________________
ઉપદેશ ૬: અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મેાક્ષાંગ નથી
द्वैविध्यमेव दर्शयति
‘દ્રવ્ય’ શબ્દના બે અર્થ છે— =
एगो अप्पान्ने अण्णो पुण होइ भाव जोग्गत्ते ।
usar iठियाणं वितिओsपुणबंधगाणं ॥ १७॥
શ્લેાકા :- એક અર્થ અપ્રાધાન્ય છે અને બીજો અર્થ ભાવ પ્રતિ ચૈાન્યતા. પ્રથમ અર્થ ગ્રંથિસ્થાને રહેલા જીવાને લગતા છે અને બીજો અપુનર્બંધક આદિને છે. ૧૭ાા एक द्रव्यपदार्थ : अप्राधान्ये = मुख्यपदार्थाभावलक्षणे वर्त्तते, अप्राधान्यमात्रस्यापेक्षिकत्वेनाव्यवस्थितत्वात्, यथा आचार्यलक्षणाभाववत्तयाऽङ्गारमर्दको द्रव्याचार्य इति व्यपदिश्यते । તવાદ[૬ પંચારાત્રે ૨-૩પહેરાવે રખ૪]
૩૦
3° अप्पान्ने वि इहं कत्थइ दिट्ठो उ दव्वसोत्ति । अंगारमद्दगो जह दव्वायरिओ सयाऽभव्वो । ति
[દ્રવ્ય શબ્દનો પ્રથમ અર્થે અપ્રાધાન્ય]
તાત્પર્યા :–દ્રવ્ય પદને! પ્રથમ અર્થ અપ્રાધાન્ય એટલે કે મુખ્ય પદાર્થના અભાવ. જો કે અપ્રાધાન્યના શબ્દાર્થ પ્રધાનપણાને અભાવ એવા થાય, પરતુ તે અર્થ નહિ લેતા મુખ્ય પદાર્થને અભાવ એ અર્થ લેવાનુ કારણ એ છે કે માત્ર પ્રધાનપણાને અભાવ વક્તાની ઈચ્છાને સાપેક્ષ હોવાથી અવ્યવસ્થિત એટલે કે અનિશ્ચિત સ્વરૂપવાળે છે. દા.ત. અગારમક નામના અભવ્ય જનાચાર્યને શાસ્ત્રમાં દ્રવ્યાચાર્ય કહ્યા છે—તેનું કારણ એ નથી કે તેમના કાળમાં તેમનાથી ચઢિયાતા અધિક તેજસ્વી બીજા કેઇ આચાર્ય વિદ્યમાન હતા, પરંતુ તેમનામાં આચાર્ય પણાના કોઈ લક્ષણ જ ન હતા, પચાશકમાં કહ્યું છે કે—
શાસ્ત્રમાં કયાંક દ્રવ્ય શબ્દ અપ્રાધાન્ય અર્થમાં પણ પ્રયુક્ત થયેલા છે દા. ત. સદા અભવ્ય અંગારમ કને દ્રવ્યાચાય કહ્યા છે.’’
अन्यः पुनर्भवति भावयोग्यत्वे = फलजननयोग्यत्वे, यथा मृत्पिण्डो घटजननयोग्यः सन् द्रव्यघट इति व्यपदिश्यते, सुश्रावकश्च साधुगुणप्रतिपत्तियोग्यो द्रव्यसाधुरिति, साधुश्च देवभावप्रतिपત્તિયોગ્યો વ્યયેવ રૂતિ । તવાદ્[૬—પંવારા]
मउपिंडो दव्वघडो सुसावगो तह य दव्वसाहुत्ति ।
साहू अ दव्वदेवो एमाइ सुए जओ भणिअं ॥। ११॥ इति ।
३० अप्राधान्येऽपीह कुत्रचिद् दृष्टस्तु द्रव्यशब्द इति । अङ्गारमर्दको यथा द्रव्याचार्यः सदाऽभव्य इति ॥ ३१ मृत्पिण्डो द्रव्यघटः सुश्रावकस्तथा च द्रव्यसाधुरिति । साधुश्च द्रव्यदेव एवमादि श्रुते यतो भणितम् ॥