SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ-૪૧ અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તoભવ્યત્વને પ્રભાવ પિતાના વિMય વગેરે કૃત્ય કરવા તે. વિષય અભ્યાસ એટલે મેક્ષમાર્ગના સ્વામી અરિહંત દેવ વગેરેની પૂજન ક્રિયા વગેરેને અભ્યાસ. ભાવ અભ્યાસ, એટલે સમ્યગ દર્શન વગેરે ભાવને ભવનિર્વેદપૂર્વકનો અભ્યાસ. આ ત્રણ પ્રકારના અનુષ્ઠાનોમાં ઉત્તરોત્તર પ્રધાનતા છે. મરણું કે પહેલા કરતાં બીજુ અનુષ્ઠાન ફળપ્રાપ્તિની વધુ નિકટ છે અને બીજા કરતાં ત્રીજુ અનુષ્ઠાન ફળપ્રાપ્તિની વધુ નિકટ છે. ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે-“બીજાઓના મત પ્રમાણે સતત-વિષય-શ્રાવ એગથી ધર્મનું અનુષ્ઠાન ત્રણ પ્રકારનું છે પણ ઉત્તરોત્તરની પ્રધાનતા છે.” - આ મંતમાં દેવ દર્શાવતા કહ્યું છે કે નિશ્ચયનયની દૃષ્ટિએ આ મત યુક્ત થી. કારણ કે, જે માતા-પિતા વગેરેના વિનયરૂપ કૃત્યમાં, નથી તે સમ્યગદર્શનાદિ આરાધનાનો ભાવ કે નથી સંસારાદિથી વૈરાગ્યને ભાવ, તેને પારર્થિક સ્વરૂપ ધર્માનુષ્ઠાન કહેવું અશક્ય છે. કહ્યું છે કે-“નિશ્ચયનયના યોગથી આ યુક્તિયુક્ત નથી. કારણ કે જે વિષયમાં ભાવનો અભાવ છે તેને ધર્માનુષ્ઠાન કઈ રીતે કહેવાય?” આ રીતે આ મતમાં દેષ દર્શાવ્યા પછી તેનું કંઈક સમર્થન કરતા કહે છે કે કેવળ વ્યવહાર નયને આશ્રયીને તે મતની યુક્તતા માની શકાય ૧૮ अत्र हेतुमाहવ્યવહાર નયથી અન્ય મતની યુક્તતામાં હેતુને ઉપન્યાસલેક ૧૮૭માં કરે છે. तिविपि भावभेआ चित्तफलं अपुणबंधगाईण ।... . जं एयं एत्थ पुण तहमव्वत्तं परो हेऊ ॥१८७॥ શ્લોકાથી કારણ કે ભાવભેદથી અપુનબંધકાદિને એ ત્રણેસ અનુષ્ઠાન વિચિત્ર ફળપ્રદાન કરે છે. આમાં પ્રકૃણ હેતુ તથાભવ્યત્વ છે. ૧૮૭ [અષનબંધકદિને આશ્રયીને સાર્થકતા],. त्रिविधमपि सतताभ्यासाद्यनुष्ठानम्, भावभेदात्मनःपरिणामनानात्वादपुर्वन्धकादीनामादिना मार्गाभिमुख-मापतितग्रहः, यद्-यस्मादेतच्चित्रफलं नानाविधाशयवृद्धिकरम् । न ह्येवमपुनर्बन्धकादिभाव क्रियमाणस्य सततास्यासादेरप्युचितोचितप्रवृत्त्यनुबन्धेन भावाज्ञायोग्यतागर्भत्तात्त्विकव्यवहारदृष्ट्याऽयुक्तत्वमीक्षामहे । तदिदमुक्तमुपदेशपदे-[९५१] ८७ववहारओ उ जुज्जइ तहा तहा अपुणबंधगाईणं ।। सथा-६९९67 ૮૮ બણગાપુક્કાળ નિયત સમિતિ તત્તનો ચ | F ..1 ण य अपुणबंधगाई मोत्तुं एवं हं होइ" ॥ ...। બત્રા?— [ ] . વસંમત થા પ્રવૃત્તિઃ સા સરૈવ કાદવીતિ ” ८७ व्यवहारतस्तु युज्यते तथा लथाऽपुनर्बन्धकादीनाम् । ८८ सम्यगनुष्ठान च। तस्मात्सर्व मिदमिति तत्वतो ज्ञेयम् । न चापुनर्बन्धकादि मुक्या एतदिति भवति । ।
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy