________________
ઉપદેશ-૧૧ મુનિઓએ વાણીમાં રાખવાયોગ્ય સંયમ
૮૯
अथ क्रियायां विधिशुद्धोपयोगयोगादेव द्रव्याज्ञायाः प्राधान्यमुपपद्यते-[पंचाशके ३।१०] ७ वेलाइविहाणम्मि तग्गयचित्ताइणा य विन्नेओ । तव्वुढिभावभावेहिं तह य दत्वेयरविसेसो ॥ इति वचनात् , तथा च आगमदेशे क्रियारूपभावे आगमनिषेधान्नोआगमतो भावाज्ञात्वमेव युक्तम् , नोशब्दस्य देशनिषेधार्थत्वात्, न तु द्रव्याज्ञात्वमित्याशङ्कायामाह
શંકા:- દ્રવ્યાજ્ઞા અને ભાવાજ્ઞા એ બેના અનુદન રૂપ બીજાધાનથી વિશુદ્ધ બાહ્ય ક્રિયાને પ્રધાન દ્રવ્યાજ્ઞા કહેવામાં આવી તે બરાબર લાગતું નથી. જે બાહ્યક્રિયા શુદ્ધવિધિપૂર્વક અને ઉપગપૂર્વક કરવામાં આવે તેને જ પ્રધાન દ્રવ્યાજ્ઞા કહેવી જોઈએ. પંચાશક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
વેળા (=કાળ) સાચવવાપૂર્વક અને નહિ સાચવવા પૂર્વક વિધિનું પાલન હોવું અને ન હોવું, ક્રિયામાં મને હવે અને ન હે, અને બાહ્ય ક્રિયાની ઉત્તરોત્તર વૃદ્ધિ અને હાનિથી ક્રમશઃ ભાવાજ્ઞા અને દ્રવ્યાજ્ઞાને તફાવત પારખવે.”
આ રીતે, જે દ્રવ્યાજ્ઞાને અપ્રધાન કહેવામાં આવી છે તે પણ નિગમથી ભાવાઝા છે” એમ કહીએ તો કાંઈ અયુક્ત નથી “ન” શબ્દ અહીં આંશિક નિષેધાર્થક છે સર્વથા નિષેધાર્થક નથી. તાત્પર્ય એ છે કે એને પણ પ્રધાન દ્રવ્યાજ્ઞા માનવી જોઈએ, નહીં કે અપ્રધાન દ્રવ્યાજ્ઞા. કારણ કે, આગમ એક દેશભૂત ક્રિયારૂપ ભાવ હોય અને બીજા અંશમાં આગમ નિષેધ હોય તે તેને આગમતઃ ભાવાજ્ઞારૂપ માની શકાય છે. ઉત્તર
नोआगमभावाणा एसा णो बज्झकिरियमहिगिच्च । दव्वेण य भावेण य छेयत्तं जं सुए भणिअं ॥३९॥
લેકાર્થ –“ઉપરોક્ત દ્રવ્યાજ્ઞા બાહ્ય ક્રિયાને આશ્રયીને ને આગમતઃ ભાવાજ્ઞા નથી. શાસ્ત્રમાં દ્રવ્ય અને ભાવ ઉભયના વેગથી એકપણું (અર્થાત્ વ્યવહાર ઉપગીપણું) કહ્યું છે. ૩૯ાા
. एषा=अधिकृतद्रव्याज्ञा नो नैव बाह्यक्रियामधिकृत्य नोआगमभावाज्ञा, अतवृत्त्या जीवपरिणामरूपायाः क्रियाया भावत्वेऽपि, बहिर्वृत्त्या शरीरपरिणामरूपायास्तस्या द्रव्यत्वाऽविरोधात् । एतच्चेत्थमेव यद्=यस्मात् श्रुते आवश्यकनियुक्त्यादिलक्षणे द्रव्येण भावेन च छे कत्व वंदनया સંપૂર્ણ યોગદઢક્ષi મળત૬, તથા ૨ તથ્વ–આ. નિ. ૨૨૮–૨૨૧] ८°रूप्पं टंकं विसमाहयक्खर णवि य रूवगो छेयो। दोहं वि समाओगे रूवो छेयत्तणमुवेइ ॥ ८ रूप्प पत्तेयबुहा ट्रक जे लिंगधारिणो समणा । दव्वस्स य भावस्स य ओ समणो समाओगे। ति। ७९ वेलादिबियाने तद्गचित्तादिना च विशेषः । तदवृद्धिमावभावस्तथा च द्रव्येतरविशेषः ॥ ८० रूट विपनाहताशा नापि च रूप्पकछेकः । द्वयों पि समायोगे रूप्पं छेकत्वमुपैति ॥ ८१ रूप प्रत्येकबुधाः टक ये लिङ्गधारिणः श्रमणाः । द्रव्यस्थ च भावस्य च छेकः श्रमणः समायोगे ॥ इति ૧૨
11-11
II