SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ-૩૪ આચારપાલનમાં એકાન્ત ત્યાજય ૨૪૭ कृतयोगी अक्तोऽद्विष्टो यतनया सेवते' एष प्रथमो भंगा, गीतार्थः कृतयोगी अरक्तोऽद्विष्टोડરતના” ( દ્વિતીયો મં: I gવં ઉન્નમિ: દ્વિત્રિશમાં મતિ, શત્રપિ પ્રથમ कल्पिका प्रतिसेवा मन्तव्येति, तथा च कथं कल्पिकायामाराधनव, दपिकायां च विराधनैवेति चेत् ? सत्यम्, भाक्तोऽत्र कल्पिकत्वव्यपदेशो, वस्तुतस्तु दपिकवेयमिति समर्थितमेव । अस्तु वा आपेक्षिकदर्पिककल्पिकोभयस्वभावेयं मुख्यकल्पिकदर्पिकयोस्त्वाराधनाविराधनाफलत्वमविरुद्धम् ॥१३१॥ ગીતાર્થ વગેરે પદની હયાતીમાં જે કાંઈ અકૃત્ય સેવન કરવામાં આવે તે બધું કલ્પિક જ છે.” “થો વાળાT” ઈત્યાદિ (બુ.ક.ભા. ગાથા-૪૯૪૬) સૂત્રમાં કહ્યા મુજબ ગીતાર્થ હેય. જયણાથી એટલે કે નિમ્નાતિ નિમ્ન કક્ષાના અપરાધ સ્થાનનું સેવન કરનાર હોય, વકૃતગી અર્થાત્ તપશ્ચર્યા વગેરે કૃત્યને અભ્યાસી હોય. અને જ્ઞાનાદિના કારણે પ્રતિસેવના કરે તો આ પ્રમાણે પ્રથમભગવત પ્રતિસેવના કલ્પિકતિસેવારૂપ હોવાથી તેનું સેવન કરનાર નિર્દોષ છે. ગીતાર્થ હોય–વતનાપૂર્વક પણ નિષ્કારણે સેવન કરે છે. આ દ્વિતીય ભંગવત સદેષ છે. આ જ રીતે ચારપદના પરસ્પર સંગથી ફલિત થતા ૧૬ ભાંગામાં પ્રથમભંગવત નિર્દોષ સમજ બાકીના ભાંગાએ સદેષ જાણવા. અન્ય આચાર્ય ભગવંતેના મત પ્રમાણે ગીતાર્થ–કૃતગી-ચતના રાગાભાવ અને શ્રેષાભાવ આ પાંચ પદથી ૩૨ ભાંગા થાય તેમાં ગીતાર્થ હોય-કૃતગી હોય-રાગદ્વેષ વિના યતનાથી સેવન કરે–આ પ્રથમ ભંગમાં કોઈ દોષ નથી અર્થાત્ કલ્પિક પ્રતિસેવના છે. જ્યારે ગીતાર્થ હેય-કૃતગી હેય-અરક્તણિ હોય પણ અયતનાથી સેવન કરે વગેરે દ્વિતીયાદિ ભાંગમાં કલ્પિક પ્રતિસેવા નથી. તે હવે પ્રશ્ન એ છે કે કલ્પિકમાં આરાધના જ હોય અને દપિંકામાં વિરાધના જ હોય એમ કઈ રીતે કહી શકાય ? જે પ્રથમ ભગવત છે તે જે અબ્રહ્ના સેવન કરે છે તેમાં સર્વથા આરાધના છે એમ તે કહેવાય નહિ ત્યારે બીજી બાજુ તેની પ્રતિસેવનાને દપિક નહિ પણ કલ્પિક પ્રતિસેવના જણાવવામાં આવી છે૭૭ તે આ વિચારણું સંપૂર્ણપણે સત્ય નથી પણ અર્ધસત્ય છે. પ્રથમ ભગવતી સાધુની અબ્રાપ્રવૃત્તિને કલ્પિક જણાવી છે ખરી પરંતુ તે કલ્પિક વ્યપદેશ ઔપચારિક છે. વાસ્તવિક રીતે તે તે દપિક પ્રતિસેવના જ હોવાનું શાસ્ત્રમાં સમર્થન કરેલું છે. અથવા પ્રસ્તુત અબ્રહ્મ પ્રવૃત્તિ એ (યતનાદિની) અપેક્ષાએ કલ્પિક સ્વભાવવાળી છે તો રાગદ્વેષની અપેક્ષાએ દપિક સ્વભાવવાળી છે અર્થાત સાપેક્ષ ઉભયસ્વભાવથી વણાયેલી છે. જ્યારે આરાધના-વિરાધનારૂપ જે ફળ કહ્યું છે તેમાં મુખ્યપણે જે કલ્પિક પ્રતિસેવા છે તેમાં આરાધના ફળ અને મુખ્યપણે જે દપિક પ્રતિસેવા છે તેમાં વિરાધના ફળ-આ વિભાગ વિધરહિત છે તે ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. ૧૩૧ ननु यद्येव मैथुने कल्पिकाया अभावस्तदोत्सर्गापवादयोः सर्वव्यापकत्वं न स्यादित्याशक्काમિgવયા પરિરનાદ – rઉત્સ-અપવાદની વ્યાપકતા અંગે શંકસમાધાન]. શકા - બનાવવા વITI. રાજુલા અવારા આ સત્ર વચન મુજબ સમસ્ત વિધિનિષેધમાં ઉત્સર્ગ અને અપવાદની વ્યાપક્તા સિદ્ધ થાય છે. જો મૈથુનમાં મુખ્યપણે કલ્પિક
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy