SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ ૨૯-છતી સામગ્રીએ પાપ નહીં કરવાને પ્રશસ્ત નિયમ ૧૫ - यत एव कर्मक्षयात् कर्ममकृतीनां विशिष्टतसे करणनियमः क्षपश्रेण्यामुपपन्नोऽत एव तज्जन्यगर्हितप्रवृत्तेरपि तत एव तथाऽकरणनियमाद् वीतरागः क्षीणमोहादिगुणस्थानवर्ती मुनिः, न=नैव करोति किञ्चिद्गहणीयं जीवहिंसादि, देशोनपूर्वकोटीकालं जीवन्नपि गईणीयव्यापारबीजभूतकर्मक्षये गर्हणीमप्रवृत्तेश्योगात् । तदिदमाह-[उ. पदे.] ૩૩ ક વીયરનો વિવિવિ શત્રુ હnsi તુ ता तत्ताराइखवणाइकप्पओ एस विन्नेओ" ।।(७३१) ३४"तह भावसंजयाणं सुव्वइ इह सुहपरंपरासिद्धी । सा वि हु जुज्जइ एवं ण अन्नहा चिंतणीयमिणं ॥” (७३२) ३५"सइगम्हणिज्जवावारबीअभूमि हदि कम्म मि । खविए पुणो अ तस्साकरणमि सुहपरंपरओ" ।। (७३३) अत्र हि क्षायिका करणनियमात् तद्वतिच्छेदसुखपरंपरावीतरागस्य गर्हिताऽप्रवृत्तिનિરાતેતિ | ક્ષિપકશ્રેણિક જડમૂળથી કર્મને ક્ષય] તાત્પર્યાથી - આશયના પ્રકર્ષથી અકરણનિયમ પ્રક પ્રાપ્ત થાય છે. એટલે જ તે કર્મતવ વગેરે ગ્રન્થમાં દર્શાવ્યું છે કે ક્ષપકશ્રેણિમાં જે જે કર્મ જે જે ગુણસ્થાનકે ક્ષીણ થાય છે તે તે કર્મ પુનઃ બંધાતું નથી અર્થાત્ તેવા કેવા કર્મબંધની જનક રાષ્ટ્રપ્રવૃત્તિનું પુનઃ ઉત્થાન થતું નથી. કર્મક્ષયમાં હેતુભૂત જે પ્રકૃણ પરિગ્રામ છેતેનાથી જ અકસ્મૃનિયમ પણ પ્રકૃષ્ટ કેટીને થાય તો જ તે કર્મગ્રન્થ સંબંધી નિરૂપણ સંગત થઈ શકે છે. એનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે શાપથમિક અને ક્ષાયિકભાવમાં ઘણો મોટો તફાવત છે. કારણ કે ક્ષાપશમિકભાવને પા૫ અકરણનિયમ ક્ષીણ થવાની સંભાવના ઊભી રહે છે. જ્યારે ક્ષાવિકભાવને પાપકરણ નિયમ અક્ષીણ જ રહે છે. ઉપદે પદમાં પણ કહ્યું છે કે (શ્લેક૭૩૦ ઉત્ત.) “પરિણામના તફાવતથી જ ક્ષપકશ્રેણમાં સર્વફર્મોના વિષચમાં અકરણનિયમ લાગેલ હોય છે, [વીતરાગીની પ્રવૃત્તિ અનિઘ જ હોય મૂળશ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે ક્ષપકશ્રેણિમાં જે જે કર્મ પ્રવૃતિઓ ક્ષય થાસ્ત્ર છે તે તે કર્મપ્રકૃતિઓને વિશિષ્ટતર અકરણનિયમ સંપન્ન થતો હોવાથી તે તે કર્મથી ઉદાવતી નિપ્રવૃત્તિને અકરણનિયમ પણ ફલિત થાડ્યું છે. અને તેથી જ ક્ષીણમેહ વગેરે ૧૨મ-૧૩મા-૧૪માં ગુણસ્થાનકમાં અવસ્થિત મુનિભગવંતો કંઈક ઓછા એક કઠપૂત્રવર્ષ (4 મૂર્વ=૭૦૫૬૦x(૧૦) વર્ષ) જીવે તો પણ નિદાસ્પદ જીવહિંસા વગેરે પામપ્રવૃત્તિઓ કરતા શ્રી. એકવાર નિંદનીય પ્રવૃત્તિના હેતુભૂત કર્મો ક્ષીણ થઈ ગયા પછી નિવપ્રવૃત્તિને ३३ इतश्च वीतराग: न किञ्चिदपि करोति गर्हणीयन्तु । तत् तत्तद्गतिक्षपणादि कल्प एष विजेयः ॥ ३४ तथा भावसयाना सूच्यत इह शुभपरम्परासिद्धिः। सावि खलु भुज्यत एवं नान्यथा चिंतनीयमिदम् ।। ३५ सदागई णीयव्यापारबीजभूते हन्दि कगि । क्षपिते पुनश्च तपाइकरणे सुखपरम्मरकः ॥
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy