SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ઉપદેશરહસ્ય ગાથા-૧૨૦ ननु तथापि द्रव्यहिंसायास्तत्त्वत्तो गर्हणीयत्व मा मूल्भेकगर्हथीयत्वं त्वस्त्वेवेति कथं लोकगर्हणीया प्रवृत्तिः क्षीणमोहस्योपपद्यत इत्याशङ्कायां 'लोकः किमत्र शिष्टोऽशिष्टो वाभिप्रेत' इति विकल्प्याद्यविकल्प मनसिकृत्याह- શંકા-દ્રવ્યહિંસા તત્ત્વદષ્ટિએ ભલે નિઘ ન હોય પણ કદષ્ટિએ તે નિઘ જ છે. ક્ષીણહ વીતરાગીને લેકનિઘપ્રવૃત્તિને સંભવ પણ કઈ રીતે ઘટી શકે ? આ શંકાના ઉત્તમાં બે વિકલ્પ ઊભા થાય છે. લેકનિદ્ય શબ્દમાં ‘ક’ શબ્દથી શંકાકારને શિષ્ટક અભિપ્રેત છે કે અશિષ્ટલક અભિપ્રેત છે? જે શિષ્ટક અભિપ્રેત હોય તે તે શંકાને ઉત્તર પ્લેક ૧૨૦માં આ પ્રમાણે જણાવ્યું છે - सामाइअं चिय जओ उचियपवितिष्पहाणमक्खायं ।।। तो तम्गुणस्त ण हाइ कइया वि हु गरहणिज्जसं ॥१२०॥ [સમભાવની હાજરીમાં સદો ઉચિત પ્રવૃત્તિ] . પ્લેકાર્થ :-સામાયિક ઉચિત પ્રવૃત્તિથી પ્રધાન હોય છે તેમ કહ્યું છે એટલે સામાયિક ગુણવાળાનું ક્યારેય પણ કાંઈપણુ ગીંણીય હેતું નથી. ૧૨૦ . सामायिकमेव तात्त्विकं, यतः उचितप्रवृत्तिप्रधानं विध्याराधनयाऽगर्हणीयभगविरोधिप्रयत्नમુદયા, માથાતંત્રપતિ દ્વિત-[i૦ ૧૨–૫] ५५"समभावो सामइयं तणकंचणसत्तुमित्तविसओ त्ति । નિમિષ ત્તિ વિદ્યાવિદ્દાળ ૧ '' ' इत्यादिना ग्रन्थेन पञ्चाशकादौ, ततस्तद्गुणस्य सामायिकगुणवतः न भवति कदाचिद्र्हणवत्वं शिष्टलोकस्येति दृश्यम् ॥१२॥ ' તાત્પર્યાથ જે તાત્વિક સામાયિક હોય છે તેમાં ઉચિત પ્રવૃત્તિની જ પ્રધાનતા હોય છે. તાત્વિક સામાયિકમાં જે મુખ્ય ક્રિયાઓ હોય છે તે અંગેનું પ્રયત્ન અગર્ડણીયતાના ભંગને વિરોધી હોય છે. અર્થાત્ સ્વપ્રવૃત્તિની અગણીયતાં સુરક્ષિત રહે તે માટેની સાવધાની અત્યધિક હોય છે. વિધિની આરાધના પ્રત્યે ઘણું લક્ષ્ય હોય છે. શ્રી પંચાશક શાસ્ત્રમાં (૧૧ મું પંચાશક–ગાથા ૫) પણ કહ્યું છે કે તૃણ અને કાંચન, શત્રુ અને મિત્ર આ બધાં દ્વન્દ્રમાં મધ્યસ્થપણાના અધ્યવસાય સ્વરૂપ જે સમભાવ છે તે જ સ્વાભાવિક છે. સમભાવ એટલે ચિત્તમાં કેઈપણ પદાર્થ પ્રત્યે ન રાગ છે કે નઠેષ છે. આનો અર્થ એ નથી કે બાહ્યપ્રવૃત્તિને સદંતર ત્યાગ કરી દે. સંમભાવની વિદ્યમાનતામાં ઉચિત પ્રવૃત્તિઓને મહત્ત્વનું સ્થાન હોય છે. આ રીતે સામાયિક ગુણથી અલકૃત પુરૂષની પ્રવૃત્તિઓ ક્યારેય પણ શિષ્ટ લોકો માટે નિદ્ય હેતી નથી. ૧૨માં कथमित्याह ५५ समभावात् सामायिकं तृणकाञ्चनशमित्रविषय इति । निरभिषग चित्तं उचितप्रवृत्तिप्रधानं च ॥
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy