________________
ઉપદેશ ૩૬-વિરુદ્ધ આચરી તે આજ્ઞા નથી
यतनापि प्रमाणमूला श्रेयसी न तु विकल्पमात्रकृतेत्युपपादयति-
જેવી તેવી યતના પણ શ્રેયસ્કર નથી. જે યતના સનવચન રૂપ પ્રમાણ મૂલક હોય તે જ શ્રેયસ્કર છે. પાતાની મતિકલ્પનાથી પાળવામાં આવતી જયણા શ્રેયસ્કર નથી. ૧૪૫મા શ્લેાકમાં આ બાબતનું સ્પષ્ટ ઉપપાદન કર્યું છે—
जयमा खलु आणाए आयरणावि अविरुद्धमा आमा ।
मार्स विंग्गायरणा जे असयालंबणकया सा ॥१४५॥
શ્લોકા :-આજ્ઞાપૂર્વકની હોય તે જ જયણા છે. આચરણા પણ વિરૂદ્ધ ન ય તે જ આજ્ઞા રૂપ છે. અસર્વિન લોકોનું આચરણુ આજ્ઞારૂપ નથી કારણ કે તે અસદાલ અને પ્રેરિત હાય છે. ૫૧૪મા
यतना खलु निश्चयेन आज्ञया - निशीथादिसूत्रादेशेन भवति, न तु स्वाभिप्रायेण लोका-चारदर्शनेनैव वा । नन्वाचरणाऽप्याशैव पञ्चसु व्यवहारेषु जीतस्यापि परिगणनात्, तथा च कथं नेवं यतनम्यां प्रमाणमित्यत्राह - आचरणाप्यविरुद्धैवाज्ञा, न पुनरसंकिमाचरणा, यद्यस्मात् असदालवनकृता सा, ते हि दुःषमाकालादिदोषावल' बनेन स्वकीयं प्रमाद मार्ग तथा व्यवस्थापयन्ति, न चैतद्युक्त, विवादेरिव दुःषमायां प्रमादस्याप्यनर्थंकरण शसय विघातात् । तदुक्तम्f " मारेति दुस्समा ए वि बिसादओ जह तहेव साहूणं ।
निक्कारणपडि सेवा सव्वत्थ विनासई चरणं ॥ " [ उपदेशपद - ८० ] अविरुद्धाचरणायाश्चेत्थं लक्षणमामनन्ति - [बृ.क. भा. ४४९९] [उप पद ८१३] [पंचवस्तु-४७६] १७ असढेण समाइन्नं जं कत्थइ केाई असावज्जं ।
न निवारियमन्नेहिं जं बहुमभमें अमायरिजं ॥ अशठेना- मायाविना सतत समाचीर्णमाचरितं यद् भाद्रपदशुक्लचतुर्थीपर्युषण पर्ववत्, कुत्रचित्काले क्षेत्रे वा केनचित्संविग्नगीतार्थत्वादिगुणभाजा कालिकाचार्यादिनाऽसावद्यं मूलोत्तरगुणाराधनाऽविरोधि, तथा न= नैव निवारितमन्येव तथाविधैरेव गीतार्थैः अपि तु 'बहु यथा भवत्येव' मतं ' बहुमतमेतदाचरितम् ॥ १४५॥
"
તાર્યા : લેાચાર મુજબની દેખાદેખીથી કલ્પી લીધેલી જણા અથવા મનફાવતી રીતે કલ્પી લીધેલી જયણા એ વાસ્તવિક રીતે જયણા જ નથી. નિશીથ વગેરે સૂત્રમાં જણાવ્યા મુજબ ભગવાનની આજ્ઞાપૂર્વક જે જયણાનુ પાલન થાય છે તે જ સાચી જયણા છે. ६६ मारयन्ति दुःषमायां विवादयो यथा तथैव साधूनाम् । निष्कारणप्रतिसेवा सर्वथा विनाशयति चरणम् N. ३७ अशठेन समाचीर्णं यत्कुत्रचित् केनचिदसावद्यम् । न निवारितमन्यैर्यहुमतमेतदाचरितम् ॥