________________
ઉપદેશરહસ્ય ગાથા-૧૦૧
-
'ये केचन क्षुद्रा : = एकेन्द्रिमादयोऽल्पकाया वा प्राणिनो अथवा महालया: = महाकायास्तेषां व्यापादने सदृशं वज्रं=कर्म वैर वा विरोधलक्षण समान तुल्य प्रदेशत्वादित्येवं न वदेत्, तथा विसदृशं तदिन्द्रियज्ञानकायानां विसदृशत्वादित्यपि न वदेत्, यतः “एएहिं० ॥७॥" = आभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते, यतो न वच्यनुरोधी कर्मबन्धविशेषोऽस्ति अपि कस्य तीभावो मन्दभावो ज्ञानभावोऽज्ञानभावो महावीर्यत्वमल्पवीर्यत्वं च तत्र तन्त्रमिति । तदनयोः स्थानयोः प्रवृत्तस्यानाचार' विजानीयात्, भावसम्यपेक्षस्यैव कर्मबन्धविशेषस्याभ्युपगमौचित्यात् । नहि वैद्यस्यागमसव्यपेक्षस्य सम्यक्रियां कुर्वत आतुर विपत्तावपि वैरानुषङ्गः, सर्वबुद्धया रज्जुमपि नोतो भावदोषात् कर्मबन्धश्चेति ।
૧૯૬
સૂત્ર- ૬/૭ જે કઈ ક્ષુદ્ર-લઘુકાય એકેન્દ્રિયાદિ જીવજ તુએ છે અને ખીજા વિરાટકાંચ એકેન્દ્રિયાદિ જીવા છે, તેની હિંસામાં આત્મપ્રદેશ સંખ્યા તુલ્ય હાવાથી સમાન કર્મીબંધ છે અથવા વેરાનુબંધ સમાન થાય છે—એવું પણ કહેવાય નિહ, તથા ઇન્દ્રિય અને જ્ઞાન ભિન્ન ભિન્ન હાવાથી અસમાન જ કર્મબંધ થાય તેવું પણ કહેવાય નહિ. કારણકે આ એ સ્થાનામાં વ્યવહાર ઘટતા નથી. તેનુ કારણ એ છે કે મરનારજીવની લઘુતા-મહાનતાના કે જ્ઞાની–અજ્ઞાનીના હિસાબે કખ ધમાં ખાસ વિશેષતા હાતી નથી, કન્તુ હિંસક આત્માને હિંસાના પરિણામ કઠોર છે કે કામળ છે, તે સ્વય જ્ઞાની છે કે અજ્ઞાની છે. ઇરાદાપૂર્વક હિંસા કરી છે કે અજાણતા થઈ ગઈ છે, હિંસા કરવા માટે અલ્પ પ્રયત્ન કર્યા છે કે મહાપ્રયત્ન કર્યો છે, આ બધું કર્મ બંધમાં વિશેષતા લાવનારું છે. (હિંસાના ભાવ વગેરે તુલ્ય હોય ત્યારે મરનાર એકેન્દ્રિયાદિ જીવ ભેદે પણુ કમૅ બંધમાં વિશેષતા સ‘ભવિત છે તે ભૂલવા જેવું નથી.) એટલે ઉપરોક્ત બે સ્થાનમાં પણ અનાચાર જાણવા, કારણ કે કર્મ બંધમાં વિશેષતા ભાવસાપેક્ષ છે—આ સિદ્ધાન્તના સ્વીકારમાં ઔચિત્ય છે. શાસ્ત્ર સાપેક્ષ રહીને વદ્ય સાવધાનપણે ચિકિત્સા કરે છતાં પણ (કદાચ ભૂલ થઈ જાયને) રાગી મરી જાય તેા પણ વૈદ્યને કાઈ વેરાનુબંધ હાતા નથી. જ્યારે ઝાંખા પ્રકાશમાં વાંકાચૂટંકા પડેલા કાળાભમ્મર દોરડાને જોઇને સાપના વ્હેમ પડે અને તેને મારી નાખવા માટે હથિયાર ઊગામે ત્યારે સર્પહિસ! વાસ્તવમાં ન હોવા છતાં પણ ક્લિષ્ટભાવના પાપે કર્મના બંધ સખત થાય છે.
"अहाम्लाई भुजति अण्णमण्णे सकम्मुणा । उवलिचे वियाणिज्जा अणुवलित्तेत्ति वा पुणो ॥ ८ ॥ "
साधुप्रधानकारणमाधायाश्रित्य कर्माण्याधाकर्माणि ये भुंजते तानन्योन्य परस्परं स्वकीयेन कर्मणा उपलिप्तान् विजानीयादित्येवं न वदेत्, तथाऽनुपलिप्तानिति वा न वदेत् श्रुतानुपदेशोपदेशाभ्यां तत्र कर्मबन्धाऽबन्धोपपत्तेः, आधाकर्मिकभोगे स्यात् कर्मबन्धः स्यान्नेति वक्तुं युक्तत्वात् । યત: વૃતૢિ [ILI'' =ઞામ્યાં ઢામ્યાં સ્થાનામ્યાં વ્યવહારો ન વિદ્યતેઽચન્તાપાાયાં તપग्रहणे ईर्याद्यशुद्धयार्त्तध्यानप्रवृत्तौ च बहुदोषप्रसङ्गात्, अन्यथा तहोगे षटुकायोपमर्द पापाऽनिवृत्तेः, अत आभ्यामेव स्थानाभ्यामेकान्ततो गृहीताभ्यामनाचा विजानीयात् ।