SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉપદેશરહસ્ય ગાથા–૪૬ (અશુભ કર્મ)ને નિશ્ચય ન હોવા છતાં પણ તેની સંભાવના હોવાથી તેની ઉપશાંતિ માટે મંગલાચરણ વગેરેને પ્રયત્ન કરાય છે. આમાં કાંઈ વિરોધ જેવું નથી. સારાંશ એ છે કે ઉપક્રમ યંગ્ય કર્મને નિશ્ચય ન હોવા છતાં પણ તેની ઉગ્ર સંભાવના-સંશય હેવાથી તેના નાશ માટેની પ્રવૃત્તિને ઉચ્છેદ થવાની આપત્તિ નથી. ઉપરોક્ત વિષયમાં અન્ય ગ્રંથકારને અભિપ્રાય એ છે કે ઉપક્રમોગ્ય કર્મોને નાશ કરવાની પ્રવૃત્તિમાં મુખ્યતાએ અનુકૂળ અદઈ જ કારણ છે એટલે તેમાં વિના શ્યના નિશ્ચયની કોઈ અપેક્ષા જ નહિ હોવાથી પૂર્વ શકિત વિરોધને કઈ અવકાશ જ નથી. ૪દા
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy