________________
ઉપદેશસ્ય ગાથા ૧૧૭
[૪] ચિત્તપ્રણિધાન સ્વરૂપ જે અધ્યાત્મની વિશુદ્ધિથી ગર્ભિત સાવધાનપણે ગમનાગમનની ક્રિયા કરનાર આત્માના મન-વચન-કાયાના ધાગા ધ્યાન વગેરેમાં એકાગ્ર સ્થિરપ્રાયઃ અની ગયા હોય ત્યારે પ્રાયઃ કોઈ જીવંહસા થતી નથી એટલે ત્યાં દ્રવ્ય અને ભાવ ઉભયથી હિંસાને અભાવ છે. ધા૩૯૩૩-૩૯૩૪ા
આ રીતે જિનેશ્વરદેવે ભાખેલા પ્રવચનમાં હિંસાના વિષયમાં ચાર ભાગા વર્ણવેલા છે, તેમાં પહેલા ભંગમાં કાયયેાબની ચેષ્ટાથી જીવહિંસા હોવા છતાં પણુ અપ્રમત્તભાવ=પૂર્ણ સાવધાની હોવાથી ભગવાને તેને ભાવથી અહિંસક કહ્યો છે, તેથી તે જે કહ્યું કે ‘વસ્ત્રછેદનની ક્રિયાથી હિંસા થાય છે' તે પ્રવચનમર્માની સમ્યગ્ જાણકારીના અભાવનુ પ્રદર્શનમાત્ર છે. ૧૧૬। ननु यद्येवमप्रमत्तादीमा सयोगिकेवलिपर्यन्तानां योगमात्रेण न हिंसा तदा गर्हणीयप्रवृत्तिप्रतिपक्षisरणनियम एतेषु सर्वेष्यविशेषेणैवोच्यतां, इत्थं चात्र क्षीणमोहादिरेव मुनिरुपदेश पदवृ स्यादौ कथं शृंगग्राहिकया गृहीत इत्याशङ्कायामाह -
શકા :-રાગદ્વેષ વિરહિત કેવળ યાગ હિંસાપ્રત્યેાજક ન હેાવાથી અપ્રમત્ત સયતાથી માંડી સયાગી કેવલી સુધીના મુનિઓને બધાને નિરવિશેષપણે ઘૃણાસ્પદ નિઘ્રપ્રવૃત્તિના પ્રતિપક્ષભૂત અકરણનિયમ હાવાનુ દર્શાવવુ. જોઈ એ, તેા પછી ક્ષીણમાહાદિ મુનિને જ ઉપદેશપદ શ્લા ૩૧ અને તેની ટીકા વગેરેમાં શા માટે નામપૂર્વક અકરણનિયમ દર્શાવ્યા ? આ શંકાનુ' સમાધાન શ્લેક-૧૧૭માં પ્રાપ્ત થશે.
परिणिद्वियवयणमिनं जं एसो होइ खीणमोह मि ।
RRY
उवसमसेठी पुण एसो परिनिट्ठिओ ण हवे ॥११७॥
શ્લોકા :-એ વચન પરિનિષ્ઠિત વચન છે. અકરણનિયમ ક્ષીણમાહ ગુણુરુસ્થાનકમાં પૂર્ણતાએ પહોંચે છે, ઉપશમશ્રેણીમાં તે પરિપૂર્ણ બનતા નથી.
निष्डा,
यदेषोऽकरणनियमः क्षीणमा प्राथम्येन प्रवर्त्तत इत्युच्यते, तत्परिनिष्ठितवचन' क्षपकमाधोऽयं क्षीणमाहे स्वरूपता निष्ठां यातीत्यर्थः, अर्वाक् तु विशुद्धयमा मेन निरतिचारचारित्रेणैव क्षपकश्रेण्याहात् फलतस्तदुपपत्तावपि यावन्न स्थितकर्मा शक्षयस्तावन्नास्य स्वरूप कात्स्न्र्त्स्न्येन तादृश कर्माकरणायेोगात्, कात्स्यस्यैव च निष्ठार्थत्वात् यावच्च नेयं न ताद गर्हणीयप्रवृत्तिकरणस्य योग्यतया निवृत्तिनिष्ठा नीति द्रष्टव्यम् । फलतोऽप्यर्वा स्थानान्तरे व्यभिचारानाकरणनियम इति व्यवच्छेद्य दर्शयति-उपशमश्रेण्यां पुनरेषोऽकरणनियमः, परिनिष्ठतो न भवेत्, दाविशेषे कार्याभावेऽपि स्वरूपतः कर्मणामनुच्छेदात् पुनः प्रतिपातावश्यकत्वात् । तदुक्तम्–'उवसाममुवणीआ' इत्यादि [ आ० नि० ११८ ] | ११७
તાત્પર્યા :-ક્ષીણુમેહ, ગુણસ્થાને પ્રથમપ્રથમ અકરણનિયમ પ્રવર્તે છે એમ જે ઉપદેશદ આદિમાં કહ્યું છે તે પરિતિષ્ઠિત વચન સમજવું. તાત્પર્ય એ છે કે ક્ષપકશ્રેણીમાં
*
उप० पदे श्लो० ७३१ टीका दृष्टव्या ।
+ उवसाममुत्रणीआ गुगमहया जिणचरित सरिस पि पडिवायति कमाया किं पुण सेसे समगत्ये १ ॥११८॥
'