SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ-૧૧ મુનિઓએ વાણીમાં રાખવાગ્ય સંયમ અહીં સમજવા ગ્ય એ છે કે દ્રવ્ય અને ભાવ ઉભયના ગવાળા કયુક્ત રૂપ્ય સ્થાનીય પ્રથમ ભંગવતી સાધુને કરવામાં આવતી વંદના મેક્ષફલક હોવાથી એકાન્ત શુદ્ધ જ છે. બાહ્ય ક્યારૂપ દ્રવ્યના અભાવમાં કેવળ ભાવયુક્ત ટંકશૂન્યરૂપ્ય સ્થાનીય દ્વિતીય ભંગવતી સાધુ છે. તેને કરવામાં આવતી વંદના પણ મેક્ષરૂપ અભ્યદય ફળ સાધક હોવાથી એકાંતે શુદ્ધ જ છે કારણ કે ક્રિયા કરતાં ભાવનું ઘણું મહત્ત્વ છે. કહ્યું છે કે – - “જેટલું અંતર સૂર્ય અને આગીયાના પ્રકાશમાં છે તેટલું અંતર ક્રિયાશૂન્ય ભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બે વચ્ચે જાણવું.” ભાવશૂન્ય દ્રવ્ય ક્રિયાવાળા ટંકયુક્તઅશુદ્ધરૂપ્રસ્થાનીય તૃતીયભંગવત અને દ્રવ્ય અને ભાવ ઉભયરહિતમુદ્રામાવસ્થાનીય ચતુર્થ ભંગવતી સાધુને કરવામાં આવતી વંદના અનિષ્ટ ફળદાયક છે કારણ કે સંકૂિલષ્ટ પરિણામવાળા જીવને જ તેવા સાધુને વંદન કરવાનું મન થાય, બીજાને નહિ. તેથી કુદેવ, કુગુરૂ વગેરે મિથ્યાત્વ પિષક હોવાથી તેને ઈષ્ટફલક કહી શકાય નહિ. આ વિષયમાં બીજાઓને મત આ પ્રમાણે છે કે નામમાત્રથી અરિહંતને પણ કરવામાં આવતી તૃતીય અને ચતુર્થ ભંગ સંબંધી વંદના એ જૈન શાસનની વંદના રૂપ નથી કિંતુ લૌકિક વંદનક્રિયારૂપ છે. કારણ કે જે ફળ લૌકિકવંદનાનું છે તે જ તેનું પણ ફળ છે. તે વંદના જન શાસનની ન હોવાનું કારણ એ છે કે જૈન વંદના વિધિપૂર્વક કરવામાં આવે તો ઈષ્ટફળ સંપાદક અને વિપરીત વિધિથી કરવામાં આવે તો અનિષ્ટ ફળદાયક બને છે એ તેને સ્વભાવ છે. પૂર્વોક્ત વંદના અવિધિથી કરવામાં આવે તે પણ સાક્ષાત તેનું કઈ અનિષ્ટફળ દેખાતું નથી માટે બાહ્ય દેખાવમાં જૈન શાસનની વંદના રૂપ ભાસતી હેવા છતાં પણ તે લૌકિકી જ છે. - સાર એ છે કે ઉપગપૂર્વકની ક્રિયા હોવા છતાં પણ તેને દ્રવ્યાજ્ઞા કહેવામાં કશું અજુગતું નથી, કારણ કે પૂર્વોક્ત પ્રથમ ભંગમાં ભાવ વિદ્યમાન છે વા છતાં પણ દ્રવ્યની વિદ્યમાનતા પણ જરૂરી લેખવામાં આવી છે. એકલા
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy