________________
१२३
ઉપદેશ ૩૦–કેવળ ગન્ય પ્રવૃત્તિ દેષિત નથી आहच्च हिंसा समिअस्स जा उ सा दव्वओ हीइ ण मावतो उ । भावेण हिंसा तु असंजतस्स जे वावि सत्ते ण सदा वधेति ॥३९३३॥ संपत्ति तस्सेव सदा भविज्जा सा दव्वहिंसा खलु भावओ अ । अज्झत्थसुद्धस्स जहाँ ण होजा वधेण जोगो दुहतो व हिंसा ॥ ३९४४॥
समितस्येर्यासमितावुपयुक्तस्य, याऽऽहत्य कदाचिदपि हिंसा भवेत् , सा द्रव्यतो हिंसा, इयं च प्रमादयोगाभावात्तत्त्वतोऽहिंसैव मन्तव्या । “प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा" तत्त्वार्थ ७-८] इति वचनात् । भावेन भावतो या हिंसा न तु द्रव्यतः साऽसंयतस्य प्राणातिपातादेरनिवृत्तस्य, उपलक्षणत्वात् संयतस्य वाऽनुपयुक्तगमनादि कुर्वतः यानपि सत्त्वानसौ सदैव न हन्ति तानप्याश्रित्य मन्तव्या।
३७जे वि न वाविज्जंती, णियमा तेसि पि हिंसओ सो उ ।" ..
इति [ओघ नि० ७५३] वचनात् । यदा तु तस्यैव प्राणव्यपरोपणसंप्राप्तिर्भवति तदा सा द्रव्यतो भावतश्व हिंसा प्रतिपत्तव्या, यः पुनरध्यात्मना चेतःप्रणिधानेन शुद्ध उपयुक्तगमनागमनादिक्रियाकारीत्यर्थः, तस्य यदा वधेन प्राणव्यपरापेणेन सह योगः सम्बन्धे। न भवति तदा द्विधापि द्रव्यतेभावतेोऽपि च हिंसा न भवतीति भावः । तदेवं भगवत्प्रणीतप्रवचने हिंसाविषयाश्चत्वारो भंगा उपवर्ण्यन्ते, अत्र, चाद्यभंगे हिंसायां ज्याप्रियमाणकायबोंगेऽपि भावत उपयुक्ततया भगवद्भिरहिंसक एवोक्तः, ततो यदुक्तं भवता वस्त्रच्छेदनन्यापार कुर्वतो. हिंसा भवतीति तत्प्रवचनरहस्यानभिज्ञतासूचकनिति ॥११६॥
[૧] સાધુ ઈસમિતિમાં સાવધાન હોય અને કદાચ જીવહિંસા થઇ જાય છે ત્યાં દ્રવ્યથી હિંસા છે પણ પ્રમત્તાગ (બેજવાબદારીભર્યું વર્તન) ન હોવાથી તવથી=પરમાર્થથી તો તે અહિંસા જ છે. તવાર્થ સૂત્ર (અધ્યાય-૨૨ સૂત્ર ૭૮)માં પણ હિંસાનું લક્ષણ કરતા કહ્યું છે કે “પ્રમત્તપણે પ્રાણવિયેગ કરો તે હિંસા છે.”
[૨] અસંયત ગૃહસ્થાદિ પ્રતિજ્ઞા પૂર્વક જીવહિંસાથી નિવૃત્ત ન થયા હોવાથી જીવને પ્રાણવિગ ન થાય તે પણ જીના પ્રાણરક્ષણને ભાવ ન હોવાથી દ્રવ્યથી હિંસા નથી પણ ભાવથી હિંસા છે. ઉપલક્ષણથી સંયત હોવા છતાં અસાવધાનપણે ગમનાગમન કરનારને, ક્યારેય પણ જે (સૂક્ષમ એકેન્દ્રિય) જીવોની હિંસાને સંભવ નથી તેને અનુલક્ષીને પણ "द्रव्यथी नहि ५ माथी डिस" तो ते सयतने अवश्य वाणे . माधनियुति (था૭૫૩)માં પણ કહ્યું છે કે
જે જ નિયમ ન હણાય તેવા છે તેઓને પણ તે હિંસક છે.' '
[3] એ જ સયતથી (તેમ જ તેવા અસંયત ગૃહસ્થથી) જીવહિંસા થઈ જાય તે ત્યાં દ્રવ્ય અને ભાવ ઉભયથી હિંસા છે. ३७ ये व्यापाद्यन्ते नियमातेषामेव हिंसकः स तु ॥