम्बन्धः । समिता ईर्यादिसमितिपरायणाः, गुप्ताः संलीनमनोवाक्कायाः, संयमे=पञ्चाश्रवविरमणादिरूपे सप्तदशभेदे उद्यक्ताः उत्तरोत्तरानुष्ठानचिकीर्षानुबद्धप्रवृत्तिमन्तः, प्रज्ञापनीयाः कुतोऽप्यनाभोगात् सामाचारीतः स्खलनेऽपि सविनैर्गीतार्थश्च प्रज्ञापयितुं शकयास्ते च तेऽसन्नसुन्दरो ग्रहः स्वविकल्पात्तथाविधागीतार्थप्रज्ञापकोपदेशाद् वा विपर्यस्तरूपतया शास्त्रार्थस्यावधारणं तेन रहिताः, तथा महासत्त्वा भगवदाज्ञातो देवैरपि चालयितुमशक्याः ॥९१॥ તાત્પર્યાથ:-ગમે તેટલું કષ્ટ આવી પડે તે પણ પૂર્વે કહ્યા મુજબ શુભભાવથી ચલિત થાય નહીં એવા સાધુ મહાત્માઓ વર્તમાનકાળમાં પાંચમા આરામાં સર્વથા ન જ હોય એવું નથી. કારણ કે ભગવાનનું શાસનરૂપી સિતારો પાંચમા આરાના છેડા સુધી આ ભરતક્ષેત્રના ગગનમાં ચમકતા રહેવાનો છે. એટલે વર્તમાન કાળમાં કે જેમાં નિરંકુશ પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે અને વિપરીત આચારે ફાલીફુલી રહ્યા છે ત્યારે પણ આ ભરતક્ષેત્રમાં ઈર્યા વગેરે પાંચ સમિતિનું પાલન કરવામાં ઉત્સાહી, મનવચન-કાયાની ગુપ્તિત્રયથી અલંકૃત, પંચાશ્રવ પરિહાર સ્વરૂપ સત્તર પ્રકારના સંયમમાં ઉત્તરોત્તર ચઢિયાતા અનુષ્ઠાન આરાધતા જવાની ઈચ્છાથી ગાઢપણે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં નિરંતર ઉદ્યમી, કઈક અનાગના કારણે સામાચારીથી દૂર જઈ રહ્યા હોય ત્યારે સંવિજ્ઞ ગીતાર્થે તેમને પુનઃ શુદ્ધ સામાચારીની અભિમુખ કરવા પ્રયત્ન કરે તે તુરત જ પાછા વળે એવા સુખબેધ્ય અને સ્વચ્છંદમતિ કલ્પનાથી અથવા તેવા પ્રકારના અગીતાર્થ ઉપદેશકના સલાહસૂચનથી, વિપરીતપણે શાસ્ત્રના તાત્પર્યનું અવધારણ ન કરી બેઠા હોય તેવા અર્થાત્ અસગ્રહ રહિત અને દેવે પણ જિનાજ્ઞાથી જેમને ચલિત ન કરી શકે તેવા પ્રબળ સત્વશાળી સાધુમહાત્માઓ આજે પણ વિદ્યમાન હવામાં કઈ શંકા રાખવાની જરૂર નથી. આપણને તેવા સાધુમહામાનું દર્શન ન થતું હોય કે ભેટે ન થતો હોય તે તેમાં આપણું કમનસીબ જ , ભાગ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપદેશરહસ્ય ગાથા-૯૨ ભજવે છે નહિ કે તેવા સાધુઓને અભાવ. વળી ખરા દિલથી શોધનારને આ દુનિયામાં જોઈતું હોય તે ઘણું બધું લગભગ મળી રહેતું હોય છે. છેલ્લા उक्तगुणानामुत्पत्तिबीजमाविष्कुर्वन्नाहગાઢ કષ્ટ ઉપસ્થિત થવા છતાં પણ શુભાનુષ્ઠાનની શક્તિ ન છૂપાવવી વગેરે પૂર્વવણિત સદ્દગુણોની પ્રાપ્તિમાં મહત્વને ભાગ ભજવનાર કયું તત્ત્વ છે-આ જિજ્ઞાસાનું સમાધાન શ્લોક-૯૨માં કર્યું છે– णियमा पत्थि चरित्त कइया वि हु नाणदंसमविहणं । तम्हा तम्मि ण सते असरगहाईण अवगासो ॥१२॥ શ્લેકાર્થ :-સમ્યગ જ્ઞાન અને સમ્યગૂ દર્શન વિના ક્યારે પણ ચારિત્ર હેય નહિ એ નિયમ છે. એટલે ચારિત્ર હોતે છતે અસહ વગેરેને અવકાશ નથી મારા _ नियमात् एकान्ततः, नास्ति चारित्र कदापि हि-दुःषमसुषमायां दुःषमायां वा ज्ञानदर्शनाभ्यां विहीनं-रहितं, तस्मात्तस्मिन्-चारित्रो सति असद्ग्रहादीनां दोषाणां नावकाशः, ज्ञानदर्शनसामग्रयैव तद्वीजमिथ्यात्वोच्छेदादिति भावः । अत्रासद्ग्रहस्य प्रथममभिधानात्तस्य मुख्यदोषत्व, तत्परित्यागे चाखिलगुणलानः सूच्यते ।।९२।। [ચારિત્રના સદભાવમાં અસદુગ્રહ નિરવકાશ ] તાત્પર્યાથ-જેન સિદ્ધાંત પ્રમાણે કાળ ચાહે ચોથા આરાને હોય કે પાંચમા આરાને હોય, સમ્યગુ દર્શન અને સમ્યગૂ જ્ઞાનના અભાવમાં સમ્યગ ચારિત્રને સહભાવ ક્યારેય પણ હોતું નથી એટલે ચારિત્ર હોય તે સમ્યમ્ દર્શન ગુણ અવશ્ય હાય અને સમ્યગ દર્શન ગુણની વિદ્યમાનતામાં અસદ્દગ્રહ વગેરે દોષરૂપી મગતરાઓ ચાસ્ત્રિીની આજુબાજુ ફરકી શક્તા નથી. સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન રૂપ સામગ્રીથી અસગ્રહ વગેરે દેષતા બીજભૂત મિથ્યાત્વને ઉચછેદ થઈ જાય છે. આ શ્લોકમાં આદિ શબ્દથી બીજા પણ દે અભિપ્રેત હેવા છતાં શબ્દથી તેને ગ્રહણ ન કરતાં માત્ર અસદ્દગ્રહનું જ ગ્રહણ કર્યું. તે એ સૂચવવા માટે કે અસગ્રહ બધા દોષમાં મુખ્ય નેતા છે. એટલે જે એકમાત્ર અસગ્રહને જ પરિત્યાગ થઈ જાય તે પૂર્વવર્ણિત સમિતિ, ગુપ્તિ, ઘર ઉપસર્ગમાં પણ માર્ગથી અચલિતપાણું વગેરે વિશ્વપૂજ્ય સદ્દગુણની પ્રાપ્તિ થાય છે તેમ આ શ્લોકમાં ગર્ભિત રીતે સૂચવ્યું છે. તારા ननु मा भूवन् चारित्रिणोऽसद्ग्रहादयश्चारित्रघातकाः परिणामाः, पर मोक्षः सर्वकियोपरमादिति सर्वक्रियानिरोधे साधयितुमारब्धे किमर्थं स्वाध्यायादिषु क्रियाविशेषेषु यत्नः कर्त्तव्यतयोपदिष्टः ? શુક્ર -- [ ક્રિયાનિધને બદલે શુભાનુષ્ઠાનનો ઉપદેશ શા માટે ? શંકા]. શંકા :-જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રચારમાં અવિરતપણે સંલગ્ન રહેવાથી અસદગ્રહ વગેરે ચારિત્રભંજક અશુભ પરિણામેનો ઉપદ્રવ ચારિત્રીને ન થાય એ હકીકત સ્વીકારી લઈએ. પણ જ્યાં સુધી આત્મા સક્રિય હોય ત્યાં સુધી કર્મમુક્તિ નથી. ક્રિયાઓ Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૨૩ સુવિહિત સાધુઓ આજે પણ વિદ્યમાન છે ૧૭૭ ચાહે શુભ હોય કે અશુભ હોય, સર્વક્રિયાનો નિષેધ થાય તે જ કર્મના બંધનથી આમાં છૂટે. એટલે સર્વક્રિયાઓનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવાને બદલે સ્વાધ્યાય વગેરે શુભાનુષ્ઠાન માં ઉદ્યમી બનવાને ઉપદેશ કરવાનું શું પ્રજન છે ? આ શંકાનું શ્લોક ૯૩માં સમાધાન કર્યું છે– सज्झायाइ णिओगा चित्तणिरोहेण हंदि एएसि । कल्लाणभायणतं पइदिणमुचियत्थचिंताए ॥१३॥ શ્લેકાર્થ : સ્વાધ્યાય વગેરેમાં પ્રયત્નથી સાધુઓનું ચિત્ત એકાગ્ર બને છે. ચિત્તની એકાગ્રતાથી પ્રતિદિન ઉચિત તનું ચિંતન થાય છે, એનાથી જીવ ભવિષ્યમાં કલ્યાણનું ભાજન બને છે. છેલ્લા ___हंदीत्युपदर्शने, एतेषां साधूनां स्वाध्यायादिनियोगात् पापश्रुताऽवज्ञाप्रधानजिनागमाध्ययनादिविशिष्टप्रयत्नात्, चित्तस्य–मनसो निरोधेनेतरविषयव्यावृत्त्या-तदेकाग्रतालक्षणेन, प्रतिदिनप्रतिवासरं ज्ञानवृद्धौ, उचितार्थानां-तत्तद्रव्यादिसामग्रयनुरूपोत्सर्गापवादादिरूपाणां चिन्तया= मुरुलाघवानुपातिनोपयोगेन, कल्याणभाजनत्वं आगमिष्यहद्रत्वं भवति, शास्त्रार्थानुसन्धानसुनिश्चितपरिणतिकपवृत्ते रेव श्रेयोमूलत्वात् । तथा च स्वाध्यायादिक्रिययाऽसस्क्रियानिवृत्तिः, तस्यां च काष्ठाप्राप्तायां निर्विकल्पपरिणामाभिमुख्ये बढेर्दाह्य विनाश्यानुविनाशवत् स्वयमेव स्वनाशे, मोक्षोऽप्यर्थादुपपत्स्यत इति न कश्चिद्विरोध इति फलितम् ॥९३॥ . [શુભ કિયાએ જ પરંપરાએ મોક્ષ પ્રાપક છે.] તાત્પર્યાથ –ચરમાવર્તમાં પણ આમા ખરેખર એક્ષપ્રાપ્તિને વેચે ત્યારે જ થાય છે કે ત્યારે ગણદેષ અંગે ગફલઘભાવનો વિવેક કરવાની સાચી સમજ અને શક્તિનો આવિર્ભાવ થાય છે. જે અવસરે જેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વગેરેની સામગ્રી મોજુદ હોય તે અવસરે “ઉત્સર્ગનું આચરણ ઉચિત છે કે અપવાદનું ઉત્સર્ગના આચરણમાં લાભ વધારે છે કે અપવાદના આચરણમાં ?” આવા પ્રકારના ગુરૂ-લાઘવ ભાવાનુસારે પ્રવર્તતા સતત ઉપયોગથી આત્મા મોક્ષનગરીની અત્યંત નિકટ આવી જાય છે. પૂર્વોક્ત પ્રકારને ઉપગ સતત પ્રવૃત્ત રહે તે માટે મનના નિધપૂર્વક પ્રતિદિન શાસ્ત્રીય જ્ઞાન વધારવાની ઘણી ઘણી જરૂર છે. મન જ્યાં સુધી નિરુદ્ધ ન થાય ત્યાં સુધી શાસ્ત્રીય ગહન તત્તે અંગેના જ્ઞાનની વૃદ્ધિ થવી દુઃશકય છે. ચિત્તને નિરોધ એટલે મનમાંથી બીજા બધા બીનજરૂરી અને નુકશાનકારક અશુભવિચારની સાફસૂફી કરીને ચિત્તને જરૂરી તાવિક વિષયેના ચિંતનમાં તલ્લીન-એકાગ્ર કરવું. [સ્વાધ્યાયથી મોંવૃત્તિઓ ઉપર ભારે અંકુશ ] ચિત્તની આવા પ્રકારની એકાગ્રતાનું સંપાદન કરવામાં સ્વાધ્યાય રામબાણ ઉપાય છે. આત્માને ચિરભૂતકાળથી પાપકૃત-મિથ્યાશ્રત જેવા કે કામસૂત્ર, પ્રેમ કથાઓ ધૂતશાસ્ત્ર વગેરેના અભ્યાસને ઘણો ચસકો લાગી ગયા હોવાથી જિનપ્રણીત શાસ્ત્રોનું અધ્યયન કરવાનો રસ ૨૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપદેશરહસ્ય ગાથા-૯૪ જાગ બહુ કઠીન છે. પણ જ્યાં સુધી એ હરામચસકાને ફગાવીને અર્થાત્ પાપિપદેશક અને બુદ્ધિવિકારક પાપકૃતને આદર કરવાનું છોડી દઈને જેનાગમ અને તેમાંથી ઝરણાંરૂપે નીકળેલા વિવિધ પ્રકરણ શાસ્ત્રના ગહન-માર્મિક અધ્યયનમાં આત્મા તલ્લીન ન બને, સ્વાધ્યાય ભેગમાં વિશિષ્ટ પ્રયત્ન ન કરે ત્યાં સુધી ચિત્તની એકાગ્રતા દુર્લભ છે. આ રીતે સ્વાધ્યાય વગેરે અનુષ્ઠાનનું સંયમજીવનમાં કેટલું બધું ઊંચું મહત્ત્વ છે તે સિદ્ધ થાય છે. શાસ્ત્રીય તત્તના પૂર્વાપરભાવગર્ભિત પરામર્શથી ભાવિ પરિણામને સુનિશ્ચિતપણે વિચાર કરીને કરવામાં આવતી પ્રવૃત્તિ, એ જ કલ્યાણનું ખરું મૂળ છે. સારાંશ એ છે કે સ્વાધ્યાય વગેરે ક્રિયાનુષ્ઠાનથી અશુભ ક્રિયાને રસ નિવૃત્ત થાય છે અને સ્વાધ્યાય વગેરે શુભગને રસ જેમ જેમ પ્રકર્ષના શિખર પર ચડતો જાય તેમ તેમ નિર્વિકલ્પ અવસ્થા અર્થાત્ નિવિકલ્પ સમાધિભાવ વધુને વધુ અભિમુખ થતા જાય છે. અને સાધનની ચરમ સીમાએ આવીને ઊભા રહેતા સર્વ વિકલ્પો શાંત થઈ જાય છે, સર્વ ક્રિયાઓ બંધ પડે છે. આ રીતે સ્વાધ્યાયાદિ ક્રિયાથી પરંપરાએ કર્મબંધનથી મુક્તિની પ્રાપ્તિ સુશકય હોવાથી પૂર્વ શંકિત વિરોધને અવકાશ નથી. જેમ ઈશ્વનને બાળી અગ્નિ પોતે પણ બુઝાઈ જાય છે તેમ અસત્ ક્રિયા વગેરે દેષરૂપી ઈશ્વનને ભસ્મીભૂત કરીને સ્વાધ્યાય વગેરે સત્ ક્રિયાઓ પણ શાંત થાય છે. છેલ્લા तदेवं दुःषमायामपि गुरुपारतव्येण ये स्वाध्यायादिप्रधानयोगप्रवृत्तास्तेषां यतित्वमव्याहतं, ये तु विपरीतास्तानवगणयन्नाह - ઉપરોક્ત રીતે આ વિષમ પંચમ કાળમાં ગુરુને પરતંત્ર રહીને જેઓ સ્વાધ્યાય વગેરે મહત્ત્વપૂર્ણ ગોમાં તલ્લીન હોય છે તેઓનું સાધુપણું અખંડિત હવામાં કઈ સંદેહ નથી. ત્યારે જેઓ ગુરુને છોડીને સ્વછંદપણે પ્રવર્તી રહ્યા છે તેઓ અવગણના (=ઉપેક્ષા)ને પાત્ર છે તે શ્લોક-૯૪માં દર્શાવે છે केइ असग्गहगहिया अमुणंता एयमत्तदोसेण ।। उज्झियपहाणजोगा बज्झे जोगे ठिया तुच्छे ॥९४॥ શ્લેકાર્થ - ખેદની વાત છે કે, કદાગ્રહમાં ફસાયેલા કેટલાક પિતાના વાંકે જ ઉપરોક્ત તત્ત્વને સમજ્યા વિના પ્રધાનોગે ત્યજીને તુચ્છ બાહ્યગમાં મચી પડે છે. ૯૪ केचित् असद्ग्रहगृहीताः मिथ्याभिनिवेशविसंस्थुलीकृतात्मशक्तयः, एतत्-उचितार्थचिन्तया कल्याणभाजनत्वं, 'अमुणंत'त्ति-अजानानाः, आत्मदोषेण-स्वाजितेन मिथ्यात्वमोहादिकठिनकर्मविपाकेन, उज्झितस्त्यक्तः प्रधानयोगो-विपुलतरनिर्जरानिबन्धनगुरुपारतन्व्याधीनस्वाध्यायाचाराधनात्मा यैस्ते, बाह्ये-बहिप्टिमात्ररम्ये यथावत्परमगुरुवचनोपयोगशून्यतया शरीव्यापारमात्ररूपे, तुच्छेऽत्यल्पफलके, योगे-अनुष्ठाने, स्थिताः-स्वबुद्धिकल्पनया प्रवृताः । ते हि परित्यक्तनर्मदातीरा मृगतृष्णायां जलभ्रमवन्तः काकबाला इव केषां न शोचनीया इति भावः ॥९४॥ [ સ્વછંદ યતિઓનું આચરણ ખેદજનક છે.] તાત્પર્યાથી વિપરીત અભિનિવેશથી જેઓની આત્મશક્તિ સાવ વિકૃત (મલિન) થઈ ગઈ છે. તેવા કદાગ્રહી જીવે પૂર્વબદ્ધ મિથ્યાત્વમોહનીય વગેરે કઠોર કર્મના વિપાકોદયથી Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૩–સુવિહિત સાધુઓ આજે પણ વિદ્યમાન છે ૧૭૯ પૂર્વોક્તપ્રકારની ઔચિત્યગર્ભિત તત્ત્વચિંતાથી જ કલ્યાણને પાત્ર બનાય છે તે હકીકત સમજી શકતા નથી અને તેથી જ તેઓ અતિ વિપુલ નિર્જરા લાભ કરાવનાર ગુરુપરતન્ત્રતાથી ઓતપ્રેત સ્વાધ્યાય વગેરેની આરાધના કષ્ટમય સમજીને ત્યજી દે છે. કેવળ ઉપર ઉપરથી બાહ્યદષ્ટિએ સારા દેખાતાં પણ અતિતુચ્છ ફળ આપનારા બાહ્ય ગાનુષ્ઠાને કે જે પરમ ગુરુશ્રી તીર્થંકર પરમાત્માના સારગર્ભિત વચનોને અનુસરતા ઉપયોગથી અર્થાત્ સાવધાનીથી શૂન્ય હોવાથી માત્ર શારીરિક કષ્ટક્રિયા રૂપ જ છે, તેમાં પોતાની સ્વચ્છેદ મતિકલ્પનાથી રચ્યાપચ્યા રહે છે. એવાઓની દશા કાગડાના બચ્ચાંઓની જેમ ઘણી બુરી થાય છે. નર્મદા નદીને તીરે વૃક્ષ ઉપર બેઠેલા કાગડાના બચ્ચા કઈક અગમ્ય દ્વેષથી સમીપ રહેલા મધુર અને નિર્મળ નદીના વહેતા પાણીને ત્યાગ કરીને દૂર દૂર દેખાતા ઝાંઝવાના નીર પ્રત્યે આકર્ષાય છે. પાણીની ભ્રમણાથી તે બાજુ દેટ મૂકે છે. તે કાગડાના બચ્ચા જેવા કેટલાક સ્વચ્છેદ સાધુઓ સર્વ તત્ત્વમાં પ્રધાન ગુરુતત્વને ત્યજી દઈને પોતાને ઠીક લાગતા ગમે તેવા આભાસિક બાહ્યાનુકાનમાં આકર્ષાય છે. અને એની દિશામાં દોટ મુકે છે. તે ક્યા સુજ્ઞને ખેદને વિષય ન બને. ૧૯૪ इत्थं प्रवृत्तास्ते किं कुर्वन्तीत्याह [ સ્વછંદ યતિઓનું ડગલે ને પગલે પતન ] ખેદ ઉપજાવે તેવી પ્રવૃત્તિ કરતા સ્વચ્છેદ સાધુઓ કેવું કેવું આચરણ કરે છે તે શ્લોક ૫માં વ્યક્ત કર્યું છે मन्नंता अन्नाणा अप्पाणं गुरुचरित्तजोगत्थं । मत्ता इव गयसत्ता पए पए हंत निवडंति ॥९५॥ શ્લેકાથ -જાતે અજ્ઞાની હોવા છતાં પિતાને ઉગ્ર ચારિત્રનું પાલન કરનારા સમજે છે, આ રીતે મત્ત બનેલા અને સત્વહીન તેઓ ડગલે ને પગલે પતિત થાય છે. છેલ્પા अज्ञानास्तत्त्वोपयोगशून्याः आत्मान बाह्यव्यापारप्रवृत्तं स्वं गुरुचरित्रयोगस्थं दुर्द्धरचारित्रानुष्ठानस्थित मन्यमानाः, मत्ता इव वारूणीपानविगलितचेतना इव गतसत्त्वा निवृत्तधैर्याः पदे पदे-स्थाने स्थाने 'हंतेति खेदे' निपतन्ति प्रस्खलन्ति । तथाहि-मत्ताः पदे पदे गात्रबन्धशिथिलीभावात् पतन्ति, एवमेतेऽपि केनचिद्विदग्धेन गंभीरसूत्रार्थ पृष्टाः सर्व गुणमात्मन्यारोपयितुकामास्तदनुपलम्भे तत्समाधानाऽशक्ताः पदे पदे पतन्तीति ॥९५॥ તાત્પર્યાથ-જેઓને તત્ત્વાતત્ત્વને વિવેક જ નથી. છતાંય તેવા જ બાહ્ય ક્રિયાઓ માં તત્પર બનીને પોતાની જાતને ઘણું ઊંચા પ્રકારનું ઉગ્ર અને વિશુદ્ધ ચારિત્રનું પાલન કરનારા સમજી બેસે છે. તેઓ ખરેખર ઉન્મત્ત છે. પ્રચુર મદ્યપાન કરીને જે જીવેનું ચિતન્ય મૂછિતપ્રાયઃ થયું છે તેવા ધીરજને ખોઈ બેસનારા સત્વહીન ઉન્મત્તપ્રાયઃ જીવે ડગલે ને પગલે પછડાટ અનુભવે છે તે ખરેખર ખેદ ઉપજાવે તેવી હકીકત છે. મદ્યપાનથી ઉન્મત્ત બનેલાઓ શરીરના સાંધા ઢીલા થઈ જવાથી ડગલે ને પગલે લથડિયા ખાય છે તેમ તે સ્વછંદ સાધુઓ પણ જ્યારે તેમને કઈ વિદ્વાન ગંભીર સૂત્રોનાં અર્થ પૂછે ત્યારે પિતાની Page #221 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૯૬ જાતમાં બધા જ ગુણના અસ્તિત્વનું પ્રદર્શન કરવાની ભાવનાવાળા હોવા છતાં પણ અર્થ ન આવડવાથી તેનું સમાધાન કરી શકતા નથી. આ રીતે તત્ત્વચર્ચાની ભૂમિ પર પદે પદે ધોકા ખાય છે. છેલ્પા एतेषामज्ञातितामेव यथास्थितामुपदर्शयतिકલેક-૯૯માં કદાગ્રહી જીવોનું વાસ્તવિક અજ્ઞાન પણ રજુ કર્યું છે जं हीणा तुल्लत्त वहति एए महाणुभावाणं । उस्सुत्तं भासंता बितिया सा बालया तेसि ॥९६।। શ્લેકાર્થ - કરાગ્રહી જીવે ગુણહીન હોવા છતાં પણ મહર્ષિઓના સમોવડિયા થવા યત્ન કરે છે અને તે માટે ઉત્સુત્ર ભાષણ કરે છે તે તેમની બીજી બાલિશતા છે— નાલ્ડા यद् यस्माद्धीना=अभ्यन्तरशुद्धयोगरहिताः महानुभावानां बाह्याभ्यन्तरयोगे समुचितप्रवृत्तीनामागमानुसारिणां महर्षीणां तुल्यत्वं बहन्त्येते, उत्सूत्र स्वाभिप्रायिकाचारसमाधानाय सूत्रविरुद्धं भाषमाणाः, सा तेषां द्वितीया बालता, एका सूत्रविरुद्धाचरणरूपा, द्वितीया च महापुरुषावगणनरूपेति । तथा चागमः-[ आचारांग-सूत्र १८९, पत्र २५०।२५१] FF"शीलमंता उवसंता संखाए रीयमाणां । असीला अणुवयमाणस्स बितिया मंदस्स बालया" ॥९६।। [કદાગ્રહી યતિઓની ઉત્સુત્ર ભાષણ પ્રવૃત્તિ] તાત્પર્યાથ - કદાગ્રહીઓ સૂત્ર વિરૂદ્ધ આચરણ કરી રહ્યા હોય છે એ તે એક એમની બાલિશતા છે. વળી તેમની બીજી બાલિશતા એ છે કે જાતે અત્યંતર શુદ્ધ યેગથી રહિત હોવા છતાં પણ પોતે બહુ ઊંચી જાતનું ચારિત્ર પાળે છે તે દેખાવ કરવા આગમ અનુસારે બા અને અત્યંતર ઉભય પ્રકારના ગાનુષ્ઠાનમાં ઉચિત રીતે પ્રવતી રહેલા સાચા . મહર્ષિએની સાથે સ્પર્ધામાં ઊતરે છે. વળી તેઓને નીચા દેખાડવા માટે અને પિતાની ઇચ્છા મુજબના આચારનું સમર્થન કરવા માટે સૂત્ર વિરુદ્ધ ભાષણ કરતા શરમાતા નથી. આ રીતે તે મહર્ષિ ઓની અવગણના કરી રહ્યા છે. શ્રીમદ્ આચારાંગ સૂત્ર (૧૮૯)માં કહ્યું છે કે જે (મહર્ષિઓ) શીલવાન છે. ઉપશમભાવમાં નિમગ્ન છે તથા સંખ્યા=સંયમમાં પરાક્રમી છે તેઓને કુશીલ કહેવા તે મંદ=બુદ્ધિહીનેની બીજી બાલિશતા છે.” દા ननु कष्टानुष्ठायिनां किमर्थमेतेषां महानुभावस्पर्धामियता गुणवद्ग: स्यात् येन द्वितीयवालतावकाश इत्याशङ्कयाहપ્રશ્ન:- કરાગ્રહીઓ જ્યારે એક યા બીજી રીતે કષ્ટ વેઠી રહ્યા હોય છે, તે પછી તેમને બો સાથે સ્પર્ધામાં ઉતારવાની જરૂર શી પડે છે? સ્પર્ધામાં ઉતરે તો ગુણવાનોની નિદ્રા કરવી જ પડે છે તે દેખીતુ છે પરંતુ સ્પર્ધામાં ઉતરે જ શું કામ? કે જેથી બીજા નંબરની બાલિશતાને અવકાશ રહે ? આ પ્રશ્નનો ઉત્તર પ્લેક. ૭માં રજુ કર્યો છે १६. शीलवन्त उपशान्ताः संख्यया गच्छन्तः । अशीला अनुव्रजमानस्य द्वितीया मन्दस्य बालता ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૨૩ સુવિહિત સાધુએ આજે પણ વિદ્યમાન છે ૧૮૧ लोगो हि बज्झदिट्ठी पायं तत्तट्ठनाणपरिहीणो । तेसिं संगहहेउ तेसिं आजीविआ गरहा ॥९७|| શ્લેકાર્થ - લેકે પ્રાયઃ તત્ત્વજ્ઞાનથી શૂન્ય હોય છે અને આ પાતદશી હોય છે. તેઓને ભેગા કરવા માટે નિંદા એ જ તેમની કદાગ્રહીઓની આજીવિકા છે. ૯૭ ___ लोको मध्यमप्रकृतिर्लोकः, हि निश्चितं बाह्यदृष्टिर्बाह्यव्यापारमात्रप्रेक्षी, तदुक्त षोडशके १-२] "बालः पश्यति लिङ्ग मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥२॥” इति प्रायो-बाहुल्येन तत्त्वार्थज्ञानपरिहीनः आगमशुद्धोत्सर्गापवादादिप्रवृतिपरीक्षाक्षमसूक्ष्मप्रेक्षारहितः, तेषां संग्रहहेतोः स्वायत्तीकरणाथं तेषां तुच्छयोगानुष्ठायिनां गर्दा स्वोत्कर्षार्थकेतरगुणवनिन्दा आजीविका=जीवनवृत्तिरिस्थमेव मुग्धमतीनां स्वस्थानव्यामोहोपपत्तेः ॥९॥ _સ્વિપ્રશંસા અને પર નિંદા એ કદાગ્રહીઓનું જીવનવ્રત] તાત્પર્યાથ :- કદાગ્રહીઓને મહષિઓની નિંદા કર્યા વિના ચેન જ પડે નહિ. કારણ કે લોકોને મહર્ષિઓની દિશામાંથી પરા મુખ કરીને પોતાને તરફ આકર્ષવા માટે પિતાને ઉત્કર્ષ અને મહર્ષિઓને અપકર્ષ વ્યક્ત કર્યા વિના તેઓ કઇરીતે રહી શકે? લોકો તે પ્રાયઃ મધ્યમ પ્રકારના હોય છે. આપાતદશી અર્થાત્ બાહ્ય કષ્ટાનુષ્ઠાન પ્રત્યે ઢળતા વલણવાળા હોય છે. આદ્ય ષોડાક સૂત્રમાં (શ્લોક-રમાં) કહ્યું છે કે બાળબુદ્ધિ છે માત્ર લિંગ જ જુએ છે. મધ્યમ પ્રકારની બુદ્ધિવાળા છે બાહ્યાચરણને મહત્ત્વનું સમજે છે. જ્યારે બુદ્ધિમાન પુરુષો આગમતત્ત્વની પરીક્ષા કરવા બધા જ પ્રયત્ન કરી છૂટે છે.” આ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે લેક તે પ્રાયઃ મધ્યમબુદ્ધિ હોય છે તેમ જ મોટેભાગે તેઓને તાત્વિક અર્થોની જાણકારી હોતી નથી. શાસ્ત્રની જેમાં સંપૂર્ણ સમ્મતિ હોય તેવી ત્સગિક કે આપવાદિક પ્રવૃત્તિ અંગેના ઔચિત્ય અને અનૌચિત્યની પરીક્ષા કરવાની ત્રેવડ ધરાવનારી સૂક્ષમ બુદ્ધિનો છાંટે પણ તેમનામાં હેત નથી. એવા લો કે ઉપર પોતાનો અધિકાર અને સત્તા જમાવવા માટે એક સાધનરૂપે તેઓ તુચ્છ એવા બાહ્યગેનું કષ્ટ વેઠે છે. વળી લોકોનું ધ્યાન પિતા તરફ ખેંચવા (કેન્દ્રિત કરવા) માટે તેઓને પિતાના ઉત્કર્ષનું પ્રદર્શન કરવાની જરૂર ઊભી થાય છે અને જ્યારે શાસ્ત્રવિહિત જિનાજ્ઞા મુજબની આચરણુઓ દ્વારા પિતાનો ઉત્કર્ષ દેખાડવામાં તેઓને નિષ્ફળતા સાંપડે છે. ત્યારે જિનાજ્ઞાનું પાલન કરનારા સદગુણી મહષિઓની નિંદા કરવાનો પ્રારંભ કરે છે. છેવટે એને જ પોતાની આજીવિકા બનાવે છે. આ રીતે જ તે બિચારાઓ ભેળા લોકોને પોતાના વિષયમાં વ્યામહ અર્થાત્ ભુલાવામાં પાડી શકે છે. પાછા Page #223 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૪–સ્યાદવાદ ગર્ભિત દેશનાવિધિનું પાલન આવશ્યક लोकसंग्रहार्थमितरगर्हयैवोपदेशेनाप्येतेषां महादोषत्वमित्याहલેઓને આકર્ષવા માટે એટલે કે લેકમને રંજન કરવા માટે બીજાઓની નિંદાથી ગર્ભિત જે ઉપદેશ કરવામાં આવે છે તેનાથી પણ કદાગ્રહીઓ કેવા મહાદેષના ભાગીદાર બને છે તે બ્લેક-૯૮માં સવિસ્તર જણાવ્યું છે– अवि सकिज्जयाइच्चाइसुत्तभणि विहिं अयाणता । वक्खाणंता अत्थं णिस्सका ते महापावा ॥९८॥ શ્લોકાઈ – જેઓને સંવિનવા ઈત્યાદિ સૂત્રમાં ઉપદર્શિત વિધિની જાણકારી નથી અને બેફિકરપણે અર્થનું ભાષણ (લેકચર) કરે છે તેઓ મહાપાપના ભાગીદાર થાય છે. ૯૮ __अपि पुनः, 'संकिज्जया' इत्यादिसूत्रभणितं विधिं अजानानास्तथाविधगुरुनियोगाभावात् , . अर्थ सूत्रार्थ व्याख्यानयन्तः स्वाभिप्रायानुसरणेनोपदिशन्तः निःशक्काः-सूत्राशातनाऽभीरवस्तेऽज्ञानिनः महापापा:-पापेभ्योऽपि पापाः, नाममात्रग्रहणमपि तेषां पापायेति भावः। व्याख्यानविधिसूत्र चेदं सूत्रकृताङ्गे चतुर्दशाध्ययने व्यवस्थितम्-[२२ तः २७ सूत्रेषु] ___ संकिंज्जयाऽसंकियभाव भिक्खू विभज्जवायं च वियागरिज्जा । भासादु धम्मसमुठितेहिं वियागरेज्जा समता सुपण्णे" ॥२२॥ भिक्षुः-साधुर्व्याख्यानं कुर्वन्नर्वाग्दर्शित्वादर्थनिर्णयं प्रत्यशङ्कितभावोऽपि शंकेत औद्धत्यं परिहरन्नहमेवास्यार्थस्य वेत्ता नापरः कश्चिदित्येवं न गर्व कुर्वीत तथा विभज्यवादः स्याद्वादस्तं सर्वत्रास्खलितं वदेत्, तमपि भाषाद्वितयेन ब्यादित्याह-भाषाद्विकमाद्यचरमलक्षणं, धर्म सम्यक्संयमानुष्ठानेनोत्थिताः-समुत्थास्तैः सह विहरन् समतया-रागद्वेषरहिततया शोभनप्रज्ञः । [સૂત્રકૃત અંગમાં ઉપદેશની પરિપાટી તાત્પર્યા - જે ઉશૃંખલ સાધુએ સૂત્રકૃતાંગ સૂત્રમાં “સંકિગ થા...” ઈત્યાદિ સૂત્રમાં વિસ્તારથી જણાવેલા ઉપદેશવિધિને, સુવિહિત સદ્દગુરૂની પર્ય પાસના (આધીનતા)ના કષ્ટથી ભણ્યા નથી અને નિઃશંકપણે સૂત્રની આશાતના થવાનો ભય રાખ્યા વિના પોતાની ઈચ્છા મુજબ સીધેસીધું જ સ્વાર્થનું પ્રવચન કરવા બેસી જાય છે તે અજ્ઞાનીઓ સામાન્ય પાપીઓ કરતાં પણ ચઢિયાતા છે. એટલે તેમનું નામ લેવામાં પણ પાપ લાગે તેમાં નવાઈ નથી. શ્રીમદ્ સૂત્રકૃત નામના બીજા અંગ સૂત્રમાં ગ્રંથ નામના ૧૪માં અધ્યયનમાં સૂત્ર ૨૨ થી ર૭માં ઉપરોક્ત હકીકત સુંદર પ્રકાર દર્શાવી છે. જે અત્રે જિજ્ઞાસુ સુસાધુઓને ઉપયોગી હોવાથી શ્રીમદ્દ શીલાંકાચાર્યની ટીકાને સંક્ષેપ કરીને પ્રાય: અક્ષરશઃ ઉદ્ધત કરી છે. તેને સાર નીચે મુજબ છે સુિત્રના ઉપદેશમાં ઉદ્ધતાઈનો પરિહા૨] (સૂત્ર-૨) ભિક્ષુ એટલે સાધુ સૂત્રનું વ્યાખ્યાન કરતો હોય તો સૂત્ર સૂચિત અર્થના નિર્ણયમાં પિતાને કઈ શંકા ભાવ ન રહ્યો હોવા છતાં પણ ઉદ્ધતાઈને પરિહાર કરીને Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૪ સ્યાદ્વાદગર્ભિત દેશનાવિધિનું પાલન આણ્વયક - ૧૮૩ હું જ આ અર્થને સંપૂર્ણ વેત્તા છું” (અથવા હું જે અર્થ કરું છું તે જ બરાબર છે.) એવું અભિમાન (=અતિ વિશ્વાસ) ન રાખતાં સાશંકપણે કરે (એટલે કે બીજા બહુશ્રુતે તેનું વ્યાખ્યાન વધારે સારી રીતે કરતા હોય તે તે પ્રત્યે પણ આદરભાવ રાખીને કરે.) કારણ કે પિતે અર્વાદશી એટલે કે છદ્મસ્થ હેવાથી સર્વજ્ઞની અપેક્ષાએ અતિઅલ્પજ્ઞ છે-સપાટી પર રહેલા ભાવને જ જોઈ શકે છે. તદુપરાંત સર્વત્ર અખલિતપણે પોતાની ભાષામાં સ્યાદ્વાદને વણું લઈને બેલે. વળી શુભબુદ્ધિવાળે અને ધર્મમાગમાં ઉદ્યતવિહારી અન્ય સાધુની સાથે રહીને સમભાવની કેળવણી પામેલો તે સ્યાદ્વાદ પ્રતિપાદનમાં પણ “સત્ય” અને “ન સત્ય-ન મૃષા” આ બે જ ભાષાનો પ્રયોગ કરે. રર अणुगच्छमाणे वितहं भिजाणे तहा तहा साहू अकक्कसेणं । न कत्थई भास विहिंसएज्जा निरुद्धगं वावि न दीहएज्जा" ॥२३॥ इत्थं तदुक्तमर्थमनुगच्छन्ननुसंदधत् कश्चिन्मन्दमेधावितया वितथमन्यथाभूतमभिजानीयात् , तं च तथा तथाऽनेन प्रकारेण 'साधुर्मू खस्त्वमसी'त्यादिना कर्कशेन वचनेन न निर्भर्त्सयेत्, न वा तस्य भाषां दोषदुष्टामपि विहन्यादपशब्दा द्यद्घाटनतः, तथा निरुद्धं स्तोकमर्थ दीर्घवाक्यैरकैविटपिकाष्टिकान्यायेन न कथयेत, निरुद्धं वा स्तोककालीनं व्याख्यान व्याकरणतर्कादिप्रवेशनद्वारेण प्रसक्तानुप्रसक्त्या न दीर्घयेत्-न दीर्घकालिकं कुर्यात् ।। [ ઉપદેશમાં કર્કશવચન અને શુષ્ક ચર્ચા ન જોઈએ.] સૂત્ર-૨૩–મંદ બુદ્ધિવાળે કઈક શ્રોતા અર્થનું અનુસંધાન કરતા કરતા વિપરીતપણે કઈક અર્થ સમજી બેસે તે વ્યાખ્યાતા સાધુ તેને કર્કશવચન જેવાં કે ‘તુ તે સાવ મૂર્ખ છે વગેરે કહીને ઉતારી ન પાડે. તેમ જ તે શ્રોતાએ વ્યક્ત કરેલા પ્રશ્નનવચનમાં કઈક ભાષાદેષ થઈ ગયો હોય–સદેષ ઉચ્ચારણ થઈ ગયું હોય તો તેને ઉઘાડું ન કરે. તથા અલ્પાર્થક સૂત્રને લાંબા લાંબા પણ આકડાના ઝાડના કાષ્ઠ જેવા નિઃસાર દીર્ઘ વાક્યો વડે બહુ લંબાવી લંબાવીને કહે નહિ અથવા અલ્પકાળમાં જેની સુંદર વ્યાખ્યા પ્રસ્તુત કરી શકાય તેવા સૂત્રની વ્યાખ્યા કરતા વ્યાકરણથી તેના શબ્દોની વ્યુત્પત્તિ દર્શાવવા દ્વારા તથા તર્કશાસ્ત્રથી તેના પર યુક્તિઓ અને પ્રયુક્તિઓ-પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ કરવા દ્વારા ખોટ સમય બગડે તે રીતે કંટાળી જનક નીરસ છણાવટમાં ઊતરી ન પડે. ૨૩ "समालवेज्जा पडिपुन्नभासी निसामिया समियादंसी । आणाइसुद्धं वयणं भिउंजे अभिसंधए पावविवेग भिक्खू" ॥२४॥ यत्पुनरतिविषमत्वादल्पाक्षरैः सम्यग् नावबुद्धयते तत्सम्यक्पर्यायशब्दकथनात्तात्पर्योन्नयनाद्वा लपेद्=भाषेत । न च प्रागुक्तदिशा सर्वत्राल्पाक्षरै रेवोक्त्वा कृतार्थो भवेदपि तु श्रोतारमपेक्ष्य प्रतिपूर्णभाषी स्यान्निरवशेषनयादिगंभीरार्थवादी भवेत् । तथा च गुरोः सकाशाद् यथावदर्थ निशम्य सम्यगर्थदर्शी सन् आज्ञया सर्वज्ञप्रणीतागमानुसारेण शुद्धं-पूर्वापराऽविरुद्धं निरवद्यं वचनमभियुजीत, उत्सर्गापवादयोः स्वपरसमययोश्च यथास्वं वचनमभिवदेदित्यर्थः । इत्थंभूतश्च भिक्षुः पापविवेक काङ्खमाणो निर्दोष वचनमभिसंधयेत् । Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપદેશરહસ્ય ગાથા-૯૮ [તાત્પર્ય નિરૂપણ–શ્રીચિ -સૂત્રવિભાગ વગેરેની સાવધાની] સૂત્ર. ૨૪-જે સૂત્રનો અર્થ અતિ કઠણ હોય અને છેડા શબ્દોથી સારી રીતે સમજી શકાય તેવું ન હોય તે તે અર્થ સરખે સરખા પર્યાયવાચી શબ્દ દર્શાવીને તેમ જ સરળ વાક્ય રચના દ્વારા ટૂકડે ટૂકડે તેને તાત્પર્યભૂત અર્થ પ્રગટ થાય તે રીતે નિરૂપણ કરે. નહિ કે પૂર્વસૂત્રમાં કહ્યું છે તેમ સર્વત્ર થોડા થોડા શબ્દોમાં કહીને છૂટી જાય. જે શ્રોતા હોયકઈ સંક્ષેપ રૂચિ હોય કઈ વિસ્તાર રૂચિ હોય તો તેમાં વિસ્તાર રૂચિને અનુલક્ષીને સંપૂર્ણ પણે કહી શકે એટલું કહે. એટલે કે જે જે તેને અવતાર તેમાં સંભવિત હોય તે સઘળાય ને તે વિષયમાં ઊતારીને તેને તલસ્પર્શી ઊંડાણથી બંધ થાય તેવું નિરૂપણ કરે. આવું નિરૂપણ કરવું હોય તે સદ્દગુરુના ચરણે બેસીને દરેક સૂત્રના નિર્યુક્તિ વગેરે મિશ્રિત અર્થનું સવિધિ શ્રવણ-મનન વગેરે કરે. આ રીતે શ્રવણ કર્યું હોય તે તે તે વિષયનું સ્પષ્ટ દર્શન ઉપલબ્ધ થઈ શકે. સખ્યમ્ અર્થદશી થયા પછી સર્વજ્ઞ ભગવંતે ભાખેલા શાસ્ત્રની આજ્ઞાને અનુસરીને પૂર્વાપર કોઈ જાતનો વિરોધ ન ઉદ્દભવે એવું વિશુદ્ધ અને નિર્દોષ નિરૂપણ કરવામાં તત્પર બને અને તેમાં પણ જે સૂત્રનું જે વિભાગમાં સ્થાન હોય તે પણ દર્શાવે અર્થાત્ ઉત્સર્ગમાર્ગનું પ્રતિપાદન કરનારું સૂત્ર હોય તો તેને ઉત્સર્ગરૂપે ઓળખાવે. એ જ રીતે અપવાદનું અપવાદરૂપે અથવા જે નિરૂપણ સ્વસિદ્ધાંતને આશ્રયીને ઉત્તરપક્ષરૂપે હેય તેને સ્વસમય (સ્વકીય સિદ્ધાંત) રૂપે ઓળખાવે અને કઈ સિદ્ધાંત અભ્યપગમવાદથી અથવા પૂર્વપક્ષરૂપે શાસ્ત્રમાં કહેવાયું હોય તો તેને (પરકીય સિદ્ધાંત)રૂપે ઓળખાવે. આ રીતે નિરૂપણ કરનાર ભિક્ષુ પાપ વિનાશની ઇચ્છાવાળે હોય છે એટલે જેટલા પણ વેણ ઉચ્ચારે તેમાં નિર્દોષપણુનું ધ્યાન બરાબર રાખીને ઉચ્ચારે ૨૪ "अहाबूइआई सुसिक्खए जा जएज्जया णाइवेलं वइज्जा । से दिहिम दिष्ठि न लसइंज्जा से जाणइ भासि तं समाहि" ॥२५॥ यथोक्तानि वचनानि तीर्थकृदादिभिः सुष्टु शिक्षेत ग्रहणासेवनाशिक्षाभ्यां, तथा सदा तयोर्दे शनायां यतेत, सदा यतमानोऽपि कर्त्तव्यकालवेलामुलंध्य नातिवेलं वदेत्=पर परस्पराबाधया सर्वाः क्रियाः कुर्यादित्यर्थः । स एवंविधः सम्यग्दृष्टिमान् सम्यादर्शनं न लूपयेत्-दूषयेत् , पुरुषविशेष ज्ञात्वा तथा वक्तव्यं यथा तस्य सम्यक्त्त्वं स्थिरीभवति, न पुनः शङ्कोत्पादनतो दूष्यत इति । यश्चैवंविधः स जानाति-अवबुध्यते भाषितुं तं तीर्थकरोक्त समाधि सम्यग्दर्शनज्ञानचारित्राख्यं, इतरश्च भाषणायोग्य एव इति । rગ્રહણ શિક્ષા-આસેવન શિક્ષા-વિધિ વગેરેને આદર અને કાળજી] સુત્ર-૨૫જે ઉપર કહ્યા મુજબ નિર્દોષ વક્તા બનવું હોય તે ભિક્ષુએ તીર્થકર, ગણુંધર કે આચાર્ય–ઉપાધ્યાય પરમેષ્ઠી પાસે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા પ્રાપ્ત કરવામાં આદરવંત થવું જોઈએ. ગ્રહણશિક્ષા એટલે તે તે વિષયનું વિનયાદિપૂર્વક તીર્થકર વગેરે પાસેથી સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરવું અને આસેવનશિક્ષા એટલે વિનયાદિપૂર્વક ઉપાધ્યાય કે પ્રવર્તક વગેરે પાસેથી તે તે ધર્માનુષ્ઠાનેનું આચરણ શી રીતે થાય તેની પ્રાયોગિક રીતે સમ્યગ જાણકારી પ્રાપ્ત કરવી. આ બે પ્રકારની શિક્ષાથી સમ્યફ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ગ્ય Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૪–સ્યાદવાદગર્ભિત દેશનાવિધિનું પાલન અસ્વયક ૧૮૫ જીએ જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે ત્યારે વિધિમુજબ તેને અમલ કરે જોઈએ. આ રીતે ઉપદેશ કરતી વેળા ખાસ સાવધાની એ રાખવા જેવી છે કે પિતાના અન્ય કર્તવ્યથી ચૂકાય નહિ. અકાળે-કસમયે વિના અવસરે એવી રીતે ઉપદેશ કરવા બેસી જાય કે જેથી પોતાના અન્ય કર્તવ્યનું પણ ભાન રહે નહિ તેવું ભિક્ષુ થવા દે નહિ. ભિક્ષુએ પોતાના સર્વ કર્તવ્યનું પાલન કરવા એ ધ્યાન ખાસ રાખવાનું છે કે પરસ્પર એક અનુછાનથી બીજા અનુષ્ઠાનને હાનિ પહોંચે નહિ. આવા પ્રકારના સમ્યગદષ્ટિ ઉપદેશકે પિતાનું કે બીજાનું સમ્યગદર્શન કે તેને આચારે સહેજ પણ દૂષિત થાય નહિ તેની પણ કાળજી રાખવી જોઈએ “સામે સાંભળવા બેઠેલે શ્રોતા કેઈ મોટો લૌકિક હેદી ધરાવે છે કે પછી સામાન્ય છે, ભદ્રપ્રકૃતિ છે કે તેનાથી વિપરીત છે, જેન છે કે જેનેતર છે, સમ્યગૃષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે.” વગેરે હકીકતોને બરાબર ધ્યાનમાં લઈ એવીરીતે સ્થિરપ્રજ્ઞાથી બેલવું જોઈએ. કે જેનાથી શ્રોતા ધર્મથી પરામુખ હોય તે ધર્મસન્મુખ થાય. યાવત્ સમ્યગ્ગદષ્ટિ હોય તે તેનું સમ્યગદર્શન વધુ સ્થિર, દઢ અને નિર્મળ થાય પણ શંકાના પંકથી મલિન થાય નહિ. ઉપરોક્ત રીતે ઉપદેશને વિધિ યથાર્થ પણે જેણે જાણ્યું હોય તેને જ તીર્થકર પ્રરૂપિત સમ્યગ્દર્શન--જ્ઞાનચારિત્ર રૂપ સમાધિમાર્ગને ઉપદેશ કરવાનો અધિકાર છે. બીજાઓ ઉપદેશ દેવા માટે લાયક નથી રપા "अलूसए नो पच्छन्नभासी नो सुत्तमन्नं च करिज्ज ताई । સરથારમણી અgવીરું વાચં સુગં ર સ વિનના” પરદા अदूषको=ऽपसिद्धान्तव्याख्यानेन सर्वज्ञोक्तमदूषयन् न प्रच्छन्नभाषी भवेत् सार्वजनीनं सिद्धान्तार्थ प्रच्छन्नभाषणेन न गोपयेत् , यदि वा प्रच्छन्नमर्थमपरिणतायः न भाषेत । न च सूत्रमन्यत् स्वमतिविकल्पनतः स्वपरत्रायी कुर्वीत, शास्तरि या भक्तिस्तामनुविचिन्त्य न कदाचिदागमबाधा स्यादित्येवं पर्यालोच्य वादं वदेत् , श्रुतं चाऽऽचार्यादिभ्यः सकाशात् सम्यक् तदाराधनामनुवर्तमानोऽन्येभ्य ऋणमोक्षं प्रतिपद्यमानः प्रतिपादयेत् । [અપસિદ્ધાન્ત–પ્રચ્છન્નભાષિતાનો ત્યાગ : સૂત્રવફાદારી અને ઋણમુક્તિઉદ્દેશ) સુત્ર-૨૬-ઉપદેશક ભિક્ષુએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંય અપસિદ્ધાન્ત ન થઈ જાય. પહેલા કોઈ એક સર્વજ્ઞભાષિત સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યા પછી પ્રતિપક્ષી કઈક તેમાં મિથ્યા દોષદભાવન કરે ત્યારે સ્વસિદ્ધાન્તને ત્યજીને વિપરીત સિદ્ધાન્તનું અવલંબન કરી તેને ઉત્તર આપ તેને અપસિદ્ધાન્ત કહેવાય. જે અપસિદ્ધાન્ત કરે તે ભગવાનનું વચન દૂષિત થાય, ભિક્ષુ તેવું ન થવા દે. જે સિદ્ધાન્ત સર્વસાધારણ લો કોને કહેવા ગ્ય હોય તેનું નિરૂપણ બધા સમક્ષ ન કરતા ખાનગીમાં બે-ચાર જણને જ કહેનાર પ્રચ્છન્નભાષી છે. ભિક્ષુ એ પ્રચ્છન્નભાષી ન હોય. અથવા છેદસૂત્ર વગેરે ગંભીર શાસ્ત્રોનો અર્થ અપરિપકવ બુદ્ધિ કે અપરિપકવ ગ્યતાવાળાને બતાવે નહિ. ભિક્ષુ તે સ્વ અને પર ઉભયની અંતર શત્રુઓથી કે દુર્ગતિથી રક્ષા કરનાર હોય, એને બદલે શાસ્ત્રના અનેક સૂત્રોમાંથી પિતાને અણગમતું સૂત્ર કાઢી નાંખીને પોતાની સ્વછંદ બુદ્ધિથી પોતાને અનુકૂળ નવા ૨૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપદેશરહસ્ય ગુથા-૯૯ સૂત્રની રચના કરીને તે સ્થાને ઘુસાડી દેવાનું દુર્ગતિ સંપાદક કામ ભિક્ષુ કરે નહિ. પિતાને તે તે શાસ્ત્રીય અર્થના જે ઉપદેશક છે તેના પ્રત્યે હદયમાં ભક્તિભાવ ધારણ કરીને ઉપદેશ દેતા મારાથી સહેજ પણ આગમ વિરુદ્ધ ન બેલાઈ જાય તેને બરાબર વિચાર કરીને પછી જ ભિક્ષુ ઉપદેશમાં પ્રવૃત્ત થાય. વળી પોતે જે શ્રોતાઓને ઉપદેશ કરી રહ્યો છે તેમના ઉપર હું ઉપકાર કરી રહ્યો છું તે ગર્વ ધારણ કરે નહિ પરંતુ પિતાને અરાધ્યાપાદ આચાર્ય વગેરેની આશાતના ન થાય પણ આરાધના થાય તે માટે “હું તે મારા ઉપર ર્માચાર્યનું જે ઋણ છે તે જ આ ઉપદેશ દ્વારા ચૂકવી રહ્યો છું.” આ રીતને કૃતજ્ઞતાભાવ દાખવવા પૂર્વક બીજાઓને એ રીતે સ્પષ્ટ જણાવીને ભિક્ષુ ઉપદેશ કરે પરદા “से सुद्धसुत्ते उवहाणवं च धम्मं च जे विंदति तत्थ तत्थ । आदेज्जवक्के कुसले विद्याशे से अरिहइ भासिउं तं समाहिं" ॥२७॥ . ___स शुद्धसूत्रोऽवदातप्रवचनः, उपधानं यद् यस्य सूत्रस्याभिहितं तपश्चरण तद्वान् धर्म च यो विन्दति लभते तत्र तत्राज्ञाग्राह्यहेतुग्राह्याद्यर्थानां स्वस्वस्थाने आदेयवाक्यो ग्राह्यवचनः कुशलो =निपुणः सदनुष्ठानादौ, व्यक्तः परिस्फुटो नाऽसमीक्ष्यकारी, सोऽर्हति तं समाधि भाषितुमिति । न चायं विधिरगीतार्थैर्गुरुविनियोगरहितैः कष्टानुष्ठायिभिरपि कर्तुं शक्यते, इति विफलैव तेषामुपदेशचेष्टेति भावः ॥९८॥ શુદ્ધસૂત્ર : ગોદ્ધહન : આગ્રાહ્ય-હેતુગ્રાહ્ય પદાર્થ] સૂત્ર ૨૭–તે ભિક્ષુ સૂત્રોક્ત વસ્તુની યથાર્થપણે પ્રરૂપણ કરતા હોવાથી અને વિધિસર અધ્યયન કરતો હોવાથી શુદ્ધસૂત્ર કહેવાય. જે સૂવન જે ઉપધાન એટલે કે તપશ્ચર્યા વગેરે કરવાના હોય તે કરવાપૂર્વક સૂત્રાધ્યયન કરે તો ઉપધાનવાહક કહેવાય.શ્રત અને ચારિત્રધર્મનું સ્વરૂપ યથાયોગ્યપણે જાણુ હોય. જે જે આજ્ઞા ગ્રાહ્ય અર્થ હોય તેનું તે મુજબ અને હેત ગ્રાહ્ય હેય તે હેતુઉપન્યાસપૂર્વક નિરૂપણ કરનારે હોય તે તેના વચનને લોકો આદર કરે છે. ઉપરોક્ત રીતે જે ભિક્ષુ સદનુષ્ઠાનનિપુણ હોય અને પરિટ્યુટ વિચાર-વિમર્શપૂર્વક કામ કરનાર હોય તે તે સમાધિમાર્ગને ઉપદેશ કરવાને ગ્ય છે. રબા ઉપસંહાર : ઉપરોક્ત રીતે સૂત્ર ૨૨ થી ૨૭માં જે વ્યાખ્યાનવિધિનું નિરૂપણ કર્યું છે. તે રીતે ઉપદેશ દેવાનું કાર્ય અગીતાર્થ અને ગુરૂને પરતંત્ર ન રહેનારા ભિક્ષુઓ કરી શકવાને શક્તિમાન નથી. ભલેને તેઓ ગમે તેવા કો લેતા હોય, એટલે આવા ભિક્ષુઓની ઉપદેશ દેવાની મહેનત અને કણ નિષ્ફળ છે. એટલું જ નહિ વિપરીત ફળપ્રદ બને છે. (૮) ___ उक्तसूत्र एव प्रश्नप्रतिवचने प्राह શ્લેક. લ્માં પૂર્વોક્ત સૂત્રત અંગસૂત્રના વિષયમાં એક પ્રશ્નનું ઉત્થાન કરી તેનું સમાધાન કર્યું છે नणु इह विभज्जवाओ आणतो ण य निरुद्धपत्यारो । एयं कहमविरुद्धं, भन्मइ सोआरमहिगिच्च ॥१९॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૪-સ્યાદવાદગર્ભિત દેશનાવિધિનું પાલન આવશ્યક ૧૮૭ કાર્થ : (પ્રશ્ન : ) સૂત્રમાં વિભાજ્યવાદની અનુજ્ઞા કરી અને વિરુદ્ધને વિસ્તાર ન કરવાનું કહ્યું. આ બેમાં પરસ્પર વિરોધ કેમ ન થાય ? (ઉત્તર : ) પિતાને આશ્રયીને (કઈ વિરોધ નથી.) છેલ્લા નન્વિત્ર સંક્રિષ્નયા’ વિભૂકોવિમર્ચવાતા=યાદ્રારા માસા =સર્વત્ર માષિતુમનુજ્ઞાતા, तथा निरुद्धप्रस्तारः स्तोकार्थविस्तरश्च नानुज्ञातः, एतव्य कथमविरुद्धं ? स्याद्वादप्रकाशने विस्तरावश्यंभावात् ? भण्यते प्रत्युत्तर विधीयते; श्रोतारं =श्रोतृविशेष अधिकृत्याविरुद्धमेतत् निखिलनयचतुरं प्रपश्चितज्ञ प्रतिपत्तारमुद्दिश्य विस्तरेण स्याद्वादप्रतिपादनात् , एकतरनयप्रियं च तमुद्दिश्य स्याद्वादप्रतिपत्तियोग्यतामाधातुं स्तोकप्रतिपादनात्तदानीमपि स्याद्वादप्रतिपादनयोग्यताया अनपायात् , તથા વાદ સંમતિ – સન્મતો –૪] १७पुरिसज्जायं तु पडुच्च जाणओ पन्नवेज्ज अण्णयर। परिकम्मणाणिमित्त दाहेही सो विसेसंपि ॥९९।।। તાત્પર્યાર્થ --પ્રક્ષકારનો આશય એ છે કે “સંગિયા...” ઈત્યાદિ સૂત્રમાં સ્યાદવાદગર્ભિત દેશના કરવાને વિધિ દર્શાવ્યું. બીજી બાજુ સૂત્ર ૨૩માં અલ્પાર્થક સૂત્રને દીર્ઘ વાક્યોથી વિસ્તાર કરવાની ના પાડી છે. પણ એ કઈ રીતે બને ? સ્યાદવાદગર્ભિત કથન કરવા હોય ત્યારે સપ્તનય અને સપ્તભંગી વગેરે વિસ્તાર અવશ્યમેવ કરવું જ પડે છે. આ પ્રશ્નના સમાધાનમાં શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે જે શ્રોતા હોય તેવું પ્રતિપાદન કરવામાં પૂર્વોક્ત સૂત્રનું તાત્પર્ય હોવાથી પરસ્પર કઈ વિરોધ નથી. આશય એ છે કે પ્રતિપરા અર્થાત્ શ્રોતાજન જે સઘળા નયોના અભિપ્રાયનો પૃથગુ પૃથગ્ર વિવેક કરવા માં ચતુર હોય તેમ જ વિસ્તાર કથનને સમજી શકે તેવા હોય છે તેવા શ્રોતાને ઉદ્દેશીને સ્યાદ્વાદથી પ્રતિપાદન કરવાની અનુજ્ઞા છે. પણ જે શ્રોતા કેઈ એકનયપ્રિય છે અને સર્વનના અભિપ્રાયનું વિવેચન સમજવા સમર્થ નથી તેને એકસાથે સાત નયને અવતાર કરીને સૂત્ર વ્યાખ્યાન કરવામાં આવે તો ઉગ કરાવનાર થાય માટે ધીમે ધીમે કેટલાક કાળે સાતે નય ગર્ભિત સ્યાદ્વાદથી કરાતા પ્રતિપાદનને સમજવાને શક્તિશાળી બને, એગ્ય બને તે માટે એકાદ નયથી પ્રતિપાદન કરવામાં પણ કેઈ દેષ નથી. સ્યાદ્વાદ જ પ્રતિપાદન મેગ્ય છે અર્થાત્ પ્રત્યેક પ્રતિપાદન સ્યાદ્વાદગર્ભિતપણે જ કરવું જોઈએ એ સ્વસિદ્ધાન્તને ઉપરોક્ત રીતે પ્રતિપાદન કરવામાં કોઈ હાનિ પહોંચતી નથી. શ્રી સમ્મતિતક સૂત્રમાં જણાવ્યું છે કે-જ્ઞાતા પુરૂષ વિશેષને આશ્રયીને ગમે તે એક નયનું (ઉચિત રીતે) પ્રરૂપણ કરી શકે છે. અને (શ્રોતાની) બુદ્ધિ પરિષ્કૃત કરવા માટે વિશેષ નયે પણ દર્શાવે છે. છેલ્લા ____ एवं श्रोतृभेदेन स्याद्वादप्रतिपादने भजनापि भवेत् तत्परिज्ञानं विना तु सम्यक्त्वमपि न व्यवतिष्ठत इत्याह શ્લેક-૯૯ મા દર્શાવ્યા પ્રમાણે ભિન્નભિન્ન પ્રકારના શ્રોતાઓને અનુલક્ષીને સ્યાદ્વાદના પ્રતિપાદનમાં પણ ભજન અર્થાત્ વિકલ્પ જાણો. એટલે ક્યા શ્રોતા આગળ સ્યાદ્વાદથી १७. पुरुषजातं तु प्रतीत्य ज्ञापकः प्रज्ञापयेदन्यतरम् । परिकर्मणानिमित्त दर्शयिष्यति स विशेषमपि ।। Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપદેશરહસ્ય ગાથા-૧૦૦ પ્રતિપાદન કરવું અને ક્યા શ્રોતા આગળ એક નયથી વિવેચન કરવું તે અંગે વિવેક ન હોય તે સમ્યકત્વ પણ વિદ્યમાન છે તેમ કહી શકાય નહિ. આ બાબતનું નિરૂપણ શ્લોક૧૦૦માં દર્શાવ્યું છે– सदसदविसेसणाओ विभज्जवायं विणा ण सम्मत्तं । जं पुण आणारुइणो तं निउणा विति दन्वेण ॥१०॥ . શ્લોકાથ-વિભજ્યવાદ વિના સદ્દ અને અસો ભેદ કરે શક્ય ન હોવાથી સમ્યકૃત્વ પણ ન રહે. આજ્ઞા રુચિ જીવને જે સમ્યકત્વ હોય છે તે દ્રવ્યથી હોવાનું વિદ્વાને કહે છે. ૧૦૦ सदसदविशेषणात्-स्वपक्षपरपक्षयोविधिनिषेधयोः कर्तमशक्यत्वात् , विभज्यवादं विनास्याद्वादपरिज्ञानं विना नास्ति सम्यक्त्वं, तथाभूतार्थज्ञानरुचिरूपत्वात्तस्याऽतथाभूतार्थज्ञानस्य च तत्त्वतोऽवग्रहादिरूपतयाऽनेकान्तविषयस्यापि तदावरणदोषेणाऽनेकान्तविषयकत्वेनानुल्लिखितस्य तथारोचयितुमशक्यत्वात् । नन्वेवं तथाविधाऽगीतार्थस्य संक्षेपरुचिसम्यक्त्वमुच्छियेतेत्यत आह-यत्पुनराज्ञारुचेः प्रियगीतार्थाज्ञस्य मार्गानुसारिणः सम्यक्त्वं तन्निपुणाः सिद्धसेनदिवाकरप्रभृतयः द्रव्येण ब्रुवते, स्याद्वादप्रतिपत्तियोग्यतायास्तज्जन्यनिर्जराजनककर्मक्षयोपशमरूपायास्तेष्वखंडितत्वात् , विपश्चित चेदं स्याद्वादकल्पलतायामिति नेह प्रतन्यते ॥१०॥ તાત્પર્યાથ-સ્યાદ્વાદના સમ્યક્ પરિજ્ઞાન વિના સ્વસિદ્ધાન્તનું વિધિરૂપે યથાર્થ પ્રતિપાદન અને પરસિદ્ધાન્તનું નિષેધરૂપે યથાર્થ નિરૂપણ કરી શકાય તેમ ન હોવાથી સમ્યક્ત્વ ટકી શકે નહિ કારણ કે તે સ્યાદ્વાદ મુદ્રા-અંકિતસ્વરૂપે પદાર્થોના યથાર્થજ્ઞાનની રુચિ સ્વરૂપ હોય છે. જે જ્ઞાન સ્યાદ્વાદ મુદ્રા-અંકિતસ્વરૂપે પદાર્થોને સ્પર્શતુ નથી એવું અતથાભૂત અર્થજ્ઞાન પણ પરમાર્થથી જોઈએ તો અવગ્રહ-ઈહા વગેરે (મતિજ્ઞાનના ભેદ) રૂપ હોવાથી આખરે વિષય તે અનેકાનને જ છે. છતાંપણ તથા પ્રકારના જ્ઞાનાવરણ કર્મ અને સમ્યગદર્શન આવારક મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયરૂપ દેષથી તે અતથાભૂત અર્થજ્ઞાન સ્યાદ્વાદના વિષયરૂપે અનુભવાતું ન હોવાથી સ્યાદ્વાદના વિષયરૂપે તેમાં રુચિ થવાને કેઈ અવકાશ નથી. શંકા –જે ઉપરોક્ત હકીકત શકય હોય તો એનો અર્થ તે એ થયો કે સ્યાદ્વાદાવલંબી વિસ્તારરચિ હેાય તેનું જ સમ્યકત્વ ટકે એટલે પછી જે મંદ ક્ષપશમવાળે હેવાના કારણે સંક્ષેપરુચિ હોય તેને પણ શાસ્ત્રમાં સંક્ષેપરુચિ સમ્યગૂ દર્શન હોવાનું જણાવ્યું છે તે મિથ્યા કરશે. સમાધાન –તે મિથ્યા નહિ કરે કારણ કે દ્રવ્યસમ્યકૃત્વરૂપે સંક્ષેપરુચિ જીવને પણ સમ્યકૃત્વ હેવામાં કઈ બાધ નથી. જે આત્મા આજ્ઞા રુચિ છે, ગીતાર્થની આજ્ઞા જેને પસંદ છે-ગમે છે અને જે માર્ગાનુસારી પણ છે તેઓને દ્રવ્યસમ્યક્ત્વ હોવાનું, તર્ક નિપુણ શ્રીમત્ સિદ્ધસેનસૂરિ મહારાજે પણ કહ્યું છે. કારણ કે સ્યાદ્વાદને અંગીકાર કરવાથી થનારી નિર્જરાના સંપાદક કર્મક્ષપશમ રૂપ “સ્યાદ્વાદસ્વીકારયેગ્યતાએ આત્માઓમાં પણ અખંડિતપણે અવસ્થિત હોય છે. આ વિષયનું સ્પષ્ટીકરણ સ્યાદ્વાદકલ્પલતા નામના ટીકાગ્રન્થમાં કર્યું હોવાથી અહીં તેને વિસ્તાર કર્યો નથી. ૧૦ના Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૫-સ્યાદ્વાદઃ સમ્યક્ત્વનું બીજ विभज्यवादस्य सम्यक्त्वबीजत्वमेव सूत्रसंमत्या द्रढयतिશ્લોક ૧૦૧ માં સ્યાદ્વાદ જ સમ્યક્ત્વનું બીજ છે આ વિષયને વધુ પુષ્ટ કર્યો છે. अवि य अणायारसुए विभज्जवाओ विसेसिओ सम्म । जं वुत्तोऽणायारो पत्तेयं दोहि ठाणेहिं ॥१०१॥ શ્લેકાર્થ –વળી અનાચાર શ્રુત અધ્યયનમાં સ્યાદ્વાદને વિશેષ મહત્ત્વ આપ્યું છે કારણ કે તેમાં બે સ્થાનથી અનાચાર કહ્યા છે. ૧૦૧ अपि चाऽनाचारश्रुते=ऽनाचारश्रुताभिधाने सूत्रकृताध्ययने विभज्यवादः स्याद्वादः सम्यग्= याथात्म्येन विशेषितः सम्यग्दर्शनप्राणत्वेन पुरस्कृतः, यद्=यस्मात् प्रत्येकमेकत्र धर्मिणि स्यात्काराकितेतरधर्मानुल्लेखेन द्वाभ्यां स्थानाभ्यामभिधीयमानाभ्यां ज्ञायमानाभ्यां वाऽनाचारो दर्शनाचारे ૩સ્તત્ર | તથાનુિં સૂત્ર ૨ તા ૨૨] ( [ સ્યાદવાદ સમ્યગ્રદર્શનને પ્રાણ]. તાત્પર્યાર્થ:-શ્રીમત્ સૂત્રકૃત નામના અંગસૂત્રમાં અનાચારકૃતનામના (જેનું બીજુ નામ આચારશ્રત પણ છે.) પાંચમા અધ્યયનમાં સ્યાદ્વાદને તેના યથાર્થ સ્વરૂપે સમ્યગદર્શન ગણના પ્રાણરૂપે ઓળખાવ્યો છે. કારણકે જ્યાં એક ધમ પદાર્થમાં સ્યાત્ પદથી અંક્તિસ્વરૂપે અન્યધર્મને પણ ઉલ્લેખ કર્યા વિના બે બે સ્થાને કહેવાય અથવા જણાય તો તેને દર્શનચાર રૂપ નહિ પણ અનાચાર એટલે કે જેનેન્દ્ર આગમથી બાહ્ય આચારરૂપ કહ્યો છે. અનાચારશ્રુત અધ્યયનના બીજાથી અગિયારમા સૂત્ર સુધીનો ભાવાર્થ નીચે પ્રમાણે છે, *"अणादीयं परिन्नाय अणवयागेइ वा पुणो। सासयमसासयं वावि इइ दि िण धारए ॥२।। अनादिकमप्रथमोत्पत्तिकमनवदग्रमपर्यवसानमिति वा परिज्ञाय एकनयदृष्ट्यावधार्य शाश्वतं सांख्याभिप्रायेणाप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभाव सर्व, स्वदर्शने वा सामान्यांशमवलम्ब्य सर्वमिदं शाश्वतमित्येवं भूतां दृष्टि न धारयेत् । तथा विशेषपक्षमाश्रित्य वर्तमाननारकाः समुच्छेत्स्यन्तीत्येतच्च सूत्रमंगीकृत्य यत् सत्तत्सर्व मनित्यमित्येवंभूतबौद्धदर्शनाभिप्रायेण च सर्व मशाश्वतमित्येवंभूतां च दृष्टिं न धारयेत् । क एवं दोष इत्याह [નિત્ય-અનિત્ય એકાત દૃષ્ટિને ત્યાગ] સુત્ર–૨–જે પદાર્થને આરંભ અર્થાત્ પ્રથમ–ઉત્પત્તિ જ નથી અને અન્ત પણ નથી એવા પદાર્થોને એક નયની દૃષ્ટિનું અવલંબન કરીને દા. ત. નિત્યવાદી સાંખ્યમતનું, બધું જ અવિનાશી–અનુત્પન્ન–એકમાત્રદ્ધવસ્વભાવવાળું શાશ્વત છે, અથવા આત્મીય (જૈન)દર્શન ઉપદશિત પદાર્થસંબંધી સામાન્ય અંશનું અવલંબન કરીને “બધું જ શાશ્વત છે. એવી એકાંત દષ્ટિ રાખવી નહિ. તથા વિશેષ પર્યાયનું અવલંબન કરીને, અથવા “જે વિદ્યમાન * इमाः सूत्रकृताङ्गद्वितीय श्रुतस्कन्धपञ्चमाध्ययनीया दश गाथाः ग्रन्थकृतव विवेचिता इति नानूद्यन्ते ॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૦૧ નારકીઓ છે તેઓને (તેના ભવન) અંત આવશે” એવા ભાવવાળા સૂત્રને આશ્રયીને, અથવા ક્ષણિકવાદી બૌદ્ધદર્શનના અભિપ્રાયને અવલંબીને બધું જ અશાશ્વત છે, બધું જ અનિત્ય છે એવી માન્યતા રાખવી નહિ. રમા એવી દષ્ટિ રાખવામાં જે દોષ છે તે કહે છે"एतेहिं दोहिं ठाणेहिं ववहारो " विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए ॥३॥ 'सर्व' नित्यमेवानित्यमेव वा' एताभ्यां द्वाभ्यां स्थानाभ्यामभ्युपगम्यमानाभ्यामनयोर्वा पक्षयोव्यवहारो लोकस्यैहिकामुष्मिकयोः' कार्ययोः प्रवृत्तिनिवृत्तिलक्षणयोर्न विद्यते । एकान्तनित्यत्वे घटाद्यर्थं कुम्भकारादेमोक्षाद्यर्थं तपस्विप्रभृतीनां च प्रवृत्त्यनुपपत्तेः, एकान्ताऽनित्यत्वेऽपि लोकानामनागतभोगार्थ धनधान्यादिसंग्रहार्थ मुमुक्षूणां च मोक्षार्थ प्रवृत्त्यनुपपत्तेरेव, नित्यानित्यत्वयोः प्रतिनियताश्रयत्ववादेऽप्येकत्र मृदादौ स्थासकुशूलघटाद्यनेककार्यार्थप्रवृत्तेरनुपपत्तेरेकस्यानेकपरिणामित्वविरोधात् , अत एतयोः स्थानयोरेकान्तत्वेनाश्रीयमाणयोरनाचार मौनीन्द्रागमबाह्यत्वरूप जानीयात् । 'तु' शब्दो विशेषणार्थः, 'कथञ्चिन्नित्यानित्ये वस्तुनि व्यवहारो युज्यते' इत्येतद्विशिनष्टि, एकांशमादाय नयव्यवहारस्योभयमादाय च प्रमाणव्यवहारस्योपपत्तेः । न चैवमपि स्यान्नित्यमेव स्यादनित्यमेवेति च प्राप्त, तत्राप्येवकारार्थावधारणबलाद् येनाकारेण नित्यत्वं तेन नित्यत्वमेवेत्येकान्तस्वापत्तिरिति शङ्कनीयं, अनित्यत्वासंवलितस्य नित्यत्वव्यवच्छेदस्याप्रसिद्धेः, तत्संवलितस्य च तस्य सत्त्वे किश्चिदपेक्षया एकान्तसंवलितानेकान्तानपायात् , तथा चाह सम्मतिकारः १८"भयणावि हु भइयव्वा जह भयणा भयइ सव्वदव्वाई। પર્વમાનિયમો વિ ટોરેં સમાવાયા છે” [ ૩૨૭ સમતિસૂત્રો] [એકાતવાદમાં વ્યવહાર ઘટે નહીં] સૂત્ર-૩ ઉપરોક્ત પ્રકારના બે સ્થાને માની લેવાથી વ્યવહાર સંગત થતો નથી. બધું જ નિત્ય છે. અથવા અનિત્ય છે.” આ બે પક્ષમાંથી કઈ એક પક્ષ એકાન્ત સ્વીકારી લેવામાં આવે તે ઈહલૌકિક કે પારલૌકિક ફલાકાંક્ષાપૂર્વક ઉપાયમાં પ્રવૃત્તિ અને હાનિકર કૃત્યથી નિવૃત્તિ-સ્વરૂપ વ્યવહાર ઘટી શકે નહિ. જે માટી એકાતે નિત્ય હોય-અપરિવર્તનશીલ હોય તો તેમાંથી ઘટ બનાવવા માટે કુંભાર મહેનત કરે નહિ. એ જ રીતે આત્મા પણ જે નિત્ય અપરિવર્તનશીલ હોય તે તપસ્વી વગેરે કઠોરતાની મહેનત કરે નહિ. વસ્તુ જે એકાતે અનિત્ય (ક્ષણભંગુર) હોય તે ભવિષ્યમાં સુખી થવા માટે લોકે ધનધાન્ય વગેરે સંપત્તિનો સંચય ન કરે તેમજ મુમુક્ષુ આત્માઓ મેક્ષ માટે મહેનત કરે નહિ. અમુક અમુક પદાર્થો એકાન્ત નિત્ય અને અમક અમક પદાર્થો એકાતે અનિત્ય એ કઈ પ્રતિનિયત વિભાગ કરવામાં આવે તે પ પ્રવૃત્તિઅભાવની આપત્તિ ટાળી શકાતી નથી. કેમકે માટી વગેરેમાંથી ઘઠ બનાવવા માટે પહેલા થાળીઆકાર પછી કુશલાકાર પછી ઘટાકાર વગેરે ક્રમશઃ બનાવવા માટે જે પ્રવૃત્તિ થાય છે તે નહિ ઘટી શકે. વળી નિત્યમાંથી અનિત્ય એવા જુદાજુદા १८ भजनाऽपि खलु भक्तव्धा यथा भजना भज्येत सर्व द्रव्याणि । एवं भजनानियमोऽपि भवति समयाविराधनयाम् ।। * याविरोहण' इति पाठान्तरम् Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૨૫ સ્યાદ્વાદ સમ્યક્ત્વનું બીજ પ્રકારના પરિણામની નિષ્પત્તિ પણ કેવી રીતે થઈ શકે ? કારણ કે એકાન્ત નિત્યવસ્તુને વિવિધ પરિણામે સાથે વિરોધ છે. આ કારણથી ઉપરોક્ત બે પ્રકારના એકાન્ત સ્થાનને આશ્રય લેવામાં આવે તો જેનેન્દ્ર આગમથી બહિષ્કૃત થઈ જવા રૂપ અનાચાર પ્રસૂતિ થાય છે. વસ્તુને જે “કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વીકારવામાં આવે તો જ પૂર્વોક્ત પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ વ્યવહાર ઘટી શકે.” આ વૃત્તાન્તનું સૂચન સૂત્રમાં “તું” શબ્દથી કર્યું છે. અન્ય અંશની ઉપેક્ષા ન થાય તે રીતે વસ્તુના એક અંશનું અવલંબન કરવામાં આવે તે નયામક વ્યવહાર અને ઉભય અંશનું અવલંબન કરવામાં આવે તે પ્રમાણેત્મક વ્યવહાર પણ ઉપપન્ન થાય છે. [સ્યાદવાદમાં પણ એકાતની આપત્તિની શંકા અને સમાધાન ] શંકા : પ્રમાણાત્મક વ્યવહારમાં સ્થાન વિમેવ, સ્પાત મનિસ્રનેત્ર’ એવા અભિલાપમાં જે અવધારણાર્થક “એવકારને પ્રગ છે તેના સામર્થ્યથી વસ્તુમાં જે રૂપે નિત્યપણું છે તે રૂપે નિત્યપણું જ છે. આ જાતના એકાન્તપણાની આપત્તિ સ્યાદવાદમાં પણ ટાળી શકાય તેવી નથી. ઉત્તર :-એવકારથી સ્યાદ્વાદમાં નિત્ય કે અનિત્યત્વ ધર્મને વ્યવછે સંભવ નથી, કારણકે નિર્ભવ અસમાનાધિકરણ અનિત્ય અને અનિત્યલ્બ અસમાનાધિકરણ નિત્યત્વ જનમતમાં પ્રસિદ્ધ નથી. એટલે તેને વ્યવચ્છેદ પણ અપ્રસિદ્ધ છે. એટલે “હ્મ નિવ' એ વાક્યપ્રગમાં અનિત્યસ્વસહચારી નિયત્વની સત્તાનું જ વિધાન હોવાથી કિશ્ચિદ્ અંશની અપેક્ષાએ અનિત્યને વ્યવચ્છેદ અભિપ્રેત છે, પણ સર્વથા નહિ. એટલે આ રીતે એકાન્તાનુવિદ્ધ અનેકાન્ત સુરક્ષિત રહે છે. શ્રીમાન સંમતિતર્કસૂત્રારે (કાંડ–૩ સૂત્ર-૨૭માં) પણ કહ્યું છે કે જેમ અનેકાનસિદ્ધાન્ત સર્વદ્રાને લાગુ પડતો હોવાથી સર્વદ્રવ્યોમાં અનેકાના ભકત્વ પ્રસિદ્ધ કરે છે તેમ અનેકાન સિદ્ધાન્તમાં પણ અનેકાન્ત લાગુ પડતા હોઈ તેમાં પણ અનેકાન્તાત્મકતા સિદ્ધ થાય છે. એટલે અનેકાન્તને (કથંચિંત) એકાન્તરૂપ કહેવામાં આવે તે શાસ્ત્રની કઈ અવગણના નથી. ___न चैकावच्छेदेन नित्यत्वादिकमेवेत्येवमेकान्तप्राप्तिः, गुजाफले कृष्णत्वरक्तत्वयोरिख नित्य• त्यानित्यत्वयोः खंडशोऽनवस्थानात् , गुडसुंठीद्रव्ययोरिवैकगोलकीकृतयोस्तयोरेकलोलीभावनैवावस्थानात् । एतेन द्रव्यार्थत्वादौ नित्यत्वाद्यवच्छेदकत्वमेवेत्येवमेकान्तापत्तिरपि निरस्ता, पररूपादिना तत्र तदभावाच्चेत्यन्यत्र विस्तरः । [ ભિન્ન ભિન્ન અંશે એકાન્ત અપત્તિની શકો અને સમાધાન ] " શંકા-જેમ ચણોઠીમાં અર્ધભાગ આશ્રયીને રક્તવર્ણ અને અન્ય અર્ધભાગ આશ્રયી શ્યામવર્ણ પરસ્પરથી ભિન્ન દેશમાં એકાતે અવસ્થિત હોય છે એ જ રીતે દરેક વસ્તુમાં જનમતે એક અંશ આશ્રયીને નિત્યવ અને અન્ય અંશ આશ્રયીને અનિત્યવ પરસ્પર ભિન્ન દેશમાં અવસ્થિત હોવાથી પુનઃ એકાન્તની આપત્તિ યથાવત્ પ્રસક્ત થાય છે. ઉત્તર :–જૈનમતે ચણોઠીમાં રક્ત શ્યામવર્ણની જેમ નિત્યત્વ અને અનિત્યત્વ એક વસ્તુમાં સર્વથા પરસ્પર ભિન્નદેશવતી નથી. એટલે ચણેઠીના દષ્ટાંતથી જે એકાન્તની આપત્તિ દર્શાવી છે તે નિમ્ળ છે. જન મતમાં તે નિત્યત્વ અને અનિત્યત્વ એક જ વસ્તુમાં પરસ્પર આક્રાન્ત થઈને તાદામ્યભાવે સમાવિષ્ટ છે. જેમ સૂંઠની ગેળીમાં સૂંઠ અને ગેળ દ્રવ્ય Page #233 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા–૧૦૧ બન્ને ભિન્નભાગવત હોતા નથી પણ તેના અણુએ અણુ એકબીજા ને વ્યાપીને રહેલા હોય છે. તે રીતે સ્યાદ્વાદમાં પણ સમજી લેવું. ઉપરોક્ત નિરુપણથી “દ્રવ્યર્થસ્વાદિમાં નિત્યસ્વાદિ અવછેદતા જ હોવાથી એકાન્તવાદ પ્રસક્ત થાય છે”–આવું કથન પણ નિર્મૂળ થઈ જાય છે. કારણ કે દ્રવ્યાWવાદિમાં સ્વરૂપેણ (દ્રવ્યત્વને આશ્રયીને નિત્યસ્વાવછેદકતા હેવા છતાં પણ પરરૂપેણ (પર્યાયવને આશ્રયીને) નિત્યાવચ્છેદકતાને અભાવ છે. આ વિષયને વધુ વિસ્તાર અન્ય ગ્રન્થોમાં પણ કરેલ છે. સૂત્ર-૩ "समुच्छिजिहिति सत्थारा सव्वे पाणा अणेलिसा । गंठीगा वा भविस्संति सासयंति व णो वदे ॥४॥ 'सम्यग् निरवशेषतयोच्छेत्स्यन्ति सामस्त्येनोत्प्राबल्येन सेत्स्यन्ति सिद्धिं यास्यन्ति वा, शास्तारः -सर्वज्ञाः, सर्वे निरवशेषाः सिद्धिगमनयोग्या भव्यास्ततश्चोत्सन्नभव्यं जगत् स्यादि'त्येवं नो वदेत्, तथा 'सर्वे प्राणिनोऽनीदृशाः परस्पर विलक्षणा एव, न कथञ्चित्तेषां सादृश्यमस्ती' त्येवमप्येकान्तेन नो वदेत, यदि वा 'सर्वेषां भव्यानां सिद्धिसद्भावेऽवशिष्टाः संसारऽनीदृशा अभव्या एव भवेयुरि'त्येव नो वदेत् , तथा 'ग्रन्थिकाः कर्मग्रन्थिवन्त एव सर्वे भविष्यन्ती'त्येवं नो वदेत्, यदि वा ग्रन्थिभेदं कर्तुमसमर्था भविष्यन्तीत्येवं नो वदेत्, तथा शाश्वताः सदाकालं स्थायिनः शास्तार इत्येवं नो वदेत्, यतः “एएहिं ० ॥५॥"-एतयोर्द्वयोः स्थानयोर्व्यवहारो न विद्यते । तथाहि-यत्तावदुक्त सर्वे शास्तारः क्षय यास्यन्तीत्येतदयुक्तम् , क्षयनिबन्धनकर्मणोऽभावेन सिद्धानां क्षयाभावाद्भवस्थकेवलिनामपि प्रवाहापेक्षया क्षयाऽयोगात् । यदप्युक्त सर्वभव्यानां सिद्धिगमने उत्सन्नभव्यं जगत् स्यादिति, तदपि न, भव्यराशे राद्धान्ते भविष्यकालसमयवदानन्त्योक्तेस्तन्निलोपाऽसंभवात् । न च सर्वेषां भव्यानां सेत्स्यमानताभिधानात्तदापत्तिः, [ભવ્યજીવ શુન્યતા સવજીવભિન્નતા-ગ્રન્થિભેદાશક્તિ-સર્વજ્ઞશાશ્વતતા અઘટિત]. સુત્ર-૪ તથા ૫-“બધા જ સર્વજ્ઞ આત્માઓ નિરવશેષપણે વિચ્છિન્ન થઈ જશે અથવા સિદ્ધિગમન યોગ્ય બધા જ સંપૂર્ણપણે સિદ્ધિગતિમાં ચાલ્યા જશે તેથી જગત ભવ્ય જીવ શૂન્ય બની જશે.” આમ પણ કહેવાય નહિ તથા “બધા જ પ્રાણીઓ અનીદશ અર્થાત્ સર્વથા પરસ્પરભિન્ન છે તેઓમાં પરસ્પર કોઈ સમાનતા નથી એવું પણ એકાને કહેવાય નહિ. અથવા “બધા જ ભવ્ય જીવે મોક્ષમાં ચાલ્યા ગયા પછી સંસારમાં અભવ્ય જીવો જ શેષ રહેશે એવું પણ કહેવાય નહિ. તથા “બધા જ જીવે કર્મન્ધિયુક્ત હશે અથવા ગ્રન્થિ ભેદવાને અશક્ત હશે એમ પણ કહેવાય નહિ. તથા સર્વજ્ઞ આત્માઓ શાશ્વત એટલે કે સદાકાળ માટે સ્થાયી (અવિનાશી) રહેશે એમ પણ કહેવાય નહિ. કારણ, ઉપરોક્ત પ્રકારના બે બે સ્થાનોમાં વ્યવહાર ઘટી શકતો નથી તે આ રીતે– જે એમ કહ્યું કે “બધાં જ સર્વજ્ઞ આત્માઓ વિચ્છિન્ન થઈ જશે તે કહેવું અયુક્ત છે. કારણ કે ક્ષયના હેતુભૂત કારણે ન હોવાથી સિદ્ધાત્માને ક્ષય અસંભવિત છે. ભવસ્થ કેવલિઓને પણ મેક્ષમાં ગમન દ્વારા સર્વથા ક્ષય નથી, કારણકે જેમ જેમ ભવસ્થ કેવલિઓ મે જતા જાય છે તેમ તેમ અન્ય અન્ય જી કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા જાય છે એટલે Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૫: સ્યાદ્વાદ સમ્યકત્વનું બીજ ૧૯૩ પ્રવાહની અપેક્ષાએ ભવસ્થકેવલિઓને પણ સંસારમાં કયારેય વિરહ થતો નથી. સર્વભવ્ય ના મોક્ષગમનથી જગત્ ભવ્યજીવન્ય પણ થઈ જવાનું નથી. કારણ કે જન સિદ્ધાન્ત પ્રમાણે ભવ્ય જીવોને સમૂહ ભવિષ્યકાળના સમયની જેમ સંખ્યામાં અનંત છે. એટલે જેમ કાળને અંત આવવાને નથી તેમ ભવ્યજીને પણ અંત આવવાનું નથી, તેઓ ખાલી થવાના નથી. [કર્મબંધમાં તફાવત પરિણામોદિ સાપેક્ષ] "भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् । gવ્યંધ નામ 1 મતિ, ૨. પ્રાત વર્તમાનત્વ' L [ ] इति वचनात् अनागतसमयानां लप्स्यनानवर्तमानतावत्तदुपपत्तेः तथा नापि शाश्वता एव शास्तारः, भवस्थानां सिद्धिगमनात् , प्रवाहापेक्षया च शाश्वतत्वमतः कथंचित् शाश्वताः कथंचिदशाश्वता इति । तथा नाऽनीदृशत्वमपि सर्वेषां घटते, जात्यादिना तथात्वेऽप्यसंख्येयप्रदेशत्वादिनाऽतथात्वात् , तथोल्लासेतसद्वीर्यतया केचिद्भिन्नग्रन्थयोऽपरे च न तथेत्यत्राप्येकान्तो न कान्तः, शाश्वतत्वमपि नैकान्तेन कथंचिदुच्छेदादिति एतयोः स्थानयोरेवमनाचार जानीयात् । | સર્વ સિદ્ધિગતિમાં જશે” એવા શાસ્ત્રવચનથી પણ સંસાર ભવ્યજીવ શૂન્ય થઈ જવાની આપત્તિ નથી. કારણ કે-“જે કાળ વર્તમાનપણાને પ્રાપ્ત થયે તે અતીત પણ બનશે. અને ભવિષ્યકાળ તે છે કે જે વર્તમાનપણાને પ્રાપ્ત કરશે.-“આ વચનથી જેમ બધે જ ભવિષ્યકાળ વર્તમાન થઈ જવાન હોવા છતાં પણ ભવિષ્યકાળને ક્યારેય અંત નહિ આવે એ નક્કી છે તેમ બધા જ ભવ્યજી મુક્તિમાં જવાના હોવા છતાં પણ તેઓને અંત આવશે નહિ.—એ પણ સુનિશ્ચિત છે. વળી, સર્વજ્ઞ બધા જ શાશ્વત હોય તેવું પણ નથી કારણ કે ભવસ્થ કેવલીઓનું સિદ્ધિગમન ચાલુ જ છે. એટલે પ્રવાહની અપેક્ષાએ જ શાશ્વત કહેવાય અર્થાત્ કથંચિત્ નિત્યતા અને કથંચિત્ અનિત્યતા સર્વજ્ઞમાં પણ સિદ્ધ થાય છે. તથા બધા જેમાં સમાનતા છે જ નહિ એવું પણ નહિ, એકેન્દ્રિય–બેઈન્દ્રિય વગેરે જાતિ ભિન્ન હોવા છતાં પણ પ્રત્યેક આત્માના પ્રદેશો-નિકૃષ્ટ સૂક્ષ્માંશે સંખ્યાથી તુલ્ય છે તે અસંખ્ય જ હોય છે. સંખ્યાત પણ નહિ અને અનંત પણ નહિ. પરસ્પર એક પણ ઓછો નહિ કે વધારે પણ નહિ. વળી, ગ્રન્થિભેદના વિષયમાં પણ એકાન્ત નથી કારણ કે જેઓનું વીર્ય ચરમ અર્ધપુદગલપરાવર્તમાં ઉલ્લસિત થાય છે તેઓ ગ્રન્થિભેદ કરે છે અને જેઓને સહજમળ ક્ષીણ થયા નથી તેઓ કર્મગ્રન્થિ ભેદી શકતા નથી. સર્વજ્ઞ છો એકાન્ત શાશ્વત છે એવું પણ નથી કારણકે તેમને પણ સંસારી પર્યાયે કથંચિત્ વિનાશ અભિપ્રેત છે. આ રીતે તે તે સ્થાનમાં અનાચાર અર્થાત્ જનેન્દ્રાગમ બાહ્યતા સ્પષ્ટ છે. "जे केइ खुद्दग्गपाणा अहवा संति महालया । सरिसं तेहिं वेरति असरिसं तिय णो वदे ॥६॥ * तृतोयगाथावत् पंचम सप्तम-नवम-एकादश गाथापाठः ૨૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૦૧ - 'ये केचन क्षुद्रा : = एकेन्द्रिमादयोऽल्पकाया वा प्राणिनो अथवा महालया: = महाकायास्तेषां व्यापादने सदृशं वज्रं=कर्म वैर वा विरोधलक्षण समान तुल्य प्रदेशत्वादित्येवं न वदेत्, तथा विसदृशं तदिन्द्रियज्ञानकायानां विसदृशत्वादित्यपि न वदेत्, यतः “एएहिं० ॥७॥" = आभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते, यतो न वच्यनुरोधी कर्मबन्धविशेषोऽस्ति अपि कस्य तीभावो मन्दभावो ज्ञानभावोऽज्ञानभावो महावीर्यत्वमल्पवीर्यत्वं च तत्र तन्त्रमिति । तदनयोः स्थानयोः प्रवृत्तस्यानाचार' विजानीयात्, भावसम्यपेक्षस्यैव कर्मबन्धविशेषस्याभ्युपगमौचित्यात् । नहि वैद्यस्यागमसव्यपेक्षस्य सम्यक्रियां कुर्वत आतुर विपत्तावपि वैरानुषङ्गः, सर्वबुद्धया रज्जुमपि नोतो भावदोषात् कर्मबन्धश्चेति । ૧૯૬ સૂત્ર- ૬/૭ જે કઈ ક્ષુદ્ર-લઘુકાય એકેન્દ્રિયાદિ જીવજ તુએ છે અને ખીજા વિરાટકાંચ એકેન્દ્રિયાદિ જીવા છે, તેની હિંસામાં આત્મપ્રદેશ સંખ્યા તુલ્ય હાવાથી સમાન કર્મીબંધ છે અથવા વેરાનુબંધ સમાન થાય છે—એવું પણ કહેવાય નિહ, તથા ઇન્દ્રિય અને જ્ઞાન ભિન્ન ભિન્ન હાવાથી અસમાન જ કર્મબંધ થાય તેવું પણ કહેવાય નહિ. કારણકે આ એ સ્થાનામાં વ્યવહાર ઘટતા નથી. તેનુ કારણ એ છે કે મરનારજીવની લઘુતા-મહાનતાના કે જ્ઞાની–અજ્ઞાનીના હિસાબે કખ ધમાં ખાસ વિશેષતા હાતી નથી, કન્તુ હિંસક આત્માને હિંસાના પરિણામ કઠોર છે કે કામળ છે, તે સ્વય જ્ઞાની છે કે અજ્ઞાની છે. ઇરાદાપૂર્વક હિંસા કરી છે કે અજાણતા થઈ ગઈ છે, હિંસા કરવા માટે અલ્પ પ્રયત્ન કર્યા છે કે મહાપ્રયત્ન કર્યો છે, આ બધું કર્મ બંધમાં વિશેષતા લાવનારું છે. (હિંસાના ભાવ વગેરે તુલ્ય હોય ત્યારે મરનાર એકેન્દ્રિયાદિ જીવ ભેદે પણુ કમૅ બંધમાં વિશેષતા સ‘ભવિત છે તે ભૂલવા જેવું નથી.) એટલે ઉપરોક્ત બે સ્થાનમાં પણ અનાચાર જાણવા, કારણ કે કર્મ બંધમાં વિશેષતા ભાવસાપેક્ષ છે—આ સિદ્ધાન્તના સ્વીકારમાં ઔચિત્ય છે. શાસ્ત્ર સાપેક્ષ રહીને વદ્ય સાવધાનપણે ચિકિત્સા કરે છતાં પણ (કદાચ ભૂલ થઈ જાયને) રાગી મરી જાય તેા પણ વૈદ્યને કાઈ વેરાનુબંધ હાતા નથી. જ્યારે ઝાંખા પ્રકાશમાં વાંકાચૂટંકા પડેલા કાળાભમ્મર દોરડાને જોઇને સાપના વ્હેમ પડે અને તેને મારી નાખવા માટે હથિયાર ઊગામે ત્યારે સર્પહિસ! વાસ્તવમાં ન હોવા છતાં પણ ક્લિષ્ટભાવના પાપે કર્મના બંધ સખત થાય છે. "अहाम्लाई भुजति अण्णमण्णे सकम्मुणा । उवलिचे वियाणिज्जा अणुवलित्तेत्ति वा पुणो ॥ ८ ॥ " साधुप्रधानकारणमाधायाश्रित्य कर्माण्याधाकर्माणि ये भुंजते तानन्योन्य परस्परं स्वकीयेन कर्मणा उपलिप्तान् विजानीयादित्येवं न वदेत्, तथाऽनुपलिप्तानिति वा न वदेत् श्रुतानुपदेशोपदेशाभ्यां तत्र कर्मबन्धाऽबन्धोपपत्तेः, आधाकर्मिकभोगे स्यात् कर्मबन्धः स्यान्नेति वक्तुं युक्तत्वात् । યત: વૃતૢિ [ILI'' =ઞામ્યાં ઢામ્યાં સ્થાનામ્યાં વ્યવહારો ન વિદ્યતેઽચન્તાપાાયાં તપग्रहणे ईर्याद्यशुद्धयार्त्तध्यानप्रवृत्तौ च बहुदोषप्रसङ्गात्, अन्यथा तहोगे षटुकायोपमर्द पापाऽनिवृत्तेः, अत आभ्यामेव स्थानाभ्यामेकान्ततो गृहीताभ्यामनाचा विजानीयात् । Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૫- સ્વાદ્વાદસમ્યક્ત્વનું બીજ ૧૯૫, આિધાકમાજીને પણ કમબંધમાં ભજનાને અવકાશ ] સુત્ર- ૮/૯ પ્રધાનપણે સાધુઓને ઉદ્દેશીને (ભેજન આદિ) બનાવવામાં આવ્યું હોય તેને આધાકર્મ કહેવાય તે સાધુઓ માટે ત્યાજ્ય છે. બે સાધુઓ એવું આધાકર્મ અન્નાદિનું કરે તે પરસ્પર સમાન કર્મથી બંધાય અથવા ન જ બંધાય એમ પણ કહી શકાય નહિ, કારણ કે અપવાદમાગે સકારણ શાસ્ત્રવિહિત પદ્ધતિએ આઘામી ખાનારને કર્મબંધ થતું નથી જ્યારે વિના કારણુ આધાકમાં ખાનારને કર્મબંધ થાય છે એટલે ‘આધાર્મિક ભેગમાં પણ કથંચિત્ કર્મબંધ થાય અને કથચિત કર્મબંધ ન થાય એમ જ કહેવું ઉચિત છે. એમ ન કહીએ તો તે બે સ્થાનમાં વ્યવહાર ઘટી શકે નહિ કારણ કે અત્યંત આપત્તિ કાળ હોય ત્યારે જે આધાકર્મ દોષયુક્ત આહાર લેવામાં ન આવે તો ઇર્ષા સમિતિ વગેરે અષ્ટપ્રવચનમાતાની શુદ્ધિ જળવાય નહિ તેમ જ આર્તધ્યાન થવાથી ઘણું દે ઊભાં , થાય ત્યારે બીજી બાજુ એ કઈ આપત્તિકાળ ન હોય છતાં પણ આધાર્મિકને ઉપભેગ કરવામાં આવે તે ઘટજીવનિકાયની હિંસાના પાપથી વિરતિ ભંગ થવાથી કર્મબંધ થાય છે. આ રીતે તે બે એકાન્તગૃહીત સ્થાનમાં પચ્છ અનાચાર જાણો. "जमिदं उरालमाहारं कम्मगं च तमेव य । सव्वत्थ वीरिअं अस्थि णस्थि सव्वत्थ वीरिअं ॥१०॥ यदिदमौदारिकं · तथाहारकमुपलक्षणाद्वैक्रियं च तथा कार्मणमुपलक्षणात्तैजसं च तदेव, यदेवौदारिकादि तदेव कार्मणादीत्येवं सहचारदर्शनेन संज्ञां न निवेशयेत्, नाप्येषामात्यन्तिको भेद इति, संज्ञादिभेदाभिन्नदेशकालानुपलब्धेश्च । तथा सर्वत्र घटपटादावपरस्य वीर्य =शक्तिरस्ति व्यक्तस्य प्रधानकार्यत्वादित्येवं संज्ञां न निवेशयेत् , न वा “सर्वे भावा: स्वभावेन स्वस्वभावव्यवस्थिता इति" प्रतिनियतशक्तित्वान्न सर्वत्र सर्वस्य वीर्यमस्तीत्यपि संज्ञां निवेशयेत् , सर्वथा सतोऽसतो वा कार्यस्यानुत्पत्तेर्द्रव्यार्थतया सर्वस्यै कशक्तिमतोऽपि पर्यायार्थतया स्वमात्रममशक्तित्वेनोत्पादादन्यथा नियतोपादानार्थकप्रवृत्त्यनुपपत्तेः, अत एवाह- "एएहिं०" ॥११॥ स्पष्टः । इत्थं चात्र प्रत्येकपक्षाभिधाने सर्वत्रानाचार एव दिङ्मात्रेण दर्शित इति सर्वत्र स्याद्वादश्रद्धयैव सम्क्त्वं व्यवस्थितम् ॥१०१॥ [ ભેદ–અભેદ, અવ્યક્ત-વ્યા, શા–અશક્ત, સતઅસતનો એકાત નથી] સત્ર-૧૦/૧૧ શાસ્ત્રમાં જે ઔદારિક, આહારક, વૈક્રિય, કાર્મણ અને તેજસ એવા પાંચ પ્રકાર શરીરના દર્શાવ્યા છે તે પરસ્પર દારિક આદિ (૩ની) સાથે કામણ અને તેજસ નિત્ય પ્રાયઃ સહચારી હોવાથી અને સમાન દેશકાળવતી હોવાથી ઔદારિક વગેરેથી ભિન્ન નથી એમ કહેવાય નહિ અને તેમાં સંજ્ઞાદિના ભેદથી અત્યંતભેદ છે તેમ પણ કહેવાય નહિ. એ જ રીતે પ્રધાન=અવ્યક્ત પ્રકૃતિતત્ત્વમાંથી જ સમગ્ર વ્યક્તજગતની અભિવ્યક્તિ થતી હોવાથી સમસ્ત ઘટપટાદિ કાર્યોત્પાદક સામર્થ્ય અપર એટલે કે પ્રકૃતિમાં છે તેમ પણ નિરૂપણ કરી શકાય નહિ અથવા “સ્વભાવથી જ સર્વભાવે પિતપતાનાં ભાવ=અવસ્થામાં અવસ્થિત એટલે કે ગેઠવાયેલા છે.” આ વચનને અનુસરીને દરેક પદાર્થમાં નિયતપણે ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિ હોવાથી સર્વ પદાર્થોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી એવું પણ નિરૂપણ અશક્ય છે. કારણ કે કેઈપણ કાર્ય ઉત્પત્તિ પૂર્વે સર્વથા સત્ પણ નથી કે અસત્ પણ નથી સર્વથા સત કાર્યને ઉત્પન્ન કરવાનું હોય નહિ અને જે કાર્ય સર્વથા અસત્ હોય તેને Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉપદેશરહય ગાથા-૧, કે ઉત્પન્ન થવાનું હોય નહિ. એટલે વાસ્તવિક્તા એ છે કે દ્રવ્યાર્થરૂપે સઘળા પદાર્થો એકસરખી શક્તિવાળા હોવા છતાં પણ પર્યાયાર્થરૂપે બધાની શક્તિ સ્વમાત્રનિયત છે. અને તેથી તે રૂપે જ બધા પદાર્થ ઉત્પન્ન થાય છે. જે આમ માનવામાં ન આવે તે અમુક ઘટાદિ કાર્ય માટે અમુક માટી વગેરે જ ઉપાદાન કારણને ઉપયોગ થાય છે તે નહિ થાય. આશય એ છે કે ઉત્પત્તિપૂર્વે કઈ પણ કાર્ય દ્રવ્યસ્વરૂપે સત્ હોવા છતાં પણ પર્યાયરૂપે અસત્ હોય છે એટલે દ્રવ્યસ્વરૂપે વસ્તુ ઉત્પન્ન થતી નથી પરંતુ કેઈ એક પર્યાયવિશેષરૂપે પ્રત્યેક વસ્તુ ઉપન્ન થાય છે એટલે પર્યાયરૂપે ઉત્પન્ન થતી વસ્તુની કથંચિત્ દ્રવ્યસ્વરૂપે જ ઉત્પત્તિને લક્ષમાં રાખીને કહી શકાય કે બધા જ દ્રવ્ય દ્રવ્યને ઉત્પન્ન કરવા માટે એકસરખી શક્તિવાળા છે. પરંતુ પર્યાય વિશેષને ઉત્પન્ન કરવાની શક્તિ બધાં દ્રવ્યમાં એકસરખી હોતી નથી. પરંતુ વસ્ત્રને ઉત્પન્ન કરવાની શક્તિ સ્વ=વસ્ત્રથી કથંચિત્ અભિન્ન તંતુમાં જ મગ્ન= નિયત હોય છે. અને ઘટને ઉત્પન્ન કરવાની શક્તિ સ્વ=વસ્ત્રથી કથંચિત્ અભિન્ન મૃત્તિકા (માટીમાં જ હોય છે. જે આમ ન માનીએ વસ્ત્ર બનાવવા માટે કે તંતુને જ ઉપાદાના કારણરૂપે ઉપયોગ કરે છે, જ્યારે ઘડો બનાવવા માટે માટીનો જ ઉપાદાન કારણરૂપે ઉપયોગ કરે છે–એ કરત નહિ. આમાં પણ એ જ કારણ છે–એકાન્ત ગૃહીત બે સ્થાનમાં વ્યવહાર ઘટતું નથી. ઉપરોક્ત રીતે એક એક એકાન્તપક્ષના નિરૂપણમાં સર્વત્ર દિશાસૂચન રૂપે અનાચાર દર્શાવવાથી સ્વાદવાદમાં શ્રદ્ધા રાખવી એ જ સમ્યકત્વ છે એ સિદ્ધ થાય છે. ૧૦૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૬ સ્યાદ્વાદના અપાર મહીમા विभज्यवादमेवाभिष्टौति— एसो पवयणसारो सव्वं इच्चत्थमेव गणिपिडगं । अंमि अविणा विहलं चरणं जओ भणियं ॥ १०२ ॥ સ્યાદ્વાદની સ્તવના ઃ— શ્લેાકા :- સ્યાદ્વાદ જૈન પ્રવચનના સાર છે. સમસ્ત ગણિપિટક સ્યાદ્વાદ સમજાવવા માટે જ છે, એટલે સ્યાદ્વાદના જ્ઞાન વિના ચારિત્ર પણ નિષ્ફળ કહ્યું છે. ૧૦૨ एषः विभज्यवादः प्रवचनसारः, एतद्बोधनेनैव प्रवचनस्य फलवत्त्वात् । "एगे आया " [स्थानांग १–१] इत्यादेरपि तन्त्र परिकर्मितमत्या एकत्वानेकत्वादिसप्तभंगीपरिकर्मितबोधस्यैवोत्पत्तेः, एक नयावधारणे मिथ्यादृष्टिवचनाऽविशेषप्रसङ्गात् । न केवलं प्रवचनकार्यमेवायं अपि तु तत्कारपीत्याह - सर्वं निरवशेष इत्यर्थकमेव = उपदिष्टविभज्यवादार्थकमेव, गणिपिटक - द्वादशाङ्गीरूप', अर्थं हि भगवानुपदिशति सूत्र च ततो गणधरा ग्रथ्नन्ति, स च त्रिपदीरूपः स्याद्वादमूर्तिरिति सिद्ध ं गणिपिटकस्य स्याद्वादहेतुकत्वं यत एवं ततः एतस्मिन्नविज्ञाते = अपरिच्छिन्ने विफलं= असारं चरणं=चारित्र ं, स्याद्वादरुचिरूपसम्य दर्शन शुद्धि शून्यत्वात् । यतो भणितं सम्मतौ [३-६७] श्री सिद्धसेनदिवाकरपादैः - ॥ १०२ ॥ તાત્પર્યા :- સ્યાદ્વાદ જ જૈન પ્રવચનના સાર છે. સ્યાદ્વાદને સમજાવવામાં જ પ્રવચનની સફળતા છે. સ્થાનાંગ સૂત્રમાં આવતા ‘આત્મા એક છે’ ઇત્યાદ્રિ વાકયોથી પણ સ્યાદ્વાદના સ`સ્કારથી ઘૂંટાયેલી બુદ્ધિવાળા આત્માઓને “અપેક્ષાએ એક પણ છે, અપેક્ષાએ અનેક પણ છે”....ઇત્યાદિ સપ્તભંગી વાકયાર્થથી ગર્ભિત જ એધ ઉત્પન્ન થાય છે. એને બદલે જો એક જ નયના તાપનુ નિરપેક્ષપણે અવધારણ કરી લેવામાં આવે તે જૈનસૂત્ર પણ તે પ્રતિનિયત જીવ-વિશેષ માટે મિથ્યાÐિવચનતુલ્ય બની જાય છે. સ્યાદ્વાદના બાધ પ્રવચનનુ કાર્ય છે એટલુ જ નહિ પ્રવચન ાતે પણ સ્યાદવાદહેતુ છે. આ હકીકત શ્લાકમાં દ્વિતીય પાદથી સમજાવી છે. સમસ્ત દ્વાદશાંગી કે જે ગણી એટલે કે આચાર્યની સપત્તિ રૂપ હોવાથી ગણિપિટક” નામે ઓળખાય છે, તે પણ સ્યાદ્વાદઅંક જ છે. અર્થાત્ સ્યાદ્વાદમુદ્રા-અકિત અહેતુક જ છે. તે આ રીતે–ભગવાને ઉપદેશેલા જે અર્થને અનુસરીને ગણધર ભગવંતાએ સૂત્રની રચના કરી છે, તે ત્રિપદીરૂપ અર્થ પોતે જ સ્યાદ્વાદ સ્મૃતિ એટલે કે સ્વાદ્વાદથી ઘડાયેલા હોય છે. એટલે તેને અનુસરીને રચાયેલ દ્વાદશાંગી સૂત્ર પણ સ્યાદ્વાઇહેતુક હાય તેમાં કાંઈ આશ્ચય નથી. ઉપરોક્ત નિરૂપણને સાર એ ફલિત થાય છે કે સ્યાદ્વાદને જાણ્યા વિના ચારિત્ર પણ નિષ્ફળ છે. કારણ કે સમ્યગ્ દર્શનશુદ્ધિના પાયા પર ચારિત્રની ઇમારત રચાય છે અને સમ્યગ્દર્શન પાતે સ્યાદ્વાદની રૂચિ સ્વરૂપ છે, જે સ્યાદ્વાદના જ્ઞાન વિના ન હોય. શ્રીમદ્ સિદ્ધસેનદ્દિવાકરસૂરિ મહારાજે સમ્મતિ તર્ક નામના ગ્રંથમાં (ત્રીજો માંડ—સુત્ર ૬૭માં) કહ્યુ છે કે- ૧૦૨ા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપદેશરહસ્ય ગાથા-૧૦૩ चरणकरणप्पहामा ससमयपस्समयमुकवाधारा । चरणकरणस्स सारं णिच्छयसुद्ध ण याणंति ॥१०३।। બ્લેકાર્થ – ચરણ-કરણમાં આદિવા (પણ) સ્વસિદ્ધાંત–પરસિદ્ધાંત સંબંધી વ્યાપાર શૂન્ય (આત્માઓ) નિશ્ચય વિશુદ્ધ ચરણ-કરણને સાર જાણતા નથી. ૧૦૩ના चरणं "वयसमणधम्मे"त्यादिगाथोक्तसप्ततिभेदं, करणमपि "पिंडविसोहीसमिई"त्यादिगाथोक्तसप्ततिभेदम्, ताभ्यां प्रधानास्तत्र नैरन्तर्यादरवन्त इत्यर्थः, स्वसमयपरसमययोर्मुक्तो नाहतो व्यापारः स्वाहादापरिकर्मितधिया विवेचनात्मा. यैस्ते तथा 'चरणकरणानुष्ठानेनैव कृतार्था वयं, किमास्माकं तर्ककर्कशेन वावरसिकरमणीयेन स्याद्वादेनः प्रयोजनमित्येवं ज्ञानाभ्यासाद् व्यावृत्ता इत्यर्थः,, चरणकरणस्य अरणकरणानुष्ठानस्य सारं स्वजन्यफलोत्कर्षाङ्गम् , निश्चयशुद्धं=परमार्थदृष्टयाऽवादातं न तु बामक्रियावल्लोकदृष्टयैवापतितो. रमणीयमित्यर्थः, न जानन्ति=न विचारयन्ति, तदावरणकर्मदोषात् । एवं च तेषामल्पफलमेव चरणकरणानुष्ठानमित्यर्थः ॥ १०३ ॥ ( [ સંક્ષિપ્ત જૈન યતિ આચાર] . તાત્પર્યા -જન આચાર સંહિતા પ્રમાણે જન આચાર બે વિભાગમાં વહેચાયેલો છે(૧) ચરણાસિત્તરી (૨) કરણસિત્તરી. તેની સંક્ષિપ્ત સમજતી આ પ્રમાણે છે ચરણસિત્તરી સૂચક પ્રાચીન ગાથા ઘનિર્યુક્તિ શાસ્ત્રમાં છે. क्यसमणमः संज्म व्यावच्चं च भगुत्तीओ । नाणाइ तियं तव कोहनिमहाइ चरणमेय ॥ ૫ મહાવ્રત + ક્ષમાદિ ૧૦ શ્રમણધર્મ + ૧૭ સંયમ + ૧૦ વૈયાવચ્ચ + ૯ બ્રહ્મચર્યની ગુપ્તિ +૩ જ્ઞાનાદિ + ૧૨ ત૫ + ૪ ક્રોધાદિકષાય નિગ્રહ = ૭૦ પ્રકારનું ચરણ, વ્યાખ્યા :- સાધુજીવનના મૌલિક ગુણે ચરણ કહેવાય છે. મૌલિકગુણના પિષક આચારને કરણ કહેવાય છે. કરણસિત્તરીની સૂચક એનિક્તિશાસ્ત્રની પ્રાચીન ગાથા – पिंडक्सिोहि समिद भावण पडिमाई इदिवनिरोहो । पडिलेहण गुत्तिओ अभिग्गा वेव करणतु ॥ ૪ ડિવિશુદ્ધિ + ૫ સમિતિ + ૧૨ ભાવના + ૧૨ પ્રતિમા +૫ ઈન્દ્રિય નિગ્રહ + ૨૫ પ્રતિલેખના + ૩ ગુપ્તિ + ૪ અભિગ્રહ= ૭૦ પ્રકારનું કરણ. આ ૭૦-૭૦ પ્રકારનું વિસ્તારથી વર્ણન અન્ય જન આચાર શાસ્ત્રમાં કરેલું છે. . વિયર સિદ્ધાન્ત મીમાંસા વિના આચાર પાલનની કીંમત નથી] ઉક્ત પ્રકારના ચરણ-ક્ષણમાં જેઓ નિરતર રચ્યા-પચ્યા રહે છે પરંતુ જનસિદ્ધાન અને જૈનેતર સિદ્ધાન્તની સ્યાદ્વાદ પરિકર્મિત બુદ્ધિથી મિમાંસા-પરિશીલન વગેરે કરવાનું કાચું મૂકી દીધું છે, વળી કહેતા હોય છે કે “આપણે ચરણ-કરણને આચરીએ એટલું ઘણું, કર્કશ (માથું પકાવી દે તેવા) તકેથી વણાયેલા સ્યાદ્વાદના અધ્યયનનું આપણને કઈ પ્રજન ( ૫ ૧ ૨ ૧ ર - ૨૫ ૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશક સ્માદ્વાદને માર મહીમા ૧૯ નથી એ તે વાદરસિયાઓનું કામ, એમને માટે રુચિકર.” આવું આવું કહીને જ્ઞાનાભ્યાસને અભસઈ પર ચડાવે છે તેઓ ચરણ-કરણનું રહસ્ય જાણતા નથી. માત્ર આશ્રક્રિયામાં રાચનાર લોકોની દષ્ટિએ ઉપર ઉપરથી રમણીય નહિ કિન્તુ નિશ્ચય વિશુદ્ધતાત્વિક અર્થાત્ પારમાર્થિક દષ્ટિએ આદરણીય એ જે સાર છે અર્થાત્ ચરણ-કરણ અનુષ્ઠાન જન્યફળીમાં ઉત્કર્ષ લાવનાર જે તત્વ છે તે તેઓ જાણતા હોતા નથી. કહ્યું કે તેઓ દૂષિત આવારક કર્મથી પીડાય છે એટલે ચરણ-કરણના પાલનનું જે મુખ્યફળ આવવું જોઈએ તે આવતું નથી. નહિ જેવું ફળ તેઓ મેળવે છે. ૧૦૩ सूत्रस मतत्वमप्यस्यार्थस्यावेदयन्नाह શ્લેક ૧૦૪માં આચારાંગ સૂત્રની સાક્ષી પૂર્વોક્ત સંમતિ સૂત્રકારના કથનમાં પ્રગટ કરી છેभणियं च भगवयावि य आयारंगे इमं विसेसाओ। जं सम्मं तं मोणं जं मोणं तं च सम्मति ॥१०४॥ શ્લોકાઈ - ભગવાને પણ વિશેષ કરીને શ્રી આચારાંગસૂત્રમાં આ કહ્યું છે-“જે સમ્યકત્વ છે તે જ મૌન છે, મૌન છે તે જ સમ્યક છે.” ૧૦૪ भणितं च भगवतापि-सुधर्मस्वामिनापि एतदनुपदोक्त आचारांगे विशिष्याऽन्योन्यव्याप्यव्यापकभावमवधार्य, यत् सम्यक् भावप्रधाननिर्देशात् सम्यक्त्वं, तन्मौन-मुनिभावः, यच्च "मौमं तत्सम्यक्त्वमिति, “जसम्मति पासहा ते मोणं ति पासा । मोणंति पासहा त सम्मति मासहा॥" [आचारांग १-] इति हि सूत्र व्यवस्थितम् । अत्र हि द्वयोस्तादात्म्येन व्याप्यव्यापकभाव२°दर्शनं विधीयते, तच्च द्वयोस्तुल्यवदाराधनप्रवृतये "दंसणचरित्तपक्खो समणे परलोगकंखिमि" इति वचनात् । एतच्च स्याद्वादप्रतिपत्तिरुचिरूपस्य सम्यक्त्वपदार्थत्वे स्याद्वादधीरुचितात्मैकप्रतिबन्धरूपस्य च मौनपदार्थत्वे घटते, तत्त्वरुचिपरपरिणतिनिवृत्त्योरिस्थमेव तुल्यवदादरोपपत्तेः, अन्यथा तु नेत्थ प्रयोजनसिद्धिर्न वा व्यभिचारोद्धार इति विभावनीयम् ॥ १०४ ॥ [ સમ્યકત્વ અને ચારિત્રને વ્યાપ્ય વ્યાપક ભાવ] તાત્પર્યાથ:- શ્રી સુધર્માસ્વામી ગણધરભગવંત શ્રીમદ્ આચારાંગ નામના પ્રથમ અંગ સૂત્રમાં ખાસ કરીને મૌન=મુનિભાવ અને સમ્યકત્વને પરસ્પર વ્યાપ્ય-વ્યાપક ભાવ સૂચવવા માટે જે સમ્યકત્વ છે તે જ મૌન જાણવું અને જે મૌન છે તે જ સમ્યકત્વ જાણવું આવા ભાવવાળું સૂત્ર (૧-૩-૨૧૫) ઉપદેશ્ય છે– ज सम्म ति पासहा तं मोण ति पासहा । जं मोणं ति पासहा ते सम्म ति पासहा ॥ १९ यत्सम्यक्त्वमिति पश्यत तन्मौनमिति पश्यत । यन्मौनमिति पश्यत तत्सम्यवधमिति पश्यत । २० दशनचारित्रपक्षः श्रमणे परलोककांक्षिणि ॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપદેશરહસ્ય ગાથા-૧૦૫ આ સૂત્રમાં તાદાસ્યભાવે મુનિભાવ અને સમ્યક્ત્વના પરસ્પર વ્યાખ્ય-વ્યાપક ભાવનું દર્શન ઉપદેશ્ય છે. તેમાં ગર્ભિત આશય એ છે કે “શ્રમણ તેનાથી સમ્યકત્વ અને મુનિભાવ ઉભયમાં એકસરખી આરાધ્યબુદ્ધિથી પ્રવૃત્ત થાય. કારણ કે સૂત્રમાં પહેલેકકાંક્ષી શ્રમણને દર્શન અને ચારિત્ર ઉભય પક્ષગ્રાહી કહ્યો છે. સમ્યક્ત્વ અને મૌન ઉભયથી તુલ્યતા ત્યારે ઘટે કે જ્યારે “સમ્યક્ત્વ એટલે સ્યાદ્વાદને સ્વીકાર કરવાની રુચિ-ભાવના. અને મૌન એટલે સિદ્ધાપરિકમિત બુદ્ધિ જન્ય તીવ્ર અચિના વિષયભૂત આત્મામાં જ રમણતા.” આવી વ્યાખ્યા સમ્યક્ત્વ અને મૌનની કરવામાં આવે. અને તો જ તવરુચિ અને પરભાવરમણુતાનિવૃત્તિ આ બેમાં એકસરખે આદરભાવ પ્રગટ થાય. અન્યથા ન તે કોઈ પ્રશ્ન સિદ્ધ થાય કે ન તે વ્યભિચાર દોષને ઉદ્ધાર થાય. તત્ત્વરુચિ સ્વરૂપ સમ્યકત્વ અને પાવ રમણતાનિવૃત્તિ સ્વરૂપ મૌન આ બેમાં પરસ્પર વ્યાખ્ય-વ્યાપકભાવની છે ઉપરક્ત વ્યાખ્યા પ્રમાણે સંગતિ કરવામાં ન આવે તે બન્નેમાં એકસરખો-આદરભાવ જગાડવારૂપ સૂત્રકારનું પ્રયોજન સિદ્ધ થાય નહિ. વળી મૌન અને સમ્યકતવની ઉપરોક્ત પ્રકારે વ્યાપ કરવાથી “સામાન્યરીતે ચારિત્રના અભાવમાં પણ ચોથા ગુણસ્થાનકે સમ્યકત્વ શાસ્ત્રસિદ્ધ હેવાથી પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવ ન રહેવાથી ઊભા થતા વ્યભિચાર દષની શંકાને પણ અવકાશ રહેતો નથી. ૧૦૪ एतदज्ञानवतां चापतन्त्राणामुपदेशो विडंबनैवेत्याह [સ્વાદુવાદ જાણ્યા વિના ઉપદેશ એક આત્મવિડંબના ] જેઓને સ્યાદવાદને રહસ્યનું ભાન નથી અને ગુરુના તંત્રથી બાહ્યા છે તેઓ ઉપદેશ કરવા બેસી જાય છે તે માત્ર આત્મવિડંબના રૂપ જ છે. કલેક ૧૦૫માં તે આ રીતે દર્શાવ્યું છે एयमिह अयाणता उवएसरया भमंतऽगीयत्था । नडनट्ट व जणावि य तेसिं चरियं च पिच्छंति ॥१०५॥ શ્લોકાઈ – જે અગીતાર્થ સાધુઓ સ્યાદવાદ જાણ્યા વિના ઉપદેશ કરે છે, લે કે પણ તેઓનાં નટચેષ્ટા જેવાં ચરિત્રને જોયા કરે છે. ૧૦પા एतं-विभज्यवादं इह-जगति अजानन्तो गुरुपारतन्त्र्याभावेना परिच्छिन्दन्तः उपदेशरता अगीतार्था भ्रमन्ति=इतस्ततः पर्यटन्ति योग्यतयाऽनागतभवजाले वा संसरन्ति, न तूपदेशात्तेषां कश्चिल्लाभलेशोऽपि, जना अपि नटनाट्यमिव तेषां चरितं प्रेक्षन्ते कुतूहलेनैव, न तु प्रेक्षापूर्वकारिणोऽन्यथा तत्प्रेक्षणप्रवृत्त्यनुपपत्तेरिति भावः ।।१०५॥ તાત્પર્યાથી :- ગુરૂ પરતન્ત્રતા ન હોવાના કારણે સ્ત્રના અધ્યયનની તક ગુમાવીને સ્યાદવાદનું જ્ઞાન જેએ મેળવતા નથી અને તે પણ અગીતાર્થ અવસ્થામાં ઉપદેશ કરતા જ્યાં ત્યાં પર્યટન કર્યે રાખે છે, અથવા ભાવિ સંસારપરિભ્રમણુજાળમાં સપડાવાની યોગ્યતા રૂપ કઠોર સજાના ભોગ બને છે તેઓ બીજાને ઉપદેશ દેવાથી કેઈ લાભ પ્રાપ્ત કરી શક્તા નથી. વળી મજા તે જુઓ !! લેકે પણ ભવૈયાના ખેલની જેમ તેમનું ચરિત મનોરંજન વૃત્તિથી-કૂતુહલથી જોયા કરે છે. જ્યારે બુદ્ધિપૂર્વક જ કામ કરવા ટેવાયેલા બુદ્ધિશાળીઓ તેમની સામે પણ લેતા નથી. કારણ કે તેઓને એવું કુતુહલ હેતું નથી અને કુતૂહલ ન હોય તે જોવાની પ્રવૃત્તિ થાય જ નહિ. ૧૦પા Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૨૬ સ્વાદ્યાન્ને અપાર મહીમા રેo ननु मा भूतेषामुपदेशो हिताय, शुद्धोञ्छादिग्रहणयत्नस्तु हितकारी स्यादित्याशङ्क्याहશંકા :- અગીતાર્થ સાધુઓએ કરેલે ઉપદેશ હિતકર ન થાય તે ભલે ન થાય પરંતુ શુદ્ધ ઉછ=નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જીવન જીવવાને તેમને પ્રયત્ન તે હિતકારી બનશે કે નહિ ? શ્લેક. ૧૦૬માં આનું સમાધાન કરતા કહે છે કે – सुद्धञ्छाईसु जत्तो गुरुकुलचागाइणा ण हियहेऊ । हंदि भुयाहिं महोअहितरणं जह पोअभंगेणं ॥१०६॥ શ્લોકાઈ – ગુરૂકુળવાસને ત્યજીને શુદ્ધ ઉંછાદિ વિષયક પ્રયત્નથી પણ ભલુ થતું નથી. (કારણ કે) એ તે નામ ભાંગીને ભુજબળે મહાસમુદ્ર તરવા જેવું છે. ૧૦૬ शुद्धो-द्विचत्वारिंशद्दोषरहित उञ्छो भिक्षावृत्तिरूपः, आदिशब्दादभिग्रहादिपरिग्रहस्तेषु यत्नः= आदरः गुरुकुलत्यागादिना आदिशब्देन ज्येष्ठादिविनयवैयावृत्त्यादिपरिहारग्रहः, न हितहेतुः=न स्वहितार्थकारी, 'हदी त्युपदर्शने, यथा पोतभंगेन यानपात्रविनाशेन भुजाभ्यां महोदधितरणम् । यथा हि कश्चिदतिसाहसिको नालोचितकारी भुजाभ्यामेव बलवतां तरणं श्रेयो नत्वबलावरपोतावलंबनेनेति लोकवचनश्रवणोदितधृष्टभावः पोत भङ्क्त्वा भुजाभ्यामेव समुद्रं तरन्नतिश्रान्ततया तचैव निमज्जति, एवं सम्यगपरिणतो मुनिरपि कश्चिद् 'गुरुकुलवासे न तथाविधा भिक्षाविशुद्धिरिति लोकवचनं રાવન ગારૂoળતા મહાકુળ(ગો) સ્ત્રો વિમો સાવવો હોતો શાતિ મંડળ વિ જ મળિયું पकप्पनीति" [१६१६] पंचकल्पभाष्यवचनमश्रद्दधानः शुद्धोछाद्यर्थ गुरुकुलवासत्यागेन विहारमवलंबमानो बहुलदोषममतयाऽतिसाहसिकः संसार एव परिभ्रमतीति ॥१०६॥ [ગુરુકુળવાસ વિના આહારશુદ્ધિની કાળજી નકામી.] તાત્પર્યાથ:- શાસ્ત્રમાં ભિક્ષાવૃત્તિને જે કેર દેષ ગણાવ્યા છે તેમાંથી એકપણ દોષ ન લાગે તેવી કાળજી રાખવામાં આવે તેમ જ સાથે સાથે અભિગ્રહ વગેરેનું પાલન કરવામાં આવે તે પણ ગુરુકુલવાસ વડીલેનો વિનય–વયાવચ્ચ વગેરેનો બહિષ્કાર કરનારને સ્વહિતની સિદ્ધિ થતી નથી. વહાણને ભાંગીને બે હાથે સમુદ્ર તર દુષ્કર છે. આશય એ છે કે કઈક અતિસાહસિક અર્થાતુ વગરવિચાર્યું અશકય કાર્યમાં ઝંપલાવનાર મનુષ્ય “આપણે બળવાન તો ત્યારે ગણાઈ એ કે જ્યારે બે હાથે જ સમુદ્ર તરીએ, અબળાની જેમ જહાજનું અવલંબન કરીને તરવામાં બહાદુરી નથી.” આવા આવા પોકળ ડંફાસ ભરેલા વાયડા લોકોના ઉત્તેજક વચને સાંભળીને ધૃષ્ટતાનું અવલંબન કરતે પિતાનું વહાણ ભાંગી નાખે અને બે હાથે અપાર સમુદ્ર તરવાની હાસ્યાસ્પદ હિંમત કરે અને ગાંડા ઉત્સાહમાં ગમે તેટલે આગળ જવા પ્રયત્ન કરે તો પણ પુરે દશમે ભાગ પણ પાર કરી શકે નહિ અને અધવચ્ચે ઘણે થાકી ગયા પછી જળસમાધિ લેવાને ફરજીયાત અવસર આવે. એ જ રીતે ભાવથી પરિણત થયા વિના કેઈક મુનિ પણ “ગુરૂકુળમાં રહેવાથી તે એવી સુંદર ભિક્ષાવિશુદ્ધિ * आकीर्णता महान् कालो विषमः स्वपक्षतो दोषः । आदित्रिकभंगकेमाऽपि ग्रहणं भणित प्रकल्पे ॥ ૨૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉપદેશરહસ્ય ગાક્ષ-૧૦૬ વગેરે જળવાય નહિ વગેરે વગેરે ઘેલા લેકતા વચન સાંભળીને, તથા ‘મારૂoળતા વગેરે પંચકલ્પભાષ્યના વચન પર અવિશ્વાસથી, શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરે માટે ગુરૂકુળવાસને ત્યાગ કરી સ્વતંત્ર વિહારનું અવલંબન કરે છે. પરંતુ બીજા ઘણુ ખતરનાક દાન ભેગ બને છે અને છેવટે એ સાહસિક શિરોમણિ રાશીના ચક્કરમાં લપટાય છે. ગાદoor.” આદિ પંચકલ્પભાષ્ય (ગાથા-૧૬૧૬)નો અર્થ આ પ્રમાણે છે સાધુઓને ગ૭ બાલવૃદ્ધાદિ મુનિએથી આકીર્ણ (વ્યાપ્ત) હેય, મહાન હોય, વળી કાળ દુર્ભિક્ષાદિ વિષમ હેય અને પાસસ્થા વગેરે સંવિજ્ઞ સ્વપક્ષીય લેકેથી અપમાન આદિ થવાનો સંભવ હોય ત્યારે ઉદ્દગમાદિ ત્રણના ભંગથી પણ પ્રકલ્પમાં અર્થાત્ અપવાદ પદે અશુદ્ધ અનાદિ ગ્રહણ કરવાનું કહ્યું છે. ૧૦૬ वाचकजसनी प्रसादी ગોઠડી એહશું કીજીએ. (૨) જિનવાણી જેહને મનરુચિ તે સત્યવાદી તેહિ જ શુચિ, - ધર્મગઠી તેહશું કીજીએ વાચકજસ કહે ગુણે રીઝીએ. ઉપાસક, અંગ, સજઝાય ૫. (૨) ધર્મગઠ ધમશું બાઝસે બીજુ મેરનું નાચ. અનુત્તરો૫. સજઝાય. ૪ (૨) ધર્મગોઠ એહેવાશું છાજે, જે એક જીવ દઈ દેડ વિપાક સૂત્ર સઝાય ૮ (૪) ગુહ્ય ભાવ એ તેને કહીએ, જેહશું અંતર ભાંજે . જેહશું ચિત્ત પટંતર હવે તેહશું ગુહ્ય ન છાજે છે. 3. યોગદષ્ટિ ઢા. ૮ ગા. ૭. (૬) હેજ હૈયાને ઉલ્લાસે, જે બાઝે હે ગુણવંત શું ગોઠ, છે નહીં તે મનમાંહે રહે, નવિ આવે છે તસ વાત તે હેઠ. ૪ જૈ. ગુ. સા. ૪૪૫ (૬) જસ ગેડે હિત ઉલસે તિહાં કહીએ હેતુ રીઝે નહીં બૂઝે નહીં તિહાં હુઈ હેતુ અહેતુ . પ્રતિ. હે. ગ. ૩ (૭) પણ ગુણવતાર ગેડે ગાજીએ (૮) ગુણવંત શેહેરે પ્રગટે પ્રેમ શ્રી ચન્દ્રપ્રભસ્તવન (૬) જેણે ચતુરણ્ય ગાઠિ ન બાંધી તેણે તે જાણું ફેકટ વધારે સુગુણ મેલાવે જેહ ઉચ્ચાહે મણુઅજનમને હજરાહે શ્રી સંભવસ્તવન (૨૦) મળે જે સુજન સંગ દઢ રંગ પ્રાણી ન ફળે તે સકલ જજએ સુજસ વાણી. પ્રતિ. હે. ગ. સ. ઢા. ૬ ગા. ૯ • • શ્રી પડાપ્રભસ્તવન Page #244 -------------------------------------------------------------------------- ________________ : - B५हेश २७-नित्य साशन त५ प्रशस्त छे. यथैवमेतेषां यथावसरमितरकृत्यपरित्यागादपिकगुणलाभाननुबन्धिमोऽनुष्ठानस्याविधिप्रधानत्वाच्छुद्धोञ्छादिग्रहणेनापि न हितं, तथा न केवलमुपवासेनापि तत्स्यादित्याह-- ગુરૂકુલત્યાગીઓ અવસરચિત અન્ય કર્તવ્યનો પરિત્યાગ કરે છે. અને જેમાં વિશેષ લાભની હારમાળા નથી એવા અનુષ્ઠાનનું વિધિની પરવા કર્યા વિના સેવન કરે છે, તેઓ શુદ્ધભિક્ષાવૃત્તિ વગેરેનું પાલન કરે તે પણ જેમ તેમનું કેઈ હિત સધાતું નથી એમ કેવળ ઉપવાસ માટે પણ સમજવું. આ બાબત શ્લેક ૧૦૭માં સ્પષ્ટ કરે છે– उववासो वि य एक्को ण सुंदरो, इयरकज्जचाएण । . . णेमित्तिओ जमेसो णिचं एक्कासणं भणियं ॥१०७॥ પ્લેકાર્થ – ઈતર કર્તવ્યને ત્યજીને કરાતે એકલે ઉપવાસ પણ સારે નથી. કારણ કે ઉપવાસ નેમિત્તિક કર્તવ્ય છે. જ્યારે એકાશન નિત્ય કર્તવ્ય છે. ૧૦૭ उपवासोऽपि एकः केवलः, न सुंदरो=न स्वोचितफलदायी, इतरकार्यत्यागेन-विनयवैयावृत्त्याद्यपरकार्यावसीदनेन, काले कृतं हि सर्व फलवद् भवेत् , न चेतरकार्यकरण वेलायां तद्विरोध्युपवासकाल इति, एतदेवाह-यद्-यस्मादेष उपवासः, नैमित्तिकः= तथाविधनिमित्तोपनिपातसंभविकर्तव्यताकः, पर्वादिष्वेव तद्विधानात्, तत्र पर्वाणि चतुर्दश्यादीनि, यथोक्त व्यवहारभाष्ये चउत्थछट्टठ्ठमकरणे अमिपक्खचउमासवरिसेसु । लहुओ गुरुओ लहुआ गुरुगा य कमेण बोधवा२१॥" आदिना २२"आर्यके उवसग्गे तितिक्खयाबंभचेरगुत्तीसु । पाणिदयातवहे शरीरवोच्छेअणढाए ॥" [प्रव. सारो. ७३८] इति गाथोक्तानि कारणानि ग्राह्याणि । एकाशनं प्रतिदिनमेकवारभोजनं नित्यं सार्वदिनकं भणितम् । २३"अहोनिच्चं तवोकम्म सव्वबुद्धेहिं वन्नि। जाव लज्जासमा वित्ती एगभत्तं च मोअणं ॥" [द. वै. ६-६२] इति सूत्रोपदेशात् । तदिदमुक्तमुपदेशपदे-[६८३-६८४] २४"उववासो वि हु एकासणस्य चाया ण सुंदरो पायं । णिच्चमिणं उववासो मित्तिगओ जओ भणिओ ॥" .. २१ चतुर्थषष्ठाष्टमाकरणे अष्टमीपाक्षिकचतुर्मासवर्षेषु । लघुको गुरुको लघुका गुरुकाश्च क्रमेण बोद्धव्या ॥ २२ आतंके उपसर्गे तितिक्षता ब्रह्मचर्यगुप्तिषु । प्राणिदयातपोहेतोः शरीरव्युच्छेदनार्थाय ।। २३ अहो नित्यं तपःकर्म सर्वबुद्ध वणितम् । यावल्लज्जासमा वृत्तिरेकभक्त च भोजनम् ॥ २४ उपवासोऽपि खलु एकाशनस्य त्यागान्न सुंदरः प्रायं । नित्यमयमुपवासो नमित्तिको यतो भणितः ॥ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપદેશરહસ્ય ગાથા-૧૦૭ २५"अहोणिच्चं तवोकग्नाइ सुनो हदि एवमेयंति । पडिवज्जेयव्ब खलु पन्चाइसु तट्विहाणाओ॥" ____अत्र हि उक्तकारणविरहेणेकभक्तमपेक्ष्योपवासे क्रियमाणे सूत्रपौरुष्यादयः शेषसाधुसमाचारा बहुतरनिर्जराफला सीदन्तीति परिभाव्योक्त नैमित्तिक उपवासो नित्यं त्वेकभक्तमिति । ननु नित्यत्वे एकाशनस्योपवासादेस्तपोविशेषपारणके द्विरशनादेश्चावसरे तदकरणे प्रत्यवायापत्तिरिति चेन्न, सदानी सदाधिकारादेवाधिकाराकालीनस्य च नित्याकरणस्य प्रत्यवायाहेतुत्वात् । अत एवात्यन्तबालादेरशक्तस्य तदकरणेऽपि न प्रत्यवाय इति विभावनीयम् ॥१०७॥ તાત્પર્યાર્થ:- વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે બીજા મહત્ત્વના જરૂરી કર્તવ્ય સીદાતા હોય ત્યારે તેની ઉપેક્ષા કરીને પણ એકલા ઉપવાસની તપશ્ચર્યા કરવા બેસી જાય તે તેનાથી ઉપવાસનું જે ઉચિત ફળ પ્રાપ્ત થવું જોઈએ તે થતું નથી. ઉચિત કાળે યોગ્ય અવસરે કરવામાં આવતું બધું જ કાર્ય સફળ થાય છે. જે કાળે અન્ય કર્તવ્ય આરાધવાને અવસર હોય તે કાળે તેના વિરોધી ઉપવાસ તપના અવસરને અવકાશ જ નથી. એનું કારણ એ છે કે ઉપવાસ એ દૈનિક કર્તવ્ય નથી. રેજ રેજ ઉપવાસ જ કર્યા કરવાને ઉપદેશ શાસ્ત્રીય નથી. ઉપવાસનું કર્તવ્ય નેમિત્તિક છે. એટલે શાસ્ત્રમાં દર્શાવેલા નિમિત્તોને અનુલક્ષીને જ તે તે દિવસોમાં ઉપવાસ કર્તવ્યરૂપે પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં ચતુર્દશી વગેરે પર્વ તિથિઓમાં ઉપવાસનું કર્તવ્યરૂપે વિધાન કર્યું છે અને તે પર્વતિથિઓમાં જે ઉપવાસ ન કરુન્ના માં આવે તો તે અંગે પ્રાયશ્ચિત પણ ફરમાવ્યું છે. શ્રી વ્યવહારસૂત્રના ભાષ્યમાં અષ્ટમી-પાક્ષિક, ચામાસી અને સંવત્સરીના દિવસે અનુક્રમે ઉપવાસ છઠે અઠમ ન કરે તેને અનુક્રમે લઘુક વગેરે પ્રાયશ્ચિત સૂચવ્યું છે. તે ઉપરાંત બીજા પણ ઉપવાસના નિમિત્તે આચંકેતુ’ ગાથામાં (પ્રવચન સારે દ્વા૨–૭૩૮) સૂચવ્યા છે જે નીચે પ્રમાણે સમજવાના છે-- “તવિરાગ, ઉપસર્ગ સહન કરવાની કેળવણી લેવા, બ્રહ્મચર્યની ગુપ્તિની રક્ષા, પ્રાણીદયા, નિર્જરાફલક તપ અને દેહત્યાગ” આટલા પ્રયજનોથી ઉપવાસાદિ તપની અનુજ્ઞા છે. [દશવૈકાલિકમાં નિત્ય એકાશનની પ્રશંસા ] એકાશન એટલે દિવસમાં માત્ર એકવાર ભોજન કરવું. સારી યે જિંદગી સુધી આ તપ કરવામાં આવે તે તે ઘણા લાભપ્રદ છે. કારણ કે એમાં બીજા કર્તવ્યોગો સદાવાનો પ્રસંગ નથી. માટે જ તેને નિત્ય દૈનિક કર્તવ્યરૂપે દશવૈકાલિક સૂત્રમાં ઉપદેશ્ય છે. જેને ભાવ એ છે કે સર્વ તીર્થકરેએ તપનુષ્ઠાન નિત્ય કહ્યું છે. લજ્જા એટલે સંયમ અને લજજાસમ એટલે સંયમ અવિરેધી, વૃત્તિ એટલે દેહપાલન થઈ શકે, તેવાને એક ટંક ભજન કરવાની અનુજ્ઞા કરી છે (અધ્યયન-૬ ગાથા–૨૨). ઉપદેશપદ શાસ્ત્રમાં (ગાથા-૬૮૩-૬૮૪) પણ કહ્યું છે કે–નિત્ય એકાશનનો ત્યાગ કરીને કરાતે ઉપવાસ પણ પ્રાયઃ સારો નથી. કારણ કે એકાશન નિત્ય કર્તવ્ય છે જ્યારે ઉપવાસને નૈમિત્તિક કહ્યો છે. પર્વતિથિ વગેરે કારણે જ ઉપવાસ કરવાનું વિધાન હોવાથી–“મહો ગિન્ન તવવા.” સૂત્રમાં પણ આ પ્રમાણે જે કહ્યું છે તે સ્વીકારવું જોઈએ. २५ अहो नित्यं तपःकर्मादिसूत्रतो हन्दि एवमेतदिति । प्रतिपत्तध्यं खलु पर्वादिषु तद्विधानात् ॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૨૭ નિત્ય એકાશનતય પ્રશસ્ત છે. ૨૦૫ ઉપરોક્ત કથનનું તાત્પર્ય એ છે કે ઉપવાસના દર્શિત કારણ વિના પણ એકાશનની ઉપેક્ષા કરીને ઉપવાસ કરવામાં આવે તો સૂત્રપેરીસ વગેરે જ બહુતર નિજ સંપાદક સાધુ આચારે સદાવાને અવકાશ છે માટે કહ્યું છે કે ઉપવાસ નમિત્તિક છે અને એકાશન નિત્યકર્મ છે. [પારણામાં નિત્યતષના ભંગની શંકા અને સમાધાન શંકા -જે એકાશન નિત્યકર્મ હોય તો ઉપવાસ વગેરે મહાન તપશ્ચર્યાના પારણે બેસણું વગેરે કરવાનો અવસર હોય ત્યારે એકાશન નહિ કરવાથી નુકશાન વેઠવું પડશે. સમાધાન :- નહિ વેઠવું પડે કારણ કે વિશેષતપનું પારણું હોય ત્યારે પણ એકશન જ કરવું જોઈએ એ શાસ્ત્રને અધિકાર–ઉપદેશ નથી. એટલે જે કાળે જેને અધિકાર જ નથી તેવા નિત્ય કર્મને ન આચરવામાં નુકશાન થતું નથી માટે જ તે અત્યંત લઘુવયસ્ક બાળમુનિ વગેરેને તથા બિમારી વગેરેના કારણે એકાશન વગેરે કરવાને શક્તિમાન નૈ હેય તેવાઓને તે ન કરવામાં પણ નુકશાન નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. જેના પર બુદ્ધિશાળ ધ્યાનપૂર્વક વિચાર કર. ૧૦૭ના 'अथैकभक्ते उपवासवन्नैमित्तिकत्वमाशङ्क्य समाधत्ते શંકા –જેમ ઉપવાસ નેમિત્તિક છે તેમ એકાશન પણ નિમિત્તિક જ છે. એવી શંકા કેઈ વ્યક્ત કરે તો તેને ઉત્તર ક–૧૦૮માં કહે છે કે ननु कारणियं भणिअं जईण असणं जहोवचासो त्ति । कह णिच्चमेगभत्तं भन्नइ णिच्चपि तब्भावा ॥१०८॥ શ્લોકાથ-સાધુઓને ઉપવાસની જેમ ભેજન પણ કારણે જ કરવાનું કહ્યું છે તે પછી એકાશન નિત્યકર્મ કઈ રીતે? ઉત્તર-કારણે નિત્ય હોવાથી. ૧૦૮ नन्वित्याक्षेपे, कारणिक भणितं यतीनामशनं यथोपवासस्तितिक्षादिभिः कारणैरनशनस्येवाशनस्यापि वेदनादिकारणैरेव स्थानांगे [अ० ६-उ० १] विधानात् । तथा च तदभिलापः "छहि ठाणेहिं समणे णिग्गंथे आहारमाहारमाणे नाइक्कमइ, तं० वेअणवेयावच्चेरियठाए अ संयमछाए तह पाणवत्तिआए छटुं पुण धम्मचिंताए ति२६ ॥ इति हेतोनिमित्तेन कर्त्तव्यतया नैमित्तिकत्वौचित्यात् कथं नित्यमेकभक्तम् ? भण्यते अत्रोत्तर दीयते–नित्यमपि सर्वकालमपि तद्भावादशनकारणानां वेदनोपशमनवैयावृत्त्यादीनां सद्भावान्नित्यमेकभक्तम् । अयं भावः-"अहो निच्च" इत्यादिसूत्रादेकभक्तस्य नित्यत्वे सिद्धे 'छहिं राणेहि' इत्यादिसूत्रस्याशनाधिकारविधायकत्वमेवोन्नीयते, नातिकामत्याज्ञामित्यतोऽनधिकृतत्वनिषेधस्यैव ला मात्, नित्यमधिकारवता क्रियमाणस्य च नित्यत्वाविरोध इति न कश्चिद्दोष इति । न च तथाषि वैयावृत्त्यादिकर्मान्तरांगत्वेनास्वतन्त्रत्वान्न नित्यकर्मत्वमस्येति शङ्कनीय, वैयावृत्त्यादिकं प्रत्यनियतोपकारकस्याप्यय तपःकर्मत्वेन स्वतन्त्रफलकस्य स्वतन्त्रतयैव विधानात् । तथापि फलवत्त्वेनास्य नित्यत्वक्षतिरिति' चेत् ? न, फलवत्त्वेऽपि नित्यत्वाविरोधात् , “यदकरणे प्रत्यवायस्तस्यैव नित्यत्वात् ” इति दिक् ॥१०८॥ २६ षडूभि स्थानः श्रमणो निग्रन्थ आहारमाहरन् नातिक्रमति । तद्यथा-वेदन वैयावृत्त्यर्यार्थाय च संयमार्थाथ तथा प्राणवृत्त्या षष्ठं पुन धर्मचिन्तायै इति । Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપદેશરહસ્ય ગાથા ૧૦૮ - ' ' [એકાસણું નૈમિત્તિક ત૫ હેવાની શંકા અને સમાધાન]. મે તાત્પર્યાથ –શંકાકારના ભાવ એ છે કે શાસ્ત્રમાં જેમ તિતિક્ષા વગેરે કારણોથી સાધુઓને ઉપવાસ-અનશન વગેરે તપ કરવાનું કહ્યું છે તેમ ભજન પણ સ્થાનાંગ સૂત્ર (છઠ્ઠા અધ્યયન-૧ ઉદ્દેશ)માં વેદના વગેરે કારણોથી જ કરવાનું વિધાન છે. તે સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે-“છ સ્થાનોથી અર્થાત્ પ્રયજનોથી શ્રમણ નિર્ગસ્થ આહાર કરે તે (આજ્ઞાનું) અતિક્રમણ કરતું નથી, (૧) વેદના, (૨) વૈયાવચ્ચ, (૩) ઈર્યા આદિ સમિતિના પાલન માટે, (૪) સંયમ પાલન માટે, (૫) પ્રાણધારણ (૬) ધર્મચિંતન માટે. આ રીતે ભજન નૈમિત્તિક હોવાથી એકાશન પણ નૈમિત્તિક સિદ્ધ થાય છે. તો પછી શા માટે તેને નિત્યકર્મ દર્શાવ્યું? લેકને ચેથા પાદમાં તેને ઉત્તર આપતા કહ્યું છે કે વેદનાશાંતિવિયાવર વચ્ચ વગેરે ભોજનના કારણે જ રેજ ઉપસ્થિત હોવાથી એકાશનને નિત્યકર્મ બતાવવામાં કઈ દેષ નથી. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે “અહોનિકનં તવોવí.” આ સૂત્રથી એકાશનની નિત્યકર્મના સિદ્ધ છે. એટલે ‘હિં ટાળહિં...” ઈત્યાદિ સૂત્રથી કયા કારણે સાધુને તે નિત્યકર્મ આચરવું જોઈએ તેને અધિકાર દર્શાવવામાં આવે છે. “આજ્ઞાનું અતિક્રમણ કરતું નથી” આ સૂત્રાશથી પણ ભજનને અનધિકારી હોય (અર્થાત્ જેને સૂક્ત ભજનનાં કારણો ન હોય) તેને ભજન કરવાનો નિષેધ સૂચિત થાય છે. અર્થાત્ વિના કારણે ભજન કરવામાં આવે તે આજ્ઞા-ઉલ્લંઘનને દોષ લાગે છે, પણ કારણાત્મક અધિકારવાળો સાધુ નિત્ય એકાશન કરે તો તેમાં કોઈ વિરેન હેવાથી કઈ દોષ નથી એ સિદ્ધ થાય છે. [એકાસણું ગૌણું કર્તવ્ય હોવાની શંકા અને સમાધાન ] શંકા –જે નિત્યકર્મ હોય તેનું વિધાન સ્વતંત્રપણે-મુખ્યપણે કરેલું હોય. એકશન તે વંચાવચ્ચ વગેરે અન્ય કર્તવ્યના અગરૂપે (ટેકારૂપ) સૂચવ્યું હોવાથી તેને નિત્યકર્મ ન કહેવાય. ઉત્તર:- એકાસનાનું તપ વૈયાવચ્ચ વગેરે અન્ય કર્તવ્યના અંગભૂત હોવા છતાં પણ તપશ્ચર્યાના કર્તવ્યરૂપે તેનું ફળ સ્વતંત્ર હોવાથી તેનું વિધાન ગૌણપણે નંહિ કિન્તુ સ્વતંત્રપણે જ કરવામાં આવ્યું છે. આશય એ છે કે “વૈયાવચ્ચ વગેરે કર્તવ્ય પ્રાપ્ત ન હોય તે પણ નિર્જરા માટે સાધુએ થઈ શકે ત્યાં સુધી ઓછામાં ઓછું એકાશન તે કરવું જ જોઈએ એ શાસ્ત્રોપદેશ હોવાથી તે સ્વતંત્રપણે નિરૂપિત નિત્યકર્મ સિદ્ધ થાય છે. ' '[ વ્યાખ્યા મુજબ એકશન નિત્યકમ ન હોવાની શંકા અને સમાધાન] ' 'શકાતે પણ ઉત્પાદક હેવાથી એકાશનને નિક્યર્મ ન કહેવાય. આશય એ છે કે જૈનેતરમાં સંપાસના એક નિત્યક્તવ્ય છે-નિત્ય એ રીતે કે જે તે ન કરવામાં આવે તે નુકશાન થાય. તેને ટાળવા માટે જ વદિક શાસ્ત્રોમાં સંધ્યોપાસના કરવાનું કહ્યું છે. અર્થાત્ તેનું કોઈ સ્વતંત્ર ફળ હેતું નથી. એ રીતે અહીં પણ એકાશનનું કાંઈ ફળ ન હોય, પણ માત્ર તે ન કરવાથી થનારા નુકશાનને ટાળવા માટે જ કરવાનું હોય, તો જ તે નિત્યકર્મ કહેવાય અન્યથા નહીં. સમાધાન -નિર્જરારૂપ ફત્પાદકતાને નિત્યકર્મતા સાથે વિરોધ નથી, જે સ્વયં નિષ્ફળ હોય અને જેને ન કરવાથી નુકશાન થાય તે નિત્યકર્મ આવી તેની વ્યાખ્યા નથી. “જે ન કરવાથી નુકશાન થાય તે જ નિત્યકર્મ આટલી જ નિત્યકર્મની વ્યાખ્યા છે. એટલે નિર્જરા ફળને ઉદ્દેશીને વિહિત કરેલા એકાશનને નિત્યકર્મ કહેવામાં કઈ વિરોધ નથી. આ તો એકમાત્ર દિશાસૂચન છે. જે આવા પ્રકારની બીજી ઘણી શંકાઓને ઉપશાન કરવામાં ઉપયોગી છે. ૧૦૮ Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૮ તીવ્રશ્રદ્ધા માટે સ્વાધ્યાય વગેરેને આદર यत एवमुक्तप्रघट्टेनाविचारितानुष्ठाने दोषबाहुल्यमुपलभ्यते ततो गुणावहमर्थमुपदिशति પૂર્વે દર્શાવ્યા પ્રમાણે, સાહસિકપણે વગર વિચાર્યું કામ કરવાથી ઘણું દે ઊભા થાય છે. તે કઈ રીતે નુકશાન નહિ પણ લાભ થાય તે શ્લોક ૧૦૯ થી ૧૧૧ માં દર્શાવ્યું છે. तम्हा गुरूलहुभावं णा णिब्वेअओ पट्टिज्जा । .. . सज्झायाइसु सम्मं तत्तो तिव्वा हवइ सद्धा ॥१०९॥ પ્લેકાર્થ –ગુરૂ–લઘુભાવ પીછાણીને નિર્વેદપૂર્વક સ્વાધ્યાય વગેરેમાં ભલી રીતે પ્રવર્તવું જોઈએ. જેથી શ્રદ્ધા તીવ્ર બને. ૧૦લા तस्मात् अन्यथा दोषदर्शनात्, गुरुलधुभावं गुणदोषविषयम, ज्ञात्वा शास्त्रनीत्या विमृश्य, निर्वेदतः तात्त्विकसंसारनैर्गुण्यावधारणात् , स्वाध्यायादिषु-सूत्रपौरुषीकरणादिसाधुसमाचारेषु सम्यक् क्षणमप्यप्रमादेन प्रवर्त्तत, स्वाध्यायादेः प्रधानयोगत्वात् यतस्ततः स्वाध्यादादौ सम्यक् प्रवृत्तरतिगाढप्रतिवन्धाऽप्रधानबोधोपपत्तेः तीव्रा अतिशयक्ती श्रद्धा भवति ॥१०९॥ તાત્પર્યાથ :- વગર વિચાર્યું પ્રવર્તવાથી થતા દોષોને ટાળવા માટે શાસ્ત્રસિદ્ધાન્ત મુજબ ભલીરીતે વિચાર કરીને તેમ જ સંસારના રંગે પ્રત્યે નંગુંયભાવ ધારણ કરીને અર્થાત્ ઉદાસીન બનીને સ્વાધ્યાય વગેરે–સૂત્રપરિસિ–અર્થ પરિસિ–પૃચ્છા-પરાવર્તન વગેરે સાધુ–આચારમાં અપ્રમત્તભાવે પ્રવર્તવું જોઈએ-ઉદ્યમ કરે જોઈએ. સ્વાધ્યાય વગેરે ગે ઘણું મહત્વના છે. તેમાં ભલીરીતે પ્રવર્તવાથી અતિગાઢ મમત્વભાવ ગૌણ બની જાય–ક્ષીણ થઈ જાય તે ઉત્તમ બોધ ઉદ્દભવે છે. અને તેનાથી શ્રદ્ધા તીવ્ર અને પુષ્ટ થાય છે. ૧૦લા णाए अण्णायाओ अणंतगुणिआ पवट्टए एसा । तीए किरिआतिसओ ततो विसिट्ठो खओवसमो ॥११॥ * શ્લોકાથ - અજ્ઞાત કરતાં જ્ઞાતમાં અનંતગુણ શ્રદ્ધા પ્રવર્તે છે. તેનાથી ક્રિયા સાતિશય બને છે. અને તેનાથી (સાંતિશય ક્રિયાથી) વિશિષ્ટ પશમ થાય છે. ૧૧માં यतः ज्ञाते वस्तुनि अज्ञाताद्वस्तुनः सकाशात् अनन्तगुणिता श्रद्धा प्रवर्द्धते। दृश्यते ोकस्मिन्नेव रत्नेऽपरिनिश्चितदारिद्योपशमादिमाहात्म्यानां शिक्षातो गुरूपदेशाद्वा तन्निश्चयवतां રાન્તિy: છાવિરોવરતવિહાર માનીયમ્ | તયા=ીત્રા, બિચતરાય મવતિ | विज्ञातगुणरत्नश्रद्धया तत्पालन-पूजन-स्तवनादि-भावप्राबल्यात्तत्परिपालनाद्यत्यन्तादरवत् साधूनामपि ज्ञातगुणक्रियाश्रद्धया तत्पालनादिविषयात्यन्तादरोपपत्तेः, ततो विशिष्टः सानुबन्धः क्षयोपशमो-ज्ञानावरणादिकर्मक्षयोपशमो भवति, सम्यक्चिकित्साप्रयोगादिव तथाविधरोगनिग्रह इति ॥११०॥ - જ્ઞાનથી શ્રદ્ધા વધે ને ક્રિયાઓ સુધરે. } તાત્પર્યાથ :- એક વસ્તુને ઊંડાણથી જાણ્યા વિના તેમાં કઈ આપ્ત પુરૂષના વચનથી જે ઓઘ શ્રદ્ધા પ્રવર્તે અને તે જ વસ્તુને ઊંડાણથી જાણ્યા પછી જ તાત્ત્વિક તીવ્ર શ્રદ્ધા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉપદેશરહસ્ય ગાથા-૧૧૧ પ્રવતે તેમાં આસમાન-જમીનનું અંતર છે. પહેલી શ્રદ્ધા કરતાં બીજી શ્રદ્ધા અનંતગુણ તીવ્ર છે. લેકવ્યવહારમાં પણ દેખાય છે કે દારિદ્રય ભંજક્તા આદિ મહિમા જા ન હોય ત્યારે કે એક રત્નમાં જે શ્રદ્ધા હોય તે જ રત્નમાં શિક્ષા–અભ્યાસથી અથવા જાણકારગુરૂના ઉપદેશથી મહિમાનો પરિપૂર્ણ નિશ્ચય થયા બાદ શ્રદ્ધા અનંતગણી વધી જાય છે. જેમ જેમ ધર્મશ્રદ્ધા વધતી જાય છે તેમ તેમ ક્રિયામાં પણ ઉત્સાહ-એકાગ્રતા વગેરેની સુંદરતા વધતી જાય છે. જે રત્નના ગુણધર્મો જાણ્યા હોય તે રત્નમાં જે શ્રદ્ધા પ્રવર્તે છે તે શ્રદ્ધાથી તે રત્નની રક્ષા-પૂજન-વખાણ વગેરે કરવાને ભાવ પ્રબળ બને છે અને ભાવ પ્રબળ થવાથી તેના પાલન વગેરેમાં મનુષ્ય અત્યંત આદરવંત થાય છે. તે જ રીતે ગુણકારિતા જાણ્યા પછી અનુષ્ઠાનમાં શ્રદ્ધા એટલી બધી વધી જાય છે કે જેથી તે અનુષ્ઠાનમાં આચરણ વગેરેમાં પણ સાધુઓને અત્યંત આદર પ્રગટે છે. આ રીતે ક્રિયા પણ સાતિશય બને. સાતિશય ક્રિયાથી જ્ઞાનાવરણ વગેરે કર્મોને ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રકારને પશમ થત રહે છે. જેમ વ્યાધિની બાબતમાં વેદ્યની સલાહ મુજબ સારી ચિકિત્સા ક્રિયા કરવામાં આવે તે હઠીલે રોગ પણ કાબુમાં આવે છે. ૧૧૦ तत्तो पुणो ण बंधइ पायमणायारकारणं पावं । एवं विसुज्झमाणो जीवो परमं पयं लहइ ॥१११॥ શ્લોકાથ :- ત્યારબાદ પ્રાયઃ અનાચારકારણભૂત પા૫ બંધાતું નથી. અને વિશુદ્ધ થતે જીવ પરમપદ પ્રાપ્ત કરે છે. [૧૧૧ ततः सानुबन्धक्षयोपशमात्पुनद्वितीयवार न बध्नाति पायो बाहुल्येन अनाचारकारणं = नरकादिपातनिमित्तं पापंक्लिष्टकर्म, सक्रियातः प्राकर्मनिर्जरावदभिनवकर्मानागमस्याप्युपपत्तेः, प्रायोग्रहणं निकाचिताऽशुभकर्मणां केषाञ्चित् स्कन्दकाचार्यादिनामिवानाचारकारणाऽशुभकर्मबन्धेन व्यभिचारवारणार्थ, ततः क्लिष्टकर्मबन्धाभावात् विशुद्धयमानः प्रतिदिनमात्मस्वरूपनिवेशावदातायमानमना जीवः परमपदं चतुर्वर्गाभ्यर्हितं सिद्धिस्थानं लभते ॥१११॥ [અશુભકર્મ બંધ વિચછેદ : પરમપદસ્વામિત્વ) તાત્પર્યાથી - એકવાર સત્ શ્રદ્ધા અને સત્ ક્રિયાથી સુંદર પશમ ખીલ્યા પછી પ્રાયઃ પુનઃ અનાચાર કરાવે તેવા અર્થાત્ નરક વગેરે દુર્ગતિમાં લઈ જાય તેવા પાપ કિલષ્ટ કર્મો જીવ બાંધતો નથી. જેમ સત્ ક્રિયાથી પૂર્વાર્જિત કર્મો ક્ષીણ થઈ જાય છે તેમ અભિનવ કર્મને અંતઃપ્રવેશ પણ સંથાઈ જાય છે, જોકે આ કથન પણ પ્રાયિક સમજવુ.તે એટલા માટે કે વ્યભિચાર દોષને અવકાશ રહે નહિ. કેમકે એકવાર સત ક્ષપશમ થયા પછી પણ સ્કદક નામના આચાર્યની જેમ કેટલાક આત્માઓને નિકાચિત કર્મના ઉદયથી અનાચારકારણભૂત કમને બંધ થાય છે પણ ખરે. - જીંદકાચાર્ય મહારાજને સત્ ક્ષયે પશમ એટલે સુંદર હતો કે પાપી પાલકની ઘાણીમાં પિલાઈ રહેલા પિતાના ૫૦૦ શિષ્યને કેવલજ્ઞાન પ્રગટ થાય તેવી સુંદર અંતિમ આરાધના કરાવી. આ સુંદર ક્ષયે પશમ હોવા છતાં નિકાચિત અશુભ કર્મોદયના કારણે છેલ્લા એક બાળમુનિની હત્યા ન જોઈ શકવાથી હત્યારા પાલક પર ગુસ્સે ભરાયા અને ભવિષ્યમાં Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૮–તીવ્રશ્રદ્ધા માટે સ્વાધ્યાય વગેરેને આદર ૨૦૯ અનર્થની પરંપરા ઊભી કરનાર પા૫ નિયાણું પાલકસહિત સારાય નગરને ઉજજડ કરવાની કુપ્રતિજ્ઞા કરી અને આ રીતે ક્લિષ્ટકર્મને બંધ કરી વિરાધક બન્યા. પણ આ નિકાચિત અશુભ કર્મને ઉદય ન હોય તે કિલષ્ટકર્મ બંધ થતું નથી, વિશુદ્ધિભાવ ઉત્તરોત્તર વધતું જાય છે અર્થાત્ રાતદિવસ આમસ્વરૂપની ચિંતા-વિચારણા ચિત્ત વધુને વધુ નિર્મળ બનતું જાય છે. અનુક્રમે અવસર આવી લાગતા આત્મા સર્વકર્મને ક્ષય કરી ચારેય પુરૂષાર્થમાં ઉત્તમ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. ૧૧૧ तदेवं स्वाध्यायाभ्यासादिना विशिष्टक्षयोपशमो मोक्षबीज संपद्यत इति सिद्धम् । एतच्च परमतेनापि संवादयन्नाह- ઉપરોક્ત ચર્ચાથી એ સિદ્ધ થાય છે કે સ્વાધ્યાય-અભ્યાસ વગેરેથી મોક્ષહેતુભૂત વિશિષ્ટ ક્ષપશમ ખીલે છે. શ્લેક-૧૧૨માં બીજાઓના મત સાથે પણ તેની સંવાદિતા પ્રગટ કરી છે– __ भणिओ अकरणनियमो सक्किरियाए अओ परेहिं. पि । ण य परमणिअमजुत्तं जमभिन्नं अत्थओ दि ॥११२॥ લોકાર્ય - એટલે જ બીજાઓએ પણ સત્ ક્રિયાથી (પાપ સંબંધી) અકરણનિયમ ભાખ્યો છે. (તે) અર્થથી અભિન્ન જ દેખાય છે એટલે અન્ય કથિત હેવા છતાં પણ અયુક્ત નથી. ૧૧૨ . अत उक्तस्य युक्तत्वात् परैरपि पतञ्जल्यादिभिरपि, सत्क्रियया भावशुद्धयोगेन, अकरणनियम एकान्तपापा प्रवृत्तिरूपः, भणितः -पतञ्जल्यादिशास्तो प्रतिष्ठापितः, तीर्थान्तरीयोक्तत्वादयमप्रामाणिकः स्यादित्याशङ्कां निरसितुमाह-न च परभणितमयुक्त अनृतमेव, यदर्थत उपलक्षणाच्छब्दार्थाभ्यां च अभिन्न-जिनवचनाऽविरोधि दृष्ट', तत्सर्व प्रामाणिकमेवेति ज्ञेयम् । परसमये हि द्विधा वाक्यान्युपलभ्यन्ते, तत्र कानिचिदर्थत एवाऽभिन्नानि- [उत्तरा० २०-३६] २७ अप्पा णई वेअरणी अप्पा मे कूडसामली । अप्पा. कामदुहा घेणू अप्पा मे गंदणं वणं ॥ इत्यादिवाक्य तथा भारतोक्तानि"इन्द्रियाण्येव तत्सर्वं यत् स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि स्वर्गाय नरकाय च ॥१॥ आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां मागो येनेष्टं तेन गम्यताम् ।।२॥ इत्यादीनि । कानिचिच्छन्दतोऽर्थतश्च, यथा"पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ।।१।। इत्यादीनि । न चैतष्वप्रामाण्यं युक्त, अर्थाऽबाधात्, न चान्धपरंपरापतितत्वेनैतदप्रामाण्यं, सर्वस्यैव सुंदरार्थस्य दृष्टिवादमूलत्वेनातथात्वात् , वक्त्रविश्वासेनाऽविकल्पतथाकारस्याऽयोग्यत्वेऽपि विकल्प्य२७ आना नदी बतरणी, आत्मा मे कूटशाल्मलिः | आना कामदुधा धेनुः, आत्मा मे नन्दन वनम् ॥ २७ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ આ ઉપદેશરહસ્ય ગાથા ૧૧૨ तथाकारेऽनौचित्याभावादित्थं विकल्पेनैव सम्यग्दृष्टिपरिगृहीतत्वात् सम्यक्श्रुतत्वोपपत्तेश्च, परप्रणीतबेन तदभ्युपगमादेकान्तभयं चाज्ञानविजृम्भितमेव । तदाहुः श्रीहरिभद्रसूर्य:-[उप. पद ६९३-६९४] २८ अत्थओ अभिन्न अण्णस्था सद्दओ वि तह चेव ।। तंमि पओसो मोहो विसेसओ जिणमयवियाण ॥ २९सव्वप्पवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्ल खलु तो सव्वं सुंदरं तंमि ॥११२॥ | સિતક્રિયાના અભ્યાસથી પાપપ્રવૃત્તિનિરોધ તાત્પર્યાથ – સ્વાધ્યાયાદિ સતક્રિયા પાપવિધી છે. આ હકીકત યુક્તિયુક્ત હોવાથી બીજુઓને પણ અમાન્ય નથી. પત’જલિ વગેરે યેગશાસ્ત્રકારોએ પણ પાતંજલગ વગેરે શાસ્ત્રોમાં–“ભાવગર્ભિત વિશુદ્ધગ સ્વરૂપ સક્રિયા “પાપમાં એકાન્ત અપ્રવૃત્તિરૂપ અકરણનિયમ સંપાદક છે.” આ પ્રમાણે સયુક્તિ પ્રતિપાદન કર્યું છે. કદાચ અહિં કોઈને શંકા થાય કે આ તે અન્યતીથિકે એ કહેલું હોવાથી અપ્રમાણભૂત નથી તો તેનું નિરાકરણ કરતા શ્લેકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે બીજાઓનું કહેલું બધુ જ અપ્રમાણિક છે એવું નથી. જે અર્થથી તેમ જ શબ્દાર્થ ઉંભયથી અભિન્ન અભિપ્રાયવાળું અર્થાત્ જિનવચન અવિરોધી દેખાય તે બધું પ્રમાણિક જ છે તેમ સમજવું. જિન-જૈનેતર વચનેની સરખામણી અન્ય શાસ્ત્રમાં બે પ્રકારના વાયે ઉપલબ્ધ થાય છે. (૧) એક તો એવા કે જે શબ્દથી ભિન્ન હોવા છતાં અર્થમાત્રથી–અભિપ્રાયમાત્રથી અભિન્ન છે. દા.ત. ઉત્તરાધ્યયન સૂત્રમાં જે કહ્યું છે કે – “માં જ મૈતરણી નદી છે. (જે અતિદુર્ગધી છે તથા નરકમાં આવેલી છે). મારો આત્મા જ ફૂટશામલી વૃક્ષ છે. આત્મા જ કામદુધા ગાય છે. એ મારે આત્મા જ નંદનવન છે.” ઈત્યાદિ આ સૂત્ર સાથે મહાભારતના વાક્ય સરખાવીએ : તે અર્થથી અભિન્ન છે. દા.ત. મહાભારતમાં પણ કહ્યું છે કે –“જે કાંઈ સ્વર્ગ–નરક કહીએ તે બધુ જ ઈન્દ્રિયે જ છે. તેને તિગ્રહ સ્વર્ણપ્રદ છે અને ઉછુંખલતા નરકપ્રદ છે. બેકાબુ બનેલ ઇન્દ્રિય સંકટને માર્ગ છે. જે પસંદ હોય તે અપનવ-“ઈત્યાદિ મહાભારત વચનો ઉપરોક્ત ઉત્તરાધ્યયન સૂત્રના અર્થથી અભિન્ન છે. (૨) બીજા કેટલાંક વચને એવા છે કે જે શબ્દથી જિનવચનને મળતા હોય છે અને અર્થથી પણ જિનવચનને મળતા હોય છે. દા.ત. બધાં જ ધર્મચારીઓ માટે આ પાંચ પવિત્ર (ક) છે-અહિંસા, સત્ય, અસ્તેય (પરિગ્રહ), ત્યાગ અને મૈથુનવર્જન.” આ વચને “જીવદયા સચ્ચવર્ણ ઈત્યાદિ જિન વચને સાથે શબ્દથી પણ માતા છે અને અર્થથી પણ મળતા છે “દિવાળેવ તરાર્ધ ઇત્યાદિ શ્લોકમાં જે અભિપ્રાય છે –“આત્મા જ પિતાને ઉપકાર-અપકારકર્તા છે –તે જનધર્મના અભિપ્રાચને મળો છે એટલે અર્થથી અભિનું કહી શકાય. વૈતાનિ...” ઈત્યાદિ શ્લોક અર્થથી તે સર જ છે શશી પણ “નીવરયા વાળ” ઈત્યાદિ જૈનક સાથે મળતો २८ यदर्थतोऽभिन्न अन्वर्थाच्छन्दतोऽसि तथा शैव । तस्मिन् प्रदेषो :मोहो विशेषतो जिनमतस्थितानाम् ॥ २९ सर्वप्रवादमूल द्वादशांग यतः समाख्यातम् । रत्नाकरतुल्यं खलु तस्मात्सर्व सुन्दर तस्मिन् ॥ Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૨૮ તીવ્રશ્રદ્ધા માટે સ્વાધ્યાય વગેરેને આદર ૨૧૧ આવે છે. કેમકે જીવદયાનો પર્યાયવાચી શબ્દ અહિંસા છે, એ જ રીતે સત્યવચનાદિ શબ્દો સાથે સત્ય વગેરે શબ્દો પ્રોચઃ સરખે સરખાં છે. સંવાદી જૈનેતર વચનનું પ્રામાણ્ય] અર્થ અબાધિત હોચે તે શબ્દભેદ હૈધા છતાં પણ જરૂર વાકયો અપ્રમાણ નથી. ‘જનેતર અંધપરંપરા અન્તર્ગત હોવાથી તે વાક્યો અપ્રમાણ છે. એમ કહેવું પણ બરાબર નથી કારણ કે અન્ય દર્શનેમાં પણ જે કોઈ સુંદર સંગતિપૂર્ણ અર્થનું પ્રતિપાદન છે તે બધું પરંપરા એ તો દષ્ટિવાદમૂલક જ છે. તેથી તેને અપ્રમાણુ નહિ પણ પ્રમાણભૂત જ માનવું જોઈએ. વક્તા વિશ્વાસપાત્ર ને હેવાથી તેનું વચન પ્રમાણે છે, એમ ન કહેવાય કારણ કે તેમાં વિકલ્પ છે. વક્તા જત હૈિયથી વિશ્વાસપાત્ર હોય તે તેનું વર્ણન વિના વિકલ્પ તથાકાર સામાચારીને વિષય હેય છે એ રીતે અવિશ્વસનીય-અનાપ્તવક્તાનું વચન વિના વિકલ્પ તથાકારને યોગ્ય ભલે ન હોય ૫રંતુ વિકલ્પ એટલે કે બાધિત-અબાધિતપણાને વિચાર કર્યા પછી જે અબાધિતપણને નિશ્ચય થાય તો તથાકારને યેચું ( તહત્તિ કરવા લાયક) માનવામાં કઈ ઔચિત્યભંગ નથી. મિથ્યા િપ્રણીત વેદાંદિ સ્મિથ્યાશ્રિત સમ્યમ્ દષ્ટિના હાથમાં આવતા તેને સમ્યકકૃતપણે પરિણમે છે તેમાં પંણ પૂર્વોક્ત પ્રકારને વિકૃ૯૫ જ હેતુભૂત સમજ. આશય એ છે કે સમ્યમ્ દષ્ટિના હાથમાં મિથ્યાશ્રુત આવતા તે તેનો અર્થ કઈ રીતે સંગત હોઈ શકે એ બાબત ઉપર સર્વજ્ઞવચનને વિરોધ ન આવે તેમ વિચારે છે અને તર્કશાસ્ત્ર તથા આગમિક સિદ્ધાન્તોના સન્દર્ભમાં પોતાના પ્રશસ્ત ક્ષ પશમથી તેને સંગત અર્થ બેસાડી શકે છે, એટલે મિથ્યાશ્રુતે પણ સભ્ય દષ્ટિએ માટે સભ્ય શ્રત બની જાય છે. બીજાઓએ એકાન્તવાદને આશ્રયીને રચેલા વચનોને, સ્વીકારવાથી એકાન્તવાદમાં સંમત થઈ જવાનો ભય તે કેવળ અજ્ઞાનનો વિલા છે. કારણ કે એકાન્તવાદીએ એકાન્તવાદને આશ્રીને જે લેખંડ સમાન શ્રતની રચના કરી હોય તેને સ્થાતિ પદના સંસ્કાર દ્વારા સિદ્ધ સુવર્ણરસરૂપી અનેકાનને અનુવેધ કરીને સ્વર્ણતુલ્ય બનાવી સ્વીકારવામાં અર્થાત્ પ્રમાણ માનવામાં કઈ દોષ નથી. ઉપદેશપદ શાસ્ત્રમાં (લોક ૬લ્ડ-૬૪) શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજ જણાવે છે કે – જે અર્થથી અભિન્ન હોય તેમ જ અન્ધ (=વ્યુત્પત્તિને) આશ્રયીને શUદથી પણ અભિન્ન હોય તેમાં પ્રણ કરો તે મૂઢતા છે. ખાસ કરીને જિનમતમાં દીક્ષિત થયેલાઓને માટે.” (કારણ કે તેઓના સ્યાદવાદમાં પ્રત્યેક સત્યપ્રવાદને યથોચિતપણે પ્રામાણય અર્પિત કરવામાં આવ્યું છે.) ૬લ્લા કારણ કે દ્વાદશાંગીને સર્વે પ્રવાનું ઉદ્દગમ સ્થાન કર્યું છે. રત્નાકર તુલ્ય હવાથી તેમાં બધું જ સુંદર છે.” ૧૧રી Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–ર૯ છતી સામગ્રીએ પાપ નહીં કરવાને પ્રશસ્ત નિયમ अथायमकरणनियमः कुत्र भवति कुत्र चातिरिच्यत इत्याह આ અકરણનિયમને આરંભ અને ઉત્કર્ષ ક્યા ગુણસ્થાનકે ? આ પ્રશ્નનો ઉત્તર પ્લેક ૧૧૩માં દર્શાવ્યા છે देसविरइगुणठाणे पढमो एसो उ गठिमेअंमि । रोगिकिसत्तणतुल्लो सुसंजयाण विसिष्ठयरो ॥११३॥ કાઈ-ગ્રન્થિભેદ પછી દેશવિરતિ ગુણસ્થાનકે તેને આરભ રોગીની કૃશતાતુલ્ય હોય છે. સુસાધુઓને તે અધિક વિશિષ્ટ હોય છે. ૧૧૩ ___ एषोऽकरणनियमः नियताऽब्रह्मसेवादिनिवृत्तिरूपः, प्रथम आदिमः ग्रन्थिभेदे मोहग्रन्थिविदारणे देशविरतिगुणस्थाने भवति, भिन्नग्रन्थिकेन पुनरपि व्यावर्तितपापाऽकरणात् , कीदृश इत्याह-रोगिकृशत्वतुल्यः । द्विविधं हि शरीरे कार्यमुत्पद्यते, एकं नीरोगस्यापि दुर्भिक्षादिपु तथाविधभोजनाभावात्, अपरं च पूर्यमाणभोजनसंभवेऽपि राजयक्ष्मरोगग्रासात् । तत्र प्रथमस्य समुचितभोजनलाभेऽविकलस्तदुपचयः स्यादेव, द्वितीयस्य तु तैस्तैरुपचयकारणैरुपचर्यमाणस्यापि प्रतिदिनं हानि:, एवं सामान्यक्षयोपशमप्रयोज्यं पापाऽकरणं सामग्रीलाभात् पुनरपि प्रतियोग्युन्मजनादपचययोग्यं एव, ग्रन्थिभेदकालीनविशिष्टक्षयोपशमप्रयोज्यस्तु पापाकरणनियमो द्वितीयकार्यवत्प्रतिसमयमुपचययोग्य एव, तदत्यन्तनिवृत्त्या यावत् सर्वक्लेशविकलो मुक्तिलाभ इति विभावनीयम् । तदिदमुक्तम्-उप० पद ६९५] 3०"पावे अकरणनियमो पायं परतन्निविक्तिकरणाओ। ओ अ गठिभेदे भुज्जो तयकरणरूवो उ॥" नन्वेवं चतुर्थ गुणस्थान एवास्य प्राथम्यमुपपद्यते तवैव गुणश्रेणीप्रारंभेण प्राक्तनदशापेक्षया पुनः पापाऽकरणप्रारम्भात्, युक्त चैतत् 'सम्मद्दिट्ठी जीवो' इत्यादितन्त्रसिद्धत्वादिति चेत ? सत्यम् , तदा मिथ्यात्वाश्रवनिवृत्तावप्यब्रह्माद्याश्रवाऽनिवृत्त्या विरतिरूपस्य पापाऽकरणस्याऽयोगात्, अन्यथा चतुर्थपञ्चमगुणस्थानसांकर्यापातात् । न च विरत्यावरकानन्तानुबन्धिनिवृत्तौ तदा तदापत्तिः शङ्कनीया, वैयावृत्त्यादिरूपाल्पतभेदोपपत्तावपि पंचमादिगुणस्थानघटकतदनुपपत्तेरिति विभावनीयम् । सुसंयतानां शास्राभ्यासपरामर्शविशदीभूतहृदयानां भावसाधूनां यावज्जीवं समस्तपापोपरमात् विशिष्टतरो=देशविरतिगुणस्थानस्थलीयाऽकरणनियमापेक्षयाऽधिकतरोऽकरणनियमः, भावोत्कर्षेणैव तदुत्कर्षात् । तदिदमाह-उ० प०] ३० पापेऽकरणनियमः प्रायः परतन्निवृत्तिकरणात् । ज्ञेयश्च प्राथिभेदे भूयस्तदकरणरूपस्तु ॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૯-ક્તી સામગ્રીએ પાપ નહીં કરવાને પ્રશસ્ત નિયમ ૧૩ ३१"देसविरहगुणठाणे अकरणणियमस्स एव सब्भावो । सव्वविरइगुणठाणे विसिट्टतरओ इमो होइ ॥ [७२९] जं सो पहाणतरओ आसयभेओ तओय एसो त्ति [७३०] ॥११३॥ તાત્પર્યાથ મિદષ્ટિ જીવને મોહગ્રન્થિને ભેદ થતાં સમ્યગુદર્શનને સૂર્ય ઝળહળી ઊઠે છે. તેના પ્રકાશમાં અપ્રત્યાખ્યાનાવરણને ક્ષયેશપમ થવા સાથે દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકે અબ્રહ્માદિ પાપસેવનથી પ્રતિજ્ઞા પૂર્વક નિવૃત્તિસ્વરૂપ અકરણનિયમને પ્રારંભ થાય છે. ગ્રન્થિભેદ કહેવાનું પ્રયોજન એ છે કે એકવાર પ્રતિજ્ઞા પૂર્વક તે તે પાપોથી પરાડમુખ બન્યા પછી ફરી પાપ કરવાની સામગ્રી ઉપસ્થિત થાય તે પણ તે પ્રાચ: પાપમાં પ્રવૃત્ત થતા નથી. એટલે જ તેને કૃશગીની સાથે સરખાવે છે. [અકરણનિયમની પુષ્ટિમાં કુશરેગીનું દૃષ્ટાન્ત ]. શરીરમાં કૃશતા બે રીતે સંભવે છે. એક તો સ્વયં નિગી હોવા છતાં પણ દુકાળ વગેરે અવસ્થામાં પોષક ભોજન ન મળવાથી શરીર સૂકાય. બીજામાં ભેજન સામગ્રી પૂરતી હોવા છતાં પણ વિદ્ધકારક ક્ષય વગેરે રોગ લાગુ પડ્યા હોય તે પણ શરીર સૂકાય. પહેલાને જેમ જેમ ભેજન સામગ્રી મળતી જાય તેમ તેમ તેની કૃશતાને અપચયહાસ થાય છે, શરીરનો ઉપચય-પુષ્ટિભાવ થાય છે. બીજાને ગમે તેટલી ભેજન સામગ્રી મળે તે પણ દિનપ્રતિદિન કૃશતા વધતી જાય છે. અર્થાત્ શરીર ક્ષીણ થતું જાય છે. એ જ રીતે પ્રસ્તુતમાં, સામાન્ય ક્ષયે પશમથી પાપનિવૃત્તિ થયા પછી પણ સામગ્રી પ્રાપ્ત થતા પ્રતિયેગી પાપકરણનું પુનઃ ઉત્થાન થાય છે અને અકરણનિયમને અપચય થાય છે. જ્યારે ગ્રન્થિ ભેદાયા પછી વિશિષ્ટ પ્રકારના અપ્રત્યાખ્યાનકષાયના ક્ષપશમથી પા૫ અકરણનિયમ પ્રવૃત્ત થયા પછી તે દિવસે દિવસે પાપ સામગ્રી ઉપસ્થિત થવા છતાં પણ બીજા રોગીની કૃશતાની જેમ પાપપ્રવૃત્તિને ઉપચય જ થતું જાય છે. તે ત્યાં સુધી કે ક્રમસર નિવૃત્તિ પરિણામ પરાકાષ્ઠાએ પહોંચતા ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન, અઘાતિકર્મક્ષય યાવત સર્વ કલેશ રહિત મોક્ષ સુધીના લાભ પ્રાપ્ત થાય છે. શ્રી ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે (શ્લોક ૬૫). - પાપ અકરણનિયમ સ્થિભેદ થયા પછી પ્રાયઃ તે તે પાપથી પ્રાયઃ નિવૃત્તિ કરાવનાર હેવાથી પુનઃ પાપના અનાચરણ સ્વરૂપ જાણુ. [ચતુર્થ ગુણસ્થાનકે અકરણનિયમને પ્રારંભ કેમ નહિ ?] શંકા –પાપઅકરણ નિયમની પ્રથમતા શરૂઆત ચેથા ગુણસ્થાનકે પણ ઘટી શકે છે કારણ કે ગુણશ્રેણુને પ્રારંભ થતો હોવાથી ચેથા ગુણસ્થાનકે પૂર્વતનમિથ્યાત્વગુણસ્થાનકે અવસ્થાની અપેક્ષાએ પુનઃ પાપના અકરણની શરૂઆત થાય છે–સમ્યગદષ્ટિ જીવ યદ્યપિ કિંચિત્ પાપ કરે તે પણ નિર્ધ્વસપણે ન કરવાથી બંધ અલ્પ થાય છે”-એ શાસ્ત્રવચનને અનુસરીને પણ ઉપરોક્ત હકીકત યુક્તિયુક્ત સિદ્ધ થાય છે. સમાધાન :-શંકાકારનું કથન સાવ ખોટું નથી. મિથ્યાત્વરૂપી પાપના આશ્રવની ત્યાં નિવૃત્તિ છે જ પણ જેને વિરતિ કહેવામાં આવે છે તે અબ્રહ્માદિ પંચશ્રવથી નિવૃત્તિ ३१ देशविरतिगुणस्थाने अकरणनियमस्यौव सद्भावः । सर्व विरतिगुणस्थाने विशिष्टतरोऽयं भवति । यस्मात्स प्रधानतरः आशयभेदस्ततश्ोष इति । Page #255 -------------------------------------------------------------------------- ________________ : ઉયદેરાસ્ય ગાાં ૧૧૪ સ્વરૂપ છે અને તે ચતુર્થગુણસ્થાનકે ન હોવાથી ત્યાં પાપકરણને પ્રારંભને સ્વીકાર કરાય તેમ નથી. જે ચતુર્થગુણસ્થાનકે પણ વિરતિસ્વરૂ૫ પાપકરણનિયમને સ્વીકાર કરી લઈએ તે પછી ચોથા અને પાંચમાં ગુણસ્થાનક વચ્ચે કઈ તાત્ત્વિક તફાવત રહે જ નહિં. [ અનંતાનુબંધી કષાયના અદયમાં પણ વિરતિ નથી.] - એવી પણ શંકા કરવાની જરૂર નથી કે-“અનંતાનુબંધી ચારિત્રમેહનીય કર્મ પણ ચારિત્ર-વિરતિનું આવારક છે અને ચતુર્થગુણસ્થાનકે તેની નિવૃત્તિ પણ છે. તે એટલે અંશે ત્યાં પણ વિરતિને સદ્ભાવ કેમ ન માનવે ?” કારણ કે અનંતાનુબંધી કષાયની નિવૃત્તિથી વયાવચ્ચ (સુપાત્ર સેવા) વગેરે સ્વરૂપ અલ્પ વિરતિભાવ જાગૃત થતું હોવા છતાં પાંચમા ગુણસ્થાનક માટે જરૂરી અપ્રત્યાખ્યાન કષાય પશમ જન્મ પંચાશ્રવ નિવૃત્તિ સ્વરૂપ વિરતિને સદભાવ ચોથા ગુણસ્થાનકે ન હોવાથી ત્યાં પાપાકરણ નિયમને પ્રારંભ ન માની. શકાય એ ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ. લેકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે પાપકરણ નિયમને ઉત્કર્ષ સુસંયને હેય છે. જેનું અંતઃકરણ તલસ્પર્શી શાસ્ત્રાભ્યાસના પરામર્શની પરિમલથી પવિત્ર સુવાસિત થયેલું છે તેવા ભાવસાધુઓ આજીવન પ્રતિજ્ઞા પૂર્વક સર્વ પોપેથી નિવૃત્ત થયા હોવાથી પાંચમી ગુણસ્થાનકમાં પ્રવર્તમામ પાપાકરણ નિયમની અપેક્ષાએ તેઓને પાપાકરણ નિયમ વધુ ઉત્કર્ષ શાળી હોય છે. જેમ જેમ શુભ પરિણામો ચંડતાં જાય તેમ તેમ પાપાકરણ નિયમ પણ ઉત્કૃષ્ટ કેટીને બનતો જાય છે. શ્રી ઉપદેશપદ શાસ્ત્રમાં (ગાથા વૃ૨૯-૭૩૦ પૂર્વાર્ધમાં) કહ્યું છે કે – “અકરણનિયમને સદભાવ દેશવિરતિ ગુણસ્થાનકે હોય છે. સર્વવિરતિ ગુણસ્થાનકે એ જ વધારે ચઢિયાત હોય છે. સર્વવિરતિ પરિણામ વિશેષ પ્રધાનતર હોય છે તેથી અકરણ નિયમ પણ તે જ હોય છે.” ૧૧૩ rશ્લેક ૧૧૪માં અકરણનિયમના પ્રકર્ષનું સ્થાન અને એનું પરિણામ દર્શાવવામાં આધ્યો છે.] एत्ती अकरणनियमो खीणे कम्ममि खवगसेंढीए । एत्तो अ वीयरागो कुणइ ण किंची गरहणिज्ज ॥११४॥ પ્લેકાર્થ – તેથી ક્ષપકશ્રેણિમાં કર્મ ક્ષીણ થયે (વિશિષ્ટ) અકરણ નિયમ પ્રવરે છે અને તેથી જ વીતરાગી કઈ પણ વૃણાસ્પદ કર્મ આચરતા નથી. ૧૧ - यत एवमाशयप्रकर्षादेतत्प्रकर्षः इतश्च इत एव, क्षपकश्रेण्यां क्षीणे कर्मणि अकरणनियमस्तस्यां हि यत्कर्म यत्र क्षीणं तत्पुनर्न क्रियत इति कर्मस्तवादी प्रसिद्धम् । एतच्च कर्म क्षयनिबन्धनाऽऽशयप्रकर्षेणाऽकरणनियमप्रकर्षादुपपद्यते, क्षायोपशमिकक्षायिकयोस्तयोमिथोऽत्यन्तं विशेषात् । વિના –[૩૫s | કે “ર્જા દિન્ના સેઢા બેયો સર્વથ વિ gaો [૭૨૦ ૩] i' ३२ इतश्चैव श्रेण्या ज्ञेयः सर्वत्राप्येषः ॥ Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૯-છતી સામગ્રીએ પાપ નહીં કરવાને પ્રશસ્ત નિયમ ૧૫ - यत एव कर्मक्षयात् कर्ममकृतीनां विशिष्टतसे करणनियमः क्षपश्रेण्यामुपपन्नोऽत एव तज्जन्यगर्हितप्रवृत्तेरपि तत एव तथाऽकरणनियमाद् वीतरागः क्षीणमोहादिगुणस्थानवर्ती मुनिः, न=नैव करोति किञ्चिद्गहणीयं जीवहिंसादि, देशोनपूर्वकोटीकालं जीवन्नपि गईणीयव्यापारबीजभूतकर्मक्षये गर्हणीमप्रवृत्तेश्योगात् । तदिदमाह-[उ. पदे.] ૩૩ ક વીયરનો વિવિવિ શત્રુ હnsi તુ ता तत्ताराइखवणाइकप्पओ एस विन्नेओ" ।।(७३१) ३४"तह भावसंजयाणं सुव्वइ इह सुहपरंपरासिद्धी । सा वि हु जुज्जइ एवं ण अन्नहा चिंतणीयमिणं ॥” (७३२) ३५"सइगम्हणिज्जवावारबीअभूमि हदि कम्म मि । खविए पुणो अ तस्साकरणमि सुहपरंपरओ" ।। (७३३) अत्र हि क्षायिका करणनियमात् तद्वतिच्छेदसुखपरंपरावीतरागस्य गर्हिताऽप्रवृत्तिનિરાતેતિ | ક્ષિપકશ્રેણિક જડમૂળથી કર્મને ક્ષય] તાત્પર્યાથી - આશયના પ્રકર્ષથી અકરણનિયમ પ્રક પ્રાપ્ત થાય છે. એટલે જ તે કર્મતવ વગેરે ગ્રન્થમાં દર્શાવ્યું છે કે ક્ષપકશ્રેણિમાં જે જે કર્મ જે જે ગુણસ્થાનકે ક્ષીણ થાય છે તે તે કર્મ પુનઃ બંધાતું નથી અર્થાત્ તેવા કેવા કર્મબંધની જનક રાષ્ટ્રપ્રવૃત્તિનું પુનઃ ઉત્થાન થતું નથી. કર્મક્ષયમાં હેતુભૂત જે પ્રકૃણ પરિગ્રામ છેતેનાથી જ અકસ્મૃનિયમ પણ પ્રકૃષ્ટ કેટીને થાય તો જ તે કર્મગ્રન્થ સંબંધી નિરૂપણ સંગત થઈ શકે છે. એનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે શાપથમિક અને ક્ષાયિકભાવમાં ઘણો મોટો તફાવત છે. કારણ કે ક્ષાપશમિકભાવને પા૫ અકરણનિયમ ક્ષીણ થવાની સંભાવના ઊભી રહે છે. જ્યારે ક્ષાવિકભાવને પાપકરણ નિયમ અક્ષીણ જ રહે છે. ઉપદે પદમાં પણ કહ્યું છે કે (શ્લેક૭૩૦ ઉત્ત.) “પરિણામના તફાવતથી જ ક્ષપકશ્રેણમાં સર્વફર્મોના વિષચમાં અકરણનિયમ લાગેલ હોય છે, [વીતરાગીની પ્રવૃત્તિ અનિઘ જ હોય મૂળશ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે ક્ષપકશ્રેણિમાં જે જે કર્મ પ્રવૃતિઓ ક્ષય થાસ્ત્ર છે તે તે કર્મપ્રકૃતિઓને વિશિષ્ટતર અકરણનિયમ સંપન્ન થતો હોવાથી તે તે કર્મથી ઉદાવતી નિપ્રવૃત્તિને અકરણનિયમ પણ ફલિત થાડ્યું છે. અને તેથી જ ક્ષીણમેહ વગેરે ૧૨મ-૧૩મા-૧૪માં ગુણસ્થાનકમાં અવસ્થિત મુનિભગવંતો કંઈક ઓછા એક કઠપૂત્રવર્ષ (4 મૂર્વ=૭૦૫૬૦x(૧૦) વર્ષ) જીવે તો પણ નિદાસ્પદ જીવહિંસા વગેરે પામપ્રવૃત્તિઓ કરતા શ્રી. એકવાર નિંદનીય પ્રવૃત્તિના હેતુભૂત કર્મો ક્ષીણ થઈ ગયા પછી નિવપ્રવૃત્તિને ३३ इतश्च वीतराग: न किञ्चिदपि करोति गर्हणीयन्तु । तत् तत्तद्गतिक्षपणादि कल्प एष विजेयः ॥ ३४ तथा भावसयाना सूच्यत इह शुभपरम्परासिद्धिः। सावि खलु भुज्यत एवं नान्यथा चिंतनीयमिदम् ।। ३५ सदागई णीयव्यापारबीजभूते हन्दि कगि । क्षपिते पुनश्च तपाइकरणे सुखपरम्मरकः ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપદેશરહસ્ય ગાથા–૧૧૫ સંભવ જ નથી. શ્રી ઉપદેશપદ ( ક-૭૩૧-૭૩૨-૭૩૩)માં કહ્યું છે કે તેથી જ વીતરાગ લેશમાત્ર પણ અનુચિત કરતા નથી. તેથી તે (અકરણનિયમ) તે તે ગતિના (દુર્ગતિદ્રયના) ક્ષયતુલ્ય જાણો. તથા ભાવસાધુઓને સુખની પરંપરા સિદ્ધ થતી સંભળાય છે તે પણ આ રીતે સંગત થાય છે. આમાં વિપરીત કલ્પનાને અવકાશ નથી. સદા માટે નિંદ્ય પ્રવૃત્તિના બીજભૂત કર્મો નષ્ટ થઈ ગયા પછી તેના અકરણથી સુખની પરંપરા કરનારે થાય છે. ૫૧૧૪ ननु यदि सदा गर्हणीयाऽप्रवृत्तिर्वीतरागस्याभ्युपगता तदा तस्य गमनागमनशब्दादिव्यापारो न युक्तस्तस्यां ततोऽन्योन्यपुद्गलप्रेरकत्वेनापि परप्राणव्यपरोपणानुकूलत्वेन हिंसान्तर्भूततया गर्हणीयस्वाद्धिसादयो दोषा एव हि गर्हणीया लोकानामित्याशक्कय समाधत्ते શંકા - જે વીતરાગીની પ્રવૃત્તિ સદાને માટે અનિઘ જ હોય તે ગમનાગમન-ભાષણ વગેરે કેવલીની ક્રિયા અનુચિત થઈ જશે. જે એ ગમનાદિ કરે તો ત્યાં રહેલા પુદ્ગલ સ્કંધમાં સ્પન્દને થાય અને તે સ્પંદને બીજા જેને પ્રાણુ વિયાગ કરવામાં અનુકૂળ હોવાથી હિંસાને અવકાશ છે. વળી લેકમાં હિંસાદિ દોષ નિંદ્ય જ ગણાય છે. આ રીતે હિંસા અંતભૂત હોવાથી ગામનાદિ ક્રિયા અનુચિત છે. આ શંકાનું સમાધાન શ્લેક. ૧૧૫માં રજુ કર્યું છે— __ण य तस्स गरहणिज्जो चेहार भोऽत्थि जोगमित्तेण । जं अप्पमत्ताईणं सजोगिचरमाण णो हिंसा ॥११५॥ પ્લેકાર્થ - વીતરાગને ગમાવથી પ્રેરિત) ચેષ્ટા આરંભ નિધ નથી. કારણ કે અપ્રમત્તથી માંડીને સગી કેવલી સુધી હિંસાને દોષ હોતો નથી. ૧૧પ न च तस्य वीतरागस्य चेष्टार भो-गमनागमनशब्दादिव्यापारः गर्हणीयोऽस्ति य= यस्माद् , योगमात्रेण रागद्वेषाऽसहचरितेन केवलयोगेन अप्रमत्तादीनां सयोगिचरमाणां जीवानां, नो= नैव हिंसा, तेषां योगस्य कदाचित् प्राण्युपमदोपहितत्वेऽपि तत्त्वतो हिंसारूपत्वाभावात् , तत्त्वतो हिंसाया एव च गर्हणीयत्वादिति भावः, व्यक्तीभविष्यति चेदमुपरिष्टात् ॥११५॥ [વીતરાગીની સવ પ્રવૃત્તિઓ નિર્દોષ જ હેય. તાત્પર્યાર્થ :- વીતરાગની ગમનાગમન વગેરે પ્રવૃત્તિ સ્વરૂપ ચેષ્ટાને આરંભ સિંઘ કહી શકાય તેમ નથી. જે પ્રવૃત્તિ રાગ અને દ્વેષથી ગર્ભિત હોય છે તે જ નિઘ હોય છે. અપ્રમત્ત યતિથી માંડીને સગી કેવલી સુધીના તમામ સુસંય તેની પ્રવૃત્તિમાં રાગ-દ્વેષને સદંતર અભાવ હોય છે અટલે રાગ-દ્વેષ રહિત માત્ર મન-વચન-કાયાના ગોથી જ તે પ્રવૃત્તિ થાય છે કે જે નિર્દોષ હોય છે, તેમાં હિંસા હોતી નથી. સંભવ છે કે તેમના રાગદ્વેષ વિરહિત શારીરિક ગેથી કયારેક કવચિત કઈક જીવન પ્રાણનું ઉપમઈને થાય તે પણ ત્યાં અનાગ પૂર્વકત્વ અથવા રાગદ્વેષપૂર્વકત્વ ન હોવાથી પરમાર્થથી તે હિંસારૂપ નથી. પારમાર્થિક હિંસા જ નિંદા પાત્ર છે. આ વિષયનું વધુ સ્પષ્ટીકરણ આગળ ઉપર કરવામાં આવશે. ૧૧૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૦–કેવળ ગજન્ય પ્રવૃત્તિ દોષિત નથી. नन्विदं स्वमनीषिकामात्रविजृम्भित केन प्रमाणीक्रियतामित्वाशक्कयाह આક્ષેપ :-- અપ્રમત્ત સાધુઓને તાત્વિક હિંસા ન હોવાનું કથન તે તમારી સ્વતંત્ર મતિકલ્પનાને વિલાસ છે. તેને પ્રમાણભૂત કણ માને ? બ્લેક ૧૧૬માં આ આક્ષેપને સટ રદિયો આપ્યો છે– भणियं च कप्पभासे वत्थच्छेयाहिगारमुद्दिस्स । ... एयं सुविसेसेउ पडिवज्जेअव्वमिय सम्म ॥११६॥ બ્લેકાર્થ વછેદના વિષયને અવલંબીને કલ્પભાષ્યમાં સવિશેષપણે આ કહ્યું છે. તેથી તે ભલી પિરે સ્વીકારવું જોઈએ. ૧૧૬ भणितं चैतदनुपदोक्तम् कल्पभाष्ये वस्त्रच्छेदनविधानसमर्थन हृदि निधाय सुविशेष्य= सपूर्वपक्षोत्तरपक्ष वितत्य, 'इति'-हेतौ सम्यक्प्रतिपत्तव्यमदः । कल्पभाष्याभिलाषश्वायम् "*सद्दो तहिं मुच्छति छेदणा वा, धावति ते दोवि उ जाव लोगो । वत्थस्स देहस्स य जो विकंपो तत्तो वि वातादिभरति लोगं ॥" ३९२२॥ भो आचार्य ! तत्र वस्त्रो छिद्यमाने शब्दः समूर्च्छति च्छेदनका वा सूक्ष्मावयवा उड्डीयन्ते । एते च द्वयेऽपि विनिर्गता लोकान्तं यावत् प्राप्नुवन्ति, तथा तस्य देहस्य च यो विकंपश्चलनं ततोऽपि विनिर्गता वातादयः प्रसरन्तः सकलमपि लोकमापूरयन्ति । તાત્પર્યાર્થ-જ્યારે માપસરનું નિર્દોષ વસ્ત્ર ન મળે ત્યારે ઉપલબ્ધ લાંબા વસ્ત્રને ટૂંકું પ્રમાણસર કરવા માટે તેને છેદ કરવાની શાસ્ત્રમાં જે અનુજ્ઞા આપી છે તેનું વિસ્તારથી સમર્થન પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષના નિરૂપણ સાથે શ્રી બૃહત્ક૯૫ભાષ્યમાં કરેલું છે અને તે પ્રસંગે “કેવળગજન્ય હિંસા એ તત્ત્વતઃ હિંસા રૂપ નથી. તે પણ ત્યાં ભારપૂર્વક કહ્યું છે. એટલે અસંગત આક્ષેપ કરવાને બદલે તે ઉચિત નિરૂપણ વિના સંકોચે સ્વીકારી લેવું જોઈએ. શ્રીબૃહતક૫ભાષ્ય (ગાથા ૩૯૨થી ૩૯૩૪)નું વસ્ત્રઢ સંબંધી નિરૂપણ ઉપયોગી હોવાથી તેનો ભાવાર્થ અત્રે ઉદધત કરવામાં આવે છે– હે આચાર્ય ! વસ્ત્ર ફાડવાથી તે શબ્દ ઉત્પન્ન થાય અથવા વસ્ત્રના સૂકમ અવય ઊડે અને એ બન્ને લેકના અંત સુધી પહોંચી જાય, વળી શરીર પણ હાલે. તેનાથી વાયુ પ્રેરાય અને તે પણ આખા લોકમાં વ્યાપી જાય. ૩૯૨રા “अहिच्छसी जन्ति ण ते उ दूर संखोमिआ तेहऽवरै वयन्ति । उहँ अहे यावि चउद्दिसि पि पूरिति लोगं तु खणेण सव्वं ॥” ३९२३॥ * एतासां (३९२२-३९३४) कल्पभाष्यगाथानामननुवादनिबन्धनं पूर्ववद्धयेयम् ॥ एवमग्रेऽपि भाव्यम् ॥ ૨૮ Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૧૬ अथाचार्य ! त्व ं इच्छसि = मन्यसे, ते वस्त्रच्छेदनसमुत्थाः शब्दपक्ष्मवातादिपुद्गलाः न दूरं = लोकान्तं यान्ति, तर्हि तैः संक्षोभिताश्चालिताः सन्तोऽपरे व्रजन्ति एवमपरापरपुद्गलप्रेरिताः पुद्गलाः प्रसरन्तः क्षणेनोर्ध्वमधस्तिर्यक् चतसृज्वापि दिक्षु सर्वमपि लोकमापूरयन्ति । यत एवमतः - "विन्नाय आरंभमिणं सदास तम्हा जहालद्धमहिठिहिज्जा । सओ खलु जाव देही ण होइ सो अंतकरी तु ताव || " ३९२४॥ ૨૧૮ इममनन्तरोक्त सर्वलोकपूरणात्मकमारम्भं सदोष = सूक्ष्मजीवविराधनया सावद्यं विज्ञाय तस्मात् कारणात् यथालब्धं वस्त्रमधितिष्ठेत् न छेदनादि कुर्यात् । यत उक्त भणितम् - व्याख्याप्रज्ञप्तौ, यावदयं देही=जीवः सैजः = सकम्पः चेष्टावानित्यर्थः तावदसौ कर्मणो भवस्य वा अन्तकारी भवति, तथा च तदाला पक: " जाव णं एस जीवे सया समिअ एअइ, वेअइ, चलइ, फंदइ, घट्टइ, खुभइ, उदीरह, तं तं भावं परिणमइ ताव णं तस्स जीवस्स अंते अंतकिरिया ण भवति 11 હવે, હે આચાર્ય ! તમે જો એમ માનતા હા કે વસ્ત્ર છેદનથી પ્રેરાયેલા કે ઉડેલા શબ્દ, સૂક્ષ્મ અવયવા અને વાયુ વગેરેના પુદ્ગલા લોકના અંત સુધી ન પહાંચી શકે તે પણુ તેનાથી આંદોલિત થયેલા બીજા પુદ્ગલા અન્ય અન્ય પુદ્ગલ પર પરાને ધકેલે તેનાથી ક્ષ વારમાં ઉપર-નીચે અને ચાતરમ્ સારાય લાક પુરાઇ જાય. ૫૩૯૨૩ા આ સર્વલેાકપૂરણસ્વરૂપ દોષ આરંભ અર્થાત્ સુક્ષ્મ જીવવિવરાધના સ્વરૂપ સાવદ્ય હોવાથી વસ્ત્ર જેવું મળે તેવુ જ ઉપયાગમાં લેવુ જોઇએ પણ ફાડવુ ન જોઇએ. શ્રી ભગવતીસૂત્ર માં કહ્યું છે કે જ્યાં સુધી જીવ સંપ યા ચેષ્ટાવત છે ત્યાં સુધી કર્મને કે ભવના અંત આવતા નથી.’ તે સૂત્રના ભાવ આ પ્રમાણે છે. “જ્યાં સુધી આ જીવ સદા મિતપણે કપે છે, પ્રજે છે, રે ३रे छे, अथडाय छे, जजमणे छे, प्रेरणा अरे छे, ते ते लावभां परिशुभे छे, त्यां सुधी અંતે થનારી અંતક્રિયા જીવને થતી નથી.’’ ।।૩૯૨૪ા अथेत्थं भणिष्यथ - एवं तर्हि भिक्षादिनिमित्तमपि चेष्टा न विधेयेति, नैवं, यतः"जा यावि चिठ्ठा इरिआइआओ संपरसहेताहिं विणा ण देहो । संचिइए नेवमच्छिज्जमाणे वत्थंमि संजायइ देहणासो ||" ३९२५ ॥ याश्चापि चेष्टा ईर्यादिकाः संपश्यत तत्रेरणमीर्या = भिक्षासंज्ञाभूम्यादौ गमनं आदिशब्दाद्भोजनशयनादयो गृह्यन्ते, एताभिर्विना देह: पौगलिकत्वान्न सन्तिष्ठते न निर्वहति, देहमन्तरेण च संयमस्यापि व्यवच्छेदः प्राप्नोति, वस्त्रे पुनरच्छिद्यमाने नैव देहनाशः संजायतेऽतो न तच्छेदनीयम् । किञ्च ३६ यावत् एष जीवः सदा समित एजते, वेपते, चलति, स्पन्दते, घट्टते, क्षुम्नाति, उदीरयति तं तं भावं परिणमते तावत् तस्य जीवस्य अन्ते अन्तक्रिया न भवति ॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૦ કેવળ યોગજન્ય પ્રવૃત્તિ દોષિત નથી ૨૧૯ હવે તમે જે એમ કહેતા છે કે તે પછી ભિક્ષાદિ નિમિરો પણ હરવું-ફરવું જોઈએ નહિ. તે એ બરાબર નથી કારણ કે ઈર્યા વગેરે સમિતિના પાલનની જે ચેષ્ટા તમે જુઓ છે તેમાં એવું છે કે, ઈર્યા એટલે કે ભિક્ષા માટે અથવા મલોત્સર્ગ આદિ માટે ગમનક્રિયા તેમ જ આદિશબ્દથી ભોજન-શયન વગેરે ક્રિયા વિના આ પદગલિક દેહનો નિર્વાહ અશક્ય છે અને શરીરના નિર્વાહ વિના સંચમને નિર્વાહ પણ ન થાય. જ્યારે વસ્ત્રને ફાડવામાં આવું કશું શરીરનાશ વગેરે છે નહિ. માટે વસ્ત્ર ફાડવું એગ્ય નથી. ૩૯૨પા जहा जहा अप्पतरो से जोगो तहा तहा अप्पतरो से बन्धो। .. ..: निरुद्धजोगिस्स व से ण होइ अच्छिद्दपोतस्स व अंबुगाहे ॥" ३९२६॥ यथा यथा 'से' =तस्य जीवस्याल्पतरो योगस्तथा तथा 'से' =तस्याल्पतरो बन्धो भवति, यो वा निरुद्धयोगी शैलेश्यवस्थायां .. सर्वथा मनोवाक्कायव्यापारविरहितः, तस्य : कर्मबन्धो न भवति, दृष्टान्तमाह-अच्छिद्रपोतस्येवांबुनाथे । यथा : किल निश्च्छिद्रप्रवहणं - सलिलसंचयसंपूर्णेऽपि जलधौ वर्तमानं स्वल्पमपि जल नाश्रवति, एवं निरुद्धयोगोऽपि जन्तुः कर्मवर्गणापुद्गलैरंजनचूर्णसमुद्गकवन्निरन्तर निचितेऽपि लोके. वर्तमानः स्वल्पीयमपि कर्म नोपादत्तेऽतः कर्मबन्धस्य योगान्क्यव्यतिरेकानुविधायितया तत्परिजिहीर्षुणा वस्त्रच्छेदनादिव्यापारो न विधेयः । इत्थं परेण स्वपक्षे स्थापिते सति सूरिराह. વળી જેમ જેમ જીવને વેગ અલ્પ અલ્પ થતું જાય તેમ તેમ જીવને કર્મબંધ અલ્પ અલ્પ થતો જાય છે અને જ્યારે લેશી અવસ્થામાં નિરોધથી મન-વચન-કાયાની બધી જ ચેષ્ટાઓ બંધ પડી જાય છે ત્યારે કર્મ પણ બંધાતું નથી. દા. ત. સમુદ્રમાં છિદ્રરહિત નૌકા. સમુદ્રમાં અસીમ જળભંડાર હોવા છતાં નૌકામાં છિદ્ર ન હોવાના કારણે જળ તેમાં ભરાતું નથી તેમ ગનિરોધ થયા પછી અંજનચૂર્ણથી, ખીચખીચ ભરેલા દાબડાની જેમ કર્મવર્ગણાના પુદગલોથી ખીચોખીચ ભરેલા લોકમાં પણ વિદ્યમાન જીવને સહેજ પણ કર્મ ગ્રહણ થતું નથી. આ રીતે કર્મબંધ ગાવલંબી છે તે અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે. એટલે કર્મબંધ ટાળવા માટે વછેદનક્રિયારૂપ ગ પણ વ્યર્થ હોવાથી ટાળવું જોઈએ. ૩૯૨દા આ રીતે પૂર્વપક્ષીએ સ્વપક્ષસ્થાપના કર્યા પછી સિદ્ધાન્ત પક્ષી આચાર્ય ઉત્તરપક્ષની સ્થાપના કરે છે "आरंभमिठो जइ आसवाय गुत्ती य सेआय तहा नु साह । .... णो फंद वारेहि व छिज्जमाणं पतिण्णहाणी व अतोऽण्णहा ते ॥" ३९२७॥ आरंभमिट्ठोत्ति, मकारो लाक्षणिकः, हे नोदक ! यथार भस्तवाश्रवाय कोपादानायेष्टोऽभिप्रेतः, गुप्तिश्च तत्परिहाररूपा श्रेयसे कर्मानुपादानायाऽभिप्रेता, तथा च सति हे साधो ! मा स्पन्दं मा वा वस्त्रं छिद्यमानं वारय । किमुक्त भवति ? यदि वस्त्रच्छेदनमारंभतया भवता कर्मबन्धनिबन्धनमभ्युपगम्यते, ततो येयं वस्त्रच्छेदनप्रतिषेधाय हस्तस्पन्दनामिका चेष्टा क्रियते यो वा तत्प्रतिषेधको ध्वनिरुच्चार्यते तावप्यारं भतया भवता न कर्तव्यौ, अतो मदुक्तोपदेशादन्यथा चेत् करोषि ततस्ते प्रतिज्ञाहानिः स्ववचनविरोधलक्षणं दूषणमापद्यत इत्यर्थः । Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ '' ઉપશહસ્ય ગાથા-૧૧૬ હે પ્રશ્નકાર ! વસ્ત્ર છેદનના આરંભમાં તને આશ્રવ અર્થાત્ કર્મબંધ ભાસતો હોય અને તેના પરિવાર સ્વરૂપ ગુપ્તિમાં કલ્યાણ અર્થાત્ કર્મનો સંબંધ ભાસતું હોય તો તે સાધુ ! તુ ફર ફર ન કર અથવા વસ્ત્ર છેદનનું વારણ કરવા માટે બોલીશ પણ નહિ. આશય એ છે કે વસ્ત્ર છેદને આરંભસ્વરૂપ જણાવીને તેનાથી તારે કર્મબંધ કહેવું હોય તે વસ્ત્ર છેદન ક્રિયાને પ્રતિષેધ કરવા માટે હાથ હલાવવાની ક્રિયા અને નિષેધ કરતો શબ્દોચ્ચાર જે તું કરે છે તે પણ આરંભ સ્વરૂપ હોવાથી તારે કરવાની જરૂર નથી. છતાંય જો તું અમારા કથનથી વિપરીત ચેષ્ટા કરે તો તને પ્રતિજ્ઞા હાનિ અર્થાત્ સ્વવચન વિધિને દેષ લાગશે..૩૯૨ अथ ब्रवीथाः योऽयं मया बस्त्रच्छेदनप्रतिषेधको ध्वनिरुच्चार्यते स आरंभप्रतिषेधकत्वान्निदोष इति, अत्रोच्यते "अदोसवं ते जइ एस सद्दो अण्णो वि कम्हा ण भवे अदोसो । अहिच्छया तुज्झ सदोस एक्को एवं सती कस्स · भवे न सिद्धी ॥" ३९२८ . यद्येषः त्वदीयः शब्दोऽदोषवान् ततोऽन्योऽपि वस्त्रच्छेदनादिसमुत्थः शब्दः कस्माददोषो .न भवेत् ? तस्यापि प्रमाणातिरिक्तपरिभोगविभूषादिदोषपरिहारहेतुत्वात् । अथेच्छया स्वाभिप्रायेण तवैको वस्त्रच्छेदनशब्दः सदोषोऽपरस्तु निर्दोषः, एवं सति कस्य न स्वपक्षसिद्धिर्भवेत, सर्वस्यापि चाऽऽगाढवचनमात्रेण भवत इव स्वाभिप्रेतार्थसिद्धिर्भवेदिति भावः । ततश्चास्माभिरप्येवं वक्तुं शक्यं यदुत योऽयौं वस्त्रच्छेदनसमुत्थः शब्दः स निर्दोषः शब्दत्वात् भवत्परिकल्पितनिर्दोषશવિિત | શ્ચિ જે તું એમ કહેતા હોય કે હું જે વસ્ત્રછેદનને નિષેધ કરું છું એ તે આરંભ દોષ નિવર્તક હોવાથી નિર્દોષ છે– તે તેને જવાબ એ છે કે તારે શબ્દ જે તને નિર્દોષ લાગે છે તો બીજાને વસ્ત્ર છેદનજન્ય શબ્દ શા માટે નિર્દોષ લાગતો નથી. પ્રમાણતિરિક્તપરિભગ તથા વિભૂષાદિ દેના નિવર્તનનો ઉદ્દેશ તો અહીં પણ છે જ. માત્ર સ્વછંદપણે માની લેવાનું હોય કે વસ્ત્ર છેદન શબ્દ નિર્દોષ નથી અને તેના પ્રતિષેધક શબ્દ નિર્દોષ છે તે દુનિયામાં કોના પક્ષની સિદ્ધિ થવાની બાકી રહે? અમે પણ એમ કહી શકીએ છીએ કે વસ્ત્ર છેદનજન્ય શબ્દ શબ્દધર્મહેતુથી નિર્દોષ છે. ઉદાહરણરૂપે તારે માની લીધેલે નિર્દોષ શબ્દ. ૫૩૯૨૮ "तं छिंदओ होज्ज सई तु दोसा खोभाइ तं चेव जओ करेइ । जेऽपेहतो होंति दिणे दिणे तु संपाउणंते य णिवुज्झ ते वि ॥"३९२९॥ यतस्तदेव वस्त्र छिद्यमानं पुद्गलानां क्षोभादि करोति अतस्तद्वस्त्रं छिन्दतः सकृदेकवार दोषा भवति, अच्छिद्यमाने तु वस्त्रो प्रमाणातिरिक्त तत्प्रत्युपेक्षमाणस्य ये भूमिलोलनादयः अप्रस्युपेक्षणा दोषा दिने दिने भवन्ति, ये च तद्वस्त्रं संप्रावृण्वन्तो विभूषादयो बहवो दोषास्तानपि 'विबुध्यस्व'-अक्षिणी निमील्य सम्यङ् निरूपयेति भावः । Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૩૦ કેવળ મગજન્ય પ્રવૃત્તિ દોષિત નથી વળી તે વસ્ત્રને ફાડાથી પુગલે ઘકેલાતા હોય તો તે છેષ એકવાર છે પણ વસ્ત્રને ન ફાડવાથી પ્રમાણથી વધુ લાંબા વસ્ત્રનું પડિલેહણ-પ્રત્યુપેક્ષણ વગેરે કરવામાં જમીન સાથે ઘસાવું વગેરે છે એજ રેજ પ્રસિદ્ધ થાય. તેમ જ તે વસ્ત્રને પહેરવાથી વિભૂષા વગેરે દેશે આજ રોજ પ્રસિદ્ધ થાય. આ બધું બરાબર આંખ બંધ કરી વિચારો. ૩૨ - आह-यदि वस्त्रच्छेदने युष्मन्मतेनापि सकृदोषः संभवति ततः परिहियतामसौ, गृहस्थैः स्वयोगेनैव यदिभन्नं वस्त्रं तदेव गृह्यताम् । उच्यते- . "घेतव्वग भिन्नमहिच्छिय ते जा मांगते हाणि सुतादि ताव । अप्पेस दासो गुणभूतिजुत्तो प्पमाणमेव तु जतो करेति ॥" ३९३० अथ ते तवेष्ट मतं यथा चिरमपि गवेष्य भिन्न ग्रहीतव्यं, तंत उच्यते-यावसद् भिम्म वस्त्रं मार्गयति तावत्तस्य श्रुतादौ सूत्रार्थ पौरुष्यादौ हानिर्भवति । अपि च य एवं वस्त्रच्छेदनलक्षणो दोषः स प्रत्युपेक्षणशुद्धिविभूषापरिहारप्रभृतीनां गुणानां भूत्या संपदा युक्तः, बहुगुणकलित इति भावः । कुत इत्याह-यतः प्रमाणमेव वस्त्रस्य तदानीं साधवः कुर्वन्ति न पुनस्ततोऽधिकं किमपि सूत्रार्थव्याघातादिकं दूषणमस्तीति । अथ 'जा यावि चेट्टठा इरियाइयाओ' (३९२५) इत्यादि परोक्त परिहरन्नाह-- "आहारणीहारविहीसु जोगा सव्वो अदासाय जहा जतस्स । हियाय सस्संमि व सस्सियस्स भंडस्स एवं परिकम्मणं तु ॥" ३९३१॥ यथा यतस्य प्रयत्नपरस्य, साधोराहारनीहारादिविधिविषयः सर्वोऽपि योगो भवन्मतेनाप्यदोषाय भवति, तथा भाण्डस्य उपकरणस्य परिकर्मणमपि छेदनादिकमेवमेव यततया क्रियमाणं निदोषं द्रष्टव्यम् । दृष्टान्तमाह-हिमाय सस्संमि व सस्सियस्सत्ति' शस्येन चरति शास्यिकस्तस्य यथा तद्विषयं परिकर्मणं नंदिणनादिकं हिताय भवति तथेदमपि 'भाण्डपरिकर्मणम् । तथा चोक्तम्-- પૂર્વપક્ષી :-વસ્વ છેવાથી તમારા મતે એકવાર પણ જે દોષ હોય તે એ વસ્ત્રનો જ ત્યાગ કરીને ! ગૃહસ્થાએ પિતાના નિમિત્તે જે વસ્ત્ર માપસર કાપકૂપ કરીને રાખ્યું હોય એ - ઉત્તરપક્ષી તને જે એ જ પસંદ હોય કે દીર્ધકાળ ફરીને પણ ભિન્ન વસ્ત્ર જ શોધીને ગ્રહણ કરવું તે એ રીતે વસ્ત્રની ગવેષણ કસ્થામાં સૂવપરિસિ અપરિસિ વગેરે સ્વાદરાયને ઘણું હાનિ થાય. વળી વસ્ત્રછેદનમાં જે દેષ છે તે ઘણે અલ્પ છે જ્યારે તેમાં ગુણસંપત્તિ ઘણું છે. પડિલહેણ-પ્રત્યુપેક્ષણ વગેરે ધ્યાનપૂર્વક થાય તેમ જ વિભૂષા વગેરેને પરિહાર થાય. આમ ઘણું ગુણ સંલગ્ન છે. કારણ કે લાંબુ વસ્ત્ર ઉપલબ્ધ થયું હોય તે સાધુઓ તો પ્રમાણતિરિક્ત દોષને ટાળવા તેને ફાડીને માપસર બનાવે છે અને બીજા કોઈ સૂત્રાર્થ સ્વાધ્યાયને વ્યાઘાત વગેરે દેષ થતા નથી. કહ્યa વળી, ઇચી વગેરે પૂર્વક ભિક્ષા ગ્રહણદિ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ : - ઉપદેશરહસ્ય ગાથા-૧૧૬ ક્રિયાથી દેહનિર્વાહ વગેરે જે જણાવ્યું હતું એ બધું સિદ્ધાંતાનુસારી નથી. તારા મતે જે જતના પૂર્વક થઈ રહેલ આહાર-નિહારાદિ વિધિસાધક યંગ સાધુઓ માટે નિર્દોષ હોય તે જતના પૂર્વક વસ્ત્રાદિ ઉપકરણનું કરાતું છેદનાદિ પરિકર્મ પણ ખેડૂતના દષ્ટાંતથી નિર્દોષ સમજવું જોઈએ. જેમ પાકરક્ષા માટે ખેડૂત વધારાના કુટી નીકળેલા ઘાસને નંદી નાંખે છે-ઉખાડી નાંખે છે તે જ રીતે સંયમ રક્ષા માટે સાધુ પણ બિનજરૂરી વસ્ત્રની લંબાઈને ફાડી નાંખે છે-ટૂંકાવી નાખે છે. કહ્યું છે કે – "यद्वत् शस्यहितार्थ शस्याकीर्णेऽपि विचरतः क्षेत्रे । या भवति शस्यपीडा यत्नवतः साल्पदोषाय ॥ तद्वज्जीवहितार्थ जीवाकीर्णेऽपि विचरता लोके । या भवति जीवपीडा यत्नवतः साल्पदोषाय ॥" ખેડૂત જેમ પાકથી લચી પડેલા ખેતરમાં હરેફરે છે પણ તે પાકની રક્ષા માટે અને તેથી પ્રયત્નપૂર્વક હરવા-ફરવામાં પાકને થતી પીડામાં દોષ અલ્પ છે-લાભ ઘણો છે. તે જ રીતે જીવાકીર્ણ લોકમાં સાધુઓ હરે ફરે છે પણ તે જીવરક્ષા માટે અને તેથી ચેતનાપૂર્વક હરવા-ફરવામાં જેને સહેજ પીડા થાય તેમાં પણ દેષ અલ્પ છે, લાભ ઘણે છે.ગોડલ્સના अप्पेव सिद्धं तमजाणमाणो तं हिंसयं भाससि योगवंतं । दव्वेण भावेण य संविभत्ता चत्तारि भंगा खलु हिंसगत्ते ॥१३९३२॥ अपीत्यभ्युच्चये-अस्त्यन्यदपि वक्तव्यमिति भावः । यदेवं योगवन्तं वस्त्रच्छेदनादिव्यापारवन्तं जीवं हिसकं त्वं भाषसे, तत् निश्चीयते सम्यसिद्धान्तमजानान एवं प्रलपसि । नहि सिद्धान्ते योगमात्रप्रत्ययादेव हिंसापवर्ण्यतेऽप्रमत्तसंयतादीनां सयोगिकेवलिपर्यन्तानां योगवतामपि तदभावात् । कथं तर्हि सा प्रवचने प्ररूप्यत इत्याह-द्रव्येण भावेन च, संविभक्ताश्चत्वारा भंगाः खलु हिंसकत्वे भवन्ति । तथाहि- 'द्रव्यतो नामैका हिंसा न भावतः, २ भावतो नामैका हिंसा नद्रव्यतः, 3 एका द्रव्यतोऽपि भावतोऽपि एका न द्रव्यतो नापि भावतः । अथैषामेव यथाक्रमं भावनां कुर्वन्नाह વળી બીજુ પણ સમજવા જેવું છે કે વસ્ત્ર છેદનાદિ ક્રિયા કરનાર સગી સાધુને તુ હિંસક ગણાવે છે તે પણ સિદ્ધાન્તની ભલીપેરે જાણકારી વિના જ બડબડે છે. સિદ્ધાંતમાં માત્ર ગથી ક્યાંય પણ હિંસાનો દોષ જણાવ્યું નથી કારણ કે અપ્રમત્ત સંયતથી માંડીને સગિકેવલી સુધી યુગ હોવા છતાં પણ હિંસા અને હિંસાજન્ય કર્મબંધ પણ ન થવાનું પ્રસિદ્ધ છે. જનપ્રવચનમાં હિંસાનું વર્ણન આ રીતે છે–દ્રવ્યથી હિંસા અને ભાવથી હિંસા આ બે બેલથી હિંસકના ચાર ભંગ નિષ્પન્ન થાય છે. - ૧. દ્રવ્યથી હિંસા, ભાવથી નહિ.. ૨. ભાવથી હિંસા, દ્રવ્યથી નહિ. ૩. દ્રવ્યથી હિંસા, ભાવથી હિંસા. ૪. ન દ્રવ્યથી, ન ભાવથી. ૩૯૩રા આ ચાર ભંગની સમજુતી આ પ્રમાણે છે – Page #264 -------------------------------------------------------------------------- ________________ १२३ ઉપદેશ ૩૦–કેવળ ગન્ય પ્રવૃત્તિ દેષિત નથી आहच्च हिंसा समिअस्स जा उ सा दव्वओ हीइ ण मावतो उ । भावेण हिंसा तु असंजतस्स जे वावि सत्ते ण सदा वधेति ॥३९३३॥ संपत्ति तस्सेव सदा भविज्जा सा दव्वहिंसा खलु भावओ अ । अज्झत्थसुद्धस्स जहाँ ण होजा वधेण जोगो दुहतो व हिंसा ॥ ३९४४॥ समितस्येर्यासमितावुपयुक्तस्य, याऽऽहत्य कदाचिदपि हिंसा भवेत् , सा द्रव्यतो हिंसा, इयं च प्रमादयोगाभावात्तत्त्वतोऽहिंसैव मन्तव्या । “प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा" तत्त्वार्थ ७-८] इति वचनात् । भावेन भावतो या हिंसा न तु द्रव्यतः साऽसंयतस्य प्राणातिपातादेरनिवृत्तस्य, उपलक्षणत्वात् संयतस्य वाऽनुपयुक्तगमनादि कुर्वतः यानपि सत्त्वानसौ सदैव न हन्ति तानप्याश्रित्य मन्तव्या। ३७जे वि न वाविज्जंती, णियमा तेसि पि हिंसओ सो उ ।" .. इति [ओघ नि० ७५३] वचनात् । यदा तु तस्यैव प्राणव्यपरोपणसंप्राप्तिर्भवति तदा सा द्रव्यतो भावतश्व हिंसा प्रतिपत्तव्या, यः पुनरध्यात्मना चेतःप्रणिधानेन शुद्ध उपयुक्तगमनागमनादिक्रियाकारीत्यर्थः, तस्य यदा वधेन प्राणव्यपरापेणेन सह योगः सम्बन्धे। न भवति तदा द्विधापि द्रव्यतेभावतेोऽपि च हिंसा न भवतीति भावः । तदेवं भगवत्प्रणीतप्रवचने हिंसाविषयाश्चत्वारो भंगा उपवर्ण्यन्ते, अत्र, चाद्यभंगे हिंसायां ज्याप्रियमाणकायबोंगेऽपि भावत उपयुक्ततया भगवद्भिरहिंसक एवोक्तः, ततो यदुक्तं भवता वस्त्रच्छेदनन्यापार कुर्वतो. हिंसा भवतीति तत्प्रवचनरहस्यानभिज्ञतासूचकनिति ॥११६॥ [૧] સાધુ ઈસમિતિમાં સાવધાન હોય અને કદાચ જીવહિંસા થઇ જાય છે ત્યાં દ્રવ્યથી હિંસા છે પણ પ્રમત્તાગ (બેજવાબદારીભર્યું વર્તન) ન હોવાથી તવથી=પરમાર્થથી તો તે અહિંસા જ છે. તવાર્થ સૂત્ર (અધ્યાય-૨૨ સૂત્ર ૭૮)માં પણ હિંસાનું લક્ષણ કરતા કહ્યું છે કે “પ્રમત્તપણે પ્રાણવિયેગ કરો તે હિંસા છે.” [૨] અસંયત ગૃહસ્થાદિ પ્રતિજ્ઞા પૂર્વક જીવહિંસાથી નિવૃત્ત ન થયા હોવાથી જીવને પ્રાણવિગ ન થાય તે પણ જીના પ્રાણરક્ષણને ભાવ ન હોવાથી દ્રવ્યથી હિંસા નથી પણ ભાવથી હિંસા છે. ઉપલક્ષણથી સંયત હોવા છતાં અસાવધાનપણે ગમનાગમન કરનારને, ક્યારેય પણ જે (સૂક્ષમ એકેન્દ્રિય) જીવોની હિંસાને સંભવ નથી તેને અનુલક્ષીને પણ "द्रव्यथी नहि ५ माथी डिस" तो ते सयतने अवश्य वाणे . माधनियुति (था૭૫૩)માં પણ કહ્યું છે કે જે જ નિયમ ન હણાય તેવા છે તેઓને પણ તે હિંસક છે.' ' [3] એ જ સયતથી (તેમ જ તેવા અસંયત ગૃહસ્થથી) જીવહિંસા થઈ જાય તે ત્યાં દ્રવ્ય અને ભાવ ઉભયથી હિંસા છે. ३७ ये व्यापाद्यन्ते नियमातेषामेव हिंसकः स तु ॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસ્ય ગાથા ૧૧૭ [૪] ચિત્તપ્રણિધાન સ્વરૂપ જે અધ્યાત્મની વિશુદ્ધિથી ગર્ભિત સાવધાનપણે ગમનાગમનની ક્રિયા કરનાર આત્માના મન-વચન-કાયાના ધાગા ધ્યાન વગેરેમાં એકાગ્ર સ્થિરપ્રાયઃ અની ગયા હોય ત્યારે પ્રાયઃ કોઈ જીવંહસા થતી નથી એટલે ત્યાં દ્રવ્ય અને ભાવ ઉભયથી હિંસાને અભાવ છે. ધા૩૯૩૩-૩૯૩૪ા આ રીતે જિનેશ્વરદેવે ભાખેલા પ્રવચનમાં હિંસાના વિષયમાં ચાર ભાગા વર્ણવેલા છે, તેમાં પહેલા ભંગમાં કાયયેાબની ચેષ્ટાથી જીવહિંસા હોવા છતાં પણુ અપ્રમત્તભાવ=પૂર્ણ સાવધાની હોવાથી ભગવાને તેને ભાવથી અહિંસક કહ્યો છે, તેથી તે જે કહ્યું કે ‘વસ્ત્રછેદનની ક્રિયાથી હિંસા થાય છે' તે પ્રવચનમર્માની સમ્યગ્ જાણકારીના અભાવનુ પ્રદર્શનમાત્ર છે. ૧૧૬। ननु यद्येवमप्रमत्तादीमा सयोगिकेवलिपर्यन्तानां योगमात्रेण न हिंसा तदा गर्हणीयप्रवृत्तिप्रतिपक्षisरणनियम एतेषु सर्वेष्यविशेषेणैवोच्यतां, इत्थं चात्र क्षीणमोहादिरेव मुनिरुपदेश पदवृ स्यादौ कथं शृंगग्राहिकया गृहीत इत्याशङ्कायामाह - શકા :-રાગદ્વેષ વિરહિત કેવળ યાગ હિંસાપ્રત્યેાજક ન હેાવાથી અપ્રમત્ત સયતાથી માંડી સયાગી કેવલી સુધીના મુનિઓને બધાને નિરવિશેષપણે ઘૃણાસ્પદ નિઘ્રપ્રવૃત્તિના પ્રતિપક્ષભૂત અકરણનિયમ હાવાનુ દર્શાવવુ. જોઈ એ, તેા પછી ક્ષીણમાહાદિ મુનિને જ ઉપદેશપદ શ્લા ૩૧ અને તેની ટીકા વગેરેમાં શા માટે નામપૂર્વક અકરણનિયમ દર્શાવ્યા ? આ શંકાનુ' સમાધાન શ્લેક-૧૧૭માં પ્રાપ્ત થશે. परिणिद्वियवयणमिनं जं एसो होइ खीणमोह मि । RRY उवसमसेठी पुण एसो परिनिट्ठिओ ण हवे ॥११७॥ શ્લોકા :-એ વચન પરિનિષ્ઠિત વચન છે. અકરણનિયમ ક્ષીણમાહ ગુણુરુસ્થાનકમાં પૂર્ણતાએ પહોંચે છે, ઉપશમશ્રેણીમાં તે પરિપૂર્ણ બનતા નથી. निष्डा, यदेषोऽकरणनियमः क्षीणमा प्राथम्येन प्रवर्त्तत इत्युच्यते, तत्परिनिष्ठितवचन' क्षपकमाधोऽयं क्षीणमाहे स्वरूपता निष्ठां यातीत्यर्थः, अर्वाक् तु विशुद्धयमा मेन निरतिचारचारित्रेणैव क्षपकश्रेण्याहात् फलतस्तदुपपत्तावपि यावन्न स्थितकर्मा शक्षयस्तावन्नास्य स्वरूप कात्स्न्र्त्स्न्येन तादृश कर्माकरणायेोगात्, कात्स्यस्यैव च निष्ठार्थत्वात् यावच्च नेयं न ताद गर्हणीयप्रवृत्तिकरणस्य योग्यतया निवृत्तिनिष्ठा नीति द्रष्टव्यम् । फलतोऽप्यर्वा स्थानान्तरे व्यभिचारानाकरणनियम इति व्यवच्छेद्य दर्शयति-उपशमश्रेण्यां पुनरेषोऽकरणनियमः, परिनिष्ठतो न भवेत्, दाविशेषे कार्याभावेऽपि स्वरूपतः कर्मणामनुच्छेदात् पुनः प्रतिपातावश्यकत्वात् । तदुक्तम्–'उवसाममुवणीआ' इत्यादि [ आ० नि० ११८ ] | ११७ તાત્પર્યા :-ક્ષીણુમેહ, ગુણસ્થાને પ્રથમપ્રથમ અકરણનિયમ પ્રવર્તે છે એમ જે ઉપદેશદ આદિમાં કહ્યું છે તે પરિતિષ્ઠિત વચન સમજવું. તાત્પર્ય એ છે કે ક્ષપકશ્રેણીમાં * उप० पदे श्लो० ७३१ टीका दृष्टव्या । + उवसाममुत्रणीआ गुगमहया जिणचरित सरिस पि पडिवायति कमाया किं पुण सेसे समगत्ये १ ॥११८॥ ' Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૦ કેવળ યોગજન્ય પ્રકૃત્તિ દોષિત નથી ૨૨૫ તાવિકપણે તેને પ્રારંભ થાય છે અને ક્ષીણમેહગુણસ્થાને તે પરિપૂર્ણ બને છે. ક્ષીણમોહગુણસ્થાનક પૂર્વે ઉત્તરોત્તર વર્ધમાન વિશુદ્ધિગર્ભિત નિરતિચાર ચારિત્રના પ્રભાવે જ ક્ષપકશ્રેણીમાં આરહણ થતું હોવાથી પરિણામને આશ્રયીને તે ગુણસ્થાનકમાં અકરણનિયમ સંગત છે પણ અવસ્થિત (સત્તાગત) મેહનીયકર્મના અને સંપૂર્ણ ઉછેદ ન હોવાથી અકરણનિયમ પણું સ્વરૂપથી અપૂર્ણ છે પરિપૂર્ણ નથી. એટલે સંપૂર્ણપણે તેવા કર્મોનું અકરણ ત્યાં કહી શકાય તેમ નથી કારણ કે નિષ્ઠાને અર્થ જ પરિપૂર્ણતા=સંપૂર્ણતા છે. જ્યાં સુધી સંપૂર્ણ– મેહનીય કર્મક્ષયપ્રત્યે પરિપૂર્ણતા ન હોય ત્યાં સુધી ધૃણાસ્પદ પ્રવૃત્તિકરણની યેગ્યતા રૂપે તેને ભાવ હોવાથી તેની નિવૃત્તિની પરિપૂર્ણતા પણ નથી એ ધ્યાનપૂર્વક વિચારવાની જરૂર છે. પરિણામને આશ્રયીને પણ ક્ષીણમેહથી પૂર્વગુણસ્થાનકમાં વ્યભિચાર દોષના કારણે અકરણનિયમ વિના વિકલ્પે સ્વીકારાય તેવું નથી. તે જણાવતા શ્લેકના ઉત્તરાર્ધમાં કહે છે કે-ઉપશમ ગીમાં અકરેણનિયમ પરિપૂર્ણતાને પણ પ્રાપ્ત કરી શકાતું નથી. ત્યાં અગિયારમાં ગુણસ્થાનકે મોહનીસકર્મની સર્વથા ઉપશાંત અવસ્થામાં ઘણાસ્પદ પ્રવૃત્તિ લેશમાત્ર ન હોવા છતાં પણ તેના પ્રત્યેજક કર્મનો સત્તા માંથી સ્વરૂપે વિચ્છેદ ન થયો હોવાથી અગિયારમાં ગુણસ્થાનકથી પતન નિશ્ચિત છે. આવશ્યક નિર્યુક્તિ (ગાથા-૧૧૮)માં ‘ઉપશાંત થઈ ગયેલ.”.... વગેરે કહ્યું છે. જેને ભાવ એ છે કે-ઉપશમશ્રેણિમાં કષાયે ઉપશમાવ્યા પછી ગુણથી મહાન અને વીતરાગતુલ્ય ઉપશમકને પણ પુરૂ ઉદિત થયેલા કષા પાડે છે તો બીજા સરાગીઓની તો વાત જ કયાં ? ૧૧ના बाचकजसनी प्रसादी શુદ્ધ પ્રપણું (૭) તુજ આગમને શુદ્ધ પ્રરુપક સુજસ અમીયરસ ચાખે ૧૫૦/૧૨૫ (૨) તુજ શાસન નય શુદ્ધ પ્રરુપણુ-ગુણથી શિવસુખ લહીએ—૧/૧ (૨) એહવા ગુણ ધરવા અણધીરા જે પણ શુકુ ભાખે જિનશાસન શોભાવે તે પણ શુદ્ધ સંવેગ પાળી, (૪) સાચું શુભમતિ ભાખે. () ભાખી જે વળી જગમાં જિનમારગ અજવાળે. (૬) શુદ્ધ કથન તે ગુણમણિભરિયા (૭) તેહ વિશુદ્ધ કથન બુધજનના સુસ્પતિ પણ ગુણ ગાવે. (૮) શુદ્ધ કથક હીણે પણ સુંદર બોલે ઉપદેશ માલે. (૧) શુદ્ધ પ્રરૂપક સાધુ નમીજે શરણ એહનું કીજે. (૨૦) શુદ્ધ ક્રિયા ન કરી શકે તે તું અધું ભાષા, શુદ્ધ પ્રરુપક હુએ કરી જિનશાસન શિતિ રાખ. Page #267 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૧-કેવળ દ્રવ્યહિંસા દોષકારક નથી. ननु हिंसादेद्विधा परिणतिरेका द्रव्यतोऽपरा च भावतः, आद्या मोहनीयकर्म सत्ताजन्या, अपरा च तदुदयजन्या, तदुभयनिवृत्तिश्च मोहक्षय एवेति, क्षीणमोहस्य गर्हितमात्राऽप्रवृत्तियुक्तिमती न त्वन्यस्य, तस्य मोहसत्तया द्रव्यपरिणत्यप्रच्यवात् , अत एव तत्प्रच्यव एवाकरणनियमाविशेषः क्षीणमोहस्येत्याशङ्कायामाह શંકા - હિંસાની પરિણતિ બે જાતની છે, દ્રવ્યહિંસા પરિણતિ અને ભાવહિંસા પરિણતિ. દ્રવ્ય હિંસાપરિણતિ મેહનીયકર્મની સત્તાથી પ્રેરિત છે જ્યારે બીજી મોહનીય કર્મના ઉદયથી પ્રેરિત છે. ઉભય પરિણતિની નિવૃત્તિ મોહનીય કર્મક્ષયપ્રેરિત છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી ક્ષીણમેહ વીતરાગીને જ “ગહિતકાર્ય માત્રમાં અપ્રવૃત્તિનું કથન યુક્તિ યુક્ત છે. બીજાઓને પૂર્વગુણસ્થાનકમાં ગહિતકર્મમાં સર્વથા અપ્રવૃત્તિનું કથન યુક્તિયુક્ત નથી. કારણ કે મેહનીયકર્મ સત્તામાં હોવાથી તેમનામાંથી દ્રવ્યહિંસા પરિણતિ સર્વથા રદ થઈ નથી. અને તેથી જ દ્રવ્યહિંસાપરિણતિ રદ થયા પછી જ ક્ષીણમેહવિતરાગીને વિશિષ્ટ પ્રકારના અકરણનિયમનું કથન સંગત થાય છે. ક-૧૧૮માં આ શંકાનું સમાધાન ४२वामा माथ्यु छ दव्वपरिणामचाए ण विसेसो जं ण तमि तदवचओ । सुद्धस्स उ संपत्ती अफला सुत्तं मि पण्णत्ता ॥११८॥ લોકાઈ - દ્રવ્યહિંસાપરિણતિના ત્યાગથી (અકરણનિયમમાં કઈ વિશેષતા નથી. કારણકે દ્રવ્યપરિણામ હોતે છતે તેને અપચય નથી. શુદ્ધતિની સંપત્તિ (દ્રવ્યહિંસા) સૂત્રમાં નિષ્ફળ (બધરહિત) કહી છે. ૧૧૮ द्रव्यपरिणामत्यागे न विशेषः प्रस्तुताकरणनियमस्येति दृश्य, यद्=यस्मात् तस्मिन् द्रव्यपरिणामे सति तदपचयोऽकरणनियमापकर्षः नास्ति, कथमेतदित्यत आह-शुद्धस्य तु ईर्याधुपयुक्तस्य तु संपत्तिः प्राणव्यपरोपणोपधानरूपा सूत्रेऽफला कर्मबन्धफलाजननी प्रज्ञप्ता । तथा च सूत्रम्-[ ओ० नि० ७४९-५० ] 3८"उच्चालिअंमि पाए इरियासमियस्स संकमठ्ठाए । वावज्जेज कुलिंगी मरेज्ज तं जोगमासज्ज ॥ 3ण हु तस्स तण्णिमित्तो बंधो सुहुमो वि देसिओ समए । अणवज्जो उवओगेण सबभावेण सो जम्हा ॥" ३८ उच्चालिते पादे ईर्यासमितस्य सक्रमार्थाय । व्यापद्येत कुलिंगी म्रियेत तद्योगमासाद्य ॥ ३९ न खलु तस्य तन्निमित्तो बन्धः सूक्ष्मोऽपि देशित: समये । अनवद्य उपयोगेन सर्वभावेन स यस्मात् ॥ Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૧-કેવળ દ્રવ્યહિંસા દોષકારક નથી ૨૨૭ न च यस्मिन् सति यदपकर्षों नास्ति तन्निवृत्तौ तदुत्कर्षों युज्यते, घटस्येव पटनिवृत्तौ । अपि च द्रव्यपरिणामत्यागोऽपि तस्य कथं श्रद्धेयः, हिंसोदिसत्त्व एव रागादितीव्रमन्दताज्ञाताज्ञातभावाधिकरणवीर्यनानात्वात् , कर्म बन्धा ! ]बन्धनानात्वस्य तन्ने प्रतिपादनात् । तथा च कल्पभाष्यम् દ્રિવ્ય પરિણામ ત્યાગથી અકરણનિયમની વિશેષતા નથી] . તાત્પર્યાથ:- દ્રવ્યહિંસા પરિણતિના ત્યાગથી વિશિષ્ટ પ્રકારના અકરણનિયમની પ્રાપ્તિનું કથન યુક્તિયુક્ત નથી તેનું કારણ એ છે કે દ્રવ્યપરિણામના ત્યાગથી અકરણનિયમની વિશેષતા ત્યારે જ કહી શકાય કે જ્યારે દ્રવ્યપરિણામની વિદ્યમાનતામાં અકરણનિયમને હંસ પણ થત હેય-પણ તેવું નથી. અર્થાત્ ઓઘનિયુક્તિ શાસ્ત્રમાં કહ્યા મુજબ જે ઈર્યાદિસમિતિમાં શુદ્ધપણે ઉપયુક્ત-સાવધાન છે તેને સંપત્તિ થાય એટલે કે કદાચિત અન્યજીવન ઔપાધિક પ્રાણુવિયેગ થાય, તો પણ તે નિષ્ફળ હોય છે. કારણ કે ત્યાં કર્મબંધ સ્વરૂપ ફળને ઉદ્દભવ નથી. એનિયુક્તિના તે સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે – ઇર્ચાસમિતિમાં ઉપયુક્ત સાધુએ ચાલવા માટે પગ ઉપાડયા પછી કઈક વિકલેન્દ્રિય જીવ તે નીચે આવીને પાદનિક્ષેપના નિમિત્તે મરી જાય તો પણ શાસ્ત્રમાં તે નિમિત્તે તે સાધુને સૂક્ષમ પણ કર્મબંધ જણાવ્યું નથી. કારણકે (તેને બચાવવા માટે) સર્વપ્રયત્નથી ઉપગવંત હોવાથી તે નિર્દોષ છે.” જેની વિદ્યમાનતામાં જે અન્ય વસ્તુનો કોઈ અપકર્ષ ન થતો હોય તેની નિવૃત્તિથી તે વસ્તુને કઈ ઉત્કર્ષ પણ થતું નથી.”—આ નિયમ છે, દાત.-પટની વિદ્યમાનતામાં ઘટને કેઈ નુકશાન નથી, તે પટની નિવૃત્તિ ન થવાથી ઘટને કઈ લાભ થતો નથી. એ જ રીતે પ્રસ્તુતમાં દ્રવ્યહિંસા પરિણતિની વિદ્યમાનતામાં એઘિનિયુક્તિના વચનના આધારે અકરણનિયમને હાસ ન હોવાથી દ્રવ્યહિંસાપરિણતિના ત્યાગથી અકરણનિયમ વિશિષ્ટ પ્રકારને બનવાની શક્યતા નથી. વળી, દ્રવ્યપરિણામના ત્યાગમાં પણ ક્યા આધારે શ્રદ્ધા રાખવી? કર્મબંધની તરતમતા દ્રવ્યાશ્રવ પરિણામત્યાગ પ્રયુક્ત નથી કે જેથી કર્મબંધની તરતમતાથી દ્રવ્યાશવપરિણતિત્યાગનું અનુમાન થઈ શકે. કર્મબંધની તરતમતાને આધાર તે શ્રી તત્વાર્થસૂત્ર (૬ એ.–સૂત્ર)માં હિંસાદિની વિદ્યમાનતામાં રાગાદિની તીવ્રમંદતા, જ્ઞાતભાવ-અજ્ઞાતભાવ, વીર્યની તરતમતા અને અધિકરણની તરતમતા કહ્યો છે. | કલ્પભાષ્યમાં પણ આ જ અર્થનું પ્રતિપાદન કરતી (૩૯૯૬ થી ૩૯૪૯) ગાથાઓને સારાંશ નીચે પ્રમાણે છે – ४० "तिव्वे मंदे णायमणाए भावाहिकरणविरिए अ । जह दीसति नाणत्तं तह जाणसु कम्मबंधे वि ।।" ३९३६॥ (આ દ્વારગાથા છે એટલે તેને વિસ્તરાર્થ નીચેની બીજી ગાથાઓમાં આવશે.) [કર્મબંધની તરતમતામાં ભાગ ભજવનાર તા] હિંસાદિ પાપકૃત્ય આચરનારને રાગાદિ પરિણામ તીવ્ર પણ હોય અને મંદ પણ હોય. એક હિંસા કરનારને હિંસાદિના ફલવિપાકનું અથવા મરનાર જીવનું જીવરૂપે જ્ઞાન હોય ४० तीव्रो मन्दो ज्ञाताज्ञातयोर्भावाधिकरणवीर्येषु च । यथा दृश्यते नानात्व तथा जानीहि कर्म बन्धेऽपि ॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ હિપ્રદેશહરય ગાથા-૧૧૮ અને હિંસા કરે, બીજે એવું જાણ્યા વિના જ એમને એમ જ જીવહિંસા કરે છે. તથા ભાવ-દચિક વગેરે, અધિકરણ નિવર્તનાદિ પર્વોક્ત પ્રકારે, વીર્ય–શારીરિક બળ આ બાળક કે પંડિતનું સામર્થ્ય–આ બધી તીવ્ર–મંદાદિ સ્વરૂપ ભિન્નતા રાગાદિમાં જેમ હોય છે તે જ પ્રમાણે કર્મબંધમાં પણ જણાવી. ૩૯૩૬ાા ४१"तिव्वेहिं होइ तिव्वो रागादीएहि उवचओ कम्मे । मंदेहि होइ मंदो मज्झियपरिणामओ मज्झो ॥" પાપ કરનારના રાગાદિભાવ જે તીવ્ર=સંકિલષ્ટ પરિણામ ગર્ભિત હોય તે કર્મને ઉપચય તીવ્ર થાય છે અને મંદ હોય તે મંદ થાય છે. મધ્યમ પરિણામથી મધ્યમ કર્મને ઉપચય થાય છે. આ૩૯૬ના ४२जाणं करेइ एक्को हिंसमजाणमपरो अविरतो अ । तत्थ वि बंधविसेसो महतर देसिओ समए ।। બે અવિરત છે એમાંથી એક જાણી જોઈને વિચારપૂર્વક હિંસા કરે છે. બીજો અજાણતા કરે છે, તેમના બંધભેદમાં પણ સિદ્ધાન્તમાં ઘણું અંતર કહ્યું છે. જાણી જોઈને જીવહિંસા કરનાર તીવ્ર રસવાળું અતિઘણું કર્મ બાંધે છે, જ્યારે બીજે મંદતર વિપાકી અતિઅલ્પ કમબંધ કરે છે. ૩૯૩૮ ४३"विरतो पुण जो जाणं कुणइ अजाणं च अप्पमत्तो व । तत्थ वि अज्झत्थसमा संजायति णिज्जरा ण चओ ॥ પ્રાણાતિપાત વગેરેમાંથી નિવૃત્ત વિરતિધર, દેષ છે તેમ જાણતા હોવા છતાં પણ ગીતાર્થ હેવાથી આગાઢ દ્રવ્ય ક્ષેત્રાદિ પ્રજનમાં સચિત્ત ફલાદિના ગ્રહણમાં હિંસા કરે છે. અથવા વિકથાદિપ્રમાદરહિત સાવધાન મુનિથી પણ અજાણપણામાં કઈક પ્રાણીનો ઉપઘાત થઈ જાય છે તો પણ પોતપોતાના અધ્યાત્મસમાન અર્થાત્ ચિત્તપ્રણિધાનતુલ્ય નિર્જરા થાય છે. જે તીવ્ર-મધ્યમ કે મંદ શુભ અધ્યવસાય હોય તે મુજબ કર્મોનિજ રા થાય છે. કર્મબં સૂકમ પણ તે નિમિત્તે થતો નથી. કારણ કે પહેલે ગીતાર્થ હોવાથી જયણા પૂર્વક ભગવાનની. આજ્ઞા મુજબ પ્રવર્તી રહ્યો છે. બીજે અપ્રમત્ત છે એટલે અજાણતા પ્રાણી ઉપઘાત થવા છતાં પણ નિર્દોષ છે ય૩૩લા ४४"एगो खओवसमिए वट्टति भावे परो अ ओदइए । तत्थ वि बंधविसेसो संजायति भावनाणत्ता ॥" એક ક્ષાપશમિક ભાવમાં વર્તે છે જ્યારે બીજે ઔદયિક ભાવમાં વર્તે છે. ત્યાં પણ ભાવ ભિન્ન ભિન્ન પ્રકારનું હોવાથી બંધમાં તફાવત પડે છે. જે ઔદયિક ભાવમાં વર્તત હોય છે તે અતિ તીવ્ર કર્મબંધ કરે છે. અને જે ક્ષાપશમિક ભાવમાં વતે છે તે અતિમંદ કર્મબંધ કરે છે. ૩૯૪મા ४१ तीर्भवति तीव्रो रामादिमिरूषचयः कर्मणि । मन्दैर्भवति मन्दो मध्यमपरिणामतो मध्यः ॥ ४२ जानन्करोत्येको हिंसामजानमनपरोऽविरतश्च । तत्रापि बन्धविशेषो महदन्तरो देशितः समये ।। ४३ विरतः पुनर्यो जानन् करोत्यजान श्वाऽप्रमत्तो बा । तत्राप्यध्यात्मसमा सञ्जायते निर्जरा न चयः ॥ ४४ एकः क्षायोपमिके वर्तते भावे परश्चौदयिके । तत्रापि बन्धविशेषः सञ्जायते भावनानात्वात् ।। Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૧ ધ્વળ વ્યહિંસા પાકારક નથી ૨૯ ૪૫ “pવ વસમિણ સમોવણિ સદેવ સર ર | बन्धाबन्धविसेसो ण तुरलबन्धा य जे बन्धी ॥" એ જ રીતે પથમિક ક્ષાપશમિક અને ક્ષાયિકભાવમાં પણ બંધ–અખંધમાં તફાવત છે. વળી, કર્મોને બંધ કરનાર છે પણ તુલ્ય બંધક નથી પણ પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશને આશ્રયીને અન્ય ભિન્ન ભિન્ન પ્રકારના કર્મબંધ કરનારાં છે. ૩૪૧ ४६“अहिगरणं पुव्वुत्त चउन्विहं तं समासओ दुविह। णिव्वत्तणयाए अ संजोगे चेव णेगविहं ॥" અધિકરણના પ્રકારે નિર્વનાદિ] પૂર્વે કલ્પભાષ્યના પહેલા ઉદ્દેશામાં નિર્વર્તના–નિક્ષેપણું સજના અને વિસર્જના આમ ચાર ભેદે અધિકરણ કહ્યું છે. સંક્ષેપથી તેના બે પ્રકાર છે-નિર્વતૈના અને સજના. વળી બન્નેના અનેક પ્રકારે છે. ૩૯૪રા ४७एगो करेइ परसु णिवत्तेइ णखछेदणं अवरो । कुंतकणगे य वेज्झे आरिय सूई अ अवरो उ ॥" નિર્વતના–એક લુહાર કુઠાર બનાવે છે. બીજો નરેણુ (નખકાપણી) બનાવે છે તથા એક ભાલ કે કનક–એક જાતનું બાણ કે પછી શક્તિ-શૂળ વગેરે અન્ય શરીર વેધક (પ્રાણઘાતક) હથિયારે બનાવે છે, તે બીજે આરી કે સચ બનાવે છે. આ બેમાં કુઠાર-ભાલે. વગેરે બનાવનાર તીવ્ર કર્મબંધ કરે છે જ્યારે નરેણી વગેરે બનાવનારાને કર્મબંધ અલ્પ થાય છે. ૧૩૯૪૩ાા ૪૮ “હું પિ વિસે ધરમૂહુ સિવીલું - ૨ - . संगामिय परियाणिअ एमेव य जाणमाईसु ॥" સોયમાં પણ તફાવત છે. એક કારણ સૂચિ અને બીજી બાની સૂચિ (સેય) તેમાં જે નખના મૂળ વગેરેમાં ખોસીને બીજાને મારી નાખવાના ઉદ્દેશથી બનાવાય છે તે કારણ સૂચિ કહેવાય છે. તે બનાવવામાં કર્મબંધ ઘણે થાય છે વસ્ત્ર સીવવા માટે બનાવાતી સાં કર્મબંધ અલ્પ થાય છે એ જ રીતે યાન વગેરેમાં પણ જાણવું. કેઈક યુદ્ધ માટે વાહન બનાવે છે જેના પર આરૂઢ થઈને યુદ્ધ કરી શકાય. બીજે ગમનાગમન માટે વાહન બનાવે છે. પહેલાંને કર્મબંધ ઘણો છે બીજાને અ૫ છે. ૧૩૯ ४६ "कारगकरें तमाएं अहिगरणं चेव तं तहा कुमई । जह परिणामविसेसो संजायति तेसु वत्थूलु ।। ४५ एवमेवौपशमिके क्षायोपशमिके तथैव क्षायिके च । बन्धाधन्धविशेषो न तुल्यबन्धकाश्च ये वन्धितः ॥ ४६ अधिकरण पूर्वोक्त चतुर्विधं (पूर्व प्रथमोद्देशके यथा निवर्तना १ निक्षेपणा २ संयोजना ३ निसर्जना ४ भेदाच्चतुर्विधमुक्त तथैव ज्ञातव्यं नवर') तत्समासतो द्विविधम् । निर्वर्तनायां च सयोंगे चबानेकविधम ।। ४७ एकः करोति परशु निर्वर्तयलि नखच्छेदनमपरः । कुन्तकणको चवीनी आरिक सूचिश्वापरस्तु ॥ ४८ सूचीवपि विशेषः कारणसूचीषु सीवनीषु च । सांग्रामिक पारियानिकमेवमेव च यानादिषु ॥ ४९ कारककुर्वतोरधिकरण चैव तत्तथा करोति । यथा परिणामविशेषरस जायते तेषु वस्तुषु Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ '; ઉપદેશરહસ્ય ગાથા-૧૧૮ - આ બધાં અધિકરણ બનાવનાર અને બનાવવા માટે ઓર્ડર આપનારાઓને જેવી વસ્તુ તેવા સંકિલષ્ટ અને અસંકિલષ્ટ અધ્યવસાયે ઉત્પન્ન કરાવે છે. દા. ત. હું આ કુઠાર વગેરે બનાવડાવું અને એનાથી વિરીને નાશ કરું જેથી ટાઢક થાય.’ આ રીતે તત્ત્વતઃ પરિણામની વિચિત્રતાથી જ કર્મબંધને તફાવત છે. ૩૯૪પા પોય તે , પડ્યું મોટું ગoni भोअणविहिं च अण्णो तत्थ वि नाणत्तगं बहुहा ॥" સંજના -કઈક શિકારી પશુઓને પકડવા માટે કૂટજાળની રચના દેરીઓ બાંધીને કરે છે, બીજે ખેતર ખેડવા માટે હળનું યુગ સાથે સાજન કરે છે, તે ત્રીજે કઈક બે વસ્ત્ર સીવીને જોડે છે. કેન્દ્રક વઘ હરડે વગેરે ઔષધે પરસ્પર મેળવે છે. બીજે ખાવાને શોખીન દાળ-ભાત-ઘી વગેરેનું સંયોજન કરે છે. અહીં પણ કર્મબંધમાં ઘણો તફાવત જાણ. કૂટજાળ રચનાનું પરિણામ સક્લિષ્ટ હેવાથી અતિતીવ્ર કર્મબંધ થાય છે. વસ્ત્ર સીવનારને ઘણું અલ્પ થાય છે. ૩૯૪૬ ५१"णिञ्चत्तणा य संजोअणा य सगडाइएसु अ भवति । आसज्जुत्तरकरण णिव्वत्ती मूलकरणं तु ॥" ક્યાંક નિર્તન અને સંજના ઉભય હોય છે. દા. ત. ગાડાના ચક્ર વગેરે અંગેના નિષ્પાદનમાં નિર્વના અધિકારણ છે અને તે જ અંગેને પરસ્પર ચિતપણે જેડીને ગાડુ બનાવે તે સાથે જના. સાંજના એ ઉત્તરકરણ છે (ઉત્તરકાલીન ક્રિયારૂપ છે) તેની અપેક્ષાએ નિર્વર્તન મૂળ કરણ છે. ૩૯૪છા ५२"देहवलं खलु विरियं बलसरिसो चेव होइ परिणामो । आसज्ज देह विरियं छठ्ठाणगया तु सव्वत्तो ॥" . છે. [વીર્યની તરતમતાથી કર્મબંધની તરતમતા]. વીર્ય દ્વાર સંઘયણના પ્રભાવે શરીરમાં ઉદ્દભવતું બળ તે વીર્ય જાણવું. બળને અનુસરીને પણ જીવને શુભાશુભ પરિણામ પ્રવર્તે છે. છેવટના સંઘયણવાળા જીવને શુભાશુભ પરિણામ અલ્પબળ હેવાથી મંદ જ હોય છે તીવ્ર હેતું નથી. એટલે તેને શુભાશુભ કર્મબંધ અલ્પતર થાય છે. તેથી ઊર્ધ્વલેકમાં ચાર દેવકથી ઉપરના દેવકમાં અને અલકમાં બે નરક પૃથ્વીથી નીચેની નરકમાં તેને જન્મ થતું નથી. બીજા કિલિકા વગેરે સંઘયણમાં પણ આ રીતે સમજુતી જાણવી. આ કેહવીર્યને આશ્રયીને બધા જ સંઘયણોમાં છે ષસ્થાન પતિત હોય છે. ૩૯૪૮ ૫૩“બહવા વાર્ફયં તિવિદ્દ વિરિત્ર સમાસનો દેરૂ I I વંધવિશેનો તિવિ પંકિય વંધી. બધી જ !” રૂ૨૪૨ ५० संयोजयति कूट हले पट औषकानि चान्योन्यम् । भोजनविधिं च अन्यस्तत्रापि नानात्वक बहुधा ॥ ५१ निर्वर्तना च संयोजना च शकटादिकेषु च भवतः । आसाद्योत्तरकरण निवृत्तिम लकरणन्तु ॥ ५२ देहबल खलु वीर्य बलसदृशश्चव भवति परिणामः । आसाद्य देहवीयं षट्स्थानगतास्तु सर्वतः ॥ ५१ अथवा बालादिकं त्रिविध वीर्य समासतो भवति । बन्धविशेषस्त्रयाणामपि पंडितो बन्ध्यबन्धी च ॥ Page #272 -------------------------------------------------------------------------- ________________ , ઉપદેશ—૩૧ કેવળ દ્રવ્યહિંસા દ્વેષકારક નથી अथवा साक्षेपथी वीर्य ना माजाहि त्रयु अार छे, (१) मापा भेटले असंयत प्रशातियात વગેરે અસયમ આચરવામાં અસંયતનું જે વી તે બાળવી. (૨) ખાળપતિ એટલે દેશિવરત, સ`ચમાસ`ચમમાં તેનું જે વી તે ખાળપતિ વી. (૩) પડિત એટલે કે સ-વિરતિધરનુ સર્વસ‘યમમાં જે વી તે પતિવીર્ય, આ ત્રણેયને કર્મબંધમાં તફાવત છે. ખાલવીય વાનને કર્મ બંધ ઘણા છે. ખળપડિતવીર્યવાનને અલ્પતર છે. પડિતવીર્ય વાનને અલ્પાતિઅલ્પ છે. પ્રમાદ વગેરે કર્મ ખધના જે જે હેતુએ જે જે ગુણસ્થાનકે જેટલા વિદ્યમાન હોય છે તેથી પડિતને પણ અવશ્ય બંધ થાય છે. જ્યારે ખીજા પડિતને સર્વથા નથી હતા. પ્રમત્ત સયતથી સયેાગી કેવલી સુધીના પિડતાને અંધ છે. અયાગી કેવલી પડિત अध छे. ॥३८४ यथाहि घातकचित्तवलात् पूर्वं दशायामधिकरणभावपरिणतमपि शरीरादिकं घातकचित्तविगमे न दोषाय तद्वद् द्रव्याश्रवपरिणामोऽपि तथा, न चेदेवं तदोपकरणादिना द्रव्यपरिग्रहोऽपि दोषाय भविष्यति । "तत्थ अरतदुठुस्स साहूणो धम्मोवगरणं पढमो५४ [ ']', 1 J L इति वचनेन धर्मोपकरणस्यापि द्रव्यतः परिग्रहत्वनिर्णयात्, 'द्रव्यपरिग्रहपरिणतिन दोषाय द्रव्य हिंसापरिणतिस्तु दोषाये 'ति तु स्वगृह एव निगद्यमा नं शोभते । एतेन ततो घातकचित्ता-क्षेपोऽपि निरस्तः । अथापवादं विना जानतो हिंसा दुष्टैव दृष्टा, हन्त तर्हि सौम्य ! जानतो -' ऽपवादं विना द्रव्यपरिग्रहोऽपि किं न तथा, 'अशक्यपरिहारः स' इति चेत् ? इतरत्रापि तुल्यमेतत्, नह्युपेत्य हिंसादौ प्रवृत्तिस्तिरस्यापि सम्भवति । अथ क्षीणेऽन्तराये नाशक्यपरिहारसंभवो, धर्मोपकरणधरणं तु व्यवहारसंग्रहार्थमिति चेत् ? अस्तु तथा, तथापि दोष निवारणं कुतः, रागाद्यभावादिति चेत्, एवं गमनादिप्रवृत्तावपि पुद्गलाभिघातजपरप्राणव्यपरोपणे रागादिरहित किं दूषणं ? योगानामशुद्धतापत्तिरिति चेत्, न, योगानामशुद्धतायाः शुद्धताया वा स्वरूपतोऽव्यवस्थितत्वाद्रागादिसाहित्याऽसाहित्याभ्यामेव तद्व्यवस्थितेः । अत एवापवादपदप्रत्ययाया विराधनाया अपि निर्जरा हेतुत्वं तत्र तत्र व्यवस्थापितम् । 'व्यवहारतेोऽशुद्धा अपि योगाः कथं भगवतां सम्भवन्ती'ति चेत्, नन्वेवं व्यवहारतोऽशुद्धा नीहारादिविधयोऽपि तेषां त्यज्यन्ताम्, 'शास्त्र व्यवहारतः शुद्धा एव ते' इति चेत्, इतरेऽपि ततस्तथैवेति दिक्र ॥ ११८ ॥ २३१ [દ્રવ્ય પરિગ્રહની જેમ દ્રવ્યાશ્રવરિણામ નિર્દોષ છે. ] જેમ પૂર્વાવસ્થામાં ચિત્તના’ હિંસક પરિણામથી અધિકરણભાવમાં પરિણમી ગયેલુ શરીર વગેરે, ચિત્તમાંથી હિંસક પરિણામ રદ થયા પછી દોષ આપાક બનતુ નથી, એ જ રીતે દ્રવ્યતઃ આશ્રવ પરિણામ અર્થાત્ (નદી ઉતરવા વગેરેમાં) દ્રવ્યહિસા પણ ચિત્તમાં હિંસક પરિણામ ન હોવાથી દોષપાદક બનતી નથી. આમ તે માનતા ને દ્રવ્યાશ્રવ પરિણામને દોષિત જ માની લેવામાં આવે તે ધર્મ સાધક ઉપકરણ વગેરે પણ દ્રવ્યતઃ ५४ तत्राऽरक्तद्विष्टस्य साधोर्धर्मोपकरणं प्रथमः ॥ Page #273 -------------------------------------------------------------------------- ________________ શંકર : : ઉપદેશહિસ્ય ગાથા-૧૧૪ પરિગ્રહ સ્વરૂપ હોવાથી તે પણ દોષિત ઠરશે. કારણ કે “તી દુદ...” ઈત્યાદિ શાસ્ત્ર વચનથી ધપકરણ પણ કચત પરિગ્રહ રૂપ છે તે સુનિશ્ચિત છે. દ્રવ્યતઃ પરિગ્રહપરિણામે દેષિત નથી પણ દ્રવ્યહિંસા પરિણામ દેષિત છે.” આમ કહેવું યુક્તિહીન હૈવાથી એ તો કેવળ પોતાના ઘરમાં કહેવું શોભે, વિદ્વાનની સભામાં એમ કહેવું એ તો હાસ્યાસ્પદ છે. આનાથી એ દલીલનું પણ નિરાકરણ થઈ જાય છે કે-“દ્રવ્ય હિંસા પરિણતિ ચિત્તમાં હિંસકપરિણામપ્રયેજક હોવાથી દેષિત છે”–કારણ કે એનાથી એની સામે દ્રવ્ય પરિગ્રહપરિણતિ ભાવથી મૂછમાં પ્રજાક બનવાની આપત્તિ ઊભી થાય છે. અપવાદ વિના જાણપણુમાં થતી હિંસા જે દુષ્ટ જ હોય તો પછી અપવાદ વિના જાણપણામાં કરાતો ધર્મોપકરણને પરિગ્રહ દુષ્ટ કેમ નહિ ? જે અહીંયા એવી દલીલ કરવામાં આવે કે ધર્મોપકરણનો ત્યાગ કરવો અશક્ય છે તે સામે પક્ષે પણ દલીલ સરખી છે. ધર્મ સાધક દ્રવ્ય હિંસાનો ત્યાગ અશક્ય છે. કારણકે હિંસા કરવાના સંકિલષ્ટ પરિણામથી પ્રેરાઈને ત્યાં હિંસા કરવામાં આવતી નથી, કિંતુ ગચંચળતા આદિ કારણે જે હિંસા અવશ્ય ભાવિ છે તેને પરિહાર થઈ શકતો નથી. જો એવી દલીલ કરવામાં આવે કે “અંતરાય કર્મ ક્ષીણ થઈ ગયા પછી જીવ ધારે તેમ કરી શકે એમ હોવાથી દ્રવ્યહિંસાનો ત્યાગ અશક્ય નથી, જ્યારે લૌકિક સભ્ય વ્યવહારના પાલન માટે ધર્મોપકરણનો ત્યાગ અશક્ય છે.” તે એ પણ બરાબર નથી કારણકે એકવાર દ્રવ્યતઃ પરિગ્રહ સ્વરૂપ દ્રવ્યાશ્રવપરિણામને દેષિત માન્યા પછી તેને ત્યાગ અશક્ય હેવા માત્રથી દેષનું નિવારણ થઈ જતું નથી. જે એમ કહેવામાં આવે કે ધર્મોપકરેલું રાખવામાં રાગાદિભાવ ન હોવાથી ત્યાં દેષ નથી તે ગમનાગમન વગેરે પ્રવૃત્તિમાં પુદગલે અભિધાન પ્રયુક્ત પર વિગ હોવાથી રાગાદિ રહિતને શું દેષ છે ? “તેમાં દેશે અશુદ્ધ થઈ જવાની આપત્તિ છે તેમ કહેવું પણ બરાબર નથી કારણ કે જેમાં શુદ્ધતા કે અશુદ્ધતા સ્વરૂપે પ્રયુક્ત નથી (અર્થાત્ અમુક પ્રકારના વેગે શુદ્ધ અને અમુક પ્રકારના અશુદ્ધ એવી નિશ્ચિત ભેદરેખા નથી) પણ રાગાદિપૂર્વક અને તદભાવ એ જ ગેમો શુદ્ધિ-અશુદ્ધિ પ્રાજક છે અને તેથી જ તે [અપવાદપની વિરાધનાથી પણ નિર્જરાફળ] जा अवमानस्स मबे विराहणा सुसविहिसमग्गस्स ।। સા ૪ કિન્નરવત્ર મત્યવિહિગુત્તરૂ | આ વચનથી શાસ્ત્રમાં અર્પવાઝપદે થતી વિરાધનાને પણ નિર્જરાના હેતુ રૂપે સિદ્ધ કરી દર્શાવી છે. જેને એવી શંકા થતી હોય કે નાગાદિ પ્રયુક્ત ગાશુદ્ધિ દ્રવ્યહિંસામાં ભલે ન હોય પરંતુ વ્યાવહારિક અશુદ્ધિ તેમાં અવગણું શકાય તેમ નથી. અને આવી વ્યાવહારિક અશુદ્ધિ કેવલી ભગવાનના પૈગમાં માનવી ઉચિત ન ગણાય–તે આવી શંકાવાળાએ વ્યવહારંથી અશુદ્ધ અર્થાત જુગુપ્સનીય એવી કેવલી ભગવાનની નીહારાદિ ચેષ્ટા પણ માનવી જોઈએ નહિ. જે તેમાં એ બચાવ કરાય કે લેકવ્યવહારમાં નીહારાદિ ચેષ્ટા અશુદ્ધ હોવા છતાં પણ શાસ્ત્રીય વ્યવહારમાં શુદ્ધ જ છે તે આ દલીલને સામા પક્ષમાં પણ પૂર્ણ અવકાશ છે. લેકવ્યવહારથી દ્રવ્યહિંસાપ્રયજક યોગ અશુદ્ધ મનાય તો પણ શાસ્ત્રીય વ્યવહારથી તે શુદ્ધ જ છે. આ તે એક દિશાસૂચન માત્ર છે. ૧૧૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૨ ઃ વીતરાગની પ્રવૃત્તિ સિંધ ન હોય ननु यद्येवं द्रव्यहिंसादेर्न गर्हणीयत्वं तदा कः प्रागहणीयलेशोऽस्तैि, कथं च न किञ्चिदपि गर्हणीय क्षीणमोहस्येत्याशङ्कायामाह પ્રશ્ન –જે આ પ્રમાણે દ્રવ્યહિંસા અનિંદ્ય હોય તો ક્ષીણુમેહ ગુણસ્થાનકની પૂર્વાવસ્થામાં કિઈક નિંઘતાને છાંટે છે કે નહિ? અને ક્ષીણમેહી વીતરાગીને લેશમાત્ર પણ નિધ પ્રવૃત્તિ ન જ હોય એ કઈ રીતે? આ પ્રશ્નનો ઉત્તર શ્લોક ૧૧લ્માં પ્રસ્તુત કર્યો છે. सव्वे वि अ अइयारा संजलणाणं तु उदयओ टुति ।। एयस्स होइ निट्ठा तयभावे वीयरागस ॥११९॥.. પ્લેકા -બધું જ અતિચાર સંજવલન કષાયથી લાગે છે. વીતશિગને તે ન હોવાથી અકરણનિયમની પૂર્ણતા હોય છે. ૧૧લા ; ; ; ; ; ... सर्वेऽपि चातिचाराः संज्वलनानामुदयाद् भवन्ति, चारित्रिणां हस्तिशरीरव्रणतुल्याश्चारित्रदेशभंगरूपाः, तदभावे वीतरागस्य एतस्य अकरणनियमस्य निष्ठा भवति, कदापि लेशतोऽपि गहणीयाकरणात्, अत एव केवली क्षीणचारित्रावरणत्वात् निरतिचारसंयमत्वादप्रतिषेवित्वाच्च न कदाचिदपि प्राणानामतिपातयिता भवतीत्यन्यत्रोक्त, संज्वलनोदयादिसंपाद्यायास्तत्र फलनिरपेक्षवृतेरभावात् ॥११९॥ [અતિચારમૂળ સંજવલન કષાયને વીતરાગને અભાવ ] ને તાત્પર્યાથી ચારિત્રમોહનીય કર્મમાં કષાયના મુખ્ય ચાર ભેદ છે ૧૨ અનંતાનુબંધી ૨. અપ્રત્યાખ્યાની ૩. પ્રત્યાખ્યાની ૪. સંજવલન. સંયમમાં લાગતા સૂકમ દોષે અતિસર કહેવાય છે. આ અતિચારે લાગવાનું કારણ છઠ્ઠા વગેરે ગુણઠાણમાં વર્તમાન સંજવલન કષાયનો ઉદય છે. જેમ હાથીના શરીર પર અકુંશ વગેરે હથીયારથી નાના નાના ઘા લાગ્યા હોય તેમ ચારિત્રરૂપી શરીર ઉપર પણ સંજવલન કષાયના ઉદયથી આંશિક ભંગ સ્વરૂપ અતિચાર ઘા રૂપે લાગે છે. ક્ષપકશ્રેણિમાં દશમાં ગુણસ્થાનકના અંતિમ સમયે સંજવલન કષાયની સત્તાને સંપૂર્ણપણે વિચ્છેદ થાય છે એટલે એ પછીના સમયથી માંડીને તે ક્ષીણમેહ વીતરાગીને નામે ઓળખાય છે. તેમને હવે સંજવલન કષાયને ઉદય પણ ન હોવાથી અતિચાર લાગતા નથી. એટલે તેઓને અકરણનિયમ આ રીતે પરિપૂર્ણ હવાથી લેશમાત્ર પણ નિંઘપ્રવૃત્તિને અવકાશ નથી. “ચારિત્રાવરણ મેહનીય કર્મ સર્વથા ક્ષીણું થઈ ગયું હેવાથી, સંયમ નિરતિચાર લેવાથી કેઈપણ જાતની પ્રતિસેવા અર્થાત્ કોઈપણ જાતનું આપવાહિક વર્તન ન હોવાથી, કેવલી ભગવત ક્યારેય પણ કોઈને પ્રાણ વિગે કરતા નથી એમ અન્ય શાસ્ત્રમાં કહ્યું છે. છઠ્ઠા વગેરે ગુણસ્થાનકમાં સંજવલન કષાયના ઉદયથી જેવી ફળનિરપેક્ષ પ્રવૃત્તિ થતી હોય છે તેવી ફળનિરપેક્ષપ્રવૃત્તિ સંજવલન કષાયને ઉદયન હેવાથી કેવલીને હોતી નથી. ૧૧લા ૩૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપદેશરહસ્ય ગાથા-૧૨૦ ननु तथापि द्रव्यहिंसायास्तत्त्वत्तो गर्हणीयत्व मा मूल्भेकगर्हथीयत्वं त्वस्त्वेवेति कथं लोकगर्हणीया प्रवृत्तिः क्षीणमोहस्योपपद्यत इत्याशङ्कायां 'लोकः किमत्र शिष्टोऽशिष्टो वाभिप्रेत' इति विकल्प्याद्यविकल्प मनसिकृत्याह- શંકા-દ્રવ્યહિંસા તત્ત્વદષ્ટિએ ભલે નિઘ ન હોય પણ કદષ્ટિએ તે નિઘ જ છે. ક્ષીણહ વીતરાગીને લેકનિઘપ્રવૃત્તિને સંભવ પણ કઈ રીતે ઘટી શકે ? આ શંકાના ઉત્તમાં બે વિકલ્પ ઊભા થાય છે. લેકનિદ્ય શબ્દમાં ‘ક’ શબ્દથી શંકાકારને શિષ્ટક અભિપ્રેત છે કે અશિષ્ટલક અભિપ્રેત છે? જે શિષ્ટક અભિપ્રેત હોય તે તે શંકાને ઉત્તર પ્લેક ૧૨૦માં આ પ્રમાણે જણાવ્યું છે - सामाइअं चिय जओ उचियपवितिष्पहाणमक्खायं ।।। तो तम्गुणस्त ण हाइ कइया वि हु गरहणिज्जसं ॥१२०॥ [સમભાવની હાજરીમાં સદો ઉચિત પ્રવૃત્તિ] . પ્લેકાર્થ :-સામાયિક ઉચિત પ્રવૃત્તિથી પ્રધાન હોય છે તેમ કહ્યું છે એટલે સામાયિક ગુણવાળાનું ક્યારેય પણ કાંઈપણુ ગીંણીય હેતું નથી. ૧૨૦ . सामायिकमेव तात्त्विकं, यतः उचितप्रवृत्तिप्रधानं विध्याराधनयाऽगर्हणीयभगविरोधिप्रयत्नમુદયા, માથાતંત્રપતિ દ્વિત-[i૦ ૧૨–૫] ५५"समभावो सामइयं तणकंचणसत्तुमित्तविसओ त्ति । નિમિષ ત્તિ વિદ્યાવિદ્દાળ ૧ '' ' इत्यादिना ग्रन्थेन पञ्चाशकादौ, ततस्तद्गुणस्य सामायिकगुणवतः न भवति कदाचिद्र्हणवत्वं शिष्टलोकस्येति दृश्यम् ॥१२॥ ' તાત્પર્યાથ જે તાત્વિક સામાયિક હોય છે તેમાં ઉચિત પ્રવૃત્તિની જ પ્રધાનતા હોય છે. તાત્વિક સામાયિકમાં જે મુખ્ય ક્રિયાઓ હોય છે તે અંગેનું પ્રયત્ન અગર્ડણીયતાના ભંગને વિરોધી હોય છે. અર્થાત્ સ્વપ્રવૃત્તિની અગણીયતાં સુરક્ષિત રહે તે માટેની સાવધાની અત્યધિક હોય છે. વિધિની આરાધના પ્રત્યે ઘણું લક્ષ્ય હોય છે. શ્રી પંચાશક શાસ્ત્રમાં (૧૧ મું પંચાશક–ગાથા ૫) પણ કહ્યું છે કે તૃણ અને કાંચન, શત્રુ અને મિત્ર આ બધાં દ્વન્દ્રમાં મધ્યસ્થપણાના અધ્યવસાય સ્વરૂપ જે સમભાવ છે તે જ સ્વાભાવિક છે. સમભાવ એટલે ચિત્તમાં કેઈપણ પદાર્થ પ્રત્યે ન રાગ છે કે નઠેષ છે. આનો અર્થ એ નથી કે બાહ્યપ્રવૃત્તિને સદંતર ત્યાગ કરી દે. સંમભાવની વિદ્યમાનતામાં ઉચિત પ્રવૃત્તિઓને મહત્ત્વનું સ્થાન હોય છે. આ રીતે સામાયિક ગુણથી અલકૃત પુરૂષની પ્રવૃત્તિઓ ક્યારેય પણ શિષ્ટ લોકો માટે નિદ્ય હેતી નથી. ૧૨માં कथमित्याह ५५ समभावात् सामायिकं तृणकाञ्चनशमित्रविषय इति । निरभिषग चित्तं उचितप्रवृत्तिप्रधानं च ॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ઉપદેશ-૩ર વીતરાગની પ્રવૃત્તિ સિંઘ ન હોય તે કઈ રીતે? તેની ઉપપત્તિ નીચે પ્રમાણે શ્લેક ૧૨૧માં કરી છે. जं खलु पच्चक्खायं तब्भंगो गरहणिज्जओ होइ । सो पत्थि तस्स; अण्णं बज्झा पुण किं ण गरहति ॥१२१॥ [ક્ષીણહને તત્ત્વતઃ પચ્ચકખાણને ભંગ ન હોય.] શ્લોકાથ-જે અંગે પ્રતિજ્ઞા કરી હોય તેનો ભંગ કરે તે નિંદ્ય છે. ક્ષીણમેહને હેતું નથી. અને અશિષ્ટો તો તેમનું બીજું શું શું નિદતા નથી? ૧૨૧ यत् 'खलु-निश्चये' प्रत्याख्यातं, तद्भगो गर्हणीयको भवति शिष्टानां, सः प्रत्याख्यातभंगः तस्य क्षीणमोहस्य नास्ति, भावाऽभंगेन द्रव्यादिभंगेऽरक्तद्विष्टस्य प्रत्याख्यानमगेऽभ्युपगम्यमाने धर्मोपकरणधारिणश्चारित्रिणो द्रव्यादिचतुष्टयशुद्धपरिग्रहप्रत्याख्यानानुपपत्तिरिति वदतो दिगम्बरस्य निराकरणानुपपत्तेः, निराकृतश्चाय द्रव्यादिप्रकारमूर्छात्यागेन प्रत्याख्यानशुद्धिसमर्थनाद् विशेषावश्यकादो। एवमिहापि द्रव्यादिप्रकारः प्रमादयोगत्यागान्न प्रत्याख्यानभंगलेशोऽपीति किं न विचारयन्ति सुहृदः । अन्यविकल्पे प्राह-बाह्याः पुनः अशिष्टाः पुनः तस्य क्षीणमोहस्य अन्यत् किं न गर्हन्ति, अप्रयोजक तद्गर्हणमिति भावः ॥१२१॥ તાત્પર્યાર્થી :-જે કૃત્ય ન કરવાનું પચ્ચકખાણ કર્યું હેય-પ્રતિજ્ઞા કરી હોય. તે પ્રતિજ્ઞાને ભંગ કરીને તે કૃત્ય આચરવામાં આવે તે શિષ્ટપુરૂષે તેને નિદાપાત્ર ગણે છે. ક્ષીણમેહ કેવલીઓને ક્યારેય પચ્ચકખાણને ભંગ હેતે નથી એ સુનિશ્ચિત છે. કારણ કે તેમનું પચ્ચકખાણ ભાવતઃ ભંગરહિત હોય છે. દ્રવ્યતઃ ભંગ એ વસ્તુત: ભંગ નથી કારણ કે તેઓ રાગદ્વેષરહિત હોય છે. રાગદ્વેષરહિત હોવા છતાં પણ (કેવલીના કાયયેગથી થતી દ્રવ્યહિંસામાં) દ્રવ્યતઃ ભંગમાં જેઓ પચ્ચકખાણનો ભંગ માનતા હોય તેઓ દિગંબરમતનો પ્રતિક્ષેપ નહિ કરી શકે. ‘દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિશુદ્ધ પરિગ્રહત્યાગનું પચ્ચખાણ હેવું જોઈએ તે ધર્મસાધક ઉપકરણ ધારનાર સંયમીને સંભવી શકે નહિ—એવા દિગમ્બરના મતનો વિશેષાવશ્યક ભાષ્ય વગેરે ગ્રન્થમાં જડબાતોડ જવાબ આપીને પ્રતિક્ષેપ કર્યો છે. તેમાં તાંબરમતનું એ રીતે સમર્થન કર્યું છે કે પરિગ્રહ એટલે મૂછ. દિગમ્બરને માન્ય તત્ત્વાર્થસૂત્રમાં પણ મૂછને જ પરિગ્રહ કહ્યો છે. સાતમા ગુણસ્થાનથી ઉપર દ્રવ્યથી સચિત્ત-અચિત્ત કે મિશ્ર કેઈપણ દ્રવ્યમાં મૂઈ હોતી નથી. ક્ષેત્રથી લેકના કેઈપણ આકાશ પ્રદેશમાં મૂછ હોતી નથી. કાળથી ન દિવસ કાળમાં મૂછ હોય છે, ન રાત્રિકાળમાં. ભાવથી ગમે તેટલું મધું કે સેંઘુ દ્રવ્ય હેય પણ તેમાં રાગ દ્વેષગભિત કેઈપણ જાતની મૂછી લેતી નથી. આ રીતે અપ્રમત્તાદિ ગુણસ્થાનકમાં નિઃસંદેહપણે પચ્ચકખાણની શુદ્ધિ વિદ્યમાન છે. એ જ રીતે દ્રવ્યહિંસાને દોષિત ઠરાવનારા મિત્રોએ પણ વિચારવું જોઈએ કે જેમ દ્રવ્યાદિપ્રકારે મૂછ ન હોવાથી દ્રવ્યતઃ ધર્મોપકરણને પરિગ્રહ હોવા છતાં પણ પચ્ચકખાણને લેશમાત્ર ભંગ નથી. તે જ રીતે દ્રવ્યાદિ ચાર પ્રકારથી “પ્રમત્તગ પ્રયુક્ત પ્રાણવ્યા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપદે રહસ્ય ગાથા-૨૨ પણ” સ્વરૂપ હિંસા પણ અપ્રમતભાવમાં ન હોવાથી પચ્ચકખાણનો લેશમાત્ર ભંગ નથી. તેથી જ ક્ષીણમેહ વીતરાગીને કેઈપણ પ્રવૃત્તિ શિલ કેની દૃષ્ટિએ લેશમાત્ર નિંદાપાત્ર નથી. શ્લેક-૧૨૦ની અવતરણિકામાં જે બીજો વિકલ્પ હ તે મુજબ લેક શબ્દથી શંકાકારને અશિષ્ટલક અભિપ્રેત હેય તે જેઓ શિષ્ટ બાહ્ય છે તેઓ તે ચાહે ક્ષીણહી હોય કે ગમે તે હોય કેની નિંદા કરવાની બાકી રાખે છે. તેઓ તે માત્ર દ્રવ્યહિંસા જ નહિ બીજુ પણું ઘણું ઘણું વિખેડે છે. અશિષ્ટલકે જે નિંદા-ટીકા કરે તેની કઈ કિંમત નશી, તેને લક્ષમાં લેવાની હાય નહિ. ૧૨ના | નાણા: મિચ જીત્યા€– 1 _1 અશિષ્ટ લકે કેવલીને ઉદ્દેશીને બીજી પણ જે ઘણા પ્રકારની નિંદા કરે છે તેનું નિરૂપણ શ્લેક-૧રરમાં પ્રસ્તુત કરે છે– । ण सयंभू स मणूसो इय अवमणंति माहणा देवं । ..इण्हिपि ण कयकिच्चो दिअंबरा कवलभोइत्ति ॥१२२॥ શ્લોકાથી - તે સ્વયંભૂ નથી, પણ તે મનુષ્ય છે –એમ કહીને બ્રાહ્મણે દેવની અવગણના કરે છે “અદ્યાપિ તે કવલજી હેવાથી કૃતકૃત્ય નથી” એમ કહીને દિગમ્બરે પણ ભગવાનની અવગણના કરે છે. ૧૨રા स भवदभिमतो. वीतरागः, न स्वयंभूर्नानादिसिद्धसर्वज्ञः किन्तु मनुष्यः, तथा चास्मदादीन्नातिशेत इति भावः, इत्येव प्रकारेण, ब्राह्मणाः नैयायिकादयः देवं भगवन्त, अवमन्यन्ते=ऽवजानते । तथा कवलभोजी कवलाहारी भवदभिप्रेतः सर्वज्ञः इदानीमपि अभिमन्यमानसर्वज्ञताकालेऽपि न कृतकृत्यो=न परिनिष्ठितार्थः, स्वकीयस्यैव क्षुदादिदुःखस्याऽनाशात् परकीयतन्नाशने सामर्थ्याभावादिति दिगम्बरा देवमवमन्यन्ते । एवमन्येऽप्यायथावादिनः स्वस्वाभिप्रेतार्थानुपदेशिनं तमवमन्यन्त इति ॥१२२॥ અિશિષ્ટ પુરુષે વડે કરાતી નિંદા સારહીન છે.] તાત્પર્યાથ:- નૈયાયિક વગેરે વેદ પાસક બ્રાહ્મણ જૈનમત પ્રસિદ્ધ તીર્થકર દે કે જેમના નામે લેખ વેદમાં પણ સબહુમાન ઉપલબ્ધ થાય છે તેમની અવગણના કરવા માટે કહે છે કે તમારા તીર્થકર તે અમારા વેદમાં બતાવ્યા છે તેવા અનાદિસિદ્ધસર્વ–પદાર્થજ્ઞાતા નથી-અર્થાત સ્વયંભૂ નથી. પરંતુ અમારી અને તમારા જેવા એક મનુષ્ય માત્ર છે. મનુષ્યમાત્ર હોવાથી અમારામાં અને એમનામાં કઈ વિશેષતા ન હોવાથી એમની ઉપાસના વ્યર્થ છે. છે. બીજીબાજુ લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે નગ્નતાને કદાગ્રહ રાખીને જૈનશાસનથી આપઆપ બહાર થઈ ગયેલાં શિવભુતિ નામના યતિથી શરૂ થયેલ દિગંબર સંપ્રદાયના અનુયાયીઓનું. કહેવું છે કે–“તમે (શ્વેતામ્બરે) સર્વજ્ઞ કેવલી ભગવંતને કવલાહાર માને છે. એટલે સર્વજ્ઞતાકાળમાં પણ તેઓ કૃતકૃત્ય ન થયા અને જેઓને હજુ પિતાનું જ ભૂખ વગેરેનું દુઃખ મ્યુછિન્ન થયું નથી તેઓ બીજાઓના તે દુઃખને ઉછેદ કરવાનું સામર્થ્ય શું ધરાવી શકવાના હતા?” એમ કહીને તે શિષ્ટબાહ્ય લકે કેવલી ભગવાનની નિંદા કરે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩ર-વીતરાગની પ્રવૃત્તિ નિવ ન હોય ર૭ . બીજા પણ વિપરીતવાદીઓ ભગવાનને ઉપદેશ પિતપેાતાની સ્વચ્છેદ માન્યતાઓને પિષક અનુકૂળ ન હોવાથી પોતપોતાની માન્યતા મુજબને ઉપદેશ ન કરનારા ભગવાનની અવગણના કરે છે. (ખરેખર આ ઘણું દુઃખની હકીકત છે). ૧રેરા - - - ' નવૅવશિષ્ટમાન હિ માવતઃ સપws મવતિ ? નાથા છે. ' અંશિષ્ટ લેકે ઉપરોક્ત પ્રકારે ભગવાનની નિંદા કરે, શું એનાથી ભગવાનને કલકને સ્પશ પણ થતું હશે ખરો ? આ જિજ્ઞાસાને શ્લેક ૧૨૩માં શાંત કરી છે. ण य एवं सो देवो कलंकिओ होइ दोसलेसेण । सूरो परामसिज्जह णाभिमहक्खित्तधूलीहि ॥१२३॥ શ્લોકાથ–એ રીતે કાંઈ ભગવાન દેષોશથી કલંકિત થઈ જતા નથી. સૂરજ સામે ધૂળ ઉછાળવાથી સૂરજનો પરાભવ થઈ શકતો નથી. [૧૨૩ न चैव बाह्यानां गर्हणेन स देवः कलंकितो भवति दोषलेशेन, अपिगम्यते, एतदेव प्रतिवस्तूपमया द्रढयति, सूरः सूर्यः न परामृश्यते चौरपारदारिकादिभिरभिमुखोरिक्षप्ताभिधूलिभिः, यथा हि सूर्याभिमुखं प्रक्षिप्ता धूलिः स्वलोचनयोरेव व्यथायै भवति न तु सूर्य पराभवाय, एवं भगवतोऽपि कलंकदान न भगवतो दोषाय किन्तु स्वस्यैवानन्तसंसारार्जनायेति भावः ॥१२३।। તાત્પર્યાથ -શિષ્ટબાહ્ય લોકો એ રીતે ભગવાનને દોષની ભેટ આપે એનાથી કાંઈ ભગવાન કલંક્તિ થઈ જતા નથી. સૂર્યના દષ્ટાંતથી આ હકીકતની વધુ પુષ્ટિ થાય છે. દિવસના સૂર્યના પ્રકાશની રેલમછેલ હોવાથી ચારે અને લંપટને પિતાના અપકૃત્ય ન કરી શકવા બદલ સંતાપ થતો હોય છે એનાથી અકળાઈને ગુસ્સામાં ને ગુસ્સામાં સૂર્ય સામે ધૂળ ઉડાડવામાં આવે તે તેનાથી કાંઈ સૂર્યને પરાભવ થઈ જતો નથી. ઉલટું એ ઉછાળેલી ધૂળ પોતાની જ આંખમાં આવીને ભરાય છે, આંખમાં પીડા ઉત્પન્ન કરે છે અને કપડાં અગાડે છે. એ જ રીતે ભગવાનને ઉદેશીને કલક પ્રદાનની બાળથી ભગવાન કલંકિત થતાં નથી ઉલટું કલંક દેનારને અનંત સંસાર પરિભ્રમણ વગેરેનું ગાઢ નુકશાન થાય છે. अत्र स्वस्याभिनिवेशशङ्कां परिहरन्नाह [જે જિન ભાખ્યું તે નહિ અન્યથા]. તમારા નિરૂપણમાં પણ અભિનિવેશ હેવાની સંભાવના ખરી કે નહિ? આ ઉદંડ શંકાને શ્લોક ૧૨૪માં પ્રત્યુત્તર વાળ્યો છે. ण हु अत्थि अभिणिवेसो लेसेण वि अह्ममेत्थ विसयंमि । तहवि भणिमो ण तीरइ ज जिणमयमनहा काउं॥१२४॥ પ્લેકાર્થ –આ વિષયમાં અમારે લેશમાત્ર પણ અભિનિવેશ નથી તે પણ કહીએ છીએ કે જિનવચનને અન્યથા કરી શકાતું નથી. ૧૨૪ नास्त्यभिनिवेशोऽसद्ग्रहलक्षणो लेशेनाप्यत्रार्थेऽस्माकम् , तथापि भणामो यज्जिनमतमन्यथा कर्तन शक्यते, जिनमत चानेत्थमेवास्माकं व्यवस्थितमाभाति, बहुश्रुताः पुनरत्र प्रमाणम् ।।१२४॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપદેશરહસ્ય ગાથા-૧૨૪ તાત્પર્યાર્થી :- “ક્ષીણહીમાં લેશમાત્ર પણ નિપ્રવૃત્તિને સ્થાન નથી. અમારા આ પ્રતિપાદનમાં અમને કોઈપણ જાતને અભિનિવેશ-કદા ગ્રહ કે ખોટી પકડ નથી. અમારે તો એ જ કહેવું છે કે ભગવાનના વચનને લેશમાત્ર પણ અન્યથા કરી શકાતું નથી. અર્થાત્ ખોટુ પાડી શકાતું નથી. ઉપરોક્ત વિષયમાં ભગવાનને મત પણ એ રીતે જ વ્યવસ્થિત છે એવી અમારી દઢ શ્રદ્ધા છે. છતાંય પૂર્વાચાર્યોનું શુભ અનુકરણ કરીને કહીએ છીએ કે આ વિષયમાં બહુશ્રુતે કહે તે પ્રમાણ. ૧૨૪ वाचकजसनी प्रसादी શુદ્ધ પ્રરૂપણું (પૃ. ૨૨પનું ચાલુ) (૨૨) સંવેગ રંગ તરંગ ઝીલે માગશુદ્ધ કહે બુધા. (૨૨) ઉત્તરાધ્યયને સરળ સ્વભાવે શુદ્ધ પ્રરૂપક દાખે, ( ) શુદધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે તસ ભવ અરહમાળા. (૨૪) જે જ્ઞાન ક્રિયાને દરિયે તે સદ્ગુરુ ગુણમણિ ભરીયે, જે શુદધ પ્રરૂપક નાણી તે પણ ઉત્તમ ગુણ ખાણું (૨૯) જે શુદ્ધ કથક ગુણધારી તે સદ્દગુરુની બલિહારી. (१६) निरुपक्रमकर्म वशान्नित्य मार्ग कदत्तदृष्टिरपि । વાવમૌવાદ્ધ', રુદ્ધ મા પુરૂવચત IIIવરિ૦ || પ્રવચનાનુરાગ (૨) પ્રહ્માદા પ્રમાતાનાં, વરસાણીનામ્ | अब्धौ पोत इवेह प्रवचनरागः शुभोपायः ॥ (२) विषयानुबन्धवन्धुर-मन्यन्न किमप्यह फलं याचे । किन्त्वेकमिह जन्मनि जिनमतरागः परत्रापि ।। (૨) તુજવચનરાગસુખ આગળ નવિ ગણું સુરનર શર્મરે કોડી જે કપટ કેઈ દાખવે નવિ તજુ તોય તુજ ધર્મ રે. ૧૨૫-૧૧-૧૧૮ (૪) અહે છું પ્રવચનના રાગી-વિપાકસૂત્ર રાજઝાય. () તુજવચનરાગ સુખસાગર હું ગણું સકલ સુરમનુજ સુખ એક બિંદુ. .ગાજીએ એક તુજ વચનરાગે ૩૫૦–૧૭–૭.૮ (૬) ખાંડ ગળી, સાકર ગળી, વળી અમૃત ગળ્યું કહેવાય. માહરે તો મન શ્રત આગળ તે કઈ ન આવે દાય. ૩ અંગ સજઝાય ૬. 8888888888888888 Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૩ : જયણ સાધુજીવનના પ્રાણુ. अथैतदुपसहरन्नाह - પૂર્વોક્ત પ્રકરણાર્થના ઉપસંહાર સાથે લેક ૧૨૫ થી અકરણનિયમના અભ્યાસીઓની વિશેષતા દર્શાવવાનો પ્રારંભ કરે છે एवं खीणे मोहे अकरणणियमस्स होइ परिनिट्ठा। एयस्स य अब्भासो उववज्जइ भावसाहूणं ॥१२५।। શ્લોકાઈ :- પૂર્વોક્ત રીતે મોહ ક્ષીણ થયે છતે અકરણ નિયમ પરિપૂર્ણ થાય છે. ભાવ સાધુઓમાં તેને અભ્યાસ પણ સંગત છે. ૧૨૫ एवमुक्तप्रकारेण अकरणनियमस्य परिनिष्ठा पूर्णता क्षीणे मोहे सति भवति । एतस्य चाभ्यासो भावसाधूनामुपपद्यते, आभ्यासिकभावानामभ्यासस्यैव पूर्णतोपायत्वात् ॥१२५॥ તાત્પર્યાW :- પૂર્વે કહ્યા મુજબ બારમાં ગુણસ્થાનકે ક્ષીણમહાવસ્થામાં અકરણ નિયમ પરિપૂર્ણતાને પ્રાપ્ત કરે છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાં ભાવ સાધુઓ અકરણનિયમની અભ્યાસદશામાં વત રહ્યા હોય છે એમ કહેવું પણ સંગત થાય છે. જે ભાવમાં અભ્યાસની ઘણી જરૂર હોય છે તે ભાવો અભ્યાસથી જ પરિપૂર્ણતાને પ્રાપ્ત થાય છે. ૧૨પા दुःषमाकालेऽप्येतत्संभवमुपपादयति દુઃષમ પંચમઆરાના કાળમાં અકરણનિયમના અસ્તિત્વમાં શ્લોક-૧૨૬ દ્વારા ગ્રંથકારશ્રી પિતાનો દઢ વિશ્વાસ વ્યક્ત કરે છે– एयमि वि कालं मी सिद्धिफलो एस भावसाहूणं । तारिसजोगे वि सया जयणाए बट्टमाणाणं ॥१२६॥ બ્લેકાથી - ગ તથા પ્રકારનો હોવા છતાં પણ સદાને માટે તેનાથી પ્રવર્તતા ભાવ સાધુઓમાં આ કાળે પણ અકરણનિયમનું અસ્તિત્વ છે કે જે(પરંપરાએ) મોક્ષ ફલક છે. ૧૨દા एतस्मिन्नपि काले प्रायः कलहडमराऽसमाधिकारिभिः स्वपक्षगतैः परपक्षगतैश्च जनैः सर्वतः संकीर्णे दुःषमालक्षणे, एष अकरणनियमाभ्यासः भावसाधूनां निर्व्याजयतीनां सम्भवति सिद्धिफल:-परंपरया मोक्षहेतुः, ताशयोगेऽपि सहननाद्यभावेन कालानुरूपानुष्ठानेऽपि, सदा सर्वकालम् , यतनया प्रवर्तमानानाम् ॥१२६॥ પ્રિભુ તુજ શાસન જગ જયવંતુ] તાત્પર્યાર્થ-સ્વપક્ષ અને પરપક્ષ ઉભય પક્ષે વિદ્યમાન કલહ કરનારા, અંધાધૂંધી ફેલાવનારા અને અશાંતિ ફેલાવનારા લોકેથી અતિવ્યાપ્ત=ઊભરાતા આ પાંચમા આરાના દુઃષમ કાળમાં સંઘયણ વગેરેની ઉત્તમ સામગ્રી ન હોવાથી તથાવિધ ગ ન હોવા છતાં અર્થાત પડતા કાળને અનુરૂ૫ અનુષ્ઠાન પણ અપરિપૂર્ણ હોવા છતાં સદાને માટે યતનાથી પ્રવર્તવાનો ખ્યાલ રાખનારા ભાવસાધુઓમાં આજે પણ પરંપરાએ સિદ્ધિગતિમાં લઈ જનારા અકરણનિયમનો અભ્યાસ લેવામાં આવી રહ્યો છે. (જે ઘણું આનંદની અને આશ્વાસનની વાત છે.) ૧૨૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ઉપદેશરહસ્ય ગાથા-૧૨૬ यतनाया एव लक्षणमाह-- શ્લોક-૧૨૭માં યતનાનું લક્ષણ તથા પ્રમાણુ-કાળ અને ફળનો ઉપન્યાસ કર્યો છે– .. सा पुण बहुतरयासप्पवित्तिविणिवित्तिसाहणी चेट्ठा । " आणासुद्धा णेयाऽऽवइंमि नाणाइगुणबीअं ॥१२७॥ લેકાર્થ :- આપત્તિકાળે આજ્ઞાગર્ભિત બહુતર અસત્ પ્રવૃત્તિનું નિવારણ કરનારી ચેષ્ટા યતના જાણવી. તે જ્ઞાનાદિ ગુણોનું બીજ છે ૧૨૭ - સા=યતના, પુનઃ વંદુતરાવાઃ=gવોર્યતન માવિન્યા અસવૃત્ત =જ્ઞાનિષિદ્ધારરસ્ટTI'यास्तथाविधालानदुर्भिक्षकान्ताराद्यवस्थाबलसमायातायाः सकाशाद् या विनिवृत्तिरात्मनो निरोधस्तसाधनी, चेष्टा परिमिताशुद्धभक्तपानाद्यासेवनरूपा, आज्ञाशुद्धा निशीथादिग्रन्थोक्तविध्यनुसारिणी ज्ञेयाऽऽपदि द्रव्यक्षेत्रकालवैधुर्यलक्षणायां, ज्ञानादीनां गुणानां जीवादितत्त्वावगमसन्मार्गश्रद्धानसम्यक्क्रियासेवनरूपाणां ज्ञानदर्शनचारित्राणां बीजं प्रसवहेतुः । तदाह-[उप० पदे ७७१]. जीए बहुतरासप्पवित्तिविणिवत्तिलक्खणं वत्थु । सिज्झइ चेठाइ जओ सा जयणाऽऽणाइ विवई मि" अत्र बहुतराऽसत्प्रवृत्तिविनिवृत्तिसाधकचेष्टात्वयतनालक्षणमितरच्च प्रमाणकालफलनिरूपणम् । अथापवादयतनायामेतलक्षणसंभवेऽप्युसर्ग यतनायामव्याप्तिस्तत्र स्वकालभाविन्या बहुतराऽयतनाया असत्त्वेन निवर्तयितुमशक्यत्वादिति चेत् ! न, तत्राप्यग्रिमासत्प्रवृत्तिविनिवृत्तेस्तत्कारणविघटनरूपायाः संभवात् , अपवादयतनायामप्यग्रिमानाचारबीजक्षुद्विशेषादिकारणविघटनोपपत्तेः, अपवादयतनाया एव વાડક્વેતક્ઝક્ષણન્ ૨૨બા ૧ | છે , નિષિદ્ધ પ્રવૃત્તિના આ૫વાદિક સેવન ૫ર અંકુશ જયણી] . ૧ તાત્પર્યાથ - શાસ્ત્રમાં જેને સ્પષ્ટ ઉત્સર્ગ માગે નિષેધ કરેલ છે તેનું પણ, આચરણ, તેવા તેવા પ્રકારની બિમારી, દુકાળ, અટવીને માર્ગ વગેરે કારણે ઉપસ્થિત થતાં મજબુરીથી કરવું પડે છે. જયણ એ એવી ચેણ છે કે જે આવા પ્રકારની અસત્ પ્રવૃત્તિ કરવી જ પડે એવા કાળમાં ઓછામાં ઓછી માત્રામાં તે અસત પ્રવૃત્તિનું સેવન કરવું પડે તે પ્રકારનું તેના ઉષર નિયંત્રણ રાખે છે. બિનજરૂરી, વધારે પડતું અસત્ પ્રવૃત્તિનું સેવન ન થાય તેની સાવધાનીપૂર્વક ચેષ્ટા તે ચેતના છે. દા.ત. બિમારી વગેરે કારણોમાં મર્યાદિતપણે થતું ? ભક્ત–પાન વગેરેનું સેવન, જે એ બિમારી વગેરેના કાળે તે પ્રકારની જમણ રાખવામાં ન આવે તે યતનાકાળભાવી અર્થાત્ જયણાને ત્યાગ કરીને તે કાળે થનારી અસત્ પ્રવૃત્તિના સેવન ઉપર કોઈ અંકુશ જ રહે નહિ. યતના એ અપવાદથી સેવન કરવામાં આવતી શાસ્ત્રનિષિદ્ધ વધુ પડતી અસત પ્રવૃત્તિનું નિવારણ કરનાર છે. આ યતના પણ આઝાગર્ભિત હોય તે જ પ્રમાણ છે. અર્થાત્ નિશીથ વગેરે છેદસૂત્રોમાં દર્શાવેલ વિધિનું અનુસરણ એ મતનામાં હોવું જોઈએ. વળી તેનું આચરણ પણ પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાછળ સ્વરૂપ આપત્તિમાં કરવાનું હોય છે. આ રીતે પળાતી યતના જીવાદિતના બોધસ્વરૂપ જ્ઞાન, સન્માર્ગની શ્રદ્ધા સ્વરૂપ દર્શન અને સમ્યમ્ અનુષ્ઠાન સ્વરૂપ ચારિત્ર આ રત્નત્રયીને જન્મ આપનારી ખાણ છે. ઉપદેશપદ શાસ્ત્રમાં ( ક-૭૭૧) પણ કહ્યું છે કે Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૩૩ જયણે સાધુજીવનના પ્રાણ ૨૧ “આપત્તિકાળે આજ્ઞાપૂર્વકની જે ચેષ્ટાથી બહુતર અસત્ પ્રવૃત્તિના નિવારણ સ્વરૂપ (અભિપ્રેત) વસ્તુની સિદ્ધિ થાય તે ચેષ્ટા જયણું છે.” અહીં એ ધ્યાન રાખવાનું છે કે યતનાનું લક્ષણ ‘બહુતર અસત્ પ્રવૃત્તિવિનિવૃત્તિસાધકચેષ્ટાવ” એટલું જ છે. આજ્ઞાશુદ્ધ વગેરે વિશેષણે લક્ષણમાં અંતÉત નથી. કઈ યતના પ્રમાણુભૂત માનવી ? તેના સેવનને કાળ કયા ? અને તેનું ફળ શું ? આવા પ્રકારની જિજ્ઞાસાઓને તૃપ્ત કરવા માટે આજ્ઞાશુદ્ધ હોય, આપત્તિકાલીન હોય અને જ્ઞાનાદિગુણફલક જયણા હોય એમ સૂચવ્યું છે. શંકા - આ તો તમે અપવાદ પદે આચરણય યતનાનું લક્ષણ બાંધ્યું. ઉત્સર્ગમાગે આચરણીય યતનાને આ વ્યાખ્યામાં સમાવેશ થયે નહિ. એટલે અવ્યાપ્તિને દેષ ઊભે છે, કારણ કે ઉત્સર્ગમાર્ગના સેવનની શક્યતાના કાળે બહુતરઅસતુપ્રવૃત્તિસ્વરૂપ અયતનાનું સેવન કરવું પડે તેવા કોઈ સંયેગે જ નથી એટલે તેના નિવારણસ્વરૂપ યતના પણ અશક્ય છે. સમાધાન - ઉત્સર્ગમાર્ગે થતી આરાધના પિોતે જ જયણારૂપ છે. ઉત્સર્ગ માગની આરાધનાના કાળે ભાવિમાં અસત્ પ્રવૃત્તિ આચરવી પડે તેવા સંયેગે ઊભા થાય તેનું નિવારણ કરવા દ્વારા ભાવિ અસત્ પ્રવૃત્તિના નિવારણ અંગેની સાવધાની વર્તમાનકાળે ઉત્સર્ગ માગે કરાતી આરાધનામાં ગર્ભિત રીતે વિદ્યમાન છે. અપવાદકાલીન યતના પણ ભાવિમાં અનાચાર સેવવા માટે મજબૂર કરનાર તીવ્ર ભૂખ વગેરેનું નિવારણ કરનારી હોવાથી ઉત્સર્ગ અને અપવાદ ઉભયકાલીન ચેતનામાં સૂચિત ચેતનાનું લક્ષણ ઉત્પન્ન થાય છે. ' અથવા સૂચિત લક્ષણ માત્ર અપવાદિક યતનાનું જ જાણવું. એટલે પછી ફોઈ અવ્યાપ્તિ વગેરે દેષ રહેતો નથી. ૧૨૭ ___ननु द्रव्याद्यापदि यतना ज्ञानादिगुणबीजमित्युक्ता, न च छद्मस्थेन यतनाविषयवव्यादि ज्ञातुं शक्यमित्याशङ्कायामाह શંકા - દ્રવ્યાદિ આપત્કાળ હોય ત્યારે જાળવવામાં આવતી જયણ જ્ઞાનાદિ ગુણોને જન્મ આપે છે એમ તમે કહ્યું ખરું પણ એનું પાલન તે ખાસ કરીને છદ્મસ્થ જીવને કરવાનું છે, ત્યારે છેલ્થ પુરૂષને જેને લગતી જયણનું પાલન કરવાનું છે તે દ્રવ્ય ક્ષેત્રાદિનો યથાર્થ પરિચય થ શક્ય જ નથી એટલે જયણું પણ શક્ય ન હોવાથી જ્ઞાનાદિ ગુણનો લાભ થવાની વાત શી રીતે માની શકાય ? આ શંકાનું સમાધાન લોક-૧૨૮માં કરવામાં આવ્યું છે - ण य एअं दुण्णेयं जे एवं साणुबंधमिणमण्ण । बं सुअपरिकम्मिअमईगीयत्थजणाणुमेयमिणं ॥१२८॥ [શાસ્ત્રાભ્યાસથી જયણાગ્ય દ્રવ્યક્ષેત્રાદિની પરખ]. પ્લેકાર્થ :- આ સાનુબંધ છે, આ સાનુબંધ નથી એવું જ્ઞાન થવામાં કાંઈ દુષ્કરતા નથી. શ્રુતપરિકમિત મતિવાળા ગીતાર્થો આવું અનુમાન કરી શકે છે. [૧૨ ૩૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૨૯ न चैतद् दुयं यदेतद्विरुद्धद्रव्यादिकमपि सेव्यमानं सानुबन्धमव्यवच्छिन्नगुणप्रवाह निमित्त, इदं चान्यन्निरनुबन्धमुच्छिन्नोत्तरोत्तरगुणप्रवाहफलमित्यर्थः, यद्-यस्मात् , श्रुतपरिकर्मितमतेः= श्रुताभ्यासोपतिष्ठमानैतद्व्याप्त्यादिविशिष्टलिंगकस्य गीतार्थजनस्यानुमेयमेतत् प्रकृतद्रव्याद्यासेवनस्य सानुवन्धफलकत्वादि । यथाहि ज्योतिश्चारविशारदः सुभिक्षादिकं निपुणवैद्यश्च व्याधिविपाकादिकं शास्त्राज्जानाति तथा गीतार्थोऽपि जानीयादेव शास्त्राद् यतनाविषयमित्यर्थः ॥१२८॥ તાત્પર્યાથ :- આ પ્રવર્તમાન દ્રવ્ય-ક્ષેત્રાદિ વિરુદ્ધ છે કે અવિરુદ્ધ છે અર્થાત્ અમુક પ્રકારના દ્રવ્યાદિને આશ્રયીને જે અપવાદ સેવન કરવામાં આવે તે સાનુબંધ છે કે નિરનુબંધ છે ? એટલે કે નિરંતર ગુણલાભના પ્રવાહને ચાલુ રાખવામાં ઉપયોગી છે કે ઉત્તરોત્તર ગુણપ્રવાહને અટકાવનારા છે ? આ બધું છદ્મસ્થ માટે દુય છે એવું નથી, કારણ કે જે ગીતાઈ પરષની બુદ્ધિ શતશાસ્વરૂપી સરાણ ઉપર ચડીને ધારદાર બની છે. તેઓ શાસ અભ્યાસથી “આ દ્રવ્ય-ક્ષેત્રાદિ અમુક પ્રકારના હોવાથી લાભકારક છે (કે નુકશાનકારક છે), જે જે આવા પ્રકારના દ્રવ્ય ક્ષેત્રાદિ હોય છે તે લાભકારક હોય છે. (અથવા નુકશાનકારક હેય છે.) દા.ત. અમુક દ્રવ્ય-ક્ષેત્રાદિ.” આ રીતે વ્યાપ્તિ વગેરે વિશિષ્ટ લિંગ=ચિહ્નને જોઈને યતનાના વિષયભૂત અથવા અવિષયભૂત દ્રવ્યાદિને ઓળખી શકે છે. આ રીતે ગીતાર્થો પ્રકૃત દ્રવ્ય-ક્ષેત્રાદિનું આસેવન સાનુબંધ ફલક અર્થાત્ લાભકારક છે કે નહિ તેનું અનુમાન કરી શકે છે. જેમ તિષશાસ્ત્રના જાણકાર પોતાના જ્યોતિષશાસ્ત્રના બળે જાણતા હોય છે કે સુકાળ થશે કે દુકાળ પડશે ? તેમ જ કઈક કુશળવૈદ્ય વૈદકશાસ્ત્રને અનુસરીને આ અમુક રોગ છે તેને અમુક ઉપાય છે, તેને વિપાક આવા પ્રકાર છે વગેરે જાણી શકે છે, તેમ ગીતાર્થ પણ શાસ્ત્રને અનુસરીને પ્રકૃતિ દ્રવ્ય-ક્ષેત્રાદિ યતનાના વિષય છે કે નહિ તે ભલીપેરે જાણી શકે છે, ૧૨૮ जह एसणिज्जनाणे तिविहनिमित्तोवओगसुद्धीए । तह एयंपि ण दुल्लहमुवउत्ताणं सया सुत्ते ॥१२९॥ .એિષણયજ્ઞાનવત્ જયણાયોગ્ય સંયોગો સુય]. શ્લેકાર્થ :- જેમ ત્રણ પ્રકારના નિમિત્તગત ઉપયોગની શુદ્ધિથી એષણય વગેરેનું જ્ઞાન શક્ય છે તેમ સદા શાસ્ત્રમાં ઉપયુક્તને આ પણ (યતના વિષયને જાણવાનું) દુર્લભ નથી. ૧૨લા अपि च एषणीयज्ञान =भक्तपानादिकल्प्यताज्ञान यथा त्रिविधनिमित्तात् कायिकवाचिकमानसलक्षणात् या उपयोगशुद्धिरुपयोगनिर्मलता तया, तथा एतदपि यतनाविषयविज्ञान, न दुर्लभं= न दुष्प्राप, सदा=निरन्तर सूोजिनवचने उपयुक्तानां यथावदत्तावधानानाम् । ननु सर्वत्र धर्मार्थिनो लोकस्य तदर्थपाकादिप्रवृत्तावनेषणीयबाहुल्येनेषणीयाऽनेषणीयविवेकस्य दुःशकत्वात् कथमेषणीयज्ञानमत्र दृष्टान्तत्वेनोपन्यस्तमिति चेत् ? न, चरणवतो जीवस्य तस्य सुज्ञानत्वात् , कदाचित् स्खलनायामप्याशयविशुद्धया दोषाभावात् , अन्यथा चारित्रोच्छेदापत्तेः । तदुक्तम्-[उप० पदे ७७६] Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૩૩ જયણું સાધુજીવનના પ્રાણ ૨૪૩ "सुत्ते तह पडिबंधा चरणवओ न खलु दुल्लह एवं न वि छलणाइ वि दोसो एवं परिणामसुद्धीए" ॥१२९॥ તાત્પર્યાથ - જેમ કાયિક-વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારના નિમિત્તને આશ્રયીને ઉદભવતા શુદ્ધ ઉપગથી આ ભક્ત-પાન એષણીય છે કે અષાણુય છે. તેનું જ્ઞાન અશકય નથી, એ જ રીતે યતનાના વિષયભૂત વ્યાદિનું જ્ઞાન પણ શુદ્ધ ઉગ ગર્ભિત મન-વચન-કાયાના ચેગથી દુર્લભ નથી. જેઓ સદામ જિનવચનમાં ઉપયુક્ત છે, જોઈએ તેવી સાવધાનીવાળા છે તેઓને તે સુલભ જ છે. ' શંકા સર્વત્ર ગામનગરમાં ધર્માથી લોકોને તો હોતો નથી. એટલે સાધુઓને આહારાદિનું દાન કરવા માટે તેઓ રઈ વગેરે ખાસ તૈયાર કરે એમાં કાંઈ નવાઈ નથી. આ રીતે મેટાભાગે સર્વત્ર અનેષણીય અન્નપાનની અત્યધિક સંભાવના "હેવાથી અને એષણીય કે અનેષણયને વિવેક તેવા સ્થળમાં કરવાનું અત્યંદુ શકય હે ધાંથી અને એષણય આહારના જ્ઞાનનું જે દષ્ટાંત નિરુપણ કરવામાં આવ્યું છે. તે શી રીતે ઉચિત કહેવાય ? સમાધાન :- એવું કાંઈ નથી કે સાધુઓ માટે જ બધા રસેઈની રીચારી કરે. એટલે સંયમની ગરજવાળા સાધુઓને શાસ્ત્રસૂચિત સંકેત દ્વારા એષણીતાનું જ્ઞાન દુષ્કર નથી. અને બધી જ સાવધાની રાખ્યા પછી કદાચિત્ કઈ ખલના થઈ પણ જાય તે પણ નિર્દભતા. અને આશય વિશુદ્ધ હવાથી કઈ દેષ લાગતો નથી. જો આમ ન માનીએ તે જયાં સુધી આત્મા છદ્મસ્થ છે ત્યાં સુધી કઈકને કઈક અનાગાદિની સંભાવના અબાધિત હોવાથી નિર્દોષ ચારિત્રને જ ઉચ્છેદ થવાની આપત્તિ આવેશે. શ્રી ઉપદેશાવેદ શાસ્ત્ર(ગાથા-૭૭૬)માં પણ કહ્યું છે કે – ' ' , , , . . . - પિંડનિયુક્તિ વગેરે સૂત્રમાં, (સંયમમાં) પ્રતિબધેકપૂર્ણ આદર હોવાથી સંયમીને આ (એષણીયનું જ્ઞાન) દુર્લભ નથી. (એમ જણાવ્યું છે.) પરિણામ વિશુદ્ધ હોવાથી છલના થઈ જાય (અર્થાત્ કયાંક સાધુ ઠગાઈ જાય) તે પણ દોષ નથી.” ૧૨લા ५६ सूत्रे तथा प्रतिबन्धाच्चरणवतो न खलु दुर्लभमेतत् । नापि छलनाद्यपि दोषः एवं परिणामशुद्धथा ॥ - 1 : . વાચક જશની પ્રસાદી द्रव्यतः अप्कायारम्भसम्भधेऽपि प्रमादाभावात नभावतः स इति न शीलांगभंगः । ' તાત્પર્ય-નદી ઊતરવા આદિમાં દ્રવ્યથી અપકાયની વિરાધના થવા છતાં આ પ્રમત્તદશા ન હોય તે ભાવથી તે જીવોની વિરાધના નથી તેથી સાધુઓની ૧૮૦૦૦ છે. શીલના અંગે અખંડિત રહી શકે છે. [સ્તવપરિશા શ્લે ૬૪ અવચૂરિ પૃ૦ ૩૩] Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૪–આચારપાલનમાં એકાન્ત ત્યાજ્ય विरुद्धद्रव्यादिकमेव यतनया सेव्यमानं यदि सानुबन्धं संपद्यते तदा निषेधविधिविरोध इत्याशङ्कायामाह— શંકા :– જે યતનાથી વિરુદ્ધ દ્રષ્ય-ક્ષેત્ર-કાલાદિના નિર્વાહ કરી લેવામાં ઉત્તરોત્તર ગુલાભના પ્રવાહ સાનુખ ધ અથવા અવિચ્છિન્ન રહેતા હોય તેા પછી શાસ્ત્રમાં અશુદ્ધ અન્નપાનાદિ ગ્રહણના નિષેધ પ્રતિપાદન સાથે વિરોધ ઊભા થશે. શ્લાક-૧૩૦માં આનુ સમાધાન રજુ કર્યું છે— गंणाणुण्णा अत्थि णिसेहो वि कोवि विसयंमि | पिपडि सेवा होइ णिसिद्धमणुष्णायं ॥ १३०॥ શ્લેાકા :- (જૈન શાસનમાં) કોઇપણ વિષયમાં એકાન્તથી ન તા અનુજ્ઞા છે, ન નિષેધ છે. કલ્પિક પ્રતિસેવામાં નિષિદ્ધની પણ અનુજ્ઞા છે. ૧૩૦ના नैकान्तेन = सर्वस्य सर्वद्रव्याद्यवच्छेदेनैव, अनुज्ञा = शुद्ध भक्तपानादिग्रहणविधिः विषये = आचारविषयें, नया कोऽपि निषेधोऽप्यस्ति यतः कल्पिक प्रतिसेवायां दुर्भिक्षादौ कृतयोगिनो गीतार्थस्य परिमिताशुद्धान्नादिग्रहणरूपायां निषिद्धमप्यनुज्ञातं भवति, तदानीं तत्र तत्कृतिसाध्यत्वबलवदनिष्टाननुबन्धित्वेष्टसाधनत्वाऽबाधात् ॥१३०॥ તાત્પર્યા :– જૈન શાસનમાં આચારને લગતી કોઇપણ બાબતમાં એકાન્તે અર્થાત્ સર્વ દ્રવ્ય—ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને તમામ ખાખતમાં–શુદ્ધ અન્નપાનાદિ ગ્રહણ વગેરે આખતમાં “આમ જ કરવુ” એવું બિનજરૂરી ભારપૂર્વકનું વિધાન કર્યું... નથી. તે જ રીતે અશુદ્ધ અન્નપાનાદિ ગ્રહણ વગેરે ખાખતમાં “આમ નહિ જ કરવુ” એવા ભારપૂર્વક નિષેધ પણ કર્યા નથી કારણ કે કલ્પિક=આપવાર્દિક પ્રતિસેવનના અવસરે, ઉત્સર્ગ માર્ગે જેના નિષેધ કર્યા હોય છે તેની અનુજ્ઞા પણ આપવામાં આવી છે. દુષ્કાળ વગેરેમાં તપશ્ચર્યાદિના અભ્યાસવાળા અને સૂત્રાને ખરાખર જાણનારા ગીતાર્થ સાધુએ મર્યાદિત રીતે અશુદ્ધ અન્નપાનાદ્રિ ગ્રહણ કરે તેને કલ્પિક પ્રતિસેવા કહેવાય. કોઈપણ કાર્યમાં થતી પ્રવૃત્તિ પાછળ આ કાર્ય મારા પ્રયત્નથી સિદ્ધ થાય તેવુ હોવા સાથે, ભાવિમાં બળવાન અનિષ્ટ પરિણામને જન્મ આપે તેવું નથી, અને ઇષ્ટનુ' સાધન છે.'’-આ પ્રકારનું જ્ઞાન અત્યંત ઉપયાગી છે. દુર્ભિક્ષાદિ કાળમાં શુદ્ધ અન્નપાનાદિ અતિદુર્લભ હોય ત્યારે અશુદ્ધ અન્નપાનાનુિ ગ્રહણ શાસ્રથી અનુજ્ઞાત હોવાથી બળવાન અનિષ્ટના પરિણામને જન્મ આપે તેવુ હોતુ નથી તેમ જ સયમ-નિર્વાહ અને દેહ નિર્વાહ આ બે ઈષ્ટનું અસાધન નહિ પણ સાધન હોય છે અને દુર્ભિક્ષાદિમાં પણ સ્વસ્થ સાધુ પ્રયત્ન કરે તેા અશુદ્ધ અન્નપાદિની ઉપલબ્ધિ અશકય હાતી નથી. એટલે દુભિક્ષાદિમાં મૃતયાગી ગીતા સાધુની અશુદ્ધ પણુ અન્નપાન ગ્રહણાદિ પ્રવૃત્તિમાં કયાંય ખાધ કે વિરોધ નથી. ૫૧૩૦ના Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૪ આચારપાલનમાં એકાન્ત ત્યાજય अथ कल्पिकप्रतिसेवायाः प्रतियोगिग्रहेण सुग्रहत्वाद्दर्पिककल्पिकप्रतिसेवयोल क्षणमाहકલ્પિકપ્રતિસેવા વિરોધીરૂપે દપિ કપ્રતિસેવા સાપેક્ષ હોવાથી સ્વવિરોધી દપિ કપ્રતિસેવાનાં પરિચયથી કલ્પિક પ્રતિસેવાની સ્પષ્ટ ઓળખાણ થાય તે માટે તે ઉભયના લક્ષણે લૈા. ૧૩૧માં દર્શાવે છે— રસ गोसा गया तु दप्पआ कप्पिआ तु तदभावे । आराहणा उ कप्पे, विराहणा होइ दप्पेणं ॥ १३१ ॥ [દપિક-કલ્પિક પ્રતિસેવાના લક્ષણા] શ્લેાકા :- જે પ્રતિસેવા રાગદ્વેષ અનુગત હાય તે પિક કહેવાય અને રાગદ્વેષ રહિત પ્રતિસેવા કલ્પિક કહેવાય. કલ્પિકમાં આરાધના છે અને દપિકમાં વિરાધના છે. ૧૩૧ાા रागद्वेषाभ्यां=स्वप्रवृत्तिमूलभूताभ्यामनुगता = सहिता या प्रतिसेवना सा दर्पिका, या तु कल्पका सा तदभावाद् = रागद्वेषाभावात् । न च स्वार्त्तध्यानातिरेकादिनिरोधार्थमेव प्रलम्बादिग्रहण इवाऽब्रह्मण्यपि कस्यचित्प्रवृत्तेरुपेयेच्छातुल्योपायेच्छापूर्वकत्वेन रागद्वेषानुगतत्वाभावादुभयसांकर्यमिति वाच्य, संयमजीविता धुपेयेच्छया प्राक् तत्र प्रवृत्तावप्यनन्तरं विषयस्वाभाव्येन विषयेच्छाया उत्कटत्वादनुत्कटत्वाच्चोपेयेच्छायास्तत्र रागद्वेषानुगतत्वानपायात्, अत एव तत्र प्रायश्चित्तयोग्यता, સદ્દાહ [ ‰ મા૦ ૪૬૪૧] તાત્પર્યા :- પ્રતિસેવાના સંભવિત બે પ્રકાર છે. દર્ષિક પ્રતિસેવના અને કલ્પિક પ્રતિસેવના. જે પ્રવૃત્તિનું મૂળ રાગદ્વેષ હોય તે પ્રવૃત્તિ રાગદ્વેષ સહિત થતી હાવાથી તેને દપિ ક કહેવાય જે પ્રવૃત્તિમાં રાગદ્વેષ અનુગત નથી, કિન્તુ સબળ પ્રયાજનને અવલખીને કરાય છે તે પ્રવૃત્તિ કલ્પિકપ્રતિસેવના કહેવાય. [દર્ષિક-કલ્પિકમાં કોઈ ભેદ ન રહેવાની શંકા-સમાધાન] શંકા :- જેમ વધુ પડતા આર્ત્તધ્યાન વગેરે સયમ ખાધકે દોષોનું નિવારણ કરવા માટે પ્રલ=અશુદ્ધ અન્નપાનાદિ ( લાદિ)નુ ગ્રહણ કરવામાં કલ્પિક પ્રતિસેવના માનવામાં આવે છે. તે જ રીતે વધુ પડતા આધ્યાન વગેરે સચમ ખાધક અનિષ્ટોનું નિવારણ કરવા માટે કાઇકની અબ્રહ્મસેવનની પ્રવૃત્તિ પશુ, ઉપેય જે સચમજીવન તેના નિર્વાહની ઈચ્છાથી જેમ ઇર્યાસમિતિ આદિ ઉપાયમાં પ્રવૃત્તિ કરાય તેજ રીતે અનિષ્ટનિવારણ ઉપાય ભૂત અબ્રહ્મસેવનની ઈચ્છાપૂર્વક અબ્રહ્મસેવનમાં પ્રવૃત્તિ શકય હોવાથી, રાગદ્વેષપૂર્વકની ન હેાવાથી, તેને પણ કલ્પિક પ્રતિસેવના જ માનવાની આપત્તિ આવીને ઊભી રહેતા કલ્પિક અને પિંક વચ્ચે કોઇ મહત્ત્વના ભેદ્રભાવ રહેતા જ નથી. એટલે બન્નેમાં તાત્ત્વિક ભેટ્ઠાભાવરૂપ સંકર દોષ પેઢા થાય છે. સમાધાન :-અબ્રહ્મસેવનની પ્રવૃત્તિમાં રાગદ્વેષના અભાવ હોવાનું કથન જ ખરાખર નથી. તેનુ કારણ એ છે કે અબ્રહ્મસેવનની પ્રવૃત્તિપૂર્વ સયમજીવનરૂપઉપેયને સલામત રાખવાની ભાવના કદાચ સવિત હોવા છતાં પણ ત્યારપછી પ્રવૃત્તિકાળે વિષયના દુષ્ટ ઝેરી સ્વભાવના કારણે સૌંયમ જીવનની ઈચ્છા દબાઇ જાય છે, પલાયન થઈ જાય છે. અને વિષય Page #287 -------------------------------------------------------------------------- ________________ ન ઉપદેશરહસ્ય ગાથા-૩૧ ઈચ્છા જ પ્રબળ બની જાય છે એટલે તે પ્રવૃત્તિ કાળે રાગદ્વેષનું જોર વધી જવાથી તેને કલ્પિક પ્રતિસેવના ગણી શકાય નહિ. જો એ કલ્પિક પ્રતિસેવના જ હોત તે શાસ્ત્રકાર ભગવતે તેને પ્રાયશ્ચિત્ત એગ્ય ગણાવત નહિ. કહ્યું છે કે (બુક, ભા. ગાથા ૪૯૪૫) "संजमजीवितहे कुसलेणालंबणेण वणेणं । कयमाणे तु अकिच्चं हाणीवुढीव पच्छित्ते ॥" यत्त्वत्रापि कुशलालम्बनेन प्रवर्तमानस्य निदोषत्वं गीतार्थस्य गीयते तत्संयमजीविताद्युपेयेच्छानुगतत्वेनोत्कटदोषाभावमभिप्रेत्य, न तु सर्वथा तत्र दोषाभावोऽस्ति, विषयस्वाभाव्यस्य વર્ણવત્તાત, તદુ —[ ] - કે પછ“હું સવસો માવો રાવળ ન ખોલો ” રિ' अत एवाह-कल्पे त्वासेव्यमाने आराधना ज्ञानादीनां भवति, दर्पण तु तेषामेव विराधना भवति । अथ गीतार्थादिपदसत्त्वेऽकृत्यसेवापि कल्पिकैव, तदुक्तम्-[ बृ० क० भा० ४९४६] “સંયમ જીવનના હેતુથી કુશળ પ્રજનન અવલંબને અથવા અન્ય આલંબને જે અકૃત્ય સેવન કરવામાં આવે છે તેમાં પ્રાયશ્ચિતની હાનિ-વૃદ્ધિ હોય છે. (પણું સર્વથા નિર્દોષતા હોતી નથી.” કુશળ (પુષ્ટ=ગાઢ) આલંબનથી અકૃત્ય (અબ્રહ્મ) સેવનમાં પ્રવર્તનાર ગીતાર્થને નિર્દોષ જણાવ્યું છે તે ત્યાં સર્વથા દેષાભાવ હેવાના અભિપ્રાયથી નહિ પણ સંયમ જીવનરૂપ ઉપેયની ઈચ્છાથી આદ્યપ્રવૃતિ હેવાના કારણે ઉત્કટદેષ ન હોવાના અભિપ્રાયથી નિર્દોષ જણાવ્યું છે. બાકી અબ્રહ્મારૂપ વિષયને દુષ્ટ સ્વભાવ જ એ બળવાન છે કે જેથી તેમાં પ્રવર્તનારને રાગનું ઝેર ચઢયા વિના રહે જ નહિ. કહ્યું છે કે – “સર્વથા જે રાગદ્વેષને અભાવ હોત. તે નિર્દોષ પણ હોત, (પણ એ અસંભવિત છે.) . (કલ્પિક-દપિક પ્રતિસેવામાં ક્રમશઃ આરાધના-વિરાધના મૂળશ્લેકના ઉત્તરાર્ધમાં કહે છે કે કલ્પિક પ્રતિસેવામાં જ્ઞાનાદિ ગુણની આરાધના છે. જ્યારે દપિક પ્રતિસેવનામાં જ્ઞાનાદિ ગુણની વિરાધના છે. અહીં કે એવી વિચારણા પ્રસ્તુત કરે કે— "गीयत्थो जयणाए कडजोगी कारणमि णिदोसो । एगेसिं गीय कडो अरत्त दुठ्ठो अ जयणाएं ॥" अस्या अर्थः-गीताथों यतनयाऽल्पतराधःस्थानप्रतिसेवारूपया कृतयोगी-तपःकर्मणि તા: વારો જ્ઞાનાવૌ સેવતે જીપ પ્રથમ મં: / સત્ર ૨ પ્રતિસેવમન: સ્થિતિસેવાवानिति कृत्वा निदोषः, गीतार्थो यतनया कृतयोगी निष्कारणे एष द्वितीयो मंगः, अत्र सदोषः, एवं चतुर्णा पदानां षोडशभंगाः कर्त्तव्याः एकेषां पुनराचार्याणामिह पञ्चपदानि भवन्ति, 'गीतार्थः ५७ यदि सर्वशोऽभावो रागादीनां भवेन्निर्दोष इति ॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૪ આચારપાલનમાં એકાન્ત ત્યાજય ૨૪૭ कृतयोगी अक्तोऽद्विष्टो यतनया सेवते' एष प्रथमो भंगा, गीतार्थः कृतयोगी अरक्तोऽद्विष्टोડરતના” ( દ્વિતીયો મં: I gવં ઉન્નમિ: દ્વિત્રિશમાં મતિ, શત્રપિ પ્રથમ कल्पिका प्रतिसेवा मन्तव्येति, तथा च कथं कल्पिकायामाराधनव, दपिकायां च विराधनैवेति चेत् ? सत्यम्, भाक्तोऽत्र कल्पिकत्वव्यपदेशो, वस्तुतस्तु दपिकवेयमिति समर्थितमेव । अस्तु वा आपेक्षिकदर्पिककल्पिकोभयस्वभावेयं मुख्यकल्पिकदर्पिकयोस्त्वाराधनाविराधनाफलत्वमविरुद्धम् ॥१३१॥ ગીતાર્થ વગેરે પદની હયાતીમાં જે કાંઈ અકૃત્ય સેવન કરવામાં આવે તે બધું કલ્પિક જ છે.” “થો વાળાT” ઈત્યાદિ (બુ.ક.ભા. ગાથા-૪૯૪૬) સૂત્રમાં કહ્યા મુજબ ગીતાર્થ હેય. જયણાથી એટલે કે નિમ્નાતિ નિમ્ન કક્ષાના અપરાધ સ્થાનનું સેવન કરનાર હોય, વકૃતગી અર્થાત્ તપશ્ચર્યા વગેરે કૃત્યને અભ્યાસી હોય. અને જ્ઞાનાદિના કારણે પ્રતિસેવના કરે તો આ પ્રમાણે પ્રથમભગવત પ્રતિસેવના કલ્પિકતિસેવારૂપ હોવાથી તેનું સેવન કરનાર નિર્દોષ છે. ગીતાર્થ હોય–વતનાપૂર્વક પણ નિષ્કારણે સેવન કરે છે. આ દ્વિતીય ભંગવત સદેષ છે. આ જ રીતે ચારપદના પરસ્પર સંગથી ફલિત થતા ૧૬ ભાંગામાં પ્રથમભંગવત નિર્દોષ સમજ બાકીના ભાંગાએ સદેષ જાણવા. અન્ય આચાર્ય ભગવંતેના મત પ્રમાણે ગીતાર્થ–કૃતગી-ચતના રાગાભાવ અને શ્રેષાભાવ આ પાંચ પદથી ૩૨ ભાંગા થાય તેમાં ગીતાર્થ હોય-કૃતગી હોય-રાગદ્વેષ વિના યતનાથી સેવન કરે–આ પ્રથમ ભંગમાં કોઈ દોષ નથી અર્થાત્ કલ્પિક પ્રતિસેવના છે. જ્યારે ગીતાર્થ હેય-કૃતગી હેય-અરક્તણિ હોય પણ અયતનાથી સેવન કરે વગેરે દ્વિતીયાદિ ભાંગમાં કલ્પિક પ્રતિસેવા નથી. તે હવે પ્રશ્ન એ છે કે કલ્પિકમાં આરાધના જ હોય અને દપિંકામાં વિરાધના જ હોય એમ કઈ રીતે કહી શકાય ? જે પ્રથમ ભગવત છે તે જે અબ્રહ્ના સેવન કરે છે તેમાં સર્વથા આરાધના છે એમ તે કહેવાય નહિ ત્યારે બીજી બાજુ તેની પ્રતિસેવનાને દપિક નહિ પણ કલ્પિક પ્રતિસેવના જણાવવામાં આવી છે૭૭ તે આ વિચારણું સંપૂર્ણપણે સત્ય નથી પણ અર્ધસત્ય છે. પ્રથમ ભગવતી સાધુની અબ્રાપ્રવૃત્તિને કલ્પિક જણાવી છે ખરી પરંતુ તે કલ્પિક વ્યપદેશ ઔપચારિક છે. વાસ્તવિક રીતે તે તે દપિક પ્રતિસેવના જ હોવાનું શાસ્ત્રમાં સમર્થન કરેલું છે. અથવા પ્રસ્તુત અબ્રહ્મ પ્રવૃત્તિ એ (યતનાદિની) અપેક્ષાએ કલ્પિક સ્વભાવવાળી છે તો રાગદ્વેષની અપેક્ષાએ દપિક સ્વભાવવાળી છે અર્થાત સાપેક્ષ ઉભયસ્વભાવથી વણાયેલી છે. જ્યારે આરાધના-વિરાધનારૂપ જે ફળ કહ્યું છે તેમાં મુખ્યપણે જે કલ્પિક પ્રતિસેવા છે તેમાં આરાધના ફળ અને મુખ્યપણે જે દપિક પ્રતિસેવા છે તેમાં વિરાધના ફળ-આ વિભાગ વિધરહિત છે તે ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. ૧૩૧ ननु यद्येव मैथुने कल्पिकाया अभावस्तदोत्सर्गापवादयोः सर्वव्यापकत्वं न स्यादित्याशक्काમિgવયા પરિરનાદ – rઉત્સ-અપવાદની વ્યાપકતા અંગે શંકસમાધાન]. શકા - બનાવવા વITI. રાજુલા અવારા આ સત્ર વચન મુજબ સમસ્ત વિધિનિષેધમાં ઉત્સર્ગ અને અપવાદની વ્યાપક્તા સિદ્ધ થાય છે. જો મૈથુનમાં મુખ્યપણે કલ્પિક Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ દેશના સાક્ષા-૧૩૨-૩૩ પ્રતિસેવાને અભાવ હોય તે છિપા વચન મુજબ ઉત્સ-અપવાદની સર્વવ્યાયતા સિદ્ધ થશે નહિ. શ્લે-૧૩રમાં શંકાકારની આ આપત્તિને વધાવી લઈને એને પરિહાર કર્યો છે – 'कामं सव्वपदेसु उस्सग्गववायधम्मया जुत्ता ।। "मोत्तुं मेहुणभावं ण विणा सो रागदोसेहिं ॥१३२॥ - બ્લેકાર્થ :- પ્રત્યેક પદોમાં ઉત્સર્ગ–અપવાદધર્મતા સારી રીતે સમ્મત છે. પણ મંથનભાવમાં નહિ કારણ કે તે શગ-દ્વેષ વિના અશકય છે. ti૧૩રા ____ काममनुमतमिदमस्माकं, सर्वेष्वपि पदेषु मूलोसरगुणरूपेषु उत्सर्गापवादधर्मता युक्ता । उत्सर्गः प्रतिषेधोऽपवादोऽनुज्ञा तद्धर्मता जल्लक्षणता सर्वेषु पदेषु युज्यते, तथापि मुक्त्वा मैथुनभावमब्रह्माऽऽसेयनं तत्रोत्सर्गधर्मतैव घटते नापवादधर्मता, कथमित्याह-स-मधुनभावः, रागद्वेषाभ्यां विना न भवति अतो द्वितीयपदेऽप्यत्र नाऽप्रायश्चित्तीत्ययं विशेष इति भावः ॥१३२॥ તાત્પર્ય - પ્રત્યેક મૂળગુણ અને ઉત્તરગુણની બાબતમાં જે પ્રકારનું આચરણ ઉત્સર્ગમાર્ગે નિષિદ્ધ છે, અપવાદમાગે તે જ પ્રકારના આચરણની અનુજ્ઞા છે આ હકીકત માન્ય છે. ઉત્સર્ગ એટલે હાનિકારક પ્રવૃત્તિને નિધધ અને અપવાદ એટલે વધુ હાનિકારક પ્રવૃત્તિમાંથી બચવા માટે અ૫હાનિકારક પ્રવૃત્તિની અનુજ્ઞા, સર્વપદમાં ઉત્સર્ગ–અપવાદધર્મરતા વ્યાપક હોવા છતાં મથુન પ્રવૃત્તિને માત્ર નિષેધ જ કરાયેલો છે. એટલે ત્યાં ઉત્સર્ગ ધર્મતાને જ અવકાશ છે પણ અનુજ્ઞા સ્વરૂપ અપવાદધર્મતાને અવકાશ નથી. કારણ કે રાગદ્વેષ વિના તે પ્રવૃતિ ત્રણ કાળમાં પણ શક્ય નથી અને તેથી જ અપવાદપદે આપિક્ષિક કલ્પિક મૈથુન પ્રતિસેવામાં પ્રાયશ્ચિતનું વિધાન છે, પણ પ્રાયશ્ચિત અભાવ નથી. “નાવવા કસ્પIT.” આ સૂત્રવચનમાં પણ એકાત તે હોય જ નહિ, તે ત્યાં અનેકાનની શિલીથી બનવું જોઈએ કે મૈથુનની અપેક્ષાએ જેટલા ઉત્સર્ગ છે તેટલા અપવાદ નથી. મિથુનેતરે પ્રવૃતિની અપેક્ષાએ જેટલા ઉસંગ છે તેટલા અપવાદ પણ છે. આ રીતે તે સૂત્રને ત્યાદ્વાદ લાગૂ પડતે હૈવાથી તે સૂત્રને અર્થ પણ અબાધિત હે છે અને અનેકાન્તસાદ વિજયી બને છે. પાનસરા : ननु यद्यत्र प्रायश्चित्ताऽऽलिंगितमपि द्वितीयपदमस्ति तदा कथं न सूत्रानुझेत्यत आह અપવાદપદની સાક્ષાત અનુજ્ઞા કેમ નહીં શંકા-સમાધાન | "શંકા - જે પ્રાયશ્ચિત સાથે સંકળાયેલું હોય એવા પણ અપવાદને જે અવકાશ હોય તે પછી સૂત્રમાં તેને અંગે શા માટે અનુજ્ઞા નથી ? શ્લેક-૧૩૩ આ શંકાનું નિરાકરણ जिद्दोसंमि अणुण्णा सुत्तणिबद्धा णिसेहसंविद्धा । इय पडिपुन्नत्थत्ता होइ पमाणत्तमविरुद्धं ॥१३३॥ કાર્ય - નિર્દોષ પ્રવૃતિમાં જ વિધિરૂપ અનુરૂપ સૂત્રમાં ભાખી છે અને તે નિષેધ અનુવિદ્ધ જ હોય છે. અને તેથી જ પ્રતિપૂર્ણ અર્થ પ્રતિપાદકતા સ્વરૂપ પ્રમાણત્વને તે સૂત્રવચન સાથે વિરોધ નથી. ૧૩૩ . It'૩૩. * : ' , ' ', Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૪ આચારપાલનમાં એકાન્ત ત્યાજય ૨૪૯ નિષિતોષાનનુધિનિ, અનુજ્ઞા=વિધિષ્ઠા, મૂત્રનિષદ્વા=સૂત્રોા મતિ । તત્ર વિધ્યર્થलेशस्याप्यबाधात् अन्यत्र कुशलालम्बनार्थकेऽपि यद्यपि फलापेक्षया न बलवदनिष्टमस्ति, तथापि भावपूर्वकक्रियात्वेनैव मोक्ष हेतुत्वात्तत्रेष्टसाधनत्वाऽयोगेन विध्यर्थताबाधान्न सूत्रानुज्ञास्ति । अथ निर्दोषे वस्तुनि सूत्रनिबद्धानुज्ञा कीदृशी भवतीत्याह - निषेधसंविद्धा= आर्थिकनिषेधसंवलितविधिबोधजननी, स्याद्वादव्युत्पत्त्या प्रलम्बग्रहणादिनिषेधसूत्रात् कथञ्चित्प्रलम्बग्रहणादेर्निषेधे प्रतीयमाने कथञ्चित्तद्ग्रहणविधेरप्यर्थतो ज्ञानात् एवं निषेधेऽपि विधिसंवेधो भावनीयः । तदिदमाह भाष्यकारः 6 તાપર્યા :– જે પ્રવૃત્તિને આચરવામાં લાભ ઘણા હોય અને દોષ ન હોય તે પ્રવૃત્તિમાં જ ભગવાનના વચનરૂપી સૂત્રની અનુજ્ઞા હોય છે. જે પ્રવ્રુતિ ઈષ્ટનુ સાધન હોય તેનેા નિર્દેશ વાકયપ્રયાગમાં વિધિ-ટિક (સપ્તમી) પ્રત્યયથી કરવામાં આવે છે. એ પ્રત્યય જ ઇષ્ટસાધનતા અર્થને સૂચિત કરે છે. દા.ત. 'ગુરુ'. 'મિવાયે’આ વાકય પ્રયાગમાં વિધ્ય પ્રત્યયથી ગુરુનું અભિવાદન (વંદન) ષ્ટિનું સાધન છે આ અર્થ સૂચિત થાય છે. જે નિર્દોષ પ્રવૃત્તિમાં ઈસાધનતાને લેશમાત્ર પણ ખાધ હોતા નથી તે પ્રવૃતિમાં જ ભગવાનની અનુજ્ઞા પ્રવર્તે છે. અબ્રહ્મસેવન યદ્યપિ આપેક્ષિક કલ્પિક પ્રતિસેવાના સંદર્ભ માં વધુ પડતા અનિષ્ટના નિવારણ સ્વરૂપ કુશળ ગાલખનથી કરવામાં આવ્યુ હોય તે તેમાં ભાવિ પરિણામની અપેક્ષાએ બળવાન અનિષ્ટના ઉદ્ભયની સભાવના નથી, તેા પણ પ્રત્યેક ક્રિયા શુભભાવપૂર્વકની હાય તા જ મેાક્ષહેતુ અને છે જ્યારે અબ્રાસેવન ક્રિયા શુભભાવપૂર્વકની નહિ કિન્તુ રાગદ્વેષપૂવ કની હેવાથી તેમાં ઈસાધનતાના અભાવ છે એટલે વિધ્યર્થ બાધિત હોવાથી તેમાં સૂત્રની અનુજ્ઞા ન હોય એ સ્વાભાવિક છે. 1 [નિર્દોષ હિતકર પ્રવૃત્તિમાં સૂત્ર-અનુજ્ઞાનું સ્વરૂપ] જિજ્ઞાસા થાય કે નિર્દોષ વસ્તુમાં સૂત્રની અનુજ્ઞાનુ` સ્વરૂપ કેતુક હાય ? તેા તેના સમાધાનમાં ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે સૂત્રેાક્ત અનુજ્ઞા નિષેધથી અનુવિદ્ધ હોય છે. અર્થાત્ નિષેધ સાથે ગાઢરીતે સકળાયેલ હેાય છે. જે સૂત્ર શબ્દશઃ અનુજ્ઞાને એધ આપે છે એ જ સૂત્ર અર્થત: નિષેધને પણ એવ કરાવે છે એટલે કે અર્થતઃ (આડકતરી રીતે) નિષેધથી વણાયેલ વિધ્યર્થના એ!ધ સત્રથી થતા હોય છે. સ્યાદ્વાદના અભ્યાસથી તેના અભ્યાસીમાં જે વિશિષ્ટ એધ સ્વરૂપ વ્યુત્પત્તિના પ્રાદુર્ભાવ થાય છે તેનાથી પ્રલ ખગ્રહણુ વગેરે નિષેધ સૂત્રેાથી કથ'ચિત્ પ્રલ’ખગ્રહણની અનુજ્ઞાન પણ અભેધ થાય છે. સૂત્રેાક્ત અનુજ્ઞામાં જેમ નિષેધ વણાયેલા હોય છે તેમ સૂત્રોક્ત નિષેધમાં અનુજ્ઞા પણ વણાયેલી હાય છે તેમ જાણવું. શ્રીભૃહત્કલ્પભાષ્યકાર જણાવે છે કે— उस्सग्गेण भणिआणि जाणि अववायओ अ ताणि भवे । कारणजाएण मुणी सव्वाणि वि जाणियव्वाणि ॥ ३३२६॥ ५८ उस गेणं णिसिद्धाइ जाइ दव्वाइ संथरे मुणिणो । कारणजाए जाए सव्वाणि वि ताणि कप्पति ॥ ३३२७॥ ५८ उत्सर्गेण भणितानि यान्यपवादतश्च तानि भवेयुः । कारणजातेन मुने ! सर्वाण्यपि ज्ञातव्यानि ॥ ५९ उत्सर्गेण निविद्धानि यानि द्रयाणि संस्तरे मुनेः । कारणजाते जाते सर्वाण्यपि तानि कलन्ते ॥ ३२ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉપદેશરહસ્ય ગાથા-૧૩૩ - साक्षात् सूत्रनिर्देशे हि परमार्थः षोढा व्यवतिष्ठते, उत्सर्गादपवादादुत्सर्गापवादादपवादोत्सर्गादुत्सत्सिर्गादपवादापवादाच्चेति, इत्थमेव यतनौपयिकप्रयोजनभेदसिद्धेः । तदुक्तम्• "उस्सग्गसुअंकिंची किंची अववाइयं हवे सुत्तं । तदुभयसुत्त किंची सुत्तस्स गमा वहुविगप्पा ॥"३३१६॥ . गमाः किञ्चिद्विरुच्चारणीयानि पदानि ।। - જે ઉત્સર્ગસૂત્રે કહ્યા અને અપવાદ સૂત્રો કહ્યા તે બધાં જ પ્રજનની વિદ્યમાનતામાં હે મુનિ ! (તમારે) જાણવાં જોઈએ.” ૩૩૨૬ાા “સંસ્તરણ અવસ્થામાં મુનિઓને ઉત્સર્ગ વિધાનથી જે દ્રવ્યને નિષેધ કહ્યો છે તે બધાં જ દ્રવ્ય પ્રજનની વિદ્યમાનતામાં (ગ્રહણ ४२वान) ४८पे छ.' ।।33२७॥ (सस्त२६१ अ१२था मेट मनु द्रव्य-क्षेत्र-100-ला.) _ [उस वगेरे ७ ॥२न सूत्र] આ સૂત્રથી જે વિધિ-નિષેધને સાક્ષાત્ નિર્દેશ કરવામાં આવે છે તેને વાસ્તવિક પરમાર્થ छ भशमा पयाये डाय छे. (१) अस (२) अ५वा (3) उत्स-म५वा. (४) अपवाह-उत्सर्ग (५) उत्सर्ग-उत्सर्ग (१) अपवाह-मवा. - પરમાર્થ આ રીતે વહેંચાયેલું હોવાથી જ જયણામાં ઉપયેગી પ્રજનવિશેષતાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બૃહત્ક૫ભાષ્યમાં કહ્યું છે કે કંઈક ઉત્સર્ગ સૂત્ર હોય છે તે કઈક અપવાદ સૂત્ર હોય છે. કેઈક વળી ઉત્સર્ગ–અપવાદ ઉભયસૂત્રરૂપે હોય છે. (આ રીતે) સૂત્રના ગમ અનેક પ્રકારના હોય છે. આ૩૩૧દા ગમ એટલે બે વાર બેલવાના કેટલાક પદે. ___“तत्रोत्सर्गसूत्र' “नो कप्पइ निग्गंथाण वा निगंथीण वा आमे तालपलंचे अभिष्णे पडिगाहित्तए त्ति १ ॥” प्रलम्बग्रहणनिषेधकम् । __अपवादसूत्रं तु अध्वावमौदर्यादिषु तद्विधायकं, यथा-"कप्पइ निग्गंथाण वा निगंथीण वा पक्के तालपलंबे भिन्ने अभिन्ने वा पडिगाहित्तए २ ॥" ___ उत्सर्गापवादसूत्र तु निषेधैकवाक्यतापन्नविधिपरम्, यथा “नो कप्पइ निगंथाण वा निग्गंथीण वा अत्तमत्तस्स मोअं आइत्तए वा आयमित्तए वा नन्नत्थ गाढेहिं रोगायंकेहिं ॥" _अपवादोत्सर्गसूत्रं तु विध्येकवाक्यतापन्नविशेषनिषेधपर, यथा यत्पुनर्निग्रंथीनां कल्पते पक्वं प्रलंबं तद्विधिभिन्नं नाविधिभिन्नमित्यर्थकम् । . उत्सगेत्सिर्गसूत्र तु निषेधोत्तरनिषेधप्रधानम् , यथा- "णो कप्पइ असणं० वा पढमाए पोरसीए पडिगाहित्ता पच्छिमं पोरसिं उवायणावित्तए, से य आहच्च उवायणाविए सिया जो तं भुंजइ भुंजतं वा साइजइ से आवज्जइ चाउम्मासियं परिहारठ्ठाणं उग्घाइ3 ॥" उत्सर्गसूत्र किंचित्किंचिदपवादिकं भवेत्सूत्रम् ।। तदुभयसूत्र किंचित् सूत्रस्य गमा बहुविकल्पाः ।। ६१ नो कल्पते निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा आम तालप्रलंब भिन्न अभिन्न वा प्रतिग्राहयितु इति ॥ ६२ कल्पते निम्रन्थानां वा निर्ग्रन्थीनां वा पक्क्तालप्रलम्ब' भिन्नमभिन्न वा प्रतिग्राहयितुम् ।। ६३ नो कल्पतेऽशनं० वा प्रथमायां पौरुष्यां प्रतिगृहित्वा पश्चिमां पौरुष्यां उपायनापितु', स च आहत्य उपायना पितः स्यात् यस्त' भुनक्ति भुज्यमान वा स्वादयति स आपतति चातुर्मासिक परिहारस्थानमुद्धातितम् । Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૪ આચારપાલનમાં એકાન્ત ત્યાજય ૫ (૧) ઉત્સગ સૂત્ર :– નિગ્રન્થ કે નિગ્રન્થીઓને કાચા અને અછિન્ન તાલપ્રલ ખ ગ્રહણ કરવા ન કલ્પે.”—આ ભાવાર્થવાળા સૂત્રમાં પ્રલંબ (=કુલ આદિ) ગ્રહણને નિષેધ કરાયા છે. (ર) અપવાદ સૂત્ર ઃ- - નિર્પ્રન્થ કે નિર્ઝન્થીઓને પાકી ગયેલા તાલપ્રલ અ છિન્ન હોય કે અછિન્ન હોય ગ્રહણ કરવા કલ્પે.' આવા ભાવાર્થવાળું સૂત્ર વિકટ અટવીમા તથા અવમાદરતા (=ઉદરપૂર્ણ થાય તેટલી ભિક્ષા ન મળવી) વગેરે કારણેાએ પાકેલા તાલપ્રલ'બ ગ્રહણ કરવાની અનુજ્ઞા પ્રદાન કરે છે. (૩) ઉત્સ-અપવાદ સૂત્ર-આ સૂત્રમાં એક જ સંપૂર્ણ વાકયમાં મુખ્ય અંશથી નિષેધનું પ્રતિપાદન કરવા સાથે ગૌણુ વાકયાંશથી વિધિનુ પણ પ્રતિપાદન કરવામાં આવે છે-દા.ત. “નિન્થ કે નિગ્રન્થીઓને પાતપેાતાનું મૂત્ર પીવુ કે પીવડાવવુ' કલ્પે નહિ, સિવાય કે ગાઢરોગ કે પીડાનું કારણ હોય.” આવા ભાવાવાળુ' સૂત્ર, (૪) અપવાદ–ઉત્સર્ગ સૂત્ર :- આ સૂત્રમાં એક જ સપૂર્ણ વાક્યમાં મુખ્ય અશથી અનુજ્ઞા પ્રદાન કરવા સાથે ગૌણ વાકયાંશથી નિષેધ કરવામાં આવે છે. દા.ત. નિગ્રન્થીઓને પર્વ પ્રલંબનુ ગ્રહણ ક૨ે છે પણ તે વિધિસર છેદાયેલુ હોય તેા જ. અવિધિથી છેદાયેલું હોય તે ગ્રહણ કરવુ. કલ્પે નહિ.” આવા ભાવાવાળું સૂત્ર, (૫) ઉત્સર્ગ-ઉત્સગ સૂત્ર :- આ સૂત્રમાં કોઈ એક પ્રવૃતિના નિષેધ કરવા સાથે આનુષંગિક અન્યપ્રવૃતિના પણ નિષેધ કરવામાં આવે છે. દા.ત. “નિગ્રન્થ કે નિગ્રન્થીઓને પ્રથમ પ્રહરમાં ગૃહીત અન્ન-પાનાદિ ચતુર્થ પ્રહરમાં રાખી મુકવુ. કલ્પે નહિ. કદાચ તે રહી ગયું હોય તા જે તેનું ભક્ષણ કરે અથવા ભક્ષણ કરનારને અનુમાદન આપે તેને ચાતુર્માસિક ‘ઉદ્દાતીમરિહારસ્થાન' નામનુ' પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય.” આવા ભાવા વાળું સૂત્ર. अपवादापवादसूत्र तूत्सृष्टविध्युत्तरविधिप्रधानमिति । अर्थतस्तु सर्वत्र नियत एवेतर संवेधः, अत एव परिपूर्णार्थ प्रापकलक्षणं अर्थाशप्रापकत्वलक्षणलौकिकप्रामाण्यविलक्षणमलौकिकप्रामाण्यमुपपद्यत इत्याह- इत्युपदर्शितप्रकारेण, परिपूर्णार्थत्वादुत्सर्गापवादोभयमूर्त्तिकसकलार्थमापकत्वात् अविरुद्धं प्रमाणत्वं भवति, अन्यथा त्वेकान्तोपदेशकत्वेन भगवद्वचनस्येतरवचनादविशेष एव स्यात्, मिथ्यादृष्टिपरिगृहीतानां “न हिंस्यात् सर्वभूतानि” इत्यादिवचनानामपीदृशत्वात् । 'तत्रापि प्रामाण्यं व्यवहियत एवेति चेद् ? व्यवहियताम्, न तु निश्चीयते । निश्चयनियामकस्याद्वादमुद्राऽभावादित्यवधेयम् ॥૨૩૨૫ (૬) અપવાદ–અપવાદ સૂત્ર :- આ સૂત્રમાં એક જ સંપૂર્ણ વાકય દ્વારા પૂર્વનિષિદ્ધનુ વિધાન કરવા સાથે આનુષંગિક અન્ય પણ નિષિદ્ધનું વિધાન કરવામાં આવે છે. આ બધા સૂત્રામાં શબ્દપ્રયાગાથી સાક્ષાત્ ઉત્સર્ગ કે અપવાદ સૂચવાયા હોવા છતાં તાત્પ તા ઈતરસ વેધયુક્ત અર્થાત્ વિધિ કે નિષેધથી વણાયેલ નિષેધ કે વિધાનમાં જ વિદ્યમાન હોય છે અને તેથી જ જૈનશાસ્ત્રોમાં અર્થાત્ ભગવાનના વચનમાં પરિપૂર્ણ અ ખાધકત્વ સ્વરૂપ લેાકેાત્તર પ્રામાણ્ય અખાડિત રહે છે કે જે જૈનેતર વાકયમાં હોતુ નથી. જનેતર વાકયમાં તે પિરપૂર્ણ અર્થના એકાંશની જ મેધકતા વિદ્યમાન હોય છે. એટલે તેમાં લેાકેાત્તર નહિ પણ લૌકિક પ્રામાણ્ય છે તેમ કહેવાય, '' Page #293 -------------------------------------------------------------------------- ________________ 8 - પદેશરહસ્ય ગાંથા–૧૩૪ [ભગવચનમાં પૂર્ણતા અને પ્રામાણ્ય] - મૂળ લેકના ઉતરાર્ધમાં પણ આ જ દર્શાવતા કહ્યું છે કે ભગવાનનું વચન ઉપરોક્ત રીતે સંપૂર્ણ અર્થ એટલે કે ઉત્સર્ગ–અપવાદ ઉભયથી જેની મૂર્તિ (પ્રકૃતિ) ઘડાયેલી છે તેવા પરિપૂર્ણાર્થનું બેધક હોવાથી ત્યાં પ્રામાયના અસ્તિત્વમાં કોઈ વિરોધ નથી. જે ભગવાનના વિધાયક કે નિષેધક વચનમાં ગર્ભિત રીતે નિષેધ કે વિધાન વણાયેલા ન હોય તે એમને ઉપદેશ પણ એકાન્ત ઉપદેશરૂપ બની જાય એટલે પછી ભગવાનના વચનમાં અને કુતીથિ કેના વચનમાં કેઈ ઝાઝે તફાવત રહે નહિ. કારણ કે કુતીર્થિક મિથ્યાદષ્ટિઓએ માનેલા “સર્વ જીવની હિંસા કરવી નહિ” વગેરે સિદ્ધાન્તમાં પણ એકાતે વિધિ કે નિષેધ સૂચવાયેલા હોય છે. ' શંકા–“તેઓના વચનમાં પણ પ્રામાણ્ય વ્યવહાર તે થાય છે તેનું શું ? ઉત્તર–-ભલેને થાય. પ્રામાણ્યને વ્યવહાર ભલે થાય. પરંતુ નિશ્ચિતપણે તેમાં પ્રામાણ્ય છે તેમ કહેવું અશક્ય છે કારણ કે નિશ્ચિતપણે તેમાં પ્રામાણ્ય છે તેમ કહેવા માટે તેના સિદ્ધાન્ત ઉપર અત્યંત પ્રમાણભૂત એવી સ્યાદ્વાદની મહોરછા૫ આવશ્યક છે કે જે ત્યાં ખરેખર નથી. આ બધુ બરાબર ધ્યાનમાં લેવું. ૧૩૩ ___ तदेवं निर्दोषे सूत्रानुज्ञेति व्यवस्थितं, तन्नियामकनिषित्वाभावस्थानमाह નિર્દોષ કૃત્યમાં જ સૂવની અનુજ્ઞા હોય છે તે ઉપરોક્ત રીતે સિદ્ધ થાય છે. બ્લેક૧૩૪માં આડકતરી રીતે તેને વધુ દઢ કરનાર અર્થાત્ નિયમન કરનાર નિર્દોષત્વને જ્યાં અભાવ છે એવું સ્થળ દર્શાવે છે – रागद्दोसाणुगयं नाणुट्ठाणं तु होइ णिदोसं । ___ जयणाजुअंमि तंमि तु अप्पतरं होइ पच्छित्तं ॥१३४॥ શ્લેકાથ:- રાગદ્વેષ ગર્ભિત અનુષ્ઠાન (અપકૃત્ય) નિર્દોષ ન હોય, યતના પૂર્વકના તે અપકૃત્યમાં પ્રાયશ્ચિત્ત ઓછું હોઈ શકે છે. ૧૩૪ • रागद्वेषानुगतमनुष्ठानमब्रह्माद्यासेवनारूपं तु न निदेषि भवति, अतो न तत्र सूत्रानुज्ञेति भावः । अत्राप्यपवादपदप्रवृत्तिबीजमाह-यतनायुते तस्मिन् सदोषानुष्ठाने, अल्पतरं तु प्रायश्चित्तं મવત્તિ, વધડવરાયં પ્રાયશ્ચિત્તકgઃ IIકમાં તાત્પર્યાW :- અબ્રહ્મસેવન વગેરે જે અપકૃત્ય રાગદ્વેષ વગર થવું અશક્ય છે તે સર્વથા નિર્દોષ ન હોવાથી તેમાં સૂવની અનુજ્ઞા હોતી નથી. છતાં પણ ત્યાં અપવાદપદે પ્રવૃત્તિને જે અવકાશ છે તેનું કારણ એ છે કે તે સદોષ અનુષ્ઠાનમાં પણ જો શાસ્ત્રોક્ત સાવધાનીનું પાલન થાય તે પ્રાયશ્ચિત્ત ઘણું ઓછું આવે છે. જે અપરાધ હોય તેવું જ લગભગ તે કૃત્ય અંગેનું ગુરૂ-લઘુ પ્રાયશ્ચિત્ત હોય છે. ૧૩૪ Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૫–ઉત્સ—અપવાદની તુલ્યતા અને ઔચિત્ય इत्थं चैतन्निषेधवाक्यं प्रत्यपवादाभाचेऽपि यतनापूर्व के तदनुष्ठानगतमनाचा रविलक्षणप्रायश्चितबीजमपवादत्वमनपा यमेवेत्युत्सर्गापवादयोः संख्यासाम्यं नानुपपन्नमित्याह -. પૂર્વોક્ત રીતે એ ફલિત થાય છે કે મૈથુનના નિષેધ કરનાશ સૂત્રવાકય સામે મુખ્યપણે અપવાદને અવકાશ ન હોવા છતાં પણ જે અપકૃત્યમાં *સૂચિત સતના અંગેની સાવધાની રાખવામાં આવે છે તે અપકૃત્ય અનાચારથી ભિન્ન પ્રકારનુ હોવાથી તેમાં પ્રાયશ્ચિત્ત પણ અનાચાર કરતાં વિલક્ષણ એટલે કે ઘણું આછું હાય છે. આ પ્રકારની પ્રાયશ્ચિત્તની અપતરતા એ જ ત્યાં અપવાદપણાને સાવકાશ બનાવે છે. એટલે શ્ર્લાક-૧૨૫માં દર્શાવ્યુ` છે કે ઉત્સ અને અપવાદની તુલ્ય સખ્યા પણ સંગત થાય છે— • जयणावेक्खाइ अओ उस्सग्गववायतुल्लसंखत्तं । उववज्जर किच्चमी पुव्वायरिया जहा पाहुं ॥ १३५ ॥ શ્લોકા :- યતનાની અપેક્ષાએ અપવાદતા હોવાથી તે નૃત્યમાં ઉત્સર્ગ –અપવાદ તુલ્ય સ"ખ્યાપણું સુઘટિત થાય છે. જેમકે પૂર્વાચાર્યાએ પણ કહ્યુ` છે— ૫૧૩પા - यतनापेक्षया=व्रतसापे क्षाल्पतरप्रतिसेवा पेक्षया अतो यतनापूर्व कंसदोषानुष्ठानस्याप्यपवादत्वात्, उत्सर्गापवादयोः कृत्येऽनुष्ठाने तुल्यसंख्यत्वमन्यूनाधिकत्वं उपपद्यते तन्त्रनीत्या घटते, यथा प्राहुः' पूर्वाचार्याः संघदास गणिक्षमाश्रमणप्रभृतयः ।। १३५।। >F& F તાત્પર્યા :– જયણાની અપેક્ષાએ અર્થાત તને સાપેક્ષ રહીને થતી અત્યંતર પ્રતિસેવનાની અપેક્ષાએ શાસ્રસૂચિત ચતનાપૂર્ણાંકનું સદાષ અનુષ્ઠાન અપવાદરૂપ હોવાથી સત્કૃત્યાને આશ્રયીને કહી શકાય છે કે ઉત્સર્ગ અને અપવાદની સખ્યા સમાન છે. એમાંથી એકેયનુ આછાવત્તા પછું નથી, આ હકીકત શાસ્ત્રીય નીતિથી પણ સુસંગત થાય છે. પૂર્વીય ભગવતા શ્રી સ ંધદાસ ગણી ક્ષમાશ્રમણ વગેરેએ પણ કહ્યું છે કે-ના૧૩પા [ઊચા-નીચાની જેમ ઉત્સ-અપવાદની સાપેક્ષ પ્રતીતિ ક उन्नयमवेक्ख इयरस पसिद्धी उन्नयस्स इयराओ tय अन्नोन्नपसिद्धा उस्सग्गववायमो तुल्ला ॥१३६॥ શ્લેાકા ઊચાની અપેક્ષાએ નીચાની પ્રસિદ્ધિ છે અને નીચાની અપેક્ષાએ ઊ’ચાનો પ્રસિદ્ધિ છે. આ રીતે ઉત્સ-અપવાદ પણ તુલ્ય છે અને અન્યોન્યથી પ્રસિદ્ધ છે. ૧૩૬ા - उन्नतमुच्च पर्वतादिकमपेक्ष्येतरस्य = नीचस्य भूतलादेः प्रसिद्धिः = बालादेर्जनस्य प्रतीतिः, तथोन्नतस्योक्तरूपस्येतरस्मात् निम्नात्, तदपेक्ष्येत्यर्थः, सावधिकभावानामवधिज्ञानव्यंग्यत्वात् इत्येवमन्योन्यप्रसिद्धाः=परस्परावध्यवधिमद्भावप्रयोज्यप्रतीतिकाः, उत्सर्गापवादास्तुल्याः - समानप्रसिद्धिશ્વેતવૌવામાયઃ શયંતે તૌયાપવ્રત તેનુયાદ્રિચર્ચઃ ॥૧૬॥ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપદેશરહસ્ય ગાથા-૧૩૭–૧૩૮ તાત્પર્યાW - ઊંચા ઊંચા પર્વતેનું અસ્તિત્વ હોવાથી જગતમાં ભૂતલાદિની નીચા તરીકેની પ્રસિદ્ધિ છે. અર્થાત્ લેકને પર્વતની અપેક્ષાએ સપાટભૂમિ નીચી છે એવી પ્રતીતિ થાય છે. એ જ રીતે નીચી સપાટ ભૂમિની અપેક્ષાએ પર્વત વગેરેની ઊંચા તરીકેની પ્રતીતિ થાય છે. આ દષ્ટાંતનું તાત્પર્ય એ છે કે જે જે અપેક્ષિક ભાવ હોય છે એટલે કે અપેક્ષા સંબંધથી પરસ્પર ગાઢ પણે સંકળાયેલા હોય છે. તેમાંથી ગમે તે એકને 'જ્ઞાનમાં અન્ય અવધિભૂત અર્થાત્ અપેક્ષા સબંધીનું જ્ઞાન આવશ્યક હોય છે. દા.ત.–દીર્ધ અને હ્રસ્વ પદાર્થ અવધિ-અવધિમતુ ભાવ સંબધથી પરસ્પર એવી રીતે સંકળાયેલા છે કે દીર્ઘના જ્ઞાનમાં હુપદાર્થનું જ્ઞાન અને હૃસ્વપદાર્થના જ્ઞાનમાં દીર્ઘપદાર્થનું જ્ઞાન ઉપયોગી બને છે. એ જ રીતે ઉત્સર્ગ અને અપવાદનું જ્ઞાન પણ પરસ્પરના અવધિ-અવધિમતુ ભાવ (=અપેક્ષા) સંબંધથી જ પ્રાજ્ય છે. અર્થાત્ ઉદભવે છે. આ રીતે ઉત્સર્ગ અને અપવાદ અન્યની પ્રતીતિમાં એકસરખા હેતુરૂપ છે. એટલે જે ઉત્સર્ગમાં સંબંધીરૂપે અપવાદ વિદ્યમાન ન હોય તે ઉત્સર્ગની પ્રતીતિ જ થવી અસંભવિત છે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે નાના [ઉગઅપવાદ અન્ય વ્યાખ્ય-વ્યાપક] जावइया उस्सग्गा तावइआ चेव हुँति अववाया । जावइया अववाया उस्सग्गा तत्तिया चेव ॥१३७॥ । .' પ્લેકાર્થ :- જેટલા ઉત્સર્ગો હોય છે તેટલા જ અપવાદ હોય છે. જેટલા અપવાદે હોય છે તેટલા જ ઉત્સર્ગો હોય છે, ૧૩ળા 'यावन्त उत्सर्गास्तावन्तोऽपवादा मावन्तचापवादास्तावन्त एवोत्सर्गाः, अस्त्यनयोरविशिष्टो मिथो व्याप्यव्यापकभावो ग्राहकतौल्यादिति भावः ॥१३७॥ તાત્પર્યાથ - જે જે બાબતોને અનુલક્ષીને જેટલા ઉત્સર્ગ વિધાનો કરાયા હોય છે તેટલા જ અપવાદ વિધાને પણ તે તે બાબતને અનુલક્ષીને કરવામાં આવે છે. આ રીતે ઉત્સગવિધાન અને અપવાદવિધાન એ બન્ને એકસરખી રીતે પરસ્પરના ગ્રાહક-વ્યંજક હેવાથી તે બન્નેમાં નિવિશેષપણે વ્યાખ્ય-વ્યાપક ભાવ વિદ્યમાન છે. ૧૩ા दवादिएहि जुत्तस्सुस्सग्गो तदुचियं अणुट्ठाण । रहिअस्स तमववाओ उचियं विअरस्स न उ तस्स ॥१३८॥ શ્લેકાથ:- (અનુકૂળ) દ્રવ્યાદિથી યુક્તને ઉત્સર્ગ અનુષ્ઠાન ઉચિત છે, અને દ્રવ્યાદિના વિરહવાળાને અપવાદ અનુષ્ઠાન ઉચિત છે. દ્રવ્યાદિ યુક્તને તે ઉચિત નથી. ૧૩૮ - द्रव्यादिभिर्युक्तस्य साधोरुत्सगो भण्यते किमित्याह तदुचित परिपूर्णद्रव्यादियोग्य परिपूर्णमेव शुद्धान्नपानमवेषणादिरूपमनुष्ठानम् , रहितस्य द्रव्यादिभिरेव तदनुष्ठानमपवादो भण्यते, कीदृशमित्याह-उचितमेव पंचकादिपरिहाण्या तथाविधान्नपानाद्यासेवनारूपमुत्सर्ग सापेक्षमेव, एतदेव स्पष्टयति-इतरस्य द्रव्यादियुक्तव्यतिरिक्तस्यैव, न तु तस्य द्रव्यादियुक्तस्य यत्तदनुष्ठान संसाराभिनन्दिताविज॑भितम्, अशक्तस्यैवोत्सर्गादपवादगतावधिकारात्, श्रान्तस्येव स्वभावगमने तीक्ष्णकिया Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૫ ઉત્સર્ગ–અપવાદની તુલ્યતા અને ઔચિત્ય પ્ર; ऽसमर्थस्य वा मृदुक्रियामन्यथा श्रमादिव्याकुलत्वेन मरणवदार्तध्यानादिव्याकुलत्वेन संयमजीवितमरणापत्तेः, यस्तु शक्तोऽप्युत्सर्गात् पतति स मूढात्मा स्वार्थ भ्रंश एव यतत इति । तदिदमुक्तम्-- [ ગૃ૦ ૦ મા–રૂ૨૦] . f४ "धावतो उव्वाओ मग्गण्णू किं न गच्छइ कमेण । किं वा मउई किरिया न कीरए असहुओ तिक्खं" ॥१३८॥ [ઉત્સર્ગ–અપવાદના ઉચિત સંયોગ તાત્પર્યાW :- અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ સંગોમાં પરિપૂર્ણ દ્રવ્યાદિ ગ્ય સંપૂર્ણ શુદ્ધ અન્નપાનાદિ અવેષણ અનુષ્ઠાન તે સાધુ માટે ઉત્સગ છે. જ્યારે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ વતી રહ્યા હોય ત્યારે પંચકાદિની પરિહાનિથી ઉચિત રીતે જરૂરીયાત પ્રમાણે દોષિત પણું) અન્ન પાનાદિનું સેવન અપવાદ અનુષ્ઠાન છે. અપવાદનું સેવન ઉત્સર્ગ સાપેક્ષપણે અર્થાત્ જેમ બને તેમ ઉત્સર્ગની વધુ નજીક રહેવાય તેમ કરવાનું હોય છે. પ્રતિકૂળ દ્રવ્યાદિમાં જ અપવાદનું ઔચિત્ય છે પણ અનુકૂળ દ્રવ્યાદિવાળાને અપવાદનું સેવન કેવળ ભવાનિદિતાને જ પ્રભાવ છે બીજુ કાંઈ નથી. કારણ કે ઉત્સર્ગમાર્ગમાંથી અપવાદમાગમાં જવાનો અધિકાર જે ઉસના પાલન માટે અશકત હોય તેને જ છે. જે પથિક-સ્વાભાવિક ગમન કરવાથી અત્યંત થાકી ગયે હેવાના કારણે શક્તિમાન નથી તેને જ માર્ગમાં વિસામો વગેરે લેવાની જરૂર હોય છે. અને એકસરખે રેગ હોવા છતાં પણ જે ઉગ્રચિકિત્સાને સહન કરી શકે તેમ હોય તે તો ઉગ્ર ચિકિત્સા જ કરાવે, જ્યારે મૃદુચિકિત્સા તે કરાવે કે જેઉંગચિકિત્સાને સહન કરી શકે તેમ ન હોય. થાકેલો મુસાફર જો વિસા ન લે તે પરિશ્રમની વ્યાકુળતાથી મરણનું અનિષ્ટ ઉદ્દભવે તેમ પ્રતિકૂળ દ્રવ્યક્ષેત્રાદિમાં અપવાદ સેવન ન કરવામાં આવે તે આર્તધ્યાન વગેરેની વ્યાકુળતાથી સંયમજીવનનું પણ મોત થઈ જાય. જે સ્વય શક્તિમાન હોવા છતાં ઉત્સર્ગથી પતિત થઈ અપવાદનું સેવન કરે છે તે મૂઢાતમાં ખરેખર પોતાનાં જ હિત પર ચિનગારી ચાંપી રહ્યું છે. શ્રીહકલ્પભાષ્યમાં (ગાથા-૨૨૦) પણ કહ્યું છે કે શું દેડતાં થાકેલે, માર્ગજ્ઞાતા કમથી (વિસામા કરીને) જ નથી ?! (જાય જ છે.) શું તીણક્રિયાઅસહિષ્ણુ મૃદુક્રિયા કરાવત નથી ! (કરાવે જ છે.)” ૧૩૮ [માતૃસ્થાનને સ્પર્શ ન થાય એની સાવધાની ण वि किंचि अणुण्णायं पडिसिद्धं वा वि जिणबरिंदेहिं । A , થા જે સળ રોગ રૂBI [ રૂરૂરૂ૦ } . - લેકાર્થ - જિનવરેન્દ્રોએ ઈપણ વિષયની સર્વથા ન તે અનુજ્ઞા કરી છે ને તે પ્રતિષેધ કર્યો છે. તેમની આજ્ઞા એ છે કે પ્રત્યેક) કાર્યમાં સત્યભાવવાળા થવું ૧૩લા ના વિશ્વકપનીયમનુજ્ઞાત, વાળ વ સમુપને નાપિ વિશ્વિત્ પ્રતિષિ, કિન્તુ, एषा तेषां तीर्थकृतां निश्चयव्यवहारनयद्वयाश्रिता सम्यगाज्ञा मन्तव्या यदुत कार्य-ज्ञानाद्यालम्बने ६४ धावन्नदातो मार्गशः किं न गच्छति क्रमेण । किं वा मृद्री क्रियां न करोत्यसहकस्तीक्ष्णाम् ॥ . . Page #297 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઉપદેશરહસ્ય ગાથા-૧૪૦ सम्मेन= सद्भावसारेण साधुना भवितव्यं, न मातृस्थानतो यत्किञ्चिदा लंबनीयमित्यर्थः, तात्त्विकज्ञानाद्यालंबनसिद्ध्यैव मोक्षपथ सिद्धेर्बाह्यानुष्ठानस्यानैकान्तिकत्वादनात्यन्तिकत्वाच्चेत्थमेव तस्य द्रव्यत्वसिद्धेः । अथवा सत्यं नाम संयमस्तेन कार्ये समुत्पन्ने भवितव्यं यथा यथा संयम उपसर्प तथा तथा कर्त्तव्यं, तदुत्सर्पणं च शक्त्य निगूहनेनैव निर्वहतीति सर्वत्र यथाशक्ति यतितव्यमेवेति भावः । आह च बृहद्भाष्यकारः -- [ कल्पवृहद्भाव्ये ] "कज्जं नाणादीयं समचं पुण होइ संजमो णियमा । कायव्वयं होई" ॥१३९॥ अह जह सोहेइ चिरा तह तह તાત્પર્યા :- મુનિએ માટે જે કાંઈ પ્ય છે તેની સર્વથા અનુજ્ઞા તીર્થંકરોએ કરી નથી. તે જ રીતે ચેાગ્ય કારણા હોય તેા અકલ્પ્સના સર્વથા પ્રતિષેધ પણ કર્યા નથી, નિશ્ચય અને વ્યવહાર ઉભયથી ગર્ભિત અને આદરણીય એવી શ્રીતીર્થંકરદેવાની આજ્ઞા એ છે કે જ્ઞાનદર્શનાદિ ગુણાને ટકાવી રાખવાનુ પુષ્ટ આલખન રૂપ કાર્ય=પ્રયાજન ઊભું થયું હોય ત્યારે મુનિઓએ સદ્ભાવ પ્રધાન બનવુ જોઇએ. અર્થાત નિષ્કપટપણે ગૌરવ–લાઘવના વિચાર કરવા જોઈએ. માતૃસ્થાન-માયા-કપટથી કોઈપણ જાતનુ આડુ પકડવું જોઈ એ નહિ, માક્ષ માર્ગની આરાધના તાત્ત્વિક જ્ઞાનાદિ ગુણના આલખનની અવિચ્છિન્નતાથી જ સિદ્ધ થાય છે. તેમાં બાહ્યાનુષ્ઠાના એકાન્તે અત્યંત હેતુભૂત છે એવુ નથી અર્થાત્ બાહ્ય અનુષ્ઠાના એકાન્તિક પણ નથી અને આત્યંતિક પણ નથી, એટલે તે તેને દ્રવ્યક્રિયા કહેવામાં આવે છે. મૂળ શ્લોકમાં વપરાયેલા સત્ય શબ્દના સંયમ એવા પણ અર્થ છે. એના ભાવાર્થ એ છે કે પ્રત્યેક પ્રત્યેાજનની સિદ્ધિમાં, સિદ્ધિ માટે કરાતી પ્રવૃત્તિમાં, સયમના લક્ષ્યવાળા બનવુ' અર્થાત્ જે જે રીતે સયમ વધુને વધુ દૃઢ અને પુષ્ટ થાય તે તે રીતે પ્રવર્તવુ' શક્તિને જો છુપાવવામાં આવે તે સયમના નિર્વાહ થાય નહિ માટે સર્વપ્રવૃત્તિએ શક્તિ ગેાપવ્યા વિના આદરવી જોઇએ. શ્રીકલ્પબૃહદ્રભાષ્યકારે કહ્યું છે કે કાર્યાં એટલે જ્ઞાનાદિ અને સત્ય એટલે સ`ચમ જ. તે ચિરકાળ સુધી જે રીતે ટકી રહે તે પ્રમાણે કરતા રહેવુ’ જોઇએ. ૧૩ા [દાષ ખાળે અને ક ટાળે તે મેાક્ષના ઉપાય ] दोसा जेण निरुज्झति जेण छिज्जंति पुष्वकम्माई । सो सो मोक्खोवाओ रोगावस्थासु समणं व ॥१४०॥ + શ્લેાકા - જેનાથી દોષનિરોધ થાય અને પૂર્વકર્માના ઉચ્છેદ થાય, રોગ અવસ્થામાં શાસકની જેમ તે સઘળાય મેાક્ષના ઉપાયા છે. ૫૧૪ના दोषाः = रागादयः निरुद्ध्यन्ते= सन्तोऽध्यप्रवृत्तिमन्तो जायन्ते येनानुष्ठानविशेषेण, पूर्वकर्माणि= प्राग्भवोपात्तज्ञानावरणादिकर्माणि च येन क्षीयन्ते, स सोऽनुष्ठानविशेषो मोक्षोपायो ज्ञातव्यः, रोगावस्थासु = ज्वरादिरोगप्रकारेषु, शमनमिव = उचितौषधप्रदानापथ्यपरिहाराद्यनुष्ठानमिव यथा, येन ६५ कार्य ज्ञानादिक सत्यं पुनर्भवति संयमो नियमात् । यथा यथा शोधयति अचिरात् तथा तथां कर्त्तव्यकं भवति || Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–-૩૫ ઉત્સર્ગ–અપવાદની તુલ્યતા અને ઔચિત્ય ૨૫૭. विधीयमानेन ज्वरादिरोगः क्षयमुपगच्छति, एवमुत्सर्गे उत्सर्गमपवादे चापवादं समाचरतो रागादयो निरुध्यन्ते पूर्व कर्माणि च क्षीयन्ते । अथवा यथा कस्यापि रोगिणोऽधिकृतपथ्यौषधादिकं प्रतिषिद्धयते कस्यापि पुनस्तदेवानुज्ञायते, एवमत्रापि यः समर्थस्तस्याकल्प्यं प्रतिषिद्धयतेऽसमर्थस्य तु तदेवानुज्ञायते । यथोक्त भिषग्वरशास्त्रे "उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । यस्यामकार्य कार्य स्यात् कर्म कार्य च वर्जयेत् ॥” इति ॥१४०॥ તાત્પર્યા - “અમુક જ પ્રવૃત્તિ માલને હેતુ છે અને અમુક નથી' એવા એકાન્ત નિર્ધારણને જન શાસનમાં સ્થાન નથી. જનશાસન કહે છે કે જે જે વિશિષ્ટ પ્રકારના અનુષ્ઠાનોથી રાગાદિ દશે વિલીન થવા માંડે અને પૂર્વભવ ઉપાર્જિત જ્ઞાનાવરણાદિ કર્મોની નિર્જરા થાય તે બધાય અનુષ્ઠાને મેક્ષના ઉપાયભૂત જાણવા. ઉગ્રજવર વગેરે રોગને ઉદય થયું હોય ત્યારે જે જે ઉચિત ઔષધનું પ્રદાન કરવાથી અને જે જે પ્રકારના અપથ્ય ભેજનો ત્યાગ કરવાથી અર્થાત્ જે રીતે જે ઉપાય આદરવાથી વરાદિ રેગન ક્ષય થાય તે રીતે તે તે ઓષધ પ્રદાનાદિ ઉપાયથી વેગે પચાર કરવામાં આવે છે. એ જ રીતે ઉત્સર્ગના ગ્ય સ્થાને ઉત્સર્ગમાર્ગનું અને અપવાદગ્ય માર્ગમાં અપવાદનું આચરણ કરવાથી પૂર્વકને ક્ષય થાય છે અને રાગાદિ દેશે નિવૃત્ત થાય છે. તાત્પર્ય, તેતે સ્થાનમાં તે તે ઉત્સર્ગ અને અપવાદમાર્ગનું સેવન ને ઉપાય જાણ. અથવા–કેઈક રેગી એ હોય છે કે જેને અમુક પથ્ય ઔષધ વગેરે ગ્રહણ કરવાને રેગચિકિત્સાશાસ્ત્રમાં પ્રતિષેધ કરવામાં આવે છે જ્યારે કેઈક રેગી એ હોય છે કે જેને તે જ પથ્ય ઔષધાદિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપવામાં આવે છે. તે જ રીતે જે શક્તિશાળી, સહનશીલ, તત્ત્વજ્ઞ મુનિ છે તેને અકપ્ય ગ્રહણ કરવાનો નિષેધ છે, જ્યારે અસહિષણુ મુનિને ઉચિત અવસરે અપવાદ સેવન કરવાની છૂટ છે. દા.ત- ભિષશ્વર શાસ્ત્રમાં કહ્યું છે કે-એવી પણ અવસ્થા છે તે દેશ સંબંધી અને તે તે કાળ સંબંધી રોગોને આશ્રયીને ઉદભવતી હોય છે કે જેમાં અકાર્ય પણ કાર્ય બની જાય છે અને કાર્ય અકાર્ય બની જાય છે.” ૧૪૦ જિનજનેતર વચનેમાં સમાનતાની શંકા]. तदेवमुत्सर्गापवादयोस्तुल्यसख्यत्वं तदुपपादकमनियतविषयत्वतौल्यं च वृद्धवचनसम्मत्या समर्थितम् । इत्थ च यदुच्यते मन्दमतिभिः-उत्सर्गापवादप्रचुरत्वे जिनवचनस्यान्यवचनतुल्यतापत्तिस्तत्रापि “न हिंस्यात् सर्वभूतानि' 'अमीषोमीयं पशुमालभेत" इत्यादिवचनानामुत्सर्गापवादभावेन विरोधपरिहारस्य सुवचत्वादिति, तन्निरसितुमाह આ રીતે ઉત્સર્ગ–અપવાદની સંખ્યા તુલ્ય છે અને તેને સંગત કરનાર અનિયતવિષયતા પણ તુલ્ય છે. અર્થાત્ અમુક બાબત ઉત્સર્ગને જ વિષય છે અને અમુક અપવાદનો જ, એ વિષયવિભાગ ન હોવાથી ઉભયપદે તુલ્ય અનિયતવિષયતાનું બહ૯૫ભાખ્યકાર વગેરે ૩ ૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશરહસ્ય ગાથા-૧૪૧ રાનવૃદ્ધ મહાપુરુષોના વચનની સાક્ષીથી સમર્થન કર્યું. આ જ વિષયમાં કેટલાક મંદબુદ્ધિ એવા આક્ષેપ કરે છે કે “જિનવચનમાં પણ જો પ્રચુર ઉંત્સગ-અપવાદોને અવકાશ હોય અને જ્યાં જ્યાં પરસ્પર વિરોધ દેખાતા હોય ત્યાં ત્યાં ઉત્સર્ગ અને અપવાદના વિભાગ કરીને વિરાધને પરિહાર કરવામાં આવતા હોય તા જિનવચન અને જૈનેતર શાસ્ત્ર વચનમાં ખાસ કોઈ તફાવત રહેતા નથી. કારણ કે એક્બાજુ વેદશાસ્ત્રમાં કોઇપણ જીવની હિંસા કરવી નહિ” એવા વચન સાથે ‘અગ્નિસામયજ્ઞ માટે પશુની હિંસા કરે' આ હિંસા પ્રતિપાદક વચનના વિરાધ દર્શાવવામાં આવે ત્યારે બ્રાહ્મણ પડિતા પણ તે બે વેદવાકયામાં અનુક્રમે ઉત્સર્ગ –અપવાદભાવનું આપણુ કરીને બહુ જ સરળતાથી તે વિરોધનું નિરાકરણ કરી શકે છે.’ શ્ર્લોક ૧૪૧માં આ આક્ષેપનુ નિરાકરણ કરવામાં આવ્યુ છે— णय एवं जिणवयणे तुल्लतं होइ अण्णवयणेणं । जं तं एतत्थं ण वि तं दिठ सठाणत्थं ॥ १४१ ॥ શ્લોકા જિનવચનમાં અન્યવચનથી એ રીતે તુલ્યતા નથી. કારણ કે તે અન્ય - વચન, એકાન્તાર્થક છે અને સ્વસ્થાને વુ જોઇએ તે દેખાતું નથી. ૫૧૪૧૫ न च एवं जिनवचनेऽन्यवचनेन तुल्यत्वं भवति, यद् = यस्मात्तदन्यवचन एकान्तार्थं न वितरेतरानुविद्धार्थक तथा च पूर्णार्थाऽप्रापकत्वात् तत्राऽप्रामाण्यमेव, तथा नापि तद् दृष्ट स्वस्थानस्थम्, तथा चास्थानपतितत्वेन विरुद्धत्वाद् व्यवहारेणाप्यन्यवचनस्याऽप्रामाण्यमेवेत्यर्थः ।। १४१ ।। [જૈસ્તર વચનામાં સ્થાન-ઔચિત્યના અભાવ] 9 ન તાત્પર્યા :- અન્ય વચનામાં સરળતાથી વિરાધના પરિહાર શકય હોવા માત્રથી તે જિનવચનની સ્પર્ધા કરી શકે તેવુ... અની જતું નથી. કારણ કે જિનવચનમાં અનેકાન્ત સિદ્ધાન્તની સુવાસ છે જ્યારે જૈનેતર વચનમાં એકાન્તની દુર્ગન્ધ છે. અર્થાત્ તેમના ઉત્સર્ગ કે અપવાદ્મસંબંધી પ્રતિપાદનામાં ઉત્સર્ગ અને અપવાદ અન્યાન્ય સીલિતરૂપે હોવા જોઇએ તે નથી. આ કારણે પિરપૂણૅ અબાધકતા ન હોવાથી જૈનેતર વચનામાં લોકોત્તર પ્રામાણ્યને અવકાશ નથી. વળી, જૈન ચનમાં જે ઉત્સગાગ્ય સ્થાન હોય ત્યાં ઉત્સનું અને અપવાદાગ્ય સ્થાન હોય ત્યાં અપવાદનું પાતપાતાના ઉચિત સ્થાનમાં નિરૂપણુ કરાયુ` હોય છે. જ્યારે જૈનેતર વચનમાં તેનાથી વૈપરીત્ય હોવાથી અર્થાત્ જે સ્થાને જેનું અચિત્ય નથી તે સ્થાને તેનુ નિરૂપણ કરાયેલુ હાવાથી વિરાધ સાવકાશ છે. એટલે વ્યવહારથી પણ તેમના વચને પ્રમાણુભૂત નથી. ૫૧૪૧ાા अथ किं उत्सर्गस्थानं किं चापवादस्थानं किं चैतदस्थानं यत्पतितत्वेनान्यवचनस्य વિવખિયારાદામાં વ] મઘ્યવામાē[૨૨૪] ઉત્સગ સ્થાન કાને કહેવાય અને અપવાદ સ્થાન કેને કહેવાય ? અસ્થાન પતિત હેાવાથી અન્ય વચનાને વિરુદ્ધ કહેવામાં આવ્યા છે તે અસ્થાન પણ શુ છે ? શ્લા-૧૪૨માં આનું સ્પષ્ટીકરણ ભાષ્યગાથા દ્વારા કર્યું છે.— Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૫ ઉત્સર્ગ–અપવાદની તુલ્યતા અને ઔચિત્ય संथरओ साणं उस्सग्गो असहुणो परट्ठाण । इय सट्ठाण परं वा म होइ वत्थू विणा किंचि ॥१४२॥ [ઉત્સર્ગ–અપવાદનાં સ્વાસ્થાન-પરસ્થાન] . શ્લોકાઈ - સંસ્મરણને આશ્રયીને ઉત્સર્ગ સ્થાન છે અને અસહિષ્ણુને માટે ઉત્સર્ગ પરસ્થાન છે. આ રીતે વસ્તુ (=વ્યક્તિ વિશેષ) વિના કોઇપણ સ્વસ્થાન કે પરસ્થાન હોતું નથી. ૧૧રા संस्तरन्नो निस्तरतः उत्सर्गः स्वस्थान अपवादः परस्थानम् , असहस्या असमर्थस्य यः स्तरितुं न शक्नोति तस्यापवादः स्वस्थानमुत्सर्गः परस्थानम् , इति एवममुना प्रकारेण, पुरुषालमा वस्तु विना न किञ्चित्स्वस्थानं परस्थान का किन्तु 'पुरुषो वस्तु' 'संस्तरति न चे त्यतः पुरुषात् स्वस्थान परस्थानं वा निष्पद्यते । न चासंस्तरन्तं पुरुषमधिकृत्यान्यवचने निषिद्धं पुनरपोद्यते किन्तु यदृच्छयैव, इत्थं च यद्भावेन विहिते प्रवृत्तिरव्यवच्छिन्नतभावेनैव न निषिद्धे सा झ्यते किन्तु तृष्णयैव, अतृष्णामूलनिषिद्धप्रवृत्तेरुत्सर्गाऽसहिष्णुतानियतत्वात् । तथा च मोक्षबीजस्य जिनवचनस्यान्यवचनसदृशतोकनं महदज्ञानविजम्भितमेवेति भावः ॥१४२॥ તાત્પર્યાર્થ :- જે પુરૂષ દ્રવ્ય-ક્ષેત્રાદિ અનુકૂળ હોવાથી પિતાના સંયમને વિના અપવાદે વિસ્તાર કરી શકે તેમ હોય તેને માટે ઉત્સર્ગ સ્વસ્થાન છે અર્થાત ઉચિત છે. અને અપવાદ પરસ્થાન છે અર્થાત્ અનુચિત છે. જે પુરુષ અસહિષ્ણુ હોવાથી સીધેસીધે પિતાને નિર્વાહ કરી શકે તેમ ન હોય તેના માટે ઉત્સર્ગ પરસ્થાન છે અર્થાત્ અનુચિત છે, જ્યારે અપવાદ સ્વસ્થાન છે. આ રીતે જે વ્યક્તિને માટે સ્વસ્થાન કે પરસ્થાનનો વિચાર કરવાનો છે તે વસ્તુ એટલે કે વ્યક્તિવિશેષની દશા-અવદશાને ધ્યાનમાં લીધા વિના કહ્યું પરસ્થાન છે તે કહી શકાય તેમ હેતું નથી. કિન્તુ તે વ્યક્તિ કેણ છે અને તે સીધેસીધે સંયમ નિર્વાહ કરી શકે તેમ છે કે નહિ–આ બે વિગતના આધારે સ્વસ્થાન કે પરસ્થાનને નિર્ણય ફલિત થતો હોય છે. આવી સુંદર સ્વસ્થાન-પરસ્થાનની વ્યવસ્થા જૈન શાસનમાં જે ઉપલબ્ધ થાય છે તે જનેતર વચમાં ઉપલબ્ધ થતી નથી. ત્યાં વિસ્તાર કરવાને અશકત વ્યક્તિવિશેષને ઉદ્દેશીને જ નિષિદ્ધપ્રવૃત્તિની અનુજ્ઞા આપવામાં આવતી હોય એવું કશું નથી. પણ જેમ તેમ ઢંગધડા વગરની જ અનુજ્ઞા આપવામાં આવે છે. એટલે જેનેતરમાં જે પ્રયજન સિદ્ધ કરવા માટે વિહિત કાર્યમાં પ્રવૃત્તિ થતી દેખાય છે એ જ પ્રજન નિષિદ્ધ પ્રવૃત્તિમાં પણ અવિચ્છિન્ન હોય અર્થાત્ એ જ પ્રજનની સિદ્ધિના ઉદ્દેશથી નિષિદ્ધમાં પ્રવૃત્તિ કરાતી હોય એવું દેખાતું નથી. કિન્તુ મોટાભાગે રાગદ્વેષ અને સ્વર્ગાદિ સુખની તૃષ્ણાથી જ નિષિદ્ધ હિંસાદિના આચરણમાં પ્રવૃત્તિ થતી દેખાય છે. જે નિષિદ્ધ આચરણમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે તે જે ખરેખર તૃષ્ણામૂલક ન હોય તે ત્યારે જ કરવાનું મન થાય જ્યારે ઉત્સર્ગમાર્ગે પ્રયજન સિદ્ધ કરવાની સહિષણુતા અર્થાત્ શક્તિમત્તા અવશ્ય ન હેય. [‘ાત્ર ચત્ર અતૃછામૂ નિષિદ્રવૃત્તિ સત્ર તત્ર સહિષ્ણુતા પૂર્વ વં નિયમ] આ પરિસ્થિતિમાં મેક્ષના હેતુભૂત જિનવચનને જૈનેતર વચનાથી તુલ્ય ગણવું, અજ્ઞાનની ચરમ સીમાને ઓળંગી જવા સમાન છે. ૧૪૨ Page #301 -------------------------------------------------------------------------- ________________ २६० ઉપદેશરહસ્ય ગાથા–૧૪૩ अथ बाधकापोद्यो नियम उत्सो, बाधकविधिश्चापवाद इति, विशेषविधिदर्शनात् सामान्यनिषेधे संकोचकल्पनात् परवचनेऽप्युत्सर्गापवादभावे न विरोध इत्याशक्कायामाह જિનેત૨ ઉત્સર્ગોપવાદ અંગે શંકા] શંકા :- જનેતરની ઉત્સર્ગ–અપવાદની વ્યાખ્યા જુદા પ્રકારની છે. બાધક વિધાનથી જે નિયમમાં સંકેચ કરાય છે તે નિયમ તે ઉત્સર્ગ અને તેમાં સંકોચ કરાવનાર બાધક વિધાન અપવાદ છે. “કેઈપણ જીવની હિંસા કરવી નહિ આ સામાન્યત: નિષેધવચનમાં “અગ્નિોમયજ્ઞ માટે પશુની હિંસા કરે એવું વિશેષ વિધાન સંકેચકારક છે. એટલે સામાન્ય નિષેધને નિયમ એ ફલિત થાય છે કે યજ્ઞના પ્રજનથી કરાતી હિંસા છોડીને બાકીની જે સ્વાર્થ માટે થતી હિંસા છે તેને જ કઈપણ જીવની હિંસા કરવી નહિ તેવા ઔત્સર્ગિક સામાન્ય વચનથી નિષેધ કરવામાં આવે છે. આ રીતે કરવામાં આવતી ઉત્સર્ગ–અપવાદની વ્યવસ્થાથી જનેતર વચનમાં પણ કઈ વિરોધને અવકાશ રહેતું નથી. ક. ૧૪૩–માં આ શંકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે बज्झकिरियाविसेसे ण णिसेहो वा विहीव संभवइ । जं सो भावाणुगओ तयत्थमंगीकया जयणा ॥१४३॥ શ્લોકાર્થ :- બાહ્ય ક્રિયાવિશેષમાં ન તો નિષેધનો સંભવ છે ન તો વિધિને સંભવ, કારણ કે તે ભાવથી અનુગત છે. માટે જ તે તેમાં યતનાને સ્થાન આપવામાં આવ્યું છે.૧૪૩ बाह्यक्रियाविशेषे शंगग्राहिकया गृहीते निषेधो विधिर्वा न संभवति; यद्=यस्माद् भावानुगतो=भावैकजीवितः सः बाह्यक्रियाविशेषः, शुद्धभावसत्त्वे प्राणव्यपरोपणसंपत्तावपि हिंसानिषेधात्तदसत्त्वे च तदसंपत्तावपि हिंसानुपरमात् , तस्यैव मोक्षबीजत्वात् तदुपसंग्रहार्थायाश्च बाह्यक्रियायाः शंगग्राहिकया ग्रहीतुमशक्यत्वात् तदर्थ च यतनांगीकृता मुनिपुंगवस्तस्याः शुभभावपरिणामत्वात् । न चेयं शंगग्राहिकया परमते स भवति, तथा सति बहुतराऽसत्प्रवृत्तेरेवाऽदर्शनात् । अथ यथाविहिताचरणेन शास्त्रश्रद्धारूपो भावः परैरप्यनुगम्यत एवेति चेत् ? अनुगम्यतां परमसद्ग्रहरूपोऽयं न तु योगानुभवगम्यो गुरुलधुभावपर्यालोचनप्राणो रखत्रयमय इति संसाराभिनन्दिनामेवाश्रयणीयोऽयम् । एतेन "काम्येऽपि विहिताचरणममतया मनःशुद्धिभावोऽक्षत" इत्यप्यपास्तम्, ईदृशेन गायत्रीजपादिनापि मनःशुद्धिसम्भवे हिंसाबहुलकर्मानुष्ठानस्य सांख्यादिभिरपि निन्दितत्वात् । अपि चैवं श्येनादावपि प्रवृत्तिप्रसंगः । न च तत्र स्वार्थत्वमनीषोमहिंसायां च क्रत्वर्थ त्वमिति विशेषोऽस्तीति वाच्य, क्रत्वर्थत्वेऽपि स्वर्गार्थत्वेन स्वार्थत्वानपायादित्यधिक लतायाम् । तस्मात् यतनाऽभावान्नोत्सर्गापवादकमनीयत्व परवचने, तद्भावाच्चेदृशत्वं जिनवचनेऽनपायमिति व्यवस्थितम् ॥१४३॥ જૈિનેતરમતમાં જયણાને સ્થાન નથી.] તાત્પર્યાથ – જૈનેતર શાસ્ત્રોમાં યજ્ઞાદિ બાહ્ય ક્રિયાવિશેષનું નામ લઈને તેનું વિધાન કરવામાં આવે છે તે બરાબર નથી. તેનું કારણ એ છે કે અમુક યજ્ઞાદિ બાહ્ય ક્રિયાવિશેષને Page #302 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૫-ઉત્સર્ગ–અપવાદની તુલ્યતા અને ઔચિત્ય ૨૬૧ ઉદ્દેશીને નિષેધ કે વિધાન કરવું અશક્ય છે. અશક્ય એટલા માટે છે કે તેમાં ભાવ અનુગત હોય છે. આશય એ છે કે શુદ્ધ ભાવ એ પ્રત્યેક બાહ્યક્રિયાવિશેષને પ્રાણ છે. નિષ્ણાણુ બાહ્યક્રિયાથી પ્રયોજનસિદ્ધિ થતી નથી. શુદ્ધભાવની વિદ્યમાનતામાં પ્રાણવિયેગ થવા છતાં પણ ત્યાં હિંસા હેતી નથી જ્યારે ભાવશુદ્ધ નહિ પણ અશુદ્ધ હોય તો બાહ્ય પ્રાણવિયેગ ન હોવા છતાં પણ હિંસાથી અટકવાનું થતું નથી. નિષ્કર્ષ એ છે કે શુદ્ધભાવ એ જ મેક્ષનું બીજ છે. એ શુદ્ધભાવનો આવિર્ભાવ કરવા માટે તથા તેને સ્થિર અને દઢ બનાવવા માટે બાહ્ય ક્રિયા ઉપયોગી છે એટલે કઈ બાઘકિયા ક્યા વ્યક્તિ માટે ભાવેત્પાદક થશે કે નહિ એ શિંગડું પકડીને ગાયને બતાવવામાં આવે તે રીતે અંગુલીનિર્દેશ કરીને બતાવવું અશક્ય છે. માટે જ આદરણીય મુનિભગવંતોએ જયણું દર્શાવી છે અને જયણું જ શુભભાવરૂપ પરિણામને જાગ્રત કરનારી છે. આ પ્રકારની જયણાને પરમતમાં સંભવ હેવાનું શૃંગગ્રાહિકાવત્ નિર્દેશ કરીને કહી શકાય તેમ નથી. કારણ કે જે ત્યાં જયણાની વિદ્યમાનતા હોય તે ત્યાં જે ઘણું બધી હિંસાદિ પ્રવૃત્તિઓના દર્શન થાય છે તે ન થાય. જૈિનેતરની સ્વશાશ્રદ્ધા અસહરૂ૫] શંકા :- જૈનેતર શાસ્ત્રમાં જે રીતે જે યજ્ઞાદિ પ્રવૃત્તિ આચરવાનું વિધાન કર્યું છે તે રીતે જ તેનું આચરણ કરાતું હોવાથી શાસ્ત્રમાં તેઓની અતૂટ શ્રદ્ધા વ્યક્ત થાય છે. અને આ શાસ્ત્રશ્રદ્ધા એ જ ત્યાં ભાવ સ્વરૂપ છે એમ તેઓ માને છે. . સમાધાન :- માનતા હોય તે ભલે માને પણ એ શાસ્ત્રશ્રદ્ધારૂપ ભાવ સાચો ભાવ નથી પણ ખોટો આગ્રહ છે. સાચે ભાવ તે ચોગાભ્યાસના અનુભવથી પ્રાપ્ત થતો હોય છે, ગુણ–દેષના ગૌરવ-લાઘવને પરામર્શ એ શુદ્ધ ભાવને પ્રાણ હોય છે અને જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયથી ઓતપ્રોત હોય છે. ઉપરોક્ત જૈનેતર શાસ્ત્રશ્રદ્ધારૂપ ભાવ આવા પ્રકારનો હેતો નથી એટલે ભવાભિનંદી જીવે જ તેને આશરે લેતા હોય છે. [યજ્ઞાદિ કામ્યકર્મમાં ભાવશુદ્ધિને અસંભવ]. જૈનેતરની સ્વશાસ્ત્રશ્રદ્ધા પણ અસગ્રહરૂપ છે, એ કથનથી-સંસાર સુખની કામનાથી થતાં યજ્ઞાદિ કામ્યકમમાં પણ શાસ્ત્રવિહિત આચરણની તલ્લીનતા વિદ્યમાન હોવાથી માનસિક શુદ્ધભાવના અસ્તિત્વમાં કઈ ખામી નથી.” આવા (વૈદિકના) કથનની પણ યુક્તિહીનતા સિદ્ધ થાય છે. સાંખ્ય વગેરેએ પણ તેની નિન્દા કરતા કહ્યું છે કે-વિહિતાચરણમાં તલ્લીનતાપૂર્વક ગાયત્રી મન્ચના જાપ વગેરેથી પણ માનસિક શુદ્ધભાવ સંભવિત હેવાથી હિંસાથી ચકર્માદિ અનુષ્ઠાન નિંદ્ય કર્મ છે. વળી વિહિતકર્મમગ્નતાથી માનસિક શદ્ધ ભાવ અગ્નિમ યજ્ઞમાં પણ અખંડિત રહેતો હોય તો પછી શ્યનયાગમાં પણ પ્રવૃત્તિ કરવામાં કઈ અનિષ્ટની સંભાવના નહિ રહે. કારણ કે નયાગ પણ વેદશાસ્ત્રવિહિત છે અને શત્રના ઘાત માટે કરવાનો હોય છે. શાસ્ત્રવિહિત હોવા છતાં પણ તેમાં થતી ચેનપણીની હિંસાથી શાસ્ત્રએ જ ત્યાં દુર્ગતિપતનરૂપ અનિષ્ટ થવાનું કહ્યું છે અને તેથી જ તેને અંગે પ્રાયશ્ચિતને નિર્દેશ કર્યો છે. દુર્ગતિપાતના ભયે લોકે તેમાં પ્રવૃત્તિ કરતા નથી. પણ જો વિહિતાચરણમમ્રતા વિદ્યમાન હોવાથી મનને શુદ્ધ ભાવ અક્ષત રહે તે હેય તો ચેનચાગથી પણ અનિષ્ટ સર્જનની આપત્તિ ન હોવાથી તેમાં પણ પ્રવર્તવાને લોકોને ઉત્સાહ થશે. જે અહિં એમ Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૪૪ કહેવામાં આવે કે-“શેનયામમાં થતી પક્ષીની હિંસા શત્રુઘાત રૂપ સ્વાર્થસિદ્ધિને અનુલક્ષીને થતી છેવાથી ત્યાં અનિષ્ટ સર્જન થવાની શક્યતા છે. પરંતુ અરિમ યજ્ઞની હિંસા યાર્થક હેવાથી–અર્થાત યજ્ઞકર્મના અંગભૂત હોવાથી તેમાં કોઈ દોષ નથી. આ રીતે અગ્નિમ અને નયાઝમાં ઘણે તફાવત છે”-તો એ બરાબર નથી. કારણ કે યજ્ઞ પોતે જ સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ માટે કરાતો હોવાથી તેમાં થતી હિંસામાં પણ સ્વાર્થ જ મુખા છે એટલે દેષ થવામાં કઈ અટકાવનાર નથી. આ વિષયનું વધુને વધુ વિવેચન 8 કલકલતામાં જોઈ લેવું. આ રીતે જૈનેતર વચનમાં જણાને કોઈ મહત્ત્વનું સ્થાન ન હોવાથી જાતિના દર્શાવેલા ઉત્સર્ગ–અપવાદ હૃદયમાં જશે તેવા નથી. જ્યારે જિનવચનમાં જયણાનું અત્યધિક મહત્ત્વ હોવાથી તે નિવિને હૃદયંગમ બની શકે તેવું છે. ઇતિ સિદ્ધમ્ પ્ર૧૪૩ अवैतदुपसंहरन्वाहकयमेत्थ पसगेणं उस्सग्गववायरूवमिय गाउं । जह बहु कज्जं सिज्झइ तह जइयव्वं पयत्तेणं ॥१४४॥ ઉપસંહાર :-- શ્લેકાર્થ -પ્રાસંગિક ઘણું થયું. આ રીતે ઉત્સર્ગ અને અપવાદના સ્વરૂપને જાણીને ઘણું કાર્ય જે તે સિદ્ધ થાય તે રીતે પ્રયત્નપૂર્વક પ્રવર્તવું જોઈએ. ૧૪૪ कृतं पर्याप्तम् अत्रोत्सर्गापवादचिन्तायाम् प्रसगेन, इत्येवमुत्सर्गापवादरूप ज्ञात्वा यथा बहु=अभ्यधिकम् , कार्य =सयमप्रयोजन सिद्धयति तथा प्रयत्नेन=सर्वादरेण यतितव्यं, बहुविस्तरोत्सगबहुविधापवादावबोधस्य संयमात्यादरमात्रप्रयोजनत्वात् ॥१४४ તાત્પર્યાW :-ઉત્સર્ગ અને અપવાદની વિચારણામાં પ્રાસંવિક રીતે જે કહેવામાં આવ્યું છે તે ઉત્સર્ગ–અપવાદના સ્વરૂપને સમજવા માટે પુરતું છે. તેનાથી ઉત્સર્ગ અને અપવાદનું સમ્યક સ્વરૂપ જાણીને આદર બહુમાનપૂર્વક તે રીતે તેનું આચરણ કરવું જોઈએ કે જેથી સંયમ રૂપ પ્રોજન વધુને વધુ માત્રામાં સિદ્ધ થાય. ઘણું વિસ્તારર્થી ઉત્સર્ગ માર્ગ અને અનેક પ્રકારના અપવાદોને જણાવવાનું અને જાણવાનું પ્રયોજન જ આ છે કે સંયમ જીવનમાં વધુને વધુ આદર બહુમાન ઊભા થાય. ૧૪૪ Page #304 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૬-વિરુદ્ધ આચરી તે આજ્ઞા નથી यतनापि प्रमाणमूला श्रेयसी न तु विकल्पमात्रकृतेत्युपपादयति- જેવી તેવી યતના પણ શ્રેયસ્કર નથી. જે યતના સનવચન રૂપ પ્રમાણ મૂલક હોય તે જ શ્રેયસ્કર છે. પાતાની મતિકલ્પનાથી પાળવામાં આવતી જયણા શ્રેયસ્કર નથી. ૧૪૫મા શ્લેાકમાં આ બાબતનું સ્પષ્ટ ઉપપાદન કર્યું છે— जयमा खलु आणाए आयरणावि अविरुद्धमा आमा । मार्स विंग्गायरणा जे असयालंबणकया सा ॥१४५॥ શ્લોકા :-આજ્ઞાપૂર્વકની હોય તે જ જયણા છે. આચરણા પણ વિરૂદ્ધ ન ય તે જ આજ્ઞા રૂપ છે. અસર્વિન લોકોનું આચરણુ આજ્ઞારૂપ નથી કારણ કે તે અસદાલ અને પ્રેરિત હાય છે. ૫૧૪મા यतना खलु निश्चयेन आज्ञया - निशीथादिसूत्रादेशेन भवति, न तु स्वाभिप्रायेण लोका-चारदर्शनेनैव वा । नन्वाचरणाऽप्याशैव पञ्चसु व्यवहारेषु जीतस्यापि परिगणनात्, तथा च कथं नेवं यतनम्यां प्रमाणमित्यत्राह - आचरणाप्यविरुद्धैवाज्ञा, न पुनरसंकिमाचरणा, यद्यस्मात् असदालवनकृता सा, ते हि दुःषमाकालादिदोषावल' बनेन स्वकीयं प्रमाद मार्ग तथा व्यवस्थापयन्ति, न चैतद्युक्त, विवादेरिव दुःषमायां प्रमादस्याप्यनर्थंकरण शसय विघातात् । तदुक्तम्f " मारेति दुस्समा ए वि बिसादओ जह तहेव साहूणं । निक्कारणपडि सेवा सव्वत्थ विनासई चरणं ॥ " [ उपदेशपद - ८० ] अविरुद्धाचरणायाश्चेत्थं लक्षणमामनन्ति - [बृ.क. भा. ४४९९] [उप पद ८१३] [पंचवस्तु-४७६] १७ असढेण समाइन्नं जं कत्थइ केाई असावज्जं । न निवारियमन्नेहिं जं बहुमभमें अमायरिजं ॥ अशठेना- मायाविना सतत समाचीर्णमाचरितं यद् भाद्रपदशुक्लचतुर्थीपर्युषण पर्ववत्, कुत्रचित्काले क्षेत्रे वा केनचित्संविग्नगीतार्थत्वादिगुणभाजा कालिकाचार्यादिनाऽसावद्यं मूलोत्तरगुणाराधनाऽविरोधि, तथा न= नैव निवारितमन्येव तथाविधैरेव गीतार्थैः अपि तु 'बहु यथा भवत्येव' मतं ' बहुमतमेतदाचरितम् ॥ १४५॥ " તાર્યા : લેાચાર મુજબની દેખાદેખીથી કલ્પી લીધેલી જણા અથવા મનફાવતી રીતે કલ્પી લીધેલી જયણા એ વાસ્તવિક રીતે જયણા જ નથી. નિશીથ વગેરે સૂત્રમાં જણાવ્યા મુજબ ભગવાનની આજ્ઞાપૂર્વક જે જયણાનુ પાલન થાય છે તે જ સાચી જયણા છે. ६६ मारयन्ति दुःषमायां विवादयो यथा तथैव साधूनाम् । निष्कारणप्रतिसेवा सर्वथा विनाशयति चरणम् N. ३७ अशठेन समाचीर्णं यत्कुत्रचित् केनचिदसावद्यम् । न निवारितमन्यैर्यहुमतमेतदाचरितम् ॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ . ઉપદેશરહસ્ય ગાથા-૧૪૬ પ્રશ્ન –જેમ નિશીથાદિમાં આજ્ઞાનું પરિપાલન છે તેમ આચરણ પણ આજ્ઞા જ છે ને ! એટલે તે પાંચ વ્યવહારોમાં આચરણ સ્વરૂપ જીત વ્યવહારની પણ ગણતરી કરી છે તે પછી જયણના વિષયમાં આચરણ પણ પ્રમાણ કેમ નહિ? ઉત્તર :-જે આચરણું જ્ઞાનાદિ ગુણ વિધી ન હોય તે જ આચરણ આજ્ઞારૂપ છે અને પ્રમાણભૂત છે. રાગ-દ્વેષથી ખરડાયેલી અસંવિજ્ઞ લોકોની આચરણ આજ્ઞારૂપ નથી. કારણ કે તે ખોટા આલંબને અને બહાનાએ પકડીને ચાલી પડી હોય છે. અસંવિજ્ઞા લેકે પડતા કાળ વગેરેને દેષ કાઢીને પોતાના પ્રમાદાચરણને પણ માર્ગરૂપે સિદ્ધ કરવા મથતા હોય છે પણ એમની મથામણ નકામી છે. જેમ દુષમ કાળમાં ઝેર વગેરે મનુષ્યને મારવાને સમર્થ છે તેમ એ પ્રમાદાચરણ પણ દુઃષમ કાળમાં અનર્થ કરવાની શક્તિ ધરાવે છે. એ શક્તિને કઈ વિઘાત કરી શકતું નથી. કહ્યું છે કે–ઉપદેશપદ ગાથા-૮૦૦) જેમ પાંચમા આરાના પડતા કાળમાં ઝેરથી મૃત્યુ થાય છે તેમ નિષ્કારણ અપવાદ સેવનથી સર્વત્ર ચારિત્રને ધ્વસ થાય છે.” [અશઠ આચરણા પ્રમાણ ગણાય] “અવિરુદ્ધ આચરણનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે-“કેઈક અશઠ આચાર્યએ જે અસાવદ્ય આચરણ કર્યું હોય અને બીજા અશઠે એ તેનું નિવારણ ન કર્યું હોય તેનું આચરણરૂપે બહુમાન કરવા ગ્ય છે.” જ અશઠ પુરુષ એટલે અમાયાવી પુરુષ. આચાર્ય શ્રીમદ કાલિકસૂરિ વગેરે જેવા અમાયાવી સંવિઝ-ગીતાર્થ વગેરે ગુણધારક મહાપુરુષે કઈક કાળે કઈક ક્ષેત્રમાં ભા.સુ. પના પર્યુષણ પર્વનું ચોથને દિવસે પરિવર્તન કર્યું તે રીતે મૂળગુણ અને ઉત્તરગુણનું વિરોધી ન હોય એવું જે કાંઈ અસાવદ્ય આચરણ કર્યું હોય અને તેમના જેવા જ બીજા આચાર્યોએ તેમનું નિવારણ ન કર્યું હોય કિન્તુ તેને આદર કર્યો હોય તે જ ખરેખર આચરિત જાણવું. ૧૪પા નિશીથાદિ સૂત્ર સૂચિત આજ્ઞા અને શુદ્ધ આચરણ રૂપ આજ્ઞા વર્તમાન કાળે જે રીતે આરાધવાની શક્યતા છે તે શ્લેક ૧૪૬માં દર્શાવે છે दीसति बहू मुंडा दूसमदोसवसओ सपक्खेऽवि । ते दूरे मोत्तव्वा आणासुद्धेसु पडिबंधो ॥१४६॥ છે [સ્વપક્ષી મસ્તકમુંડાથી સતત ચેતતાં રહેવું] શ્લેકાર્થ –સ્વપક્ષમાં પણ દુષમકાળના દૃષથી ઘણાય માથું મુંડાવનારા દેખાય છે તેઓને દૂરથી જ પરિહાર કરે અને વિશુદ્ધ આજ્ઞાનું પાલન કરનારાઓમાં બહુમાન ભાવ રાખવો. ૧૪દા , एवंविधाज्ञासिद्धिः सांप्रतं यथा भवति तथाह-दृश्यन्ते स्वपक्षेऽपि किं पुनः परपक्ष इत्यपिशब्दार्थः, बहवो मुंडाः श्रमणगुणमुक्तयोगिनो हया इवोद्दामा गजा इव निरंकुशाः शिरोमुंडाः, दुषमादोषवशतः पंचमारकवैगुण्यवलात् तदुक्तम् ८"कलहकरा डमरकरा असमाहिकरा अणिव्वुइकरा य॥ होहिंति भरहवासे बहुमुंडा अप्पसमणा य॥" ६८ कलहकरा डमरकरा असमाधिकरा अनिर्वृत्तिकराश्च । भविष्यन्ति भरतवर्ष बहुमुडा अल्पश्रमणाश्च ॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૬-વિરુદ્ધ આચણ તે આજ્ઞા નથી ૨૬૫ ते दूरण मोक्तव्याः विषवत् परिहर्तव्याः, तथा आज्ञाशुद्धेषु सम्यगधीतजिनागमाचारवशात् शुद्धिमागतेयु साधुषु श्रावकेषु वा प्रतिबन्धो-बहुमानः कार्यः ॥१४६॥ તાત્પર્યાથ –આ અવસર્પિણી કાળમાં પંચમવિભાગ, જેનું નામ “દુઃષમ આરક છે તેમાં રેજ જ શુભ ભાવ ઘટતા જતા હોવાથી વર્તમાનકાળમાં સ્વપક્ષમાં પણ એવા વેશધારીઓ છે જેઓ માત્ર શિરમુડન જ કરાવીને બેઠા છે. શિરે મંડન સાથે જે શ્રમણપણાના ગુણ હોવા જોઈએ તે ન હોવાથી માત્ર યોગીઓને લેબાશ ધારણ કરી રહ્યા છે. વળી, તેઓ અધની જેમ માત્ર ઉખલ છે એટલું જ નહિ, હાથીની જેમ નિરંકુશપણે મદમસ્ત થઈને ફરી રહ્યા છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં કલહ કરનારા, અંધાધૂંધી ફેલાવનારા, અસમાધિ પેદા કરનારા અને અશાંતિ ફેલાવનારા ઘણાંય માત્ર માથું મુંડાવનારા થશે. સાચા સાધુઓ અ૫ થશે. એવા સાધુઓને જોઈને દૂરથી જ ભાગતાં રહેવું. અર્થાત્ તેઓને સંસર્ગ જ ન કરે. ઝેરના સંસર્ગથી જેટલા દૂર રહેવાની જરૂર છે તેના કરતાં પણ વધારે જરૂર એવા વેષધારીઓથી દૂર રહેવાની છે. જેઓએ જૈનશાસ્ત્રનું સમ્યમ્ અધ્યયન પરિશીલન કરીને જન આચારના મર્મો જગ્યા છે અને એ જાણીને યથાશક્તિ વિશુદ્ધ આચારોનું પાલન કરવામાં નિમગ્ન થયા છે એવા સુસાધુઓના અને સુશ્રાવકના આદરસન્માન-બહુમાન વગેરે જેટલાં કરીએ તેટલા ઓછાં છે. ૧૪૬ नन्वेवमन्येषु पारेहर्तव्यत्वेन द्वेषसंभवे माध्यस्थ्यहानिरित्यत आहશંકા :-તમારા કહેવા મુજબ જે તેવા વેષધારીઓને સંસર્ગ ત્યજી દેવામાં આવે તે તેઓ પ્રત્યે દ્વેષ થવાનો પુરેપુરો સંભવ છે અને જે હૃદયમાં દ્વેષ ભાવના જાગે તો મધ્યસ્થપણું કે જે પુરૂષોને મહાનગુણ લેખાય છે તેને હાનિ પહોંચે છે. આ શંકાના ઉત્તરમાં જણાવે છે કે – भवठिइनिरूवणेणं इयरेसु वि दोसवज्जणा जुत्ता । भावाणुवघाएणं वसिअव्वं कारणे वि तहिं ॥१४७॥ બ્લોકાઈ :-ભવસ્થિતિ વિચારીને તેઓ પ્રત્યે દ્વેષભાવ ન રાખવે તે યુક્ત છે. તેમજ કારણે ભાવ સુરક્ષિત રહે તે રીતે તેઓ મધ્યે રહેવું. ૧૪ भवस्थितिनिरूपणेन="भवस्थितिरियमेतेषां, यतः कर्मगुरवोऽद्याप्यकल्याणिनो न जिनधर्माचरण प्रति प्रहवपरिणामा जायन्त" इति चिन्तारूपेण, इतरेष्वपि जिनवचनप्रतिकूलानुष्ठानेप्वपि समुपस्थितदुर्गतिपातफलमोहाद्यशुभकर्म विपाकेषु लोकलोकोत्तरभेदभिन्नेषु जन्तुषु द्वेषस्य तदर्शनतत्कथाद्यसहिष्णुत्वतद्हणलक्षणस्य वर्जना युक्ता=श्रेयसी, तत्परिहारादौ तु न द्वेषः किन्तु धर्माथित्वात् माध्यस्थ्यमेवेति भावनीयम् । ननु देषवर्जना मध्यस्थस्य सुशका, प्रमत्तपाखंडिजनाकुलत्वात् प्रायो विहारक्षेत्राणामसंविग्नपरिहारस्तु दुःशक इत्यत्राह-कारणेऽपि दुर्भिक्षराजक्षोभाद्युपप्लववशेनान्यत्र स्थित्यभावरूपे सति, तहिं ति तत्र यत्रासंविग्नास्तिष्ठन्ति वसितव्य भावानुपघातेन='सम्यक् प्रज्ञानरूपस्य शुद्धसमाचाररूपस्य च भावस्य यथोपवातो न भवति तथा' ॥१४॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઉપદેશરહસ્ય ગાથા-૧૪૮ [નિગુણ પ્રત્યે સમચિત્ત રહીએ] તાત્પર્યાથ-“અસંવિગ્ન લોકોની ભવસ્થિતિ જ એવા પ્રકારની છે કે જેથી કર્મના ભારથી લદાયેલા હોવાથી, કર્મના બોજ નીચે દબાયેલા હોવાથી હજુપણુ કલ્યાણના ભાજન બન્યા નથી. જૈન ધર્મના ઉપદેશે આપણે અમલમાં મૂકવાં જોઈએ એ ઋજુ પરિણામ તેઓમાં હજુ પ્રગટ્યો નથી.”—આ પ્રમાણે ભવસ્થિતિનું હંમેશા ચિન્તન કરતા રહેવું અને એ રીતે ચિત્ત સમતોલ રાખીને, જેઓ જિનવચનથી પ્રતિકૂળ આચરણ કરી રહ્યા છે અને જેઓને દુર્ગતિમાં પતન કરાવનાર મોહનીય વગેરે અશુભકર્મોનો ઉદય વતી રહ્યો છે એવા છે ચાહે લૌકિકધર્મસંસ્થામાં વતી રહ્યા હોય કે લકત્તરધર્મસંસ્થામાં વતી રહ્યા હોય, તેઓ પ્રત્યે દ્વેષભાવ રાખવાની જરૂર નથી. તેઓનું દર્શન થઈ જતાં “અરરર ! અરરર ! આવાના કયાં દર્શન થયા—એ તિરસ્કારભાવ દાખવો નહિ. તેઓની કેઈક પ્રશંસા સાંભળવા મળે કે તરત જ તે સાંભળીને છંછેડાઈ જવું નહિ, ઉકળી જવું નહિ-તેમની અસલ્ય નિંદા કરવા બેસી જવું નહિ. આ રીતે દ્વેષભાવને ત્યાગ કરે તેમાં અકલ્યાણ કે પણું કલ્યાણ જ છે. પરંતુ બને ત્યાં સુધી તેમના સંસર્ગથી દૂર રહેવા માં દ્વેષભાવ છે એવી કલ્પના કરવાની જરૂર નથી. કારણ કે જે ખરેખર ધર્માથી છે તેઓને પિતાના દુર્લભ સદાચારે યથાવત જળવાઈ રહે તે માટે શિથિલાચારીઓથી દૂર રહેવાની ખાસ જરૂર છે. કહ્યું છે કે-ગુણ અને દેષ સંસર્ગજન્ય છે. તેમાંય ગુણવાનના સંસર્ગથી ગુણો આવતાં વાર લાગે છે જ્યારે દોષવાનના સંસર્ગથી દોષો ઊભાં થતાં વાર લાગતી નથી. માટે તેવાઓના સંસર્ગથી દૂર રહેવામાં જ લાભ છે અને ખરેખર તો આ રીતે ધર્મ સુરક્ષિત રહેતા ધર્મમાં અંતભૂત મધ્યસ્થપણું પણ સુરક્ષિત રહે છે. એને બદલે જો તેઓના વધુ સંસર્ગમાં રહેવામાં આવે તે ઉલટ બોલચાલ વગેરેને અને ઝગડાને પ્રસંગ ઊભું થતાં જે ડું ઘણું મધ્યસ્થપણું હોય તે પણ ચાલ્યું જાય. આ વાત પર બરાબર ચિંતન કરવું. જિજ્ઞાસા - મધ્યસ્થ આત્માઓ માટે ઉપરોક્ત રીતે દ્વેષભાવનું વર્જન સરળ છે. પરંતુ વર્તમાનકાળમાં મોટાભાગના વિહારક્ષેત્રોમાં પ્રમાદી અને પાખંડી લે કે પેધી ગયા હોવાથી, એવા અસંવિગ્ન લેકના સંસર્ગથી દૂર રહેવું ઘણું કઠિન છે. તો શું કરવું ? આ જિજ્ઞાસાનું શ્લોકના ઉત્તરાર્ધથી સમાધાન કરતાં કહ્યું છે કે દુષ્કાળ, રાજકીય ધાંધલ કે બીજે કઈ ઉપદ્રવ વગેરે કારણેને આધીન થઈને અન્યત્ર તેવાઓથી વેગળા રહી શકાય તેમ ન હોય ત્યારે તે અસંવિગ્ન લેકે મધ્યે રહેવું પડે તો પણ એવી રીતે રહેવું કે જેથી આપણું સદબુદ્ધિમાં કોઈ વિકાર થવા પામે નહિ તેમ જ આપણી શુદ્ધ સામાચારીને પણ કેઈ હાનિ થાય નહિ. ૧૪૭ના ननु कारणेऽप्यसंविमसमीपेऽवस्थाने स्वपरोपघातप्रसंगः, गुणमत्सरिभिरसंविनैश्चौर्याद्यध्यारोपस्य कथञ्चिदुपलब्धस्य प्रमादाचरितस्य सुदूरविस्तारणस्य तथाविधकुलेप्वन्नपानव्यवच्छेदादेश्च करणात्, स्वतस्तेषां पापबन्धस्य बोधिवातफलस्य संभवाच्च, न चैतद्दोषपरिहारार्थ वंदनादिना तदनुवर्तनापि युक्ता, तथा सति तद्गतयावत्प्रमादस्थानानुमतिप्रसङ्गादित्यत आह Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૬ વિરુદ્ધ આચરણ તે આજ્ઞા નથી २९७ [અસંવિગ્ન જન સાથે સહવાસમાં ભયસ્થાન] શંકા - કારણોને આધીન થઈને અસંવિગ્નોની સાથે નિવાસ કરવાની અનુજ્ઞાની સલાહ આપવા જેવી નથી કારણ કે તેમાં સ્વપર ઉભયને હાનિ થવાનું મોટું ભયસ્થાન છે. આપણને નુકશાન એ રીતે કે અસંવિગ્ન લેકે મોટેભાગે ગુણવાન ઉપર ઈર્ષ્યાળુ હોય છે એટલે તેઓ આપણને હેરાન કરવા માટે ચોરી વગેરેનો આપણા ઉપર ખોટો આરોપ મૂકે, કદાચિત આપણી કઈ નાની ભૂલ તેમના દેખવામાં આવી જાય તો તેને મોટું સ્વરૂપ આપીને લોકોમાં આપણને બદનામ કરે. વળી આપણું ઉપર રોષે ભરાઈને સારા સારા કુળમાંથી મળતી અન્નપાન વગેરેની ભિક્ષા માં દાતારોને બહેકાવીને અંતરાય કરે. તેઓને નુકશાન એ રીતે કે ચીકણા અશુભકર્મોને બંધ કરે તેમ જ બોધિબીજને વિનાશ કરે. હવે જે આ બધા દોષો ઊભા ન થાય એ માટે વંદન વગેરે કરવા દ્વારા તેઓને અનુકૂળ કરવા પ્રયત્ન કરીએ તો તેઓમાં જેટલાં પણ પ્રમાદસ્થાને હોય તે બધાની અનુમતિન દેષ લાગે તો હવે શું ४२७. १ मा २' xax-१४८मा ४३२१ मार्गदर्शन अवामा माव्यु छ. ... अणुवत्तनावि कज्जा अरत्तदुह्रण कारणे तेसिं । अगहिलगहिलनिवेणिव दवेणं वंदणाईहिं ॥१४८॥. બ્લેકાર્થ :- રાગદ્વેષથી દૂર રહીને તેઓની અનુવર્તના પણ કરવી. (અને તે માટે) ગાંડપણ ન હોવા છતાં (કૃત્રિમ રીતે) ગાંડા બનેલા રાજાની જેમ કરવાની જરૂર હોય તો) દ્રવ્યથી વંદનાદિ પણ કરવું ૧૪૮ . कारणे समुत्पन्ने तेषामरक्तद्विष्टेन रागद्वेषयोरन्तरालवर्तिना सता अनुवर्तनापि अनुकूलभावसंपादकचेष्टापि कार्या विधेया, कैरित्याह द्रव्येण न तु भावेन वन्दनादिभिरपवादविध्युक्तवाग्नमस्कारादिप्रकारैः, इत्थं च न तद्गतदोषानुमोदनं, भाववन्दनादिनैव तत्संभवात् । अत एव यत्र स्वल्पोऽपि दर्शनादिगुणसद्भावो दृश्यते तत्र तावत्यैव भक्त्या तद्वन्दनादिना न तद्गतदोषानुमतिः । तदुक्तम्-[ ४५५३ बृ. क. भा.] Fo"दसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तियं पासे । जिणपन्नत्त भत्तीइ पूअए तं तहिं भावं ॥" केनेवानुवर्तना कर्त्तव्येत्युपमानमाह अग्रहिलस्तत्त्वतोऽविकल: सन् अहिलो व्याजविकलभावमापन्नो यो नृपस्तेनेव, तथा ह्येतत्सम्बन्धः पृथ्वीपुरे नगरे पूर्णो नाम राजा राज्यं भुङ्क्ते, सुबुद्धिश्च तस्य सचिवः, तस्यान्यदा कालज्ञेन न्यवेदि, देव! मासोपरि वृष्टिस्तादृशी भाविनी यदुदकपानाल्लोका ग्रहोन्मादवन्तः संपत्स्यन्ते, ततः कियत्यपि काले गते सुवृष्टिर्भविष्यति, ततश्च सर्व सुन्दरं संपत्स्यत इति । इदं च समाकर्ण्य लोकानां हिताय राज्ञा डिडिमोद्घोषणा कारिता-उदकसंग्रहः कुरुध्वमिति । ततो लोके नापि सर्वेण यथासामर्थ्य दकसंग्रहः कृतो जाता च मासोपरि नैमित्तिकनिरूपिता कुवृष्टिः, क्षीणं ६९ दर्शनशानचरित्रतपोविनयं यत्र यावन्तं पश्येत् । जिनप्रज्ञप्तं भक्त्या पूजयेत्तं तत्र भावम् ॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આ ઉપદેશરહસ્ય પાથા-૧૪૮ च ततो लोकानां शुभाइष्टमिव. संग्रहीत जलम् । प्रवृत्तश्च;, लोकः कुव्यापार इव नव्यनीरपाने, जातश्च ततः परमविषाद इवोन्मादः । ततः सामन्तादीनामपि गृहीतजलक्षये नव्यनीरपानाल्लोकवदुन्मत्तीभूतानां न काचिच्चेष्टा राज्ञा- सह मिलति । ततस्तरेव मन्त्रणामकारि, यथाऽयं नृपोऽस्मासु सत्सु राज्यसुखभागी भवति अस्मन्मताननुवर्तकस्तु कियच्चिर राज्यं करिष्यतीति गृहीत्वा बध्नीम एनम् । एवं मन्त्रयमाणाश्च ते मन्त्रिणा ज्ञाताश्चिन्तितं च तेन–नास्ति नृपस्य राज्यजीवितव्ययोः रक्षणे, एतदनुवर्तनमन्तरेणान्य उपाय इति । एवं च राज्ञा सह मन्त्रणं कृत्वा दर्शिता तेन कृत्रिमग्रहोन्मादचेष्टा । ततः सप्रजानां सामन्तादीनामत्यन्त प्रमोदः समजनि, निर्वाहि तश्च कालस्तथैव चेष्टमानेन पुराणमुदकं पिबता राज्ञा, ततः कालेन सुभिक्षमभूत् , सुवृत्तं च ततः सर्वतो भद्रमिति' । अयमत्रोपनयः, राजस्थानीय; आत्मा, शास्त्रानुसारिणी बुद्धिश्च मन्त्रिस्थानीया, तदेकचितेनात्मना कुग्रहरूपमुन्मादकजल परित्यज्यात्मरक्षणार्थ यावच्छुभकालं तद्वदनुवर्तनापि कर्तव्येति । ત — ૩પ. પૂર્વે ૮૪૬]. ७०"बहुकुग्गहमि वि जणे. तदभोगणुवत्तणाइ तह चेव । भावेण धम्मरज्जे जा सुहकालो सुवासंति" ॥ ૧૪૮|| ફિવૃષ્ટિન્યાયે અસંધિગ્નોનું અનુવર્તન કરવા સલાહ] તાત્પર્યાW :- પૂર્વે કહેલા દુભિક્ષાદિ કારણો આવી પડયા હોય ત્યારે રાગ-દ્વેષ આપણને સ્પશી ન જાય તે રીતે તેઓને (અસંવિગ્નને અનુકૂળ બનાવવા માટે–પ્રસન્ન કરવા માટેનરમ પાડવા માટે પ્રયત્ન કરે એટલે કે આપવાદિક શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ વાચિક નમસ્કાર વગેરે પ્રકારેથી વંદન કરવા, પણ તે દ્રવ્યથી, નહિ કે ભાવથી. ભાવથી વંદન કરવામાં આવે તો તેમનામાં રહેલા દેની અનુમોદનાને દેષ ઊભું થાય. પણ દ્રવ્યથી એટલે કે હૈયાના ભાવ વિના જ વંદન વગેરે કરવાથી તેઓમાં રહેલા દોષેની અનુમોદના થતી નથી. એટલે જ જે યતિઓમાં લેશ પણ સમ્યગુદર્શનાદિ ગુણોનું અસ્તિત્વ દેખાતું હોય તેઓમાં રહેલા તે ગુણોને નજર સમક્ષ રાખીને ભક્તિથી તેમને વંદન વગેરે કરાય છે પણ તેમાં તેઓના દોષની અનમેદના થતી હોવાનું માનવામાં આવતું નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે (બૃહતક૯૫ભાષ્ય ગાથા-૪૫૫૩) કે * જે વ્યક્તિમાં જેટલા પણ જિનાજ્ઞાનુસારી દર્શન-જ્ઞાન-ચારિત્ર તપ કે વિનય વગેરે સદ્દગુણો દેખાતા હોય. ભાવભક્તિથી તે ગુણોની પૂજા કરવી.” અનુવર્તન કરવામાં આવે છે તે પરમાર્થથી ગાંડે ન હોવા છતાં પણ કૃત્રિમ રીતે ગાંડપણનો દેખાવ કરનાર રાજાના ઉદાહરણથી સુંદર રીતે સમજી શકાશે. - દૃષ્ટાંત :- પૃથ્વીપુર નગરમાં પુરણ નામને રાજા રાજ કરે છે. તેના મંત્રીનું નામ સુબુદ્ધિ છે. એકવાર જ્યોતિષીએ આવીને કહ્યું કે–દેવ! એક માસ પછી એ વરસાદ થશે કે જેનું પાણી પીવાથી લાકે પાગલ થઈ જશે. પછી કેટલાક કાળ પસાર થશે ત્યારે જે સારે વરસાદ થશે તેનું પાણી પીવાથી બધું રાબેતા મુજબ સુંદર થઈ જશે. ७० बहुकुग्रहेऽपि जने तदभोगानुवर्तनादि तथा चैव । भावेन धर्मराज्ये यावत्सुखकालः सुवर्ष मिति ॥ Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૬ વિરુદ્ધ આચરણ તે આજ્ઞા નથી ૨૬૯ એ સાંભળીને રાજાએ લોકોનું અહિત ન થાય તે માટે ચેતવણુરૂપે નગરમાં ઢેલ પીટાવીને લોકોને જણાવ્યું કે તમે થાય તેટલા પાણીનો સંગ્રહ કરે. બધા લોકોએ પિતપતાની સામગ્રી અનુસાર પાણીનો સંગ્રહ કરી લીધો, બરાબર એક માસ પછી પેલા જ્યોતિષીએ કહ્યા મુજબ કુવૃષ્ટિ થઈ. બીજી બાજુ જાણે કે લોકોનું પુણ્ય ફુટી ગયું હોય તેમ સંગ્રહેલું પાણી પણ ખૂટવા લાગ્યું. બુદ્ધિ બગડી હોય ત્યારે માણસ જેમ અવળું વેતરણ કરે તેમ તે નગરના લોકોએ પણ તળાવ વગેરેમાં ભરાયેલું કુવૃષ્ટિ જળ પીવાનું શરૂ કર્યું. એટલે તેઓને સભાનપણુવાળાને અતિશય ખેદ કરાવે તેવો ઉન્માદ થવા માંડ્યો. ધીમે ધીમે સામન્ત વગેરે અધિકારી લોકોએ સંગ્રહેલું પાણી પણ ખૂટવા લાગ્યું અને તેઓએ પણ નગરજનોન અનકરણ કરીને કવૃષ્ટિ-જળ પીવા માંડયું. બધાય ગાંડા બન્યા. રાજા અને મંત્રી બે ડાહ્યા રહ્યા. એટલે એક નવી આપત્તિ ઊભી થઈ. ગાંડાઓએ જોયું કે આપણે જેવું કરીએ છીએ તેવું વર્તન રાજા તો કરતો નથી. તેઓએ વિચાર કર્યો કે એક બાજુ આપણે છીએ એટલે રાજા બધા મોજશેખ કરી શકે છે. પણ બીજી બાજુ આપણે કહીએ કે બતાવીએ તેમ તે કશું કરતો જ નથી. અને કોને ખબર કેટલો લાંબે કાળ આવી રીતે રાજગાદી પર ચાંટી રહેશે માટે એને પકડીને બાંધીએ. હવે તેઓને આવે વિચાર કરતા જેઈને મંત્રીને ખબર પડી જવાથી તેણે વિચાર્યું કે રાજાનું રાજ અને પ્રાણ બને જોખમમાં છે. આ આપત્તિમાંથી ઉગરવું હોય તો બે ગાંડાઓ જેમ કરે તેમ કરવું એ જ છેવટનો ઉપાય છે. આ રીતે રાજા સાથે મસલત કરીને રાજા અને મંત્રીએ પણ. બનાવટી પાગલપણાની ચેષ્ટાઓ દેખાડવા માંડી. નગરના લોકો અને સામ તે વગેરે. હરખથી ગેલમાં આવી ગયા. રાજાએ તે જુનું સંગ્રહેલું પાણી પીતા પીતા અને બનાવટી પાગલપણું દેખાડતા દેખાડતા આપત્તિનો કાળ પસાર કર્યો. ફરી પાછો સારો વરસાદ થયે અને લોકોના પાગલપણને અંત આવ્યો. બધાં જ ડાહ્યા બની ગયા અને સર્વત્ર આનંદ વ્યાપી ગયે. - દષ્ટાંતને ઉપનય આ પ્રમાણે છે. રાજાના સ્થાને આપણો આત્મા છે. શાસ્ત્રને અનુસરતી સદ્દબુદ્ધિ મંત્રીના સ્થાને છે. શાસ્ત્રને જ અનુસરવાના વલણવાળા આત્માએ કદા ગ્રહરૂપી ઉન્માદક પાણીનો ત્યાગ કરીને આત્મરક્ષા માટે સાવધાન રહેવું અને શુભ અવસરની રાહ જોતાં જોતાં કરવી પડે તો તે અસંવિગ્ન લોકેની અનુવર્તન પણ કરવી. શ્રી ઉપદેશપદ શાસ (શ્લેક ૮૫૦)માં પણ કહ્યું છે કે-“ઘણું કદાગ્રહી લે કૅમાં રહ્યાં હોઈએ ત્યારે તેઓના કદાગ્રહને ભેગ ન બનતાં તેઓની અનુવર્તન કરવા દ્વારા ધર્મરાજ્યમાં ટકી રહેવું. સવૃષ્ટિ તુલ્ય શુભકાળ આવે ત્યાં સુધી એ રીતે વર્તવું.” ૧૪૮ ___नन्वात्मरक्षणार्थमसंविमानुवर्त्तनायामसयताविशेषप्रसङ्गस्तेऽपि ह्यात्मानं रक्षितुमन्यमनुवर्तन्त एवेत्याशङ्कायामाह શંકા –જે આત્મરક્ષણ માટે પણ અસંવિગ્ન લોકોનું અનુવર્તન કરવામાં આવે તે અસંયત અને સંયત સાધુઓમાં કઈ તફાવત રહેતું નથી. કારણ કે અસંય પણ પિતાની જાતને બચાવવા માટે બીજાઓનું અનુવર્તન કરતા જ હોય છે. ઉત્તર : सा आयरक्खणठं तं आणाजोगओ ण इयरावि । सो अ गुरुनिओगेणं भणंति तल्लक्षणं इणमो ॥१४९॥ Page #311 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા–૧૪૯ શ્લેાકા :–અસ`વિગ્નાની અનુવનાથી જે આત્મરક્ષા કરવામાં આવે તે આજ્ઞાયાગને અનુસરીને, નહિ કે ખીજા કોઈને અનુસરીને અને તે પણ ગુરુપરતન્ત્રતાથી જાણી શકાય છે. ગુરુનાં લક્ષણો આ પ્રમાણે કહ્યાં છે–૧૪લા साऽसंविद्मानुवर्त्तना आत्मरक्षणार्थम्, तदात्मरक्षणं आज्ञायोगतः = आज्ञायोगमाश्रित्य । नत्वितरथापि = विषयेच्छाद्यर्थमपि, तथा च न संयताऽसंयतसाम्यमिति भावः । आज्ञायोगोऽपि कथं व्यवतिष्ठत इत्याह-स चाज्ञायोगः गुरुनियोगेन = गुरुपारतन्त्र्येणान्यथा सम्यग् तदनवबोधप्रसङ्गात् । च कीदृशो भवतीत्याह - तल्लक्षणं - गुरुलक्षणं इदं भणन्ति पूर्वाचार्याः ॥ १४९॥ તાત્પર્યા :-અસ‘વિગ્ન લેાકેાનુ અનુવર્તન કરીને પણ જે આત્મરક્ષા કરવામાં આવે છે તે પાતાની મતિ કલ્પના મુજબ નહિ પરંતુ ભગવાનની આજ્ઞાને અનુસરીને કરવામાં આવે છે. અસ'વિગ્ન લેાકેાની અનુવના કરવાથી સારા સારા અન્નપાનાદિના લાભ થશે.. ઈત્યાદિ વૈષયિક આકાંક્ષાઓને તૃપ્ત કરવા માટે તે કરવાની નથી. અસ યતા જે બીજાની અનુવના કરે છે તે વયિક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે. આ રીતે સયત અને અસયતની આત્મરક્ષા માટે પરાનુવર્તનામાં ઘણું અંતર છે. આજ્ઞાયાગ પણ કેવા સ્વરૂપે વ્યવસ્થિત છે તેની જિજ્ઞાસા હોય તેા ઉત્તરાર્ધમાં કહ્યુ` છે કે તે આજ્ઞાયાગનું સ્વરૂપ પણ ગુરુને પરતત્ર બની રહેવાથી અર્થાત્ દિલ લગાવીને તેની ઉપાસના કરવાથી યથાર્થ પણે જાણી શકાય છે. ગુરુ કેવા હાય તે જાણવું હાય તે પૂર્વાચાર્ચીએ તેના જે લક્ષણા કહ્યા છે. તે હવે કહીશુ’ના૧૪૯લા ૨૭૦ 1 * માધ્યસ્થ્ય माध्यस्थ्यमेव शास्त्रार्थो येन तच्चारु सिध्यति । स एव धर्मवादः स्यादन्यद् बालिशवल्गनम् ॥ १-७१॥ —શાસ્ત્રનું તાત્પર્ય મધ્યસ્થભાવની સિદ્ધિમાં છે. જેનાથી સુંદર મધ્યસ્થભાવ સિદ્ધ થાય તે જ ખરો ધર્મવાદ છે. બાકી બધું બાલિશ પ્રલાપતુલ્ય છે. --અધ્યાત્માનિષદ Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૮–સદ્ગુરૂને ઓળખવાના લક્ષણા उभयवि य किरिआपरो दढं पवयणाणुरागी य । समयपण्णव परिणओ अ पण्णो अ अच्चत्थं ॥ १५०॥ [ उप पद ८५२] શ્લોકા :--જે ઉત્સર્ગ–અપવાદ ઉભયના જ્ઞાતા હાય, ક્રિયારત હાય. પ્રવચનમાં દૃઢ રંગ હોય, સ્વસિદ્ધાન્ત પ્રરૂપક હોય, પરિણત હોય અને અત્યંત બુદ્ધિશાળી હોય, ૧૫૦ના उभयज्ञः = उत्सर्गापवाद-कल्प्या कल्प्य - निश्चयव्यवहारादिपदार्थद्वैत परिच्छेदी । अपि च क्रियापरो=. मूलगुणोत्तरगुणाराधनायां बद्धकक्षः । दृढमत्यर्थं प्रवचनानुरागी च = जिनवचनं प्रति बहुमान - वान्, तथा स्वसमयस्य=चरण करणाद्यनुयोगभेदभिन्नस्य प्ररूपकस्तैस्तैरुपायैरुपदेशकः, परिणतश्च वयसा व्रतेन च, प्राज्ञश्च = बहुबहुविधादिग्राह कबुद्धिमान्, अत्यर्थमतीव, एवंविधेन हि गुरुणा प्रज्ञाप्यमानोऽथ न कदाचिद्विपर्ययभागू भवतीत्येवमेष विशेष्यत इत्येवंभूतो गुरुः श्रद्धेयः ॥ १५०॥ તાત્પર્યા :-ઉત્સ-અપવાદ, કલ્પ્ય અકલ્પ્સ, નિશ્ચય-વ્યવહાર, અવસર–અનવસર વગેરે દ્વૈત પદાર્થાના સમ્યગ્ જ્ઞાતા હોય મૂળગુણ અને ઉત્તરગુણ સંબંધી આચારક્રિયાઅનુષ્ઠાનેાની આરાધના કરવાની લાલસાવાળા હોય, જિનવચનમાં–જૈનશાસ્ત્રઆગમામાં અત્યંત અનુરાગ હોય, ચરણકરણ-દ્રવ્ય-ગણિત-ધર્મકથા આ ચારેય અનુયાગામાં ગુથાયેલા જૈનસિદ્ધાન્તના જુદા જુદા અનેક પ્રકારથી યથાર્થ ઉપદેશક હાય, વયથી પરિણત હોય તેમ જ વ્રતાથી પણ પરિપકવ હોય. મતિજ્ઞાનના બહુબહુવિધ વગેરે જે ભેદો છે તે ભેદોથી વસ્તુને સારી રીતે પારખવાની બુદ્ધિ હોય, અર્થાત્ અત્યંત બુદ્ધિશાળી હોય. આવા ગુરુએ જૈન શાસનમાં અત્યંત શ્રદ્ધેય છે. આવા ગુણાવાળા ગુરુ જે જે સિદ્ધાન્તની પ્રરૂપણા કરે છે તેમાં કન્યારેય પણ વિપર્યાસ થવાના સ‘ભવ નથી. ૫૧૫૦ના स्वसमयप्रज्ञापकत्वं विशेषतो लक्षयति - [ सन्मतितर्के - ३-४५ ] ગુરુના ઉપદર્શિત ગુણામાં સ્વસિદ્ધાન્તની પ્રરૂપણાના ગુણ મહત્ત્વના હોવાથી તેનુ *વિશેષ લક્ષણ શ્ર્લાક-૧૫૧માં સમ્મતિ તર્કની ગાથાથી દર્શાવ્યું છે— [હેતુવાદ અને આગમવાદની વિશેષતા ] जो उवापक्खमि हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ सिद्धतविराहगो अष्णो ।। १५१ ।। શ્લોકા :–જે હેતુવાદ પક્ષમાં હેતુનિરૂપક છે અને આગમના વિષયમાં આગમપ્રરૂપક છે તે સ્વસિદ્ધાન્તના પ્રરૂપક છે. બાકી બીજા સિદ્ધાન્તના વિરાધક છે. ૧૫૧ यः कश्चिद्धेतुवादपश्ले=जीवकर्मादौ युक्तिमार्गसहे वस्तुनि हेतुको = युक्तिप्रणयनप्रबीणः, आगमे च= देवलोक पृथ्वीसंख्यादावर्थे आगममात्रगम्ये आगमिक: = आगममात्रप्रज्ञापनाप्रवीणः स स्वसमयप्रज्ञापक उच्यते । व्यवच्छेद्यमाह -- सिद्धान्तविराधको = जिनवचनानुयोग विनाशकः अन्यः = प्रागुक्तविशेषणविकलः साधुः । तथाहि युक्तिमार्ग सहेष्वप्यागमगम्यत्वमेव पुरस्कुर्वता तेन नास्ति - Page #313 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉપદેશરહસ્ય ગાથા-પર कादिप्रणीतकुयुक्तिनिराकरणाभावान्न श्रोतृणां दृढा प्रतीतिः कत पार्यते, आगमगम्येषु तु युक्तिपथातीतेषु युक्तिमुटुंकयन्नसंपादितनियतार्थप्रतीतिविफलारम्भत्वेन स्वयमेव वैलक्ष्यं भजते, श्रोतुश्वानादेयवचनो भवतीति न विपरीतव्यवहारिणा तेन सम्यसिद्धान्त आराधितो भवति ॥१५१॥ एतद्विलक्षणं गुरुत्वाभिमानिनमवगणयन्नाहતાત્પર્યાથ -જૈનદર્શનમાં પ્રરૂપિત પદાર્થો સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચાયેલા છે. (૧) યુક્તિગમ્ય (૨) આગમમાત્ર ગમ્ય. જે ઉપદેશક યુક્તિગમ્ય પદાર્થો દા. ત. જીવ કર્મ વગેરેની સિદ્ધિ કરવા માટે એક પછી એક પ્રબળ યુક્તિઓનું નિરૂપણ કરવામાં પ્રવીણ છે તેમ જ બાર દેવલોક-સાતપૃથ્વી વગેરે સંખ્યાની બાબતના નિરૂપણમાં યુક્તિઓનું પ્રદર્શન નહિ કરતા દેવલોક વગેરેની સંખ્યામાં આગમપ્રમાણને જ પ્રધાનતા આપે છે, તે સ્વસમય પ્રજ્ઞાપક જાણ. એનાથી વિપરીત રીતે પ્રરૂપણ કરનાર ઉપદેશક સિદ્ધાન્તને -જિનવચન અનુયેગનો વિનાશક છે-વિરાધક છે. જે પદાર્થો સિદ્ધાન્તમાં દર્શાવાયા હોય તે ઉપરાંત યુક્તિઓથી પણ જેની સટતાનું પ્રતિપાદન કરી શકાય તેમ હોય તેવા પદાર્થની બાબતમાં “ભાઈ...!આ તે યુક્તિગમ્ય નથી, આમાં આગમ સિવાય બીજું કઈ પ્રમાણુ જ નથી.” આમ કહ્યા કરે તે તેનાથી નાસ્તિક વગેરેએ ઉપદશિત કુયુક્તિઓનું ખંડન ન થવાથી સ્વસિદ્ધાન્તમાં શ્રોતાઓને દઢ પ્રતીતિ કરાવી શકાતી નથી. એ જ રીતે પિતાની જાતમાં તાર્કિકપણાનું અભિમાન રાખનાર ઉપદેશક માત્ર આગમબાધ્ય દેવકની સંખ્યા વગેરે આબતમાં યુક્તિઓ ટાંકવા બેસી જાય તે ગમે તેટલી યુક્તિઓ લડાવે તે પણ અનેકાન્ત આદિ દેને પરિહાર ન કરી શકવાથી તે વિષયની બાબતમાં શ્રોતાજનેને ઢ-પ્રતિનિયત પ્રતીતિ કરાવી શકતો નથી. અને જ્યારે શ્રોતાજનેના મુખ ઉપરથી પિતાના નિરૂપણની નિરસતા જોઈને પોતાની બધી મહેનત ધૂળમાં મળી રહી હોવાનું ભાન થાય ત્યારે પોતાનું પણ મેટું પડી જાય છે અને શ્રોતાઓમાં તેનું વચન આદેય બનતું નથી. એટલે આ રીતે અવળા રસ્તે ગાડી હાંકનાર તે ઉપદેશક સિદ્ધાન્તને આરાધક થવાને બદલે વિરાધક થાય છે. ૧૫૧ " [નામધારી ગુરુઓથી સાવધ રહેવાની જરૂર]. જે વ્યક્તિમાં ઉપરોક્ત ગુણ ન હોવા છતાં પણ પિતાની જાતને ગુરુ સમજી બેસે છે. તેઓ અવગણનાને પાત્ર છે. તેઓની અવગણના લેક-૧૫રમાં વ્યક્ત કરી છે – जो एअगुणविउत्तो. सो निद्धम्मो सुअं विडंबंतो । गुरुनामेणं लोए बोलेइ बहू जओ मणि ॥१५२॥ શ્લેકાર્થ – જેમાં આ ગુણ નથી તે નિર્ધમી પિતાને ગુરુ કહેવડાવીને શ્રુતની વિટંબણા કરતે ઘણાં લેકને ડુબાડે છે. (શાસ્ત્રમાં કહ્યું છે કે- ૧પરા ___य एतद्गुणवियुक्तः=उभयज्ञत्वादिगुणरहितः, स निर्मा=श्रुतचारित्रधर्मपराङ्मुखः, गुरुનાના છd =નિનમતે વિશ્વનું સન્નાદેશ ગુર્વાશ્રિતં શાસન ન* થાન [] મિતિ વસુનામશ્રદ્ધાजननात्, बोलेइत्ति मज्जयति संसारसमुद्रे बहून् जनान् स्वाभिगृहीतादृष्टकल्याणमुग्धमतिलोकान् । यतो भणित संमत्युपदेशमालादो-॥१५२॥ * 'नाssस्थास्थानमिति पाठेनात्र भाव्यम् । Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૭–સદ્ગુરુને ઓળખવાના ઉપાયો ૨૭૩ તાત્પર્યાથી - જે વ્યક્તિને ઉત્સર્ગ–અપવાદ વગેરે દ્વેત પદાર્થોની યથાર્થ જાણકારી નથી એવી વ્યકિતશ્રત અને ચારિત્રધર્મ ઉભયથી ભ્રષ્ટ થયેલ છે. નિર્ધમી જે પિતાને મુગ્ધ લોકમાં ગુરૂ કહેવડાવતો હોય તે ખરેખર તે જૈનશાસનની વિટંબણું કરતે હોય છે અને આવા ગુરૂઓને પનારે પડેલું જનશાસન એ શ્રદ્ધા-વિશ્વાસાદિનું સ્થાન નથી. આ અશ્રદ્ધાભાવ ઘણું લોકોને ઉત્પન્ન કરે છે અથવા ઘણાં લોકોની શ્રદ્ધાને તેડી નાંખે છે અને એ રીતે જેઓએ હજુ કલ્યાણનું મે પણ જોયું નથી તેવાને, પિતાના મિથ્યા ઉપદેશથી રંગાઈ ચુકેલા મુગ્ધબુદ્ધિવાળા લોકોને સંસારમાં ડૂબાડે છે-રખડતા કરી દે છે. શ્રી સંમતિતર્કસૂત્રમાં તેમ જ ઉપદેશમાળા વગેરે શાસ્ત્રમાં પણ આવા જ તાત્પર્યવાળું કથન ઉપલબ્ધ થાય છે– ૧૫રા [ઘણું ભણવા છતાં સિદ્ધાન્તને દુશ્મન ?] जह जह बहुस्सुओ समओ अ सीसगणसं परिवुडो अ । अविणिच्छिओ अ समए तह तह सिद्धतपडिणीओ॥१५३॥ પ્લેકાર્થ – જેમ જેમ બહુ જાણતો જાય, ઘણુને માન્ય બનતું જાય અને અનેક શિષ્ય પરિવારથી વધતું જાય તેમ તેમ તે સિદ્ધાન્તને દુશ્મન બનતો જાય છે કારણકે શાસ્ત્રથી નિશ્ચિત ( પરિણતો નથી. ૧૫૩ यथा यथा बहुश्रुतः परिपठितबहवागमः, संमतश्च बहुमतः संसाराभिनन्दिनां गतानुगतिकप्रवाहपतितानां तदनुवर्तिनां चान्येषां बाह्याडम्बरदर्शनमात्रोदितविस्मयानां मुग्धमतीनां च, च= पुनः शिष्यगणैर्विनेयवृन्दैः सपरिवृतः समन्तात् परिवृतः, अविनिश्चितः सम्यगपरिणतश्च प्रवचने, ऐदम्पर्याज्ञानाद्विरत्याहवाच्च, तथा तथा सिद्धान्तप्रत्यनीको रंजनकलादेयतापरध्यन्धनबाहुल्यहेतुयोगाग्निःशंकमसत्प्रवृत्त्या यथास्थितसिद्धान्तस्य विपर्यासापादनात्, अतो नेदृशगुर्वाश्रयणं युक्त किन्तूक्तगुणवद्गुर्वाश्रयणमेव श्रेय इति भावः ॥१५३॥ તાત્પર્યા - જે વેષધારી સાધુએ સિદ્ધાન્તનું હાર્દ જાણવાની તસ્દી જ લીધી નથી, શુદ્ધ તાત્પર્ય જાણવાની કઈ જિજ્ઞાસા જ નથી અને જે કાંઈ જાણ્યું તેને અમલમાં મૂકવા અર્થાત્ વિરતિભાવ પ્રત્યે ઝુકાવ વધતું જાય એ રીતે પ્રવર્તવામાં રસ જ નથી અને કેવળ ઘણું ઘણું આગમશાસ્ત્રનું વૈશાખનંદનની જેમ અવલોકન કરી જાય અને પિતાની જાતને આગમવિશારદ સમજી બેસે છે, તેમ જ ભવાભિનંદી અને ગતાનુગતિક ગાડરીયા પ્રવાહમાં ભળનારા અને તેઓનું અનુવર્તન કરવામાં નિમગ્ન એવા બાહ્યાડંબર દેખીને જ નેત્ર અને મુખ પહોળું કરી બેસનારા ઘેલીબુદ્ધિવાળા લોકોમાં વધારે ને વધારે માન્ય -માનનીય-આદરણીય બનતા જાય; વધુને વધુ માન સન્માન મેળવતા જાય; તેમ જ તે વેષધારીઓમાં દણિરાગ ધરાવનાર અને તેઓના ચરણે જીવન સમર્પણ કરી બેસનાર અનેકાનેક શિષ્યને પરિવાર જેમ જેમ તેઓને વધતું જાય તેમ તેમ તે વેષધારી ગુરુઓ ખરેખર તે જનશાસનના વિરોધી બનતા જાય છે, ૩૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૫૩-૧૫૫ સિદ્ધાન્તવિરોધી થવાનું કારણ એ છે કે તે જે કાંઈ ભણે છે તે માત્ર લેાકર'જન કળામાં કુશળ થવાના હેતુથી ભણે છે, જેમ જેમ અનેક લેાકેામાં માન્ય બનતા જાય છે તેમ તેમ તેના અશાસ્ત્રીય વચનામાં લેાકેાના આદેયભાવ થતા જાય અને અનેક શિષ્યને પિરવાર વધે એટલે બીજાએની આંખમાં સહેલાઇથી ધૂળ નાંખી શકે, આ ત્રણની મુખ્યતાવાળા બીજા પણ અનેક હેતુના યાગથી તે નિઃશ'કપણે પરલેાકપ્રત્યે આંખ આડા કાન કરીને અસત્પ્રવૃત્તિએ આચરી શકે છે અને તેનાથી વાસ્તવિકતાનુસારી જૈનસિદ્ધાન્તાને સહેલાઈથી પલટી નાંખે છે. અથવા લાકોને સત્યસિદ્ધાન્તા પ્રત્યે વિપર્યાસભાવ જાગ્રત કરવામાં મહત્ત્વનું નિમિત્ત બને છે. એટલે આવા ગુરૂના આશરો લેવા ઉચિત નથી. પૂર્વોક્ત ઉભયજ્ઞતાદિ ગુણગણાલંકૃત સદ્ગુરુના આશરો લેવામાં જ કલ્યાણ છે. ૫૧૫૩ના [સદ્ગુરુસેવાથી સૂત્રા લાભ] ૨૭૪ सुगुरुसेवया कथमाज्ञायोगलाभ इत्याह શ્લોક-૧૪૯માં સદ્દગુરુના નિચેાગથી=સેવાથી આજ્ઞાયાગની પ્રાપ્તિ થવાનું કહ્યુ છે તે કઈ રીતે ? એ ૧૫૪મા શ્ર્લાકમાં રજુ કરે છે— सुत्तत्थाण विसुद्धी सीसाण होइ सुगुरुसेवाए । सुताओ व अत्थे विहिणा जत्तो दढो जुत्तो ॥ १५४ ॥ શ્લેાકા :-સદ્ગુરુની સેવાથી શિષ્યાના સૂત્રાર્થી વિશુદ્ધ થાય છે અને સૂત્ર કરતાં પણ અર્થમાં દૃઢ પ્રયત્ન કરવા વધારે સારા છે. ૫૧૫૪૫ शिष्याणां सुगुरुसेवया सूत्रार्थयोर्विशुद्धिर्भवति तत्प्रसादायत्तत्वात्तस्याः, इयमेव च परमा भगवदाज्ञा, सूत्रार्थयोरपि मध्येऽर्थ एव बलवानिति व्यञ्जयन्नाह - सूत्रादप्यर्थे विधिना मंडलीकरणादिरूपेण दृढो यत्न कर्त्तुं युक्तः ॥ १५४ ॥ તાત્પર્યા :-સદ્ગુરુની ઉપાસનાથી અપાર મહિમાવંત સૂત્ર અને અર્થ પ્રાપ્ત થાય છે કે જે હજારો રૂપિયાના ખર્ચે પણ દુર્લભ છે. સૂત્રાર્થ પ્રાપ્ત થયા પછી પણ તેમાં સ્વદોષથી અશુદ્ધિ રહી જવા પામી હોય તેા તેનું વિશુદ્ધિકરણ પણ સદ્ગુરૂની કૃપાથી થાય છે એટલે સદ્દગુરુની સેવા–ઉપાસના અને તે દ્વારા સૂત્રાર્થીની પ્રાપ્તિમાં દૃઢ ઉદ્યમ કરવા એ જ ભગવાનની પણ પરમ આજ્ઞા છે. સૂત્રાની પ્રાપ્તિના ઉદ્યમમાં પણ સૂત્ર કરતા અનુ અનેકગણુ મહત્ત્વ હાવાથી એ અર્થની પ્રાપ્તિ માટે વિશેષતઃ વિધિનું પાલન, દા. ત. ગુરૂનુ આસન બિછાવવું, વંદન કરવું, મંડળી આકારે વર્તુળાકારે તેમની સમક્ષ દીક્ષા પર્યાયના ક્રમનુ" ઉલ્લ‘ઘન થાય નહિ તે રીતે બેસી જવું વગેરે વિનયાદિમાં દૃઢ પ્રયત્ન કરવાનું કહ્યું છે. ૧૫૪ા પ્રશ્ન :–શા માટે સૂત્ર કરતા અનુ` વધારે મહત્ત્વ ? ઉત્તર : मूअं केवलसुतं जीहा पुण हो पाया अत्थो । सो पुण चऊहा भणिओ हंदि पयत्थाइभेएण ।। १५५ ।। શ્લેાકા :-કેવળ સૂત્ર મૂ'ગુ' છે જયારે અર્થ એ ખેલતી જીભ છે. તે અર્થના પદાર્થાઢિ ભેદથી ચાર પ્રકાર છે. ૧૫પાા Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૭ સશુરુને ઓળખવાના ઉપાય ૨૭૫ मूक-मूकपुरुषतुल्यं कस्यचिदर्थस्याऽवाचकम् केवलसूत्र व्याख्यानरहितसूत्रम्, अर्थः पुनः प्रकटा जिह्वा परावबोधहेतुत्वादिति तभेदानाह-हदीत्युपदर्शने, पुनरर्थः पदार्थादिभेदेन चतुर्की મતિઃ | તટુમ્—[ ૩૮–૮૫૨] ७१“पयवक्कमहावक्कत्थमइदंपज्ज च एत्थ चत्तारि। सुअभावावगमंमी हंदि पगारा विणिदिठ्ठा । तत्र पदार्थो यथाश्रुतार्थः, पद्यते-गम्यतेऽर्थः सामान्यरूपोऽचालिताऽप्रत्यवस्थापितो येनेति ચુપ. . તારં–૮૮૩] ૭૨ “બરથપUTIB ના ઘર્થ હોરું સિદ્ધતિ ” वाक्यार्थश्चालना, महावाक्यार्थश्च प्रत्यवस्थापना, ऐदम्पर्यार्थश्च तात्पर्यार्थ इति ॥१५५॥ [સૂત્રથી પણ વધુ મહત્ત્વ અથવું]. તાત્પર્યાર્થ :-સૂત્ર અને અર્થમાં અર્થની મહત્તા હોવાનું કારણ એ છે કે જ્યાં સુધી સૂત્રની વસ્તુસ્થિતિને અનુસરતી વ્યાખ્યા કરવામાં ન આવે ત્યાં સુધી મૂંગે માણસની જેમ તે ફક્ત અંગુલીનિર્દેશાદિ સૂચન માત્ર કરી શકે છે, પરંતુ બીજાને સ્પષ્ટ બંધ કરાવી શકતું નથી. જ્યારે અર્થ એ વાક્પટુ મનુષ્યની બેલતી જીભ સમાન છે. તાત્પર્ય એ છે કે દારૂઢ થયેલ અર્થ જિજ્ઞાસુઓને સ્પષ્ટબોધ થવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વળી, તીર્થંકર પરમાત્મા દ્વારા શબ્દમય અર્થોપદેશ થયા પછી ગણધરભગવંતે તેને અનુસરીને સૂત્રની રચના કરે છે, માટે પણ સૂત્ર કરતા અર્થ અભ્યહિત (અર્ચનીય) છે. વિશ્વવર્તી વસ્તુઓ કે નિયમનું સંક્ષેપથી અત્યલ્પ શબ્દોમાં સૂચન–સંત માત્ર કરે તે સૂત્ર કહેવાય છે અને શક્ય પણ જરૂરી વિસ્તારથી તેનું પ્રતિપાદન કરનાર વાકસમૂહને અર્થ કહે છે. આ “અર્થ' શબ્દથી અહીં વિશ્વવત દ્રવ્યગુણાદિ ભાવાત્મક વસ્તુઓ સમજવાની નથી. અહીં જે અર્થની મહત્તા દર્શાવી છે તે અર્થના સામાન્યતઃ ચાર પ્રકાર છે. ઉપદેશપદમાં (ગાથા-૮૫૯) તે આ રીતે દર્શાવ્યા છે. પદાર્થ, વાક્યર્થ, મહાવાક્ષાર્થ અને ઔદંપર્યાર્થ, વ્યાખ્યાવિધિના આ ચાર પ્રકાર શાસ્ત્રના ભાવે જાણવા માટે ફરમાવ્યા છે. યથાભાષિત શબ્દાર્થને સામાન્ય અર્થ ભાસમાન થાય તેને પદાર્થ કહેવાય તેમાં પ્રશ્નોત્તરને સમાવેશ હોતો નથી. કહ્યું છે કે સામાન્ય અર્થ માત્રનું બંધન કરવાથી પદ કૃતકૃત્ય થઈ જાય છે.” વાક્યર્થ એટલે ચાલના, ચાલને એટલો પદાર્થના વિષયમાં પ્રશ્નપ્રાગ શંકા ઉઠાવવી. મહાવાક્યર્થ એટલો પ્રત્યવસ્થાપના, એટલે કે પ્રશ્નનું સયુક્તિક નિરાકરણઃશંકાનું સયુક્તિ સમાધાન, ઐદંપર્યાર્થ એટલે તાત્પર્યાર્થ. જે વક્તાની ઈચ્છામાં મેઘ (આ જ) અથવા તવ (તે જ) ઘર એટલે કે “પ્રધાન છે.” તેવી ઈચ્છાને ઔદમ્પર્ય અથવા તાત્પર્ય કહેવાય. તેવી ઈચ્છાને વ્યક્ત કરનાર વાક્યપ્રગને ઔદંપર્યાર્થક અથવા તાત્પર્યાર્થક કહેવાય. ૧૫પા इत्थमर्थचातुर्विध्यमन्येषामपि समतमित्याह७१ पद १ वाक्य २ महावाक्यार्थ ३ ऐदंपर्य ४ चात्र चत्वारि । श्रुतभावावगमे हन्दि प्रकारा विनिर्दिष्टाः ।। ७२ अर्थ पदनात् यस्मादत्र पदं भवति सिद्धमिति ॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉપદેશરહસ્ય ગાથા-૧૫ ઉપર દર્શાવ્યા મુજબના ચાર પ્રકારમાં બીજાઓની પણ સંમતિને શ્લોક ૧૫૬ માં પ્રગટ કરી છે– अण्णे हि वि पडिवन्नं एअं सत्तग्गहाऊ णट्ठस्स । भट्ठस्स य मग्गाओ मग्गन्नाणस्स णाएणं ॥१५६॥ શ્લેકાર્થ - બીજાઓએ શત્રુના ઘરમાંથી ભાગી છૂટેલા, માર્ગથી ભ્રષ્ટ થયેલાના માર્ગવિષયક જ્ઞાનના ઉદાહરણથી અર્થની ચતુર્વિધતાને સ્વીકાર કર્યો છે. ૧૫દા ___ अन्यैरपि एतत्पूर्वोक्तम् प्रतिपन्नमंगीकृतम् , कथमित्याहशत्रुग्रहान्नष्टस्य पाटिलपुत्रादौ प्रस्थितवतः पुरुषस्य काश्चिद्विषमां भुवं प्राप्तस्य शत्रावुपस्थिते 'अहिप्यत्ययमि'ति भयात् पलायितस्य, ततो मार्गाद् भ्रष्टस्य मार्गज्ञानस्य मार्गावबोधस्य ज्ञातेन=दृष्टान्तेन, तस्य हि मार्गजिज्ञा-- सार्थ दूरे पुरुषमात्रमज्ञातविशेषं दृष्ट्वा सहसा तत्समीपगमनं न संभवति कदाचिच्छत्रुरपि भवेदयमिति संदेहात्, नापि तस्य परिव्राजकादिवेषधारिणोऽपि समीपे पथपृच्छार्थ गमनं युक्त शत्रोरपि पथिकविश्वासनार्थ तथाविधवेषप्रतिपत्तेः संभाव्यमानत्वात् । बालवृद्धादिभ्यः सत्यवादितयाऽनुमतेभ्यः पृच्छायोग्यं तु पुरुषं ज्ञात्वाऽनुकूले मनःपवनशकुनादिना निरुपद्रवमार्गपरिज्ञानार्थ तत्समीपगमनं युज्यते, एवं ह्यत्र पुरुषमात्रदर्शनतुल्यः पदार्थः, शत्रुवेषभेददर्शनतुल्यो वाक्यार्थः, बालादिभ्यः प्रामाणिकपुरुषावगमनतुल्यो महावाक्यार्थः, ऐदम्पर्यार्थस्तु 'शुद्धोऽधिकारी प्रष्टव्य' इति द्रष्टव्यम् ॥१५६॥ [ભાગી છૂટેલા પુરુષ દ્વારા માર્ગાષણનું ઉદાહરણ ] તાત્પર્યાથ - અન્ય વિચારકે અર્થની ચતુર્વિધતા દર્શાવવા માટે એક ઉદાહરણ રજુ કરે છે–તેમાં એક પુરુષ છે જે દુશ્મનના ઘરમાંથી ભાગી છૂટો છે, પાટલીપુત્રાદિ નગર તરફ જઈ રહ્યો છે પણ કઈક માર્ગની વિષમતાના કારણે વિકટ પરિસ્થિતિમાં મુકાયેલે છે, “ત્યાં જે શત્રુ આવી ચડ્યો તે પકડીને લઈ જશે એવા ભયથી પલાયન થઈ રહ્યો છે. પરંતુ માર્ગ ચૂકી ગયા છે, આ પુરુષ પુનઃ સરળમાર્ગનું જ્ઞાન કરવા માટે જે પદ્ધતિ અપનાવે છે તે પદ્ધતિથી પદાર્થોદિને ભેદ સ્પષ્ટ થઈ જાય છે. તે આ પ્રમાણે-જે માર્ગે ચાલીને ગામ કે નગરમાં જવું છે તે માર્ગ જાણવાની આતુરતા ઘણું છે. એવા અવસરે દૂર દૂર કઈ અજાણ્યા પુરુષ દેખાતો હોય તે પણ તેને માર્ગ પૂછવા માટે ઝટ દઈને પગ ઉપડતા નથી કારણ કે તેના મનમાં સંદેહ છે કે કદાચ દેખાતો માણસ શત્રુ હોય તે ! દૂર દૂર કઈ સંન્યાસી વેષધારી દેખાય તે એની પાસે પણ માર્ગ પૂછવા માટે એકદમ દોડી જવું તેને યોગ્ય લાગતું નથી. સંભવ છે કે વિશ્વાસમાં લઈને મુસાફરોને ઠગવા માટે દુમનમાંથી જ કેઈએ સંન્યાસીને લેબાશ ધારણ કર્યો હોય. ત્યારે તે અવસ્થામાં ત્યાં સત્યવાદીપણે વિખ્યાત થયેલા હોય તેવા બાળ-યુવાન કે વૃદ્ધ પુરુષ નજરે ચડી આવે તેમાંથી જિજ્ઞાસિત માર્ગની સ્કુટ માહિતી ધરાવનાર અને સલાહ લેવા ગ્ય કોઈ એક પુરુષ વિશેષને પસંદ કરી ત્યાર પછી અનુકૂળતાએ મનમાં પુરે ઉત્સાહ હોય ત્યારે, Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૭- સદ્દગુરુને ઓળખવાના ઉપાય. ર૭૭ અનુકૂળવાયુ વગેરે શુકને જોઈને નિરુપદ્રવ માર્ગને જાણવા માટે તેની સમીપ જવાનું ગ્ય સમજે છે. આમાં દૂર દૂર જે અજાણ્યા પુરૂષ માત્રનું દર્શન થઈ રહ્યું છે તે પદાર્થધતુલ્ય છે. તે પુરૂષ અંગે ઉદ્દભવતી શત્રુ કે પ્રચ્છન્ન વેષધારી શત્રુની શંકાથી ગર્ભિત દર્શન-વાયાર્થ બેધ તુલ્ય છે. નજરે ચડી રહેલા બાળવૃદ્ધાદિમાંથી પ્રામાણિક પુરુષને શોધી કાઢવા તુલ્ય મહાવાયાર્થે બેધ છે. દંપર્યાર્થ એ છે કે બધી રીતે વિશ્વાસપાત્ર હોય તેવા અધિકૃત પુરુષને પૂછવું. પણ જેને તેને પૂછતા ફરવું નહીં. ૫૧૫૬ ___एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभिरुभिः-विधिव्यवस्थापनेनैव यकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्ज्वात्मकलोकेऽमारिपटहवादनातीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेदः एवेति ॥ તિર્થોછેદના ભયવાળાઓએ એ પણ વિચારવું જોઈએ કે વિધિનું પ્રતિપાદન કરવા દ્વારા એક પણ છવને સમ્યગૂ બેધિ લાભ થાય તે ૧૪ રજુમય સંપૂર્ણ લેકમાં અમારિને પડહ ગાજી ઊઠવાથી તીર્થની ઉન્નતિ થાય છે. જ્યારે અવિધિનું પ્રતિપાદન કરવામાં વિપરીત ફળ હોવાથી તીર્થને ઉચ્છેદ થાય છે.] ગવિંશિકા લૈ. ૧૫-ઉપા. યશોવિજયકૃત ટીકા Page #319 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૮—પરિપૂર્ણ અર્થોપલબ્ધિનાં મહત્ત્વપૂર્ણ અંગો : પદાર્થોદિ. पदार्थादीनामेव संभूय कार्यकारित्वं व्यवस्थापयति પદાર્થ-વાકયા વગેરે પરસ્પરમીલિતભાવે એક બીજાથી સાપેક્ષ રહીને એક કાર્યની સિદ્ધિ કરનારા છે. ચારમાંથી એકેય સ્વતંત્ર-નિરપેક્ષ નથી. એ શ્લાક ૧૫૭માં દર્શાવ્યું છે– एत्थ पयत्थाईणं मिहो अवेक्खा हु पुष्णभावंग । लोअंमि आगमे वा जह वक्कत्थे पयत्थाणं ॥ १५७ ॥ શ્લેાકા :- પદાર્થ આદિની પરસ્પર અપેક્ષા પૂર્ણ ભાવનુ અંગ છે. જેમ લૌકિક કે આગમિક વાકયામાં પદાર્થોની પરસ્પર અપેક્ષા પૂર્ણ ભાવનું અંગ હોય છે. ૧પણા अत्र पदार्थादिष्वर्थभेदेषु, पदार्थादीनां मिथः = परस्परमपेक्षा = क्रमिकोत्पादरूपा, पूर्णभावांगं = एकोपयोगाश्रययावत्पर्यायसिद्धिनिबन्धनम्, लोके आगमे वा यथा वाक्यार्थे पदार्थानाम् । अथ वाक्यार्थप्रतीतौ पदार्थप्रतीतीनां हेतुत्वात्तत्र तदपेक्षा युज्यते, प्रकृते तु पदार्थादीना मैदम्पर्यार्थपर्यवसन्नत्वेन कार्यान्तराभावात् क्व मिथोऽपेक्षास्त्विति चेत् न, यावत्पदार्थप्रतीतींनामेव वाक्यार्थप्रतीतित्वेन तेषां परस्परमपेक्षावत्पदार्थादीनां परस्परमपेक्षोपपत्तेः, सापेक्षपदार्थादिसमुदायात्मकोपयोग एव तदावरणक्षयोपशम हेतुत्वात् ॥ १५७॥ તાત્પર્યા :- પદાર્થ વાકયા વગેરે જે ચાર ભેદ દર્શાવ્યા છે તેઓમાં ક્રમિક ઉત્પાદ સ્વરૂપ પરસ્પર અપેક્ષા હાય છે. અને આ પરસ્પર અપેક્ષા જ પૂર્ણભાવનુ અંગ છે અર્થાત્ દીર્ઘ એક જ્ઞાને પયાગઅન્તગત જેટલા પણ ભિન્ન ભિન્ન પર્યાય હાય છે તે બધાના મીલિત ભાવે પ્રાદુર્ભાવ થવામાં હેતુભૂત છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે સૂત્રના સંપૂર્ણ અર્થ માત્ર પદાર્થ કે વાકયામાં સમાઈ જતા નથી, પર`તુ પદાર્થાદિ ચારેયમાં અવિભક્તભાવે સમાયેલા છે. એટલે જ્યાં સુધી પરસ્પર સાપેક્ષભાવે પદાર્થાદિ ચારના ખાધ ઉદ્ભવતા નથી, ત્યાં સુધી તે બેધ સૂત્રના પરિપૂર્ણ અર્થોધરૂપ બનતા નથી. પરિપૂર્ણ અબાધ અવયવીની જેમ એક જ ઉપયાગરૂપ હોય છે. જ્યારે પદાર્થાદિ અપર અપર મેધપર્યાયા એ પેલા અવયવીભૂત ઉપયાગના અગરૂપ હોય છે અને અગરૂપે જ તેમાં અન્તભૂત હોય છે. જો તેઓ પરસ્પર નિરપેક્ષ હોય તા એક અવયવીરૂપ પરિપૂર્ણ અધ અસ`પન્ન જ રહે, આગળ અપાનારા ઉદાહરણથી આ વસ્તુ બરાબર સમજાશે, લૌકિક કે આગમિક વાકયાના જે વાકયાથ હોય છે તે વાકયા એમને એમ લબ્ધ સ્વરૂપ બની જતા નથી. વાકયના અંગભૂત પદોના અર્થો સાપેક્ષભાવે પરસ્પર ભેગા થવાથી એક વાકયાનું માળખું તૈયાર થાય છે. એ જ રીતે પદ્માદિ પણ પરસ્પર ભેગા થઈને એક સૂત્રના પરિપૂર્ણ અર્થમાળખાને તૈયાર કરે છે. (એવા અર્થ પણ એક એક સૂત્રના અનત હોય છે એ અલગ વાત છે.) શંકા :- વાકયાના ખાધમાં પદ્મશ્રવણુજન્ય વિવિધ પદાર્થ બાધ હેતુ હેાવાથી વાકયામાં પદાર્થોની પરસ્પર અપેક્ષા હોવાનું કથન ઉચિત છે. કિન્તુ પ્રસ્તુતમાં પદ્માદિએધમાં પૂર્વોત્તર કારણકાર્ય ભાવ હોવા છતાં તે ચારેય ભેગા થઈને કોઈ એક નવા અર્થ એધને જન્મ આપતા નથી એટલે તેમાં પરસ્પર અપેક્ષા હોવાનુ કથન કઈ રીતે સંગત થાય ? Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૮ પરિપૂર્ણ અર્થેપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગો પદાર્યાદિ ૨૭૯ સમાધાન :- પદાર્થોની પ્રતીતિથી વાક્યર્થની પ્રતીતિને અલગ માનવાની જરૂર નથી. પદાર્થોની જે મીલિતભાવે પ્રતીતિ છે તે જ વાકયાર્થ પ્રતીતિરૂપ છે. અર્થાત્ ભિન્ન ભિન્ન પદાર્થોની પ્રતીતિ અવયવાત્મક છે અને વાક્યર્થ પ્રતીતિ અવયવી સ્વરૂપ છે. આ બે પ્રતીતિ અલગ અલગ હોવાથી જેમ તેની પરસ્પર સાપેક્ષતા સિદ્ધ થાય છે તે જ રીતે પ્રસ્તુતમાં પણ પદાર્થોદિમાં પણ પરસ્પર અપેક્ષાભાવ સિદ્ધ થાય છે. પરસ્પર સાપેક્ષ પદાર્થ–વાક્યાર્થીદિ સમુદાયાત્મક ઉપયોગ એક જ હોય છે અને તેવા સમુદાયાત્મક ઉપયોગમાં જ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયપશમ હેતુ છે. એટલે પરસ્પર નિરપેક્ષ બેધના ઉદભવની સંભાવના નથી. ૧ तत्र लोक एव तावत्पदार्थादीनां मिथोऽपेक्षां व्युत्पादयति શ્લોક-૧૫૮માં પરિપૂર્ણ અર્થમાં પદાર્થોદિની પરસ્પર અપેક્ષાને લૌકિક વાક્યના દષ્ટાનથી સ્પષ્ટ કરી છે– 'पुरओ चिद्वइ रुक्खो' इय वकाओ पयत्थबुद्धीए । ईहावायपओअणबुद्धीओ हुति इयराओ ॥१५८॥ પ્લેકાર્થ - “સામે વૃક્ષ ઊભું છે આ પદાર્થબુદ્ધિ દ્વારા અન્ય પણ ઈહા–અપાય -પ્રજનબુદ્ધિઓને ઉદ્દભવ થાય છે. ૧૫૮ 'पुरतस्तिष्ठति वृक्ष' इति वाक्यात् पदार्थबुद्धया 'मदभिमुखदेशस्थित्याश्रयो वृक्ष' इत्याकारया ईहापायप्रयोजनविषया इतरा वाक्यार्थमहावाक्याथैदम्पर्याथधीरूपा तुद्धयो भवन्ति । तथाहि-'अग्रे वृक्षस्तिष्ठती'ति प्रतीत्यनन्तर वृक्षो भवन्नयं किमाम्रो वा स्यान्निम्बो वेति वाक्यार्थप्रतीतिः प्रादुर्भवति, ततः प्रतिविशिष्टाकारावलोकनेनाम्र एवायमिति महावाक्यार्थधी: स्यात् , ततः पुरः सरसाम्रार्थिना प्रवत्तितव्यमित्यैदम्पार्थधीरिति । न ह्येवंप्रकारं विना निराकांक्षप्रतीतिः सिद्धयेत्, पदार्थमात्रज्ञानात् पदार्थस्मारितविशेषार्थजिज्ञासारूपाया आकांक्षाया अनुच्छेदाद्वाक्यार्थस्याऽपर्यवासितत्वात् ॥१५८॥ . તાત્પર્યાથ:- “પુરતસ્તિષતિ વૃક્ષ” આ એક લૌકિક વાક્ય છે. જેનો સામાન્ય પદાર્થ એ છે કે “મદભિમુખદેશાવસ્થિતિનો આશ્રય વૃક્ષ છે.” (મારી સમક્ષ જે દેશ છે તેના પર અવસ્થાનક્રિયાનો આશ્રય વૃક્ષ છે.) આ સામાન્ય પદાર્થ બુદ્ધિમાં આવતા બીજી પણ વાક્યાર્થીદિ બુદ્ધિને પ્રાદુર્ભાવ થાય છે. તેને ક્રમ આ પ્રમાણે છે. “આગળ વૃક્ષ ઊભું છે. આવી સામાન્ય પદાર્થબુદ્ધિ પછી “વૃક્ષ હવા સાથે આ આંબે છે કે લીમડો છે' એવી જે દલાયમાન સંશયાત્મક પ્રતીતિ થાય છે તે જ વાક્યર્થ બોધરૂપ છે. ત્યાર પછી અમુક ચક્કસ પ્રકારના આકાર વગેરેના અવલોકનથી “આ જ છે' એવી જે નિશ્ચયાત્મક પ્રતીતિ થાય છે તે મહાવાક્યર્થ બેધરૂપ છે અને ત્યાર પછી “રસભરપૂર આમ્રફળના અર્થીએ પુરવર્તી દેશમાં પ્રયત્ન કરવા લાયક છે' એ જે પ્રોજન બંધ થાય છે એ જ એદંપર્યાથે બેધરૂપ છે. જે આ રીતે ચાર બોધ દર્શાવ્યા તે રીતે જે અર્થપ્રતીતિની ઉપપત્તિ કરવામાં ન આવે તે આકાંક્ષા પૂર્ણ થાય એવી પ્રતીતિ ઉદ્દભવ થવાની શક્યતા નથી. માત્ર સામાન્યતઃ પદાર્થમાત્રનું જ્ઞાન થવાથી જે પદાર્થઅરણ પ્રયુક્ત વિશેષાર્થની જિજ્ઞાસાને Page #321 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૫-૧૬૧ આકાંક્ષાના–ઉદ્ભવ થાય છે તેની પૂર્તિ તે પદ્યાજ્ઞાન માત્રથીન થવાથી પરિપૂર્ણ વાકથા આધ થતા નથી. ।।૧૫૮ાા ૨૦ आगमेऽपि तामाह - લૌકિક વાંકથમાં પદાર્થાનિ· નિરૂપણ કર્યા બાદ આગમિકવાકયમાં પણ તેને પ્રગટ કરે છે— 'हंतव्वा नो भूआ सव्वे' इह पायडो च्चिय पयत्थो । मणमा हि पीड सव्वेसिं चैव ण करिज्जा ।। १५९॥ શ્લોકા :- સર્વ જીવા અનુપઘાત યાગ્ય છે. આ વાક્યમાં પદાર્થ પ્રગટ જ છે કે મન વગેરેથી કાઈપણ જીવને પીડા ઉપજાવવી નહિ, ૫૧૫૯ા 'सर्वाणि भूतानि न हन्तव्यानि ' - इह प्रकट एव पदार्थ : 'मनआदिभिर्मनोवाक्कायैः, નીકાં= વાત્રાત્, સર્વેષામેવ=ત્તમતાનામપિ નીવાનામ્, નાં=ન વિધ્યાવિતિ પા તાત્પર્યા :– આગમ શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે ‘સર્વ જીવા (કોઈપણુ જીવ) હણવા ચેાગ્ય નથી.’ આ વાકયના પદાર્થ તેા સ્પષ્ટ જ છે કે કોઈપણ જીવને મનથી કે વચનથી કે કાયાથી લેશમાત્ર પીડા ઉપજાવવી નહિ. ।।૧૫। आवन्नमकरणिज्जं एवं चेइहरलोचकरणाई | इय वक्कत्थो अ महावक्कत्थो पुण इमो एत्थ ॥ १६०॥ શ્લેાકા :- એ રીતે તેા જિનમદિર અને શિરાસુચન પણું અકૃત્ય બની જાય ! આ વાક્યા છે. મહાવાકવા આ પ્રમાણે છેના૧૬૦ના एवं सति चैत्यगृह लो चकरणादिकमकरणीयं साधुश्राद्धानामकर्त्तव्यं आपन्न, तत्रापि परपी - કાનુળમાત્, જ્યેષ વાચાર્યશ્રાના મ્ય:। મહાવિધ્યાર્થ પુનઃત્રાયમ્-IIo ૬૦ | તાત્પર્યા :– જો કોઇપણ જીવને પીડા ન ઉપજાવવી એ કર્તવ્ય હોય તેા શ્રાવકાને માટે જિનમંદિર બંધાવવા ચાગ્ય રહેશે નહિ કારણકે તેમાં ઘણાં ત્રસસ્થાવર જીવાને થનારી પીડા ટાળી શકાય તેમ નથી. તેમ જ સાધુઓ માટે એકબીજાનેા કેશલેાચ કરવાનુ પણુ ઉચિત નહિ લેખાય કારણકે તેમાં પણ બીજાને ગાઢ પીડા ઉપજતી હાય છે. આ એક સંદેહ છે અને તે જ વાકથાર્થરૂપ છે. તેનું જ બીજું નામ ચાલના છે. આ ચાલનાનુ પ્રત્યેવસ્થાન=સમાધાન એ જ મહાવાકથાર્થ છે તે આગળના શ્લોકમાં જણાવ્યા પ્રમાણે છે. ૫૧૬ના अविहिकरणंमि दोसो तो विहिणा चेव होइ जहअव्वं । अपज्जत्थो पुण आणा धम्मं मि सारोति ॥१६१॥ શ્લેાકા :- અવિધિથી કરવામાં આવે તો દોષ છે માટે વિધિપૂર્વક પ્રત્યન કરવા જોઈએ.’ ઐદ્ર પર્યાર્થ એ છે કે ધર્મના વિષયમાં આજ્ઞા જ સાર છે.' ા૧૬૧૫ अविधिकरणे=ऽनीतिविधाने चैत्यगृह लोचादेः दोषो = हिंसापत्तिर्विधिकरणनान्तरीयकासत्प्रवृत्तिनिवृत्तिपरिणामजनितस्या हिंसा नुबन्धस्य प्रच्यवात्, तत्तस्माद्विधिनैव यतितव्यं भवति चैत्यगृहलोचा Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૮: પરિપૂર્ણ અર્થેપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગેઃ પદાદિ ૨૮૧ ચર્થ | તમુિક્—[ ૩પશપ-૮૬૭] તાત્પર્યાથ - જિનદિરનું નિર્માણ કરવામાં કે કેશલેચાદિ કરવામાં હિંસાને દેષ તે છે પણ તે અવિધિથી કરવામાં આવે છે, અન્યથા નહિ. વિધિનું પાલન કરવાથી અસતપ્રવૃત્તિથી નિવૃત્તિને પરિણામ જાગ્યા વિના રહેતો નથી અને અસત્ પ્રવૃત્તિથી નિવૃત્તિને જે પરિણામ છે તે આત્માને અહિંસાની દિશામાં પ્રગતિ કરાવનાર છે. વિધિને ઉછેદ અવિધિએ મનપસંદ રીતે ધર્મકત્ય કરવાથી અહિંસાને અનુબંધ ટકતો નથી. અર્થાત , પરિણામે અહિંસાની દિશામાં પ્રગતિ થવાને બદલે અટકાયત થઈ જાય છે. માટે ચૈત્યગૃહ અને કેશલેચ વગેરે કાર્યોમાં વિધિપૂર્વક પ્રવર્તવું જોઈએ. શ્રી ઉપદેશપદ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે (૮૬૭ શ્લેક) અવિધિ કરવામાં આજ્ઞાની વિરાધના થતી હોવાથી ચિત્યાદિનું કરવું દોષ યુક્ત છે. માટે વિધિપાલનમાં પ્રયત્ન કરે. ७३"अविहिकरणंमि आणाविराहणा दुठ्ठमेव एएसि । तो विहिणा जइअन्वं ॥" ति [महावक्कत्थइवं तु] વિચJરવિધિ-[ વોરા–દારૂ]. નિનમવનારવિધિ શુદ્ધ ભૂમિર્વયંચાાિ મતાતિસંધાને જવારા વૃદ્ધિ: સમાસેન” | इत्यादिग्रन्थोक्तः । लोचकर्मविधिस्तु७४"धुवलोओ अ जिणाणं वासावासेसु होइ थेराणं । तरुणाणं चउमासे वुड्ढाणं होइ छम्मासे ॥" इत्याद्यक्तः । ऐदम्पयर्थः पुनराज्ञा धर्मे सार इति तामन्तरेण धर्मयुद्धयापि कृतस्य निरवद्यस्वाभिमतस्यापि कार्यस्य निष्फलत्वादिति ॥१६१॥ वाक्यान्तरमधिकृत्याह- . જિનમંદિર બંધાવવાનો સંક્ષિપ્ત વિધિ આ પ્રમાણે કહ્યો છે. (ડશકશાસ્ત્ર ૬-ગાથા ૩) હાડકાં વગેરે શલ્યરહિત શુદ્ધ ભૂમિ હોવી જોઈએ. તથા જે કાષ્ઠ વગેરેને ઉપયોગ કરાવવાનો હોય તે પણ બળેલું સહેલું ન ચાલે પણ શુદ્ધ હેવું જોઈએ. કારીગરોને ગ્ય વેતન–પુરસ્કાર આપવાનું ન ચૂકવું જોઈએ. તેમ જ દિનપ્રતિદિન પોતાના શુદ્ધ ભાવની વૃદ્ધિ થવી જોઈએ. કેશલોચવિધિ આ પ્રમાણે છે. જિનકલ્પીઓને નિત્ય લોચ કરવાનો હોય છે. અતિવૃદ્ધ સાધુઓને એક જ વાર માત્ર ચોમાસામાં કરવાનો હોય છે. જેઓ તરુણ હોય તેઓને ચારચાર માસે એક એકવાર લેચ કરાવવાનું હોય છે. અને સામાન્ય વૃદ્ધ સાધુઓએ વરસમાં બે વાર છ-છ માસે કરાવવું જોઈએ. આ રીતે કઈપણ જીવની હિંસા ન કરવી” આ વાક્યને અદંપર્યાર્થ એ ફલિત થાય છે કે ભગવાનની આજ્ઞા એ જ ધર્મકૃત્યમાં સાર છે. જે કૃત્ય ધર્મબુદ્ધિથી અને નિષ્પાપ છે એમ સમજીને કરાતું હોવા છતાં પણ ભગવાનની આજ્ઞાને અનુસરતું ન હોય પણ વિપરીત હોય છે તેવું ધર્મકૃત્ય નિષ્ફળ છે. તેનું કાંઈ શુભ ફળ નથી. ૧૬૧ શ્લેક-૧૬૨ વગેરેથી બીજા એક આગમિક વાક્યને પદાર્થોદિ દર્શાવ્યો છે. ७३ अविधिकरणे आशाविराधना दुष्टमेवतेषाम् । तस्माद्विधिना यतितव्यमिति । ७४ ध्रुवलोचश्च जिनानां (जिनकल्पिनां) वर्षावासेषु भवति स्थविराणाम् । तरुणानां चतुर्मासे वृद्धानां भवति षण्नासे || Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપદેશરહસ્ય ગાથા-૧ર-૧૬૪ . 'गंथं चएज्ज' एत्थ वि सचेअणाचेअणं चए वत्थु । एस पयत्थो पयडो वक्कत्थो पुण इमो होइ ॥१६२॥ શ્લેકાર્થ – ‘ગ્રન્થ ત્યજે તેવા આગમ વાક્ય પદાર્થ છે-સચેતન-અચેતન વસ્તુને ત્યાગ કરવો, તે પ્રગટ છે અને વાક્યર્થ આ પ્રમાણે છે–ના૧૬રા * 'ग्रन्थं त्यजेदि'त्यत्रापि सचेतनमचेतनं च वस्तु त्यजेन्न गृह्णीयादिति एष प्रकटः पदार्थः, वाक्यार्थः पुनरयं च वक्ष्यमाणलक्षणो भवति ॥१६२॥ તાત્પર્યાથ - “ગ્રન્થને પરિહાર કરે જોઈએ એવા આગમવાક્યને સામાન્ય પદાર્થ તે પ્રગટ જ છે કે કોઈપણ વસ્તુ પાસે રાખવી નહિ.” પછી તે સજીવ હોય કે નિર્જીવ હેય. તેને વાક્યર્થ ગ્લૅક-૧૬૩માં જણાવ્યા પ્રમાણે છે. ૧દરા - वत्थाईण अगहणं एवं पत्तं मुणीण अविसेसा । आणाचाए दोसो नण्णह वत्थाइगहणे वि ॥१६३॥ : પ્લેકાર્થ - એ રીતે તે મુનિઓને વસ્ત્રાદિને ગ્રહણ ન કરવાનું પ્રાપ્ત થયું. તેને મહાવાક્ષાર્થ=ઉત્તર એ છે કે) આજ્ઞાને ત્યાગ કરવામાં દેષ છે પરંતુ આજ્ઞાને અનુસરીને વસ્ત્રાદિ ગ્રહણ કરવામાં દોષ નથી. ૧૬૩ ___एवं सति ग्रन्थमात्रग्रहणनिषेधे, मुनीनामविशेषाद्वस्त्रादीनामग्रहणं प्राप्त, न हि स्वर्णादिकं ग्रन्थो वस्त्रादिकं च न ग्रन्थ इति विशेषोऽस्ति, आज्ञात्यागे,= * “जिणाण वारसरूवो उ७५," इत्यादिवचनोल्लंघने वस्त्रादिग्रहणेऽपि दोषोऽतिरिक्तोपकरणस्याधिकरणरूपत्वात् , नान्यथा आज्ञाया अत्यागे वस्त्रादिग्रहणेऽपि दोषः ॥१६३॥ .. તાત્પર્યાર્થ – “સજીવ-નિર્જીવ ગ્રન્થને પરિહાર કરે” એ વાક્યથી તે તમામ વસ્તુને ગ્રહણ કરવાને નિષેધ થઈ જાય છે. એટલે પછી મુનિઓને સંયમના નામે પણ વસ્ત્રપત્રાદિ ગ્રહણ કરવાને અધિકાર રહેતા નથી. સુવર્ણ વગેરે ધાતુઓ ગ્રન્થરૂપ અને વસ્ત્રપાત્રાદિ ગ્રન્થરૂપ નહીં એ કઈ તફાવત નથી, ગ્રથ એટલે ગ્રન્થ. ગ્રન્થ શબ્દથી અહિયા પરિગૃહિત વસ્તુ જાણવી. આ સંદેહાત્મક વાક્યર્થ છે. તેનો ઉત્તર આ શ્લોકના ઉત્તરાર્ધ અને આગળના શ્લેકના પૂર્વાર્ધમાં પ્રસ્તુત કર્યો છે કે-“જિનકલ્પિકને બાર પ્રકારને ઉપધિગ્રહણ કરવાને હેય” વગેરે શાસ્ત્રવચનરૂપ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વધારે પડતા વસ્ત્ર વગેરે ધારણ કરવામાં આવે તે દોષ છે જ કારણ કે બિનજરૂરી વધારાના ઉપકરણ અધિકારણ બને છે. પણ જે આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તે રીતે અન્યૂન-અનતિરિક્ત પ્રમાણસર વસ્ત્રાદિ ધારણ કરવામાં આવે તે તેમાં કોઈ દોષ નથી. ૧૬૩ एयमगहणं भावा अहिगरणच्चायओ मुणेअव्वं । एस महावक्कत्थो अइदंपज्ज तु पुव्वुत्त ॥१६॥ ७५ जिनानां (जिनकलिनां) द्वादशरूपस्तु । છેરા વરૂદ્રસળિો | અન્ના પુનનવીનં તુ, મો ૩૮ ૩nહો !” રુતિ વારા | Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૮ : પરિપૂર્ણ અર્થોપલબ્ધિનાં મહત્ત્વપૂર્ણ અંઞા પદાર્થોદિ ૨૮૩ શ્લેાકા :-અધિકરણના ત્યાગપૂર્વક કરાઈ રહેલું, એ ભાવથી ગ્રહણુ રૂપ નથી’ એમ જાણવું, તે મહાવાકયા છે. એ પર્યાર્થ તેા પૂર્વ કહ્યા મુજબ છે. ૫૧૬૪મા यत एतद् वस्त्रादिग्रहणम्, मावात्तत्त्वतोऽधिकरणत्यागत आर्त्तध्यानादिपरिहारादग्रहणमं अवंति ज्ञातव्यम्, अग्रहणपरिणामोपष्टंभकं ग्रहणमपि खल्वग्रहणमेव, एष महावाक्यार्थः, ફેસપર્યન્તુ પૂર્વોત્ત‘આશૈવ સર્વત્ર ધર્માં સા' કૃતિ ।।શ્ તાત્પર્યા :–પાતે ધારણ કરેલું વસ્ત્રાદ્વિ ઉપકરણ અધિકરણુ ન બને તેની કાળજી રાખીને ભગવાનની આજ્ઞા મુજબ વાપરવામાં આવે તે પરમાર્થ દૃષ્ટિએ તેનાથી આ ધ્યાન વગેરે મહાદોષો ટળતા હોવાથી તે અગ્રહણુ જ છે તેમ જાણવું, અગ્રહણ એટલે કે પરિગ્રહત્યાગ, ‘મહાવ્રતનું... પાલન કરવામાં ટેકારૂપ બનતુ વસ્ત્રગ્રહણ એ ખરેખર પરિગ્રહ રૂપ જ નથી.’ આ મહાવાકયાર્થ છે. અપર્યાર્થ તે પૂર્વ કહ્યો છે જ કે “આજ્ઞા એ જ સર્વધર્મકૃત્યના પ્રાણ છે.’ ૧૬૪ના वाक्यान्तरमधिकृत्याह — ખીજા એક આગમિક વાકયમાં પદાર્થાદિના અવતાર શ્લાક-૧૬૫થી ચાર શ્લામાં કર્યા છે– तवज्झाणाइ कुज्जा एत्थ पयत्थो उ सव्वर्हि ओहा । छठु सगाई करणं सेयं सिवट्ठति ॥ १६५ ॥ શ્લેાકા : તપા–ધ્યાનાદિ કરવા’આ વાકયમાં પદાર્થ એ છે કે સામાન્ય રીતે બધાને માટે છઠના તપ અને કાચાત્સર્ગાઢિ કરવા શ્રેયસ્કર છે. ૧૬૫ાા सर्वत्र ओघेन - समर्था समर्थादिपरिहारसामान्येन, शिवार्थ = मोक्षार्थं षष्ठोत्सर्गादीनां करणं श्रेय इति ॥ १६५॥ तपोध्यानादि कुर्यादत्र वाक्ये पदार्थस्तु તાત્પર્યા :-તપ-ધ્યાન વગેરે કરવા-આ વાકયમાં સમર્થ કે અસમની ચર્ચા કર્યા વિના કુલિત થતા પદાર્થ એ છે કે સામાન્યતઃ બધાને માટે માક્ષના હેતુથી છઠ-અટ્ઠમ વગેરે તપશ્ચર્યા અને કાયાત્સર્ગાદિમાં રહીને ધ્યાન કરવુ. શ્રેયસ્કર છે. ૧૬પા तुच्छावत्ताईणं तक्करण अकरणं अओ पत्तं । बहु दोसपस गाओ वक्कत्थो एस दट्ठव्वो ।। १६६॥ શ્લેાકા : ‘તુચ્છ અને અવ્યક્ત વ્યક્તિ માટે પણ તે બ્ય બન્યુ. વળી તેને ઘણાં દોષ કરનારું હોવાથી (કરણ પણુ) અકરણરૂપ પ્રાપ્ત થયુ” આ વાકયા જાણવા. ૫૧૬૬ા तुच्छाः=असमर्था बालवृद्धादिलक्षणाः, अव्यक्ताश्चागीतार्थाः, आदिनावश्यकहानियोग्यादिग्रहस्तेषामतः = पदार्थात् तत्करणं = षष्ठोत्सर्गादिकरणं प्राप्त बहुदोषप्रसङ्गात्, " शक्त्यतिक्रमेण तपोध्यानादिकष्टानुष्ठानस्यार्त्तध्यानमयत्वेन तिर्यगाद्यशुभजन्माद्यापत्तेः करणं तत्त्वतोऽकरणमेव तत्, एष वाक्यार्थी द्रष्टव्यः ॥ १६६॥ તાત્પર્યા :–તુચ્છ એટલે છઠ વગેરે તપશ્ચર્યા કરવાને અસમર્થ, દા.ત. ખાળવૃદ્ધાદિ. અવ્યકત એટલે અગીતાર્થ, અર્થાત સૂત્રાર્થ અકેાવિદ આદ્ઘિ શબ્દથી ખીજા પણુ–તપ વગેરેથી Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ . . . . ઉપદેશરહસ્ય ગાથા-૧૬૭-૧૬૮ જેઓના આવશ્યકાદિ ગોને હાનિ પહોંચવાની શક્યતા હોય તેવા પુરૂષે સમજવાં. જે સામાન્ય પદાર્થ કહ્યો તેનાથી તો આવા બધા અશક્તોને માટે પણ છઠ વગેરે તપશ્ચર્યા કર્તવ્યરૂપે પ્રાપ્ત થયા એટલે કે તેઓએ પણ તે કરવા જોઈએ. જ્યારે બીજી બાજુ શક્તિને ઓળંગીને તપ-ધ્યાન વગેરે કષ્ટાનુષ્ઠાનનું આચરણ આર્તધ્યાનનું કારણ હોવાથી તિર્યંચ વગેરે અશુભગતિની આપત્તિ ઊભી કરનાર હોવાથી ઘણાં દેષ પ્રાપ્ત થાય છે એટલે પરમાર્થથી તે એ કરવા છતાં પણ નહિ કરવા બરાબર છે. આ પ્રકારને સંદેહ એ જ વાક્યર્થ જાણ. ૧૬દા છે. ____एस महावक्कत्थो समयाबाहेण एत्थ जमदोसो । 'सव्वत्थ समयणीई अइदंपज्जत्थओ इट्ठा ॥१६॥ શ્લેકાર્થ -મહાવાક્યર્થ આ પ્રમાણે છે-શાસ્ત્રને બાધ ન પહોંચે એ રીતે કરવામાં દેષ નથી. અપર્યાર્થ–સર્વત્ર શાસ્ત્રનીતિ અનુસરવા યંગ્ય છે. ૧૬ एष महावाक्यार्थः यत्समयाबाधेनाऽऽगमानुल्लंघनेन अत्रादोषः, आगमश्चायमत्र વસ્થિતા--[ ]. ७'तो जह न देह पीडा न या विक्मिससोणियत्तं च । जह धम्मज्झाणवुढी तहा इमं होइ कायवं॥" ऐदम्पथितः ऐदम्पर्यार्थमाश्रित्य, सर्वत्र समयनीतिरागमनीतिरेव इष्टाऽभिमता, तस्या एव सर्वत्राधिकार्यनधिकार्यादिविभागप्रदर्शनहेतुत्वात् ॥१६७॥ તાત્પર્યાથ-તપોધ્યાનાદિ કરવા” આ વાક્યને મહાવાક્યર્થ આ પ્રમાણે છે કે આગમની આજ્ઞાનું લેશમાત્ર ઉલ ધન આજ્ઞાન લેશમાત્ર ઉલઘન ન થાય એ રીતે પ્રત્યેક અનુષ્ઠાનને આચરવામાં કોઈ દેષ નથી. પ્રસ્તુત વિષયમાં આગમની સલાહ આ પ્રમાણે છે. ( ગાથા– ) શરીરને અત્યધિક પીડા ન થાય. શરીરમાંથી લોહી અને માંસ અતિ શેષિત ન થઈ જાય તથા ધર્મધ્યાનમાં વૃદ્ધિ થાય તે રીતે તપ કરે. અદંપર્ચર્થ એ છે કે સર્વત્ર આગમની નીતિ જ અનુસરણીય છે. કારણ કે એનાથી જ સર્વત્ર અધિકારિતા અને અનાધિકારિતાને સમ્યગુબોધ પ્રાપ્ત થાય છે. ૧૬૭ - વાવયાતરમધકૃત્યાë– શ્લેક-૧૬૮ થી ૧૭૧માં બીજા એક વાક્યને આશ્રયીને પદાર્ણાદિ વિભાગ દર્શાવે છે. दाणपसंसणिसेहे पाणवहो तह य वित्तिपडिसेहो। एत्थ पयत्थो एसो जे एए दो महापावा ॥१६८॥ કાથ-દાનની પ્રશંસા અને નિષેધમાં (અનુક્રમે) પ્રાણવધ અને વૃત્તિપ્રતિષેધ છે'. આ વાક્યને પદાર્થ એ છે કે એ બન્નેમાં મહાપાપ છે. ૧૬૮ दानप्रशंसायां प्राणवधस्तन्निषेधे च वृत्तिप्रतिषेधः, एतेनेदं सूत्रकृतांगसूत्र लक्ष्यते-[अ. ११-सू.२०] ७७"जे उ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे अ ण पडिसेहति वित्तिच्छेयं कुणंति ते ॥" ७६ तस्माद्यथा न देहपीड़ा न चापि विमांसशोणितत्व च । यथा धर्मध्यानवृद्धिः वा तथायं भवति कर्त्तव्यः ॥ ७७ ये तु दान प्रशंसन्ति वधमिच्छन्ति प्राणिनाम् । ये च ण प्रतिषेधन्ति वृत्तिच्छेदं कुर्वन्ति ते.॥ Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૮: પરિપૂર્ણ અર્થોપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગ પદાર્યાદિ ૨૮૫ इति । अत्र एष पदार्थः यदेतौ द्वौ दानप्रशंसानिषेधौ महापापावशुभगतिलाभान्लरायादिप्रबलपापप्रकृतिबन्धहेतुत्वादिति ॥१६८॥ | તાત્પર્ધાર્થ – દાનની પ્રશંસા કરવાથી પ્રાણવધ અને નિષેધ કરવાથી વૃત્તિપ્રતિષેધ અર્થાત્ આજીવિકા ભંગ પ્રસક્ત થાય છે. આ વાક્ય સૂત્રકૃતાંગના નિમ્નક્ત સૂત્રમાં આ રીતે ઉપલબ્ધ છે જેઓ દાનની પ્રશંસા કરે છે તેઓ જૂના વધમાં અનુમતિ આપે છે. જેમાં દાનને પ્રતિષેધ કરે છે તેઓ (ચાચકાદિની) વૃત્તિ–આજીવિકામાં અંતરાય કરે છે.'' આ વાક્યને સામાન્ય પદાર્થ એ છે કે દાનની પ્રશંસા અને દાનના નિષેધમાં મહાપાય છે. કારણ કે તેથી અશુભગતિ કર્મબંધ તથા લાભાંતરાય વગેરે પ્રબળ પાપ પ્રકૃતિઓને બંધ પડે છે. ૧૬૮ , वक्कत्थो पुण एवं विच्छेओ होज्ज देसणाईणं । एयं क्सेिसविसयं जुज्जइ भणि तु वोत्तु जे ॥१६९॥ શ્લેકાર્થ વાક્યર્થ એ છે કે-આ રીતે તે ઉપદેશ વગેરેને વિચ્છેદ થશે. માટે આ વાક્યને ભાવ કંઈક ગૂઢ હવે જોઈએ. ૧૬લ્લા वाक्यार्थः पुनरेवभ्युपगम्यमाने, देशनादीनां=पात्रापात्रादिविषयदानविधिनिषेधादिदेशनादीनां વિરાઃ ચાત"धर्म स्यादिपदं दानं दान दारिद्यनाशनम् । जनप्रियकर दानं दानं सर्वार्थसाधनम् ॥१॥ बीजं यथोषरे क्षिप्त न फलाय प्रकल्प्यते । तथाऽपात्रेषु यद्दानं निष्फलं तद्विदुर्बुधाः ।२।" इत्यादिदेशनाप्रवृत्तौ जीवहिंसानुमतिलाभान्तरायप्रसङ्गस्य बज्रलेपायमानत्वात् । तस्मादेतद्धणितं तु बिशेषविषयं वक्तुं युज्यते । 'जे' इति पादपूरणाथों निप्रातः ।।१६९।। તાત્પર્યાથ-જે પદાર્થ દર્શાવ્યું છે તે જે વગર વિચાર્યું સ્વીકારી લેવામાં આવે તે સુપાત્ર વગેરેને ઘણું દાન કરવું અને કુપાત્ર વગેરેને તે ન કરવું એ જે શાસ્ત્રકારોનો ઉપદેશ છે તેનું ઉત્થાપન થઈ જશે. તે ઉપદેશ આ પ્રમાણે છે-ધર્મનું પ્રારંભિક પગથિયું દાન છે. દાનથી દરિદ્રતાનો નાશ થાય છે. દાનથી લોમાં પ્રિય થવાય છે. સર્વ અને સિદ્ધ કરનાર દાન છે. - જેમ ઉખરક્ષેત્રમાં વાવેલા બીજથી કઈ ફળ પ્રાપ્ત થતું નથી, તેમ કુપાત્રમાં આપેલું દાન પણ નિષ્ફળ છે એમ પંડિત કહે છે. આ રીતને ઉપદેશ કરવાની પ્રવૃત્તિમાં તે જીવહિંસામાં અનુમતિને દોષ અને લાભાંતરાય કર્મ બંધ આ બે દેષ વ્રજના લેપની જેમ મળ્યા ટળે તેમ નથી. માટે સૂત્રકૃતાંગ સૂત્રના વિષયભૂત દાન કઈક જુદા જ પ્રકારનું હોવું જોઈએ. મૂળ શ્લોકમાં ને શબ્દ માત્ર પાદપૂર્તિ માટે વપરાય છે. ૧દલા , आगमविहिअणिसिद्धे अहिगिच्च पसंसणे णिसेहे अ । लेसेण वि पो दोसो एस महावक्कगम्मत्थो ॥१७०॥ Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય · ગાથા—૧૭૧ શ્લેાકા : આગમમાં વિહિત અને નિષિદ્ધને ઉદ્દેશીને પ્રશંસા અને નિષેધ કરવામાં લેશમાત્ર દોષ નથી-આ મહાવાકયા છે. ૧૭ના आगमे=सिद्धान्ते विहितं निषिद्धं च दानमधिकृत्य प्रशंसने निषेधे च लेशेनापि नो दोषः, सत्प्रवृत्तिरूपस्य विहितदानव्यापारस्य हिंसारूपत्वाभावेन तत्प्रशंसने हिंसानुमोदनस्याऽप्रसङ्गात्, प्रत्युत सुकृतानुमोदनस्यैव संभवात् । निषिद्धदानव्यापारस्य चासत्प्रवृत्तिरूपस्य निषेधे वृत्तिच्छेदपरिणामाभावेनान्तरायानर्जनात् प्रत्युत परहितार्थ प्रवृत्त्यान्तरायकर्मविच्छेदादेव । तदिदमुक्तमुपदेशपदे 2 ૭૮‘જ્ઞાનવિચિં ત તે ડિસિદ્ધ વાહિનિય છો ઢોસો ત્તિ ।।” [ ૮૭૨] आगमविहित संस्तरणे सुपात्रे शुद्ध भक्तादिदानमस स्तरणे त्वशुद्ध भक्तादिदानमपि निषिद्धं, निषिद्धं च कुपात्रदानादिकमनुकम्पादानं तु क्वापि न निषिद्धं यदाह - [ ७८ मोक्खत्थं जं दाणं तं पर एसो विही समक्खाओ । ૨૮૬ तन्न J अणुकंपादाणं पुण जिणेहिं न कया वि पडिसिद्धं ॥ " एष महावाक्यगम्योऽर्थः ॥ १७० ॥ તાત્પર્યા :-શ્રી જિનાગમમાં જે જે ક્ષેત્રને ઉદ્દેશીને દાનનુ વિધાન કર્યું છે. તે તે ક્ષેત્રમાં અર્થાત્ જિનબિ’બદિ સાત ક્ષેત્રમાં કરાતા દાનની પ્રશંસા કરવામાં કોઇ દોષ નથી, પર'તુ નિષેધ કરવામાં દોષ છે. શાસ્ત્રામાં જે જે ક્ષેત્રમાં દાન કરવાના નિષેધ કર્યા છે (દા.ત. કતલખાનુ' વગેરે) તે તે ક્ષેત્રમાં કરાતા દાનની પ્રશંસા કરવામાં ગુણ નહીં પણ દોષ છે. જે દાનનું શાસ્ત્રમાં વિધાન છે તે દ્વાન શુભપ્રવ્રુત્તિ સ્વરૂપ હોવાથી હિંસામય નથી એટલે તેની પ્રશંસા કરવાથી હિંસામાં અનુમતિના દોષ લાગતા નથી. ઉલટું, સુકૃત અનુમાદનના લાભ છે. જે ક્ષેત્રમાં દાન ક્રિયાના શાસ્ત્રમાં નિષેધ કર્યાં છે તે દાનક્રિયા અશુભ પ્રવૃત્તિ રૂપ હાવાથી તેના નિષેધ કરવામાં કોઈની આજીવિકાના વિચ્છેદના આશય ન હેાવાથી અંતરાયના પણ દોષ લાગતા નથી. ઉલટી તે નિષેધની પ્રવૃત્તિ પરના હિતાર્થે થતી હોવાના કારણે અ'તરાય કર્મોના વિચ્છેદ થાય છે. શ્રીઉપદેશદ શાસ્ત્રમાં (૮૭૯) કહ્યું છે કે—આગમમાં દાન વિહિત છે અને જે પ્રતિષિદ્ધ છે તેના આધારે પ્રશ'સા અને નિષેધમાં કોઇ દોષ નથી. સ`સ્તરણ અવસ્થામાં અર્થાત્ શકનિર્વાહદશામાં સુપાત્રમાં શુદ્ધ અન્ન-પાન વગેરેનું દાન અને અશકય-નિર્વાહમાં અશુદ્ધ અન્નપાનાદિનું પણ દાન સુપાત્રને કરવાના નિષેધ નથી. ત્યારે કુપાત્રને અસત્ પ્રવૃત્તિ ઉત્તેજક દાન કરવાને નિષેધ છે. અનુક’પાદાન કરવાના કયાંય પણ નિષેધ કર્યા નથી. શાસ્ત્રમાં કહ્યુ` છે કે— માક્ષના હેતુથી કરાતા દાનને ઉદ્દેશીને આ વિધિ કહ્યો છે. જિનેશ્વરાએ કયારેય પણ અનુક’પાદાનના નિષેધ કયા નથી.’ ૫૧૭૦ના अइदं पज्जत्थो पुण मोक्खगं होइ आगमाबाहा | एवं पइतं चि वक्खाणं पायसो जुत्तं ॥ १७१ ॥ ७८ आगमविहित तन्त्र प्रतिषिद्ध चाधिकृत्य ना दोष इति ॥ ७९ मोक्षार्थ' यद्दानं तत्प्रति एष विधिः समाख्यातः । अनुकम्पादानं पुनर्जिनैः न कदापि प्रतिषिद्धम् ॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૮ પરિપૂર્ણ અર્થેપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગે પદાર્યાદિ ૨૮૭ શ્લોકાથ:- આગમને અબાધા એ મોક્ષનું અંગ છે-આ એપર્યા છે. આ રીતે પ્રાયઃ દરેક સૂત્રનું વ્યાખ્યાન કરવું યોગ્ય છે. ૫૧૭૧ ऐदम्पर्यार्थः पुनर्मोक्षाङ्ग भवति आगमाऽबाधा आगमार्थानुरुलंघनं । अतिदेशमाह-एवमुपदर्शितप्रकारेण, प्रतिसूत्र यावन्ति सूत्राण्यगीकृत्य, प्रायशो व्याख्यान युक्त, अतिसंक्षिप्तरुचिश्रोत्राद्यपेक्षया प्रायश इत्युक्तम् ।१७१। તાત્પર્યાથ :- “આગમને લેશમાત્ર આંચ ન આવે એ રીતે તમામ પ્રવૃત્તિ કરવી એ જ મોક્ષનું અંગ છે?—આ જ દંપર્યાર્થ છે. પ્રાયઃ પ્રત્યેક સૂવને આશ્રયીને આ રીતે પદાર્થાદિ ચાર પ્રકારે વિવરણ કરવું યુક્તિયુક્ત છે. કદાચ ક્યારેક કેઈક શ્રોતા અત્યંત સંક્ષિપ્ત રુચિવાળે હોય ત્યારે અટલે વિસ્તાર ન પણ કરાય એ માટે “પ્રાયશઃ” એમ કહ્યું છે. ૧૭ના * ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिन इदानीन्तनव्यवहारमुत्सृ. * जन्ति अन्यं च विशुद्ध' व्यवहारं संपादयितुं न शक्नुवन्ति ते बीजमा-3 प्रमप्युच्छिन्दतो महादोषभाजो मवन्ति । [ જેઓ ગીતાર્થ જ્ઞાની પરવા કર્યા વિના વિધિનું મિથ્યાભિમાન રાખીને ચાલ્યા આવતા વર્તમાન વ્યવહારને હાંકી કાઢે છે પણ એને સ્થાને બીજા વિશુદ્ધ આદિ શાસ્ત્રીય વ્યવહારનું સ્થાપન કરવાને શક્તિમાન હોતા નથી તેઓ બીજમાત્રને પણુ ઉછેરે કરીને મેટા દેષના ભાગી બને છે.] ગવિંશિક ગ્લૅ. ૧૬ ઉપા. યશોવિજય કૃત ટીકા Page #329 -------------------------------------------------------------------------- ________________ એ ઉપદેશ ૩૯-પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન कुत एतदित्यत आह - एवं सम्मन्नाण दिठेहविरोहनाणविरहेण । अण्णयरगमा कासइ सुअमिहरा कासइ अनाणं ॥१७२॥ શ્લોકાથી - એ રીતે સમ્યગૃજ્ઞાનનો ઉદય થાય છે. અન્યથા ગમે તે એક ગમ-માર્ગને આશ્રયીને દષ્ટ-ઈષ્ટ વિજ્ઞાનના અભાવથી કેઈકને માત્ર શ્રુતજ્ઞાન થાય છે તે કઈકને અજ્ઞાન થાય છે. ૧૭૨ ____ एवं प्रतिसूत्र मुक्तक्रमेण व्याख्याने, सम्यग्ज्ञान व्युत्पन्नस्य निराकांक्षप्रतीतिरूपं स्यात् । इत्थमेव खल्वेतत् श्रुतचिन्ताभावनात्मकत्वेन परिपूर्णतामास्कन्दति । तल्लक्षणं चेदम्-पोडशके-११] "वाक्यार्थ मात्रविषय कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ॥७॥ यत्त महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दुविसर्पि चिन्तामयं तत् स्यात् ।८। ऐदम्पर्यगतं यद्विध्यादौ यत्नवत्तथैवोच्चैः। एतच्च भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ।९।” इति । ___ इतरथा एवं व्याख्यानाभावे, अन्यतरगमादेकतरमर्थमार्गमनन्तगमश्रुतमध्यपतितमाश्रित्य कस्यचिद्विपरीताभिनिवेशरहितस्य श्रोतुः दृप्टेष्टविरोधज्ञानविरहेण शास्त्रेतरमान-शास्त्रान्यतरविरुद्धत्वज्ञानाभावेन श्रुत अप्रामाण्यज्ञानानास्कन्दितश्रुतज्ञानमात्र भवति, न तु चिन्ताभावनाभ्यां परिपूर्णम् । कस्यचित्त विपरीताभिनिवेशवतः श्रोतुः अज्ञानं, विरुद्धत्वेनाऽप्रामाण्यज्ञानास्कन्दितत्वात्तत्त्वतोऽज्ञानमेव तत् स्यात् ॥१७२॥ તાત્પર્યાથ - પદાર્થ આદિના ક્રમથી સૂવની વ્યાખ્યા કરવામાં આવે તે વ્યુત્પન્ન= પરિષ્કૃત મતિવાળા પુરુષને તેનાથી સમ્યફપ્રકારે બંધ થાય છે કારણ કે તે રીતની વ્યાખ્યામાં અધૂરાપણું ન રહેવાથી કેઈ આકાંક્ષા શેષ રહી જતી નથી. જ્ઞાનની પરિપૂર્ણતા ત્યારે કહેવાય કે જ્યારે તે જ્ઞાન શ્રુત-ચિંતા અને ભાવના ત્રિતયાત્મક હોય અને આ ત્રિતયસ્વરૂપતાનું સંપાદન ત્યારે જ થાય કે જ્યારે પદાર્થાદિ ચાર પ્રકારે સૂત્રની વ્યાખ્યા કરવામાં આવે. શ્રતજ્ઞાન-ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન આ ત્રણનું સ્વરૂપ પડશક શાસ્ત્રમાં (૧૧/૭-૮-૯) આ પ્રમાણે જણાવ્યું છે – કઠામાં પડેલા બીજ જેવું માત્ર વાક્યર્થ વિષયકજ્ઞાન શ્રતમયજ્ઞાન જાણવું. અત્યંત મિથ્યાભિનિવેશને આ જ્ઞાનમાં સ્થાન નથી.મહાવાક્યાર્થથી ઉદ્ભવતું અતિસૂક્ષમ સયુક્તિઓની વિચારણાથી ગર્ભિતજ્ઞાન-ચિંતામયજ્ઞાન છે. જેમ પાણીમાં તેલનું બિંદુ પ્રસરી જાય તેમ આ ચિંતામયજ્ઞાન અ૬૫માત્રામાં હોવા છતાં અનેક વિષયોમાં પ્રસરતું હોય છે. તાત્પર્યસ્પર્શી તેમ જ વિધિ આદિમાં અત્યંત પ્રયત્નવાળું જે જ્ઞાન છે તે ભાવનામયજ્ઞાન છે. આ જ્ઞાન મલિન હોવા છતાં પણ શુકનવંતા રત્નની પ્રભા સમાન છે.” જે પદાર્થોદિ ક્રમથી વ્યાખ્યા કરવામાં ન આવે તે આગમસૂત્ર સંબંધી અર્થ ધના પ્રકારો અનંત હોવાથી તેમાંથી કેઈ એક અર્થબોધપ્રકારને આશ્રયીને જ જ્ઞાન સંપન્ન Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૦ પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાત્તાન ૨૮૯ થાય છે. વળી તે જ્ઞાન પણ ચિંતામય અને ભાવનામયરૂપે નહિ થતા કેઈક શ્રોતાને માત્ર શ્રતજ્ઞાનરૂપે થાય છે તો વળી કઈક શ્રોતાને તે અજ્ઞાનરૂપે પણ પરિણમે છે. તે એ રીતે કે જે શ્રોતાને વિપરીત અભિનિવેશ નથી તેને દષ્ટ એટલે કે શાસ્ત્રથી ભિન્ન પ્રત્યક્ષાદિ પ્રમાણેથી ઉપલબ્ધ અને શાસ્ત્ર પ્રમાણુથી ઈષ્ટ એટલે કે અભિમત પદાર્થના સંબંધમાં વિરેધીજ્ઞાન સત્તામાં ન હોવાથી શ્રતજ્ઞાન માત્ર સંપન્ન થાય છે. જો કે આવું જ્ઞાન અપ્રમાણ્યજ્ઞાનથી આક્રાન હોતું નથી. પરંતુ પરિપૂર્ણરૂપે ચિંતા અને ભાવનામય જ્ઞાન થવું જોઈએ તે નથી થતું. જે શ્રોતા વિપરીત અભિનિવેશથી અર્થાત્ કદાગ્રહથી જડાયેલે હોય છે તેને દુષ્ટષ્ટ વિરોધી જ્ઞાનને અભાવ ન હોવાથી અર્થાત્ તેનું જ્ઞાન દષ્ટછ પદાર્થ– વિરોધી હોવાથી અપ્રામાણ્ય જ્ઞાનથી અભિભૂત હોય છે. એટલે પરમાર્થથી તો તે અજ્ઞાનરૂપ જ છે. ૧૭ ननु वाक्यार्थादिभेदेन श्रुतज्ञानस्य कथं पूर्णता, वाक्यार्थादिज्ञानस्य मतिरूपत्वादित्याशक्य समाधत्ते શંકા - સૂવની વ્યાખ્યા એ તે થતજ્ઞાન સ્વરૂપ છે. જ્યારે વાક્યા સ્વરૂપ જે જ્ઞાન છે એ તે ઈહારિરૂપ હોવાથી મતિજ્ઞાનના ભેદરૂપ છે. એટલે વાક્યર્થ વગેરે પ્રકારથી સૂચવ્યાખ્યા કરવાથી શ્રુતજ્ઞાનની પૂર્ણતા કઈ રીતે સંભવે ? આ પ્રશ્ન ઊઠાવીને લેક-૧૭૩માં તેનું સમાધાન પણ કર્યું છે – वक्कत्थाइ मइ च्चिय ईहाइण तेण कह सई । भण्णइ सदस्थमई सुअनाणभंतर विति ॥१७३।। લેકાર્થ - વાક્યાથીદિ ભેદ ઈહાદિસ્વરૂપ હેવાથી મતિજ્ઞાનસ્વરૂપ જ છે તે પછી તે શાબ્દધરૂપ કેમ ? ઉત્તર –શબ્દાર્થ મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં અન્તર્ભાવ કહ્યો છે. ૧૭૩ [વાક્યાર્થીદિલ્બધ થતજ્ઞાન સ્વરૂપ કઈ રીતે ?] . वाक्यार्थादिमतिरेवेहादित्वेन-इहादिरूपत्वाद्विशेषधर्मस्य सामान्यधर्मव्याप्यत्वात् , तेन कथं शान्दं वाक्यार्थादिज्ञानम् ? भण्यतेऽत्रोत्तर दीयतें, शब्दार्थमति-शब्दप्रयोज्यां मतिं श्रुतज्ञानाम्यन्तरां ब्रुवते सिद्धान्तवृद्धाः । अत एव समानाक्षरलाभानां चतुर्दशपूर्वविदामपि षट्स्थानपतितत्वं વિમેન શ્રયતે / તથા ચોરું ચૂરવમાગે–નિવાવરયામા–૨૪રૂ. ,, ८०"अक्खरल भेग समा ऊणहिया हुति मइविसेसेहिं । .. ते वि य मइविसेसा सुअनाणभंतरे जाण ॥" न चैवमुपयोगसांकर्य, यावत्कालं श्रुतव्यापारस्तावत्तदुपयोगस्यैव स भवात् तत्सामग्रया बलवत्त्वात् , अत एव श्रुतनिश्रितमतिज्ञानकालेऽपि श्रुतात्य(न्व)य एव व्युत्पादितो विशेषावश्यकादाविति દયમ્ I૭૨ ८० अक्षरलाभेन समा ऊनाधिका भवन्ति मतिविशेषैः । तेऽपि च मतिविशेषाः श्रुाज्ञानाभ्यन्तरे जानीहि ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉપદેશરહસ્ય ગાથા-૧૭૪ આ તાત્પર્યાથ:- હંમેશાં કેઈપણ વિશેષ ધર્મ સામાન્ય ધર્મનો વ્યાપ્ય જ હોય છે. દા.ત.પૃથ્વી પૃથ્વીને વિશેષ ધર્મ છે અને દ્રવ્યત્વ સામાન્યધર્મ છે, તે પૃથ્વીવ દ્રવ્યત્વને વ્યાપ્ય ધર્મ છે. એ જ રીતે અવગ્રહાદિ ચારભેદ મતિજ્ઞાનના હોવાથી ઈહાત્વ વગેરે વિશેષ ધર્મો મતિજ્ઞાનવના વ્યાખ્યધર્મ થયા. ઉપદશિત વાક્યાદિ ભેદે પણ ઈહાદિ સ્વરૂપ હોવાથી તે પણ મતિજ્ઞાનસ્વરૂપ જ હેવા જોઈએ. તે પછી તે વાક્યાર્થીદિજ્ઞાનને શાબેધસ્વરૂપ કેમ કહ્યા ? શાબ્દબેધ તે કૃતજ્ઞાનરૂપ છે ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે સિદ્ધાન્તનું જ્ઞાન જેઓનું પરિપકવ છે તેવા વૃદ્ધપુરુષનું કહેવું છે કે જે મતિજ્ઞાન શબ્દપ્રજ્ય છે-શબ્દ દ્વારા ઉદ્દભવે છે-તેને પણ સમાવેશ શ્રુતજ્ઞાનમાં જ છે. તેઓ આમાં યુક્તિ બતાવતા કહે છે કે માત્ર પદાર્થજ્ઞાન એ જ જે શ્રતજ્ઞાન સ્વરૂપ હોય તે ચૌદપૂર્વના વેત્તાઓને અક્ષરલાભ એકસરખે હોવાથી તેઓનું થતજ્ઞાન પણ એકસરખું હોવું જોઈએ. જ્યારે આગમમાં તે તેઓને અન્ય તફાવત દર્શાવવા માટે તેમને મતિજ્ઞાનના ભેદે જ ષટ્રસ્થાન પતિત કહ્યા છે. તાત્પર્ય એ છે કે કેઈ એક ચૌદપૂર્વવેત્તાનું જે શ્રુતજ્ઞાન છે તેનાં કરતા બીજા ચૌદપૂર્વવેત્તાનું શ્રુતજ્ઞાન અનંતભાગ અધિક, અસંખ્યભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક, અસંખ્યગુણ અધિક અને અનંતગુણ અધિક પણ હોઈ શકે છે. જો શબ્દ જન્ય મતિજ્ઞાનને શ્રુતજ્ઞાન અનત માનવામાં ન આવે તે આ ભેદે ઘટી શકે નહિ. કારણ કે શબ્દથી સૂત્રરૂપે ચૌદપૂર્વનું જ્ઞાન તે બધાને સરખું જ છે. બહદુક૯૫ભાષ્યમાં પણ કહ્યું છે કે (ગાથા-) અક્ષરલાભથી સમાનતા હોવા છતાં પણ મતિભેદથી જૂનાધિકતા હોય છે અને તે મતિભેદ પણ કૃતજ્ઞાન-અન્તભૂત જાણવા શંકા :- જે મતિજ્ઞાનના ભેદનો અન્તર્ભાવ શ્રતજ્ઞાનમાં કરવામાં આવે તે શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન વચ્ચે કેઈ નિશ્ચિત ભેદરેખા ન રહેવા સ્વરૂપ સંકર દોષ પ્રસક્ત થશે. ઉત્તર :- એ નહિ થાય. કારણ કે જેટલા કાળ સુધી શ્રતને વ્યાપાર પ્રવર્તમાન હોય ત્યાં સુધી તે ઉપગ શ્રુતજ્ઞાન સ્વરૂપ જ હોઈ શકે છે. નહિ કે મતિજ્ઞાન સ્વરૂપ, મતિજ્ઞાનની સામગ્રી કરતાં પણ શ્રુતજ્ઞાનની શબ્દ અનુસંધાનાદિ સામગ્રી બળવાન છે અને તે વાક્યર્યાદિ જ્ઞાન પૂર્વે વિદ્યમાન હોવાથી ઈહાદિ સ્વરૂપ મતિજ્ઞાનાત્મક કાર્યને ઉત્પન્ન થવાને અવકાશ ન રહેવાથી, જેને ઈહાદિસ્વરૂપ હોવાને કારણે મતિજ્ઞાન સ્વરૂપ ઓળખાવવા પ્રયત્ન થઈ રહ્યો છે તેનું વાસ્તવિક સ્વરૂપ શ્રતજ્ઞાનાત્મક જ સંભવે છે. આ જ કારણે શ્રીવિશેષાવશ્યકભાષ્ય વગેરે શાસ્ત્રમાં શ્રતને અવલંબીને ઉદ્દભવતા મતિજ્ઞાનના કાળમાં પણ શ્રુતજ્ઞાનને અન્વય અર્થાત્ શ્રુતજ્ઞાનની ઉપસ્થિતિ હોવાનું પ્રતિપાદન કર્યું છે. ૧૭૩ इदमेव प्रतीत्योपपादयतिએ જ બાબતનું વધુ સ્પષ્ટીકરણ એક પ્રતીતિના દષ્ટાનથી શ્લેક ૧૭૪માં વ્યક્ત કરે છે एतो च्चिय उववज्जइ सदा जाणामि एअमट्ठति ।। ‘णियसरिसं सुअनाणं काउं इय होइ उवएसो ॥१७४॥ શ્લેકાર્થ - “એ જ કારણે શબ્દથી આ અર્થ જાણું છું” એવી પ્રતીતિની ઉપપત્તિ થાય છે. આ રીતે પોતાના જેવું જ (વક્તાના જેવું જ પરિપૂર્ણ) શ્રતજ્ઞાન કરવાનો ઉપદેશ છે. ૧૭૪ Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૮–પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન [વાકાર્યાદિ પ્રતીતિ શ્રુતજ્ઞાનાત્મક હોવાનું સમર્થન इत एवोपपद्यते 'शब्दादेनमर्थ जानामी'ति । नहीयं धीः शब्दोत्तरकालविचारस्य मानसादित्वे घटते, उपनीतज्ञानादौ लौकिकविषयताद्यभावात् 'साक्षात्करोमी'त्यादिप्रतीतिपरिहारऽपि तत्र 'शाब्दयामी'ति प्रतीतेः समाधातुमशक्यत्वात् । न चात्र शब्दप्रयोज्यत्वमुपाधिभूतमेव विषयः, बाधकं विना स्वभावभूतस्यैव शाब्दत्वस्य तत्र विषयत्वात्, इत्यमुना प्रकारेण निजसदृशं पदार्थादिभेदेन पूर्ण श्रुतज्ञान कर्तुमुपदेश उक्तक्रमानुविद्धसूत्रदेशनात्मा भवति । यथास्वज्ञानमेव योग्ये श्रोतरि हितार्थिनामुपदेशप्रवृत्तेरिति द्रष्टव्यम् ॥१७४॥ તાત્પર્યાથ:-શબ્દ શ્રવણ કર્યા બાદ “શબ્દથી આ અર્થને જાણું છું” આવી પ્રતીતિ ઉત્પન્ન થાય છે. વાક્યાર્થીદિ પ્રતીતિ ઈહાદિસ્વરૂપ હોવાના કારણે જે મતિજ્ઞાનના જ ભેદરૂપ હોય અને તેને અન્તર્ભાવ શ્રુતજ્ઞાનમાં ન જ હોય તો ઉપરોક્ત પ્રતીતિ નહિ ઘટી શકે. કારણ કે શબ્દસંતના અનુસંધાનથી આ પ્રતીતિ ઉદ્દભવી હોવાના કારણે તેને મતિજ્ઞાન રૂપ માની શકાય તેમ નથી. કારણ કે મતિજ્ઞાન તે ઇન્દ્રિયજન્ય છે ત્યારે આ પ્રતીતિમાં ઈન્દ્રિયને વ્યાપાર ન હોવાથી ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન સ્વરૂપ તો તે હોઈ જ શકે નહિ. જે એમ કહેવામાં આવે કે “શબ્દસંકેતના અનુસંધાનના ઉત્તરકાળે વિચારરૂપે આ પ્રતીતિ ઉદભવતી હોવાથી મને જન્ય મતિજ્ઞાન સ્વરૂપ અર્થાત માનસપ્રત્યક્ષરૂપે માનવામાં વાંધો નથી.”—તે તે પણ શક્ય નથી. કારણ કે પ્રસ્તુત પ્રતીતિમાં શબ્દ પણ વિષય છે અને માનસપ્રત્યક્ષને વિષય શબ્દ હેતો નથી. જે એમ કહેવામાં આવે કે-“મનને લૌકિકસંનિકર્ષ શબ્દ સાથે ન હોવા છતાં જ્ઞાનાત્મક-અલૌકિકસંનિકર્ષથી ઉદ્ભવતા માનસ પ્રત્યક્ષને વિષય શબ્દ બનવામાં કઈ દેષ નથી. ઉપનીતજ્ઞાન એટલે ઉપનયમર્યાદાજન્યજ્ઞાન, ઉપનયમર્યાદા એટલે અલૌકિક સક્નિકર્ષ. શબ્દન અલૌકિકસંનિકર્ષજન્ય માનસપ્રત્યક્ષ થવામાં કોઈ ન હોવાથી ઉપરોક્ત પ્રતીતિને શબ્દબેધમાં અન્તર્ભાવ કરવાની જરૂર રહેતી નથી.”—તે એ પણ બરાબર નથી, કારણ કે ઉપનીતજ્ઞાનના વિષયભૂત શબ્દમાં અલૌકિક વિષયતાને અનુભવ થે જોઈએ જ્યારે પ્રસ્તુતપ્રતીતિના વિષયભૂત શબ્દમાં લૌકિક વિષયતાનો અનુભવ થાય છે. એટલે “શબ્દથી આ અર્થને સાક્ષાત્કાર કરું છું” આવી પ્રતીતિ થવાને અવકાશ ન હોવા છતાં “શાબેધાત્મક અનુભવ કરી રહ્યો છું” એવી આ પ્રસ્તુત પ્રતીતિનું સમાધાન તેને શ્રુતજ્ઞાનમાં અન્તર્ભાવ ર્યા વિના કેઈપણ રીતે શક્ય નથી. કદાચ એમ કહેવામાં આવે કે-“પ્રસ્તુત પ્રતીતિમાં વાસ્તવિક નહિ કિન્તુ પાધિક શબ્દપ્રજ્યતાને અનુભવ થઈ રહ્યો છે એટલે તેનો અન્તર્ભાવ શાબ્દબોધમાં કરવો વ્યર્થ છે.” તો એ પણું આ નથી. કારણ કે સ્ફટિકની લાલાશની જેમ અહીં શબ્દપ્રજ્યતાને ઔપાધિક ત્યારે કહી શકાય કે જ્યારે સ્ફટિકમાં પૂર્વકાલીન સફેદાઇના અનુભવરૂપ બાધકની જેમ અહી પણ કઈ બાધક ઉપસ્થિત હેય. તે ન હોવાથી પ્રસ્તુત પ્રતીતિમાં વાસ્તવિક જ શબ્દપ્રજ્યતા વિષચભૂત છે, એમ માનવું જ રહ્યું. મૂળશ્લેકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે પિતાને જેવું પદાર્થઆદિ ભેદથી પરિપૂર્ણ શ્રુતજ્ઞાનનું આધાન કરવાને શાસ્ત્રને ઉપદેશ છે એટલે પદાર્થોદિ ક્રમથી અનુવિદ્ધપણે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ! ઉપદેશરહસ્ય ગાથા-૧૭૫-૧૭૬ સૂત્રની દેશના કરવી જોઈએ. હિતેષી મહાપુરૂષે પિતાને ઉપલબ્ધ જેટલું પણ જ્ઞાન છે તે બધું જ એગ્ય શ્રોતામાં સંક્રાન્ત થાય એ રીતે ઉપદેશમાં પ્રવર્તતા હોય છે ૧૭૪ सन नन्वेवं पूर्णस्वज्ञानानुसारिण उपदेशात् श्रुतज्ञानमेव पूर्ण श्रोतुः स्यात् , न तु चिन्ताभावनात्मकं स्वविचारार्जितविशिष्टतरसंस्कारजन्यत्वाच्चिन्ताभावनयोरित्याशङ्क्य समाधत्तो-... શંકા - પિતાના પૂર્ણજ્ઞાનઅનુસારી ઉપદેશથી તે શ્રોતાને પણ શ્રતજ્ઞાનની જ પરિપૂર્ણતાનું સંપાદન કરાવવામાં સફળતા મળશે. કિન્તુ ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સંપાદન શ્રોતાને નહિ કરાવી શકાય. કારણ કે તે તેંજ્ઞાન તો પપદેશજન્ય નથી કિન્તુ પિતાના જ ચિંતનથી ઉદ્ભવતા અતિવિશિષ્ટ પ્રકારના સંસ્કારના ઉદ્ધથી ચિંતા અને ભાવના જ્ઞાનનો ઉદય થાય છે. પ્લેક–૧૭૫માં આ પ્રકારની શંકાનું ઉત્થાન કરીને તેનું સમાધાન કર્યું છે— एवंफि सुअं अहिरं कह चिंताभावणप्पगं होउ । - भण्णई तारिसणियमई वित्थारे जुज्जई तहत्तं ॥१७५॥ પ્લેકાર્થ – (પ્રશ્ન)એ રીતે પણ અધિકતા શ્રતની જ થઈ. ચિંતા અને ભાવનાત્મક જ્ઞાન કઈ રીતે થશે? ઉત્તર :- સ્વમતિના તથા પ્રકારના વિસ્તારથી પણ તે શકય છે. ૧૭પા - [બુદ્ધિવિકાસથી ચિતા–ભાવના જ્ઞાન પ્રાપ્તિ] ., एवमपि पूर्णोपदेशेऽपि श्रुतमधिकं यथाश्रुतार्थश्रोत्रपेक्षया स्यात् , चिन्ताभावनात्मकं तत्कथ भक्तु ? भण्यते तादृशनिजभनिविस्तारे-श्रुतानुसृतस्वमतिप्रपञ्चे युज्यते तथात्वं चिन्ताभावनात्मकत्वं, श्रतपर्यायक्रमेण यथोत्तर क्षयोपशमवृद्धस्तन्नियामकत्वात् ॥१७५॥ તાત્પર્યાથ:- શંકા - સ્વજ્ઞાનાનુસારે પરિપૂર્ણ ઉપદેશ કરવાથી યથાશ્રત વાક્યાનુસારી અર્થનું ગ્રહણ કરનાર શ્રોતાની અપેક્ષાએ અધિક શ્રુતજ્ઞાન સંપ્રાપ્ત થવાની શક્યતા છે. કિંતુ ચિતા અને ભાવનાત્મક જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થશે? ઉત્તર - પરિપૂર્ણ ઉપદેશથી શ્રોતાને જે અધિકશ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે તે જ તે શ્રોતાની બુદ્ધિને વિસ્તાર કરવામાં કારણભૂત બનશે અને એ રીતે શ્રોતાનુસારે બુદ્ધિને વિકાસ થંવાથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન સંપન્ન થવાની શકયતા પુરેપુરી છે. શ્રુતજ્ઞાનના પર્યાયે જેમ જેમ વધતા જાય તેમ તેમ ક્રમશઃ ઉત્તરોત્તર જે ક્ષયે પશમની વૃદ્ધિ થતી જાય છે, તે જ ચિંતા અને ભાવાત્મક જ્ઞાનની નિયામક છે. અર્થાત્ નિયમતઃ તેની પ્રાપ્તિ કરાવનાર છે. ૧૭પા ननु ज्ञानस्य क्षणिकत्वात् कथं बहुवेलः पदार्थाधुपयोग इति नैयायिकाद्याशङ्कां निराकुर्वन्नाह- અહીં કોઈ ન્યાયમતાનુસારી વિદ્વાનને શંકા થાય કે જ્ઞાન તે પોતે ક્ષણભંગુર છે તે પછી જેમાં ઘણે સમય લાગી જાય એવું પદાર્થોદિનું જ્ઞાન એક ઉપગરૂપે કઈ રીતે સંભવે ? ગ્લેક-૧૭૬માં આ શંકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. दीहो उवओगद्धा तहा खओवसमओ अ एगत्तं । : તેમાં તે સંવોનો પર્વ નાઇi તને રદ ઉદ્દા Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૩૦ પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન બ્લોકાઈ :- ઉપગનો કાળ દીધું છે અને તદનુકુળ સોપશમથી તે એક જ ઉપગરૂપ છે એટલે એનાથી જ્ઞાનાતરમાં સંકરદેષ નહિ થાય. ૧૭૬ો: [છધસ્થ જ્ઞાનોપયોગને કાળ દીવ છે.] - दीपो यथोचितबहुसमयावच्छिन्नः, उपयोगाद्धा-श्रुतोपयोगकालस्तथा श्रुतोपदेशात्तथानुभवाऽबाधाच्च । ननु पदार्थवाक्यार्थादिविचारणानामेकोपयोगत्वे धूमप्रत्यक्षवहन्यनुमित्यादीनामप्येकोष योगत्वापत्तिरित्यत आह-तथाक्षयोपशमतश्च एकोपयोगहेतुक्षयोपशमाच्च एकत्वं, प्रत्यक्षानुमित्यादिस्थले उपयोगभेदनियामकः क्षयोपशमभेदोऽस्ति अत्र तु तदभावादुपयोगैक्यमप्रत्यूह मिति भावः । अत एवाह-एव =पदार्थादिधियामेकोपयोगत्वे तेन-उपयोगैक्ये तथाक्षयोपशमस्य नियमिकत्वेन, ज्ञानान्तरे प्रत्यक्षानुमित्यादिरूपे न संकरदोषो न सांकर्य प्रसङ्ग इति ॥१७६॥ તાત્પર્યાર્થ – કૃતજ્ઞાનને ઉપગકાળ દીર્ઘ છે. યથાશક્ય ઘણું સમયે (અંતર્મુહૂર્ત) સુધી તે લંબાઈ શકે છે. આમાં કઈ અનુભવને બાધ તો નથી ઉપરાંત શાસ્ત્રનું પંચને પણું આ પ્રમાણે છે – શંકા - પદાર્થ–વાક્યર્થાદિ પરામર્શ સ્વરૂપ જ્ઞાન જે એક જ ઉપગરૂપ સંભવિત હોય, ક્ષણભેદે તે ભિન્નભિન્ન ન હોય તો ધૂમનું પ્રત્યક્ષજ્ઞાન થયા પછી વ્યાપ્તિસ્મરણાદિથી તરત જ વહિન અનુમિતિ સુધીના તમામ જ્ઞાન અવ્યવહિત એક પરંપરા અતર્ગત હેવાથી તેમાં પણ ક્ષણભેદે જ્ઞાનભેદ માનવાને બદલે એક જ ઉપગરૂપ માની શકાશે અને એ રીતે માનવામાં સંકરદોષ ઊભું થાય તો તે પણ સ્વીકારી લેવું પડશે. સમાધાન - ઉપગની એકતા અને અનેકતામાં એક્ષપશમભેદ અને અભેદ પ્રોજકે છે. આશય એ છે કે પદાર્થાદિ બેધસ્થળે પશમ એકવિધ હેવાથી દીર્ઘકાલીન પદાર્થોરિમા જ્ઞાનને પણ એક ઉપયોગરૂપ માનવામાં બાધ નથી જ્યારે ધૂમમત્યક્ષ - વહિઅનુમિતિ સ્થળમાં પ્રત્યક્ષ અને અનુમિતિને પ્રાજક ક્ષપશમ ભિન્નભિન્ન પ્રકારનો હોવાથી ત્યાં એક ઉપગ માની શકાય તેમ નથી. માટે જ કહ્યું કે–પદાર્થોદિ બેધની એકે પયગતામાં તથાવિધ ક્ષપશમભેદ નિયામક છે. પ્રત્યક્ષ-અનુમિતિ ઈત્યાદિ જ્ઞાનાંતરમાં તે ન હોવાથી સંકરદેષને અવકાશ નથી. ૧૭૬ાા પિદાર્યાદિને કમ કહિપત હેવાની આશં] ननु वाक्यार्थज्ञान मुख्यार्थानुपपत्तिज्ञानपर्यवसितं लक्षणानुग्राहकतयैवोपयुज्यते, तथा च यत्र पूर्वापरविरोधपरामर्शात्मकं वाक्यार्थ ज्ञानमुज्जम्भते तत्र लक्षणाजन्यवाक्यार्थज्ञानात्मक एक एक पर्यवसितः शाब्दबोधः संभवतीति पदार्थादिचतुष्टयक्रमः कल्पनामात्रमित्याशङ्कय समाधत्ते- શંકા - પ્રસ્તુતમાં જેને વાયાર્થજ્ઞાન કહ્યું છે તે તે માત્ર લક્ષ્યાર્થજ્ઞાનમાં જે ઉપયોગી છે. કારણ કે જ્યારે વાક્યને મુખ્યાર્થ અનુપપન છે તેવું જ્ઞાન થાય ત્યારે લક્ષણો નામના સંબંધથી લદ્યાર્થીને બેધ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી મુખ્યાર્થની ઉપપત્તિનું જ્ઞાન ન થાય. ત્યાં સુધી લક્ષણ જન્ય લક્ષ્યાર્થજ્ઞાન થતું નથી. દા.ત.- “નદીમાં ઝુંપડી છે.”—આ એક વાક્ય છે જેને મુખ્યાર્થ અઘટિત છે. આ અવસ્થામાં મુખ્યાબાધજ્ઞાનના સહકારથી લક્ષણ Page #335 -------------------------------------------------------------------------- ________________ ! ઉપદેશરહસ્ય ગાથા-૧૭૭ સંબંધજન્ય “નદીના કિનારા ઉપર ઝુંપડી છે.” આ લદ્યાર્થીને બોધ ઉત્પન્ન થાય છે. પ્રસ્તુતમાં જે વાક્યર્થજ્ઞાન છે તે પણ મુખ્યાર્થની અનુપપત્તિના અનુસંધાન રૂપ હોવાથી તેને પણ ઉપયોગ માત્ર લક્ષ્યાર્થબંધમાં જ સિદ્ધ થાય છે. સારાંશ એ છે કે જયાં પૂર્વાપર અનુસંધાન સ્વરૂપ વાક્યર્થજ્ઞાન હોય ત્યાં લક્ષણુજન્ય વાક્યાWધ સ્વરૂપ એક જ શાબ્દબોધન ઉદય ન્યાયયુક્ત છે. બાકી જે પદાર્થોદિ ચતુષ્ટયના કમનું કથન છે તે કેવળ કલ્પનાને વિલાસ છે. ક૧૭૭માં પૂર્વાર્ધથી આ શંકાનું ઉત્થાન કરીને-ઉત્તરાર્ધમાં તેનું સમાધાન કર્યું છે. नणु कलिओ वक्कत्यो एगो च्चिय कह चउविहो भणिओ। भण्णइ तहेव दीसइ सामण्णविसेसभावेणं ॥१७७॥ પ્લેકાથ.. શંકા :-- ફલિત વાક્યર્થ તો એક જ પ્રકાર છે તે ચાર પ્રકારને શા માટે કહ્યો ? ઉત્તર :- સામાન્ય-વિશેષભાવથી એ ચાર પ્રકારે જ ઉદ્દભવતે દેખાય છે મોટે. ૧૭ળા [એકાનેકરૂપે શાબ્દબોધ અનુભવસિદ્ધ) .. ननु फलितो वाक्यार्थ एक एव, तथा च कथं चतुर्विधो भणितः ? अर्थ इति प्रक्रमाल्लभ्यते । भण्यते, तथैव पदार्थादिक्रमेणैव सामान्यविशेषभावेन दृश्यते, यथाहि घटादिद्रव्यं घटादिसामान्यास्मनाऽनुवृत्तं श्यामत्वरक्तत्वादिविशेषात्मना च क्रमानुबद्धतया व्यावर्त्तमानं दृष्टमिति तथैवांगीक्रियते, तथा प्रकृतश्रुतोपयोगोऽपि प्रतिनियतस्वसामान्यात्मना यथोचितकालमनुवृत्तः पदार्थादिविशेषात्मना च क्रमानुबद्धतया व्यावर्त्तमानो दृष्ट इति तथैवाभ्युपगन्तुं युज्यते । न हि दृष्टविरोधेन कल्पना संभवति, लक्षणा च पदार्थस्य पदार्थान्तरपर्यवसानार्थतयोपयुज्यते, न चात्र विधेयनिषेध्यविशेषग्रहः सूपपदः भावभेदेन तस्याऽनियतत्वस्य प्रागुपपादितत्वात् , तस्मादाज्ञाशुद्धभावेन वाक्यान्तरार्थसमर्थनार्थ महावाक्यार्थापेक्षाऽऽवश्यकी, न चायमेव पर्यवसितो भवितुमर्हति, अंगांगिभावेन सामान्यविशेषोभयविषयतयैवोपयोगस्य पर्यवसानात्, अन्यत्राप्यवाहेहादिभावेन तथा पर्यवसानदर्शनादिति दिक् ।।१७७॥ તાત્પર્યાર્થ – શંકાકારનું તાત્પર્ય એ છે કે વાક્ય શ્રવણ થયા બાદ જે શાબ્દધ થાય છે તે ઘણું કરીને મુખ્યાર્થબોધ સ્વરૂપ હોય છે. કિન્તુ જયાં મુખાર્થમાં બાપનું અનુસંધાન હોય ત્યાં તે લદ્યાર્થધ સ્વરૂપ હોય છે. આ રીતે શબ્દથી ફલિત થત વાક્ષાર્થ એક જ પ્રકારનું હોવાથી તેને ચાર પ્રકારને કેમ કહ્યું ? ગ્રંથકાર શ્રીમદ્ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ આ શંકાનું સમાધાન કરતા કહે છે કે–સામાન્ય વિશેષભાવે પદીર્થાદિ ક્રમથી જ ઉત્પન્ન થતે દેખાતું હોવાથી શાખધ ચાર પ્રકારને કહ્યો છે. જેમ ઘટાદિદ્રવ્યને જોયા પછી ઘટવાદિ સામાન્યધર્મ પુરસ્કારેણ અન્ય ઘટેથી અભિન્નરૂપે અને શ્યામવર્ણ કે રક્તવર્ણ પુરસ્કારેણ અન્ય અશ્યામ કે અરક્ત ઘટથી ક્રમસર ભિન્નપણે ઘટાદિકવ્ય અનુભવાય છે. અને તેથી તેને સામાન્ય-વિશેષભાવે તે રૂપે જ સ્વીકારવામાં આવે છે. તે જ રીતે પ્રસ્તુત માં પણ એક જ મૃતોપગ સ્વગત પ્રતિનિયત જ્ઞાનત્વાદિ ધર્મ Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૩૦ પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન ૨૯૫ પુરસ્કારેણ અમુક કાળ સુધી અભિન્નપણે એકરૂપે અને પદાર્થાદિ વિશેષધર્મ પુરસ્કારેણ ક્રમશઃ ભિન્નપણે અનેકરૂપે અનુભવાતું હોવાથી તેને પણ તે રીતે સ્વીકારે યુક્તિયુક્ત છે. પ્રત્યક્ષ સાથે વિરોધ ઊભે થાય એ રીતે કંઈપણ કલ્પના કરવી વ્યાજબી નથી. લક્ષણ તે માત્ર મુખ્યાર્થરૂપ એક પદાર્થની અનુપત્તિ હોય ત્યારે લદ્યાર્થરૂપ અન્ય પદાર્થના ભાનમાં જ ઉપયોગી છે. એનાથી વિશિષ્ટ પ્રકારના વિધેય કે નિષેધ્યનું જ્ઞાન પ્રાપ્ત થતુ નથી. કારણ કે વિધેય અને નિષેધ્યનો નિયતાકાર કઈ ભેદ નથી. ભાવભેદે વિધેય ક્યારેક નિષેધ્ય બની જાય છે તે નિષેધ્ય ક્યારેક વિધેય બની જાય છે. આ નિરૂપણ પૂર્વે શ્લેક૧૪૩માં વિસ્તારથી થઈ ચુક્યું છે એટલે આજ્ઞાવિશુદ્ધભાવથી વાક્યાન્તરના અર્થનું સમર્થન કરવા માટે-એટલે કે પ્રસ્તુત વાક્યનો અર્થ અને તેની સાથે કંઇક અંશે વિધી અન્ય વાક્યને અર્થ એ બન્નેને સંગત કરવા માટે અપેક્ષાભેદ ઉપદર્શક મહાવાક્ષાર્થની અપેક્ષા અવશ્યભાવી છે. એકમાત્ર મહાવાકષાર્થને જ ફલિતવાક્વાર્થરૂપે સ્વીકારીને બીજાને પરિત્યાગ કરવામાં પણ ઔચિત્ય નથી. કારણ કે ઉપગ માત્ર સામાન્ય વિશેષ ઉભયથી વણાયેલ હોવાથી અવયવ-અવયવીભાવે વ્યવસ્થિત છે. એટલે બેમાંથી એકનો પરિત્યાગ અને બીજાને સ્વીકાર અશક્ય છે. મતિજ્ઞાનમાં પણ પ્રત્યેક ઉપગ અવગ્રહ-ઈહાદિભેદથી સામાન્ય-વિશેષ ઉભયાત્મક સ્વીકારાયેલ છે. આ તો એક દિશાસૂચન માત્ર છે. જે અન્યત્ર પણ માર્ગદર્શન કરાવે છે. ૧૭૭ના हेतुवाद-आगमवाद अत्र च यद्यपि अतीन्द्रियार्थे पूर्वमागमस्य प्रमाणान्तरानधिगतवस्तुप्रतिपादकत्वेनाऽहेतुवादत्वं, तथाप्यये तदुपजीव्यप्रमाणप्रवृत्तौ हेतुवादत्वेऽपि न व्यवस्थानुपपत्तिः, आद्यदशापेक्षयैव व्यवस्थाभिधानात् । [જે કે આગમેતર પ્રમાણથી અગોચર એવી વસ્તુનું પ્રતિપાદન સૌ પ્રથમ આગમ દ્વારા જ શક્ય હોવાથી અતીન્દ્રિય વતુ હતુવાદનું ક્ષેત્ર નથી, છતાં પણ ત્યાર બાદ આગમને અનુસરતા ઇતર પ્રમાણની પ્રત્તિ શકય હોવાથી અતીન્દ્રિય પદાર્થ હેતુવાદના ક્ષેત્રમાં આવી જાય છે, તે પણ હેતુવાદ અને આગમવાદની આ શાસ્ત્રીય વ્યવસ્થાને ભંગ થતું નથી કારણ કે પ્રાથમિક જ્ઞાનદશાને અવલંબીને જ તે વ્યવસ્થાનું પ્રતિપાદન છે.] rશાસ્ત્રવાર્તા સમુચ્ચય-ઉપા. યશોવિજયકૃત ટીકામાં સ્ત, ૨-૨૩] Page #337 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪૦ તત્ત્વજ્ઞસૂચિત પ્રવૃત્તિ જ આદરણીય. तदेवं पदार्थादिभेदेन चतुर्द्धा सूत्रव्याख्या व्यवस्थिता एतज्जन्यं तत्त्वज्ञानमेव च गुर्वायत्त: शुद्धाज्ञायोगलाभः परम इष्टप्राप्तिहेतुरित्याह ' આ રીતે સૂત્રની વ્યાખ્યા પદાર્થ વગેરે ભેદથી ચાર પ્રકારની સિદ્ધ થઈ, આ પ્રકારની સૂત્ર વ્યાખ્યાથી જે તત્વજ્ઞાનનો ઉદય થાય છે. ક-૧૫૪માં કહ્યા મુજબ ગુરૂ સેવા આધીન શુદ્ધાજ્ઞાચોગ લાભ પણ આ તત્ત્વજ્ઞાનરૂપ જ છે. અને તે ય ઈષ્ટપ્રાપ્તિમાં પરમોચ્ચ હેતુ છે. આ બાબતનું નિરૂપણ ક–૧૭૮માં કર્યું છે– एवं सम्मन्नाणं आणाजोगो उ होइ परिसुद्धो । जं नाणी निच्छयओ इच्छियमत्थं पसाहेई ॥१७८॥ શ્લોકાર્ધ - એ રીતે જ્ઞાન પરિપૂર્ણ બને છે અને એ જ પરિશુદ્ધ આજ્ઞાગ છે કારણ કે નિશ્ચયતઃ જ્ઞાની પુરુષ જ વાંછિતાર્થને પ્રાપ્ત કરે છે. ૧૭૮ . एवमुक्तक्रमेण सम्यक्=परिपूर्ण ज्ञान भवति, एतदे[? वमे]वाज्ञायोगस्तु परिशुद्धो भवति, यद्= यस्मात् ज्ञानी [निश्चयतः निश्चयेन] ईप्सितसमर्थ प्रसाधयति, प्रतिबन्धशतोपनिपातेऽपि तत्तद्रव्यक्षेत्राद्यनुकूलप्रवृत्त्या कार्यान्तराऽविरोधेन साध्यसिद्धेरप्रत्यूहात् भावानुवृत्त्या बहूनां मार्गप्रदानबीजाधानकरणादिना तदनुबन्धप्रवृत्तेश्च ॥१७८॥ તાત્પર્યાW - પદાર્થાદિક્રમથી દરેક સૂત્રને પરિપૂર્ણ અર્થ બેધ પ્રાપ્ત થાય છે અને આ રીતેજ પરિશુદ્ધ આજ્ઞાગ નિષ્પન્ન થાય. કારણ કે જ્ઞાની પુરુષે જ વાંછિત અર્થને નિશ્ચિતપણે મેળવી શકે છે. ગમે એટલા સેંકડે અંતરાય ઊભા થાય તે પણ અન્ય પ્રજનોને હાનિ ન પડે તે રીતે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં યોગ્ય અનુકૂળ પ્રવૃત્તિ તેઓ કરી શકે છે અને તેનાથી જ નિર્વિદને સાધ્ય સિદ્ધ થાય છે. એટલું જ નહિ, શુભભાવની અનુવૃત્તિથી અને કેને માર્ગનો બોધ કરાવે છે અને મેક્ષ બીજનું વાવેતર કરે છે. આ રીતે શુભપરંપરાનું પણ પ્રવર્તન થાય છે. ૧૭૮ यत एवं ज्ञानी स्वपरयोरिष्टसाधकोऽतः स एव प्रमाणीकर्तव्यः परलोकार्थिनेत्याह પરલોકમાં પોતાનું ભલું કરવાની ભાવનાવાળાએ ધર્મના વિષયમાં જ્ઞાની પુરૂષને જ પ્રમાણ કરવા જોઈએ, જેને તેને નહિ. કારણ કે ઉપક્ત રીતે જ્ઞાની પુરુષે સ્વ અને પર, જાતનું અને બીજાનું, બધાનું ભલું કરનાર છે. તે શ્લેક-૧૭માં દર્શાવે છે– [ આદરણીયતાનું બીજ વિવેક ] एसो चेव पमाणीकायव्यो णेवमप्पगहियत्ता । धामस्साथि लहुत जं थोवो रयणवावारो ॥१७९॥ , પ્લેકાથ - જ્ઞાનીને જ પ્રમાણ કરે. તે રીતે કાંઈ અલ્પગ્રહીતપણાથી ધર્મની લઘુતા નથી કારણ કે રત્નને વ્યાપાર અલ્પ જ હોય છે. ૧૭ एष एव ज्ञान्येव प्रमाणीकर्तव्यो, निःशङ्कमेतद्वचनानुसारेणैव प्रवृत्तिर्विधेयेति भावः । Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૪૦ તત્વજ્ઞસુચિત પ્રવૃત્તિ જ આદરણીય ૨૯૭ अत्रार्थे दोषमाशङ्कय निराकुरुते-एवं-ज्ञानिन एव प्रमाणीकर्तव्यत्वे, ज्ञानिनामल्पत्वाद्धर्मस्याल्पगृहीत्वाल्लघुत्वमनादेयत्वं न शङ्कनीयम् यद् यस्माल्लोकेऽपि रत्नव्यापारः स्तोक एव दृश्यते, न चायमनादेयः, तस्माद् व्यापारस्यादेयतायां विवेकपूर्वत्वमेव प्रयोजक, न तु बहुपरिगृहीतत्वमिति भावः । न चेदेवं,बहुजनपरिगृहीतो लोकधर्मो न त्याज्यः स्यात् ,तदुक्तम्-[उपदेशपदे ९०९-१०-११] ८१"बहुजणपवित्तिमत्त इच्छंतेहिं इहलोइओ चेव । धम्मो न उज्झियव्वो जेण तहिं बहुजणपवित्ति ॥ ८ २ता आणाणुगयं जं तं चेव बुहेण सेवियव्वं तु । किमिह बहुणा जणेणं हंदि ण सेयस्थिणो बहुआ ॥ ८३रयणत्थिणोतिथोवा तद्दायारों वि जह उ लोमि । इह सुद्धधम्मरयणत्थिदायगा दढयर णेआ" ॥१७९॥ તાત્પર્યાર્થ – પલક હિતાર્થીએ નિઃશંકપણે જ્ઞાનીના વચનાનુસાર જ પ્રવૃત્તિ કરવી જોઈએ. કદાચ એવી શંકા થાય કે-“જે જ્ઞાનીને જ પ્રમાણુ કરાય તે વિશ્વમાં જ્ઞાનીઓની સંખ્યા અતિ અલ્પ છે એટલે ધર્મ અલ્પ પુરૂષોથી ગ્રાહ્ય હોવાથી તેની આદેયતાનો ભંગ થશે._ પણ આવી શંકા કરવા લાયક નથી, કારણ કે લેકમાં રત્નને વ્યાપાર કરનારાં ઘણું અલ્પ હોય છે. એટલા માત્રથી કાંઈ રત્નને વ્યાપાર અનાદેય બની જતો નથી. કહેવાનો આશય એ છે કે કોઈપણ વસ્તુની આદેતા કે અનાદેયતામાં બહુર્જન પરિગ્રહ કે અલ્પજન પરિગ્રહ પ્રોજક નથી. કિન્તુ વિવેકપૂર્વક એ જ આદયતાનું બીજ છે. જે પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરવામાં આવતી હોય તે આદરણીય છે. જ્યારે અવિવેકપૂર્વક કરવામાં આવતી પ્રવૃત્તિઓ અનાય છે. જેને આ નિરૂપણ પસંદ ન હોય તેઓએ તે લૌકિક ધર્મ જ આદર રહ્યો કારણ કે મોટા ભાગના લેકે લૌકિક ધર્મને જ પકડી બેઠા હોય છે. ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે – * જે લોકોને બહુજનપ્રવૃત્તિમાત્ર જ પસંદ હોય તેઓએ ઈહલૌકિક ધર્મ ત્યજ નહીં કારણ કે તેમાં ઘણું લે કે પ્રવર્તતા હોય છે. પંડિત પુરુષે તો જે આજ્ઞાનુસારી હોય તે જ આચરવું જોઈએ. ઘણા લોકોનું શું કામ છે? બધાં કલ્યાણુથી હોતા નથી. લોકમાં જેમ રનના અર્થી અને રત્નના દાતા બહુ હોય છે તેમ શુદ્ધ ધર્મ રત્નના અર્થી અને દાતારે પણ ઘણાં અલ્પ હોય છે, તે સુનિશ્ચિતપણે જાણવું. ૧૭ अल्पैरपि ज्ञानिभिः परिगृहीतो धर्मो बहुकार्यकारित्वात्तत्त्वतो बहुपरिगृहीत एवेत्यप्याह ८१ वहुजनप्रवृत्तिमात्रमिच्छद्भिलौकिकश्चैव । धर्मो नोज्झितव्यो येन तत्र बहुजनप्रवृत्तिः ॥ ८२ तस्मादाशानुगत यत्तच्चैव बुवेन सेवितव्य तु । किमिह बहुना जमेन म अपोऽर्थिनो बहवः ॥ ८३ रत्नार्थिन अतिस्तोकाः तद्दातारोऽपि यथा तु लोके । इह शुदधर्मरत्नार्थिदायका दृढतर ज्ञेयाः ॥ Page #339 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા−૧૮૦–૧૮૧ શ્લાક ૧૮૦માં જણાવે છે કે ચેડા પણુ-ઓછી સખ્યામાં હોવા છતાં પણ જ્ઞાનીઓએ આદરેલા ધર્મ ઘણાં પ્રયાજના સિદ્ધ કરનાર હોવાથી પરમાર્થથી બહુપરિગ્રહીત જ જાણવા. बहवे जीवति त तेण इमो चेव बहुपरिग्गहिओ । ता नाणिपरिगtिe धम्मे नियमेण जइअव्वं ॥ १८०॥ ક્લેાકા :- ધર્મથી ઘણાંએ જીવે છે તેથી ધર્મ જ બહુપરિગ્રહીત છે. જ્ઞાનીપરિગ્રહીત હોવાથી ધર્મમાં જ અવશ્ય પ્રયત્ન કરવા. ૧૮૦ના " बहवो जीवन्ति ततो=रत्नव्यापारादिव धर्मव्यापारात् तेनायमेव = ज्ञानिपरिगृहीतो धर्म एव बहुपरिगृहीतो भवति, तत् = तस्मात् ज्ञानपरिगृहीते धर्मे नियमेन = निश्चयेन यतितव्यम् ॥ १८०॥ તાત્પર્યાર્થ – જેમ રત્ન વ્યાપારધી ઘણાં લેાકેા જીવે છે તેમ ધર્મ વ્યાપારથી પણ ઘણાં લાકા જીવે છે. તેથી જ્ઞાનીઓ દ્વારા જે ધર્મ પરગ્રહીત છે તે જ ખરેખર બહુજન પરિગૃહીત છે તેથી જ્ઞાનીપરિગૃહીત ધર્મમાં જ નિસ્સ દેહપણે પ્રયત્ન કરવા જોઇએ. ૧૮૦ના ननु दुष्करो ज्ञानिपरिगृहीतो धर्मः, कथं तत्र श्रोतुः प्रवृत्तिः स्यादित्याशङ्कय समाधत्ते -- શકા ઃ- જ્ઞાનીપરિગૃહીત ધર્મનું આચરણુ કઠણ છે. એ કાળુ ધર્મને સાંભળીને શ્રોતાની તેમાં પ્રવૃત્તિ કઈ રીતે થાય ? આ જાતની શંકા ઊઠાવીને તેનું શ્લાક ૧૮૧માં સમાધાન કર્યું છે— ण य दुकरंमि घम्मे उवदेसाओ वि कह भवे जत्तो । दुकरो जमेसोहिगारिणो जम्मभीअस्स || १८१ ॥ શ્લેાકા :- ઉપદેશથી પણ દુષ્કરધર્મમાં પ્રવૃત્તિ શી રીતે થાપ ?' એવી શંકા ન કરવી કારણ કે જન્મથી ડરનાર અધિકારીને એ દુષ્કર નથી. ૫૧૮૧ [ ભત્રના ભય હોય તેા કાર આચાર પાલન શકય ] न च दुष्करे धर्मे, उपदेशादपि = उपदेशं श्रुत्वापि कथं भवेद् यत्न इति शङ्कनीयम्, यद्=यस्मादधिकारिणो=मोक्षाभिलाषिणः जन्मभीतस्य= संसारमयवतः नैष धर्मः दुष्करः, उत्कटेच्छासत्त्वे तदुपायज्ञानवतस्तदुपा यम वृत्तावाऽऽलस्याऽयोगात्, तस्योत्कटेच्छाऽभावप्रयोज्यत्वाद्, भवति च भववैराग्यात् मोक्षेच्छाया उत्कटत्वनतस्तद्वतो न मोक्षोपायानुष्ठानस्य दुष्करत्वमिति । તતિવમુક્—[ ] "भवस्वरूपविज्ञानात्तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च स्यादेतन्नान्यथा क्वचित् ॥” इति ॥ १८९ ॥ તાત્પર્યા :– શ કાકારનું તાત્પર્ય એ છે કે શ્રોતા ગમે તેટલા ઉપદેશ સાંભળે તે પણ અશકય પ્રાય: અત્યંત કઠિન જ્ઞાનીપગૃિહીત ધર્મમાં શ્રોતાની પ્રવૃત્તિ થવી પ્રાયઃ શકય નથી. આ શંકાના ઉત્તર એ છે કે જન્મ-જરા અને મરણથી ભયાવહ સહસારના જેને અતિશય ભય છે એવામાક્ષાભિલાષી અધિકારી જીવને માટે ધર્માચરણ દુષ્કર નથી, ફળમાં ઉત્કટ ઈચ્છા હોય અને ફળ પ્રાપ્તિના ઉપાયાનું સમ્યજ્ઞાન હ્વાય એ મનુષ્ય તેના ઉપાયામાં પ્રવૃત્તિ કરવામાં કાઇની રાહ જોતા નથી, આળસ કરતા નથી. આ સામાન્ય નિયમ છે. વિલંબ તા Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૪૦ તત્વજ્ઞસૂચિત પ્રવૃત્તિ જ આદરણીય ત્યારે થાય કે જ્યારે ફળની ઉત્કટ ઇચ્છા ન હોય. પરંતુ જન્મ-જરા-મરણના ભયથી સંસાર પ્રત્યે વેરાગ્યભાવનો પ્રાદુર્ભાવ થતા મોક્ષની ઈચ્છા પણ તીવ્ર થાય છે અને તેથી જ અત્યંત દુષ્કર મેક્ષના ઉપાયભૂત અનુષ્ઠાને સેવવામાં પણ તે પાછો પડતો નથી. કહ્યું છે કે – સંસારના (વાસ્તવિક) સ્વરૂપની ઓળખાણથી, તાત્વિક ભાવવૈરાગ્યથી અને મોક્ષના અનુરાગથી એ (દુષ્કર ધર્માનુષ્ઠાન) શક્ય છે, અન્યથા નહિ. ૧૮૧ इत्थमधिकारिणो धर्मस्य न दुष्करत्वमिदमुक्त, अनधिकारिणस्तु दुष्कर एवायमित्याह અધિકારી માટે ધર્મ દુષ્કર નથી એ કહ્યું પણ અધિકારી માટે તો એ દુષ્કર જ છે. શ્લેક-૧૮૨માં તે કહે છે– अपरिणए धम्ममी नाभन्यो संसयाइणा कुणइ । बद्धनिकाइअकम्मा तहा न एयं कुणइ जीवो ॥१८२॥ કાર્થ ? જેમ ધર્મ પરિણતિ ન હોવાથી સંશયાદિ કારણે અભવ્ય જીવ ધર્મ કરતે નથી. તેમ નિકાચિત કર્મને બંધક છે પણ તે ધર્મને આચરતા નથી. ૧૮રા ધર્મ પ્રવૃત્તિમાં નિકાચિત મોહને પ્રતિબંધ ] अपरिणते सम्यग्ज्ञानाभावेन मोक्षोपायतयाऽनिष्टे धर्म, अभव्यो यथा संशयादिना न करोत्येनं धर्म, आदिना विपर्ययानध्यवसायग्रहः, तथा बद्धमनन्तरं निकाचित च=सकलकरणायोग्यत्वेन व्यवस्थापित कर्म चारित्रमोहाख्यं येनैतादृशः जीवः सत्यकिविद्याधरादिवत् परिणतजिनप्रवचनोऽपि नैत धर्म करोति, धर्मानुष्ठानहेतुभूताया उत्कटफलेच्छाया मिथ्यात्वमोहेनेव चारित्रमोहेनापि विघटनाऽविशेषात् ॥१८२॥ તાત્પર્યાથઃ ધર્મ એ મેક્ષને ઉપાય છે એવું સમ્યગુજ્ઞાન ન હોવાથી જેને ધર્મ અનિષ્ટ છે એવા અભવ્ય વગેરે છે જેમ ધર્મના વિષયમાં સંશય-વિપર્યય-અનધ્યવસાયથી ગ્રસ્ત થઈને ધર્મ કરતા નથી તેમ જેઓએ ચરિત્ર મોહનીય કર્મને બંધ કર્યા પછી કેઈપણ કરણથી (ઉપાયથી) જેમાં પરિવર્તન ન થઈ શકે તેવું દઢ નિકાચિત કર્મ કરનારા છે, દા.ત. સત્યકીવિદ્યાધર વગેરે જનસિદ્ધાન્તથી પરિણત એટલે કે સુમાહિતગાર હોવા છતાં તેઓ ધર્મનું આચરી શકતા નથી, મેક્ષફળની ઉત્કટ ઈચ્છા ધર્માનુષ્ઠાનમાં હેતુભૂત છે કિન્તુ જેમ મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયથી ઉત્કટ મેક્ષફલેચ્છા દબાઈ જાય છે એ જ રીતે ચારિત્રમોહનીય કર્મના ઉદયથી પણ તે દબાઈ જાય છે. એમાં કાંઈ ફેર નથી. ૧૮૨ાા यद्येव बद्धनिकाचितकर्माण प्रति धर्मानुष्ठानमजनयत उपदेशस्य नैःफल्यम् , तदा जिनोपदेशस्य सर्वसाधारण्यानुपपत्तिरित्याशङ्कायामाह શંકા -- જેઓએ નિકાચિત કર્મબંધ કર્યો છે તેઓને ગમે તેટલે ધર્મ–ઉપદેશ કરવામાં આવે તે પણ તેઓ ધર્મ આચરવા તૈયાર થતાં નથી. આ રીતે જ ઉપદેશ નિષ્ફળ જઈ જતું હોય તો પછી ભગવાનને ઉપદેશ જે સર્વ સાધારણું કહ્યો છે તે નહિ ઘટી શકે. આ શંકાના ઉત્તરમાં શ્લોક-૧૮૩માં જણાવ્યું છે કે एवं जिणोवएसो विचित्तरूवोऽपमायसारो वि । उचितावेक्खाइ च्चिय जुज्जइ लोगाण सव्वेसि ॥१८३॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૮૪ શ્લેાકા :- એ રીતે અપ્રમાદ પ્રધાન જિનાપદેશ પણ ખધાં લેાકેાની ઉચિત અપેક્ષા (કક્ષા) મુજબ વિવિધ પ્રકારના જ હોય તે ચાગ્ય છે. ૧૮ા एवं बद्धनिकाचितकर्मणा धर्माननुष्ठाने अप्रमादसारोऽपि = पुरस्कृताप्रमादोऽपि जिनोपदेशः सर्वेषां लोकानाम्, उचितापेक्षयैव योग्यतानतिक्रमेणैव विचित्ररूपो = नानातात्पर्य को युज्यते । ये यावद्धर्मयोग्यास्तेषां तावन्मात्रप्रवर्त्तनेनैव चरितार्थत्वात्, तत्राऽपुनर्बन्धकादयः केचित् सामान्यदेशनाया योग्याः, केचित् सम्यग्दृष्टिगुणयोग्यप्रज्ञापनायाः, केचिद्देशविरतिगुणस्थानका प्ररूपणायाः, केचिच्च निर्धूतचारित्रमोहमालिन्या अप्रमत्ततारूपप्रव्रज्या देशनाया इति ॥ १८३ ।। તાત્પર્યા :- નિકાચિત કર્મ ખધવાળા જીવા ધર્મ કરી શકતા નથી. એટલે જ જૈનધર્મના મુખ્ય ઉપદેશ અપ્રમત્તભાવની કેળવણીના હોવા છતાં પણ તમામ લેાકેાની ભિન્ન ભિન્ન અપેક્ષા-ભૂમિકાને અનુસરીને જુદાં જુદાં પ્રકારના તાપવાળા જ હાવા જોઇએ.. આ કથનના ભાવ એ છે કે ધર્મની ચડતી–ઉતરતી અનેક પ્રકારની કક્ષા છે. જે જીવા જે કક્ષાવાળા ધર્મને આચરવા માટેની ભૂમિકાવાળા હોય તે જીવાને તે કક્ષાના ધર્મમાં પ્રવર્તાવવાથી જ ઉપદેશ સફળ થાય છે. તેમાં કેટલાક અપુનબંધક જીવા સામાન્ય દેશનાને ચેાગ્ય હોય છે. કેટલાક સમ્યગ્ દન ગુણના ઉપદેશને ચેાગ્ય હોય છે. કેટલાક દેશિવરતિ ગુણસ્થાનકની ભૂમિકાને અનુસરતા ઉપદેશને ચાગ્ય હોય છે, કેટલાંક એવા હોય છે કે જેઓની ચારિત્રમાહનીયકર્મની મલિનતા દૂર થવાથી અપ્રમત્તભાવ સ્વરૂપ દીક્ષાની દેશનાને ચેાગ્ય હાય છે. ૧૮ગા अप्रमत्तताया एव सर्वसाधारणस्यापि जिनोपदेशस्य पुरस्करणे तु उपपत्तिमाहસર્વસાધારણ એવા પણ જિનાપદેશના મુખ્ય સૂર અપ્રમત્તભાવની કેળવણી અંગેના જ હોય છે એનું કારણ શ્લા. ૧૮૪માં દર્શાવે છે— जह निव्विग्धं सिग्घं गमणं मग्गण्णुणो णगरलाभे । 300 ऊ तह सिवलाभे निच्चं अपमायपरिवुड्ढी ॥ १८४ ॥ શ્લાકા : જેમ માનનું શીઘ્રતાએ નિર્વિઘ્ને ગમન નગરલાભના હેતુ છે તે જ રીતે હમેશા અપ્રમાદનુ પરિવન મેાક્ષ-લાભના હેતુ છે. ૫૧૮૪ા `यथा निर्विघ्न ं=व्याक्षैपत्यागेन शीघ्रमविलम्बेन मार्गज्ञस्य गमनं पथः प्रध्वरवका दिप्रदेश वेत्तुः नगरलाभे हेतु:, तथा नित्यं = सर्वदाऽप्रमादपरिवृद्धिः प्रव्रज्याप्रतिपत्तिकालादारभ्योत्तरोत्तरगुणस्थानारोहक्रमेण प्रवर्द्धमानपरिणामरूपा शिवलाभे हेतु:, अत एव यावन्तं कालं न मूलोत्तरगुणस्खलना तावानेव कालो निश्चयतः प्रव्रज्यापर्यायः परिगण्यते, तदुक्तमुपदेशमालायाम् [४७९] ८४"न तर्हि दिवसा पक्खा मासा वरिसा व से गणिज्जंति । जे मूलंउत्तरगुणा अक्खलिआ ते गणिज्जंति ॥ इत्थं चाप्रमत्ततैव सर्वत्र भगवता प्रशस्तेत्युपपन्नम् ॥ १८४॥ ૮૪ ન તંત્ર વિસા:, વાળિ, માસા, વળિ ત્રા તસ્ય ગાયત્તે । ચે મૂજોત્તરનુળા અહ્વહિતાન્તે યન્ત || Page #342 -------------------------------------------------------------------------- ________________ ઉon ઉપદેશ ૪૦-તત્વજ્ઞસૂચિત પ્રવૃત્તિ જ આદરણીય તાત્પર્યાથી – જેને માર્ગનું પુરેપુરુ જ્ઞાન છે-માર્ગમાં ક્યાં વળાંક આવે છે અને ક્યાં સીધેસીધું છે તેને જે બરાબર જાણતા હોય છે અને બીજા બધા વિક્ષેપને દૂર ફગાવીને શકય ત્વરાથી નગર પ્રતિ પ્રયાણ કરે છે તે આખરે મગરમાં જઈ પહોંચે છે. એ જ રીતે દીક્ષા અંગીકાર કરી ત્યારથી માંડીને ઉત્તરોત્તર ગુણસ્થાનની શ્રેણીનું ક્રમશઃ આરોહણ થાય એ રીતે અપ્રમત્તભાવ=સંપૂર્ણ સાવધાની-જાગૃતિ વધારવાથી મુક્તિમંદિરમાં પહોંચી જવાય છે. એટલે જ તો જેટલા કાળ સુધી મૂળ કે ઉત્તર ગુણોની સ્કૂલના ન થઈ હોય તેટલા કાળની દીક્ષાના પર્યાયને શાસ્ત્રકારોએ નિશ્ચયથી ગર્ણતરીમાં લીધું છે. શ્રી ઉપદેશમાલા શાસ્ત્રમાં (૪૭૯) કહ્યું છે કે સાધુના દિવસ-પક્ષ-માસ કે વર્ષ ગણતરીમાં લેવાતા નથી પરંતુ અખલિત મૂળ ગુણ અને ઉત્તરગુણુ જ ગણતરીમાં લેવાય છે.” આ જ કારણથી ભગવાને પણ સર્વદેશકાળમાં અપ્રમત્ત ભાવને જ પ્રશસ્ત કહ્યો છે. ૧૮૪ एतदेव निगमयन् प्रतिबन्धेऽप्येतदत्यागोपदेशमाह આ જ હકીક્તનું નિગમન કરવા પૂર્વક કઠિનાઈઓ માં પણ અપ્રમત્તભાવને ત્યાગ ન કરવાને ઉપદેશ ક–૧૮૫માં ફરમાવે છે – एयं चिय इह तत्तं णवर कालोवि एत्थ पडिवक्खो । । तहवि य परमत्थविऊ खलं ति णो णियपइनाओ ॥१८५॥ શ્લેકાર્થ - ધર્મનું આ જ રહસ્ય છે પણ કાળ એમાં પ્રતિપક્ષી છે, તે પણ પરમાર્થ વેત્તાઓ સ્વપ્રતિજ્ઞાથી ચલિત થતા નથી. ૧૮૫ાડા एतदेव अप्रमादपुरस्करणमेव इह धर्मे तत्त्व उपनिषद्भूतम् , नवरं =केवलम् कालोऽपिસુષમાઢક્ષણ: ઈ પુનશ્ચારિત્રમોહૃક્ષો રામમન્વેચવ્યર્થ, બત્રામાપુરકરણે પ્રતિવઃ સિદ્ધિलक्षणफलं प्रत्येकादिभवव्यवधानकारित्वेन तथाविधाऽप्रमादविघटकत्वात्तस्य । न चैवमेतदालंबनेनैव संयमादरत्यागो विधेय इत्याह-तथापि परमार्थविदो यथावदायव्ययस्वरूपज्ञाः निजपतिज्ञातेन न स्खलन्ति किन्तु कालवलमपि निजवीर्योल्लासेन निहत्य यथाशक्ति स्वप्रतिज्ञानुसारेण प्रवर्त्तन्त एव धर्मकर्मનીતિ માવઃ ૨૮ષા તાત્પર્યાથી - ધર્મને આચરવાના ઉપદેશમાં આ જ રહસ્ય છે કે અપ્રમત્તભાવ કેવળ. જે કે એકબાજુ ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમની મંદતા તે છે જ, વળી એ સાથે બીજી બાજુ દુષમકાળ પણ અપ્રમત્તભાવની જાળવણીમાં પ્રતિબંધક છે. કારણ કે ગમે તેટલી મહેનત થાય તે પણ આ કાળની અસરથી આ ભવમાં તે કોઈની મુક્તિ શકય નથી. ઓછામાં ઓછું એક ભવનું અંતર તે પડવાનું જ છે. એટલે આ જ ભવમાં મુક્તિ પ્રાપ્ત થાય એ ઉચ્ચકક્ષાને અપ્રમત્તભાવ તો આ કલિકાળની બુરી અસરથી જાગૃત થવાને નથી પણ એટલા માત્રથી આ વાત પકડી લઈને સંયમધર્મ પ્રત્યેના આદરનો ત્યાગ કરવાની જરૂર પણ નથી કારણ કે કાળ પ્રતિપક્ષી હોવા છતાં પણ જેઓ યથાર્થપણે લાભ અને નુકશાનને જાનારા છે તેઓ પોતાની મહાવ્રતાદિ પ્રતિજ્ઞાઓથી ચલિત થતા નથી. ઉલટું પોતાના પ્રબળ વીર્ષોલ્લાસથી કાળબળને પણ અવગણીને પોતાની શક્તિ મુજબ, પોતે કરેલી પ્રતિજ્ઞા મુજબ ધર્મકૃત્યમાં પ્રવર્યા વિના રહેતા નથી. ૧૮૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૪૧ અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તથાભવ્યત્વને પ્રભાવ इत्थं च भावानुज्ञानुसृतं पुरस्कृताप्रमादमेव धर्मानुष्ठानमिति व्यवस्थित, अत्रैव मतान्तरमुपन्यस्यन्नाह પ્રિત વિવેચનથી એ સિદ્ધ થાય છે કે ભાવાજ્ઞાનુસારી અપ્રમાદપ્રધાન જે અનુષ્ઠાન છે તે જ ધર્માનુષ્ઠાન છે. આ વિષયમાં બીજાઓને જે મત છે તેને ઉપન્યાસ કલેક ૧૮૬માં या छ अण्णे धम्मब्भासं सययविसयभावजोगओ विंति । णिच्छयओ तमजुत्त जुज्जइ ववहारओ णवरं ॥१८६॥ શ્લોક -બીજાઓ સતત-વિષય-ભાવગથી ધર્માભ્યાસ હોવાનું કહે છે પણ તે નિશ્ચયનયથી યુક્ત નથી, વ્યવહાર નથી યુક્ત છે. ૧૮દા ( [ સતતાભ્યાસ-વિષયાભ્યાસ-ભાવાલ્યા અનુષ્ઠાન] अन्ये आचार्याः, धर्माभ्यासं सततविषयभावयोगतो ब्रुवते, सतताभ्यास-विषयाभ्यासभावाभ्यासभेदात्त्रिविधं धर्मानुष्ठानमित्यर्थः । तत्र नित्यमेवोपादेयतया लोकोत्तरगुणावाप्तियोग्यतापादकमातापितृविनयादिवृत्तिः सतताभ्यासः, मोक्षमार्गस्वामिन्यहदादौ पूजादिकरणाभ्यासो विषयाभ्यासः, सम्यग्दर्शनादीनां भावानां भवोद्वेगपूर्वमभ्यासश्च भावाभ्यासः। फलसन्निधानभेदात् यथोत्तर प्राधान्य चात्र द्रष्टव्यम् । तदाह-[उपदेशपदे-९४९] ८५"अण्णे भणंति तिविहं सययविसयभावजोगओ णवर । धम्ममि अणुठ्ठाणं जहुत्तरपहाणरूवं तु ॥ तदेतदूषयति-तदुक्तमतं निश्चयतो-निश्चयनयमाश्रित्य अयुक्त, साक्षाद्दर्शनाद्यनाराधनारूपे मातापित्रादिविनयस्वभावे कर्मणि भववैरायादिभावाभावेन परमार्थोपयोगरूपधर्मानुष्ठानत्वस्य वक्तुमशक्यत्वात् । तदिदमाह-[उ०प०-९५०] ८"एयं च ण जुत्तिखमं णिच्छयणयजोगओ जओ विसए ।। भावेण य परिहीणं धम्माणुठ्ठाणमो किह णु ॥" दूषितमप्येतन्मतं कथञ्चित् समर्थयन्नाह-नवर केवलं व्यवहारतो व्यवहारनयमाश्रित्य युज्यते ॥१८६॥ તાત્પર્યાથ – અન્ય આચાર્યોનું કહેવું એમ છે કે ધર્માન્યાસ ધર્માનુષ્ઠાન ત્રણ પ્રકારનું छ (१) सतत सल्यास (२) विषय मल्यास भने (3) मा २सयास. सतत मल्यास એટલે ઉપાદેયતાની બુદ્ધિથી લોકોત્તર ગુણ પ્રાપ્તિની યોગ્યતા સંપાદક પ્રતિદિન માતા८५ अन्थे भणन्ति त्रिविध सततविषयभावयोगतो नवरम् । धमे ऽनुष्ठान यथोत्तरप्रधानरूपन्तु ॥ ८६ एतच्च न युक्तिक्षम निश्चयनययोमतो यतो विषये । भावेन च परिहीन धर्मानुष्ठान कथं नु ॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૪૧ અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તoભવ્યત્વને પ્રભાવ પિતાના વિMય વગેરે કૃત્ય કરવા તે. વિષય અભ્યાસ એટલે મેક્ષમાર્ગના સ્વામી અરિહંત દેવ વગેરેની પૂજન ક્રિયા વગેરેને અભ્યાસ. ભાવ અભ્યાસ, એટલે સમ્યગ દર્શન વગેરે ભાવને ભવનિર્વેદપૂર્વકનો અભ્યાસ. આ ત્રણ પ્રકારના અનુષ્ઠાનોમાં ઉત્તરોત્તર પ્રધાનતા છે. મરણું કે પહેલા કરતાં બીજુ અનુષ્ઠાન ફળપ્રાપ્તિની વધુ નિકટ છે અને બીજા કરતાં ત્રીજુ અનુષ્ઠાન ફળપ્રાપ્તિની વધુ નિકટ છે. ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે-“બીજાઓના મત પ્રમાણે સતત-વિષય-શ્રાવ એગથી ધર્મનું અનુષ્ઠાન ત્રણ પ્રકારનું છે પણ ઉત્તરોત્તરની પ્રધાનતા છે.” - આ મંતમાં દેવ દર્શાવતા કહ્યું છે કે નિશ્ચયનયની દૃષ્ટિએ આ મત યુક્ત થી. કારણ કે, જે માતા-પિતા વગેરેના વિનયરૂપ કૃત્યમાં, નથી તે સમ્યગદર્શનાદિ આરાધનાનો ભાવ કે નથી સંસારાદિથી વૈરાગ્યને ભાવ, તેને પારર્થિક સ્વરૂપ ધર્માનુષ્ઠાન કહેવું અશક્ય છે. કહ્યું છે કે-“નિશ્ચયનયના યોગથી આ યુક્તિયુક્ત નથી. કારણ કે જે વિષયમાં ભાવનો અભાવ છે તેને ધર્માનુષ્ઠાન કઈ રીતે કહેવાય?” આ રીતે આ મતમાં દેષ દર્શાવ્યા પછી તેનું કંઈક સમર્થન કરતા કહે છે કે કેવળ વ્યવહાર નયને આશ્રયીને તે મતની યુક્તતા માની શકાય ૧૮ अत्र हेतुमाहવ્યવહાર નયથી અન્ય મતની યુક્તતામાં હેતુને ઉપન્યાસલેક ૧૮૭માં કરે છે. तिविपि भावभेआ चित्तफलं अपुणबंधगाईण ।... . जं एयं एत्थ पुण तहमव्वत्तं परो हेऊ ॥१८७॥ શ્લોકાથી કારણ કે ભાવભેદથી અપુનબંધકાદિને એ ત્રણેસ અનુષ્ઠાન વિચિત્ર ફળપ્રદાન કરે છે. આમાં પ્રકૃણ હેતુ તથાભવ્યત્વ છે. ૧૮૭ [અષનબંધકદિને આશ્રયીને સાર્થકતા],. त्रिविधमपि सतताभ्यासाद्यनुष्ठानम्, भावभेदात्मनःपरिणामनानात्वादपुर्वन्धकादीनामादिना मार्गाभिमुख-मापतितग्रहः, यद्-यस्मादेतच्चित्रफलं नानाविधाशयवृद्धिकरम् । न ह्येवमपुनर्बन्धकादिभाव क्रियमाणस्य सततास्यासादेरप्युचितोचितप्रवृत्त्यनुबन्धेन भावाज्ञायोग्यतागर्भत्तात्त्विकव्यवहारदृष्ट्याऽयुक्तत्वमीक्षामहे । तदिदमुक्तमुपदेशपदे-[९५१] ८७ववहारओ उ जुज्जइ तहा तहा अपुणबंधगाईणं ।। सथा-६९९67 ૮૮ બણગાપુક્કાળ નિયત સમિતિ તત્તનો ચ | F ..1 ण य अपुणबंधगाई मोत्तुं एवं हं होइ" ॥ ...। બત્રા?— [ ] . વસંમત થા પ્રવૃત્તિઃ સા સરૈવ કાદવીતિ ” ८७ व्यवहारतस्तु युज्यते तथा लथाऽपुनर्बन्धकादीनाम् । ८८ सम्यगनुष्ठान च। तस्मात्सर्व मिदमिति तत्वतो ज्ञेयम् । न चापुनर्बन्धकादि मुक्या एतदिति भवति । । Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩જ. ઉપદેશરહસ્ય ગાથા૧૮૮ તટે સિમેતપિ મનુષ્ઠાનમ્ ! અત્રાણાવાળું નિયામમાદુ–મત્ર પુન: R SE: हेतुस्तथाभव्यत्वं, तत्परिपाकार्थमेवेतरकारणकलापोपयोगात् ॥१८७॥ તાત્પર્યા:-સતતાન્યાસાદિ ત્રણેય પ્રકારના અનુષ્ઠાન અપુન ધક-માર્યાભિમુખ-માર્ગ પતિત વગેરે ના ભિન્ન ભિન્ન પરિણામ પ્રમાણે જુદા જુદા પ્રકારનું આશયવૃદ્ધિરૂપ વિચિત્ર ફળ પ્રદાન કરતા હોવાથી બીજાઓને પણ તે મત વ્યવહારનયથી સંગત છે. અપુનબંધકાદિ અવસ્થામાં કરાતા સતત અભ્યાસ વગેરે અનુષ્કાને ઉત્તરોત્તર ઉચિતચિત પ્રવૃત્તિની પરંપરાએ ભાવાજ્ઞા સંપાદનની ગ્યતાથી ગર્ભિત હોય છે એટલે તારિક વ્યવહાર દષ્ટિએ તે મતમાં પણ કઈ અયુક્તતા દેખાતી નથી. માટે જ ઉપદેશપદમાં પણ કહ્યું છે કે “તથા તથા પ્રકારના વિષયભેદથી અપુનબંધકાદિમાં વ્યવહારથી તે સંગત છે તથા તે ત્રણેય પ્રકારનું અનુષ્ઠાન તત્ત્વતઃ સમ્યગ અનુષ્ઠાન જાણવું, કારણ કે અપુનબંધકાદિ અવસ્થા વિના જેમાં તે સંભવતું નથી.” બીજા ગ્રન્થમાં ( 1 ) પણ કહ્યું છે કે“અપનબંધકાદિની જે પ્રવૃત્તિ હોય છે તે બધી જ સુંદર હોય છે.” આ રીતે સતતાભ્યાસાદિ પણ ધર્માનુષ્ઠાન રૂપ છે તે સિદ્ધ થાય છે. શ્લોકના ઉત્તરાર્ધમાં ધર્માનુષ્ઠાનને અસાધારણ નિયામક દર્શાવે છે-આ ધર્માનુષ્ઠાનમાં પરમ મહત્ત્વનો ભાગ જે કઈ ભજવતું હોય તો તે જીને તથાભવ્યત્વ સ્વભાવ છે. એ સ્વભાવના પરિપાક માટે જ બીજી કારણસામગ્રી ઉપગી હોય છે. ૧૮૭ા तथाभव्यत्वस्वरूपपरिज्ञानार्थमेवोपदेशपदगतां [९९९] गाथामाह- તથાભવ્યત્વના સ્વરૂપથી સુમાહિતગાર થવા માટે શ્લેક ૧૮૮માં ઉપદેશપદની મી ગાથાને ઉપન્યાસ કર્યો છે तहभव्वत्तं चित्त अकम्मजं आयतत्तमिह णेयं । फलभैया तह कालाइआणमक्खेवगसहावं ॥१८८॥ - પ્લેકાર્થ તથા ભવ્યત્વ એ આત્માને જ ભવ્યત્વ નામને સ્વભાવ છે. તે વિચિત્ર હોય છે કારણ કે તેનું ફળ ભિન્ન ભિન્ન હોય છે. તે કર્મનિર્મિત હેત નથી અને તે કાલાદિનું સાંનિધ્ય કરનાર છે. ૧૮૮ાા છે तथाभव्यत्वं चित्रं नानारूपं भव्यत्वमेवेति गम्यते, अकर्मजम्=अकर्मनिर्मितम् , आत्मतत्त्वं साकारानाकारोपयोगवज्जीवस्वभावभूतम् इह-विचारे ज्ञेयम् , अत्र हेतुः-फलभेदात् तीर्थ करगणधरादिरूपतया भव्यत्वफलस्य वैचिन्योपलंभात् । तथेति समुच्चये, कालादीनां कालनियतिपूर्वकृतकर्मणां समग्रान्तररूपाणाम् आक्षेपकस्वभाव संनिहितताकारकस्वभावम् । यदि च भव्यत्वमेकस्वभावं स्यात् तदा तीर्थकरसिद्धादिभेदः सिद्धान्तोक्तो विटेत । नहि ऋजुसूत्रादयः पर्यायनयाः कारणभेदं विना कार्यभेदं मन्यन्तेऽन्यथैकस्मादेव कारणात् सकलत्रैलोक्यकार्योत्पत्तिप्रसङ्गेन कारणान्तरकल्पनावैयर्थ्यસંપાત ', Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ–૪૧ અનુષ્ઠાન વૈચિમાં તથાભવ્યત્વનો પ્રભાવ ૩૦૫ [તથાભવ્યત્વ શું પદાર્થ છે?1. તાત્પર્યાથે - સાકાર અને અનાકાર ઉપયોગને આશ્રય જીવ છે. આ જીવને જ જે ભવ્યત્વે નામને સ્વભાવ છે તે દરેક જીવને એક સરખો હોતો નથી. એટલે જુદા જુદા જીવના ભિન્ન ભિન્ન પ્રકારના સ્વભાવને જ તથાભવ્યત્વ કહેવામાં આવે છે. જીવને સ્વભાવ કહેવાનું કારણ એ છે કે તથાભવ્યત્વ કર્મનિર્મિત હેતું નથી. કેઈક જીવ ભવિષ્યમાં તીર્થકર બને છે તો કોઈક ગણધર થાય છે. આ ફળભેદ થવાનું કારણ તે તે જીના ભવ્યત્વ સ્વભાવની ભિન્નતા છે અને તેથી જ જુદા જુદા જીવોનું ધર્માનુષ્ઠાન પણ જુદુ જુદુ હોય છે. જૈનદર્શનમાં પ્રત્યેક કાર્ય તથાભવ્યત્વ, કાળ, નિયતિ, પુરૂષાર્થ (ઉદ્યમ) અને પપૂર્વોપાર્જિતકર્મ આ પાંચ કારણના સમુદાયથી જન્ય માનવામાં આવે છે. તેમાંનું એક કારણ જીવન તથાભવ્યત્વ સ્વાભાવ છે. અને તે પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં મુખ્ય ભાગ ભજવે છે. જુદા જુદા કાર્યો, જુદા જુદા કાળે, જુદી જુદી સામગ્રીથી ઉદ્દભવતા હોય છે ત્યાં તે બધી નિમિત્ત સામગ્રીને એકત્રિત કરવાનું કામ તથાભવ્યત્વ કરે છે. - જે જુદા જુદા જીવને ભવ્યત્વ સ્વભાવ જુદા જુદા પ્રકાર ન હોય તે શ્રી સિદ્ધાંતમાં તીર્થકરસિદ્ધ અને અજિનસિદ્ધ આવા ભેદ પાડ્યા છે તે પ્રમાણભૂત નહિ રહે. ઋજુસૂત્ર વગેરે પર્યાયને કારણેના ભેદ વિના કાર્યોમાં ભેદભાવ સ્વીકારતા નથી. વળી એકસરખા કારણથી પણ જે ભિન્ન ભિન્ન કાર્યોની ઉત્પત્તિ થઈ શકતી હોય તો કઈ એક જ માટી વગેરે કારણથી સકલ લેયવર્તી સમસ્ત કાર્યોની ઉત્પત્તિ થઈ જતા બાકીના પદાર્થોની કારણરૂપે કલ્પના પણ નિરર્થક થઈ જવાની આપત્તિ અપરિહાર્ય છે. अथ 'सामग्रयाः कार्यतावच्छेदकावच्छिन्नोत्पत्तिव्याप्यत्वात्तीर्थकरसिद्धत्वाद्यवच्छिन्नस्यानापत्तिरेव, न हि तीर्थकरसिद्धत्वादिकं कार्यतावच्छेदकं, अर्थसमाजसिद्धत्वात् , अन्यथा नीलघटत्वादिकमपि तथा स्यात्, तीर्थकराऽतीर्थकरसिद्धादिभेदाभिधानं च वैधर्म्यमात्राभिप्रायेणैवेति भव्यत्वभेदे मानाभाव' इति चेत् ?न, तीर्थकरसिद्धत्वाद्यवच्छिन्ने नियामकस्यावश्यवाच्यत्वात् । 'सामान्यतः क्लप्तकारणताकतत्तद्व्यक्तीनामेव तन्नियामकत्वमिति चेत् ? तादृशनियामकत्वमेव हेतुत्वमिति तावद्व्यक्तिविशेषकल्पनापेक्षया भव्यत्वविशेष एवान्तरङ्गत्वात् कल्पयितुं युक्त इति किं न विभाव्यते ! 'विशेषरूपेण तत्तद्व्यक्तीनामन्यथासिद्धत्वान्न हेतुत्वमिति चेत् ? तर्हि द्रव्यत्वेन जन्यभावत्वेनैक एव कार्यकारणभावः स्यादिति तन्तुत्वादिना कारणत्वबुद्धिव्यपदेशयोरप्रामाવ્યાપત્તિઃ | [તથાભવ્યત્વની કાર્યતાવ છેદકતા ઉપર આક્ષેપ-સમાધાન ] પૂર્વપક્ષ – પ્રત્યેક કાર્યની સામગ્રી કાર્યતાવછેદક ધર્મ વિશિષ્ટ કાર્યની વ્યાપ્ય હોય છે. એટલે કે સામગ્રી કાર્યતાવછેદક ન હોય તેવા ધર્મથી વિશિષ્ટ કાર્યની વ્યાપ્ય હોતી નથી. પ્રસ્તુતમાં તીર્થંકરસિદ્ધવાદિ એ મેક્ષરૂપ કાર્યનિષ્ઠ કાચતાનું અવચ્છેદક નથી. એટલે મોક્ષજનક સામગ્રીથી તીર્થકર સિદ્ધાદિ કાર્યોની ઉત્પત્તિ માનવાની જરૂર નથી, પણ એ તે, Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઉપદેસરહસ્ય ગાથા-૧૮૮ ઉત્પન્ન કાર્યોના સમુદાયરૂપ છે. સ્વતંત્ર કાર્યરૂપ નથી. જે તીર્થકર સિદ્ધાદિને સ્વતંત્ર કાર્ય માનવામાં આવે તે ગુરુધર્મ નીલઘટવ પણ કાર્યતાવછેરક માનવું પડશે. આશય એ છે કે ઘટોત્પાદક સામગ્રી ઘટને ઉત્પન્ન કરે છે અને નલત્પાદક સામગ્રી નીલને ઉત્પન્ન કરે છે એટલે નલઘટ સ્વતંત્ર કાર્યરૂપે ઉત્પન્ન થતું નથી. પરંતુ નીલવર્ણરૂપ કાર્ય અને ઘટકાર્ય એ બેના સમુદાયરૂપ નીલ ઘટ છે. જે એને નીલની કારણે સામગ્રી કરતા નઘટની કારણ સામગ્રી અલગ માનવી પડે એટલે કાર્યકારણ ભાવેની સંખ્યા વધી જતા બિનજરૂરી ગૌરવ થાય છે. એ જ રીતે તીર્થંકરાદિ સિદ્ધોને સ્વતંત્ર કાર્યરૂપ માનવામાં આવે તે દરેક જીવના ભવ્યત્વને જુદું જુદું માનવું પડે એ મહાન ગૌરવ અસ્વીકાર્ય છે. શાસ્ત્રમાં જે તીર્થંકરસિદ્ધ આદિ ભેદ દર્શાવ્યા છે તે તે કેવળ સિદ્ધોમાં પરસ્પર વંધમ્મ (વિભિન્નતા) દર્શાવવા માટે છે. આ રીતે દરેક જીવનું અલગ ભવ્યત્વ માનવામાં કોઈ પ્રબળ પ્રમાણ નથી. ઉત્તરપક્ષ – જે ભવ્યત્વને ભેદ માનવામાં ન આવે તે પછી તીર્થંકરસિદ્ધવાદિ ધર્માવચ્છિન પદાર્થમાં નિયામક કેને કહેશે ? પૂર્વપક્ષ –સામાન્યતઃ જે કાર્ય પ્રતિ જે જે કારણોની કારણતા સ્વીકૃત છે-માન્ય છે તે તે કાર્ય પ્રતિ તે તે કારણુવ્યક્તિઓ જ નિયામક હોય છે એટલે તીર્થંકરપણે સિદ્ધિના જે કારણે છે તે કારણુવ્યક્તિઓ જ તીર્થંકરસિદ્ધત્વાદિ વિશિષ્ટ પદાર્થના નિયામક છે. આ રીતે કેઈ કારણભેદ માનવાની જરૂર રહેતી નથી. ઉત્તરપક્ષ તીર્થકરસિદ્ધવાદિધર્મથી અવચ્છિન્ન પદાર્થમાં ઉપરોક્ત રીતે સામાન્યતઃ સિદ્ધ તત્ તત્ કારણ વ્યક્તિની નિયામકતા હોવી એને અર્થ જ એ છે કે તીર્થંકરસિદ્ધત્વાવચ્છિન્ન પ્રત્યે તે તે ફારણ વ્યક્તિઓ વિશિષ્ટ સ્વરૂપે હેતુભૂત છે. તે આ રીતે તીર્થંકર સિદ્ધવાદિના નિયમન માટે કારણુવ્યક્તિઓમાં અર્થાત તે તે આમામાં પરસ્પર પણ ભિન્નતા માનવા કરતા તે તે આત્માઓમાં રહેલા ભવ્યત્વધર્મને જ અલગ અલગ વિજાતીય સ્વરૂપે માનવા યુક્તિ યુક્ત છે. કારણ કે ધમભેદ બહિરંગ છે અર્થાત્ ધર્મીભેદ=ધર્મજાત્યની કલ્પનામાં ગૌરવ છે. જ્યારે ધર્મભેદ અંતરંગ છે અર્થાત્ ધર્મના વજાત્યને માનવામાં લાઘવ છે. આનો વિચાર પૂર્વપક્ષીએ કેમ નહિ કર્યો હોય ? પૂર્વપક્ષ તત્ તત્ કાર્ય વ્યક્તિની નિયામક્તા એ હેતુતારૂપ નથી કારણ કે કારણુવ્યક્તિમાં સામાન્યધર્મ પુરસ્કારેણ કારણુતા સંભવિત હોય ત્યાં વિશેષધર્મ પુરસ્કારેણ અન્યથાસિદ્ધિ હેવાથી કારણુતા માની શકાય નહિ એટલે તત્ તત્ તીર્થકર વ્યક્તિની સિદ્ધિમાં સામાન્યતઃ ભવ્યત્વ ધર્મ પુરસ્કારેણુ કારણુતા માની શકાય તેમ હોવાથી વિશિષ્ટ ધર્મ પુરસ્કારેણ કારણુતા માનવી ઉચિત નથી. ઉત્તરપક્ષ :-જે એ રીતે વિશેષ ધર્મ પુરસ્કારેણુ કારણુતા અસંભવિત હોય તે પછી સર્વ જન્ય-ભાવ પ્રત્યે દ્રવ્યત્વધર્મ પુરસ્કારેણું એકમાત્ર દ્રવ્યની કારણુતા સિદ્ધ થશે. અર્થાત્ દ્રવ્ય અને જન્યભાવને માત્ર એક જ કાર્યકારણુભાવ સિદ્ધ થશે. એટલે પછી વસ્ત્રાદિ વિશેષ જન્યભાવ પ્રત્યે તંદુત્વાદિ ધર્મ પુરસ્કારેણ કારણુતાનું જ્ઞાન પ્રમાણભૂત નહિ રહે. તેમ જ પટવાવાવછિન્ન પ્રત્યે તંતુવાવચ્છિન્નની કારણતાને વ્યવહાર પણ અપ્રમાણુ થઈ જશે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ઉપદેશ જા- અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તથાભવ્યત્વને પ્રભાવ "पटत्वाद्यवच्छिन्नस्याकस्मिकतापत्तेस्तत्र तन्तुत्वादिना हेतुत्वमावश्यकं, अन्यथा तदवच्छिन्नसामग्रयनिश्चये एतावत्सत्त्वेऽवश्यं पटोत्पत्तिरित्यनिश्चयरूपादाकस्मिकत्वात् प्रवृत्तेर्दुर्घटत्वप्रसंगात्तादृशनिश्चये एव कृतिसाध्यताधीसंभवात् , तत्परत्वाद्यवच्छिन्नस्याऽकस्मिकत्वं त्विष्टमेव, तद्धर्मावच्छिन्नसामग्रीसत्त्वेऽपि तथा निश्चयाऽयोगात्, तद्धर्मावच्छिन्ने प्रवृत्यभावाच्चे"ति चेत्, ? न, प्रवृत्त्यनो(? त्यौ)पयिककारणतायामेवं वक्तुमशक्यत्वात् , नियतान्वयव्यतिरेकप्रतियोगित्वरूपकारणताया विशेषरूपेणैव ग्रहसंभवाच्च, सादृश्यबुद्धचैव प्रवृत्त्युपपत्तेः, अन्यथान्वयव्यतिरेकव्यभिचारग्रहयोरविशेषेण कारणसाबुद्धावप्रतिबधत्वप्रसङ्गात् । પૂર્વપક્ષ –જન્યભાવ પ્રત્યે દ્રવ્યન કાર્યકારણભાવ હેવા છતાં જે તંતુવાવછિનને પટવાવચ્છિન્મનું કારણ માનવામાં ન આવે તો પટવાવચ્છિન્નની ઉત્પત્તિ શેનાથી થઈ એ પ્રશ્નનું સમાધાન ન થવાથી પદિ કાર્યો વિના કારણે જ ઉત્પન્ન થવા સ્વરૂપ આકસ્મિક્તાની આપત્તિ આવશે. જે કાર્ય વગર કારણે ઉત્પન્ન થાય તે આકસિમક કહેવાય. પટ પ્રત્યે જે તંદુત્વપુરસ્કા૨ણ કારણુતા માનવામાં ન આવે તો પટાવચ્છિન્નની કારણ સામગ્રી કઈ કઈ છે તેનો નિર્ણય થઈ શકે નહિ. એટલે “આટલી સામગ્રીની વિદ્યમાનતામાં અવશ્ય પટની ઉત્પત્તિ થાય એ નિશ્ચય ન થવા રૂપ આકસ્મિકતાના કારણે પટનું ઉત્પાદન કરવા માટે થતી પ્રવૃત્તિ પણ દુર્ઘટ બની જશે. વળી ઉત્પાદકને જ્યાં સુધી એ નિશ્ચય ન થાય ત્યાં સુધી આ કાર્ય મારાથી શક્ય છે કે નહિ તેવો નિર્ણય પણ સંભવ નથી. જે એવી આપત્તિ દર્શાવાય કે-તે પછી પટવાવચ્છિન્નની જેમ ત૫ટવાવચ્છિન્નની પણ આકસિમકતા ઢાળવા માટે તત્તતુત્વાવચ્છિન્નની કારણુતા પણ સ્વીકારવી પડશે-તે એ બરાબર નથી કારણ કે તત્પરત્નાવચ્છિન્નની આકસ્મિક્તા સ્વીકાર્ય છે. એ કાંઈ દેષ રૂપ નથી કારણ કે તતપટ–ાવચ્છિન્ન આદિની ઉત્પાદક સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ પૂર્વોપદર્શિત નિશ્ચય થ અશક્ય છે અને પૂર્વોપદશિત પ્રકારના નિશ્ચયનો અભાવ એ જ આકસ્મિક્તા છે. વળી, તત્પટવાવચ્છિન્નને ઉત્પન્ન કરવા માટે કઈ પ્રવૃત્તિ પણ કરતું નથી એટલે એ નિશ્ચય ન થાય તો પણ કેઈ આપત્તિ નથી. Fવિશેષ કાર્યકારણભાવ ગ્રહનું સમર્થન ઉત્તરપક્ષ :--આપત્તિ નથી એમ કહેવું બરાબર નથી કારણ કે પ્રવૃત્તિઅનુપયોગી કારણતાને તત્પટવાવછેદન ગ્રહ ન થાય તેમાં કાંઈ બગડી જતું ન હોવા છતાં જ્યાં તત્પટ રૂ૫ વ્યક્તિઓની જ ઉત્પત્તિ ઈચ્છનીય છે ત્યાં તત્પટટ્યાવછિન્નની ઉત્પત્તિ માટે જરૂરી પ્રવૃત્તિમાં ઉપયોગી કારણુતાને ગ્રહ થ આવશ્યક છે. જે તત્પટ–ાવચ્છિન્ન કાર્યાનિરૂપિતકારણુતાનો ગ્રહ નહીં થાય તે તરપટના ઉત્પાદનમાં પ્રવૃત્તિ કઈ રીતે થશે? બીજી વાત એ છે કે હંમેશા નિયત અન્વયવ્યતિરેક પ્રતિગિતા સ્વરૂપ કારણુતાની બુદ્ધિ વિશેષરૂપપુરસ્કારેણ જ થતી હોય છે, સામાન્યરૂપપુરસ્કારેણ નહીં. દા.ત. તન્તુથી ઉત્પન્ન થતા પટને જેવાથી તત્કાલ ઉત્પન્ન વસ્ત્ર અને તપૂર્વકાલીન તન્દુઓને જ કાર્ય–કારણ ભાવ લક્ષ્યમાં આવે છે, નહીં કે સર્વ વસ્ત્રોને સર્વ તંતુઓ સાથે, કારણ કે સર્વ વસ્ત્ર અને સર્વ તત્ત્વએનું જ્ઞાન તે સર્વજ્ઞ જ કરી શકે, બીજા નહીં. Page #349 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા−૧૮૮ કદાચ અહી એવી શકા ઉદ્દભવે કે—તા પછી નવા વસ્ત્રના ઉત્પાદન માટે નિવન તંતુઓમાં નવ્યપટાથીની પ્રવૃત્તિ કઈ રીતે થશે ? નવા વસ્ત્ર-તંતુઓના કાર્ય-કારણ ભાવના તે સામાન્ય રૂપે પણ ગ્રહ જ થયા નથી !—તા એના ઉત્તર એ છે કે સામાન્યતઃ કાર્યકારણ ભાવના ગ્રહ ન હોવા છતાં પૂર્વ દૃષ્ટ તતુની સમાનતાબુદ્ધિ નવીન તંતુઓમાં થઈ રહી હાવાથી નવીન તંતુએથી પૂવષ્ટ વસ્ત્ર જેવુ' સમાન વસ્ત્ર ઉત્પન્ન થશે એવી બુદ્ધિ જાગવામાં કાઇ જાતને વિરાધ નથી, એટલે આ રીતે સાદૃશ્યગ્રહથી પ્રવૃત્તિની ઉત્પત્તિ થઇ શકે છે. જો ઉપરોક્ત રીતે માનવામાં ન આવે તે નિયતાન્વયવ્યતિરેકપ્રતિયાગિતારૂપ કારણતાની બુદ્ધિમાં અન્વયવ્યભિચારગ્રહ અને વ્યતિરેકવ્યભિચારગ્રહની પ્રતિબંધકતાના સર્વથા ઉચ્છેદ જ થઇ જશે. આશય એ છે કે વિશેષ રૂપે કાર્ય કારણભાવની બુદ્ધિમાં અન્વયવ્યભિચારગ્રહ અને વ્યતિરેકવ્યભિચાર ગ્રહ વિધી હોવાથી કારણતા બુદ્ધિના ઉદ્દય નથી થતા. પરંતુ જો કાર્ય કારણભાવ વિશેષરૂપપુરસ્કારેણ નહીં માનતા સામાન્ય રૂપે માનવામાં આવે તે ત્યાં અન્વય-વ્યતિરેક વ્યભિચાર ગ્રહના વિરોધના સભવ ન હેાવાથી વ્યભિચાર ગ્રહની પ્રસિંદ્ધ પ્રતિખ'ધકતા બુચ્છિન્ન થઈ જાય એ આપત્તિ છે. एतेन - विशेषान्वयव्यतिरेकाभ्यां सामान्यव्यभिचारानिर्णयानुगतागुरुविशेषान्तरानुपस्थितिलाघवादिप्रतिसंधानवशात् सामान्यत एव हेतुहेतुमद्भावग्रहात्, ग्राहकाभावादेव न विशेषकार्यकारणभावसिद्धि: - इत्यपास्तम् । अपि च प्रत्येकं कारणानां स्वेतरयावत्कारणसहितत्वेन यावत्कारणरूपायाः सामप्रयाश्च तत्तत्सम्बन्धेन कार्यव्याप्यत्वे गौरवादितरकारणविशिष्टचरमकारणस्यापि सामग्री चरमकारणविशिष्टेतरकारणानां तथात्वे विनिगमकाभावात्, तत्त्वेन जनकत्वे गौरवतादवस्थ्याच्च, निरूपकतया तथाभव्यत्वस्यैव तादात्म्येन तावद्धर्मककार्यनियामकत्वं युक्तम् । न च कालादिवैचित्र्यमेवास्त्वित्यत्र विनिगमकाभावः, देशकालोभयनियमबीजभव्यत्ववैचित्र्यस्यैव युक्तत्वात् । न चैवं पुरुषकारा दिवैयर्थ्य, तत्समवधाननियतत्वात् तथाभव्यत्वस्य, तेन तदाक्षेपात् । अत एव नोपदेशादिवैयर्थ्यमपि, तथाभव्यत्वमपेक्ष्यैव तत्प्रवृत्तेरुचितप्रवृत्त्यादिचिह्नेन तदनुमानात् । अत एव न केवलस्वभाववादसाम्राज्यम्, तथात्वस्यान्यहेत्वालीढत्वादन्यथा ऋषभ - वर्द्धमानादीनां स्वभावाऽभेदे सिद्धिकालभेदाद्यप्रसङ्गाद् भेदे चास्मन्मतप्रवेशात् । यदि च तत्काला योग्यस्यापि सिद्धिः स्यात्तदा भव्यस्यापि तत्प्रसङ्गः, कथञ्चिद्विशेषे पुनरनायत्येष्यमाणे स्यादेकं स्यादनेकं चायात भव्यत्वं यथा सामान्येनैकरूपमाम्रनिम्बकदंबादीनां वृक्षत्वं विशेषचिन्तायां तु रसवीर्यविपाकभेदादाम्रादीनां नानारूपमिति । अथैकस्याप्यनेककार्य जननशक्तिमत्त्वान्नानुपपत्तिरिति चेत् ? न, येन स्वभावेन पूर्व कार्य जननशक्तिस्तेनैवोत्तरकार्यजननशक्तावभ्युपगम्यमानायां पूर्वोत्तरकार्ययोर्यौगपद्यप्रसङ्गात्, सबैथैकत्वेऽनेककार्यजननशक्तिमत्त्वस्य दुर्वचत्वात् । तदिदमुक्तम् – [ उप पदे १००० - १०१०] [સામાન્યતઃ કાર્ય કારણ ભાવ ગ્રહની આશકા] પૂર્વ પક્ષી :-પ્રતિનિયત કારણના પ્રતિનિયત કાર્ય સાથે અન્વય સહચાર અને વ્યતિરેક સહચાર દેખવાથી વિશેષરૂપેણુ કાર્યકારણ ભાવના ગ્રહ નહીં પણ સામાન્ય રૂપે જ કાર્ય કારણ ३०८ Page #350 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪૧–અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તથાભવ્યત્વને પ્રભાવ ૩૯ ભાવને ગ્રહ સંભવિત છે. તે એ રીતે કે ઉપરોક્ત રીતે વિશેષ અન્વય-વ્યતિરેક સહચારના દર્શન કાળે સામાન્ય ધર્મ પુરસ્કારેણ અન્વય વ્યભિચાર કે વ્યતિરેક વ્યભિચારને નિર્ણય ન હોય તેમજ અન્ય કોઈ અગુરુ વિશેષ ધર્મ ઉપસ્થિત ન હોય તો લાઘવ તર્કનું અનુસંધાન થાય છે. અર્થાત્ વિશિષ્ટ કારણ વ્યક્તિને વિશિષ્ટ કાર્ય વ્યક્તિ સાથે સહચાર દેખવા છતાં લઘુ ધર્મ પુરસ્કારેણ કાર્ય–કારણ ભાવ માનવામાં કઈ બાધની ઉપસ્થિતિ ન હોવાથી તે લઘુ ધર્માવછેદન સામાન્યતઃ કાર્ય-કારણ ભાવની જ સિદ્ધિ થાય છે. તર્કશાસ્ત્રનો નિયમ છે કે જ્યાં સુધી લઘુધર્મમાં કારણુતા વચ્છેદક્તા ઘટી શકે તેમ હોય ત્યાં સુધી ગુરુધર્મમાં તે માની શકાય નહી. એટલે ઉપરોક્ત રીતે લઘુ ધર્મ પુરસ્કારેણ સામાન્યતઃ કાર્યકારણ ભાવની સિદ્ધિ થતાં વિશેષતઃ કાર્યકારણ ભાવની સિદ્ધિ કરવાનું કાંઈ સાધન જ શેષ રહેતું નથી જેથી વિશેષ કાર્યકારણુ ભાવ સિદ્ધ થાય. ઉત્તરપક્ષ – પૂર્વોક્ત પ્રતિબન્ધકતાના ઉચ્છેદની આપત્તિ સામાન્યત: કાર્યકારણ ભાવ પક્ષમાં તદવસ્થ રહેતી હોવાથી પૂર્વપક્ષીનું સંપૂર્ણ કથન વજુદ વિનાનું ઠરે છે. વળી સામાન્યતઃ કાર્યકારણુભાવવાદમાં જે સકળ કારણ સમુદાય રૂપ સામગ્રીને અથવા તદન્તર્ગત દરેક કારણોને તરયાવકારણસહિતત્વ રૂપે જુદા જુદા અનેક સંબંધથી કાર્યવ્યાપ્ત માનવા જ પડે, કારણ કે તે વિના કાર્યની નિયત ઉત્પત્તિ જ અશક્ય બની જાય અને એ રીતે માનવા જઈએ તો એમાં ઘણું જ ગૌરવ થાય. આ ગૌરવ ટાળવા માટે એ નિયમ બનાવાય કે ઇતર સકળ કારણું વિશિષ્ટ માત્ર એક જ અન્તિમ કારણરૂપ સામગ્રી કાર્ય જનક છેતે અહીં ચરમ કારણ વિશિષ્ટ અન્ય કારણોને કાર્યોત્પાદક માનવાના પક્ષને પણ વિનિગમના અભાવમાં નકારી શકાય નહીં. જો એમ કહેવામાં આવે કે “તરકારવિશિષ્ટત્વરૂપે ગમે તે એક કારણથી કાર્યોત્પત્તિ માનશું તો એમાં પણ દરેકે દરેક કારણને કાર્યોત્પાદક માની શકવાથી કાર્યકારણ ભાવ વધી જતાં ગૌરવ તે ઊભું જ રહે છે. [કાર્ય વૈચિત્ર્ય પ્રાજક તથાભવ્યત્વ) ઉપરોક્ત સમસ્ત વિચારણને લક્ષ્યમાં લઈએ તે ફલિત એ જ થાય છે કે તાદામ્ય સંબંધથી તથાભવ્યત્વ રૂપ ધર્મને જ અર્થાત્ સ્વભાવભેદને જ જુદા જુદા અનેક ધર્મવાળા કાર્યની ઉત્પત્તિમાં નિયામક માનવે યુક્તિયુક્ત છે. અહીં એવી શંકા થાય કે તથાભવ્યત્વ તે સ્વભાવવૈચિત્ર્ય રૂપ જ છે, તેને જે કાર્યનિયામક માનીએ તે કાલવૈચિત્ર્ય, કર્મ વૈચિત્ર્ય વગેરેને પણ નિયામક માનવામાં પણ શુ બાધ છે ? અર્થાત્ અમુકને જ નિયામક માનવું અન્યને નહીં એમાં કોઈ બલવાન સાધક ન હોવાથી તથાભવ્યત્વને નિયામક માનવામાં આપત્તિ ઊભી જ છે.”—તો આ શંકાનો ઉત્તર એ છે કે કાળચિત્ર્ય અને દેશ વૈચિત્ર્યમાં પણ પ્રાજક તો આખરે સ્વભાવ વૈચિત્ર્ય જ છે, સ્વભાવ વૈચિત્ર્યમાં કાલાદિવૈચિત્ર્ય કે પ્રયેજક નથી. માટે ભવ્યત્વવૈચિત્ર્ય એટલે કે તથાભવ્યત્વને જ કાર્યવૈચિત્ર્યમાં નિયામક માનવું યુક્તિયુક્ત છે. [પુરુષાથી નિષ્ફળતાની શંકાને ઉચ્છેદ ] અહી એવી શંકાને અવકાશ છે કે આ રીતે જે સ્વભાવવૈચિત્ર્યને નિયામક માનવામાં આવે તો પુરુષાર્થ વગેરે નિષ્ફળ થઈ જશે કારણ કે ઉદ્યમ કરવા છતાં પણ ઉત્પન્ન ન થવાના સ્વભાવવાળું કાર્ય ઉત્પન્ન જ નહીં થાય અને ઉત્પન્ન થવાના સ્વભાવવાળું કાર્ય Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઉપદેશરહસ્ય ગાથા-૧૮૮ વગર પુરુષાર્થે પણ ઉત્પન્ન જઈ જશે. પરંતુ આ શંકા પાયા વિનાની છે કારણ કે સ્વભાવ વૈચિત્ર્ય અર્થાત્ તથાભવ્યત્વ સ્વભાવનું સ્વરૂપ જ એવું છે કે જેમાં પુરુષાર્થ વગેરે અન્તઃપ્રવિષ્ટ થઈ જાય છે, અર્થાત્ જ્યાં સુધી પુરુષાર્થની ક્ષતિ હોય ત્યાં સુધી તથાભવ્યત્વ સ્વભાવનું સ્વરૂપ જ અપૂર્ણ રહેતું હોવાથી પુરુષાર્થસાંનિધ્યનિયત તથાભવ્યત્વની જ કાર્યનિયામક્તા સિદ્ધ થાય છે એટલે તથા પ્રકારનું તથાભવ્યત્વ પુરુષાર્થને તાણી લાવનારુ હવાથી પુરુષાર્થ નિષ્ફળ થવાની શંકા રદબાતલ થાય છે. તદુપરાંત, પુરુષાર્થનિષ્ફળતાની શંકાની જેમ ઉપદેશાદિની નિષ્ફળતાની શંકાને પણ હવે અવકાશ રહેતું નથી, કારણ કે તથા ભવ્યત્વને પરિપાક થતાં તે તે જેને અપાતે ઉપદેશ પણ સફળ થતું હોય છે. ઉપદેશક ઉપદેશ દેતાં પહેલાં જ શ્રોતાની ઉચિત-અનુચિત પ્રવૃત્તિના ચિહ્ન ઉપરથી શ્રોતાનું તથાભવ્યત્વ પરિપકવ થયું છે કે નહી તેનું અનુમાન કરી લે છે એટલે આ રીતે તથાભવ્યત્વનો નિર્ણય કરી લીધા બાદ ઉપદેશની પ્રવૃત્તિ નિષ્ફળ થવાનો ભય રહેતો નથી.' - ઉપરક્ત રીતે ઉદ્યમ, ઉપદેશ વગેરે અન્ય અન્ય કારણોને પણ ઉચિત ન્યાય મળતું હેવાથી એકાન્ત સ્વભાવવાદનું સામ્રાજ્ય છવાઈ જવાને પણ ભય અસ્થાને છે. કારણ કે તથાભવ્યત્વ સ્વભાવ જ અન્ય અનેક હેતુઓથી અનુવિદ્ધ છે-ગભિત છે. અન્યથા સ્વભાવવૈચિત્ર્યને બદલે ઋષભદેવ–મહાવીર સ્વામી વગેરે તીર્થકરોને મુક્તિગમન સ્વભાવ જે એક સરખે જ માનવામાં આવે તે તે તે તીર્થકરેની ભિન્ન ભિન્ન કાળે ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાંથી મુક્તિ થઈ એને બદલે બધાની એક જ સરખી રીતે અને એક જ કાળમાં મુક્તિ થઈ હોત. જે અન્ય હેતભેદની સાથે સાથે સ્વભાવભેદ પણ વિચિત્ર્યમાં પ્રાજક માનવામાં આવે તે પ્રતિવાદીને અમારા મનમાં જે અંતર્ભાવ ફલિત થાય છે-કાંઈ તફાવત રહેતું નથી. [અભવ્યજીની મુક્ત થવાની આપત્તિ]. તાત્પર્ય એ છે કે તથાભવ્યત્વ સ્વભાવ ભિન્ન ભિન્ન હોવાના કારણે જે જીવને જે કાળે મુક્તિગમનસ્વભાવ પરિપકવ બને તે કાળે જ તે જીવની મુક્તિ થાય છે, જે તે કાળમાં નહીં. તે તે કાળમાં મુક્તિ જવાને અગ્ય એવા પણ જીવની જે અન્ય સામગ્રી બળે મુક્તિ થઈ શકતી હોત તે જે જીવની કોઈ પણ કાળમાં મુક્તિ થવાની જ નથી એવા અભવ્ય જીની પણ મુક્તિ થઈને ઊભી રહેવાની આપત્તિ આવતાં વાર ન લાગે. બીજો કોઈ ઉપાય ન હોવાથી આ આપત્તિને દૂર કરવા જે અભવ્ય અને ભવ્ય જીવમાં કાંઈ વિશેષ તફાવત અર્થાત્ સ્વભાવવૈચિત્ર્યને સ્વીકાર કરી લેવામાં આવે તે પછી એ જ ન્યાયે ભિન્ન ભિન્ન કાળે મુક્તિગામી મુક્તિ મન એગ્યતારૂપે એક એવા ભવ્યત્વસ્વભાવને પણ કથંચિત ભિન્ન ભિન્ન માનવાનું આવીને ઊભું રહ્યું. જેમ કે બધાય વૃક્ષ વૃક્ષસ્વભાવથી તે એક જ સરખા હોય છે છતાં પણ આંબાનું ઝાડ, લીમડાનું ઝાડ, કદંબવૃક્ષ ઈત્યાદિ અગણિત ભેદે રસની વિવિધતા, પ્રભાવની વિવિધતા અને વિપાકની વિવિધતાને આશ્રયીને પાડવા જ પડતા હોય છે, એ વિના લોક વ્યવહાર નભી શકે નહીં. શંકા :-વસ્તુ બધી એક જ સરખી હોય પણ એમાં જુદા જુદા કાર્યોને જન્માવવાની જુદી જુદી અનેક શક્તિ હોય એટલે કાર્યો જુદા જુદા ઉત્પન્ન થાય એમ માનીએ તો પછી કાર્યભેદે કારણભેદ માનવાની જરૂર ક્યાં? Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪૧-અનુષ્ઠાન વૈચિયમાં તથાભવ્યત્વને પ્રભાવ ૩૧૧ સમાધાન :- એ રીતે એક કારણથી અનેક કાર્યોત્પત્તિ માની શકાય તેમ જ નથી, કારણ કે એક કારણ જે સ્વભાવથી પૂર્વેક્ષણમાં કાર્ય ઉત્પન્ન કરે એ જ સ્વભાવથી જે ઉત્તર ક્ષણમાં પણ ભિન્ન કાર્ય ઉત્પન્ન કરતું હોય તે એ ઉત્તરક્ષણભાવી કાર્ય પૂર્વેક્ષણમાં જ ઉત્પન્ન થઈ જવું જોઈએ, કારણ કે પૂર્વેક્ષણમાં તદુત્પાદક સ્વભાવ અપ્રતિહત છે. પરિણામે ઉત્તરોત્તર ક્ષણભાવી તમામ કાર્યો એક જ સાથે પૂર્વ ક્ષણમાં ઉત્પન્ન થવાની મોટી આપત્તિને નેતરુ મળે છે. આ આપત્તિના ભયે “વસ્તુ એકાન્ત એક સ્વરૂપ હોય તે પણ તેમાં વિવિધ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ હોઈ શકે એમ કહેવું ઘણું અઘરું છે. ઉપરોક્ત રીતે તથાભવ્યત્વની નિયામક્તા સિદ્ધ થઈ–એનું સમર્થન કરતાં શ્રી ઉપદેશ પદ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે८"इहरासमंजसत्तं तस्स तहसहावयाइ तह चित्तो । कालाइजोगओ नणु तस्स विवागो कहं होइ । ગાથા ૧૦૦૦ – અન્યથા (ભવ્યત્વમાં ભિન્નતા ન હોય તે) અસંગતિ આવે. ભવ્યત્વ એક જ સ્વભાવવાળું હોય તે કાલાદિ વેગથી જીવને તેવા પ્રકારના વિચિત્ર ફળ વિપાક ક્યાંથી હોય? ६°एसो उ तंतसिद्धों एवं घडए ति णियमओ एवं । पडिवज्जेयव्वं खलु सुहुमेणं तक्कजोगेणं ॥ ગાથા ૧૦૦૧–વિચિત્ર ફળ વિપક સિદ્ધાન્તમાં દર્શાવેલ છે. અને તે ભિન્ન ભિન્ન ભવ્યત્વથી જ ઘટે. સૂકુમતર્ક અજમાવીને અવશ્ય તે એ રીતે સ્વીકારવું. ४१एवं चिय विन्नेओ सफलो नाएण पुरिसगारो वि । तेण तहक्खेवाओ स अन्नहा कारणो ण भवे ॥ ગાથા ૧૦૦૨—ભવ્યત્વની ભિન્નતા હોય તો જ ન્યાયથી પુરુષાર્થ સફળ જાણો, કારણ કે તથાભવ્યત્વ જ પુરુષાર્થને ખેંચી લાવનાર છે. અન્યથા તથા ભવ્યત્વ વિના તે નિહેતુક થઈ જાય. ९२उवएससफलयावि अ एवं इहराण जुज्जति तओ वि । तह तेण अणिक्खित्तो सहाववादो बला एति ॥ ગાથા ૧૦૦૩–ઉપદેશની સફળતા પણ એ રીતે જ છે. અન્યથા તે પણ ઘટે નહિ. તથા વિચિત્ર ભવ્યત્વના અસ્વીકારમાં તેનાથી અનાક્ષિપ્ત અર્થાત્ એકાકાર સ્વભાવવાદ (જે નીચેની ગાથામાં જણાવાશે.) બલાતું પ્રસિદ્ધ થાય છે. को कुवलयाण गंधं करेइ महुरत्तणं च उच्छृणं । वरहत्थीण य लीलं विणयं च कुलप्पसूआणं ॥ ગાથા ૧૦–કણ કમળને સુગંધી બનાવે છે! ઈશ્નમાં મધુરતા કાણુ લાવે છે હસ્તિરાજમાં ગમનનું સૌંદર્ય કેનાથી ! કુલીનોમાં વિનય ક્યાંથી ! ८४एत्थ य जो जह सिद्धो संसारिओ तस्स संत्तियं चित्तं । किं तस्सहावमह णो भव्वत्तं वायमुद्देसा॥ ८९ इतरथासमंजसत्वं तस्य तथास्वभावतादि तथा चित्रः । कालादियोगतो ननु तस्य विपाकः कथं भवति ॥ ९० एष तु तन्त्रसिद्धः एवं घटत इति नियमत एवम् । प्रतिपत्तव्यं खलु सूक्ष्मेण तर्कयोगेन । ९१ एवं चैव विज्ञेयः सफलो न्यायेन पुरुषकारोऽपि । तेन तथाक्षेपात् स अन्यथा कारणो न भवेत् ॥ ९२ उपदेशसफलतापि च एवमितरथा न युज्यते ततोऽपि । तथा तेनाऽनाक्षिप्तः स्वभाववादो वलादेति ॥ ९३ कः कुवलयानां गत्व करोति मधुरत्वञ्चेक्षणाम् । वरहस्तिनां च लीला विनयं च कुलप्रसूतानाम् ॥ ९४ अत्र च यो यथा सिद्धः सांसारिकस्तस्य सच्चित्तम् । किं तत्स्वभावमथ नो भव्यत्व वादमुद्रैषा ॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ - ઉપદેશરહસ્ય ગાથા-૧૮૯ - ગાથા ૧૦૦૫–અહીં જે જે પર્યાયથી સંસારમાં પરિભ્રમણ કરીને સિદ્ધ થયે તત્સંબંધિ ભવ્યત્વ વિચિત્ર સિદ્ધ થયું. તે શું તે ભવ્યત્વ ચિત્ર સ્વભાવ ખરું કે નહિ? અત્રે વાદ મર્યાદાનું ઉલ્લંઘન અશક્ય છે. “'जइ तस्सहावमेवं सव्वं सिद्धं जहोइयं चेव । अह णो ण तहा सिद्धी पावइ तस्सा जह ऽण्णस्स ॥ ગાથા ૧૦૦૬–જે તે ચિત્ર સ્વભાવ હોય તે પૂર્વે કહેલું બધું સિદ્ધ થાય છે. જે તે તેવા સ્વભાવવાળું ન હોય તે અન્યની જેમ પ્રસ્તુત જીવની પણ સિદ્ધિ થશે નહિ. एसा ण लंघणिज्जा मा होज्जा सव्वपच्चयविणासे । अवि य णिहालेयव्वा तहप्णदोसप्पसंगाओ। ગાથા ૧૦૦૭–આ ન્યાયમુદ્રા અલંથ છે નહિ તે યથાવસ્થિત વસ્તુનો નિર્ણય વિનષ્ટ થાય. વળી તે વાદમુદ્રા બરાબર વિચારવી જોઈએ. નહિ તો બીજા પણ દોષને અવસર મળી જાય. ९७जइ सव्वहा अजोग्गेवि चित्तया हंदि वण्णिअसरूवा पावइ अ तस्सहावत्तऽविसेसा अभव्वस्स ॥ ગાથા ૧૦૦૮––જે સર્વથા અગ્ય હોવા છતાં પૂર્વોક્ત પ્રકારની વિચિત્રતા સંભવિત હોય તે અવિચિત્રજીવસ્વરૂપ સ્વભાવ અભવ્યને પણ સમાન હોવાથી તેને પણ મોક્ષ થાય. “अह कहवि तस्विसेसो इच्छिज्जइ णियमओ तदक्वेवा । इच्छिअसिद्धी सव्वेसि चित्तयाए अणेगंतो ।। ગાથા ૧૦૦૦-હવે જે ગમે તેમ કરીને ભવ્યત્વને ભેદ સ્વીકારાય તો અવશ્ય તેના ખેંચાણથી બધાના અભિલષિતની સિદ્ધિ થાય અને એ રીતે ભવ્યત્વની વિચિત્રતામાં અનેકાન્ત થાય. ८ अणिययसहावयावि हु ण तस्सहावत्तमन्तरेणावि । ता एवमणेगंतो सम्मंति कयं पसंगेण ॥ ॥१८८॥ ગાથા ૧૦૧૦–અનિયત સ્વભાવતા પણ ભવ્યત્વના ચિત્ર સ્વભાવ વિના ન હોય. એટલે એ રીતે સર્વત્ર અનેકાન્ત બરાબર છે. વિસ્તારથી સર્યું.-ના૧૮૮ ननु यद्येवं तथाभव्यत्वेनैव कार्यसिद्धिस्तदा किं संयमयोगव्यापारेणेत्यत आहપ્રશ્ન–જે કાર્યસિદ્ધિ તથાભવ્યત્વથી જ થઈ જવાની હોય તો કષ્ટ આપાદક સંયમ, ગેની ક્રિયા કરવાની જરૂર જ નહિ. ઉત્તર तह वि खलु जयति जई धीरा मोक्खठमुज्जुआ णिच्च । अइयारच्चाएणं समुदयवादं पमाणंता ॥१८९॥ શ્લેકાર્થ –તો પણ ધીર પુરુષો મેક્ષાર્થે ઉત્સાહિત થઈને હંમેશા પ્રયત્ન કરે છે. અતિચારનું વર્જન કરે છે. અને સમુદયવાદને પ્રમાણિત કરે છે. ૧૮લા [ધીરપુરુષોની સંયમયેગામાં અખંડ પ્રવૃત્તિ] तथापि तथाभव्यत्वचित्रतासत्त्वेऽपि, खलु-निश्चये, यतन्ते-संयमयोगे यत्नमाद्रियन्ते, यतो ९५ यदि तत्स्वभावमेव सर्व सिद्ध यथोदित चव । अथ नो न तथासिद्धिः प्राप्नोति तस्या यथाऽन्यस्य ॥ ९६ एषाज्ञा लंघनीया मा भवेत् प्रत्ययविनाशे । अपि च निभालयितव्यातथान्यदोषप्रसङ्गात् ।। ९७ यदि सर्व थायोग्येऽपिचित्रता हन्दि वगितस्वरूपात् । प्राप्नोति च तत्स्वभावत्वाऽविशेषादभव्यस्य ॥ ९८ अथ कथमपि तद्विशेष इण्यते नियमतस्तदाक्षेपात् । इष्टसिद्धिः सर्वेषां चित्रतयानेकान्तः ॥ ९९ अनियतस्वभावतापि खलु न तत्स्वभावत्वमन्तरेणापि । तस्मादेवमनेकान्तः सम्यगिति कृत प्रसंगेन ॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૪૧ અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તથાભવ્યત્વને પ્રભાવ ૩૧૩ धीराः मोहभटरणभङ्गक्षमधैर्यवन्तः मोक्षार्थमुद्यताः अभ्युत्थिताः, नित्यं निरन्तरम्, अतिचारस्य= चारित्रमालिन्यबीजस्य रागद्वेषलेशलक्षणस्य त्यागेन परिहारण, समुदयवादकालादिकलापस्य संमत्यादिसिद्धसामग्रीत्वप्रवादम् प्रमाणयन्तः=तथाचेष्टयोपपादयन्तः, तथाभव्यत्वं हि पुरुषकाराद्यपेक्षमेव फलोपधायकं, तत्र चापुनर्बन्धकादिप्रयत्नापेक्षावश्यकीति भावः ॥१८९॥ તાત્પર્યાર્થ –વિસ્તૃત ચર્ચાથી તથાભવ્યત્વની વિચિત્રતા સિદ્ધ થાય છે. હવે એમાં તથા– ભવ્યત્વ જ અન્ય કારણેનું આક્ષેપક છે એમ જે દર્શાવ્યું એનો અર્થ એ નથી કે સત્ પુરુષાર્થનો ત્યાગ કરી દેવો. કારણ કે તથાભવ્યત્વ વિચિત્ર છે એ સમજતા હોવા છતાં પણ ધીરપુરુષે સંયમયેગમાં જ પ્રયત્નશીલ રહે છે. કારણ કે તેઓ મહમલને રણાંગણમાં ધૂળ ચાટતો કરી દેવા માટે અપૂર્વ હિંમત ધરાવતા હોય છે. અને એ રીતે નિરંતર મોક્ષપ્રાપ્તિ માટે તલપાપડ હોય છે. ચારિત્રને મલીન કરવામાં હેતુભૂત આંશિક રાગ-દ્વેષ સ્વરૂપ અતિચાર ન લાગી જાય તેની સંપૂર્ણ સાવધાની રાખે છે. એ રીતે પ્રયત્ન કરવા દ્વારા તેઓ સમ્મતિતક શાસ્ત્રાદિમાં સૂચિત કાળ વગેરેની સામુદાયિક કારણુતાના પ્રમાણ્યને વધુને વધુ પુષ્ટ કરે છે. સારાંશ એ છે કે તથાભવ્યત્વ પણ ફલે૫ત્તિમાં પુરુષાર્થ વગેરેની અપેક્ષા રાખે અને મોક્ષફળની ઉત્પત્તિમાં જે પુરુષાર્થ જોઈએ એવા પુરુષાર્થને ઉલસિત કરવા માટે અપુનબંધકાદિ ભૂમિકાને ઉચિત પુરુષાર્થની અપેક્ષા પણ આવશ્યક છે. ૧૮ श्रुतज्ञानात् विवादः स्यात्, मतावेशश्च चिन्तया । माध्यस्थ्यं भावनाज्ञानात् सर्वत्र च हितार्थिता ॥१०५०।। [ ચિન્તા–ભાવનાશૂન્ય કેવળ શ્રુતજ્ઞાનથી વિવાદ સર્જાય છે, ભાવનાશન્ય ચિંતાજ્ઞાન આ સ્વ-સ્વ મતમાં કિંચિત આવેશને જન્માવે છે, જ્યારે ભાવનાત્તાનથી સર્વત્ર જે મધ્યસ્થભાવને ઉદય થાય છે તેમજ બધાના હિતનું લક્ષ્ય જાગે છે. ] ઉપા. યશોવિજયકત વૈરાગ્યકલ્પલતા રૂ. ૮ Page #355 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪૨—સલયોગશાસ્ત્રના સાર અધ્યાત્મ-ધ્યાનયોગ अत एवान्तरङ्गयत्न एव साधूनामपेक्षितो विचित्र भव्यत्वानुगुणत्वात्, न तु बहिरङ्ग एवेति द्रढयन्नाह — શ્લોક ૧૯૦ માં દૃઢતાપૂર્વક જણાવ્યુ` છે કે સાધુઓને માત્ર બહિર’ગ પ્રયત્ન જ નહિ કિન્તુ ખાસ કરીને અંતર`ગ પ્રયત્ન જ કરવા જરૂરી છે કારણ કે મેાક્ષલેાત્પત્તિમાં તથાભવ્યત્વને સહાય કરનાર અંતરંગ પ્રયત્ન છે, મહિરંગ નહિ— जत्तो अ अंतररंगो अज्झ पज्झाणजोगओ जुत्तो । जं एसो च्चिय सारी सयल मि वि जोगसत्थंमि ॥ १९० ॥ શ્લેાકા અધ્યાત્મ-ધ્યાન-યાગને મુખ્ય કરીને અંતર`ગ પ્રયત્ન કરવા યુક્ત છે. કારણ કે સકલ ચૈાગ શાસ્ત્રમાં તેને જ સારભૂત કહ્યો છે. ૧૯૫ = [અધ્યાત્મ અને ધ્યાનયોગનુ′ સ્વરૂપ] यत्नश्चान्तरङ्गोऽध्यात्मध्यानयोगतः = आत्मन्येवैकाग्रचित्तव्यापाराद् विद्यमानक्लिष्टचित्तनिरोधलक्षणोपेक्षा संयमाद् युक्तः । यद् = यस्मादेष एवाध्यात्मध्यानयोग एव सकलेऽपि योगशास्त्रे सारः, परमसंवररूपस्याध्यात्मध्यानस्यैव सकलशास्त्रोपनिषद् भूतत्वात् । तदुक्तम् - [ वीतरागस्तोत्रे १७- ५ ] " आश्रवो भवहेतुः स्यात् संवरो मोक्षकारणम् । इतीयमाईती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् ||" इति ॥ १९०॥ તાત્પર્યા :-માક્ષ પ્રાપ્તિ માટે જે મુખ્ય અંતરંગ પ્રયત્ન કરવાનુ કહ્યુ છે તે-અધ્યાત્મ અને ધ્યાન યાગરૂપ સમજવા. ચિત્તને આત્મામાં એકાગ્ર કરવુ તે અધ્યાત્મ છે અને ધ્યાનયોગ ઉપેક્ષાસ યમ રૂપ છે, જે સકિલષ્ટ ચિત્તના નિશધ સ્વરૂપ છે. આ અધ્યાત્મ-ધ્યાન ચાગમાં જ પ્રયત્ન કરવા યુક્તિયુક્ત છે તેનુ કારણ એ છે કે સઘળાય ચોગશાસ્ત્રામાં પરમ સવરૂપ અધ્યાત્મ-ધ્યાનયાગને જ સારભૂત કહ્યો છે. વીતરાગસ્તાવ (પ્રકાશ-૧૯ ગાથા-૬) માં કહ્યું છે— “ભુવના હેતુ આશ્રવ છે, માક્ષના હેતુ સવર છે. આ જન મતના સાર છે, બાકી બધા વિસ્તાર છે. ૧૯ના अध्यात्मध्यानयोगस्यैव फलमभिष्टौति શ્લાક ૧૯૧માં અધ્યાત્મ-ધ્યાન ચાગના ફળનું કીર્તન કર્યું' છે— अमि परिणमंते आणंदस्सावि होइ परिबुढी । एवं चिय साहूणं जीवन्मुत्तत्तणं जुतं ॥१९१॥ શ્લેાકા :-એ પરિણત થયે છતે આનંદમાં પણ પરિવર્ધન થાય છે અને એ જ રીતે સાધુએ ‘જીવન મુક્ત' કહેવડાવવા ચાગ્ય છે, ૧૯૧૫ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ઉપદેશ-૪ર સકલયોગશાસ્ત્રને સાર અધ્યાત્મ-ધ્યાનયોગ [ ધ્યાન અને સમભાવમાં જીવનમુક્ત દશા] एतस्मिन्नध्यात्मध्याने परिणमति-एकांगीभावमागच्छति आनंदस्यापि-साम्यसुखस्यापि, परिवृद्धिर्भवति, साम्यध्यानयोमिथो निष्कम्पताबीजत्वात् । तदुक्तम्-[योगशास्त्रे ४-११४] .. "न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् । નિમાં ગાયતે તમામ્ દ્રયનન્યોચારણમ્ II” તિ | इत्थवमेव च साधूनां जीवन्मुक्तत्वं युक्त, जीवित्वे सति सांसारिकानन्दातिशयितानन्दाsમિત્તેરેવ નીવ- મુઘાર્થવાત તમિમિયોw-[ક રતૌ–૨૨૮–૨૨૮] "निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ॥ - તથા - नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोलोकव्यापाररहितस्य' ।।इति॥१९१॥ તાત્પર્યાર્થ:- અધ્યાત્મધ્યાન. જ્યારે આત્મા સાથે એકમેક બની જાય છે ત્યારે સમભાવનું સુખ ચોતરફથી ઊભરાય છે. ધ્યાન અને સમભાવ એક બીજાને નિષ્કપ–દઢ અને સ્થિર કરવામાં હેતુ છે. શ્રીગશાસ્ત્રમાં (પ્રકાશ ૪–ગાથા ૧૧૪) કહ્યું છે કે – “સમભાવ વિના ધ્યાન નિષ્કપ બનતું નથી અને ધ્યાન વિના સમભાવ સ્થિર થતું નથી. માટે બન્ને પરસ્પર એકબીજાના હેતુભૂત છે? ધ્યાન અને સમભાવમાં આરૂઢ થયેલા સાધુઓ ખરેખર જીવનમુક્ત” કહેવા ગ્ય છે કારણ કે સંસારમાં જીવતા રહેવા સાથે ભૌતિક આનંદને ટક્કર મારે તેવા સાતિશય આનંદને આવિર્ભાવ થે તેને જ જીવનમુક્તિ' કહેવામાં આવે છે. પ્રશમરતિ શાસ્ત્રમાં વાચક શિરે મણિ પૂ. ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે (શ્લોક ૨૩૮-૧૨૮) - “જે સુવિહિત સાધુઓએ મદ અને મદનને પરાજિત કર્યા છે, વચન-કાયા અને મનના વિકારને નામશેષ કરી દીધા છે, પરવસ્તુની આશાઓ છોડી દીધી છે તેઓને અહિંયા જ મોક્ષ છે.” તથા “જે સુખ ચક્રવર્તિને નથી, જે સુખ ઈન્દ્રને નથી તે સુખ લૌકિક વ્યાપાર શૂન્ય સાધુને અહીં જ છે. ૧૯૧૫ [ભગવતી સૂત્રમાં તેજલેશ્યા આનંદની ઉત્તરોત્તર વૃદ્ધિ ___ अध्यात्मपरिणतिक्रमादानन्दवृद्धिक्रमे भगवतीसम्मतिमाह શ્લોક-૧૯રમાં શ્રી ભગવતી સૂત્રની સંમતિ પૂર્વક-સાક્ષી આપવા સાથે કહ્યું છે કે જેમ જેમ અધ્યાત્મને પરિણામ વધતો જાય છે તેમ તેમ આનંદ પણ વધતું જાય છે. भणि च भगवईए मासाइकमेण वंतराईणं । वीईवयंति समणा देवाणं तेउलेस्सं ति॥१९२॥ શ્લોકાર્ધ - શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે શ્રમણે એક માસ આદિ પર્યાયથી વ્યંતર આદિ દેવેની તેજલેશ્યાને ઓળંગી જાય છે. ૧૯રા Page #357 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૯૨ भणितं च भगवत्यां मासादिक्रमेण प्रव्रज्याप्रतिपत्तिसमयादारभ्य मासादिकालक्रमेण व्यन्तरादीनां देवानां व्यतिव्रजन्ति = व्यतिक्रामन्ति, श्रमणाः स्तथाविधक्रमपरिणतिमदध्यात्मध्यानवन्तस्तेजोलेश्यामिति । तेजोलेश्या हि प्रशस्तलेश्योपलक्षणम्, सा च सुखा सिकाहेतुरिति कारणे कार्योंपचारात्तेजोलेश्याशब्देनात्र सुखासिका विवक्षिता । તાત્પર્યા :-તેજલેશ્યા એટલે સુખાનુભવ. શ્રીભગવતી સૂત્રમાં જણાવ્યુ` છે કે સાધુઓને દીક્ષા પર્યાય દ્દિન નિ ચડતા પરિણામથી જેમ જેમ વધતા જાય તેમ તેમ દીક્ષા કાળથી માંડીને તે શ્રમણા કે જેઓ તેવા પ્રકારના ક્રમિક પરિણામેાથી વિશિષ્ટ અધ્યાત્મ-ધ્યાનચેાગમાં નિમગ્ન છે તેએ એકમાસ વગેરેના પર્યાય ક્રમથી વ્ય'તર વગેરે દેવાની તેજોલેશ્યાને વટાવી જાય છે. ૬ પ્રકારની લેશ્યા છે તેમાંથી અહિં શુભતેજોલેશ્યાનું ગ્રહણ કર્યું' છે એટલે ઉપલક્ષણથી બાકીની પણ બે પદ્મ-શુકલ લેશ્યાનું ગ્રહણુ સમજી લેવું. આ ત્રણેય જીભ લેશ્યા સુખાનુભવના કારણભૂત હાવાથી અને પ્રસ્તુતમાં શુભલેશ્યારૂપ કારણમાં સુખાનુભવ રૂપ કાર્યના ઉપચાર કર્યા હોવાથી પ્રસ્તુતમાં તેજોલેશ્યા શબ્દથી સુખાનુભવ અભિપ્રેત છે. ૧૬ आलापकश्चायम् - "जे इमे भंते अज्जताए समणा णिवांथा विहरति, एते णं कस्स ते उएलेस्सं वीतिवयंति, गोयमा ! मासपरियाए समणे णिग्गंथे वाणमंतराणं देवाणं तेउलेस्सं वीतिवयंति, दुमासपरियाए समणे णिग्गंथे अलुरिंदवज्जिआणं भवणवासीणं तेउलेरसं वीतिवयन्ति, एवं एतेणं अभिलावेणं तिमासपरिआए समणे असुरकुमाराणं देवाणं तेउ०, चउमासपरिआए समणे गह—णक्खत्त - तारारूवाणं जोइसिआणं देवाणं तेउ०, पंचमासपरिआए चंदिय-सूरिआणं जोइसिआणं जोइसराईणं, छमासपरिआए सोहम्मीसाणाणं देवाणं, सत्तमा सपरिआए सणकुमारमाहिंदाणं देवाणं, अठ्ठमासपरिआए बंभलोग - लंतगाणं देवाणं, णवमासपरिआए महसुक्क - सहस्साराणं देवाणं, दसमासपरिआए आणय - पाणय- आरण - अच्चुआणं देवाणं, एक्कारसमासपरिआए गेवेज्जगाणं देवाणं, बारसमासपरिआए समणे णिग्गंथे अणुत्तरोववाइआणं देवानं तेउलेस्सं वीतिवयंति । तेण पर सुक्के सुक्काभिजातिए भवित्ता ततो पच्छा सिज्झइ जाव अंतं करेइ २०० "त्ति ॥१९२॥ २०० य इमे भदन्त अद्य तावच्छ्रमणा निर्ग्रन्था विहरन्ति एते कस्य तेजोलेश्यां व्यतिव्रजन्ति, गौतम ! मासपर्यायः श्रमणो निर्ग्रन्थो वानमन्तराणां देवानां तेजोलेश्यां व्यतिव्रजति, द्विमासपर्यायः श्रमणो निर्ग्रन्थोऽसुरेन्द्रवर्जितानां भवनवासिनां तेजोलेश्यां व्यतिब्रजति, एवमेतेनाभिलापेन त्रिमासपर्याय: श्रमणः असुरकुमाराणां देवानां तेजोलेश्यां व्यतिव्रजति, चतुर्मासपर्यायः श्रमणो ग्रहनक्षत्रतारारूपाणां ज्योतिष्कानां देवानां तेजोलेश्यां व्यतिव्रजति, पंचमासपर्यायः चन्द्रसूर्याणां ज्योतिप्रकाणां ज्योतीराजीनां षण्मासपर्याय: सौधर्मे शानानां देवानाम् सप्तमासपर्यायः सनत्कुमारमाहेन्द्राणां देवानाम् अष्टमासपर्याय: ब्रह्मलोकलान्तकानां देवानाम् नवमासपर्यायः महाशुक्रर हस्त्राराणां देवानाम् दशमासपर्यायः प्रवेयकानां देवानाम् द्वादशमासपर्यायः श्रमणो निर्ग्रन्थः अनुत्तरौपपातिकानां देवानां तेजोलेश्यां व्यतिव्रजति, ततः परं शुक्लः शुक्लाभिजात्यो भूत्वा ततः पश्चात्सिद्धयति यावदन्तं करोतीति ॥ Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ-૪ર સકલગશાસ્ત્રને સાર અધ્યાત્મ-ધ્યાનગર ૩૧૭: શ્રીભગવતી સૂત્રના પાઠને ભાવાર્થ આ પ્રમાણે છે–(ગૌતમ ગણધર ભગવાનને પૃચ્છા કરે છે, અને ભગવાન તેનો ઉત્તર આપે છે). (ગૌ૦)–હે ભગવન! આ કાળમાં જે શ્રમણ નિર્ચન્થો વિચરે છે તે કોની તેજલેશ્યાને વટાવી જાય છે? (ભગo)–હે ગૌતમ ! એક માસ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ વાણુમંતર દેવેની તેજલેશ્યાને વટાવી જાય છે. બે માસ પર્યાયવાળા શ્રમણ નિર્ગળે અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવની તેજલેશ્યાને વટાવી જાય છે. આ જ રીતે ઉચ્ચારણ કરતા કરતા ત્રણ માસ પર્યાયવાળા શ્રમણે અસુરકુમાર દેવની તેજલેશ્યાને, ચાર માસવાળા શ્રમણો ગ્રહ-નક્ષત્રતારા રૂપ જ્યોતિષી દેવાની તેજાલેશ્યાને, પાંચ માસ પર્યાયવાળા શ્રમણે ચન્દ્રસૂર્યની જ્યોતિષ શ્રેણિના જ્યોતિષી દેવની તેજલેશ્યાને, છ માસ પર્યાયવાળા સૌધર્મ અને ઈશાન દેવની, સાત માસ પર્યાયવાળા સનસ્કુમાર-મહેન્દ્રની, આઠ માસ પર્યાયવાળા સાધુઓ બ્રહ્મલોક -લાંતકની, નવ માસ પર્યાયવાળા સાધુઓ મહાશુક-સહસ્ત્રાર દેવાની, દશ માસ પર્યાયવાળા આનત-પ્રાકૃત–આરણ–અશ્રુત દેવેની, અગિયાર માસ પર્યાયવાળા સાધુઓ ચૈવેયક દેવેની અને બાર માસ પર્યાયવાળા શ્રમણ નિર્ગળે અનુત્તરવાસી દેવની તેજલેશ્યાને વટાવી જાય છે. ત્યાર પછી તેનાથી વધારે પર્યાયવાળા નિર્ચન્થ શુકલ અને શુક્લાભિજાત થઈને, ત્યાર બાદ સિદ્ધ થાય છે. યાવત્ અંતક્રિયા કરે છે. ૧૨ नन्वीदृशोऽध्यात्मध्यानयोगो मोक्षवत् कालान्तरभावीति कस्तदुपाय इत्याकाङ्क्षायां नयमतभेदेनाह શંકા - મેક્ષફલક અધ્યાત્મધ્યાનયોગ મોક્ષની જેમ આ કાળમાં તે થઈ શકે તેમ નથી તો તેનો ઉપાય શું ? નભેદથી તેનો ઉપાય ૧૯૩માં શ્લોકમાં દર્શાવ્યા છે. एयस्स पुण उवाओ णिच्छयओ इह तहापरिणतप्पा । कल्लाणमित्तजोगाइओ अ ववहारओ णेओ ॥१९३॥ પ્લેકાર્થ :- નિશ્ચયનયથી તથા પરિણત આત્મા એ જ ઉપાય છે. વ્યવહાર નથી કલ્યાણ મિત્ર વગેરેને વેગ જાણ. ૧લા [નિશ્ચય-વ્યવહારથી અધ્યાત્મ ધ્યાનનો ઉપયોગ ] एतस्य काष्ठाप्राप्ताध्यात्मध्यानयोगस्य पुनरुपायो निश्चयत इह=जिनशासने, तथापरिणतः= तदावरणक्षयोपशमोत्थपरिणामवानात्मा, तन्नये तत्कुर्वद्रूपस्यैव तत्कारणत्वात् , व्यवहारतश्च कल्याणमित्रयोगादिस्तदुपायस्तन्नये 'स्वेतरसकलकारणसत्त्वे यत्सत्त्वे यत्सत्त्वं यदभावे च यदभावः' तरयैव तत्कारणत्वात् , भवति च स्वेतराऽपुनर्बन्धकभावादिकारणसत्त्वे कल्याणमित्रयोगादिसत्त्वे कुवासनानाशादिद्वाराऽध्यात्मप्राप्तिस्तदभावे च तदभाव इत्यविकलं तस्य तद्धेतुत्वम् ॥१९३॥ તાત્પર્યાથ-આ જૈનશાસનમાં આચારને અનુલક્ષીને બે ને દર્શાવાયા છે. નિશ્ચયનય સૂમદષ્ટિથી આચાનું નિરૂપણ કરે છે. વ્યવહારનય સ્થૂલદષ્ટિથી આચારોનું નિરૂપણ કરે છે. નિશ્ચયનય કહે છે કે પ્રકૃષ્ટ કોટિના અધ્યાત્મ ધ્યાનનો ઉપાય આત્મા પોતે જ છે. કે આત્મા ? જેને પ્રબળ મેહનીય કમીના આવરણના ક્ષપશમથી શુદ્ધ પરિણામને ઉદય થયે છે તે આત્મા. નિશ્ચયનયના મતે કુર્વકૂપ એટલે કે વિના વિલંબે કાર્યોત્પાદક Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપદેશરહસ્ય ગાથા-૧૩ ભાવને જ કારણ રૂપે માનવામાં આવે છે. વ્યવહારનયથી અધ્યાત્મ-ધ્યાનની પ્રાપ્તિને ઉપાય કલ્યાણમિત્રનો વેગ વગેરે જાણવા. વ્યવહારનયથી જે એક પદાર્થના બીજા ભાવ પ્રત્યે અન્વય-વ્યતિરેક ઉભય હોય તે પદાર્થને તે ભાવ પ્રત્યે કારણ માનવામાં આવે છે. (૧) “તરસકલકારણ સામગ્રીની વિદ્યમાનતામાં કારણ રૂપે અભિપ્રેત એક પદાર્થ હોતે જીતે અન્યભાવનું અસ્તિત્વ હોવું (૨) અને તે પદાર્થના અભાવમાં તે અન્યભાવનું અસ્તિત્વ ન હેવું”—આને (૧) અન્વચ અને (૨) વ્યતિરેક કહેવાય. કલ્યાણમિત્ર યેગથી ઈતર સજ્જ અપુનર્દકભાવાદિ કારણસામગ્રીની વિદ્યમાનતામાં કલ્યાણમિત્ર રોગ હોય તે ભૂંડી વાસનાઓના વિનાશ દ્વારા અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે, કલ્યાણમિત્રના અભાવમાં તે નથી થતી. આ પ્રમાણે કલ્યાણમિત્રોગને અધ્યાત્મ પ્રત્યે અન્વય-વ્યતિરેક હેવાથી કલ્યાણમિત્ર ગ અધ્યાત્મને હેતુ સિદ્ધ થાય છે. ૧લ્લા विकलानुष्ठानानामपि "जाजा हविज्ज जयणा, सा सा से णिज्जरा होइ” इत्यादिवचनप्रामाण्यात् यत्किचिद्विध्यनुष्ठानस्य इच्छायोगसंपादकतदितरस्यापि बालाधनुग्रहसम्पादकत्वेनाऽकर्तव्यत्वाऽसिद्धः । [ ‘અપરિપૂર્ણ ધર્માનુષ્ઠાને અકર્તવ્ય છે એ વાત અસિદ્ધ છે, કારણ કે જે જે (અંશે) જયણ પળાય તે તે (અંશે) તેને નિર્જરા થાય છે આ પ્રમાણભૂત વચનથી ઓછુંવત્ત વિધિઅનુષ્ઠાન તેમજ ઈરછાયોગ પ્રાપક અવિધિ અનુષ્ઠાન પણ બાલ આદિ જીવોને ઉપકાર કરનારું થાય છે.] ગવિશિકા - ૧૬ ઉપા. યશોવિજ્ય કૃત ટીકામાંથી Page #360 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪૩-કલ્યાણમિત્રોગ આદિ ૧૫ ઉપાયો कल्याणमित्रयोगादिकमेव कर्तव्यत्वेनोपदिशन्नाहકલ્યાણમિત્રને વેગ વગેરે પંદર ઉપાયની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે એજ કર્તવ્ય છે તે ૧૯૯૪માં શ્લોકમાં સૂચવ્યું છે. सबधो कायव्यो सद्धिं कल्लाणहेउमिहिं । सोअव्वं जिणवयणं धरियव्वा धारणा सम्म ॥१९४॥ શ્લોકાથ:-(૧) કલ્યાણ હેતુ મિત્ર સાથે સત્સંગ રાખવે (૨) જિનવચન શ્રવણ કરવું, અને (૩) બરાબર ધારવાયેગ્ય ધારવું. ૧૯૪ [ કલ્યાણમિત્રોગ આદિ ૩ ઉપાય ] कल्याणहेतुमित्रैः श्रेयोहेतुस्निग्धलोकैः सह सम्बन्धः कर्तव्योऽकल्याणमित्रयोगस्यानर्थ हेतुत्वात् , कल्याणमित्राऽयोगे च बीजाधानाद्ययोगान्नियमोऽयम् । तथा जिनवचनं-वीतरागभाषितमङ्गप्रकीर्णकादिभेदभिन्नम् श्रोतव्यं आकर्णनीयं नियोगेन, प्रतिदिनमेतदाकर्णनेनैव संवेगादिस्थैर्यसिद्धिः, । तथा ધર્વ વ્યા ધારા છતાથsવિરમગાનુકૂચાપારા સભ્ય રાસ્ત્રવિરોધેન ૨૨૪ તાત્પર્યાર્થ - (૧) આપણું કલ્યાણ ઈચ્છતા હોય એવા સ્નેહી મિત્રોના સતત સંપર્કમાં રહેવું જોઈએ. કુવાસનાઓને ઉત્તેજીત કરે તેવા અકલ્યાણકર કુમિત્રોને કુસંગથી દૂર રહેવું. કારણ કે તેનાથી ઘણો અનર્થ થવાની શક્યતા છે. જ્યાં સુધી કલ્યાણમિત્રનો યોગ ન થાય ત્યાં સુધી જેવું મોક્ષમાર્ગનું બીજાધાન થવું જોઈએ તેવું થતું નથી, એ નિયમ છે. તથા (૨) અધ્યાત્મગ પ્રાપ્તિ માટે બીજે મહત્ત્વને ઉપાય જિનવચનનું શ્રવણ છે. અંગ-ઉપાંગ -પ્રકીર્ણક વગેરે અનેક પ્રકારનું વિતરાગ કેવલી પ્રસાદિત વચનામૃતનું રેજ રજ નિયમિત પાન કરવાથી સંવેગ વગેરે અતિમહત્ત્વના ગુણ વધુને વધુ સ્થિર થાય છે. (૩) શ્રવણ કરેલ જિનવચનના તાત્પર્યાર્થીને ન વિસરાય તે રીતે દઢ પણે ધારણ કરે જોઈએ. ધારી રાખેલા એ અર્થમાં જિનવચનને વિરોધ છે કે નહિ તે તપાસવું જોઈએ. ૧૯૪ कज्जो परोवयारो परिहरिअव्वा परेसि पीडा य । हेया विसयपवित्ती भावेयव्वं भवसरूव ॥१९५॥ કલેકાર્થ - (૪) પોપકાર કરે. (૫) પરપીડાને પરિહાર કરે (૬) વિષયપ્રવૃત્તિને ત્યાગ કરે (૭) ભવ સ્વરૂપની અસારતા)ની ભાવના કરવી. ૧લ્પા [ પપકાર આદિ ૪ ઉપાય ] तथा कार्यों विधेयः, परेषां स्वव्यतिरिक्तानामुपकार आयतिहितानुकूलो व्यापारस्तस्य स्वोपकारानुबन्धप्रधानत्वात् , तथा परिहर्त्तव्या परेषां पीडा, परपीडापरिहारपरिणामस्यैव स्वपीडापरिहारफलकत्वात् , तथा हेया-त्याज्या संकल्पमूलवैमुख्येन विषयप्रवृत्तिः कामभोगासक्तिः, संकल्पनिरास एव: कामनिरासाद, तदुक्तम् Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ઉપદેશરહસ્ય ગાથા-૧૮૬ "काम जानामि ते मूलं संकल्पात् किल जायसे । अतस्तं न करिष्यामि ततो मे किं करिष्यसि ॥१॥" तथा भावयितव्यं विचारणीयं भवस्वरूपम् । तथाहि“यथेह लवणांभोभिः पूरितो लवणोदधिः । शारीरमानसैर्दुःखैरसंख्येयैर्भवस्तथा ॥१॥ किञ्च स्वप्नाप्तधनवन्न तथ्यमिह किञ्चन ।। असारं राज्यवाज्यादि तुषखंडनवत्तथा ॥२॥ तडिदाडंबराकारं सर्वमत्यन्तमस्थिरम् । मनोविनोदफलदं बालधूलीगृहादिवत् ॥३॥ यश्च कश्चन कस्यापि जायते सुखविभ्रमः । मधुदिग्धासिधाराप्रपासवन्नैव सुन्दरः ॥४॥इत्यादि ॥१९५॥ તાત્પર્યાW :- (૪) પિતાનાથી અન્ય જીવે પર એ ઉપકાર કરે કે જેથી તેનું ભવિષ્યમાં હિત થાય. પપકારમાં સ્વઉપકારની પરંપરા પ્રધાનપણે સમાયેલી છે. (૫) કેઈ પણ જીવને લેશમાત્ર પણ પીડા ન ઉપજે એવી સાવધાની મન-વચનકાયાના વર્તનમાં રાખવી. પરને પીડાના પરિવારને પરિણામ વસ્તુતઃ પિતાને જ ભવિષ્યમાં પીડામાંથી મુક્ત કરનાર છે. ' (૬) વિષય પ્રવૃત્તિને ત્યાગ કરે એટલે કે કામ–ભેગમાં આસક્તિ ન રાખવી. કામગની ઈચ્છાનું મૂળ વિષયેના સંકલ્પ છે. અર્થાત્ વારંવારના વિચાર છે. એ વિચારને દબાવવાથી, તે વિચારોથી પરામુખ થવાથી કામગની ઈચ્છાઓ પણ નાબૂદ થાય છે. કહ્યું છે કે- “હે કામ! હું તારું મૂળ જાણું છું. સંકલ્પથી તારો જન્મ થાય છે, માટે હું સંકલ્પ જ નહિ કરું, પછી તું મને શું કરશે ?_ - (૭) ભવસ્વરૂપની અસારતા પર વિચાર કરે –તે આ રીતે—“જેમ લવણ સમુદ્ર ખારા જળના ભંડારથી ભર્યો પડ્યો છે, તેમ અસંખ્ય પ્રકારના શારીરિક-માનસિક દુઃખોથી આ સંસાર ખીચોખીચ ભરેલે છે.” જેમ કોઈ માણસને સ્વપ્નમાં અખૂટ સંપત્તિને લાભ થાય પણ એ ભ્રમણા છે તેમ રાજ્ય, વાહન, વગેરેને લાભ પણ ફેફાં ખાંડવા જેવો અસાર છે. | સર્વ પદાર્થો વિજળીના ચમકારાની જેમ અત્યંત ક્ષણભંગુર છે. બાળકોની ધૂલીક્રિડામાં ગૃહરચના તુલ્ય બધું જ મનને માત્ર ક્ષણિક મેજ કરાવનારું છે. કદાચ કોઈકને સંસારમાં સુખની ભ્રમણું થઈ જતી હોય તો તે પણ મધથી લેપાયેલી તલવારની ધારાને ચાટવા જેવું અશોભાસ્પદ છે, દુઃખદ છે, ઈત્યાદિ રીતે ભવસ્વરૂપની વિચારણું કરવી. पुज्जा पूएअव्वा न निंदियव्वा य केइ जियलोए । ... लोगोणुवत्तिअव्यो गुणरागो होइ कायव्यो ॥१९६॥ શ્લોકાથ - (૮) પૂજ્યની પૂજા કરવી (૯) જીવલેકમાં કોઈની નિંદા કરવી નહિ (૧૦) લેકનું અનુવર્તન કરે અને (૧૧) ગુણાનુરાગ કેળવ. ૧૯૬ાા [ પૂજ્યપૂજા આદિ ૪ ઉપાયો] तथा पूज्याः लोकलोकोत्तरभावानुगता महान्तः पूजनीयाः, तथा न निन्दितव्याः केचिज्जघन्यमध्यमोत्कृष्टभेदभाजो जन्तवो जीवलोके, तथा लोकोऽनुवर्तितव्यः स्वप्रवृत्त्यनुकूल तया Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪૩-કલ્યાણમિત્રોગાદિ ૧૫ ઉપાય ૩૨૧ સેવનીયા, તથા ૨ પક્યતે– [ ] "लोकः खल्वाधारः सर्वेषां धर्म चारिणां सम्यक् । तस्माद्धर्मविरुद्धं लोकविरुद्धं च संत्याज्यम् ॥१॥" तथा गुणरागः औदार्यदाक्षिण्यादिगुणबहुमानो भवति कर्त्तव्यः, कुतोऽपि वैगुण्यात् स्वयं गुणानुष्ठानाऽसामर्थेऽपि हि निबिडगुणानुरागवशात्तदनुष्ठानफलवन्तो भवन्ति जन्तव इति ।।१९६॥ તાત્પર્યાથ – (૮) લૌકિક અને લેકોત્તર રીતે જેઓ બહુમાન-આદર સન્માનને પાત્ર છે તેઓની પૂજા કરવી. (૯) લઘુ-મધ્યમ કે ઉચ્ચકક્ષાના કેઈપણ જીવની આ જીવલેકમાં નિંદા કરવી નહિ. તથા (૧૦) પિતાની ઉચિત ધર્મ પ્રવૃત્તિઓમાં લોકો પણ અનુકૂળભાવ દાખવે તે રીતે લોકો સાથે સુમેળ રાખવો. કહ્યું છે કે– સઘળાય ધર્માચારીઓ અર્થાત્ સઘળાય ધર્મ સાધકે માટે લોકસમૂહ મહત્ત્વનો આધાર છે. માટે ધર્મ અને લોક ઉભયથી વિરુદ્ધ હોય તેનો પરિહાર કરે. (૧૧) જે આત્માઓમાં ઉદારતા–દાક્ષિણ્ય વગેરે સગુણે ખીલ્યા હોય તેના પ્રત્યે બહુમાનભાવ ધારણ કરે તે ગુણાનુરાગ છે. સામગ્રીની વિકલતાના કારણે અમુક ગુણોની આરાધના જેઓ ન કરી શકે તે આત્માઓ પણ સુદઢ ગુણાનુરાગના પ્રભાવે તે ગુણોની આરાધનાનું ફળ પ્રાપ્ત કરી શકે છે. अगुणे मन्झस्थत्त कायय तह कुसीलसंसग्गी । वज्जेअव्वा जत्ता परिहरिअव्वो पमादो अ ॥१९७॥ કાર્થ - (૧૨) નિર્ગુણમાં મધ્યસ્થ રહેવું (૧૪) પ્રયત્નપૂર્વક કુશલસંસર્ગને ત્યાગ કરે અને (૧૪) પ્રમાદને પરિહાર કરે છે૧૯૭ળા [ નિણામાં માધ્યશ્ય વગેરે ૩ ઉપા] ___ अगुणे=निर्गुणे पुरुषे मध्यस्थत्वं औदासीन्यम् कर्त्तव्यं, तत्प्रशंसानिन्दयोरुभयतःपाशारज्जुस्थानीयत्वात्, तथा कुशीलसंसर्गिः असदाचारजनाला पसंवासादिलक्षणा वर्जयितव्या, यत्ना=आदरात् , तस्या दोषसङ्क्रान्तिनिमित्तत्वात् , तथा च पठ्यते-[ ओष० नि०] १“अबस्स य निंबस्स य दोण्हपि समागयाइ मूलाई । संसांगीइ विणठ्ठो अबो निवत्तणं पत्तो ।। इत्यादि । च-पुनः, प्रमादो ऽज्ञानसंशयमिथ्याज्ञानादिरष्टप्रकारः, परिहर्तव्यस्तस्यैव सर्वानर्थमूलत्वात्। તટુમ્ "यच्च प्रयान्ति पुरुषाः स्वर्गे, यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चयोऽयं मे ॥१॥" ॥१९॥ १ आम्रस्य च निम्बस्त्र च धोरपि समागतानि मूलानि । संसर्या विनष्ट आम्रो निम्बत्वं प्राप्तः । ૪૧ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ઉપદેશરહસ્ય ગાથા-૧૮૮ તાત્પર્યાથ :- (૧૨) જે પુરુષે નિર્ગુણ હોય, દુરાચારી અને કદાગ્રહી હોય તેઓની પ્રશંસા કરીએ તે પણ દેષ લાગે અને નિંદા કરીએ તો તેઓ તરફથી ઉપદ્રવના ભેગ બનવું પડે, માટે ઉભય રીતે દોષ હેવાથી તેઓ પ્રત્યે મધ્યસ્થ=ઉદાસીન રહેવું તે જ ઉચિત છે. (૧૩) તથા, કુશીલીયાઓને સંસર્ગ ન રાખવે, એટલે કે દુરાચારી લોકો સાથે બાલવા-ચાલવાનું રાખવું નહિ. કુશળ પ્રયત્નથી તેમના સહવાસને પણ ત્યાગ કરે, નહિ તે તેમનામાં રહેલા દેને ચેપ આપણને પણ લાગવાને સંભવ છે. કહ્યું છે કે – આંબા અને લીમડાના મૂળીયા ભેગા થયા તે સંસર્ગને કારણે આંબે નષ્ટ થઈ કડવે લીમડે થયે (અર્થાત આંબાના અંગેઅંગ કડવા થઈ ગયા.) (૧૪) સર્વ અનર્થોનું મૂળ પ્રમાદ છે. એટલે અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન વગેરે આઠેય પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવા કટિબદ્ધ થવું. કહ્યું છે કે –“જે પુરુષે સ્વર્ગપ્રયાણ કરે છે અને ત્યાંથી પતિત થાય છે તેનું મૂળ હોય તો અનાર્ય પ્રમાદ છે. આ અમારે નિશ્ચય છે.”૧૭ छिन्दिउमसुहविगप्प कोहाइकसायचायसुद्धीए । सहज आयसरूवं भावेअव्वं जहावसरं ॥१९८॥ શ્લેકાર્થ :- (૧૫) અશુભ વિકને છેદ કરીને કેધાદિ કષાયનો ત્યાગ કરી, શુદ્ધ બની, યથા અવસર સહજ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું. ૧૯૮ - [સહજ આત્મસ્વરૂપની ભાવના-૧૫ મે ઉપાય] छिन्दित्वाऽशुभविकल्पं स्फटिकोपरागस्थानीयमशुद्धोपयोगपरिणामम, क्रोधादीनां कषायाणां त्यागेन या शुद्धिः स्वभावसमवस्थानलक्षणा तया हेतुभूतया, सहजमविकृतमात्मस्वरूप कूटस्थस्वस्वभावलक्षणम् भावयितव्यं ध्यातव्यम् , यथावसर =स्वस्थताकालौचित्येन, अपकृष्टाध्यात्मध्यानस्यैवोत्कृष्टाध्यात्मध्यानहेतुत्वाद्दलवृद्धेरेवोत्कर्षाङ्गत्वात् ॥१९८॥ તાત્પર્યાથ :- (૧૫) સહજ આત્મસ્વરૂપનું ધ્યાન એ પરમ કર્તવ્ય છે. એ માટે સ્ફટિકરનમાં જ પાકુસુમના ઉપરાગ તુલ્ય મહોદય જન્ય અશુભ ઉપગપરિણામ-અશુભ વિકલ્પને પરિહાર અનિવાર્ય છે. જેમ સ્ફટિકની શુદ્ધ અને નિર્મળપ્રભા અન્ય પદાર્થના સાન્નિધ્યથી મલિન થાય છે તેમ કર્મરૂપ અન્ય પદાર્થના સંસર્ગથી આત્માને શુદ્ધોપયોગ સ્વરૂપ પ્રકાશ પણ મલિન થાય છે. એ મલિનતા રૂપ અશુદ્ધ ઉપયોગ ટાળવા માટે અશુભ ક૯પ-વિકલ્પથી બચતા રહેવું. ક્રોધ-માન-માયા-લેભાદિ કષા આત્મવિશુદ્ધિમાં મહાન અંતરાય જનક છે. માટે તેનો પણ ત્યાગ કરે જરૂરી છે. એના ત્યાગથી આત્મા પિતાના સ્વભાવમાં અવસ્થિત થઈ શકે છે. આ રીતે આત્માને શુદ્ધ કરી અર્થાત્ સ્વસ્વભાવમાં અવસ્થિત કરી, પિતાની સ્વસ્થતા અને ગ્યકાળ મુજબ પોતાના સહજ અધિકૃત શાશ્વત આત્મસ્વરૂપની ભાવનામાં તલ્લીન બનવું તે અધ્યાત્મ ધ્યાન છે. આરંભમાં આ અધ્યાત્મધ્યાન બાળક અવસ્થાની જેમ મંદકક્ષાનું હોય છે. પરંતુ એના જ સતત નિરંતર સબહુમાન અભ્યાસથી ચરમકક્ષાના અધ્યાત્મધ્યાનમાં આરહણ થાય છે, પ્રવેશ થાય છે. જેમ જેમ કારણીમૂત ભાવમાં ઉત્કર્ષ સધાતો જાય છે તેમ તેમ તેનું કાર્ય પણ વધારે ને વધારે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે. ૧૯૮ Page #364 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪૩-કલ્યાણમિત્રોગાદિ ૧૫ ઉપાય ૩૨૩ आत्मस्वरूपभावनाऽऽकारमाहશ્લોક ૧લ્માં આત્મસ્વરૂપની ભાવનાના આકારને ઉપન્યાસ કર્યો છે. देहं गेहं च धणं सयणं मित्ता तहेव पुत्ता य ।। अण्णा ते परदव्वा एएहिंतो अहं अण्णो ॥१९९॥ શ્લેકાર્થ – શરીર, ઘર, ધન, પલંગ, મિત્ર તથા પુત્રે પણ અન્ય પરદ્રવ્ય સ્વરૂપ છે. તે બધાથી હું જ છું. ૧લ્લા ___ देह'=शरीरम् गेह=मन्दिरम् धनं द्रव्यम् शयन =शय्यास्थानम् मित्राणि वयस्याः तथैव च पुत्राः अङ्गजाः, अन्यास्ते परद्रव्यरूपाः, एतेभ्योऽहमन्यो-भिन्नस्वभावः, अतो देहादावहंकारादिविधानमज्ञानविज़म्भितमिति, कूटस्थस्वभावोऽहौं कथमाद्रिये विकारनिमित्त परद्रव्यम् ? ॥१९९॥ Tહું શરીર આદિથી અન્ય છું ] તાત્પર્યાથ - શરીર એ મારા આત્માથી પર વસ્તુ છે. ઘર, હાટ, હવેલી, મંદિરમાળિયા વગેરે બધું જ મારાથી અન્ય છે. પલંગ-પથારી વગેરે પણ જડ-પુદ્ગલ દ્રવ્ય હોવાથી મારા આત્માથી અન્ય છે. દીલ ખોલીને વાતો કરી શકાય તેવા મિત્રો પણ મારા આત્માથી ભિન્ન છે. મારા પુત્રે પણ મારા નથી. “ના ન તેરા વોર્ફ'. બધું જ પરદ્રવ્ય સ્વરૂપ છે, જેના પર મારે કોઈ અધિકાર નથી. પરદ્રવ્યને સ્વભાવ એ પરદ્રવ્યનો છે મારે નથી. મારો સ્વભાવ પરદ્રવ્યના સ્વભાવથી ભિન્ન છે. આ શરીરમાં અનાદિ કાળથી “હું” પણાની બુદ્ધિ પ્રવર્તી રહી છે તે મહાઅજ્ઞાનનું તાંડવ છે. કારણ કે શરીર અનિત્ય–જડે–રૂપી–મૂર્ત અને પરમાણુ–પુદગલના ઢગલા રૂપ છે. જ્યારે મારે આત્મા શાશ્વત-ચેતન–અરૂપી-અમૂર્ત અને અસંખ્ય પ્રદેશમય છે. અછેદ્ય-અભેદ્ય છે. જે ધન વગેરેને હું મારું મારું કરી મરી રહ્યો છું તે ધન સંપત્તિ ખરેખર મારી નથી. અનંતજ્ઞાન-અનંતસુખ-અનંતશક્તિ એ જ મારું શાશ્વત ધન છે. પરદ્રવ્યના સંગથી જે મારો કૂટસ્થ સ્વભાવવાળો આત્મા વિકૃત થતું હોય, પિતાનું સ્વરૂપ ખાઈ બેસતો હોય તે તેવા પદ્રવ્યનો આશ્રય કરવાની મારે જરૂર નથી. ૧લ્લા ननु यद्येवं विकारनिमित्तत्वात्सर्वमेव हेयं परद्रव्यं किं तदोपादेयमिति ध्यायेदित्याह જે એ રીતે વિકારનું નિમિત્ત હોવાથી સઘળાય પરદ્રવ્યને ત્યાગ જ કરવાનો હોય તે પછી આદર કોને કરવાને ? કેમનું ધ્યાન કરવાનું? ઉત્તર आयसरूव णिच्च अकलंकं नाणदंसणसमिद्ध । णियमेणोवादेयं जं सुद्धं सासयं ठाण ॥२०॥ પ્લેકાર્થ – નિત્ય, નિષ્કલંક, જ્ઞાન-દર્શન-સમૃદ્ધ-અવશ્ય ઉપાદેય, શાશ્વત પદ રૂપ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું. ૨૦ [શુદ્ધ-બુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન ] आत्मस्वरूपं नित्यमनादिनिधनम् अकलंक-निश्चयतोऽविकृतरूपं चारित्रमर्यादामुपगतम् तथा ज्ञानदर्शनाभ्यां समृद्धमुपचितम्, नियमेन=नियोगेनोपादेयम् , यत् शुद्धं कर्ममलक्षयपवित्रं सत् Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ઉપદેશરહસ્ય ગાથા-ર૦૧-૨૦૩ शाश्वतं स्थान परमपदलक्षणम् ॥२००॥ सर्वस्वोपदेशमाह - તાત્પર્યાથી - જેનું સ્વરૂપ શાશ્વત-અવિનશ્વર છે. નિષ્કલંક છે. અર્થાત નિશ્ચયથી ચારિત્રની સીમા પર પહોંચેલું અવિકૃત જેનું સ્વરૂપ છે. તથા જે જ્ઞાન અને દર્શનથી સમૃદ્ધ છે. પરમપદ મેક્ષ જ જેના માટે એગ્ય સ્થાન છે. જે અવશ્ય પરમ ઉપાદેય સ્વરૂપ છે એવું, આત્માનું કર્મમળના ક્ષયથી અત્યંત પવિત્ર આત્મસ્વરૂપ એ જ સદાને માટે ધ્યેય છે. ૨૦૦૫ [ ગ્રન્થકાર મહર્ષિનો અંતિમ ઉપદેશ] ગ્રન્થકાર શ્રીમદ્દ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ ઉપદેશરહસ્ય ગ્રન્થની પૂર્ણાહુતિ અવસરે શ્લોક ૨૦૧માં સમગ્ર ઉપદેશના રહસ્યભૂત–સારભૂત સર્વસ્વભૂત-અંતિમ ઉપદેશ ફરમાવી રહ્યા છે– किं बहुणा इह जह जह रागदोसा लहुं विलिज्जति । तह तह पयट्टिअव्वं एसा आणा जिणिंदाणं ।२०१॥ શ્લોકા :-“શું ઘણું કહીએ! જે જે રીતે વહેલામાં વહેલો રાગ-દ્વેષને વિલય થાય તે તે રીતે પ્રવર્તવું આ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે. ૨૦૧૫ 'किं बहुणा इह जह' इत्यादि, अन्यत्र सुविवृतेय गाथा ॥ આ ગાથાનું વિવરણ શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર કર્યું હોવાથી અને સરળ હેવાથી અહીં કર્યું નથી. ૨૦૧૨ तवगणरोहणसुरगिरिसिरिणयविजयाभिहाणविबुहाणं । सीसेण पियं रइअं पगरणमिणमायसरणळं ॥२०२॥ अणुसरिय जुत्तिगब्भं पुवायरियाण वयणसंदभ । जं काउमिणं लद्धं पुण्णं तत्तो हवउ सिद्धी ॥२०३॥ સુમતિ . [ ગ્રન્થરચના હેતુ અને અંતિમ અભિલાષા] તપાગચ્છ રૂપી દિવ્ય રેહણાચલ સમાન શ્રી નવિજયજી નામના પંડિતના શિષ્ય આત્મસ્મૃતિ હેતુ આ પ્રીતિ ઉત્પાદક પ્રકરણની રચના કરી. ૨૦૨ યુક્તિના મર્મોને અનુસરીને જે પૂર્વાચાર્યોના જ વચનનું અહીં ગુંથન કર્યું છે તે કરવાથી જે પુણ્યનું ઉપાર્જન થયું તેનાથી સ્વપરભવ્યજી પરમપદને પ્રાપ્ત કરે. ૨૦૩ | | અર્થ વ્યસ્ | यस्यासन्गुरवोऽत्र जीतविजयप्राज्ञाः प्रकृष्टाशयाः । भ्राजन्ते सनया नयादिविजयप्राज्ञाश्च विद्याप्रदाः ।। प्रेम्णां यस्य च सम पद्मविजयो जातः सुधीः सोदरः । तेन न्यायविशारदेन विवृतो ग्रन्थः स्वयं निर्मितः ॥१॥ ॥ उपदेशरहस्यनामा ग्रन्थः समाप्तः ॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ટીકાકાર મહર્ષિ કૃત અંતિમ મંગલ પ્રશસ્તિ પ્રકૃષ્ટ કેટિના આશયવાળા પંડિત પુરુષ શ્રી જિતવિજય ગુરુવર્ય આ તપાગચ્છમાં થયા. તેઓને શિષ્યરત્ન વિદ્યા પ્રદાયક અને ન્યાયથી અલંકૃત પંડિત પુરુષ શ્રી નવિજય મહારાજ શેભી રહ્યા છે. પ્રેમસદન શ્રી પદ્મવિજય પંડિતના (સહોદરબંધુ) ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજે પોતે નિર્માણ કરેલા ગ્રન્થનું વિવરણ કર્યું. શ્રી જિતવિજય મહારાજ ગ્રંથકારના દાદા ગુરુ થાય,શ્રી નયવિજય મહારાજ ગ્રંથકારના ગુરુ હતાં અને તેમની પાસે તેઓએ જૈન સિદ્ધાન્તનું અધ્યયન કર્યું છે. પિતાના સહેદર ભાઈ પદ્મવિજય મહારાજ છે, જેના ઉપર ભાઈનું અપાર વાત્સલ્ય છે. કાશીના પંડિતોએ દુઈર્ષવાદીને વિજય કરનાર શ્રી યશવિજય મહારાજને બહુમાન સમારોહ સાથે ન્યાયવિશારદ બિરૂદ અર્પણ કર્યું હતું. પ્રકાંડ પાંડિત્યકળા અલંકૃત પરમ પૂજ્ય શ્રીમદ્દ ઉપાધ્યાય યશવિજય મહારાજે રચેલા આ ઉપદેશરહસ્ય ગ્રંથને મુનિ જયસુંદરવિજયજીએ તૈયાર કરેલ ગુજરાતી તાત્પર્યાર્થી સાનંદ સંપૂર્ણ. इति श्रीसकलपण्डितावंतसपण्डितश्रीमन्नयविजयगणिचरणारविन्दमधुकरपण्डितश्रीयशोविजयगणिविरचितमुपदेशरहस्यप्रकरणविवरणं स्वोपज्ञं समाप्तमिति श्रेयः ॥ परिशिष्ट १ महोपाध्याय श्रीमद् यशोविजयविरचितग्रन्थ परिचय प्राकृत संस्कृत भाषामें उपलब्ध स्वोपज्ञटीका युक्त ग्रन्थकलाप (१) अध्यात्ममतपरीक्षा केवलीभुक्ति और स्त्रीमुक्ति का निषेध करने वाले दिगम्बर मत का इस ग्रन्थ में निराकरण किया है। एवं निश्चयनय-व्यवहारनय का तर्कगभित विशदपरिचायक । (२) आध्यात्मिकमतपरीक्षा-इस ग्रन्थ में केवलिकवलाहारविरोधी दिगम्बरमत का खडन करके केवलि के कषलाहार की उपपत्ति की गई है। (३) आराधक-विराधकचतुर्भङ्गी-देशतः आराधक और विराधक तथा सर्वतः आराधक और विराधक इन चार का स्पष्टीकरण । (४) उपदेशरहस्य-उपदेशपद ग्रन्थ के रहस्य भूत अपुनर्वधक से लेकर अध्यात्मध्यान योग इत्यादि अनेक विषयों पर इस ग्रन्थ में प्रकाश डाला गया है। (५) ऐन्द्रस्तुतिचतुर्विशतिका-इस ग्रन्थ में ऋषभदेव से महावीरस्वामी तक २४ तीर्थकरों की स्तुतिओं और उनका विवरण है। .. ६) कूपदृष्टान्तविशदीकरण-गृहस्थों के लिये विहित द्रव्यस्तव में निर्दोषता के प्रतिपादन में उपयुक्त कूप के दृष्टान्त का स्पष्टीकरण । Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ७) गुरुतत्त्वविनिश्चय-निश्चय और व्यवहार नय से सद्गुरु और कुगुरु के स्वरूप का प्रतिपादन इस ग्रन्थ में है। ८) ज्ञानार्णव-मति-श्रुत-अवधि-मनःपर्यव तथा केवलज्ञान इन पांचो ज्ञान के स्वरूप का विस्तृत प्रतिपादन । ९) द्वात्रिंशद्वात्रिंशिका–३२ श्लोकपरिमाण ३२ प्रकरणों में षोडशक-योगदृष्टि०- योगबिन्दु आदि ग्रन्थों के विविध विषयों का इस में निरूपण किया गया है। १०) धर्मपरीक्षा-उपा० धर्मसागरजी के 'उत्सूत्रभाषी नियमा अनन्तसंसारी होते हैं' इत्यादि अनेक उत्सूत्रप्रतिपादन का इस में निराकरण है। ११) नयोपदेश-नैगमादि ७ नयों पर इस ग्रन्य में श्रेष्ठकोटि का विवरण उपलब्ध है। १२) महावीरस्तव-न्यायखण्डखाद्यटीका-बौद्ध और नैयायिक के एकान्तवाद का इस ग्रन्थ में निरसन किया है। १३) प्रतिमाशतक-भगवान के स्थापनानिक्षेप की पूज्यता को न मानने वाले का निरसन कर मूर्तिपूजा की कल्याणकरता इस में वर्णित है। १४) भाषारहस्य-प्रज्ञापनादि उपाङ्ग में प्रतिपादित भाषा के अनेक भेद-प्रभेदों का इस में विस्तृत वर्णन है। . १५) सामाचारीप्रकरण-इच्छा-मिथ्यादि दशविध साघुसामाचारी का इस ग्रन्थ में तर्कशली से स्पष्टीकरण है। -: अन्यकर्तृकग्रन्थ की उपलब्ध टीकाएँ :१) उत्पादादिसिद्धि-(मूलक -चन्द्रसरि)-इस ग्रन्थ में जैनदर्शनशास्त्रों के अनुसार सत् के उत्पादव्ययध्रौव्यात्मक लक्षण पर विशद प्रकाश डाला गया है- उपाध्यायजी विरचित टीका पूर्ण उपलब्ध नहीं हो रही हैं। २) कम्मपयडि बृहद् टीका-(मूलक -शिवशर्मसूरि)-जैनदर्शन का महत्त्व का विषय कर्म के 'बन्धनादि' विविध करणों पर विवरणात्मक टीका है। ३) कम्मपयडि लघुटीका-इस टीका का प्रारम्भिक पत्र मात्र उपलब्ध होता है। ४) तत्त्वार्थसूत्र (प्रथम अध्याय मात्र) टीका-(मृ०-वा० उमास्वाति) इस टीका ग्रन्थ में निक्षेप-नय-प्रमाणादितत्वों का रहस्य प्रकाश में लाया गया है।। ५) योगविंशिका टीका-इस में श्री हरिभद्रसूरि विरचित विंशतिविंशिका-अन्तर्गत योगविंशिका की विशद व्याख्या हैं- इस में स्थान-उर्ण-अर्थ आलम्बन और निरालम्स पाँच प्रकार के योग का विशद निरूपण किया गया है । ६) स्तवपरिज्ञाअवचूरि-द्रव्य-भाव स्तव का स्वरूप संक्षेप से इस में स्फुट किया गया है। ७) स्याद्वादरहस्य-वीतरागस्तोत्र के आठवे प्रकाश के उत्तरोत्तर लघु-मध्यम और उत्कृष्ट परिमाण-तीन टीकात्मक इस ग्रन्थ में स्याद्वाद का सूक्ष्म रहस्य प्रकट किया गया है। ८) स्याद्वादकल्पलता--आ० हरिभद्रसूरि विरचित-शास्त्रवार्तासमुच्चय ग्रन्थ की नव्यन्याय में विस्तृत व्याख्या, जिसमें विविध दार्शनिक सिद्धान्तों की विशद मीमांसा की गयी है। Page #368 -------------------------------------------------------------------------- ________________ ३२७ ९) षोडशक टीका-इस टीका ग्रन्थ में जैनाचार के आभ्यन्तर विविध प्रकारों का सुन्दर निरूपण किया गया हैं। १०) अष्टसहस्री टीका-दिगम्बरीय विद्वान् विद्यानन्द के अष्टसहस्री ग्रन्थ की ८००० श्लोक परिमाण व्याख्या ग्रन्थ हैं, जिस में दार्शनिक विविध विषयों की चर्चा हैं। ११) पातञ्जलयोगसूत्र टीका-पतञ्जली के योगसूत्र के कतिपयसूत्रों पर जैन दृष्टि से व्याख्या एवं समीक्षा प्रस्तुत की गई है। १२) काव्यप्रकाश टीका-मम्मट कृत काव्यप्रकाश ग्रन्थ की टीका । १३) न्यायसिद्धान्तमञ्जरी-(१४) स्याद्वादमञ्जरी टीका (१) । अन्य स्वतंत्र-उपलब्ध-रचनाए१) अध्यात्मसार-इस ग्रन्थ में अध्यात्ममाहात्म्य-अध्यात्मस्वरूप-दम्भत्याग-भवस्वरूपचिन्ता-वैराग्यसम्भव-वैराग्यभेद-वैराग्यविषय--ममतात्याग-समता-सदनुष्ठान-मन.शुद्धि सम्यकत्व-मिथ्यात्वत्याग-असदग्रहत्याग-योग-ध्यान-ध्यानस्तुति-आत्मनिश्चय-जिनमतस्तुति --अनुभव-सज्जनस्तुति इस प्रकार २१ विषयों का हृदयङ्गम विवेचन किया गया है। २) अध्यात्मोपनिषत्-इस ग्रन्थ मे शास्त्रयोग-ज्ञानयोग-क्रियायोग-साम्ययोग इन चार भेद से अध्यात्मतत्त्व का उपदेश हैं। ३) अनेकान्त व्यवस्था-इस ग्रन्थ में वस्तु के अनेकान्तस्वरूप का तथा नैगम आदि ७ नयों का सतर्क प्रतिपादन हैं। ४) अस्पृशद्गतिवाद-इस वाद मे तिर्यग लोक से लोकान्त तक के मध्यवर्ती आकाश प्रदेशों के स्पर्श विना मुक्तात्मा के गमन का उपपादन किया गया है । ५) आत्मख्याति-इस ग्रन्थ में आत्मा का विभु तथा अणु परिमाण का निराकरण किया गया है। ६) आर्षभीयचरित्र-ऋषभदेव के पुत्र भरतचक्रवर्ती के चरित्र का काव्यात्मक निरूपण इस ग्रन्थ में है। ७) जैन तर्कभाषा-जैन तर्कपद्धति के प्राथमिक परिचय की दृष्टि से इस ग्रन्थ में प्रमाणनय और निक्षेपों का सरल विवेचन है। ८) ज्ञानबिन्दु-इस ग्रन्थ में संक्षेप से पाँच ज्ञान का न्याययुक्त विवरण है। ९) ज्ञानसार-पूर्णता-मग्नता आदि ३२ आध्यात्मिक विषयों का ३२ अष्टक में सुन्दर वणन है- इस ग्रन्थ में मुमुक्षु के लिये अति आवश्यक ज्ञातव्य विषयों का रहस्य बताया गया है। १०) तिङन्धयोक्ति-तिङन्तपदों के शाब्दबोध का व्युत्पादन इस ग्रन्थ में किया गया है। ११) देवधर्मपरीक्षा-देवों में सर्वथा धर्माभाव का प्रतिपादन करने वाले मतविशेष का इस में निराकरण है। १२) सप्तमङ्गी नयप्रदीप-इस ग्रन्थ में अति संक्षेप से सप्तभङ्गी तथा ७ नय का विवेचन किया मया है। १३) नयरहस्य-इस ग्रन्थ में नय के सामान्य लक्षण तथा ७ नयों का मध्यम कक्षा का विवरण है। Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ १४) न्यायालोक-इस में मोक्ष के स्वरूप आदि की तर्कपूर्ण विचारणा है । १५) निशाभुक्ति प्रकरण-इस लघुकाय अन्य में 'रात्रि भोजन स्वरूपतःदुष्ट है ।' इस का उपपादन किया गया है। १६-१७) परमज्योतिःपञ्चविंशिका-परमात्मपञ्चविंशिका-विषय परमात्मस्तति । १८) प्रतिमास्थापनन्याय-इस में प्रतिमापूज्यत्व का व्यवस्थापन किया गया है । १९) प्रमेयमाला-यह ग्रन्थ विविध वादों का संग्रह है। २०) मार्गपरिशुद्धि-इस ग्रन्थ में हारिभद्रीय 'पंचवस्तु शास्त्र के साररूप मोक्षमार्ग की विशुद्धता का सुन्दर प्रतिपाइन है। २१) यतिदिनचर्या-जैन साधुओं के दैनिक आचार का वर्णन इस ग्रन्थ में हैं। २२) यतिलक्षणसमुच्चय-इस ग्रन्थ में भावसाधुता के लक्षणों का वर्णन हैं । २३) धादमाला (१)-इस में १) चिरूत्रपविचार, २) लिङ्गोपहितलैङ्गिगकभान, ३) द्रव्यनाशहेतुताविचार, ४) सुवर्णातैजसत्व, ५) अन्धकारद्रव्यत्व, ६) वायुस्पार्शनप्रत्यक्ष, ७) शब्दानित्यत्व इन ७) वादों का निरूपण है। २४) वादमाला (२)-इस में १) स्वत्ववाद, २) सन्निकर्षवाद इन दो वादों का निरूपण हैं। . २५) वादमाला (३)-इस मे १) वस्तुलक्षणविवेचन, २) सामान्यवाद, ३) विशेषवाद, ४) इन्द्रियवाद, ५) अतिरिक्तशक्तिवाद और ६) अदृष्टवाद इन छ वादों का निरूपण है। २६) विजयप्रभसूरिस्वाध्याय—इस में गच्छनायक श्री विजयप्रभसूरिजी की तर्कगर्भित स्तुति की गई है। २७) विषयतावाद-इस में विषयता, उद्देश्यता, आपाद्यता आदि का निरूपण है। २८) सिद्धसहस्रनामकोश-सिद्ध भगवान् के १००८ नाम का संग्रह इस ग्रंथ में हैं। २९) स्यादवादरहस्य पत्र-'खंभात' नगर के पण्डित गोपालसरस्वती आदि पण्डितवर्ग पर प्रेषित पत्र है जिस में संक्षेप से 'स्यादवाद' की समर्थक युक्तियाँ का प्रतिपादन है। ३०) स्तोत्रावली-इस में आदीश्वर, पार्श्वनाथ और महावीरस्वामी भगवान के विविध ८ स्तोत्र हैं। अनुपलब्ध-संकेत प्राप्त अन्यग्रन्थ :(१) अध्यात्मबिंदु (८) तत्त्वालोक विवरण (१५) वादार्णव (२) अध्यात्मोपदेश (९) त्रिसूत्र्यालोक (१६) विधिवाद (३) अनेकान्तवादप्रवेश (१०) द्रव्यालोक (१७) वेदान्तनिर्णय (४) अलंकारचूडामणि टीका (११) न्यायवादार्थ (१८) वेदान्तविवेकसर्वस्व (५) आलोकहेतुतावाद (१२) प्रमारहस्य (१९) शठप्रकरण (६) छन्दश्चूडामणि टीका (१३) मंगलवाद (२०) श्रीपूज्यलेख (७) ज्ञानसार अवचूर्णि (१४) वादरहस्य (२१) सिद्धान्ततर्कपरिष्कार प्रकीर्ण :-संस्कृत प्राकृत भाषा के अलावा श्रीमद उपाध्यायजी की गूर्जर भाषा में भी अनेक लोकभोग्य स्तवन, सज्झाय, रास, पूजा, टबा इत्यादि कृतियाँ है जिसका बहुभाग 'गूर्जर साहित्य संग्रह' भाग १ मे, तथा, भाग २ में 'द्रव्यगुणपर्याय का रास' प्रसिद्ध हो चूका है। Page #370 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट २ - मूलगाथानामकारादिक्रमः गाथा - पृष्ट गाथा - पृष्ट गाथांशः १७४-२९० एत्तो च्चिय उववज्जइ " गाथांशः १७१ - २८६ अइदंपज्जत्थो पुण १९७ - ३२१ अगुणे मज्झत्थत्त १४८ - २६७ अणुवत्तनावि कज्जा २०३-२३४ अणुसरिय जुत्तिगब्र्भ १३- २५ अणह विरुज्झए किर १८६-३०२ अण्णे धम्मभास १५६-२७६ अण्णेहि वि पडिवन्नं ९० - १७४ अपयट्टो वि पयट्टो ३६-८४ पन्नवणी ११-२३ Sपन्नवणिज्जा १५७ - २७८ एत्थ पयत्थाइण १६४ - २८२ एयमगहण भावा 17 १८२ - २९९ अपरिणर धम्मंमी ३८-८७ अलमेत्थ पसंगेण' १०१ - १८९ अविय अणायारसुए ९८- १८२ अविसंकिज्जया १६१-२८० अविहिकरणंभि दोसो ४९-१०७ अह तं विसिमेव ५३ - ११८ अहवाभिमाणमत्त ३७-८६ अह होणं दव्यत्ययं ७१-१४६ अंतरधारालग्गे ८६ - १६९ अंधो असायरहिओ १०५-२०० एयमिह अयाण ता १९३ - ३१७ एयस्स पुण उत्राओ २९-६४ एयं च णेयमेवं १८५-३०१ एवं चिय इह तत्त १९१ - ३१४ एमि परिणमते १२६-२३९ एवं मिवि कालमि १२५-२३९ एवं खीणे मोहे ९१-१७५ ,, खु दुस्समाए १८३- २९९ जिणोवएसो ४४-९९ णाऊग सया ४७-१०५ तुल्लबलत्त' १७५-२९२ एवं पि सुअ अहिअ ६६ - १३८ एवमकालपओगे १७२-२८८ एवं सम्मन्नाण १७० - २८५ आगमविहिणिसिद्धे २००-३२३ आयसरूवं णिच्च १६७ १६०-२८० आवन्नमकरणिज्जं ७७ - १५५ इव पासइ सज्जक्खो - २८४ एस महावक्कत्थो ७८ - १५६ एसुवएसो फलव ६३ - १३२ एसो आणाजत्ता ५९ - १२४ इह दव्त्रसुत्तजोगा १३६-२५३ उन्नयमवेक्ख इयरस्स १७९-२९६, चेव पमाणी १०२-१९७ पवयणसारो ४६-१०२ य पुरिसगारो १९५ - ३१९ कज्जो परोवयारो 23 १५० - २७१ उभयष्णूवि य किरिया १०७ - २०३ उपवासो वि य एक्को २०-४४ एए खु अगुवओगा १४४ - २६२ कयमेत्थ पसंगेणं ४२-९५ कह एस पुरा चत्तो २६-५७ एएसिं दव्वाणा ७५-१५२ एएहिंतो पाव १७ - ३९ एगो अप्पाहन्ने ६४ - १३५ एत्तो अ एत्थ वं ११४-२१४ एत्तो अकरणनियमो ५५ - १२२ एत्तो उ जोगसुद्धि १३२ - २४८ कामं सव्वपदेसु ८- १६ किरियावि खेयमित्त' २०१ - ३२४ किं बहुणा इह जह जह ९४ - १७८ केइ असम्गहगहिया ८१ - १६३ गुणठाणावावारे دو ૩૧૯ دو Page #371 -------------------------------------------------------------------------- ________________ 330 गाथा-पृष्ट गाथांशः ८५-१६८ गुणठाणगपरिणामे १८-४२ गठिगया सइबंधग ५७-१२३ गठिम्मि अभिन्नम्मी ६०-१२७ ,, विभिन्नम्मि १६२-२८२ गथ चएज्ज एत्थवि १०३-१९८ चरणकरणप्पहाणा ३४-७८ चेइय वेयावच्चं १९८-३२२ छिंदिउमसुहविगप्प २७-६० जइवि हु आयसभावे १९०-३१४ जत्तो अ अंतरंगो ६१-१२९ जमिण होइ फलंग १४५-२६३ जयणा खलु आणाए १३५-२५२ , वेस्खाइ अओ १२९-२४२ जह एसणिज्जणाणे ५०-१०९ जह कम्मसतइ इह १५३-२७३ जह जह बहुस्सुओ ४५-१०० जह तुल्लणिमित्ताणं १८४-३०० ,, निविग्ध सिग्धं ६८-१४१ ,, वा दहस्स सारय ८८-१७२ जह सम्ममुट्ठियाण १३७-२५४ जावइया उस्सग्गा ३३-७४ जुत्तो य इमो भणिओ ५६-१२२ जेण विरहिया किरिया १५२-२७२ जो एअगुणविउत्तो १५-३४ जो सीलवं असुअर्व १५१-२७७ जो हेउवायपक्खम्मि १२१-२३५ जं खलु पच्चक्खायं ९६-१८० ज हीणा तुल्लत ३०-६७ ण य आर भाणुमइ १२८-२४१ ण य एअ दुण्णेय ७२-१४७ , , ,, अण्णेसिं १४१-२५८ ,,, एवं जिणवयणे ७९-१५८ ,, ,, ,, वभियारो १२३-२३७ ण य एवं सो देवो ११५-२१६ ,, ,, तस्स गरहणिज्जो गाथा-पृष्ट गाथांशः ६७-१४० ,, ,, तपि अंतरंग १८१-२९८ ,,, दुक्कर मि धम्मे ३२-७० ,, , धम्मट्ठा हिंसा १३९२५५-, वि किंचि अण्णायं १२२-२३६ ,, सयंभू स मणुसो १२४-२३७ ,, हु अस्थि अभिणिवेसो ७३-१४९ गाउण इम सम्म २५-५६ ,, परिहर तो । ११०-२०७ णाए अग्णायाओ ६५-१३७ णिच्छयओ पुण कालो १३३-२४८ णिद्दोसमि अणुण्णा ९२-१७६ णियमा णत्थि चरित्त १३०-२४४ गतेणाणुण्णा १११-२०८ तत्तो पुणो ण बंधइ ७६-१५३ तंबंधठिइ जाया ५४-१२१ तझा आणाजोगो ५१-१११ ,, उ दोवि हेऊ ८२-१६४ ,, वयपरिणामे २०२-३२४ तवगणरोहण. १६५-२८३ तबज्झाणाइ कुज्जा १८८-३०४ तहमवत्त चित्त १८९-३१२ तह वि खलु जयति ७०-१४५ तिमिरहरा जइ दिट्ठी १८७-३०३ तिविहवि भावभेआ १६६-२८३ तुच्छावत्ताइणं ९-१८ तेसिं अबकगामी ११८-२२६ दवपरिणामचाए १३८-२५४ दव्वादिए हि जुत्तस्सु १६८-२८४ दाणपस सणिसेहे ४८-१०६ दारुसम खलु दइवं १४६-२६४ दीसंति बहू मुंडा १७६-२९२ दीहो उवओगद्धा ११३-२१२ देसविरइगुणठाणे १४०-२५६ दोसा जेण निरुज्झति १९९-३२३ देह गेहं च धणं Page #372 -------------------------------------------------------------------------- ________________ 339 गाथा-पृष्ट गाथांशः ९९-१८६ नणु इह विभज्जवाओ ८०-१६१ नणु एवं सुत्तत्थो१७७-२९४,, फलिओ वक्कत्थो ३-५ ,, विपडिसिद्धसु १०८-२०५ ननु कारणियं भणियं १-३ नमिऊण वद्धमाण ३९-८९ नो आगमभावाणा २४-५१ पच्चक्खाणविहाण ४३-९८ पडिबधो विय एत्थं ४१-९३ परपरिणामुम्मग्गे ५-१० परिणामोवि अणियमा ११७-२२४ परिणिठ्ठिय वयणमिणं १२-२४ पाव विवज्जयतो २१-४५ पाहण्ण विय एत्थं १९६-३२० पुज्जा पूएअव्वा ८४-१६६ पुट्ठालंबणसेवी १५८-२७९ पुरओ चिट्ठइ रुक्खो ८३-१६५ पुबि दुच्चिन्नाण १४३-२६० बज्झकिरियाविसेसे १८०-२९८ बहवे जीवति तओ २८-६१ बीयाहाण इहई ४-६ भण्णइ आणाबज्झा . १६-३६ ,, दवाराहण ११२-२०९ भणिओ अकरणनियमो ११६-२१७ भणिय' च कप्पभासे १९२-३९५ , च भगवईए १०४-१९९ , , भगवयावि १४७-२६५ भवठिइनिरूवण ४०-९२ भावाणा पुण जायइ २० मग्गणुसारी सड्ढो ९५-१७९ मन्नंता अन्नाणा ७-१४ मडुक्क चुण्णकप्पो ८९-१७३ मालइगुणगुण्णो महु गाथा-पृष्ट गाथांशः १५५-२७४ मूअं केवलसुत्त ८७-१७० मोणमि णियं सत्ति १३१-२४५ रागद्दोसाणुगया १३४- २५२ , य २-५ लभूण माणुसत्त १९-४३ लिंगाई होति तीसे ९७-१८१ लोगो ही बज्झदिट्ठी १७३-२८९ वक्कत्थाइमइच्चिय १६९-२८५ वक्कत्थो पुण एवं ६२-१३० वज्जेयव्वो एसो १६३-२८२ वत्थाइण अगहण ५२-११३ ववहारो पुण एत्थ ७४-१५० विसयम्मि अपत्तविहु ५८-१२४ वेहपरिणामरहिए ३५-८० सक्खाउ संजयाण ९३-१७७ सज्झायाइ णिओगा १००-१८८ सदसदविसेसणाओ १९९-२३३ सव्वे वि य अइयारा १४९-२६९ सा आयरक्खणठें १२७-२४० सा पुण बहुतरया. ६९-१४३ साभावियं खलु सुहं १२०-१३४ सामाइयं चिय जओ १५४-१७४ सुत्तत्थाण विसुद्धि १४-३१ सुत्त अत्थणिबद्ध १०६-१०१ सुधुच्छाइसु जत्तो ६-११ सुद्धो सुओवओगा १३-४९ सुस्सूसइ अणुरज्जइ ११-४८ सो अपुणबधगो जो ३१-६८ सोमिलदाहाणुमई १४१-१५९ सथरओ सटूठाणं १९४-३९९ सबधो कायव्वो १५९-१८० तव्वा नो भूआ Page #373 -------------------------------------------------------------------------- ________________ ફર ૪૫ Xh-618 ૨૪ ૩૬૮ પરિશિષ્ટ ૩ ઉપદેશપદ અને ઉપદેશ રહસ્યના સમાનાર્થક ગ્લૅકેની તાલિકા ઉપ0 રહસ્ય ઉપo પદ ઉપ0 રહસ્ય ઉપ૦ પદ બ્લોકાંક કાંક પ્લેકાંક - બ્લોકાંક ૪૦ ૨૫૮ ૮૭ ૬૬૪-૬૫ ૪૩ ૨૬૧ ૬૬૬-૭-૮ ४४ ૩૨૨–૨૩ ૬૭૨ ૩૨૪ ૬૭૩ ૩૨૮-૪૦ ૬૭૪–૫ ૩૪૧-૫૮ ૬૭૬. પપ ૩૬૦ ૧૦૬ ૬૭૭ ૧૦૭ ૬૮૩ ૩૭૦ ૧૦૯-૧૦ ૬૮૬-૭-૮-૯-૬૦૦ ૩૭૧ ૧૧૨ ૬૯૨-૩-૪ ૩૭૨ ૧૧૩ ૬૮૫–૭૨૯ ૩૭૪ ૭૩૧ ૩૭૫-૭૬ ૧૨૬ ૭૬૯-૭૭૦ ૩૮૩-૮૪ ૧૨૭ ૩૮૯-૯૦–૮૧ ૧૨૮ ૭૭૫-૬ ૪૩૦-૩૧-૩૨ ૧૩૦–૧૩૯ ૪૩૩-૩૪ ૧૩૬ ૭૮૩ ૧૪૦ ૭૮૨ ૬૭-૬૮ ૪૪૦-૪૧-૪૨ ૧૪૪ ૭૩ ૪૪૦-૫૦ ૧૪૫ ૮૧ર. ७४ ૪૫ર-પ૩ ૧૪૬ ૮૧૧-૮૩૮ ૪૫૭ ૧૪૭ ૮૩૯ ૭૬ ૪૭૧-૪૭૨ ૧૪૮ ૮૪૨-૪૩ ૭૭ ૪૭૬-૭૭ ૧૫૦ ૮પર ૭૮-૭૯ ૪૯૮-૫૦૦ ૧૫૧ ૮૫૩ ૮૦ ૫૦૧ ૧૫૪–પપ ૮૫૪–૫-૮૫૦ ૮૧ ૫૧૨ ૧૫૬ ૮૬૧-૨-૩ ૧૫૯ ૮૬૫ ૫૪૪ ૧૬૦ ૫૪૬ ૧૬૧ ૮૬૭-૮ ૫૪૭ ૧૬૨ 26 ७८४ ૭૫ ૫૪ ૮૬૯ Page #374 -------------------------------------------------------------------------- ________________ 333 ઉપ૦ પદ બ્લોકાંક ઉપ૦ ૨હસ્ય Revis ઉષ પદ બ્લેકાંક ८७० ઉપ૦ રહસ્ય શ્લોકાંક ૧૬૩ १६४ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૮૨ १८३ ८७१-२ ८७३ ૧૮૪ ८७४ ८७५-७६ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૬૮ ૮૩૨ ८33 ८४४ ८४५-४८ ८४८-५० ૮૫૧ ૯૯૮-૧૦૧૦ ૧૦૧૧ ૧૦૩૩ ૧૦૩૪ ૧૦૩૫ १०38-3७ ૧૬૯ १७० ૧૮૮ ૧૭૧ ८७८ ८७८ ८८०-८१ ૮૮૨ -૦૯-૯૧૦–૧૧ ૯૨૦ ૧૭ર १८3 ૧૮૪ ૧૮૫ ૧૮૬-૮૭ १७८ ૧૮૧ परिशिष्ट-४ टीकायामुल्लिखितसाक्षिवाक्यांशाकारादिक्रमः पृष्ट वाक्यांशः पृष्ट वाक्यांशः ७ अजयं चरमाणो अ ८१ असुहत्तर डुत्तरणप्पाओ २२ अप्पागमो किलिस्सइ ८२ अविसुद्धस्स ण वड्ढइ ३७ अणभिणिवेसाओ पुण १०८ अभिसंघः फलं भिन्न 36 अप्पाहन्ने वि इह १२४ अपुनर्बन्धकस्याय ४१ अन्नो पुण जोगत्ते १६१ अपुबनाणग्गहणे ४४ अनुपयोगो द्रव्यम् १६५ अट्टज्झाणाभावे ४५ अप्पाहण्णा एवं १.3 अणुगच्छमाणे वितह ५८ अमए देहगए जह १८४ अहावूयाई सुसिक्ख० ११ अकए बीजक्खेवे १८५ अलूसए नो पच्छन्न १६ अरिहंतचेइयाण १८८ अणादीय परिन्नाय० ७४ अकसिणपवत्तगाण २०3 अहोनिच्चं तवो कम २०४ " ७८ अह केरिसए पुण अणासायणाय भत्ति २०४ अप्पा गई वेअरणी २१७ अहिच्छसि जति ण Page #375 -------------------------------------------------------------------------- ________________ 33४ पृष्ट . वाक्यांशः २२० अदोसवं ते जइ एस. २२२ अप्पेवसिद्ध तमजाण. २२८ अहिंगरण पुव्युत्त २३० अहवा बालाइय २५७ अग्निषोमीय पशुमा० २१३ असढेण समाइन्न २७५ अस्थपदणाउ जम्हा २८१ अविहिकरणमि आणा २८८ अखरलंभेण समा ३०२ अण्णे भणंति तिविहं 3१२ अणिययसहावया विहु ३२१ अंबस्स य निंबस्स य १० अस्मिन् हृदयस्थे सति १८ अपरिच्छिअसुअणिहस 43 आह कहं पुण मणसा १२ आचार्यादिष्वपि ह्येतत् ७८ आयरिय उवज्झाय १८४ आहाकम्माई भुंजति १०६ आइण्णता महागुण २०3 आयके उवसग्गे २०८ आपदां कथितः पथाः २१८ आरभमिठो जह आसवाय २२१ आहारणीहारविहीसु जोगो २२३ आहच्चहिंसा समिअस्स २८१ आगमविहिअंतते २०८ इन्द्रियाण्येव तत्सर्व २८ उउबद्धे वासेसु य १२ उपादेयधियाऽत्यन्त ११२ उभयतहाभावो पुण २०३ उववासो वि हु एका० २२४ उवसाममुवणीआ० २२६ उच्चालियमि पाए २५७ उत्पद्यते हि सावस्था २४८ उस्सग्णणं भणिआणि " , णिसिद्धाइ पृष्ट वाक्यांशः २५० उस्सग्गसुअं किंचि २६ एगाणिअस्स दोसा २८ एसा य परा आणा ,, एयम्मि परिचत्ते ३७ एवं च अभिणिवेसा ४६ एवं पडिवत्तिए ५२ एगो तिणि य तियगा ५५ एते खलु एरिसगा १५१ एत्थ उ मणोरहो वि य १८० एतेहिं दोहिं ठाणेहिं २१४ एत्तो च्चिय सेढीए २१५ एत्तो अ वीयरागो २२८ एगो खओवसमिए २२८ एमेव ओवसमिए ,, एगो करेइ परसु २८८ ऐदम्पर्यगत यत् १४ ओसरणे बलिमादी 30 कालम्मि संकिलिठे ५3 कारवण पुण मणसा ७४ काउपि जिणाययणेहिं ८१ कडुगोसहादिजोगा ८० क्रियाशून्यश्च यो भावो १३० कालमणतं च सुए १४२ कथइ न नाणमेअस्स १५७ कम्मं जोगणिमित्त १६५ कंडूयभत्तखद्धा. १६७ काह अच्छित्ति , कोडिचागा काकिणीं २२८ कारग करेंतगाणं | २५० कप्पइ निग्गंथाण वा . २५६ कज्ज नाणादीय २६४ कलहकरा डमरकरा ११ को कुवलयाणं गंध ३२० काम जानामि ते मूलम् , किंच स्वप्नाप्तधनवत् Page #376 -------------------------------------------------------------------------- ________________ 334 पृष्ठ वाक्यांश १३२ खाओवसमिग भावे ११ गलमच्छभवविमोअग, २५ गीयत्थो य विहारो २८ ,, त्थजायकप्पो ४१ गठित्ति सुदुब्भेओ २४६ गीयत्थो जयणाए 130 गठीउ आरओ विहु २२१ घेत्तव्वगं भिन्नमहि० १५६ गुणठाणगपरिणामे ८१ चरणपडिवत्तिरूवो ८४ चेइयकुलगणसंधे . । . ७८ , . . ८४ , पूआ किंवइ. १33 चरममि चेव भणिआ २०३ चउत्थछटूठमकरणे ३२ छाया जहा छायवतो २०५ छहिं ठाणेहिं समणे १९ जो मंदरागदोसो १२८ जाओ अ अजाओ अ ३२ जं जह सुत्ते भणियं ४४ नं पुण एय विउत्त १२ जिनेषु कुशलं चित्तं ६४ जिणभवणकारणादिवि १3 जो चेव भावलेसो ११ जइणो विहु दबथय ८४ जिनभवनं जिनबिम्ब १3८ जे दंसणवावण्णा १११ जइ एवं किं भणिआ. ११3 जाणइ उप्पन्नई.. १८3 जे केइ खुद्दपाणा ... . १८५ जमिदं उराल . १५८ ज सम्मति पासहा .... २१० ज अत्थओ अभिन्न २१३ जं सो पहाणतरओ २१८ जाव ण एस जीवे सया . पृष्ट वाक्यांश २१८ जा या वि चिट्ठा इरिया०. २१८ जहा जहा अप्पतरो २२८ जाण करेइ एक्को २४० जीए बहुतरा० २४६ जइ सव्वसो अभावो २८१ जिनभवन कारणविधिः २८२ जिणाण बारसरूवो उ २८४ जे उ दाणं पसंसति उ१२ जइ तस्सहावमेव ,, जइ सव्वहा अजोग्गे . 3१६ जे इमे भंते अज्जत्ताए ७२ णो कप्पइ णिग्गंथाण. २२६ ण हु तस्स तणिमित्तो ७ णिच्छयणयस्स चरणे २३० णिवत्तणाय संजो.. उप तत्थ णं जे से २८ ता न चरण परिणामे . ४२ तित्थंकराइयू ५२ तिणि तिया तिणि दुया ५3 तयहीणत्ता वयतणु १३ ता एयम्मि पयत्तो १४ ता तं पि अणुमय चिय १६ तंतंमि वंदणाण ७८ तित्थयरसिद्धकुलाण ..... ८८ तेसिं बहुमाणेणं १०८ तारिसयं चिय अहयं ११२ तव संजमो अगुमओ ११३ त दइव विवरीओ १२७ तमेव सच्च णीस के १३२ तच्चित्ते तम्मणे १3८ तित्थंकराइ पूअं १५६ तन्निसर्गादधिगमाद्वा २१५ तह भावस जयाण २२० त छिंदओ होज्ज. . . २२२ तद्वत् जीवहितार्थ . . Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ पृष्ट वाक्यांश २२७ तिव्वे मदे णायमणाए २२८ तिव्वेहिं होइ तिव्यो २१ तत्थ अरत्तदुट्ठस्स २.८४ तो जह न देहपीडा २८७ ता आणाणुगय जं ३२० तडिदाडंबराकारम् ६२ दुखितेषु दयात्यन्त ७० दव्वत्थओ वि एवं १८८ दसणचरित्तपक्खो २१३ देसविरइ गुणठाणे २३० देहबल खलु वीरिय २१७ दसणनाणचरित्त ७ धम्मठाणमहिंसा २५५ धावतो उवाओ २८१ धुवलोओ अजिणाण २८५ धर्म स्यादिपदं दानं १२ न मिथ्यात्वसमः शत्रुः २३ न या लभिज्जा २८ नाणस्स होइ भागी ७१ नो कप्पद निग्गंथाण १०० नाऽकारणं भवेत् कार्यम् १०२ नाऽभुक्त क्षीयते कर्म १२७ नट्ठम्मि छाउमथिए नाणे २५० नो कप्पइ निगथाण वा पृष्ट वाक्यांश ७६ पढमे दंडसमादाणे ८१ पढमाउ कुसलबंधो १८७ पुरिसज्जाय तु पडुच्च १४८ पिंडविसोही समिइ . २०८ प'चैतानि पवित्राणि २१२ पावे अकरणनियमो २२७ प्रमत्तयोगात् प्राण २७५ पयवक्कमहावक्क० १६५ फासुअएसणिएहिं ११४ बहुकम्मणिमित्तो २६८ बहुकुग्गहमि विजणे १२३ बुद्धः फल तत्वविचारणं च २८५ बीज यथोषरे क्षिप्त २८७ बहुजण पवित्तिमेत्त १८3 भवति स नामक १२६ भिन्ने तु इतो नाण ४५ भोगादि फल विसेसो १८० भयणा विहु भइयव्वा २६८ भवस्वरूपविज्ञानात् १२ भवोद्वेगश्च सहजो 3 मिउपिंडो दवघडो २१२ मारे ति दुसमाए वि २८६ मोक्वत्थं जं दाणं ६६ मल्लादिएहि पूआ ४८ यूनो वैदग्ध्यवतः ८४ यस्तृणमयीमपि कुटी २२२ यद्वत् शस्थहितार्थ २८८ यत्तु महावाक्यार्थ. ३२० यथेह लवणाम्भोधिः , यश्च कश्चन कस्यापि ३२१ यच्च प्रयांति पुरुषाः ७ रागाद्वा द्वेषाद्वा १२ रचना पूजना दान २९७ रयणस्थिणोतिथोवा ८८ इप्पटक विसमाहय. २५१ न हिंस्यात् सर्वभूतानि ૨૫૭ ३०० न तहिं दिवसा पक्खा १५ न साम्येन विना ध्यान ,, निर्जितमद मदनानाम् ,, नेवाऽस्ति राजराजस्य ७ परलोकविधौ शास्त्रात् ,, पापामयौषधं शास्त्र १६ पायं अभिन्नगंटी २४ पढम नाण तओ दया Page #378 -------------------------------------------------------------------------- ________________ पृष्ट वाक्यांश: ८८ पटक पत्ते बुहा ७० लोगे सलाहणिज्जो १३८ लब्ध्वा मुहूर्त्तमपि ये० ३२१ लोकः खल्वाधारः १० वचनाराधनया खलु ३२ विहीव सुते तहिं ० ८८ वेलाइविहाणमि १०० ववहारओ निमित्त. ११ वा व हु दोह १२६ विसय पडिहा समित्त १८८ वयसमाणधम्म २२८ विरतो पुण जो जाणं 303 ववहारओ उ जुज्जइ ९ श्रयतां धर्म सर्व स्व १७ सम्मोहसत्याए २२८ अ मे आउसंतेण 33 सुआं पडुच्च ५० सुस्सूस धम्मरागो ५८ सइ सजाओ भावो संथारावत्त " પૃષ્ઠ/પંકિત અશુદ્ધ २-१ -k एँ 3-30 ત્યાં તેમજ ९-११ કચો ७-२८ सर्वपारि शुद्ध ऐ पृष्ट वाक्यांश: १४२ सदसदविसेसणाओ १५६ सहकारिकारणं खलु १११ सुत्तत्थो खलु पढमो તેમજ કયા सर्व परि ११७ सव्वत्थ माइठाण १६८ सम्मदिट्ठी जीवो १८० सीलमता उवसंता १८२ सकिज्जया सौंकिय. १८३ समालवेज्जा पडिपुन्न. १८२ समुच्छिहिंति सत्थारो १८५ सर्वे भावाः स्वभावेन २१० सव्चपवायमूलं . २१५ सइगरहणिज्जवावार २१७ सद्यो तहिं मुच्छति २२८ सूइसु पि विसेसो २३० संजोययते कूड અહિંનુ સમાન २३४ समभावो सामइय २४३ सुत्ते तह पडिबधा २४९ संजमजीवितहेड' ३०३ सम्माट्ठाणं चिय १८६ से सुद्ध પૃષ્ઠ/૫ તિ અશુદ્ધ १०-१० बहुमाणा. ११-१ भोग 11-33 १२-१२ १६-२० गाथा. केसि दोषभास शुद्ध Sबहुमाणा मोअग ગાથા ૧૩૩થી૧૬૩ केसिं दोषाभासं 339 Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ અને પૃષ્ઠ/પતિ અશુદ્ધ શુદ્ધ પૃષ્ઠ/પંકિત અશુદ્ધ શુદ્ધ ૧૬-૨૬ सक्षोभ संक्षोभ વાસનાથી ઉત્પન્ન થતાં અસગ્રહને દૂર કર –૩ર જી . शुद्धक વામાં શક્તિશાળી છે. પંચાલક શાસ્ત્રમાં ૧૯-૧ કિયાઓ ક્રિયાઓ પૃ ૨૧–બીજી પંકિતમાં શાસ્ત્રોક્ત નીતિએ આ પ્રકારના દીક્ષા“વિઘકારક કિલષ્ટ કર્મો દૂર થઈ ગયા વિધાનની ભાવનાથી સમૃદબંધક અને અપુનહોવાથી પ્રગટ થયેલ ઉપશમભાવથી” આ બધક જીને કુગ્રહ સત્વર દૂર થાય છે. રીતે છપાયું છે તેને બદલે “નુકશાન- ૪૮–૨૪ જિન્નતિ, સ્વિતા કારક કિલષ્ટ કર્મોરૂપી વિડ્યો શાંત થઈ ૫૦-૯ તથા શકિત તથા, “શક્તિ ન ગયા હોવાથી” આમ વાંચવું. હોય તો પણ હું : ૨૨-૩ પુરુષ પુરુષ. (૫) તો કરવાના જ' ગુણાનુરાગી એવો કદાગ્રહ રાખ્યા વિના શકિત ૨૪-૩૦ सत् विहरेत् विहरेत् પર-ર૩ કાયાને કાયા સાથે ૨૭-૧૨ રહીને જ રહીને જ ભિક્ષા -૨૮ ૨૧૪૨૧ ૨૧-૨૧ સ્થંડિલ આદિ માટે ૫૩–૧ ત્રણ દિક જોડા અને -૧૩ હોય –વસવાટ આદિ હોય ૫૩–૧૬ ઇવ ઇવ ૨૮–૨૧ ओहे ओहेण कारावणं कारवणं ૩ર-૩ यालमिज्जा यालभिज्जा પપ-૧૪ ૩.,દૂ. ૩, ૬, દૂ. -૨૧ निबद्ध .र्थ निबद्ध ૫૬-૧૪ ત્યા જય ત્યાજય ૩૪-૮ સૂત્રને “કૃતને ૬૦-૩૧ વર્ષપર્યન્ત વપર્યન્ત ૩૭–૧૫ तविघाओ तविघाए ૬૨-૨૧ ૧૩ –૩૩ सेवनामोह सेवनमोह ૬૩-૩૦ ભગવાન ભગવાનને ૩૮-૨૨ નથી થતો નથી પણ થતા કારણ અનંતરકાર ૩૯-૧૨ अगार अंगार –૩૩ णेत्यतः णेत्यर्थतः ૪૧-૧૩ रूपयो यताया रूपयोग्यताया ૬૪-૫ उस्सगा उस्सग्गा ૪૪–૨ ચિહ્ના ચિહને ૬૬-૫ कातोपा. कशतयोपा. ૪૫-૮ દ્વારા દ્વારા તેવા પ્રકારના दवत्थय दबत्थय ४६-२७ यो यताया योग्यताया -૧૩ પુળ. પૂàા. પૃ. ૪૬ માં નીચેથી ચેથી લાઈનની ઉપર –૨૧ ઉત્સાહ અત્યંત ઉત્સાહ આટલું ઊમેરો. ૭૦-૨૭ માગે લાવવા માટે જે દીક્ષા આપવામાં ૭૧–૧૩ કરતો હોવાથી કરવા આદિ રૂપ આવે છે તે દ્રવ્યસમ્યક્ત્વના આરોપપૂર્વકની वदादतः वादतः હોવાથી અને સલ્કિયાના અભ્યાસરૂપ હોવાથી ૭૪-૬ कूव णाएण कूवणाएण તેના સહકાર દ્વારા સકબંધક આદિ જીવોને –૨૮ મેa મિલાદષ્ટિઓના શાસ્ત્રના અભ્યાસથી જનિત ૭૫–૪ દૃષ્ટિ દષ્ટિ આદિ -૭ मेष Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ વિ પૃષ્ઠ/પંક્તિ અશુદ્ધ શુદ્ધ પૃષ્ઠ/પંક્તિ અશુદ્ધ શુદ્ધ -૨૪ પૃથ્વીકાયની પૃથ્વીકાય આદિની ૧૧૬-૩૫ ડોધા ऽबाधाद्वा ૭૬–૨૨ માટે, માટે,સ્વજન માટે, ૧૧૭–૨૨ દૈવજનિત્વ દેવજનિતત્વ ૭૮–૧૨ સમાધ્ય. સમાધ્યષ્ય ૧૨૩-૨૩ મિનશ્મિ अभिन्नम्मी -૧૫ દિરિ– ક્રિમિય ૧૨૩-૩૧ સૂક્રમના सूक्ष्मोहेन -૨૨ વિરોrળ વિરોષ ૧૨૪-૬ મેહના કારણે ઊહાપોહ દ્વારા ७८-33 मोद्यमवता ममुद्यच्छता કરવા લાયક ૮૧-૩ર વ્યાધિઃ વાપિ ૧૨૭–૮ વિભિન્નમિ विभिन्नम्मी [પૃ. ૮૨ ઉપર “અથવા દ્રવ્યસ્તવ.... ૧૩૧-૬ જે જે ...ઉચિત જ છે. રા” આ ૧૩૦૨૬ વંધો ત્તિ વંધોરિ || સંપૂર્ણ પાઠ ન વં... વાળા સંસ્કૃત પેરાની ૧૩૨–૧૪ તHoon तम्मणे ઉપર સમજ.] ૧૩૫–૧૬ વિદ ૮૪-૮ નહિ નહિ જ. –૨૭ પરીવર્તા परावर्ते –૨૭ શ્રોતાઓ શ્રોતાઓને ૧૩૮-૧૨ પુદ્ગલા પુદ્ગલ ૮૬–૨ નિરૂપણ સમાધાન -२८ गेवेज्ज गेवेज्जग ૮૭–૩ ઊંચી નીચી ૧૪૦–૫ વારિકા घारिअस्स દ્રવ્યસ્તવ સમ્યક્ત્વ -૧૩ વારિતસ્થ घारितस्य ૮૮–૨ ગા=વી या बी ૧૪૨–૨ મન્નામિત II અનાળ | તિા ૮૮-૨ म्मिम्मी ૧૫૭-૧૮ ગોળગ્નિ जोगम्मी –૨૮ भावभावै भावाभावै ૧૫૬–૧૫ દ્વાર द्वारीव ૯૨-૨૨ અભાવે પ્રભાવે ૧૬૩-૭ વાવાર वावारे ૯૪–૨૨ સ્વભાવિક સ્વાભાવિક , વિરો विरओ वि -૨૩ માન માણ ૧૭૬-૨૨ શબ્દથી આદિ શબ્દથી ૯૭-૬ અનુભૂતિ અનુભૂતિ ન ૧૮૭–૧ વિરુદ્ધ નિરુદ્ધ ૯૮-૩૧ ને ચરમ ત્રિચરમ -૨ પિતાને શ્રેતાને ૧૦૨-૨૭ વાદશત્તા વત્તાદશ ૧૯૨–૧૯ નિવા निलेपा ૧૦૩-૬ ઈરારા ૧૯૩ કૌંસમાં જે શિર્ષ ક છે તેને નીચેથી ૧૦૪– તેમાં તેમાં ત્રીજી લીટીની ઉપર મુકવું. ૧૦૮-૭ માનવં. માગુમાન. ૧૯૯–૧૬ વં તે. ૧૦૯-૨૬ પુષવારે पुरुषकारे ,, મોતિ | = મોળાંતિ पुरुषषकारा पुरुषकारा –૨૮ સપૂમિતિ सम्यक्त्वमिति ૧૧૨–૨૩ અંતરંગ રીતે... અંતરંગ રીતે ૨૦૦-૬ સાદ સ્યાદ્વાદ પુરુષાર્થરૂપ છે. પુરુષાર્થરૂપે અને ૨૦૧–૧૬ શુદ્ધોછી शुद्धोञ्छा બહિરંગરૂપે કર્મ- ૨૦૩-૨૩ ૬૬૨ ૬-૨૨ રૂપે કારણ હોવાનું -૩૦ નિયમ नित्यमिद સંમત છે. ૨૦૭–૧૧ સ્વાધ્યાયાલી स्वाध्यायादौ ૧૧૩-૧૫ પવિમતો पविभत्तो ૨૦૮-ર૭ સંધાઈ રૂંધાઈ ઈરાદા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પૃષ્ઠ/પંક્તિ અશુદ્ધ શુદ્ધ પૃષ્ઠ/પંક્તિ અશુદ્ધ ૨૦૯-૪ વિચારણા વિચારણથી ૨૫૫-૩૦ વિદ્ ૨૧૦-૧૧ અપ્રમાણ પ્રમાણ ૨૫૭–૨૬ રૂથ ૨ -ર૭ (પરિગ્રહ),ત્યાગ, પરિગ્રહત્યાગ ૨૬૦–૨૧ રäત્રય ૨૧૩-૨૧ પાપપ્રવૃત્તિ પાપઅપ્રવૃત્તિ ૨૬૨-૧૭ પ્રસન ૨૧૪-૨ જન્મ -૧૮ સંયમ ૨૧૬-૧૬ મધ્યમત્તા अपमत्ता ૨૬૪–૧૮ ઉત્તરગુણનું ૨૧૭-૧૧ મિષ भिलाप રર૦–૨ સંબંધ અબંધ ૨૬૮-૨૧ ગુણોનું રર૧-૩ વગેરે વગેરે તથા અપ્રત્યુ- ર૭૧–૧ ઉપદેશ ૩૮ પેિક્ષણ અર્થાત જેમ ૨૭૩-૧ વ્યક્તિને તેમ પ્રત્યુપેક્ષણ રૂપ -૧ જાણકારી રર૧–૧૯ હિમાય हिताय રર૩-૨૦ ૨૨ સૂત્ર ૭/૮ ૭-સૂત્ર-૮ ૨૭૩-ર વ્યક્તિમૃત -૩૧ ૨ येऽपि न ૨૭૪-૨૦ રન છે, તેષામેa तेषामपि ૨૭૯-૧૬ વર્ષ રરપ-૩ર શિતિ स्थिति ૨૮૧-૧૦ ફુવં તુ ૨૨૮–૪ જણવી. જાણવી. ૨૯૩-૩ મવાર -૧૭ સચિત્ત ફલાદિના જે કે ફલાદિના ૨૮-૩૪ પિતાને ૨૩૦-૧૫ અંગેના - અંગેના ૨૯૨-૧૪ તથા પ્રકારના ૨૩૪–૧ વસંતિ त्वस्त्येवेति ૨૮૩-૩૧ ઉપપત્તિનું ૨૩૫-૬ હતો તે હોતે ૨૯૫-૧૨ ઉપયોગ માત્ર ૨૩૬-૮ નન્સી गह यन्ती ૨૯૯-૨૧ ચરિત્ર –૨૫ સિદ્ધસર્વ- સિદ્ધ સર્વ ૩૦૧-૨૫ કેવળ. ૨૩૮–૧૮ હીનામ્ , हीनानाम् ૩૧૫–૧–૧૬ જીવનમુક્ત २४४-१ णिसिद्धम णिसिद्धप -૧૮ જીવનમુક્તિ -૧૮ જરૂરી ભાર જરૂરીભાર ૩૧૬–૨ તથા -૩૦ અન્નપાદિ અન્નપાનાદિ ૩૧૮-૧૦ વેગ ૨૫૦–૨૨ અત્તમત્તરૂં अन्नमन्नस्स ૩૧૮-૪ સાધો ૨૫૧-૯ તિપિતાનું એકબીજાનું ૩૨૦-૩૧ કરો શુદ્ધ किञ्चिद् इत्थं च रत्नत्रय प्रसंगेन संयम ઉત્તરગુણની આરાધનાનું જે ગુણોનું ઉપદેશ ૩૭ વ્યક્તિમાં જાણકારી આદિ ગુણો વ્યક્તિ મૃત યુનઃ पर्यार्थ रूवतु भावात्त પિતાના તથા પ્રકારના અનુપત્તિનું ઉપગમાત્ર ચારિત્ર કેળવવો. જીવન્મુક્ત જીવન્મુક્તિ तथा વેગ આદિ संबधो કરવું Page #382 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSSS A ' SALT"EW S (जैनो धमोस्तु मंगलम् મુખપૃષ્ઠચિત્રરહસ્ય સૈાંદર્ય અને મહકતા તો ગુલાબની કળીમાં જન્મજાત જ છે. પણ જેમ જેમ તે ખીલતી જાય છે તેમ તેમ તેનું સૌંદર્ય ખીલતું જાય છે અને મેહકતા તો એટલી વધી જાય છે કે ભમરાને ત્યાંથી ખસવાનું મન જ થતું નથી. પ્રસ્તુત ગ્રન્થના ઉપદેશનું રહસ્ય પણ મુમુક્ષુઓ માટે એટલું જ સુંદર અને મેહક છે. વળી અભ્યાસીઓના ચિતનના તરંગો જેમ જેમ એની આજુબાજુ લહેરાતા જાય છે. તેમ તેમ એ રહસ્ય વધુ ને વધુ સ્પષ્ટ સુંદર અને મેહક બનતું જાય છે અને જયારે એ રહસ્યની સ્પષ્ટતા પરાકાષ્ઠાએ પહોંચી જાય છે ત્યારે મુમુક્ષુ અભ્યાસી વગન મનમધુકર ત્યાંથી ખસવાનું નામ લેતો નથી. એવા ઉત્તમ ગ્રન્થના ઉપદેશના રહસ્યનો સૌને ઉદ્દભેદ થાય એવી શુભેચ્છા. SSSSSSSSSSSSSSSS આવરણ * રાકેશ પ્રિન્ટર્સ : અમદાવાદ-૩૮૦૦૦૧