________________
[25]
ઉપદેશની પેલી વ્યાખ્યાજ કહે છે ને કે સવેશઃ સ્વયંપરિત્યાગ:। ઉપદેશ જેના દેવા હ્રાય તેનુ આચરણ ઉપદેશકમાં હાવું જાઈએ. પરમાત્માને સંદેશા ભવ્ય જીવે સુધી પહેાંચાડનારમાં પણ અપેક્ષિત યોગ્યતા નાની સૂની ન ચાલે, માના ખેાધ, માની વફાદારી, માની પ્રીતિ અને પ્રતીતિ, જરૂરી ગણાય છે. ઉપદેશ ઝીલવા માટે પણ વનગિન્ગ (મુલયોધ્યતા) ગુણ બહુ મહત્ત્વના છે.
માદેશક ઉપકાર કરી શકે તેા કેવા કરી શકે અને અયેાગ્યના હાથે અવળી અસરથી નુકશાન પણ કેવુ' નાંતરી શકે તે બન્ને બાબતા આ કાળમાં સેાદાહરણ સ્પષ્ટ છે.
અનુવાદ–વિવરણમાં જે વિભાગ પાડવામાં આવ્યા છે તેથી ઘણી સુગમતા રહે છે. આ ગ્રન્થને સારી રીતે વાંચવાની ભદ્રભાવના હતી. પ્રારંભ પણ કરેલા પણુ કયાંક કયાંક એવા ગ્રંથિસ્થળા આવ્યા તેથી અટકી જવાયું. હવે તેા બધાં જ પદાર્થ નિર્મળજળમાં પડેલ પદાર્થની જેમ દીવા જેવા દેખાય છે. મુનિરાજશ્રી જયસુંદર વિજયજી શ્રુત જ્ઞાનના પરમરસીયા છે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના આવાંજ રહસ્યાંકિત ગ્રંથા ગુજરાતીમાં ઉતારે તેવું કાણુ નહીં ઈચ્છે ! હું પણુ તેવી ઈચ્છા વ્યક્ત કરી વિરમું છું. ફાગણુવિદ તેરસ સ. ૨૦૩૮. —મુનિ પ્રદ્યુમ્નવિજય ગણી, શ્રી કુંભારીયાજી તી.
–: ઉપદેશરહસ્યે વિષયનિર્દેશિકા :–
વિષય
ટીકાનુ” મંગળાચરણ તથા પ્રારભિક ઉત્થાનિકા મૂળગ્રન્થમાં મંગળ–પ્રયોજન–અભિધેય ગુરુપ ક્રમ શબ્દનું તાત્પ
ઉપદેશ ૧-જિનાજ્ઞા પરમેા ધઃ
અહિંસા પરમાધઃ—શકા આગમ પ્રામાણ્યમાં અવિશ્વાસની આશકા આજ્ઞા ખાદ્ય અહિંસાના અનાદર અજ્ઞાનગર્ભિત હેાય તે અહિંસા નહીં હેતુ-સ્વરૂપ–અનુબંધથી હિંસા અને શુદ્ધ અહિંસા અહિંસા દેશકતા વચનવિશ્વાસનું બીજ નથી આસભાષિત હૈાય તે વિશ્વસનીય સવાદીજાતીયતાથી આસોક્તત્વના નિર્ણય મહાજન પરિગ્રહથી
..
..
ઉપદેશ ૨-આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરો.
ઉėખલ પરિણામ સુંદર નથી જિનવચનને ઉવેખનારને લાભ નથી.
પૃષ્ઠ
જે જી છું V
૩ ૧૩
૧૦
૧૧
""