________________
पहेशरहस्य गाथा-८
[ગુરુપરતત્ર હોય તે માર્ગાનુસારી]
અમુક વ્યક્તિમાં આ પ્રકારનુ જ્ઞાન હોવાનુ` ચિહ્ન ગુરુપરતંત્રતાસ્વરૂપ આજ્ઞાપાલન છે. કારણકે ગુરુ વગેરેના વિષયમાં આભ્રાન્ત જ્ઞાન હોય તે જ તેમની પરતંત્રતાને સ્વીકાર થાય છે. સારાંશ એ છે કે અમને માન્ય સામાચારીનુ` પાલન કરવા નું કરવા માત્રથી માર્ગાનુસારિતા હાવા ન હોવાનુ અમે કહેતા નથી, પરંતુ અમારા કહેવાના આશય એ છે કે જેઓ માર્ગાનુસારી હોય તેઓ સ્વચ્છ ૬પણે જ્ઞાનશૂન્ય ક્રિયામાં અનુરક્ત હોય નહિ પણ જ્ઞાનના અથી હોય અને તે માટે ગુરુએની પરતંત્રતાના એટલે કે ગુરુકુળવાસને આશ્રય લેનારા હાય.
પ્રશ્ન :તમારા કહેવા પ્રમાણે તે ગુરુપરતંત્રતારૂપ આજ્ઞાનું પાલન હોય તેા જ જ્ઞાનના સદ્ભાવ હોય તેા જેએ ગુરુપરતંત્ર નથી તેવાએ જે મહિના મહિનાના ઉપવાસ વગેરે વિશિષ્ટ ધર્મક્રિયા કરતા દેખાય છે, તેમજ જેમને પેાતાની માન્યતામાં જ અત્યત આદરની ગાંઠે બધાયેલી છે. તેવાઓની પારલૌકિક હિત માટેની પ્રવૃત્તિમાં જે પ્રશમભાવ એટલે કે અલ્પકષાયતા જોવામાં આવે છે, તે શુ' જ્ઞાન વિના જ હોય છે ? સમજ્યા વિના જ હોય છે ? આ પ્રશ્નના ઉત્તર નીચેના બ્લેકમાં મળી રહેશે.
किरियावि खेयमित्तं मोहकया हंदि होइ अण्णेसिं । सम्मोहसत्याए पसमो परिणामओ मोहो ||८||
શ્લોકા :- ખીજાઓની માહગર્ભિત ક્રિયા પણ ખરેખર કષ્ટ માત્ર ફલક છે. તેમજ ભરચક માહની સુષુપ્ત અવસ્થાના કારણે દેખાતા બાહ્ય પ્રશમ છે તે પરિણામે મુગ્ધતા જ છે. દ્વા क्रियाऽपि - मासक्षपणादिका, अन्येषामाज्ञाबाह्यानाम्, मोहकता - मृगतृष्णा या मुदकभ्रमवतां प्रवृत्तिरिव प्रबल मोह मूल विपर्यासधीजनिता खेदमात्रं - फलानुपहितश्रमरूपैव । परलोकानुपायेऽपि तदर्थितया प्रवर्तमानानां बाह्यानां दोषभासं पर्यालोच्य बहुगुणकलितमपि गुरुकुलवासं परित्यजतां स्वछन्दयतीनां च मोहपारवश्यानपायात् । तदिदमुक्तम् - [पंचाशके - ११] पायं अभिन्नगंठीतमा उ तह दुक्करंपि कुव्वंता ।
बझाव ण ते साहू धंखाहरणेण विष्णेया ॥ ३८ ॥ इति ॥
૧૬
तथा सम्मोहस्वस्थतया - रागद्वेष मोहसन्निपातलक्षणव्याधेरनुद्रेकावस्थालक्षणया हेतुभूतया, प्रशमो रागद्वेषमन्दतालक्षण:, परिणामत - आयतिफलयोग्यतालक्षणात्, मोहोऽधिकदोषरूपः । यथा हि वातपित्तश्लेष्मसंक्षोभजनितव्याधेर्देहादनुत्तारेऽपि कुतोऽपि वेलाबलादनुद्रेकावस्था यां मन्दतापि पुनरधिकसंक्षोभप्रयोजकतया तत्त्वतो दोषरूपैव तथा निर्बीजत्वं निर्बीजत्वाभिमुख्य वा विना मोहपरिंणत्यवस्था विशेषकृता रागद्वेषमन्दतापि दोषरूपैव तदादु – [ उपदेशपदे ] "जो मदरागदोसों परिणामो युद्धओ तओ होइ ।
मोहम्म य पबलम्म ण मंदया हंदि एएसि ॥ १८९ ॥
४. प्रायोऽभिन्नग्रन्थितमास्तु तथा दुष्करमषि कुर्वन्तः । बाह्या इव न ते साधवो ध्वांक्षाहरणेन विज्ञेयाः ॥ ५. यो मन्दरागद्वेषः परिणामः शुद्रकस्ततो भवति । मोहे च प्रबले न मन्दता हन्दि एतेषाम् ॥