________________
ઉપદેશરહસ્ય ગાથા ૩૨
F
पञ्चज्जत्ति प्रव्यतान्तभूतकारितार्थत्वात् प्रवाहयेत् क्वचित् प्रत्यनीकस्ततः ३, दओसित्ति उदकौघे वा गङ्गादीनामुन्मार्गगामित्वेनागच्छति महता वा 'आटोपेनेति शेषः ' अणारिए विभक्तिव्यत्ययादनार्थैग्लैच्छादिभिर्जीवितचारित्रापहारिभिः, अभिभूतानामिति शेषः ५ । 'भयादिपरिहारार्थत्वादत्र न धर्मार्थहिंसात्वमिति चेत् न, फलतस्तस्यापि धर्मार्थत्वात्, अन्यथा शरीराद्यर्थत्वेन श्रामण्यव्याघातात्, साक्षाद् ज्ञानादिधर्मार्थमपि वर्षासु ग्रामानुग्रामविहारादिकं प्राभिषिद्धमप्यपोदितं श्रूयते एव । तथा चार्षम् - 3 णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पढमपा उसंसि गामा गामं इज्जित्तर | पंचहि ठाणेहिं कप्पर, तं जहा - नाणठ्ठयाए १, दंसणड्याए २, चरित्र ३, आयरिअउवज्झाए वा से वीसुंभेज्जा ४ आयरियउवज्झायाणं वा बहियावेयावच्चકળયાÇ ́ ।।'' [સ્થાનો ખારાશ] ાતિ । “વિત્તિવાનાત્ર હિંસાત્વમ્, માતयोगेन प्राणव्यपरोपणस्यैव तल्लक्षणत्वात्, अन्यथाऽतिप्रसङ्गादावश्यक क्रिययापि कदाचित् प्राणव्यापत्तिसम्भवात् न चात्र प्रमादोऽस्ति । अज्ञानरूपस्य विधिस्खलन कृत योगदुः प्रणिधानादिरूपस्य वा तस्याऽपरिदृश्यमानत्वादि" ति चेत् : तुल्यमिदमन्यत्र समाधानम् ॥ ३२॥
૭૨
[દ્રવ્યસ્તવ અધમ રૂપ માનવામાં મેાટા બાંધ]
એવા વિપક્ષ ઊભેા કરવામાં આવે કે માત્ર સ્વરૂપથી જ સાવદ્ય એવા પણ દ્રવ્યસ્તવ હિસારૂપ હોવાથી અધર્મજનક જ છે-તે તેમાં ઘણા મેટો વાંધા ઊભેા થાય. તે આ રીતે કે જે અનુષ્ઠાન પરિણામે નિષ્પાપ હોય પણ સ્વરૂપથી દેખાવમાં પાપસંલગ્ન હોય તે અનુષ્ઠાન હિંસારૂપ હાવાથી ત્યાજય જ હોય તેા ભયમુક્ત થવા માટે કે બીજા કાઈ સખળ પ્રયાજનથી સચિત્ત અધૂકાયથી ભરપૂર નદી ઉતરવાની આપવાદિક શાસ્ત્રાજ્ઞા વ્યર્થ અની જશે. કારણકે, અહી પણ અપૂકાયના જીવાની વિરાધના હોવાથી સ્વરૂપ તા સાવદ્ય છે, જ્યારે સ્વરૂપથી સાવદ્ય એવા આ નદીઉત્તરણ વગેરે ઉત્સર્ગ માર્ગે આગમમાં નિષેધ્યા હોવા છતાં પણ અપવાદે તેના વિધાન સૂચવ્યા છે. દા.ત. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે— [પાંચ કારણેાએ નદી ઉતરવાની અનુજ્ઞા]
નિગ્રંથ કે નિગ્ર‘થીઓને ઉદ્દેશવામાં આવેલી, ગણાવવામાં આવેલી, પ્રકટપણે કહેલી, મહાસમુદ્ર સમાન પાંચ મહાનદીએ એક માસમાં બે વાર કે ત્રણ વાર ઉતરવી કે પાર કરવી કલ્પે નહિ, તેનાં નામ આ પ્રમાણે-ગંગા, યમુના, સરયૂ, અરાવતી અને મહી. (અપવાદે) પાંચ કારણે કલ્પે-તે (પાંચ કારણ) આ પ્રમાણે, (૧) ભય, (૨) દુષ્કાળ, (૩) પ્રવ્યથન થાય, (૪) નદીનું પૂર આવે, અને (૫) અનાર્યાથી અભિભવ.
પાંચ કારણેાની વિશેષ સમજુતી આ પ્રમાણે છે.
६३ नो कलते निर्ग्रन्थानां वा निर्यथीनां वा ग्रामानुग्रामं द्रोतुम् । पंचभिः स्थानैः कल्पते । तद्यथा - ज्ञानार्थतया १ दर्शनार्थतया २ चारित्रार्थतया ३ आचार्योपाध्याय वा तस्य विष्वग्भवेत् (विश्रम्भेत ) ४ आचार्योपाध्यायानां वा बहित्रैयावृत्त्यकरणताये५ ॥