SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ઉપદેશરહસ્ય ગાથા-૧૨૪ તાત્પર્યાર્થી :- “ક્ષીણહીમાં લેશમાત્ર પણ નિપ્રવૃત્તિને સ્થાન નથી. અમારા આ પ્રતિપાદનમાં અમને કોઈપણ જાતને અભિનિવેશ-કદા ગ્રહ કે ખોટી પકડ નથી. અમારે તો એ જ કહેવું છે કે ભગવાનના વચનને લેશમાત્ર પણ અન્યથા કરી શકાતું નથી. અર્થાત્ ખોટુ પાડી શકાતું નથી. ઉપરોક્ત વિષયમાં ભગવાનને મત પણ એ રીતે જ વ્યવસ્થિત છે એવી અમારી દઢ શ્રદ્ધા છે. છતાંય પૂર્વાચાર્યોનું શુભ અનુકરણ કરીને કહીએ છીએ કે આ વિષયમાં બહુશ્રુતે કહે તે પ્રમાણ. ૧૨૪ वाचकजसनी प्रसादी શુદ્ધ પ્રરૂપણું (પૃ. ૨૨પનું ચાલુ) (૨૨) સંવેગ રંગ તરંગ ઝીલે માગશુદ્ધ કહે બુધા. (૨૨) ઉત્તરાધ્યયને સરળ સ્વભાવે શુદ્ધ પ્રરૂપક દાખે, ( ) શુદધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે તસ ભવ અરહમાળા. (૨૪) જે જ્ઞાન ક્રિયાને દરિયે તે સદ્ગુરુ ગુણમણિ ભરીયે, જે શુદધ પ્રરૂપક નાણી તે પણ ઉત્તમ ગુણ ખાણું (૨૯) જે શુદ્ધ કથક ગુણધારી તે સદ્દગુરુની બલિહારી. (१६) निरुपक्रमकर्म वशान्नित्य मार्ग कदत्तदृष्टिरपि । વાવમૌવાદ્ધ', રુદ્ધ મા પુરૂવચત IIIવરિ૦ || પ્રવચનાનુરાગ (૨) પ્રહ્માદા પ્રમાતાનાં, વરસાણીનામ્ | अब्धौ पोत इवेह प्रवचनरागः शुभोपायः ॥ (२) विषयानुबन्धवन्धुर-मन्यन्न किमप्यह फलं याचे । किन्त्वेकमिह जन्मनि जिनमतरागः परत्रापि ।। (૨) તુજવચનરાગસુખ આગળ નવિ ગણું સુરનર શર્મરે કોડી જે કપટ કેઈ દાખવે નવિ તજુ તોય તુજ ધર્મ રે. ૧૨૫-૧૧-૧૧૮ (૪) અહે છું પ્રવચનના રાગી-વિપાકસૂત્ર રાજઝાય. () તુજવચનરાગ સુખસાગર હું ગણું સકલ સુરમનુજ સુખ એક બિંદુ. .ગાજીએ એક તુજ વચનરાગે ૩૫૦–૧૭–૭.૮ (૬) ખાંડ ગળી, સાકર ગળી, વળી અમૃત ગળ્યું કહેવાય. માહરે તો મન શ્રત આગળ તે કઈ ન આવે દાય. ૩ અંગ સજઝાય ૬. 8888888888888888
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy