SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ–૩૩ જયણું સાધુજીવનના પ્રાણ ૨૪૩ "सुत्ते तह पडिबंधा चरणवओ न खलु दुल्लह एवं न वि छलणाइ वि दोसो एवं परिणामसुद्धीए" ॥१२९॥ તાત્પર્યાથ - જેમ કાયિક-વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારના નિમિત્તને આશ્રયીને ઉદભવતા શુદ્ધ ઉપગથી આ ભક્ત-પાન એષણીય છે કે અષાણુય છે. તેનું જ્ઞાન અશકય નથી, એ જ રીતે યતનાના વિષયભૂત વ્યાદિનું જ્ઞાન પણ શુદ્ધ ઉગ ગર્ભિત મન-વચન-કાયાના ચેગથી દુર્લભ નથી. જેઓ સદામ જિનવચનમાં ઉપયુક્ત છે, જોઈએ તેવી સાવધાનીવાળા છે તેઓને તે સુલભ જ છે. ' શંકા સર્વત્ર ગામનગરમાં ધર્માથી લોકોને તો હોતો નથી. એટલે સાધુઓને આહારાદિનું દાન કરવા માટે તેઓ રઈ વગેરે ખાસ તૈયાર કરે એમાં કાંઈ નવાઈ નથી. આ રીતે મેટાભાગે સર્વત્ર અનેષણીય અન્નપાનની અત્યધિક સંભાવના "હેવાથી અને એષણીય કે અનેષણયને વિવેક તેવા સ્થળમાં કરવાનું અત્યંદુ શકય હે ધાંથી અને એષણય આહારના જ્ઞાનનું જે દષ્ટાંત નિરુપણ કરવામાં આવ્યું છે. તે શી રીતે ઉચિત કહેવાય ? સમાધાન :- એવું કાંઈ નથી કે સાધુઓ માટે જ બધા રસેઈની રીચારી કરે. એટલે સંયમની ગરજવાળા સાધુઓને શાસ્ત્રસૂચિત સંકેત દ્વારા એષણીતાનું જ્ઞાન દુષ્કર નથી. અને બધી જ સાવધાની રાખ્યા પછી કદાચિત્ કઈ ખલના થઈ પણ જાય તે પણ નિર્દભતા. અને આશય વિશુદ્ધ હવાથી કઈ દેષ લાગતો નથી. જો આમ ન માનીએ તે જયાં સુધી આત્મા છદ્મસ્થ છે ત્યાં સુધી કઈકને કઈક અનાગાદિની સંભાવના અબાધિત હોવાથી નિર્દોષ ચારિત્રને જ ઉચ્છેદ થવાની આપત્તિ આવેશે. શ્રી ઉપદેશાવેદ શાસ્ત્ર(ગાથા-૭૭૬)માં પણ કહ્યું છે કે – ' ' , , , . . . - પિંડનિયુક્તિ વગેરે સૂત્રમાં, (સંયમમાં) પ્રતિબધેકપૂર્ણ આદર હોવાથી સંયમીને આ (એષણીયનું જ્ઞાન) દુર્લભ નથી. (એમ જણાવ્યું છે.) પરિણામ વિશુદ્ધ હોવાથી છલના થઈ જાય (અર્થાત્ કયાંક સાધુ ઠગાઈ જાય) તે પણ દોષ નથી.” ૧૨લા ५६ सूत्रे तथा प्रतिबन्धाच्चरणवतो न खलु दुर्लभमेतत् । नापि छलनाद्यपि दोषः एवं परिणामशुद्धथा ॥ - 1 : . વાચક જશની પ્રસાદી द्रव्यतः अप्कायारम्भसम्भधेऽपि प्रमादाभावात नभावतः स इति न शीलांगभंगः । ' તાત્પર્ય-નદી ઊતરવા આદિમાં દ્રવ્યથી અપકાયની વિરાધના થવા છતાં આ પ્રમત્તદશા ન હોય તે ભાવથી તે જીવોની વિરાધના નથી તેથી સાધુઓની ૧૮૦૦૦ છે. શીલના અંગે અખંડિત રહી શકે છે. [સ્તવપરિશા શ્લે ૬૪ અવચૂરિ પૃ૦ ૩૩]
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy