SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ ૪–ગુરુકુળવાસ : આચારાંગને પ્રથમ ઉષ पार्श्वस्थावसन्न-कुशील-संसक्त-यथाच्छन्दाभिधानां पञ्चानां साधूनामेकतरेण सह वसतीत्यर्थः । इत्थं च यतयोग्यप्राप्तेनिमित्तत्वमपि कदाचिदपोद्यत इति । नातिशयितदुःसङ्गत्यागादिकारण विना गीतार्थस्याप्ये काकिनो विहारोऽनुज्ञात', तथाविधकारणे तु गीतार्थ एकाक्यपि विहरेत् , अगीतार्थस्तु ન સર્વત સિદ્ધ ? રૂા. [ગીતાને એકાકી વિહારના સંયોગો] મૂળ ૧૩મી ગાથાનાં ઉત્તરાર્ધ તાત્પર્ય એ છે કે ગીતાર્થને પણ ‘ન થામ ગા.” સૂત્રો વિષય ત્યારે જ લાગુ પડે જે પોતાનાથી અન્યૂન ગુણવાળા અન્ય ગીતાર્થને સથવારે મળવામાં કંઈક જોરદાર વિન હોય. સહાય પ્રાપ્ત થઈ શકે એમ હોય તે અન્ય ગીતાર્થની સાથે જ વિચરવું જોઈએ. કારણ કે પંચકલ્પ ભાષ્યમાં કહ્યું છે કે કાળ સંક્લિષ્ટ (કપ) હોવાથી અર્થાત્ ગીતાર્થ સંવિગ્ન મહાત્માઓની વિરલતા હેવાથી યતનાશીલ સાધુઓને સંગ ન હોય તે ષડૂજીવનિકાયની દયામાં તત્પર સંવિગ્ન સાધુ પણ પાંચમાંથી અનુક્રમે કોઈ પણ એકની સાથે સહવાસ કરે પાંચમાંથી એટલે કે (૧) પાર્શ્વસ્થ (૨) અવસગ્ન (૩) કુશલ (૪) સંસત અને (૫) યથાસ્કન્દ નામના પાંચ પ્રકારના સાધુઓમાંથી ગમે તે એકની સાથે વિચરે. આ રીતે આ સૂત્રમાં કપરા કાળમાં યતનાશીલ ગીને અલાભ એ પાર્થસ્થ આદિ પાંચ પ્રકારના સાધુઓ સાથેના સહવાસનું નિમિત્ત દર્શાવવામાં આવ્યું છે, પરંતુ કદાચિત્ કપાળ ન હોય તો ‘ન થામ ગા’ સૂત્રથી તેમાં અપવાદ દર્શાવીને પાસ્યાદિ સાથે સહવાસમાં તેને નિમિત્તપણાને નિષેધ કરવામાં આવે છે. અર્થાત્ સંકટકાળમાં તો ચતનાશીલ યોગીને અલાભ એવું પુણકારણ છે જેથી સંવિગ્ન સાધુને પણ પાંચની સાથે રહેવા બાધ્ય થવું પડે, પરંતુ “ર ચામિના' સૂત્ર એ સૂચવે છે કે કાળ જે કપ ન હોય અથવા ચેતનાશીલ ગીને સાથ ન મળે એ એવું પુષ્ટકારણ નથી કે જેથી પાંચની સાથે રહેવા બાધ્ય થવું પડે. એટલે આ કપરા કાળમાં ઉત્સર્ગ માગે તે અત્યંત દુઃસંગને ત્યાગ વગેરે કારણ ન હોય તે ગીતાર્થને પણ એકલા વિચરવાની અનન્ના. નથી. પરંતુ જેની સાથે રહેવું પડયું છે તે અત્યંત કુશીલ હદય અને તેના સંગથી સંયમ દુરારાધ્ય હોય તે ન થાસ્ત્રમઝા' સૂવાનુસારે તેવાને સાથ છોડીને ગીતાર્થ સાધુ એકલે પણ વિચરે પણ અગીતાર્થને તો એકલા વિચરવું કઈ પણ રીતે સંગત નથી એ સિદ્ધ થાય છે. || ૧૩ !
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy