SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ન ઉપદેશરહસ્ય ગાથા-૩૧ ઈચ્છા જ પ્રબળ બની જાય છે એટલે તે પ્રવૃત્તિ કાળે રાગદ્વેષનું જોર વધી જવાથી તેને કલ્પિક પ્રતિસેવના ગણી શકાય નહિ. જો એ કલ્પિક પ્રતિસેવના જ હોત તે શાસ્ત્રકાર ભગવતે તેને પ્રાયશ્ચિત્ત એગ્ય ગણાવત નહિ. કહ્યું છે કે (બુક, ભા. ગાથા ૪૯૪૫) "संजमजीवितहे कुसलेणालंबणेण वणेणं । कयमाणे तु अकिच्चं हाणीवुढीव पच्छित्ते ॥" यत्त्वत्रापि कुशलालम्बनेन प्रवर्तमानस्य निदोषत्वं गीतार्थस्य गीयते तत्संयमजीविताद्युपेयेच्छानुगतत्वेनोत्कटदोषाभावमभिप्रेत्य, न तु सर्वथा तत्र दोषाभावोऽस्ति, विषयस्वाभाव्यस्य વર્ણવત્તાત, તદુ —[ ] - કે પછ“હું સવસો માવો રાવળ ન ખોલો ” રિ' अत एवाह-कल्पे त्वासेव्यमाने आराधना ज्ञानादीनां भवति, दर्पण तु तेषामेव विराधना भवति । अथ गीतार्थादिपदसत्त्वेऽकृत्यसेवापि कल्पिकैव, तदुक्तम्-[ बृ० क० भा० ४९४६] “સંયમ જીવનના હેતુથી કુશળ પ્રજનન અવલંબને અથવા અન્ય આલંબને જે અકૃત્ય સેવન કરવામાં આવે છે તેમાં પ્રાયશ્ચિતની હાનિ-વૃદ્ધિ હોય છે. (પણું સર્વથા નિર્દોષતા હોતી નથી.” કુશળ (પુષ્ટ=ગાઢ) આલંબનથી અકૃત્ય (અબ્રહ્મ) સેવનમાં પ્રવર્તનાર ગીતાર્થને નિર્દોષ જણાવ્યું છે તે ત્યાં સર્વથા દેષાભાવ હેવાના અભિપ્રાયથી નહિ પણ સંયમ જીવનરૂપ ઉપેયની ઈચ્છાથી આદ્યપ્રવૃતિ હેવાના કારણે ઉત્કટદેષ ન હોવાના અભિપ્રાયથી નિર્દોષ જણાવ્યું છે. બાકી અબ્રહ્મારૂપ વિષયને દુષ્ટ સ્વભાવ જ એ બળવાન છે કે જેથી તેમાં પ્રવર્તનારને રાગનું ઝેર ચઢયા વિના રહે જ નહિ. કહ્યું છે કે – “સર્વથા જે રાગદ્વેષને અભાવ હોત. તે નિર્દોષ પણ હોત, (પણ એ અસંભવિત છે.) . (કલ્પિક-દપિક પ્રતિસેવામાં ક્રમશઃ આરાધના-વિરાધના મૂળશ્લેકના ઉત્તરાર્ધમાં કહે છે કે કલ્પિક પ્રતિસેવામાં જ્ઞાનાદિ ગુણની આરાધના છે. જ્યારે દપિક પ્રતિસેવનામાં જ્ઞાનાદિ ગુણની વિરાધના છે. અહીં કે એવી વિચારણા પ્રસ્તુત કરે કે— "गीयत्थो जयणाए कडजोगी कारणमि णिदोसो । एगेसिं गीय कडो अरत्त दुठ्ठो अ जयणाएं ॥" अस्या अर्थः-गीताथों यतनयाऽल्पतराधःस्थानप्रतिसेवारूपया कृतयोगी-तपःकर्मणि તા: વારો જ્ઞાનાવૌ સેવતે જીપ પ્રથમ મં: / સત્ર ૨ પ્રતિસેવમન: સ્થિતિસેવાवानिति कृत्वा निदोषः, गीतार्थो यतनया कृतयोगी निष्कारणे एष द्वितीयो मंगः, अत्र सदोषः, एवं चतुर्णा पदानां षोडशभंगाः कर्त्तव्याः एकेषां पुनराचार्याणामिह पञ्चपदानि भवन्ति, 'गीतार्थः ५७ यदि सर्वशोऽभावो रागादीनां भवेन्निर्दोष इति ॥
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy