SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ ૩૮ : પરિપૂર્ણ અર્થોપલબ્ધિનાં મહત્ત્વપૂર્ણ અંઞા પદાર્થોદિ ૨૮૩ શ્લેાકા :-અધિકરણના ત્યાગપૂર્વક કરાઈ રહેલું, એ ભાવથી ગ્રહણુ રૂપ નથી’ એમ જાણવું, તે મહાવાકયા છે. એ પર્યાર્થ તેા પૂર્વ કહ્યા મુજબ છે. ૫૧૬૪મા यत एतद् वस्त्रादिग्रहणम्, मावात्तत्त्वतोऽधिकरणत्यागत आर्त्तध्यानादिपरिहारादग्रहणमं अवंति ज्ञातव्यम्, अग्रहणपरिणामोपष्टंभकं ग्रहणमपि खल्वग्रहणमेव, एष महावाक्यार्थः, ફેસપર્યન્તુ પૂર્વોત્ત‘આશૈવ સર્વત્ર ધર્માં સા' કૃતિ ।।શ્ તાત્પર્યા :–પાતે ધારણ કરેલું વસ્ત્રાદ્વિ ઉપકરણ અધિકરણુ ન બને તેની કાળજી રાખીને ભગવાનની આજ્ઞા મુજબ વાપરવામાં આવે તે પરમાર્થ દૃષ્ટિએ તેનાથી આ ધ્યાન વગેરે મહાદોષો ટળતા હોવાથી તે અગ્રહણુ જ છે તેમ જાણવું, અગ્રહણ એટલે કે પરિગ્રહત્યાગ, ‘મહાવ્રતનું... પાલન કરવામાં ટેકારૂપ બનતુ વસ્ત્રગ્રહણ એ ખરેખર પરિગ્રહ રૂપ જ નથી.’ આ મહાવાકયાર્થ છે. અપર્યાર્થ તે પૂર્વ કહ્યો છે જ કે “આજ્ઞા એ જ સર્વધર્મકૃત્યના પ્રાણ છે.’ ૧૬૪ના वाक्यान्तरमधिकृत्याह — ખીજા એક આગમિક વાકયમાં પદાર્થાદિના અવતાર શ્લાક-૧૬૫થી ચાર શ્લામાં કર્યા છે– तवज्झाणाइ कुज्जा एत्थ पयत्थो उ सव्वर्हि ओहा । छठु सगाई करणं सेयं सिवट्ठति ॥ १६५ ॥ શ્લેાકા : તપા–ધ્યાનાદિ કરવા’આ વાકયમાં પદાર્થ એ છે કે સામાન્ય રીતે બધાને માટે છઠના તપ અને કાચાત્સર્ગાઢિ કરવા શ્રેયસ્કર છે. ૧૬૫ાા सर्वत्र ओघेन - समर्था समर्थादिपरिहारसामान्येन, शिवार्थ = मोक्षार्थं षष्ठोत्सर्गादीनां करणं श्रेय इति ॥ १६५॥ तपोध्यानादि कुर्यादत्र वाक्ये पदार्थस्तु તાત્પર્યા :-તપ-ધ્યાન વગેરે કરવા-આ વાકયમાં સમર્થ કે અસમની ચર્ચા કર્યા વિના કુલિત થતા પદાર્થ એ છે કે સામાન્યતઃ બધાને માટે માક્ષના હેતુથી છઠ-અટ્ઠમ વગેરે તપશ્ચર્યા અને કાયાત્સર્ગાદિમાં રહીને ધ્યાન કરવુ. શ્રેયસ્કર છે. ૧૬પા तुच्छावत्ताईणं तक्करण अकरणं अओ पत्तं । बहु दोसपस गाओ वक्कत्थो एस दट्ठव्वो ।। १६६॥ શ્લેાકા : ‘તુચ્છ અને અવ્યક્ત વ્યક્તિ માટે પણ તે બ્ય બન્યુ. વળી તેને ઘણાં દોષ કરનારું હોવાથી (કરણ પણુ) અકરણરૂપ પ્રાપ્ત થયુ” આ વાકયા જાણવા. ૫૧૬૬ા तुच्छाः=असमर्था बालवृद्धादिलक्षणाः, अव्यक्ताश्चागीतार्थाः, आदिनावश्यकहानियोग्यादिग्रहस्तेषामतः = पदार्थात् तत्करणं = षष्ठोत्सर्गादिकरणं प्राप्त बहुदोषप्रसङ्गात्, " शक्त्यतिक्रमेण तपोध्यानादिकष्टानुष्ठानस्यार्त्तध्यानमयत्वेन तिर्यगाद्यशुभजन्माद्यापत्तेः करणं तत्त्वतोऽकरणमेव तत्, एष वाक्यार्थी द्रष्टव्यः ॥ १६६॥ તાત્પર્યા :–તુચ્છ એટલે છઠ વગેરે તપશ્ચર્યા કરવાને અસમર્થ, દા.ત. ખાળવૃદ્ધાદિ. અવ્યકત એટલે અગીતાર્થ, અર્થાત સૂત્રાર્થ અકેાવિદ આદ્ઘિ શબ્દથી ખીજા પણુ–તપ વગેરેથી
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy