Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage
Catalog link: https://jainqq.org/explore/005524/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् देवचन्द्रजी कृत चोवीसी TREEN OBLELA FION Fer Personal-&- Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ SAJHASACi 128665 yamandirgkobatirth.org हदराय हेरिटेज || For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् देवचन्द्रजी कृत चोवीसी AMERIENDRA For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् देवचन्द्रजी कृत चोवीसी ACHAVAANGTA Shoujo aquil Nuce Cauring Jo 0252.16204-05 Phone: 21931 25/101 05 For Personal & Private Use Only . Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમળો દ્વારા લખાયેલ અર્થ અને સાર श्रीमद् देवचन्द्रजी कृत चौबीसी पू. कलापूर्णसूरीश्वरजी महाराज साहेब के करकमलों द्वारा लिखे गये अर्थ और सार हिन्दी अनुवाद सहित સંપાદક - પ્રેમલ કાપડિયા For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ 12. ૪ ૮ ૯ ડ પ્રકાશક હર્ષદરાય હેરિટેજ હર્ષદરાય પ્રાઈવેટ લિમિટેડ પ્રથમ સંસ્કરણ વિક્રમ સંવત ૨૦૬૧ સર્વ હક્ક પ્રકાશક હર્ષદરાય પ્રાઈવેટ લિમિટેડ (હર્ષદરાય હેરિટેજના માલિક)ને સ્વાધીન છે સિવાય કે શ્રી કલાપૂર્ણસૂરિજીની ગુજરાતી રચના પરમ તત્વની ઉપાસના, તેનું શ્રી અવંતિ પાર્શ્વનાથ તત્ત્વજ્ઞાન પ્રચારક કેન્દ્ર, ઉજ્જૈન દ્વારા કરવામાં આવેલું હિન્દી ભાષાંતર અને પ્રકાશકે જુદા જુદા લોકો પાસેથી મેળવેલા ચિત્રો અને પાર્ટી, જેનો સાભાર સ્વીકાર આ પુસ્તકની પ્રસ્તાવનામાં કરવામાં આવેલો છે. Serving Jin Sharan 128665 gyanmandit@hobatirth org પ્રકાશક કે કોપીરાઈટના માલિકની પરવાનગી વગર આ પુસ્તકના કોઈપણ હિસ્સાનો કોઈપણ પ્રકારે કે સ્વરૂપે પુનઃ પ્રકાશન, સંગ્રહ, સંચારણ, અનુકૂલન, ભાષાંતર, અભિનિત કે ફેરફાર કરવો નહીં. Published by Harshadray Heritage Harshadray Pvt. Ltd. First Edition - 2005 © All rights reserved and rest in the publisher, Harshadray Private Limited, the owners of "Harshadray Heritage", except in relation to the work 'Paramtatva Ni Upasana' of Kalapurna Suriji in Gujarati and its translation made in Hindi by Shree Awanti Parshvanath Tarvagnyan Pracharak Kendra-Ujain and illustrations obtained by the publisher from different persons which have been gratefully acknowledged in the preface to this book. No part of this publication may be reproduced, stored, transmitted, communicated, adopted, translated, performed or converted in any form by any means, electronic, mechanical, photocopying, recording, or otherwise, without the prior permission of the publisher or the copyright holders. The book will be available at Harshadray Pvt. Ltd., Jiji House, Damodardas Sukhadwala Marg, Mumbai - 400 001. India. Tel : 91-22-56519900, Fax : 91-22-2207o078, Email : hpla@bom5.vsnl.net.in For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री नांदिया महावीरस्वामिने नमः For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ 100 @ @ WU @ presse Only www.melibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ હું આ શ્રીમદ્ દેવચંદ્રજીત ચોવીસી ગ્રંથ અધ્યાત્મયોગી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજને ભક્તિપૂર્ણ હૃદયે અપ્રતીમ ઋણસ્વીકાર સાથે નમ્રતાપૂર્વક સાદર સમર્પિત કરું છું. -मन परिया मैं यह श्रीमद् देवचन्द्रजी कृत चौबीसी ग्रंथ अध्यात्मयोगी परम पूज्य आचार्यदेव श्रीमद् विजय कलापूर्णसूरीश्वरजी महाराज को भक्तिप्रपूर्ण हृदय से अप्रतीम ऋणस्वीकार के साथ नम्रतापूर्वक सादर समर्पित करता हूँ। -प्रेमल कापडिया For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ INNI श्री शंखेश्वर पार्श्वनाथाय नमः For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री आदिनाथाय नमः For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ OOOOOOO 00000000 SA aufducation International For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ESTINENTARRINTENANTAVETIRINTENANTERVANTRA RAHERERA T सावन की वादि६ 1913. 1-882 शामाव्या वाट्याला EMENTRENERARIESEARVITTEESERVATARTERSTARVEEVRA मीचा PREVEADIVORIERRORNANCHIVROASUNEEWAREERRIERRERNARAVACIRREN श्री देवचन्द्रजीनी चरणपादुका हरिपुरा जैन दहेरासर-असारवा, अमदावाद प्र.(3) Foresonservaleusercury wwwjalimelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય... આ સંસારના પ્રત્યેક જીવાત્માઓ કાયમી અને સંપૂર્ણ સુખને ઈચ્છે છે. આ પ્રકારનું સુખ મોક્ષ સિવાય બીજે કયાંય મળી શકે નહિ. પરંતુ અધ્યાત્મ રસિક જીવો આવા સુખને આંશિક રીતે ચોક્કસ અનુભવી શકે છે.. મને પણ અધ્યાત્મમાં ઘણી રુચિ હતી. આનંદધનજીનાં સ્તવનો અને પદોનો અભ્યાસ ચાલુ હતો. પ્રભુની પ્રભુતા અને એમની ગુણસંપદા જાણવાની અને સમજવાની વર્ષોથી અતિ જિજ્ઞાસા હતી અને પરમાત્માની કૃપાથી આવો યોગ અનાયાસે પ્રાપ્ત થયો. એક ધન્ય દિવસે અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના વંદનાર્થે હું લોનાવાલા ગયો હતો. પ્રથમ વખતના દર્શને જ પૂજયશ્રીએ મને દેવચન્દ્રજી ચોવીસી ભણવાની ભલામણ કરી. શરૂઆતમાં આ અભ્યાસ ખૂબ જ ગહન લાગ્યો પરંતુ વારંવાર પૂ. કલાપૂર્ણસૂરીજીના સાન્નિધ્યથી, તેમની કૃપાદૃષ્ટિના કારણે ધીમે ધીમે સ્તવનોના અર્થ અને રહસ્ય ખૂલવા લાગ્યાં. પૂજ્યશ્રીને એક ગાથાનો અર્થ પૂછતાં તેઓ શ્રી આરંભથી અંત સુધી, પૂરા સ્તવનનો અર્થ સવિસ્તૃત સમજાવતા. એટલે સવિશેષ રસ જાગવાથી, ઉત્તરોત્તર, આ ચોવીસીના ગાનમાં આનંદ વધતો ચાલ્યો અને આરાધનામાં પ્રગતિ થવા લાગી. પૂ. દેવચન્દ્રજી પોતાના સ્તવનો દ્વારા શુદ્ધ સ્વરુપનું જ્ઞાન, પ્રભુ આલંબન અને આત્મવિકાસલક્ષી માર્ગ અદ્ભુત રીતે પ્રકાશે છે. તેઓના જિનભક્તિથી સભર સ્તવનો ‘રસીલી ભક્તિ', ‘ઉપાદાન-નિમિત્ત કારણ’, ‘નિશ્ચય-વ્યવહા૨', ‘આત્મા અને પુદ્ગલ, ‘દ્રવ્ય-ગુણ-પર્યાય', “અપવાદ-ઉત્સર્ગ સેવા’, ‘કારણકાર્ય’, ‘પ્રભુ પ્રભુતાની અનંતતા’, ‘ષકારક’, ‘અવ્યાબાધ સુખ’, ‘સામાન્યવિશેષ સ્વભાવ', ‘આસ્તિ-નાસ્તિ સ્વભાવ', ‘પ્રશસ્ત અને શુદ્ધ ભાવરૂપ પૂજા' અને ‘નિઃસંગતા' જેવા અનેક આધ્યાત્મિક, ગહન તત્ત્વો અને દ્રવ્યાનુયોગને અલૌકિકતાથી પ્રગટ કરે છે. પૂ. દેવચન્દ્રજીના સ્તવનો અત્યંત હૃદયવેધક છે અને જેમ જેમ આ સ્તવનોનું સ્મરણ, મનન અને ચિંતન કરાય છે તેમ તેમ પ્રસન્નતા અને હર્ષ અનુભવાય છે. જ્યારે જ્યારે ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં આ સ્તવનોની માર્મિક ગાથાઓનું ઉપયોગપૂર્વક ગાન થાય છે ત્યારે ત્યારે અતિ ભાવોલ્લાસ જાગે છે. હૃદય પુલકિત બને છે. પરમાત્માની અતુલ, અદ્વિતીય ગુણસંપદાનું યથાર્ય વર્ણન પૂજ્યશ્રીએ સ્તવન રૂપી ભક્તિગંગા દ્વારા ખોબે ખોબે વહાવ્યું છે. પૂજ્યશ્રીના નિમ્નલિખિત ઉદ્ગારોનું ગાન કરતાં કોણ આનંદ અને ઉત્સાહ ન અનુભવે ! माहरी शुद्ध सत्तातणी पूर्णता, तेहनो हेतु प्रभु तुं ही साचो । 'देवचन्द्र' स्तव्यो, मुनिगणे अनुभव्यो, तत्त्व भक्ते भविक सकल राचो | अहो०।। दीठो सुविधि जिणंद, समाधिरसे भर्यो, हो लाल ||स० ।। भास्यो आत्म स्वरुप, अनादिनो वीसर्यो हो लाल ||अ०।। सकल विभाव उपाधि, थको मन ओसर्यो, हो लाल ।।थ०।। સત્તા સાધન મા, મા ! સંઘર્યો, હો નાન || મળી | 9 || प्रभु छो त्रिभुवन नाथ, दास हुं ताहरो, हो लाल ।।दा०।। करुणानिधि अभिलाष, अछे मुझ ए खरो, हो लाल ।।अ०।। आतम वस्तु स्वभाव, सदा मुज सांभरो, हो लाल ||स०।। भासन वासन एह, चरण ध्याने धरो, हो लाल ।।च०।।५।। सकल प्रत्यक्षपणे त्रिभुवन गुरु, जाणुं तुज गुणग्रामजी । વીનું ઝાંરૂં ન મારું સ્વામી, ડોરી રો મુજ્ઞ +ામની || શતરં૦ ||9|| तहवि सत्ता गुणे जीव ए निर्मलो, अन्य संश्लेष जिम फिटक नवि सामलो । जे परोपाधिथी दुष्ट परिणति ग्रही, भाव तादात्म्यमां माहरूं ते नहीं ।।७।। તે પ્ર.(૪ થી ૧૧) For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ तेणे मुज आतमा तुज थकी नीपजे, माहरी सम्पदा सकल मुज संपजे । तेणे मनमंदिरे धर्मप्रभु ध्याइये, परम देवचन्द्र निज सिद्धि सुख पाइए ।।१०।। आज कृतपुण्य धन्य दीह मारो थयो, आज नर जन्म में सफल भाव्यो । देवचन्द्र स्वामी त्रेवीसमो वंदियो, भक्तिभर चित्त तुज गुण रमाव्यो । ।सहज०।।८।। तार हो तार प्रभु मुज सेवक भणी, जगतमा एटलुं सुजस लीजे। दास अवगुण भर्यो जाणी पोतातणो, दयानिधि दीन पर दया कीजे ।।तार० ।।१।। પરમાત્મા અને સ્વઆત્મ સત્તામાં રહેલા જીવત્વમાં સમાનતા છે, એવું ભાસન થતાં જ સાધક સ્વઆત્મસંપત્તિને ઓળખીને, તેને બહુમાનપૂર્વક, પ્રભુની પૂર્ણ, શુદ્ધ, ગુણપર્યાયમયી પ્રભુતા સમાન બનાવવા રુચિવંત બને છે. ગ્રંથકાર મહાત્માએ આવા તત્ત્વદૃષ્ટિરૂપી પુષ્પોને સ્તવનરૂપી માળામાં ગૂંથીને ‘પરમતત્ત્વની ઉપાસના'ના ઈચ્છુક પર મહાન ઉપકાર કર્યો છે. પૂજ્યશ્રીની કવિત્વ શક્તિ પણ વચનાતીત હોવાથી સ્તવનો વિશેષરૂપથી હૃદયંગમ બને છે. મહોપાધ્યાય યશોવિજયજી લિખિત ‘અધ્યાત્મસાર’માં કહ્યું છે કે, ग्रन्थार्थान् प्रगुणीकरोति सुकविर्यत्नेन तेषां प्रथामातन्वन्ति कृपाकटाक्षलहरीलावण्यतः सज्जनाः । माकन्दद्रुममज्जरी वितनुते चित्रा मधुश्रीस्ततः सौभाग्यं प्रथयन्ति पञ्चमचमत्कारेण पुस्कोकिला : ।।४७।। મૂલાર્થ : સત્કવિ યત્નવડે ગ્રંથના અર્થોને સરલ (તૈયાર) કરે છે, પણ તેમની ખ્યાતિ તો સજ્જનો કૃપાકટાક્ષની લહરીના લાવણ્યથી વિસ્તાર છે. જેમ સુંદર વસંત ઋતુની લક્ષ્મી આમ્રવૃક્ષની મંજરીને વિસ્તારે છે, પણ તેના સૌભાગ્યને તો કોકિલ પક્ષીઓ પંચમ સ્વરના ચમત્કારવડે (સર્વત્ર) પ્રસિદ્ધ કરે છે. (૪૭) पाथोद : पद्यबन्धैर्विपुलरसभरं वर्षति ग्रन्थकर्ता प्रेम्णां पूरैस्तु चेत सर इह सुहृदां प्लाव्यते वेगवद्भिः । त्रुट्यन्ति स्वान्तबन्धाः पुनरसमगुणद्वेषिणां दुर्जनानां चित्रं भावज्ञनेत्रात्प्रणयरसवशान्नि सरत्यश्रुनीरम् ।।५४ ।। મૂલાર્થ : ગ્રંથકર્તારૂપી મેઘ પદ્યબંધ કરીને વિપુલ રસના સમૂહને વરસાવે છે અને સારી પરિણતિવાળા હૃદયરૂપી સરોવરને આ મેઘવૃષ્ટિમાં પ્રેમનાં પૂર વડે પૂર્ણ કરે છે; તથા ગુને વિષે અત્યંત દ્વેષ કરનારા દુર્જનોનાં હૃદય બંધનો ત્રુટી જાય છે અને તત્ત્વ જાણનારના નેત્રમાંથી પ્રેમરસના પરવશપણાને લીધે પ્રેમાશ્રુજળ નીકળે છે, એ આશ્ચર્ય છે. ઉપરોક્ત શ્લોકો પૂજ્યશ્રીને યથાર્થરૂપે લાગુ પડે છે. આ સ્તવનોનો અભ્યાસ કરતી વખતે તેઓશ્રીના ‘સ્વોપજ્ઞ બાલાવબોધ' તથા ‘પરમતત્ત્વની ઉપાસના' વિ. અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો. સ્વપજ્ઞ બાલાવબોધમાં તેઓએ આગમ અને બીજા ઘણા સુંદર ગ્રંથમાંથી સંસ્કૃત-પ્રાકૃત અવતરણો લીધાં છે. તેનો અર્થ અમે આ સાથે આપવાનો પ્રયાસ કર્યો છે. આ સ્તવનોના અધ્યયન પછી એવી ભાવના ઉત્પન્ન થઈ કે દેવચન્દ્રજી ચોવીસીનો એવો ગ્રંથ પ્રકાશિત કરવો કે જે જિજ્ઞાસુ સાધક સરળતાથી સમજી શકે , તેથી પ્રસ્તુત ગ્રંથમાં સ્તવનોના અર્થ અને સાર પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી કૃત ‘પરમતત્ત્વની ઉપાસના'માંથી લીધા છે. હિન્દી અનુવાદ પણ પં. બસંતીલાલજી નલવાયા રતલામવાળાએ કરેલ “પરમતત્ત્વની ઉપાસના’ના ભાષાંતરમાંથી લીધેલ છે, જે પુસ્તક શ્રી અવંતિ પાર્શ્વનાથ તત્ત્વજ્ઞાન પ્રચારક કેન્દ્રમાં પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં જે બાલાવબોધ છે તે સ્વોપજ્ઞ છે. શુદ્ધિ માટે “કોબા' વિ. જ્ઞાનભંડારમાંની જૂની હસ્તલિખિત પ્રતોનો પણ ઉપયોગ કર્યો છે. બાલાવબોધના અભ્યાસથી પદાર્થોનો બોધ સહેલાઈથી થાય છે. જૈન પરંપરામાં સચિત્ર પ્રાચીન ગ્રંથોની પ્રથા મળે છે, જેથી ભાવના થઈ કે પ્રાચીન ચિત્રો, પટો, હાંસિયા, કુલિકાઓ આદિનો યથાર્થ ઉપયોગ કરી દેવચન્દ્રજી REE 8. /o0P (III|| છે //// For Personalitate Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ચોવીસીને સચિત્ર પ્રકાશિત કરવી. આ માટે અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓના સહયોગથી સફળતા મળી છે. સ્તવનની ગાથાઓ સુવર્ણપટ ઉપર લાલ, લીલા અને ભૂરા રંગે લખાવી છે. પછી તે ગાથાઓને હાંસિયા અને બોર્ડરોથી શણગારવામાં આવી છે. તે ઉપરાંત જૈન સંગ્રહાલય તેમ જ વ્યક્તિગત સંગ્રહમાંથી મળેલા ચિત્રો-પટો વિ.નો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છે કે જૈન સંસ્કૃતિની પ્રાચીન ચિત્રકલાનો આ પુસ્તકમાં સમાવેશ સ્તવનોનું અધ્યયન કરતી વખતે ભાવ ઉત્પત્તિમાં સહાય કરશે. અને તે તે સંગ્રહાલયો અને વ્યક્તિઓનો તેમના સહકાર બદલ આભાર માનીએ છીએ. આ પુસ્તક પ્રકાશનમાં પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા., પૂ.પં.શ્રી કલ્પતરૂવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી કીર્તિચન્દ્રવિજયજી મ.સા. તરફથી પ્રેરણા મળતી રહી છે, તેથી તેમનો ઉપકાર અમે કદાપિ ભૂલી શકીએ તેમ નથી. પ.પૂ.આ.ભ. શ્રી પાસાગરસૂરીશ્વરજીને કારણે અમે “કેલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર-કોબા'ના જ્ઞાનભંડાર અને સંગ્રહાલયમાંના અદ્ભુત, પ્રાચીન ચિત્રો અને તેમનો સંગ્રહ મેળવવામાં સફળ થયા, જે માટે અમને સંસ્થાના માનનીય ટ્રસ્ટીઓ તથા શ્રી આશિતભાઈનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો. પૂ. શ્રી અજયસાગરજી મ.સા.નું પણ સુંદર માર્ગદર્શન મળ્યું. આ દરેકના સહયોગથી અમારું કાર્ય સરળ થયું. તેમના ઉપકારોની સ્મૃતિ કાયમ રહેશે. | સ્વોપજ્ઞ બાલવબોધમાં જ્યાં જ્યાં સંસ્કૃત-પ્રાકૃત અવતરણ ટાંકેલાં છે તે સર્વ અવતરણો અને તેના અર્થ કાળજીપૂર્વક તપાસી આપવામાં પ.પૂ.આ.ભ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો ફાળો છે. તેમના પણ અમે ઋણી છીએ. આ ગ્રંથ માટે મૂળ ગાથાઓ જાણીતા અને આધ્યાત્મિક ચિત્રકાર શ્રી ઉદયરાજ ગડનીસે કલાત્મક સુંદરતાથી આલેખી છે. પં. શ્રી મહેન્દ્રભાઈ બી. જૈન દ્વારા આ પુસ્તકનું સંપાદન કાર્ય થયું છે. તેઓએ સંસ્કૃત-પ્રાકૃત અવતરણોને તે તે ગ્રંથોમાંથી જોઈ, તેમની શુદ્ધિ તથા તેમના અર્થ પણ કર્યા છે. પં. શ્રી ચંપકલાલ પી. મહેતા એ પ્રથમથી જ સાથે રહી ‘ કોબા’ વિ. જગ્યાઓએ જઈને ચિત્રો વિ.નો સંગ્રહ કરવામાં સહાય કરી છે તથા આ પુસ્તકના સંપાદનના સર્વ કાર્યોમાં તેમનું અતિ વિશિષ્ટ યોગદાન રહ્યું છે. શ્રીમતી સુજાતાબેન કાપડિયાએ પ્રતશુદ્ધિ (મુફ રિડીંગ) સારી રીતે કરી અમને અનુકૂળતા કરી આપી છે. એલ. ડી. (લાલભાઈ દલપતભાઈ) ઈન્સ્ટીટ્યૂટમાં પણ જુદો જુદો ઘણી જાતનો સંગ્રહ છે. તેમાં પણ પં. શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ તથા પ્રીતિબેનનો સુંદર પટો, ચિત્રો વિ. મેળવવામાં સહયોગ સાંપડ્યો છે. તેમની ઉદારતા બદલ આભાર. શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર-અમદાવાદથી તેમ જ વીરવિજયજી મહારાજ સાહેબના ઉપાશ્રયમાંથી શ્રી ચારુચંદ્રભાઈ તથા શ્રી દીપકભાઈના સહકારથી પટો પ્રાપ્ત થયા છે. શ્રીમતી ઈન્દુબેન જૈન પાસેથી પણ તેમના સંગ્રહમાંથી સુંદર ચિત્રો પ્રાપ્ત થયાં છે. ડૉ. સિદ્ધાર્થ ભણસાલીએ પણ પોતાના સુંદર સંગ્રહમાંથી ચિત્રો અને પટો આપ્યા છે. શ્રી પ્રફુલભાઈ અને શ્રીમતી શિલ્પાબેન શાહના સંગ્રહમાંથી પણ સરસ ચિત્રો અને પટો પ્રાપ્ત થયા છે. ધી એશિયાટીક સોસાયટી ઓફ મુંબઈમાંથી પણ અમોને ચિત્રો પ્રાપ્ત થયાં છે. મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક ‘ન્યુ ડોકયુમેન્ટસ ઑફ જૈન પેઈન્ટીંગ્સ'માંથી પણ અમે ચિત્રો આ પુસ્તકમાં પ્રગટ કર્યા છે. આ સર્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને તેમની ભુરી ભુરી અનુમોદના - પ્રેમલ કાપડિયા For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિનો મહિમા... - આ. શ્રી કલાપૂર્ણસૂરિજી જિનભક્તિ મુક્તિનું પ્રધાન અંગ છે. મોક્ષપ્રાપ્તિનું સરળ, સચોટ અને સુરક્ષિત સાધન કોઈ હોય તો તે પરમાત્મભક્તિ છે. જિનેશ્વર પરમાત્માની સેવા-પૂજા-ભક્તિ કરનાર ભક્ત પણ અનુક્રમે જિન-ભગવાન બને છે. ભક્તિની આ કબૂલાત છે કે, “તમે જેની ભાવથી ભક્તિ કરો, તેના જેવા તમે બનો !' ' ભગવાનની ભક્તિ કરનાર ભક્ત સ્વયં ભગવાન બને છે પરંતુ શરત ફક્ત એટલી જ છે કે તે ભક્તિ નિષ્કામ-મોક્ષલક્ષી હોવી જોઈએ. સર્વ આગમ-શાસ્ત્રોનો સાર ભક્તિયોગ છે. પરમાત્માની સ્તવના-પૂજાસેવા કરવાથી ચિત્તની નિર્મળતા થાય છે અને પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિ વધે છે. તે વધવાથી સાધક ક્રમશઃ ધ્યાનયોગની સાધનામાં સરળતાથી પ્રવેશ કરી તેમાં પ્રગતિ હાંસલ કરી શકે છે. કહ્યું છે કે – पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ।। અર્થ : પૂજા કરતાં સ્તોત્રનું, સ્તોત્ર કરતાં જપનું, જપ કરતાં ધ્યાનનું અને ધ્યાન કરતાં લયનું અનુક્રમે કરોડગણું અધિક ફળ કહ્યું છે. સ્તોત્ર-સ્તુતિપૂર્વક જપ કે ધ્યાન કરવાથી વિશેષ એકાગ્રતા પેદા થાય છે. અનુષ્ઠાનની અપેક્ષાએ પૂજામાં પ્રીતિ-અનુષ્ઠાન, સ્તોત્રમાં ભક્તિ-અનુષ્ઠાન, જપ કે ધ્યાનમાં વચન-અનુષ્ઠાન અને લયમાં અસંગ-અનુષ્ઠાનનું પ્રાધાન્ય હોય છે. આ ચારે અનુષ્ઠાનના નિરંતર અભ્યાસ દ્વારા જ આત્મા પરમાત્મા બને છે અને મુક્તિપદને વરે છે. પ્રાથમિક કર્તવ્યરૂપ ગણાતાં દેવદર્શન, પ્રભુપૂજા, મંત્રજાપ અને અભક્ષ્યત્યાગ આદિ નિયમોના ગ્રહણ-પાલન પાછળ પણ આ જ શુભ ઉદ્દેશ રહેલો છે કે તે દેવદર્શન ઇત્યાદિ દ્વારા જીવની યોગ્યતા વિક્સ, તેમનામાં પરમાત્મા અને સદ્ગુરુ આદિ પૂજ્ય તત્ત્વો તરફ પ્રીતિ અને અંતરંગ ભક્તિ ઉત્પન્ન થાય. પ્રીતિ એ પાયાની વસ્તુ છે. પ્રીતિ વિના ભક્તિ પ્રગટતી નથી અને તે બંને વિના શાસ્ત્રમાં વચનો પ્રત્યે આદર-બહુમાન પ્રગટતાં નથી; કે શાસ્ત્ર વચનોના પાલનનું સામર્થ્ય પણ પ્રગટતું નથી અને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનના આસેવન વિના અસંગદશા પ્રાપ્ત થતી નથી; અસંગદશા વિના કર્મક્ષય થતો નથી, કર્મક્ષય વિના કેવળજ્ઞાન અને મોક્ષ મળતાં નથી. માટે જ પ્રત્યે ક મુમુક્ષુએ સૌથી પહેલાં આરાધ્યતત્ત્વો પ્રત્યે પ્રીતિ અને ભક્તિ પેદા કરે તેવાં અનુષ્ઠાનોનું આદરપૂર્વક સતત સેવન કરવું જોઈએ. પરમગીતાર્થ જ્ઞાની મહર્ષિઓએ આ હકીકતને સમજાવતાં સંખ્યાબંધ સ્તોત્રોની રચના કરી છે. પોતાના જાતઅનુભવને શબ્દદેહ આપી ભક્તિયોગનું અતિશય મહત્ત્વ બતાવ્યું છે. જૈનદર્શનમાં આવશ્યકસૂત્રો તરીકે પ્રસિદ્ધ ‘લોગસ્સ’ અને ‘નમુત્થણ’ વગેરે સૂત્રોમાં, તેમ જ સ્તોત્રોમાં શ્રી ગણધર ભગવંતોએ જિનભક્તિનો જે અપાર મહિમા ગાયો છે અને પરમાત્મા પ્રત્યે જે ભક્તિસભર હૃદયે પ્રાર્થના પોકારી છે તે નિમ્નોક્ત દાખલાઓથી પણ સમજી શકાય છે. જેમ કે, તેઓશ્રીએ ‘લોગસ્સસૂત્ર-નાસ્તવમાં ચોવીસે જિનેશ્વર ભગવંતોનાં કીર્તન, વંદન, પૂજન કરીને તેમની પાસે પરમ આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ સમાધિની યાચના કરી છે તેમ જ એ જ ગણધર ભગવંતોએ ‘નમુત્થણ-શક્રસ્તવ’માં ભાવજિન અને દ્રવ્ય જિનના અદ્ભુત ગુણોનું ///////// For Personal Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ રીતે વર્ણન કરવાપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતોની ભાવભરી સ્તુતિ કરી છે અને ‘ચેત્યસ્તવમાં સ્થાપનાદિન (જિનપ્રતિમા)નાં વંદન, પૂજન, સત્કાર અને સન્માન માટે કાયોત્સર્ગ કરવાનું વિધાન કર્યું છે. તદુપરાંત ‘શ્રુતસવ’માં જિનાગમ-જિનવચનની સ્તુતિ કરવામાં આવી છે અને ‘સિદ્ધસ્તવ'માં સિદ્ધ ભગવંતો વગેરેની સ્તુતિ કરેલી છે. આ બધાં સૂત્રો પ્રતિક્રમણ, દેવવંદન, ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં અહર્નિશ ઉપયોગી થાય છે. - ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી પણ પાર્શ્વનાથ પ્રભુને સ્તુતિ કરતાં કહે છે કે, હે મહાન યશસ્વી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આ રીતે મેં ભક્તિ ભરપૂર હૃદયે આપની સ્તુતિ કરી છે તો હે દેવાધિદેવ ! તેના ફળરૂપે મને ભવોભવ બોધિરત્ન આપજો.' ' | ‘કલ્યાણમંદિર' સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ પ્રભુના નામનો મહિમા બતાવતાં કહે છે કે, “અચિંત્ય મહિમાવંત હે ભગવાન ! આપની સ્તુતિ તો શું, આપના નામના સ્મરણમાત્રથી પણ ભીષણ ભવ-ભ્રમણથી જગતના જીવોનું સંરક્ષણ થાય છે.'' આ રીતે અનેક સાધક મહર્ષિઓએ પરમાત્મ-પ્રીતિ અને પરમાત્મ-ભક્તિનો અપૂર્વ મહિમા ગાયો છે અને આત્મલક્ષી સર્વ સાધનાઓની સફળતામાં પરમાત્માભક્તિને અને તેમની કૃપાને જ આગળ કરી છે. | સામાન્ય લોકોને પણ પ્રેરક બની રહે તે માટે ગુજરાતી, હિન્દી વગેરે ચાલુ લોકભાષામાં પણ જિનભક્તિના અચિંત્ય મહિમાને વર્ણવતી થોકબંધ કૃતિઓ જ્ઞાની મહર્ષિઓએ રચી છે. તેમાં યોગીરાજ શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રીમદ્ દેવચન્દ્રજી, પંડિત શ્રી જ્ઞાનવિમલસૂરિજી આદિ મહાત્માઓની કૃતિઓ વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ છે, જેનું ગાન-પાન કરીને ભાવુક આત્માઓ આ પરમાત્મપ્રીતિ અને પરમાત્મ-ભક્તિના રસમાં તરબોળ બની વર્તમાનમાં પણ અલૌકિક આનંદ અનુભવે છે. યોગદષ્ટિએ પ્રસ્તુતિનું મહત્ત્વ... પ્રભુની સ્તુતિ, ગુણસ્તવના, પ્રાર્થના પણ અધ્યાત્મ-યોગ છે. પ્રભુસ્મરણ, તત્ત્વચિંતન, આત્મનિરીક્ષણ આદિ શાસ્ત્રવિહિત જે ધર્મ-અનુષ્ઠાનો આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાના હેતુથી કરવામાં આવે છે તે ધર્મ-અનુષ્ઠાનો અધ્યાત્મયોગ છે અને તે સર્વ પ્રકારના યોગોમાં વ્યાપક છે. | ‘દેવવંદન' અને (ષડું આવશ્યકરૂપ) ‘પ્રતિક્રમણ'માં અન્તર્ગત “ચતુર્વિશતિ સ્તવ’ એ જિનસ્તુતિરૂપ છે અને ‘વંદન ક’ એ ગુરુસ્તુતિરૂપ છે. મંત્રજાપને પણ દેવતાસ્તવનો જ એક પ્રકાર કહ્યો છે તેથી તે પણ ‘અધ્યાત્મયોગ' છે. તેનો નિત્ય નિયમિત વારંવાર અભ્યાસ કરવો એ ‘ભાવનાયોગ' છે. તેના ફળરૂપે અશુભ ભાવોની નિવૃત્તિ અને શુભ ભાવોની અભિવૃદ્ધિ થતાં ધ્યાનયોગનું સામર્થ્ય પ્રગટે છે. ધ્યાનયોગના સતત અભ્યાસથી સર્વ પ્રસંગોમાં સમતા-સમભાવ પ્રાપ્ત થાય છે અને તેના પ્રભાવે અનુક્રમે ક્લિષ્ટ અને અક્લિષ્ટ સર્વ વૃત્તિઓનો ઉચ્છેદ થાય છે. ‘યોગવિંશિકા'માં બતાવેલા સ્થાનાદિ પાંચ યોગો પણ ચૈત્યવંદન વગેરે ક્રિયાઓમાં અન્તભૂત થઈ જાય છે, તે આ પ્રમાણે : (૧) સ્થાનયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયાઓ યોગમુદ્રા, જિનમુદ્રા કે મુક્તા શુક્તિમુદ્રા (આસનવિશેષ)પૂર્વક કરવાની હોય છે, એ ‘સ્થાનયોગ’ છે. (૨) વર્ણયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયામાં બોલાતાં સૂત્રો-સ્તોત્રો કે સ્તુતિઓના પવિત્ર શબ્દો (સંપદાઓ વગેરે) સ્પષ્ટ અને શુદ્ધોચ્ચારપૂર્વક બોલવાના હોય છે, એ ‘વયોગ' છે. (૩) અર્થયોગ : બોલાતાં સૂત્ર કે સ્તોત્રનો મનોમન અર્થનિશ્ચય કરવો અથવા પદ, વાક્ય, મહાવાક્ય, એપર્યાર્થ અને તાત્પર્યાર્થ વડે ચૈત્યવંદનાદિનું પરિશુદ્ધ જ્ઞાન થવું, એ ‘અર્થયોગ” છે. For Personal t rivate Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (૪) આલંબનયોગ : ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં પ્રભુપ્રતિમા આદિ બાહ્ય શુભ આલંબનને સન્મુખ રાખી તેમાં એકાગ્ર બનવું, એ ‘આલંબનયોગ' છે. આ યોગ દ્વારા કાયાની ચપળતાના ત્યાગ સાથે મન, વાણી અને દૃષ્ટિની સ્થિરતા અને નિર્મળતા સધાય છે. (૫) અનાલંબયોગ : ઉપરોક્ત ચારે યોગોના સતત અભ્યાસથી તેના ફળરૂપે જે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અવસ્થા પ્રગટે છે, તે ‘અનાલંબનયોગ’ આ પાંચ પ્રકારના યોગો : (૧) ઈચ્છા (૨) પ્રવૃત્તિ (૩) સ્થિરતા અને (૪) સિદ્ધિ કોટિના હોઈ શકે છે એટલે આ પાંચે યોગોને ઈચ્છાદિ ચાર યોગ વડે ગુણવાથી તેના વીસ ભેદ થાય છે. ઈચ્છાદિ ચાર પ્રકારના યોગોનું સ્વરૂપ... (૧) ઈચ્છાયોગ : ઉપરોક્ત સ્થાનાદિ યોગવાળા સાધકોની કથા અથવા વાત સાંભળીને તેમના પ્રતિ હર્ષ-પ્રમોદ થવા સાથે સ્વજીવનમાં આવી ઉત્તમ ધર્મક્રિયા-યોગપ્રક્રિયા સાધવાની ઈચ્છા ઉત્પન્ન થવી તે ‘ઈચ્છાર્યાગ'. (૨) પ્રવૃત્તિયોગ : સર્વત્ર સર્વ અનુષ્ઠાનોમાં ઉપશમભાવપૂર્વક સ્થાનાદિ યોગોનું શાસ્ત્રવિધિ પ્રમાણે પાલન કરવું તે “પ્રવૃત્તિયોગ'.. (૩) સ્થિરતાયોગ : અનુષ્ઠાનોમાં કોઈ પણ અતિચાર-દોષ સે વ્યા વિના અખ્ખલિતપણે, અખંડિતપણે પ્રવૃત્તિ થવી તે ‘સ્થિરતાયોગ'. (૪) સિદ્ધિયોગ : સમીપવર્તી અન્ય સાધકોમાં પણ સ્થાનાદિ યોગને સિદ્ધ કરવાનું સામર્થ્ય પ્રગટ થવું તે ‘સિદ્ધિયોગ'. આ રીતે ઈચ્છાદિના ભેદથી સ્થૂલદૃષ્ટિએ સ્થાનાદિ યોગના વીસ ભેદ થાય છે અને સૂથમદૃષ્ટિથી વિચારતાં તો ઈચ્છાદિના તારતમ્યને કારણે સ્થાનાદિ યોગના સ્વસ્થાનમાં અસંખ્ય પ્રકાર પણ ઘટી શકે છે. તેનું કારણ એ છે કે, મુમુક્ષુ સાધકોને તથા પ્રકારના ક્ષયોપશમ વિશેષથી સ્થાનાદિ યોગના જેવા જેવા પ્રકારનાં શ્રદ્ધા, પ્રીતિ , ધૃતિ, ધારણા, અને અનુપ્રેક્ષાદિ યોગો થાય છે તેવા તેવા પ્રકારના તેને ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ યોગો પ્રાપ્ત થાય છે. ટૂંકમાં ઈચ્છાદિ યોગોની તરતમતા એ તથાવિધ ક્ષયપશામજન્ય શ્રદ્ધા વગેરેની વિશેષતાને કારણે થાય છે, જેને જેવા પ્રકારનો ક્ષયોપશમ થયો હોય છે તેને તેવા પ્રકારની ઈચ્છા થાય છે. સ્થાનાદિ યોગોમાં પ્રણિધાન (એકાગ્રતા) થવાથી ચૈત્યવંદન, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ભાવાત્મક બને છે તેને ભાવચૈત્યવંદન આદિ કહેવાય છે અને તે અમૃત અનુષ્ઠાનરૂપે હોવાથી, મુમુક્ષુ સાધકને અવશ્ય અનાલંબન યોગ પ્રાપ્ત કરાવીને અનુક્રમે મોક્ષસુખ આપનાર બને છે. આ રીતે સ્થાનાદિ યોગોમાં ભક્તિયોગની પ્રધાનતા છે. તેના વિના શેષ યોગો પણ વાસ્તવિકરૂપે ફળદાયી બનતા નથી. શરણાગતિ અને સર્વસમર્પિતભાવ પણ ભક્તિયોગનાં જ અંગ છે. શરણગમનપૂર્વક સ્વદુષ્કતની ગર્તા અને સુકૃતની અનુમોદના કરવાથી મિથ્યાત્વાદિ પાપનો પ્રતિઘાત-નાશ અને સમ્યગદર્શનાદિ ગુણોનું બીજાધાન થાય છે. એકાન્ત શરણ કરવા યોગ્ય પરમાત્માની શરણાગતિ એ ભક્તિનું બીજ છે અને ‘ભક્તિ' એ સર્વ યોગોનું બીજ છે. ૧૫ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ .... A અધ્યાત્મયોગી ઉપાધ્યાય દેવચંદ્રજી (કૃતિકારનું સંકલિત જીવન કવન) પ્રસ્તુત સ્વોપજ્ઞ ટબાયુક્ત ચોવીશીના કર્તા છે, ‘પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ્ દેવચંદ્રજી વાચક મહારાજા,’ જન્મકાળ-ભૂમિ મરૂસ્થલ (મારવાડ-રાજસ્થાન) ના બીકાનેર નગરની પાસે આવેલ એક ગામમાં ઓસવાલવંશીય લૂણીઆ ગોત્રીય સુશ્રાવક શાહ તુલસીદાસજી વસતા હતા. તેમને ધનબાઈ નામક સુસંસ્કારી ધર્મપત્ની હતી. જ્યારે બાળક ગર્ભમાં હતો ત્યારે તેઓએ ઉપાધ્યાય રાજસાગર વાચક પાસે એવી પ્રતિજ્ઞા કરી કે, ‘જો અમને પુત્રરત્ન પ્રાપ્ત થશે તો અવશ્ય તેને સહર્ષ શ્રી જિનશાસનને સમર્પિત કરીશું !' ધનબાઈના ગર્ભની વૃદ્ધિ થતાં શુભ સ્વપ્નો આવવા લાગ્યા. એક વખત સ્વપ્નમાં ધનબાઈએ પોતાના મુખમાં ચંદ્રને પ્રવેશતો જોયો. તે દરમ્યાન ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ વિહાર કરતા તે ગામમાં આવ્યા. તેમને આ દંપતી દ્વારા સ્વપ્નનું ફળ પૂછાતા, તેઓએ સ્વપ્નશાસ્ત્રના આધારે ભાખ્યું કે, આ તમારો પુત્ર મહાન થશે. કાં તો છત્રપતિ (રાજા) અને કાં તો દીક્ષા લઈને પત્રપતિ (જ્ઞાનીમુનિ) બનશે. ત્યારબાદ, વિ.સં. ૧૭૪૬ માં ધનબાઈએ ચંદ્રવત્ એવા પુત્ર રત્નને જન્મ આપ્યો અને સ્વપ્નાનુસાર તેનુ નામ ‘દેવચંદ્ર’ રાખવામાં આવ્યું. દીક્ષા-શાસ્ત્રાભ્યાસ ચંદ્રની નિર્મળકળાની જેમ વૃદ્ધિ પામતો દેવચંદ્ર આઠ વર્ષનો થયો. જ્યારે વિહાર કરતા કરતા શ્રી રાજસાગરજી વાચક અનુક્રમે ત્યાં પધાર્યા ત્યારે પોતાની પ્રતિજ્ઞા મુજબ દંપતિએ બાળક દેવચંદ્રને ગુરૂના ચરણોમાં સમર્પિત કર્યો. વિ.સં. ૧૭૫૬ માં દસ વર્ષની વયે દેવચંદ્રજી ને લઘુદીક્ષા આપવામાં આવી. પશ્ચાત્ ઉક્ત આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીએ વડી દીક્ષા આપીને તેમનુ નામ ‘રાજ વિમલ' રાખ્યું છતાં તેઓ દેવચંદ્રજીના નામથી જ વિખ્યાત થયા. તેમના ગુરૂદેવનું નામ ઉપાધ્યાય શ્રી દીપચંદ્રજી વાચક હતું. (જો કે, દેવચંદ્રજીએ પોતાની કૃતિઓમાં બે-ત્રણ ઠેકાણે પોતાના ગુરૂ તરીકે રાજહંસગણિને લેખવ્યા છે. જેમકે – ‘રાજહંસ સહ ગુરૂ સુવસાયે દેવચંદ્ર ગુણ ગાય........ આ ઉપ૨થી એવી સંભાવના કરી શકાય કે, ‘રાજહંસ ગણિ’ અને ‘દીપચંદ્રજી’ બન્ને એક જ વ્યક્તિ હોય !) પછી રાજસાગરજી વાચકે દીક્ષિત દેવચંદ્રજીને સરસ્વતી મંત્ર આપતા તેમણે બેલાડા ગામમાં રમ્ય વેણા તટે ભૂમિગૃહ (ભોયરા) માં તેની યથાર્થ સાધના કરી. જેથી પ્રસન્ન થયેલી સરસ્વતીએ તેમની રસના પર વાસ કર્યો. તે કારણે તેમણે ષડ્ આવશ્યક સૂત્ર, જૈનેતર દર્શનના ૧૮ કોષ, કૌમુદી-મહાભાષ્યાદિ વ્યાકરણો, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થસૂત્ર, આવશ્યક બૃહદ્વૃત્તિ, વિશેષાવશ્યકભાષ્ય, શ્રી હરિભદ્રસૂરિહેમચંદ્રસૂરિ-ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રન્થો, છ કર્મગ્રન્થ, કમ્મપયડી આદિ અનેક આગમિક-આગમેતર ગ્રન્થ સાગરમાં જૈન આમ્નાયથી અવગાહન કરીને શ્રુતજ્ઞાનરસનું પાન કર્યું હતું. શ્રી જ્ઞાનસારજીએ સાધુપદની સજ્ઝાયના ટબામાં જણાવ્યું છે કે, દેવચંદ્રજીને એક પૂર્વનું ઉચ્ચકોટિનું દિવ્ય જ્ઞાન હતું. ૧૬ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ગુરુપરંપરા ખરતરગચ્છમાં ૬ ૧મી પાટે શ્રી જિનચંદ્રસૂરિ પ્રભાવક આચાર્ય થયા કે જેમણે સમ્રાટ અકબર ઉપર પોતાનો પ્રભાવ પાડીને “યુગ પ્રધાન’નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેમના શિષ્ય શ્રી પુણ્યપ્રધાન ઉપાધ્યાયજી થયા. તેમના શિષ્ય સુમતિસાગર (સુમતિસાર) ઉપાધ્યાય થયા કે જેઓને ‘વિદ્યા વિશારદ' બિરૂદ મળ્યું હતું. તેમના શિષ્ય શ્રી સાધુ રંગજી અને તેમના શિષ્ય શ્રી રાજ સાગરજી (રાજસારજી) થયા. તેમના શિષ્ય શ્રી જ્ઞાનધર્મ પાઠક (ઉપાધ્યાય) થયા. તેમના શિષ્ય દીપચંદ્ર પાઠક ઉપાધ્યાય (રાજહંસગણિ) થયા, તેમના શિષ્ય શ્રી દેવચંદ્રગણિ પંડિત થયા, કે જેઓ પ્રસ્તુત ગ્રન્થના રચયિતા છે. વિહાર-ગ્રંથસર્જન-શાસન પ્રભાવના તેમણે (પોતાના આચાર્યદેવ શ્રી જિનચંદ્ર સૂરિના આદેશથી) વિ.સ. ૧૭૬૬ ના વૈશાખ મહિનામાં મુલતાન (પંજાબ)માં ધ્યાન દીપિકા ચતુષ્પદી નામનો ગ્રન્થ બનાવ્યો. પ્રસ્તુત ગ્રન્થની પ્રશસ્તિ – “સંવત લેશ્યા રસને વારો, શેય પદાર્થ (૧૭૬૬) વિચારોજી | અનુપમ પરમાતમ પદ ધારો, માધવ માસ ઉદારોજી | ખરતર આચાર જ ગચ્છ ધારી, જિનચંદ્રસૂરિ જયકારીજી | તસુ આદેશ લહી સુખકારી, શ્રી મુલતાન મઝારીજી || ધ્યાન દીપિકા એહવો નામો, અરથ અછે અભિરામોજી રવિશશિ લગિ થિરતા એ પામી, દેવચંદ્ર કહે આમોજી ||* * તેમણે બિકાનેર (રાજસ્થાન)માં ચોમાસુ કર્યું અને વિ.સ. ૧૭૬ ૭ ના પોષ મહિનામાં દ્રવ્યપ્રકાશ ગ્રન્થ ૭ ભાષામાં બનાવ્યો. પ્રસ્તુત ગ્રંથની પ્રશસ્તિ – અન્ય મત સૌ અરૂંદ, બંધત હે દેવચંદ્ર / એસે જૈન આગમમેં. દ્રવ્યપ્રકાશ હૈ ||'' વિક્રમ સંવત માન યહ, ભય લેશ્યા કે ભેદ, શુદ્ધ સંયમ અનુમોદિકે, કરી આસવકો છેદ (૧૭૬૭). ત્યારબાદ વિ.સં. ૧૭૭૪ માં શ્રી રાજ સાગર વાચક તથા સં. ૧૭૭૫ માં શ્રી જ્ઞાન ધર્મ પાઠક સ્વર્ગસ્થ થયા. ત્યાર બાદ મોટા કોટ મરોટ (મારવાડ-રાજસ્થાન)માં ચાતુર્માસ કર્યું અને ત્યાં વિ.સં. ૧૭૭૬ ના ફાગણ માસમાં પોતાના અતિ સહાયક એવા મિત્રદુર્ગાદાસના આત્મ કલ્યાણાર્થે “આગમસારોદ્ધાર'' ગ્રન્થની રચના કરી. આ વાત તેઓ સ્વ હસ્તે ગ્રન્થમાં જણાવે છે આગમ સારોદ્ધાર યહ, પ્રાકૃત-સંસ્કૃત રૂપ / ગ્રન્થ કીનો દેવચંદ્ર મુનિ, જ્ઞાનામૃત રસ ફૂપ / કર્યો ઈહાં સહાય અતિ, દુર્ગાદાસ શુભ ચિત્ત / સમજાવન નિજ મિાકુ, કીનો ગ્રન્થ પવિત્ત // સંવત સિત્તર છિહત્તરે, મન શુદ્ધ ફાગણ માસ / મોટે કોટમરોટમેં, વસતા સુખ ચોમાસ '' ત્યારબાદ, વિ.સં. ૧૭૭૭ માં પાટણ (ગુજરાત) પધાર્યા. ત્યાં પૂર્ણિમા ગચ્છના નગરશેઠ શ્રીમાળીવંશીય શ્રાવક દોશી તેજસી જેતસીએ પૂર્ણિમા ગચ્છના શ્રી ભાવપ્રભસૂરિના ઉપદેશથી સહસ્ત્રકુટ જિનબિંબ ભરાવીને તેમની પાસે જ પ્રતિષ્ઠા કરાવી હતી. તે વખતે તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.સા.પણ ત્યાં ઉપસ્થિત હતા, ત્યારે શ્રી દેવચંદ્રજીએ સહસ્ત્રકુટ માં આવતા ૧૦૨૪ જિનના નામોને જણાવતાં (ગણાવતાં) બન્ને (દેવચંદ્રજી અને જ્ઞાનવિમલજી) વચ્ચે પ્રીતિ-મૈત્રી વૃદ્ધિ પામી હતી. તેમણે બન્નેએ મળીને આનંદઘન ચોવીશીના છેલ્લા બે સ્તવનો રચ્યા છે. ત્યારબાદ શ્રીમદ્ દેવચંદ્રજીએ અનેક ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવો કરાવ્યા vill ::::: Wiliu ૧૭ Jain Education Intemational For Personal & Private e Only Page #22 -------------------------------------------------------------------------- ________________ તથા ક્રિયોદ્ધાર કર્યો. તેમાં અપરિગ્રહને સવિશેષ પ્રધાનતા આપી. ત્યારબાદ રાજનગર (અમદાવાદ) આવી નાગોરી સરાહ માં ઉતરી ભગવતી સૂત્રની વાચના કરી અને તત્રસ્થ ઢંઢક માણેકલાલને મૂર્તિપૂજક બનાવી, નવું ચેત્ય કરાવી, તેમાં પ્રતિમા સ્થાપી. વિ.સં. ૧૭૭૯ માં ખંભાત ચાતુમાર્સ કર્યું પછી શત્રુંજયતીર્થ ઉપર નવાં ચૈત્ય કરાવી જીણોદ્ધાર કરાવ્યો. વિ.સં. ૧૭૮૧-૮૨-૮૩ માં કારીગરો પાસે જીર્ણોદ્ધારનું કાર્ય કરાવી શત્રુંજય તીર્થનો મહિમા વધાર્યો. ત્યાર પછી દેવચંદ્રજી અમદાવાદ આવ્યા અને ત્યાંથી સુરત ગયા. વિ.સં. ૧૭૮૫-૮૬-૮૭ માં પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી પુનઃ રાજનગર (અમદાવાદ) આવીને ચોમાસુ કર્યું. ત્યાં શાંતિનાથની પોળમાં સહસ્ત્રફણાની પ્રતિષ્ઠા કરાવી. પ્ર. (૧૨ થી ૨૫) તેમજ સહસ્ત્રકૂટ અને સમવસરણની પ્રતિષ્ઠા વખતે પણ શ્રી દેવચંદ્રજી ઉપસ્થિત હતા. વિ.સં. ૧૭૮૮ માં શત્રુંજય તીર્થ પર શ્રી કુંથુનાથની પ્રતિષ્ઠા વખતે દેવચંદ્રજી પોતાના ગુરૂદેવની સાથે હાજર હતા. તેજ વર્ષે તેમના ગુરૂદેવ શ્રી દીપચંદ્રજી પાઠક સ્વર્ગે સિધાવ્યા. અમદાવાદમાં રત્નસિંહ ભંડારી સુબાના ઈષ્ટ પ્રિય મિત્ર આણંદરાયને ધર્મચર્ચામાં જીતવાથી સૂબો પણ તેમને વંદન કરવા આવ્યો હતો. તથા ત્યાં ફાટી નીકળેલા મૃગી ઉપદ્રવ રોગચાળાને પણ મહાજનોની વિનંતીથી દેવચંદ્રજીએ શમાવ્યો હતો. એટલું જ નહિ રણકુંવરજીના સૈન્ય સામે ભંડારીએ ગુરૂકૃપાથી વિજય મેળવ્યો હતો. ધોળકા (ગુજરાત)વાસી શ્રાવક જયચંદ શેઠની પ્રેરણાથી એક વિષ્ણુયોગીને દેવચંદ્રજીએ જૈન બનાવ્યો હતો. ત્યારબાદ, વિ.સં. ૧૭૯૫ માં પાલીતાણા અને વિ.સં. ૧૭૯૬ તથા વિ.સં. ૧૭૯૭ માં નવાનગર (જામનગર) માં સ્થિરતા કરી હતી. ત્યાં ઢંઢકોને જીતીને બંધ થયેલ જિનપૂજાને પુનઃ ચાલુ કરાવી. ત્યાં વિ.સં. ૧૭૯૬ના કાર્તિક સુદ ૧ ના દિવસે નવાનગર (જામનગર)માં ‘વિચારસાર’ અને સુદ ૫ ના દિવસે “જ્ઞાનમંજરી' (મહો. યશોવિજય વિરચિત જ્ઞાનસાર પર ટીકા) ગ્રંથ પૂર્ણ કર્યા. પ્રસ્તુત છે, ‘વિચાર સાર ગ્રન્થની પ્રશસ્તિ' - "जा जिणवाणी विजयइ, ताव थिरं चिट्ठउइमं वयणं । नूतण पूरम्मिर इयं, देवचंदेण नाणटं ।। रसनिही संजम (१७९६) वरिसे, सिरीगोयम केवलस्य वर दिवसे । आयत्यं उद्धरियो, समय समुद्धाओ रुद्दाओ ।।" ત્યારબાદ, પડધરીના ઠાકુરને પ્રતિબોધીને શ્રી દેવચંદ્રજી પુનઃ પાલીતાણા તથા નવાનગરમાં પધાર્યા. પછી, વિ.સં. ૧૮૦૨-૧૮૦૩ માં રાણાવાવમાં સ્થિરતા કરી અને ત્યાંના રાણાનો ભગંદર વ્યાધિ મટાવ્યો. વિ.સં. ૧૮૦૪ માં ભાવનગર આવીને ઢંઢક મેના ઠાકરસીને મૂર્તિપૂજક બનાવ્યો તથા ત્યાંના રાજા ભાવસિંહજીને (જેના નામ ઉપરથી ભાવનગર નામ સ્થપાયું) જૈનધર્મ પ્રત્યે પ્રીતિવાન બનાવ્ય તથા આ જ સાલમાં પાલીતાણા જઈ ત્યાંના મૃગી નામના રોગચાળાને દૂર કર્યો. વિ.સં. ૧૮૦૫-૧૮૦૬ માં લીંબડી (ગુજરાત)માં સ્થિરતા કરી અને લીંબડીના દેરાસરજીના મૂળનાયકની બન્ને બાજુએ બે દેરીઓની પ્રતિષ્ઠા કરાવી તથા ધ્રાંગધ્રા અને ચૂડામાં પણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ધ્રાંગધ્રામાં તેમને સુખાનંદજીનો મેળાપ થયો હતો. વિ.સં. ૧૮૦૮માં ગુજરાતથી શત્રુંજયમાં બહુ દ્રવ્ય ખર્ચાવી પૂજા-અર્ચના કરાવી. પછી વિ.સં. ૧૮૦૯-૧૮૧૦ માં ગુજરાતમાં ચાતુર્માસ કર્યો. વિ.સં. ૧૮૧૦ માં સુરતના શ્રી કચરાકીકા સંઘવીના શત્રુંજય તીર્થનાં સંઘમાં શ્રી દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય પર ૬૦,૦૦૦/- દ્રવ્ય ખર્ચી જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. સંઘવીના સ્તવનમાં શ્રીમદ્જી કહે છે કે – સંવત અઢાર ચિડોતેર (૧૮.... ?) વરસે, સીત મૃગશિર તેરસીયે | શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉલ્લેલીએ || કચરાકીકા જિનવર ભક્તિ, રૂપચંદ ગુણવંતજીએ || જ્ઞાનાનંદિત ત્રિભુવનવંદિત, પરમેશ્વર ગુણાભીના ! દેવચંદ્ર પદ પામે અભૂત, પરમ મંગળ લયલીના // For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ RE BER પt વિ.સં. ૧૮૧૧ માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરી અને વઢવાણમાં ઢંઢક શ્રાવકોને પ્રતિબોધ્યા. વાચકપદ પ્રદાન-શિષ્યસંપદા-સ્વર્ગગમ વિ.સં. ૧૮ ૧ ૨ માં શ્રીમદ્ દેવચંદ્રજી રાજનગર (અમદાવાદ) પધાર્યા. ત્યારે તેમના ગચ્છાધિપતિએ મહોચ્છવપૂર્વક તેમને વાચકપદ અર્પણ કર્યું. શ્રીમદ્ દેવચંદ્રજી વાચકવર્ય અમદાવાદમાં દોશીવાડામાં બિરાજતા હતા ત્યારે વાયુ પ્રકોપથી વમનાદિ વ્યાધિ થતા પોતાના શિષ્યોને બોલાવી હિતશિક્ષા આપી. શ્રી દેવચંદ્રજીના મુખ્ય બે શિષ્યો હતા. (૧) શ્રી મનરૂપજી અને (૨) તર્કશાસ્ત્રના અભ્યાસી શ્રી વિજયચંદ્રજી. તેમાં શ્રી મનરૂપજીના બે શિષ્ય હતા, (૧) શ્રી વજ્જી અને શ્રી રાયચંદજી તથા શ્રી વિજયચંદ્રજી ને પણ બે શિષ્યો હતા, (૧) શ્રી રૂપચંદ્રજી અને (૨) શ્રી સભાચંદ્રજી. વળી તેમને શ્રીમતિરત્ન, શ્રીરાજલાલજી, શ્રી જ્ઞાનકુશળજી અને શ્રી રાજપ્રમોદજી વગેરે અન્ય શિષ્યો પણ હતા. | વિ.સં. ૧૮૧૨ ના ભાદ્રપદ અમાવસ્થાને રાત્રે એક પ્રહર પૂર્ણ થતા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રો શ્રવણ કરતાં કરતાં તથા શ્રી અરિહંતનું ધ્યાન ધરતાં ધરતાં શ્રી દેવચંદ્રજી કાળગતિ પામ્યા. અને ઘણું દ્રવ્ય ખર્ચીને સર્વ શ્રાવકોએ મહોત્સવપૂર્વક તેમના મૃતદેહને દાહ દીધો. ' કહેવાય છે કે, તેમના મસ્તકમાં મણિ હતો તે હાથ આવ્યો નહિ. સર્વ મહાજનોએ મળી દાહસ્થળે સ્તૂપ કરાવી તેમની ચરણપાદુકા સ્થાપન કરી. | વિ.સં. ૧૭૪૩ માં તપાગચ્છીય મહોપાધ્યાયજી યશોવિજયજી દેવલોક થયા બાદ બે વર્ષે શ્રીમદ્ દેવચંદ્રજી જન્મ્યા હતા. તેઓ ખરતરગચ્છીય હોવા છતાં તપાગચ્છના હરિભદ્રસૂરિજી, આનંદઘનજી, યશોવિજયજીને ‘પૂજ્ય મહાપુરૂષો’ ગણી તેમના ગ્રંથોનો બહોળો અભ્યાસ કર્યો અને ઠેર ઠેર પોતાની કૃતિઓમાં તેમના અવતરણો ટાંક્યા છે. જૈનેતર યોગ સૂત્રકાર પતંજલીને પણ ‘મહાત્મા’ કહીને લેખવ્યા છે. વળી, તપાગચ્છીય શ્રી ખીમાવિજયના શિષ્ય શ્રી જિનવિજયજીને પાટણ જઈને શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ભણાવ્યું હતું. તે અંગેનો પ્રસ્તુત પાઠ - શ્રી જ્ઞાનવિમળ સૂરિજી કનડે, વાંચી ભગવતી ખાસ / મહાભાષ્ય અમૃત લહ્યો, દેવચંદ્ર ગણિ પાસ છે'' વળી, શ્રી જિનવિજયજીના શિષ્ય ઉત્તમવિજયજીને ભાવનગરના ચોમાસામાં આગમોનો અભ્યાસ કરાવ્યો હતો. પ્રસ્તુત છે તે અંગેનો શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસનો પાઠ – ભાવનગર આદેશે રહ્યા, ભવિહિત કરે મારા લાલ / તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ // વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ / પન્નવણા અનુયોગદ્વાર, વળી શુભમતિ મારા લાલ // સર્વ આગમની આજ્ઞા દીધી, દેવચંદ્રજી મારા લાલ જાણી યોગ્ય તથા ગુણગણના વૃંદજી મારા લાલ /'' તપાગચ્છ, ખરતરગચ્છ અને અંચલગચ્છના વિદ્વાન મુનિવરો પ્રત્યે તેમનો ઘણો પ્રેમભાવ હોવાથી તથા તેમની ગુણાનુરાગિતા, સમભાવદ્રષ્ટિ અને આત્મજ્ઞાનીતાને કારણે સર્વ ગચ્છોમાં તેમની મહત્તા, પ્રતિષ્ઠા, ખ્યાતિ અને વિદ્યતા તેમની હયાતીમાં જ વૃદ્ધિ પામી હતી. તપાગચ્છીય શ્રી પદ્મવિજયજી, શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસમાં જણાવે છે કે – “ખરતરગચ્છ માંહે થયા રે, નામે શ્રી દેવચંદ રે | જૈન સિદ્ધાંત શિરોમણિ રે, લોલ / ધર્યાદિક ગુણવૃંદરે, દેશના જાસ સ્વરૂપની રે લોલ ||'' For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ગુણોથી અલંકૃત વ્યક્તિત્વ વિ.સં. ૧૮૨૫ ના આસો સુદ ૮ ના રવિવારે સંપૂના પ્રાપ્ત ‘દેવવિલાસ રાસ’ના પ્રારંભમાં જ પૂજ્યશ્રીના ૨૨ ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જાણવાલાયક છે - (૧) સત્યવક્તા (૨) બુદ્ધિમાન (૩) જ્ઞાનવંત (૪) શાસ્ત્રધ્યાની (૫) નિષ્કપટી (૬) અક્રોધી (૭) નિરહંકારી (૮) સૂત્રનિપુણ (આગમ, કર્મગ્રંથ, કર્મ-પ્રકૃતિ આદિમાં નિષ્ણાત) (૯) અન્ય સકલ શાસ્ત્રના પારગામી (અલંકાર, કૌમુદી, ભાષ્ય ૧૮ કોષ, સકળભાષા, પિંગલ, નૈષધાદિ કાવ્યો, સ્વરોદય, જ્યોતિષ, સિદ્ધાન્ત, ન્યાયશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્રાદિ, સ્વપર શાસ્ત્રમાં પ્રવીણ) (૧૦) દાનેશ્વરી (દીન પર ઉપકાર કરનારા) (૧૧) વિદ્યાના દાનની શાળા પર પ્રેમી (અનેક ગચ્છના મુનિઓને વિદ્યાદાન દેનાર તેમજ અન્ય ધર્મીને વિદ્યા શીખવનાર) (૧૨) પુસ્તકસંગ્રાહક (૧૩) વાચકપદપ્રાપ્ત (૧૪) વાદીજીપક (૧૫) નૂતન ચેત્યકારક (૧૬) વચનાતિશયવાળા (તથી ધર્મસ્થાનકે દ્રવ્ય ખર્ચાવનાર) (૧૭) રાજેન્દ્રપ્રધાનપૂજિત (૧૮) મારિઉપદ્રવનાશક (૧૯) સુવિખ્યાત (૨૦) ક્રિયોદ્ધારક (૨૧) મસ્તકમાં મણિધારક અને (૨૨) પ્રભાવક. આમાંનાં ઘણાં વિશેષણો પ્રાય: યોગ્ય અને સાર્થક ગણી શકાય. અંતર્મુખી અને સ્વરૂપલક્ષી જીવન પરમ પૂજ્ય વાચકવર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ વિદ્વાન, પ્રભાવક, લેખક, અધ્યાપક, વક્તા હોવાની સાથે જ અધ્યાત્મયોગી, અંતર્મુખી અને આત્મજ્ઞાની પણ હતા. જેમ અરિસામાં વ્યક્તિનું પ્રતિબિમ્બ પડે છે, તેમ લેખમાં લેખકનું, ગાયનમાં ગાયકનું, ચાલમાં ચાલકનું અને કૃતિમાં કૃતિકારનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે. તેમની રચનાશૈલી ઉપરથી જ તેમનામાં પ્રકટિત ઉચ્ચ કક્ષાની આત્મદશાની સહજ પ્રતીતિ થઈ જાય છે કે શ્રીમદ્ દેવચંદ્રજીને સ્વરૂપની ઝાંખી અવશ્ય થઈ હતી જ, કેમકે સ્વરૂપની સિદ્ધિ સિવાય નિજાનંદ મસ્તીનો આટલો ઉછાળો આવે જ શી રીતે ? કેમકે, પૌગલિક પ૨-પદાર્થોના કામરસને છોડ્યા વગર અને આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવ-રસ ના આનંદને માણ્યા વગર કોઈપણ આત્માની વૃત્તિ અંતર્મુખ થતી જ નથી. અનાદિકાલીન દેહાધ્યાસના નાશપૂર્વક આત્મસ્વભાવમાં સ્થિર થવાની પ્રવૃત્તિ કરે ત્યારે સચ્ચિદાનંદમય આત્મિકસુખનું આસ્વાદન થાય છે. દેવચંદ્રજી આવી ઉત્તમ જ્ઞાનદશાના ધણી હતા તથા તેઓ બાળબ્રહ્મચારી હોવાથી તેમની આત્મિક શુદ્ધોપયોગની રમણતામાં ન્યૂનતા કે શુન્યતા આવતી ન હતી. શ્રીમદ્ દેવચંદ્રજી ઉપાધ્યાયે આગમોમાં રહેલા સારામાં સારા અને ગંભીરમાં ગંભીર તત્ત્વ એવા દ્રવ્યાનુયોગ જેવા ગહન પદાર્થોને પણ પ્રસ્તુત ચોવીસી આદિ પદ્ય ગ્રંથોમાં ખૂબ સાદી અને સરળ રીતે ગુંથી લીધા છે. એટલું જ નહિ, તેના ઉપર સ્વોપજ્ઞ બાલાવબોધ લખીને એ વિદ્વદ્ભોગ્ય ગહન વિષયોને જનભોગ્ય સહજ બનાવી દીધા છે. વળી, તેઓ જ્યારે પ્રભુ ભક્તિમાં લયલીન થઈને મસ્તમોજી બની જતા હતા ત્યારે દેહાતીત બનીને બાહ્યભાવથી સર્વથા પરાડમુખ બની જતા હતા અને સ્વરૂપરમણતામાં ખોવાઈ જતા હતા. માટે જ તેમના ગ્રંથરૂપી સરોવરો ભક્તિરસની સાથે તત્ત્વરસ, અધ્યાત્મરસ, વૈરાગ્યરસ અને સમતારસથી છલકાય છે. તેઓ શ્રી જ્ઞાનસાગરજી, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રી જ્ઞાનવિમલસૂરિજી, શ્રી જિનવિજયજી, શ્રી ઉત્તમવિજયજી, શ્રી ખીમાવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી ઉદયરત્નવિજયજી, શ્રી મોહનવિજયજી વગેરે મહાસમર્થ, વિદ્વાન, કવિ, પંડિતોના સમકાલીન હતા તથા પોતે પણ લોકિક ભાષામાં અનેક ગ્રંથોના સર્જન દ્વારા આગમ-સાગરમાં ડૂબકી લગાવીને પોતાની મેઘાવિતાને સહારે તેમાંથી વીણી વીણીને સામાન્ય જન સમક્ષ તત્ત્વરૂપી રત્નોનો ખડકલો કર્યો છે. ચમત્કારી મહાપુરૂષ દેહની અને દુનિયાની દુ:ખદાયિતા-દર્દનાકતાનું પૂર્ણ સ્વરૂપ જાણ્યા ને માણ્યા વિના આત્માનું સંપૂર્ણ સ્વરૂપ જાણી કે માણી શકાતું નથી અને આત્માની ઉપાસના વગર આત્માની અનંત શક્તિઓ પ્રગટ થતી નથી. જ્યારે આત્મસ્થિત અનંત શક્તિઓનો સાક્ષાત્કાર થાય છે ત્યારે પરમાત્માની પેરે અનેક ચમત્કારો સર્જાય છે. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે – “ગદ અનંતવીડયમત્મિ વિશ્વપ્રશTT: | નવચં વાનરત્યે ધ્યાનશક્તિ અમાવત: ||’’ અર્થાત્ “આત્મા અનંત વીર્યવાન છે, વિશ્વનો પ્રકાશક છે તથા ધ્યાન-શક્તિના પ્રભાવે ત્રણે લોકને ચલાયમાન કરવા શક્તિમાન છે.'' For Personal & Private Use Only ૨૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ IT | પરંતુ, પ્રસંગ વિના મહાત્માઓની મહાશક્તિનાં દર્શન થતાં નથી અને મહાત્માઓ જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે જ્ઞાનીઓ અને વાદિઓની પેઠે પોતાની શક્તિનું પ્રદર્શન કરતા પણ નથી. પ્રસ્તુત કૃતિકાર શ્રીમદ્ દેવચંદ્રજી પણ એવા જ એક ચમત્કારી હસ્તી હતા. તેમનામાં અનેક પ્રકારના અવધાનો કરવાની શક્તિ ખીલી હોવા છતા વર્તમાનકાલીન મહાત્માઓની જેમ અવધાનના ખેલો કરતા ન હતા, પરંતુ જિનશાસનની પ્રભાવના માટે તેનો ઉપયોગ અવશ્ય કરતા હતા. એવા ઘણા પ્રસંગો માંથી બે પ્રસંગો અત્રે ઉલ્લેખનીય છે. (૧) પૂર્વે જામનગર (ગુજરાત)માં મુસ્લીમોનું જોર વધતાં તમામ પ્રતિમાઓ દેરાસરના ભોયરામાં ભંડારવામાં આવી. મુસલમાનો એ બળજબરીથી તે દેરાસરનો કબજો પોતાના તાબામાં લઈને તેને મજીદ તરીકે વાપરવા લાગ્યા. કાળક્રમે મુસ્લિમોનું જોર ઘટતાં અને હિન્દુરાજ અમલમાં આવતાં જેનોએ તે દેરાસરનો કબજો પાછો મેળવવા ખૂબ મહેનત કરી છતાં કંઈ વળ્યું નહિ. અઢારે વર્ણ કબૂલ કરતી હતી કે બાહ્ય-અત્યંતર ઉભય રીતે આ જૈનમંદિર જ છે છતાં ચમત્કાર વગર નમસ્કાર થાય તેવા સંજોગો નો'તા. એવામાં શ્રી દેવચંદ્રજી મ.સા. ત્યાં આવ્યા. તેમણે રાજ દરબારમાં ‘આ જૈન દેરાસર’ હોવા અંગેની, જ્યારે મુસલમાનોએ ‘આ મસ્જિદ' હોવા અંગેની સાબિતી કરવા માટેના પ્રયાસો ચાલુ કર્યા. અંતે રાજાએ તે દેરાસરને તાળું લગાડીને એવો ઠરાવ કર્યો કે, જેની સ્તુતિથી દરવાજા ઉઘડશે તેને આ જગ્યાનો હક્ક સોંપવામાં આવશે. સૌ પ્રથમ મુસ્લિમોએ પોતાના કુરાનાદિ દ્વારા ઘણી પ્રાર્થના કરી છતા કાંઈ જ ન થયું. ત્યારબાદ, શ્રીમદ્ શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરતા જ તડાક કરતા તાળાઓ તૂટી ગયા. પછી તત્રસ્થ વૃદ્ધ શ્રાવકોએ ત્યાં ગુપ્ત ભોયરામાં રહેલ પ્રતિમાઓ બતાવવાની શ્રીમદ્ વિનંતિ કરી. ત્યારે શ્રી દેવચંદ્રજીની પ્રભુ સ્તુતિથી ભોંયરાના તાળાઓ તૂટી જતા તેમાં ભંડારેલ સંખ્યાબંધ પ્રતિમાઓ દેખાઈ જેમની તે દેરાસરજીમાં વિધિપૂર્વક પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. જામનગરના રાજા અને પ્રજાજન તેમના આ ચમત્કારથી ખૂબ પ્રભાવિત થયા અને સર્વત્ર શ્રી જિનશાસનની અદ્ભુત પ્રભાવના થઈ. (૨) મોટા કોટમરોટ (મારવાડ)ના ચાતુર્માસ દરમ્યાન શ્રીમદ્ દેવચંદ્રજી મહોપાધ્યાય યશોવિજયજી કૃત ‘જ્ઞાનસાર' ગ્રંથ ઉપર સ્વાનુભવ ઉપરથી ઊંડા ઉતરીને આત્મસ્વરૂપદર્શક અદ્ભુત વ્યાખ્યાન ફરમાવતા હતા, જેથી શ્રોતાઓનો હૃદયરૂપી પ્યાલો જ્ઞાનાનંદરૂપી રસથી છલકાઈ જતો હતો. તે વ્યાખ્યાનમાં નિયમિત રીતે પ્રતિદિન એક વૃદ્ધ બ્રાહ્મણ પણ આવતો હતો અને પૂજ્યશ્રીના તાત્ત્વિક વ્યાખ્યાન શ્રવણ કરીને અત્યંત પુલકિત થઈ જતો હતો પરંતુ તે ક્યાંથી આવતો અને ક્યાં જતો તે કોઈ જોઈ-જાણી શકતું નો'તું. એક વખત રાત્રે તે વૃદ્ધ બ્રાહ્મણે ઉપાશ્રયમાં આવીને શ્રીમદ્જીને વંદના કરીને જણાવ્યું, “હું ધરણેન્દ્ર છું. તમારી આત્મસ્વરૂપ જ્ઞાપક દેશના મેં ચાર મહિના પયંત અસ્મલિત રીતે શ્રવણ કરી છે. વર્તમાન કાળમાં પણ ભરતક્ષેત્રમાં તીર્થંકરની પેઠે આપ આત્મસ્વરૂપની વ્યાખ્યા કરો છો તેથી હું અત્યંત ખુશ થયો છું.'' ત્યારબાદ ધરણેન્દ્રએ તેમને કંઈક માંગવાનું કહેતાં તેઓએ નનૈયો ભણતાં સ્પષ્ટ કહ્યું કે, “અનંત દુઃખનાશક અને અનંત સુખદાયક એવા આત્મિક-શુદ્ધોપયોગ સિવાય મને અન્ય કશાયનો ખપ નથી.'' તેમની નિઃસ્પૃહતાથી હૃષ્ટ થયેલ ધરણેન્દ્રએ તત્રસ્થ સર્વ સાધુઓને પોતાની સત્યતા સાબિત કરવા સારૂ પોતાનું ઉત્તર વૈક્રિય શરીર પ્રકટ કરી બતાવ્યું. જેથી સર્વની આંખો એકદમ અંજાઈ ગઈ. જો કે અધ્યાત્મયોગીઓ ક્યારેય દેવતાઓને નિષ્કારણ આરાધતા નથી. તો પણ તેઓના જ્ઞાન-ધ્યાનાદિ ગુણોથી આકર્ષિત દેવો સ્વયં તેમનું સાનિધ્ય કરતા હોય છે. એવા ઘણાં ઉદાહરણ શાસ્ત્રોમાં મૌજુદ છે. એવા નાના-મોટા ઘણા ચમત્કારો તેમના નામથી પ્રચલિત છે. મહાવિદેહમાં કેવળી તરીકે અવતાર શ્રીમદ્ દેવચંદ્રજી ઉપાધ્યાય વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવળી તરીકે વિચરી રહ્યાં છે.' ' એમ અનેક મનુષ્યોના મુખે કિંવદંતી તરીકે શ્રવણ કરવામાં આવ્યું છે. (૧) પાટણ (ગુજરાત)માં શ્રીમદ્ દેવચંદ્રજીના રાણી અને અધ્યાત્મજ્ઞાની એવા એક શ્રાવકના મહાન તપની આરાધનાથી પ્રભાવિત દેવે તેમને સાક્ષાત દર્શન આપ્યું હતું. તે વખતે શ્રાવકે દેવને શ્રીમદ્જીની ગતિ વિષે પૂછતાં, દેવે ઉપરોક્ત વાત જણાવી હતી. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ કે | (૨) અમદાવાદમાં સારંગપુર તળીયાની પોળમાં અધ્યાત્મજ્ઞાની પરમ ધ્યાની, વિશિષ્ટ વૈરાગી શ્રી મણિચંદ્રજી નામના મહાતપસ્વી યતિ-સાધુજી હતા. તેમના તપના પ્રભાવે ધરણેન્દ્રએ સાક્ષાત દર્શન આપીને વરદાન માગવાનું કહ્યું. તે વખતે યતિજી રક્તપિત્તના રોગથી પીડાતા હોવા છતાં તેમણે તેના નિવારણ માટે કંઈ ન માંગતાં શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદઘનજી અને મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજીની ગત વિષે પૂછ્યું હતું. તે વખતે ધરણેન્દ્રએ શ્રી દેવચંદ્રજીને હાલ મહાવિદેહમાં વિચરતા કેવળી તરીકે અને શેષ બન્ને મહાત્માઓને એકાવતારી તરીકે વર્ણવ્યા હતા. | (૩) કલકત્તા નિવાસી અધ્યાત્મજ્ઞાની સુશ્રાવક હીરજીભાઈએ પણ આ જ હકીકત દર્શાવતી કિંવદંતી કહી હતી. st. ટૂંકમાં, “તત્ત્વ તુ વિનાયમ્'' પરંતુ એક વાત નિશ્ચિત છે કે તેઓ ભલે હાલ સદેહે અહિં વિદ્યમાન નથી. પરંતુ અક્ષરદેહે (તેમના રચેલા ગ્રન્થના માધ્યમથી) તો તેઓ અહિં વિદ્યમાન છે જ. સવાલ ફક્ત એટલો જ છે કે, “જેમના રચેલા ગ્રંથો પણ આટલા તાત્ત્વિક અને મહાન છે તો તેઓ સ્વયં સદેહે કેવા હશે ?'' સાભાર સ્વીકાર પ્રસ્તુત ગ્રંથના કૃતિકાર વાચકવર્ય શ્રી દેવચંદ્રજી ઉપાધ્યાય મ.સા.નું પ્રસ્તુત જીવન-કવન નિમ્નક્ત પુસ્તકોના આધારે સંકલિત કરવામાં આવ્યું છે. તે બદલ તેમના અમે ઋણી છીએ. (૧) શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદથી પ્રકાશિત અને શ્રી કાંતિભાઈ બી. શાહ સંપાદિત ‘શ્રી દેવચંદ્રજી મહારાજકૃત સ્તવન ચોવીસી.’ (૨) શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકર લિખિત ‘શ્રીમદ્ દેવચંદ્રજી તેમનું જીવન અને ગુજરાતી સાહિત્ય.” (નોંધ : પ્રસ્તુત પુસ્તકમાં લેખકશ્રીએ શ્રીમદ્ દેવચંદ્રજીનો પ્રથમ ગ્રંથ વિ.સ. ૧૭૮૩ની સાલમાં અષ્ટ પ્રકારી પૂજા નામનો રચેલ હોવાથી તેમનો જન્મ વિ.સ. ૧૭૨૦ની સાલમાં થયો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તવં તુ વતી ચમ્ ો) અમદાવાદના ઉપાશ્રયમાં શિલાલેખ આ ગ્રંથના કર્તા શ્રીમદ્ દેવચંદ્રજીનું સ્વર્ગગમન શહેર અમદાવાદમાં દોશીવાડીની પોળમાં ડહેલાનો ઉપાશ્રય જેને તે વખતે દેવચંદ્રજીની ડહેલી કહેતા હતા તેમાં સંવત ૧૯૧૧ (મારવાડી ૧૯૧૨)ના ભાદરવા વદ ૩૦ ના રોજ થયું. | તેમનો અગ્નિ સંસ્કાર શહેર અમદાવાદમાં હરીપુરામાં કરવામાં આવેલો, એમ તેમનાં જીવનચરિત્ર નામે ‘દેવવિલાસ', જે તેમના શિષ્ય બનાવેલ છે તેમાં જણાવેલ છે. | હાલ તપાસ કરતાં અમદાવાદમાં દેરાસરના મુખ્ય દ્વાર સામે ઉપાશ્રયના મકાનમાં એક દેરીમાં તેમની પાદુકા સ્થાપન કરેલ છે. તે ઉપર નીચે મુજબ લેખ કોતરેલો છે : "श्रीमद् जिनचंद्रसूरिशाखायां श्रीखरतरगच्छे संवत १९१२ वर्षे माहावद ६ दिने उपाध्याय श्रीदीपचंद्रजीशिष्य उपाध्याय श्रीदेवचंद्रजीनां પાદુ પ્રતિદિને '' પાઠ, V ' ' Jain Education international For Person State Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ * RTE ને * * * T RE * * * * * * ગ્રંથ પરિચય પ્રસ્તુત ગ્રંથમાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર પરમાત્માઓના અસાધારણ ગુણની સ્તુતિ - સ્તવના કરવા સાથે તેમણે પ્રતિપાદન કરેલા વિશિષ્ટ તત્ત્વજ્ઞાનમય ભક્તિમાર્ગ ઉપર સુંદર પ્રકાશ પાથરતાં ચોવીસ સ્તવનો - કાવ્યો છે અને તેની સાથે આ ચોવીસે સ્તવનોનો સરલ ગુજરાતીમાં અર્થ તથા ભાવાર્થ પણ આપવામાં આવ્યો છે, જેનું એકાગ્ર ચિત્તે ગાન, વાચન અને મનન કરવાથી અરિહંત પરમાત્મા પ્રત્યે હૃદયમાં અત્યંત આદર-બહુમાન પ્રગટવા સાથે અપૂર્વ પ્રીતિ, ભક્તિ અને ભાવોલ્લાસ પેદા થાય છે અને ધ્યાનયોગથી અનેક ગુપ્ત ચાવીઓ - સૂક્ષ્મ રહસ્યો પણ જાણવા મળે છે. આ ચોવીસ સ્તવનોમાં પ્રતિપાદન કરેલા જુદા જુદા વિષયોની અને આત્મસાધનમાં અત્યંત ઉપયોગી રહસ્યથી ભરપૂર બાબતોની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છેઃ (૧) પ્રીતિ સર્વ સાધનોનો પાયો છે. પણ એ પ્રીતિ કેવી હોવી જોઈએ, તેની રીત પ્રથમ સ્તવનમાં બતાવી છે. ભૌતિક સુખ-સાધનની કામનાથી કરેલી પ્રીત એ ઝેરીલી પ્રીતિ છે. આવી પ્રીત તો પ્રત્યેક જીવાત્મા અનાદિ કાળથી કરતો જ રહ્યો છે. ભોતિક ઈષ્ટ પદાર્થો અને તેના ઈષ્ટ સંયોગોની પ્રીતિથી આત્મા વધુ ને વધુ દૂષિત બને છે, મલિન બને છે. ઝેર ચડવાથી જેમ માણસ સાનભાન ભૂલી જાય છે અને પ્રાણો ગુમાવે છે, તેમ સકામ પ્રીતિથી જીવાત્મા આત્મજ્ઞાન ભૂલી જાય છે અને તેના જ્ઞાનાદિ ભાવ પ્રાણ નષ્ટ પણ થાય છે. પરમ ગુણી પરમાત્મા સાથે તેમનામાં રહેલા કેવળજ્ઞાનાદિ મહાન ગુણો પ્રત્યે અથાગ આદર, બહુમાન કેળવવાપૂર્વક ‘તેવા ગુણો મારા આત્મામાં પણ પ્રગટે' એવી ઉદાત્ત ભાવનાથી પ્રીતિ કરવી જોઈએ. ભૌતિક પદાર્થોની સ્પૃહાવાળી પ્રીતિ વિષભરી છે. આત્મિક ગુણોની સ્પૃહાવાળી પ્રીતિ અમૃતભરી છે. પૌગલિક પ્રીતિ જેટલા અંશે તૂટે છે, તેટલા અંશે પરમાત્મા સાથે પ્રીતિ જોડાય છે. પરમાત્મા સાથેની પ્રીતિ એ લોકોત્તર પ્રીતિ છે, અને એ પ્રીતિ પ્રશસ્તરાગ છે. તેવી પ્રીતિથી આત્મગુણોની વૃદ્ધિ થાય છે. અને તેવી પ્રીતિથી ક્રમશઃ પરમાત્માની એકતારૂપ, તન્મયતારૂપ પરાત્પર તાત્વિક ભક્તિ ઉત્પન્ન થાય છે. પરમાત્માની પ્રીતિ, ભક્તિ અને આજ્ઞાપાલનરૂપ સેવા એ આત્મગુણોની પૂર્ણતા અને પ્રભુતાને પ્રાપ્ત કરાવે છે. અવિનાશી સુખ આપે છે, વગેરે હકીકતો આ પહેલા સ્તવનમાં કહેલી છે. (૨) બીજા સ્તવનમાં કાર્ય, કારણ, ભાવની વ્યવસ્થાનું સુંદર સ્વરૂપ બતાવી મોક્ષપ્રાપ્તિમાં પરમાત્મા પુષ્ટ-નિમિત્ત કારણ છે, એ વાત સિદ્ધ કરી છે. આત્માની ઉપાદાન જ્ઞાનાદિ શક્તિઓનું પ્રગટીકરણ પરમાત્મદર્શનાદિ શુભ નિમિત્તોના યોગે જ થાય છે. જેમ બકરાના ટોળામાં રહેલો બાલસિંહ સ્વજાતિ સિંહના દર્શન વડે અને તેની ગર્જના વડે પોતાના સિંહપણાને ઓળખે છે, તેમ ભૌતિક દુનિયામાં અટવાયેલા ભવ્ય આત્માને પણ પ્રભુનું સ્વરૂપ જોવાથી અને સાંભળવાથી પોતાની અનંત શક્તિઓની ઓળખ થાય છે. પરમાત્મદર્શન અને પરમાત્મ પૂજન એ હકીકતમાં તો સ્વ-આત્માનું જ દર્શન અને સેવ-આત્માનું જ પૂજન છે, આત્મદર્શન અર્થાત સમ્યગુદર્શન થવાથી જીવને આરોપિત સુખનો ભ્રમ ભાંગી જાય છે, અનંત-અવ્યાબાધ સુખનું ભાન થાય છે અને તેને પ્રગટ કરવાની તીવ્ર તાલાવેલી જાગે છે. આત્મ- સ્વભાવના કર્તાપણાની તેમ જ તેના સાધન અને સાધ્યની પ્રતીતિ થાય છે. અનાદિકાળથી પુદ્ગલ અનુયાયી બનેલી આત્માની કર્તૃત્વ, ભોસ્તૃત્વ ગ્રાહકત્વ આદિ અનેક શક્તિઓ પરમાત્માના આલંબને સ્વરૂપ અનુયાયી બને છે, તથા શ્રદ્ધા, ભાસન-જ્ઞાન રમણતા તેમ જ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યાદિ સર્વ ગુણો પણ આત્મસત્તાના રસિક બને છે. આ રીતે અરિહંત પરમાત્મા સર્વ ભવ્ય જીવોના મોક્ષનાં પુષ્ટ નિમિત્ત કારણ હોવાથી કારણપદને કર્તાપણે સ્વીકારી તેમની સ્તુતિ, ભક્તિ, સેવા, આદરપૂર્વક, બહુમાનપૂર્વક કરવી એ જ સર્વ મુમુક્ષુ સાધકોનું પરમ કર્તવ્ય છે, એમ ભારપૂર્વક આ બીજા સ્તવનમાં કહેવામાં આવ્યું છે. For Personal & Private Use Only ૨૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ છે. (૩) ત્રીજા સ્તવનમાં ઉપાદાન કારણથી પણ નિમિત્ત કારણની અધિક પ્રધાનતા અને જિનચંદનનું-જિનપૂજનનું પ્રકૃષ્ટ ફળ મોક્ષ પ્રાપ્તિ છે, તે બતાવ્યું છે. મોક્ષનું ઉપાદાન-કારણ આત્મા પોતે જ છે, પરંતુ મોક્ષનું પુષ્ટ આલંબન પરમાત્મા છે, એ પરમાત્માની સેવા વિના ઉપાદનઆત્મામાં મોક્ષરૂપ કાર્ય કરવાની શક્તિ પેદા થતી જ નથી, તેમાં દૃષ્ટાંતરૂપે નિગોદના કે અભવ્ય જીવો છે. આ આત્મામાં મોક્ષરૂપ કાર્ય કરવાની શક્તિ પ્રગટાવવામાં પરમાત્મા જ પુષ્ટ આલંબન છે. એ જ મુખ્ય હેતુ છે, શેષ સર્વસામગ્રી ગૌણપણે જ ઉપકારક બને છે. પ્રભુના પરમ શુદ્ધ સ્વરૂપને ઓળખી, સ્વ-આત્માનું પણ તેવું શુદ્ધ સ્વરૂપ પ્રગટે, એ હેતુથી પ્રભુને વંદન કરનાર ભક્તાત્મા ધ્યાનમાં અભ્યાસ દ્વારા અનુક્રમે અભેદ પ્રણિધાનરૂપે પરમાત્માની સાથે તન્મય તદ્રુપ બની શકે છે. જિન સ્વરૂપ થઈને જિનનું ધ્યાન કરવું એ જ ઉત્કૃષ્ટ વંદન છે, એ સામર્મયોગનો નમસ્કાર છે, તેને ‘પરાભક્તિ’ કે ‘રસીલી-પ્રીતિ’ પણ કહી શકાય છે. (૪) ચોથા સ્તવનમાં પૂર્વોક્ત રસીલી-પ્રીતિ અને પરાભક્તિની ભૂમિકા પ્રાપ્ત કરવાના ઉપાયો બતાવ્યા છે. તેમાં સૌ પ્રથમ પૌદ્ગલિક વર્ણ, ગંધ, રસ, રૂપ અને સ્પર્શના ભોગના અને ઉપભોગના ત્યાગની વાત કહી છે. અનુકૂળ વિષયો પણ જડ, ચલ અને જગતના સર્વ જીવોના ભોગમાં અને ઉપભોગમાં આવેલા હોવાથી એંઠ તુલ્ય છે. તેથી તેનો ત્યાગ કરવો એ મુમુક્ષુજનો માટે જરૂરી છે. શુદ્ધ નિમિત્તરૂપ અરિહંત પરમાત્માના અને સિદ્ધ પરમાત્માના આલંબન ધ્યાનમાં પ્રવેશ પહેલાં અશુભ અને અશુદ્ધ નિમિત્તોનો પરિહાર કરવો જરૂરી છે. ધ્યાનમાં એકાગ્રતા, તન્મયતા સિદ્ધ કરવા માટે આલંબનના સતત અભ્યાસ દ્વારા પરમાત્માની સાથે અભેદ ધ્યાન કરવાનું હોય છે. તેમાં સત્તાએ પરમાત્માથી અભિન્ન એવા સ્વ-આત્માના સ્વરૂપનું નિઃશંકપણે ચિંતન કરવું જોઈએ. આ રીતે પરમાત્માનાં વચન અનુષ્ઠાનને અસંગ અનુષ્ઠાનરૂપ આલંબન અને નિરાલંબન ધ્યાનના સતત અભ્યાસથી સ્વ-સ્વરૂપમાં તન્મયતા સિદ્ધ થાય છે, જેને પરાભક્તિ, પ્રશાંતવાહિતા, સમાપત્તિ કે અનુભવદશા પણ કહે છે. પરમાત્મમિલનની સુખદ પળો માટે તલસતો ભક્ત સાધક પ્રશાંત વાહિતાના અસ્મલિત પ્રવાહમાં તરબળ બનીને પરમાત્મા-મિલનનો પરમ અલૌકિક આનંદ અનુભવે છે. (૫) પાંચમા સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજે પરમાત્માની સ્યાદ્વાદમયી સ્વભાવદશાનું વર્ણન કર્યું છે અને અસંગ-અનુષ્ઠાનવાળો યોગી જે રીતે પરમાત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયના ચિંતન દ્વારા પોતાનો શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયમાં લીન બને છે, તે પણ ટૂંકમાં સમજાવ્યું છે. નિયત્વ, અનિયત્વ આદિ પરસ્પર વિરોધી અનેક ધર્મો એક જ આત્મામાં એકી સાથે રહેલા છે. તેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી સાધકને પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની અભુતતા સમજાય છે, તેને પ્રગટાવવાની રુચિ જાગે છે અને રુચિના પ્રમાણમાં તત્ત્વ રમણતા પ્રાપ્ત થાય છે, અનુક્રમે શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. (૬) છઠ્ઠા સ્તવનમાં નિમિત્તકારણની યથાર્થતા બતાવી છે અને સાતે નયની અપેક્ષાએ પ્રભુદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. જ્યારે સાધક શબ્દનયની અપેક્ષાએ પ્રભુનું દર્શન કરે છે, ત્યારે સંગ્રહનયે તેનો શુદ્ધ સ્વભાવ જે સત્તામાં રહેલો છે એ એવંભૂતનયે પ્રગટ થાય છે. સંગ્રહાયે સર્વ જીવો સિદ્ધ સમાન છે. જ્યારે આત્મા પોતાના સમસ્ત કર્મમલને દૂર કરીને સિદ્ધપણું પ્રાપ્ત કરે છે, ત્યારે તે એવભૂતનયે સિદ્ધ કહેવાય છે. આવું સિદ્ધ સ્વરૂપ જ્યારે આત્મા શબ્દનયે એટલે કે સિદ્ધ સમાન પોતાના આત્મસ્વરૂપને ઓળખી તેને પ્રગટાવવાની તીવ્ર ઝંખના સાથે પરમાત્માનું દર્શન અને જિનશાસનની આરાધના કરે છે, ત્યારે પ્રગટે છે. પરપુદ્ગલાદિ અશુભ નિમિત્તોની અસર અરિહંત પરમાત્માના અને તેમનાં નામાદિના આલંબન વિના દૂર થતી નથી, આ બાબતને માટી, જલ, સૂર્ય, ઉત્તરસાધક અને પારસમણિનાં દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટ કરીને અને જિનેશ્વરનાં નામાદિ એ મોક્ષના નિર્ધામક-પુષ્ટ હેતુ છે, એમ સિદ્ધ કર્યું છે. For Personal & Private Use Only ૨૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ છે | 3 | (૭) સાતમા સ્તવનમાં સિદ્ધ પરમાત્માઓ જે અનંત ગુણના આનંદને અનુભવે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આત્માના ગુણ અનંતા છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, અવ્યાબાધ સુખ વગેરે ગુણ મુખ્ય છે. સિદ્ધ અવસ્થામાં આત્મા પ્રત્યેક સમયે અનંત ગુણના ભિન્ન ભિન્ન આનંદનો અનુભવ કરતો હોય છે. તેનાં સ્વરૂપનું શ્રવણ, ચિંતન, મનન અને ધ્યાન કરવાથી સાધકને પણ તેના આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની રુચિ જાગે છે અને તેના ઉપાયરૂપ રત્નત્રયીની આરાધનામાં તત્પર બનવાની પ્રેરણા મળે છે. (૮) આઠમા સ્તવનમાં પરમાત્માની સેવાના વિવિધ સ્વરૂપો અને તેના પ્રકારો બતાવી જિનભકિતની વિશાળતા દર્શાવી છે. સેવાના મુખ્ય બે પ્રકાર છે. પરમાત્માનાં દર્શન, વંદન, પૂજ્ય અને કીર્તનની ક્રિયા એ ‘દ્રવ્યસેવા' છે, તેના દ્વારા ઉત્પન્ન થતા શુભ ભાવ એ ભાવસેવા છે; પરમાત્મ ગુણોના આલંબને થતું ધ્યાન એ ‘અપવાદ-ભાવસેવા’ છે અને તેના દ્વારા પ્રગટતી આત્મવિશુદ્ધિ એ ‘ઉત્સર્ગ ભાવસેવા' છે. અપવાદ કારણ છે, ઉત્સર્ગ તેનું કાર્ય છે. | ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધિને અહીં ચોદ ગુણસ્થાનકોની જેમ સાત પ્રકારની અપવાદ-ભાવસેવા અને સાત પ્રકારની ઉત્સર્ગ ભાવસેવાઓના ક્રમથી વર્ણવી છે, જે સાધકની સાધનાનો માપદંડ છે. અપુનબંધકની ભૂમિકાથી પ્રારંભી થાવત્ અયોગી અવસ્થા સુધીની ભૂમિકાનું પૃથક્કરણ આમાં થયેલું છે. સાચો સાધક જ્યાં સુધી સિદ્ધ ન બને ત્યાં સુધી તે સિદ્ધ પરમાત્માની સેવામાં સેવકભાવે સદા તત્પર રહે છે. | (૯) શ્રી સુવિધિનાથ ભગવાનના નવમા સ્તવનમાં સાધકને પરમાત્મા-દર્શનના ફળરૂપે આત્મદર્શન શી રીતે થાય છે, તેનું અત્યંત રહસ્યમય રીતે ભાવભરપૂર શબ્દોમાં વર્ણન થયેલું છે. સમાધિરસથી પરિપૂર્ણ પ્રભુમુદ્રા એ નિર્મળ અરિસા જેવી છે. ભક્તદૃષ્ટાને પ્રભુ મુદ્રામાં પ્રતિબિંબિત થતું પોતાનું આત્મ-સ્વરૂપ જ્યારે પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે તે રાગ-દ્વેષાદિ વિભાગોથી નિવૃત્ત બનીને આત્મસ્વભાવરૂપ સામાયિકની સાધનામાં પ્રવૃત્ત થાય છે. વિભાગરૂપે કામ કરતી તે ભક્તદણાની દાનાદિક સર્વ આત્મશક્તિઓ સ્વભાવની સન્મુખ બને છે, અને તેથી અનુક્રમે અવિદ્યાનો-મોહનો અંધકાર ભેદાઈ જતાં અને આત્માના નિર્મલ, અખંડ, અલિપ્ત સ્વભાવની ઓળખાણ થતાં તેની આત્મસ્વરૂપમાં સહજ રમણતા થાય છે. ભક્ત-સાધક પ્રભુ પાસે તેમનો એક અદનો સેવક બનીને સદા માટે આ જ પ્રાર્થના કરતો રહે છે કે, “પ્રભુ ! આપની અચિંત્ય શક્તિના પ્રભાવે મને આત્મસ્વરૂપની શ્રદ્ધા, ઓળખાણ અને રમણતા પ્રાપ્ત થાઓ !' આ રીતે પ્રભુ-પ્રાર્થના અને પ્રભુ-મુદ્રાના યોગે, જ્યારે સાધક આત્માના ક્ષાયોપથમિક ભાવના ગુણો, પરમાત્માના ક્ષાયિક ભાવના કેવળજ્ઞાનાદિ ગુણોની સાથે, ધ્યાન દ્વારા એકરૂપ-તન્મય બને છે, ત્યારે તે સાધકમાં પોતાના આત્મસ્વભાવને પ્રગટાવવાની પ્રબળ ઈચ્છાશકિત પેદા થાય છે. સ્તવનકાર મહર્ષિને પ્રભુના ગુણોત્કીર્તન સાથે તેમના ધ્યાન વડે પોતાને જે જે દિવ્ય અનુભવ થયા છે, તેને મધુર અને ભાવવાહી શૈલીમાં રજૂ કરે છે. તેથી આ સ્તવનોનું વારંવાર ગાન, અર્થચિંતન અને તેના દ્વારા પ્રભુનું ધ્યાન કરવાથી સાધકને પણ તેવા અનુભવોની પ્રતીતિ થાય છે. તાત્ત્વિક ભક્તિરસથી ભરપૂર આ સ્તવનોનું જેમ જેમ વધુ ભાવન થતું જાય છે, તેમ તેમ તેમાં છુપાયેલાં અનેક રહસ્યાર્થોનું સંવેદન સાધકને થતું જાય છે. (૧૦) દશમા સ્તવનમાં પ્રભુના ગુણોની અનંતતા, નિર્માતા અને પૂર્ણતાનું સ્વરૂપ વર્ણવ્યું છે, તેમ જ પ્રભુની આજ્ઞાનું સર્વત્ર સર્વદા જે એકછત્રી સામ્રાજ્ય છે અને પ્રભુના અદભુત ઐશ્વર્યની કેવી મહત્તા છે તે બતાવી પ્રભુના જાપ અને ધ્યાનનું અંતિમ ફળ અનંત-અવ્યાબાધ સુખ છે, એમ જણાવ્યું છે. (૧૧) અગિયારમા સ્તવનમાં શુકલ ધ્યાનમાં હેતુરૂપ ગુણ-પર્યાયોનાં ચિંતન અને ધ્યાન કરવાની રીત બતાવતાં કહ્યું છે કે પરમાત્મગુણનાં For Personal & Private Use Only ૨૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ |/ III | || I|| | | R. | | | : | OOOOO (૧૯) ઓગણીસમા જીવનમાં ષકારક – જે આત્માની છ વિશિષ્ટ શક્તિઓ છે તેનું સ્વરૂપ સમજાવ્યું છે. અનાદિ કાળથી સંસારી આત્માનું ષકારકચક્ર એ બાધકરૂપે પરિણમી રહ્યું છે, તેને પરમાત્મ-ભક્તિ તથા ધ્યાનાદિ દ્વારા કેવી રીતે સાધકરૂપે પલટાવી શકાય છે, તેના ઉપાયો અહીં બતાવવમાં આવ્યા છે. (૨૦) વીસમાં સ્તવનમાં પૂર્વોક્ત છએ કારકોનાં લક્ષણો બતાવ્યાં છે અને પુષ્ટનિમિત્ત કારણરૂપ શ્રી જિનેશ્વર પરમાત્માના આલંબન વડે જ આત્માની ઉપાદાન શક્તિ પ્રગટે છે એ વાતને દાખલા તથા દલીલો સાથે સિદ્ધ કરી છે. (૨૧) એકવીસમા સ્તવનમાં શ્રી જિનેશ્વર પરમાત્માની સેવાને વર્ષાઋતુની વિવિધ ઘટનાઓ સાથે સરખાવીને પ્રભુસેવા, પ્રભુદર્શનના માહાભ્યને અદ્ભુત અને રોમાંચક શૈલીમાં રજૂ કર્યું છે. (૨૨) બાવીસમા સ્તવનમાં પ્રશસ્તરામસ્વરૂપ ભક્તિનો પ્રભાવ, રાજિમતીની અનુપ્રેક્ષા અને ઉત્તમ પુરુષના સંગનું ફળ કેવું હોય છે ઈત્યાદિ બાબતો સમજાવી છે. (૨૩) ત્રેવીસમા સ્તવનમાં અરિહંત પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાન શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા દ્વારા કઈ રીતે મોહશત્રુને જીતીને વિજય પ્રાપ્ત કરે છે, તે બતાવ્યું છે, અને શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા કોને કહેવાય ? એ વિવિધ વ્યાખ્યાઓ દ્વારા સમજાવ્યું છે. (૨૪) ચોવીસમાં સ્તવનમાં આત્માની ગહ અને દીનતાપૂર્વક પ્રભુ પાસે ભાવવાહી પ્રાર્થના કરવામાં આવી છે, જેનું એકાગ્ર ચિત્તે ગાન કરવાથી, રટણ કરવાથી ભાવુક આત્મા ભાવવિભોર બની ભક્તિરસમાં તરબોળ થઈ જાય છે અને પોતાના હૃદયની જે ભવ્ય ભાવના છે તે પ્રભુ પાસે પ્રગટ કરે છે. આ રીતે ચોવીસે જિનેશ્વર ભગવંતોનાં અભુત ગુણોની અને અચિંત્ય મહિમાની સ્તુતિ કરીને ભક્તિનો તાત્ત્વિક માર્ગ બતાવ્યો છે. ત્યાર પછી તેઓશ્રીએ ઉપસંહારરૂપે પચીસમા સ્તવનમાં ચોવીસે જિનેશ્વર ભગવંતોના ૧૪૫૨ ગણધરો તથા ચતુર્વિધ સંઘનું સ્મરણ કર્યું છે. ત્યાર પછી સંવ૨, નિર્જરારૂપ મોક્ષમાર્ગનો અને તેના અનુસરણથી પ્રાપ્ત થતા અનંત-અવ્યાબાધ સુખ-સમાધિરૂપ મહાન ફળનો નિર્દેશ કર્યો છે. અંતે પોતાના પૂર્વગામી પરમોપકારી પૂજ્ય ગુરુવર્ગનો પરિચય આપીને તેમના પ્રતિ કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે. આ ચોવીસ સ્તવનો મુમુક્ષુ શ્રાવકોના હૃદયમાં અપૂર્વ ભક્તિરસ ઉત્પન્ન કરે છે. તેમ જ શાસ્ત્રોમાં નિર્દેશાયેલાં અનેક ગંભીર તત્ત્વોના રહસ્યને સરળ ભાષામાં રજૂ કરી જિનભક્તિનો તાત્ત્વિક માર્ગ બતાવે છે. મુમુક્ષુ આત્માઓએ આ સ્તવનોનો અર્થ સાથે અભ્યાસ કરીને, તેનું વારંવાર ચિંતન અને મનન કરવું જોઈએ, જેથી પરમાત્મા પ્રત્યે તેમ જ તેમનાં કહેલાં આગમ વચનો પ્રત્યે અત્યંત આદર, બહુમાન અને ભક્તિ પેદા થાય અને એ ભક્તિ આત્માને મુક્તિ આપનારી બને. પ્ર.( ૨ ૫) For Personal & Private Use Only - ૨૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમ સ્તવન વિષય પ્રકાશકીય નિવેદન - જિનભક્તિનો મહિમા ગ્રંથ અને ગ્રંથકારનો ટૂંક પરિચય ૧. શ્રી ઋષભદેવ જિન સ્તવન પ્રભુ પ્રીતની રીત બતાવી છે. ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન કાર્ય, કારણભાવની સાધના બતાવવા દ્વારા પ્રભુભક્તિની પ્રધાનતા બતાવી છે. ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન પ્રભુસેવાની પુરનિમિત્તતા સિદ્ધ કરી છે. ૪. શ્રી અભિનંદન સ્વામી જિન સ્તવન પ્રભુની રસીલી-પ્રીતિ અને પરાભક્તિની પૂર્વભૂમિકા બતાવી છે. ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન પરમાત્માની શુદ્ધ દશાનું ચિંતન કરવાપૂર્વક તેમની સેવા કરવી એ જ સ્વશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. ૬, શ્રી પદ્મપ્રભ જિન સ્તવન પ્રભુગુણનો મહિમા વર્ણવીને તેમની નિમિત્તકારણતા સિદ્ધ કરી છે અને નય સાપેક્ષ પ્રભુદર્શનનું સ્વરૂપ. ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન પ્રભુના અનંત ગુણોનો અનંત આનંદ વર્ણવ્યો છે. ૮. શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન પ્રભુસેવાની વિશાળતા, ઉત્સર્ગસેવા અને અપવાદ સેવાનું સ્વરૂપ સાત નયોની અપેક્ષાએ. ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન પરમાત્મ દર્શનથી આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે. ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન પ્રભુગુણની અનંતતા, જગત ઉપર પ્રભુ આજ્ઞાનું સામ્રાજ્ય, પ્રભુધ્યાનના ફળરૂપે અક્ષય સુખની પ્રાપ્તિ. ૨૦૭ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન પ્રભુનાગુણોના જ્ઞાન, સ્મરણ, ધ્યાન દ્વારા આત્મસ્વરૂપમાં તન્મયતા ૨૨ ૫ ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામિ જિન સ્તવન પ્રભુપૂજાનાં ત્રણ પ્રકારોનું વર્ણન છે. ૨૪૩ ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન પ્રભુની વિમલતાનું ધ્યાન કરનાર સાધક પોતાના વિમળ સ્વભાવને પ્રગટ કરે છે. ૨૫૯ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન પ્રભુનું નામ અને પ્રભુની મૂર્તિની અનન્ય ઉપકારકતા ૨૬૯ ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન આત્મા અને પરમાત્માના એકત્વની ભાવના તથા સામાન્ય અને વિશેષ સ્વભાવનું સ્વરૂપ. ૨૮૩ ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન જિનપડિમા જિનસારીખી’ની નય સાપેક્ષ સિદ્ધિ કરી છે. ૩૦૧ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન પ્રભુદેશનાની મહત્તા-ગંભીરતા ૩૨૯ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન ચારે પ્રકારનાં કારણોનું વર્ણન કરીને પુષ્ટનિમિત્ત શ્રી જિનેશ્વર પરમાત્માના અવલંબનનો ઉપદેશ ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન ‘ષકારક'ની બાધકતાઓ અને સાધકતાનું સ્વરૂપ વર્ણવી પ્રભુસેવાનું મહત્ત્વ ગાયું છે. ૩૬૧ ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ષકારકનાં લક્ષણ બતાવી, પુષ્ટ નિમિત્તરૂપ પરમાત્માના આલંબને જ ઉપાદાનશક્તિનું જાગરણ થાય છે તે સાબિત કર્યું છે. ૩૭૭ ૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન વર્ષાઋતુની વિવિધ ઘટના સાથે પ્રભુસેવાના માહાભ્યનું અદ્ભુત વર્ણન ૩૯૧ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન રાજિમતીની અનુપ્રેક્ષા, પ્રશસ્તરાગથી, ગુણીજનના સંસર્ગથી ઉત્તમ ફળની પ્રાપ્તિ ૪૦૫ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૪૨૧ ૨૪, શ્રી મહાવીર જિન સ્તવન સ્વદુષ્કતની ગહપૂર્વક ભક્તિપૂર્ણ હૃદયે પ્રભુને સંસારથી પાર ઉતારવાની પ્રાર્થના ૪૪૭ ૨૫. સામાન્ય કળશરૂપ સ્તવન ચોવીસ જિન ગુણગ્રામ, એમના ગણધરો અને ચતુર્વિધ સંઘનું વર્ણન, હિતાહિત બોધ, દેવચંદ્રજી ગુરૂ પરંપરા અને તીર્થયાત્રાનું વિવેચન. ૪૬૭ • ગ્રંથ સ્થિત અઘરા અને પારિભાષિક શબ્દોના અર્થ ૪૯૮ • ચિત્રોનો સાભાર સ્વીકાર ૫૦૪ For Personal & Private Use Only ૨૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ प्रकाशकीय... इस संसार के प्रत्येक जीवात्मा शाश्वत और संपूर्ण सुख की इच्छा रखते हैं । इस प्रकार का सुख मोक्ष के सिवाय अन्य कहींसे मिलना संभव नहीं है । परन्तु अध्यात्म रसिक जीव ऐसे सुख का आंशिक अनुभव निश्चित कर सकते हैं । मुझे भी अध्यात्ममें बहुत रुचि थी । आनंदघनजीके स्तवन और पदों का अभ्यास जारी था । प्रभुकी प्रभुता और उनकी गुणसंपदा जानने और समझने की बरसों से अति जिज्ञासा थी । परमात्मा की कृपा से ऐसा योग अचानक ही प्राप्त हुआ । एक धन्य दिन, अध्यात्मयोगी आचार्यदेव श्रीमद विजय कलापूर्णसूरीश्वरजी म.सा. के वंदनार्थ मैं लोनावाला गया था और उनके प्रथम दर्शन के समय ही पूज्यश्रीने 'देवचन्द्रजी चौवीसी" का अभ्यास करने की सलाह दी। प्रारम्भ में यह अभ्यास खूव ही गहन लगा परन्तु बार बार पू. कलापूर्णसूरीश्वरजी के सानिध्य से, उनकी कृपादृष्टि के कारण धीरे धीरे स्तवनों के अर्थ और रहस्य खुलने लगे । पूज्यश्री को एक गाथा का अर्थ पूछने पर वे आरंभ से अंत तक, पूरे स्तवन का अर्थ सविस्तृत समझाते थे । इससे सविशेष रस जागने पर. उतरोत्तर इस चौवीसी के गान में आनंद बढ़ता गया और आराधना में प्रगति होने लगी । पू. देवचन्द्रजी अपने स्तवनों द्वारा शुद्ध स्वरुप के ज्ञान, प्रभु आलंबन और आत्मविकासलक्षी मार्ग अदभुत रीत से प्रकाशित करते हैं । उनके जिनभक्ति से सभर स्तवन रसीली भक्ति', 'उपादान-निमित्त कारण', 'निश्चय-व्यवहार', 'आत्मा और पुदगल', 'द्रव्य-गुण-पर्याय', 'अपवाद-उत्सर्ग सेवा', 'कारण-कार्य', 'प्रभु प्रभुताकी अनंतना', 'षट्कारक', 'अव्यावाध सुख', 'सामान्य-विशेष स्वभाव', 'अस्ति नास्ति स्वभाव', 'प्रशस्त और शुद्ध भावरूप पूजा' और 'नि:संगता' जैसे अनेक आध्यात्मिक गहन तत्त्वों और द्रव्यानुयोग को अलौकिकता से प्रकट करते हैं । पू. देवचन्द्रजी के स्तवन अत्यंत हृदयवेधक हैं और जैसे जैसे इन स्तवनों का स्मरण मनन और चिंतन होता है वैसे वैसे प्रसन्नता और हर्ष का अनुभव होता है । जब भी चैत्यवंदन आदि क्रियाओमें इन स्तवनों की मार्मिक गाथाओं का उपयोगपूर्वक गान होता है तब अति भावोल्लास जागृत होता है । हृदय पुलकित होता है । परमात्मा की अतुल, अद्वितीय गुणसंपदा का यथार्थ वर्णन पूज्यश्रीने स्तवनो रुपी भक्तिगंगा द्वारा अंजलि भर भर के वहाया है । पूज्यश्री के निम्नलिखित उद्गारों का गान करते समय कौन आनंद और हर्षोल्लास नहीं अनुभवेगा ! माहरी शुद्ध सत्तातणी पूर्णता, तेहनो हेतु प्रभु तुं ही साचो । 'देवचन्द्र' स्तव्यो, मुनिगणे अनुभव्यो, तत्त्व भक्ते भविक सकल राचो ।।अहो० ।। दीटो सुविधि जिणंद, समाधिरसे भर्यो, हो लाल ।।स०।। भारयो आत्म स्वरुप, अनादिनो वीसर्यो हो लाल ।।अ०।। सकल विभाव उपाधि, थको मन ओसर्यो, हो लाल ।।थ० ।। सत्ता साधन मार्ग, भणी ए संचर्यो, हो लाल ।। भणी०।।१।। प्रभु छो त्रिभुवन नाथ, दास हु ताहरो, हो लाल ।।दा० ।। करुणानिधि अभिलाष, अछे मुझ ए खरो, हो लाल ।।अ०।। आतम वस्तु स्वभाव, सदा मुज सांभरो, हो लाल ।।स० ।। भासन वासन एह, चरण ध्याने धरो, हो लाल ।।च०।।५।। सकल प्रत्यक्षपणे त्रिभुवन गुरु, जाणुं तुज गुणग्रामजी । वीजुं कांई न मागुं स्वामी, अही करो मुझ कामजी ।। शीतल० ।।१०।। तहवि सत्ता गुणे जीव ए निर्मलो, अन्य संश्लेष जिम फिटक नवि सामलो । जे परोपाधिथी दुष्ट परिणति ग्रही, भाव तादात्म्यमां माहरूं ते नहीं ।।७।। तेणे मुज आतमा तुज थकी नीपजे, माहरी सम्पदा सकल मुज संपजे । तेणे मनमंदिरे धर्मप्रभु ध्याइये, परम देवचन्द्र निज सिद्धि सुख पाइए ।।१०।। आज कृतपुण्य धन्य दीह मारो थयो, आज नर जन्म में सफल भाव्यो । देवचन्द्र स्वामी त्रेवीसमो वंदियो, भक्तिभर चित्त तुज गुण रमाव्यो ।।सहज०।।८।। तार हो तार प्रभु मुज सेवक भणी, जगतमा एटलं सुजस लीजे । दास अवगुण भर्यो जाणी पोतातणो. दयानिधि दीन पर दया कीजे ||तार० ।।१।। परमात्मा और स्वआत्म में सत्ता से जीवत्व में समानता है, ऐसी श्रद्धा होते ही साधक स्वआत्मसंपत्ति को पहचान कर, उसे बहुमानपूर्वक प्रभुकी पूर्ण, शुद्ध, गुणपर्यायमयी प्रभुता समान बनाने के लिये रुचिवंत बनता है । ग्रंथकार महात्माने ऐसे तत्त्वदृष्टिरुपी पुष्पों को स्तवनरुपी मालामें पिरो कर ‘परमतत्त्व की उपासना के ईच्छुक पर महान उपकार किया है | पूज्यश्री की कवित्व शक्ति भी वचनातीत होने से स्तवन विशेष रूप से हृदयंगम होते हैं । महोपाध्याय यशोविजयजी लिखित 'अध्यात्मसार' में कहा है कि For Personal & Private Use Only 30 Page #33 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थार्थान प्रगुणीकरोति सुकविर्यत्नेन तेषां प्रथामातन्वन्नि कृपाकटाक्षलहरीलावण्यन : सज्जनाः । माकन्दद्रुममनरी वितनुते चित्रा मधुश्रीस्तत : सौभाग्यं प्रथयन्ति पञ्चमचमत्कारेण पुरकोकिला : ।।४७ ।। पाथोद : पद्यवन्धेविपुलरसभरं वर्षति ग्रन्थकर्ता SKHE प्रेम्णां पूरैस्तु चेत :सर इह सुहृदां प्लाव्यते वेगवद्भिः । त्रुट्यन्ति स्वान्तवन्धा : पुनरसमगणद्वेषिणां दुर्जनानां चित्रं भावज्ञनेत्रान्प्रणयरसवशान्नि सरत्यथुनीरम् ।।५४ ।। उपरोक्त श्लोक पूज्यश्री को यथार्थ रुपसे लागू होते हैं । इन स्नबनों का अभ्यास करते समय उनके स्वोपज्ञ वालावबोध तथा परमतत्त्वकी उपासना' जैसे अनेक ग्रंथों का उपयोग किया । स्वोपज्ञ वालाववोध में उन्होंने आगम और अन्य कई सुंदर ग्रंथोंमें से संस्कृत-प्राकृत अवतरण लिए हैं । उनका अर्थ साथमें देने का हमने प्रयास किया है । इन स्तवनों के अध्ययन वाट ऐसी भावना उत्पन्न हुई कि, 'देवचन्द्रजी चौवीसी का ऐसा ग्रंथ प्रकाशित करें कि जिसे जिज्ञासु साधक सरलतासे समज पायें | अत एव प्रस्तुत ग्रंथमें स्तवनों के अर्थ और सार पू. कलापूर्णसूरीश्वरजी कृत 'परमतत्त्वकी उपासना' में से लिये हैं । हिन्दी अनुवाद भी पं. वसंतीलालजी नलवाया रतलामवाले के किये हुए ‘परमतत्त्व की उपासना के भाषांतर से लिया है, जिस पुस्तक को अवंती पार्थनाथ तत्त्वज्ञान प्रचारक केन्द्र ने प्रकाशित किया है । इस पुस्तकमें जो वालावबोध है वह स्वोपज्ञ है | शुद्धिके लिये 'कोवा वि. ज्ञानभंडार की पुरानी हस्तलिखित प्रतों का उपयोग किया है । बालाववोध के अभ्याससे पदार्थों का बोध सरलतासे होता है । जैन परंपरामें सचित्र प्राचीन ग्रंथो की प्रथा मिलती है । इससे भावना हुई की प्राचीन चित्रों, पट, हांसिया. फुलिकाएँ आदि का यथार्थ उपयोग कर ‘देवचन्द्रजी चौवीसी' को सचित्र प्रकाशित करें । इस कार्यमें अन्य संस्थाओं और व्यक्तियों के सहयोग से सफलता मिली है । स्तवनों की गाथाएँ सुवर्णपट के उपर लाल, हरे और नीले रंगों से लिखवाई हैं । तत्पश्चात वे गाथाओं को हांसिया और वोर्डरों से सजाया गया है । तदुपरांत उसमें जैन संग्रहालयों एव व्यक्तिगत संग्रहमें से प्राप्त हुए चित्रों और पटों का समावेश भी किया है । आशा है कि जैन संस्कृति की प्राचीन चित्रकला का इस पुस्तक में समावेश, स्तवनो के अध्ययन के समय भाव उत्पत्ति में सहाय करेगा । हम वे संग्रहालयों और व्यक्तियों के उनके सहकार बदल आभारी है। इस पुस्तक के प्रकाशन में प.पू. आ.भ. श्री कलाप्रभसूरीश्वरजी म.सा., पू.पं.श्री कल्पतरुविजयजी म.सा. तथा पू.प.श्री कीर्तिचन्द्रविजयजी म.सा. से प्रेरणा मिलती रही है । अत : मैं उनका उपकार कदापि भूल नहीं सकता। प.पू.आ.भ.श्री पद्मसागरसूरीश्वरजी के अनुग्रह से हम कोवा के ज्ञानभंडार और संग्रहालय में रखे हुए अदभुत प्राचीन चित्रों और संग्रह पाने में सफल हुए, जिसके लिये हमें संस्था के माननीय ट्रस्टीगण तथा श्री आशितभाई का पूर्ण सहकार प्राप्त हुआ । पू. श्री अजयसागरजी म.सा. का भी सुंदर मार्गदर्शन मिला । इन सभी व्यक्तिओं के सहयोग से हमारा काम सरल हुआ । उनके उपकारों की स्मृति सदैव मुझे रहेगी। स्वोपज्ञ वालावबोध में जहाँ जहाँ संस्कृत-प्राकृत अवतरण दिये हैं, उन सभी अवतरण और उनके अर्थघटन में प.पू.आ.भ. श्री सोमचन्द्रसूरीश्वरजी म.सा.ने उपयोगी सूचनाएँ की हैं । हम उनके बहुत ऋणी हैं । इस ग्रंथ मे जाने माने और आध्यात्मिक चित्रकार श्री उदयराज गडनीसने मूल गाथाओं का सुंदरता से आलेखन किया है। पं. श्री महेन्द्रभाई वी. जैन द्वारा इस पुस्तक का संपादन कार्य निष्पन्न हुआ है । उन्होने संस्कृत-प्राकृत अवतरणों को ग्रंथोमें से लेकर, उनकी शुद्धि तथा अर्थ भी किया है । पं. श्री चंपकलाल पी. महेताने शुरुआत से ही साथमें रहकर कोवा' वगैरह जगहों पर जाकर चित्रों का संग्रह करने में । सहाय की है तथा इस पुरतक के संपादन के सभी कार्यों में उनका अति विशिष्ट योगदान रहा है । श्रीमती सुजाता कापडियाने प्रतशुद्धि (प्रूफ रिडींग) में सहायता की है । एल. डी. (लालभाई दलपतभाई) ईन्स्टीट्यूटमें भी विविध प्रकार का बहुत बड़ा संग्रह है । पं. जितेन्द्रभाई वी. शाह तथा श्री प्रीतिवहन का सुंदर पटों, चित्रों आदि की प्राप्ति में सहयोग मिला । उनकी यह उदारता के लिए उन्हें धन्यवाद । श्री महावीर स्वामी जैन दहेरासर-अमदावाद से तथा श्री वीरविजयजी म.सा. के उपाश्रय से भी श्री चारुचंद्रभाई तथा श्री दीपकभाई के सहयोग से पट प्राप्त हुए है। श्रीमती ईन्दुबहन जैन की ओरसे उनके संग्रहमें से सुंदर चित्र उपलब्ध हुए हैं । डॉ. सिद्धार्थ भणसाली ने भी अपने सुंदर संग्रहमें से चित्र और पट दिये है । श्री प्रफुलभाई तथा श्रीमती शिल्पाबहन शाहने भी अपने सुंदर संग्रहमें से कई चित्र और पट दिये हैं । धी एशियाटीक सोसायटी ओफ मुंबईने भी हमें चित्र देकर हमारी सहायता की है। महावीर जैन विद्यालय द्वारा प्रकाशित पुस्तक 'न्यु डॉक्युमेन्ट्स ऑफ जैन पेइन्टींग्स में से भी चित्र हमनें इस पुस्तकमें लिए हैं । मैं इन सभी का अंत करणपूर्वक उपकार मानता हूँ और उनकी हार्दिक अनुमोदना करता हूँ | - प्रेमल कापडिया AN For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ जिन भक्ति की महिमा आ. श्री कलापूर्णसूरिजी जिनभक्ति मुक्ति का प्रधान अंग है । मोक्ष प्राप्ति का सरल. सचोट और सुरक्षित साधन यदि कोई है तो वह परमात्मभक्ति है । जिनेश्वर परमात्मा की सेवा-पूजा- भक्ति करने वाला भक्त भी अनुक्रम से जिन-भगवान् बन जाता है । ___भक्ति की यह स्वीकृति है, 'तुम जिसकी भाव से भक्ति करोगे वैसे ही तुम वन जाओगे ।' भगवान की भक्ति करनेवाला भक्त स्वयं भगवान बनता है । भक्ति निष्काम मोक्षलक्ष्यी होनी चाहिए । सव आगम-शास्त्रों का सार भक्तियोग है । परमात्मा की स्तवना-पूजा-सेवा करने से चित्त की निर्मलता होती है. परमात्मा के प्रति प्रीति और भक्ति बढ़ती है । उसके बढ़ने से साधक क्रमश: ध्यानयोग की साधना में सरलता से प्रवेश कर उसमें प्रगति प्राप्त करता है । पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यान, ध्यानकोटिसमो लयः ।। पूजा से स्तोत्र का, स्तोत्र से जप का, जप से ध्यान का और ध्यान से लय का क्रमशः करोड़ गुण अधिक फल कहा है । स्तोत्र-स्तुति पूर्वक जप या ध्यान करने से विशेष एकाग्रता पैदा होती है । अनुष्टान की अपेक्षा से पूजा में प्रीति-अनुष्टान, रतोत्र में भक्ति-अनुष्टान, जप या ध्यान में वचन अनुष्टान और लय में असंग अनुष्टान का प्राधान्य होता है । उक्त चारों अनुष्टानों के निरन्तर अभ्यास के द्वारा ही आत्मा परमात्मा वनता है और मुक्ति-पद को प्राप्त करता है । प्राथमिक कर्तव्य रूप गिने जाने वाले देवदर्शन. प्रभुपूजा, मंत्रजाप और अभक्ष्यत्याग आदि नियमों के ग्रहण-पालन के पीछे भी यही शुभ उद्देश्य रहा हुआ है कि उन देवदर्शन आदि के द्वारा जीवों की योग्यता का विकास हो, उनमें परमात्मा एवं सद्गुरु आदि पूज्य तत्त्वों के प्रति अंतरंग प्रीति और अन्तरंग भक्ति उत्पन्न हो । प्रीति मूलभूत वस्तु है । प्रीति के बिना भक्ति प्रकट नहीं होती और इन दोनों के विना शास्त्र के वचनों के प्रति आदर-बहुमान प्रकट नहीं होता । शास्त्रवचनों के पालन का सामर्थ्य भी प्रकट नहीं होता और शास्त्रोक्त अनुष्टान के आसेवन के बिना असंगदशा प्राप्त नहीं होनी । असंगदशा के विना कर्मक्षय नहीं होता । कर्मक्षय के बिना केवलज्ञान और मोक्ष नहीं मिलते । अत : प्रत्येक मुमुक्षु को सबसे पहले आराध्य तत्त्वों के प्रति प्राति और भक्ति उत्पन्न करने वाले अनुष्टानों का आदरपूर्वक सतत सेवन करना चाहिए । परम गीतार्थ ज्ञानी महर्षियों ने इस सत्य को समझाते हुए कई स्तोत्रों की रचना की है । अपने स्वयं के अनुभव को शब्द-देह देकर भक्तियोग का अतिशय महत्त्व बताया है । जैन दर्शन में आवश्यक सूत्रों के रूप में प्रसिद्ध 'लोगस्स' और 'नमुत्थुणं' आदि सूत्रों में तथा स्तोत्रों में श्री गणधर भगवंतों ने जिनभक्ति की जो अपार महिमा गायी है और परमात्मा के , प्रति जो भक्तिभर हृदय से प्रार्थना की है. वह निम्नोक्त उदाहरण में भी समझी जा सकती है । उन्होंने लोगस्ससूत्र-नामस्तव' में - चौवीसों जिनेश्वर भगवंतों का कीर्तन, वन्दन, पूजन करके उनसे परम आरोग्य वोधिलाभ और उत्तम समाधि की याचना की है। इन्हीं गणधर भगवन्तों ने 'नमुत्थुणं-शक्रस्तव' में भावजिन और द्रव्य-जिन के अदभुत गुणों का विशिष्ट रीति से वर्णन करते हुए श्री जिनेश्वर भगवंतों की भावभरी स्तुति की है । साथ ही 'चैत्यस्तव' में स्थापना-जिन (जिन प्रतिमा) के वन्दन, पूजन, सत्कारसन्मान के लिए कायोत्सर्ग करने का विधान किया है । तदुपरान्त 'श्रुतस्तव में जिनागम-जिनवचन की स्तुति की गई है और सिद्ध-स्तव में भावजिन और द्रव्य-जिन के अदभुत गुणों का विशिष्ट रीति से वर्णन करते हुए श्री जिनेश्वर भगवंतों की भावभरी स्तुति की है । उक्त सव सूत्रों का प्रतिक्रमण, देववन्दन, चैत्यवन्दन आदि क्रियाओं में अहर्निश उपयोग होता है । चौदह पूर्वधर श्री भद्रवाहुस्वामी भी पार्श्वनाथ प्रभु की स्तुति करते हुए कहते हैं कि हे महान यशस्वी श्री पार्श्वनाथ प्रभु ! इस प्रकार मैंने भक्तिपूर्ण हृदय से आपकी स्तुति की है, तो हे देवाधिदेव ! उसके फलरुप में मुझे भवभव में वोधिरत्न देवें । 'कल्याण मन्दिर' स्तोत्र में श्री सिद्धसेन दिवाकर सूरीश्वर महाराज प्रभु के नाम की महिमा बताते हुए कहते हैं :-'अचिन्त्य महिमावंत हे भगवान् ! आपकी स्तुनि तो क्या, आपके नाम के स्मरण मात्र से भी भीषण भवभ्रमण से जगत के जीवों का संरक्षण होता है । इस प्रकार अनेक साधक महर्षियों ने परमात्म-प्रीति और परमात्म-भक्ति की अपूर्व महिमा गायी है और आत्मलक्षी सर्व साधनाओं की सफलता में परमात्म भक्ति और उनकी कृपा को ही मुख्य स्थान दिया है ।। सामान्य लोगों को भी प्रेरणा मिलती रहे इसलिए गुजराती, हिन्दी आदि लोक भाषा में जिनभक्ति की अचिन्य महिमा का वर्णन करने वाली कई कृतियाँ ज्ञानी महर्षियों ने बनाई हैं । उनमें योगीराज श्री आनंदघनजी, उपाध्यायश्री यशोविजयजी, श्रीमद देवचन्द्रजी. पण्डितश्री ज्ञानविमलसूरिजी आदि महात्माओं की कृतियाँ विपुल संख्या में उपलब्ध हैं, जिनका गान-पान करके भावुक आत्मा परमात्मा की प्रीति और परमात्मा की भक्ति के रस में लीन होकर आज भी अलौकिक आनन्द की अनुभूति करते हैं । For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ योगदृष्टि से प्रभुस्तुति का महत्त्व प्रभु की स्तुति. गुण स्तवना, प्रार्थना भी अध्यात्म योग है । प्रभुस्मरण तत्त्वचिन्तन, आत्म निरीक्षण आदि शास्त्र विहित धर्मानुष्टान जो आत्मा के शुद्ध स्वरुप को प्रकट करने के हेतु से किये जाते हैं, वे धर्मानुष्ठान अध्यात्म योग हैं और वे सब प्रकार के योगों में व्यापक हैं । 'देववंदन' और (षड़ आवश्यकरुप) प्रतिक्रमण' के अन्तर्गत चतुर्विंशति स्तव' जिनस्तुति रूप है और 'वन्दनक' गुरुस्तुति रुप है । मंत्रजाप को भी देवतास्तव का ही एक प्रकार कहा है । अत : वह भी अध्यात्म योग' है । उसका नित्य नियमित वार वार अभ्यास करना ‘भावना योग' है । उसके फलस्वरुप अशुभ भावों की निवृत्ति और शुभ भावों की अभिवृद्धि होने से 'ध्यान योग' का सामर्थ्य प्रकट होता है । ध्यान योग के सतत अभ्यास से सर्व प्रसंगो में समता, समभाव प्राप्त होता है और उसके प्रभाव से क्रमश: क्लिष्ट और अक्लिष्ट सर्व वृत्तियों का उच्छेद होता है । 'योगविंशिका' में बताये हुए स्थानादि पाँच योग भी चैत्यवन्दन आदि क्रियाओं में अन्न न हो जाते हैं । जैसे कि :(१) स्थानयोग : चैत्ववन्दनादि क्रियाएँ योगमुद्रा, जिनमुद्रा या मुक्ताशुक्तिमुद्रा (आसन विशेष) पूर्वक करनी होती है, यह स्थानयोग है । (२) वर्णयोग : चैत्यवन्दनादि क्रियाओ में वोले जाने वाले सूत्र स्तोत्र या स्तुतियों के पवित्र शब्द (सम्पदा आदि) स्पष्ट और शुद्धोपचार पूर्वक बोलने होते हैं, यह वर्णयोग हैं। (३) अर्थयोग : बोले जाने वाले सूत्रों या स्तोत्रों का मन ही मन अर्थ निश्चय करना अथवा पद, वाक्य, महावाक्य, ऐदंपर्यार्थ और तात्पयार्थ द्वारा चैत्यवन्दनादि का परिशुद्ध ज्ञान होना अर्थ योग है । (४) आलंबनयोग : चैत्यवन्दनादि अनुष्टानों में प्रभुप्रतिमा आदि बाह्य शुभ आलम्वन को सन्मुख रखकर उसमें एकाग्र बनना, यह आलंबन योग है । इस योग द्वारा काया की चपलता के त्याग के साथ ही मन, वाणी और दृष्टि की स्थिरता और निर्मलता सिद्ध होती हैं। (५) अनालंबनयोग : उपर्युक्त चारों योगों के सतत अभ्यास से उसके फलस्वरुप जो निर्विकल्प चिन्मात्र समाधि अवस्था प्रकट होती हैं वह अनालंबनयोग है । ये पाँचों प्रकार के योग (१) इच्छा (२) प्रवृत्ति (३) स्थिरता और (४) सिद्धि कोटि के हो सकते हैं । इसलिए इन पाँचों योगों को इच्छादि चार द्वारा गुणित करने से वीस भेद हो जाते हैं । इच्छादि चार प्रकार के योगों का स्वरुप (१) इच्छायोग : स्थानादि योग वाले साधकों की कथा या बात सुनकर उनके प्रति प्रमोद (हर्ष) होने के साथ ही स्वजीवन में ऐसी उत्तम धर्मक्रियायोग प्रक्रिया साधने की इच्छा उत्पन्न होना इच्छा योग है ।। (२) प्रवृत्तियोग : सर्वत्र सब अनुष्ठानों में उपशमभाव पूर्वक स्थानादियोगों का शास्त्र विधि के अनुसार पालन करना । (३) स्थिरतायोग : अनुष्टानों में किसी प्रकार का अतिचार (दोष) लगाये बिना अस्खलित-अखण्डित रूप से प्रवृत्ति होना । (४) सिद्धियोग : समीपवती, अन्य साधकों में भी स्थानादियोग को सिद्ध करने का सामर्थ्य प्रकट होना सिद्धियोग है । इस प्रकार इच्छादि के भेद से स्थूल दृष्टि से स्थानादि योग के वीस भेद होते हैं और सूक्ष्म दृष्टि से विचारने पर तो इच्छादि के तारतम्य के कारण स्थानादियोग के स्वस्थान में असंख्य प्रकार भी घटित हो सकते हैं । इसका कारण यह है कि मुमुक्षु साधकों को तथा प्रकार के क्षयोपशम विशेष से स्थानादि योगों के जैसे जैसे श्रद्धा, प्रीति, धृति, धारणा और अनुप्रेक्षादि योग होते हैं उस-उस प्रकार के उनके इच्छा, प्रवृत्ति, स्थिरता और सिद्धि योग प्राप्त होते हैं। संक्षेप में, इच्छादियोगों की तरतमता तथाविध क्षयोपशमजन्य श्रद्धा आदि की विशेषता के कारण होती है । जिसको जिस प्रकार का क्षयोपशम होता है उसको उस उस प्रकार की इच्छा आदि होती हैं । स्थानादि योगों में प्रणिधान (एकाग्रता) होने से चैत्यवन्दन, प्रतिक्रमण आदि क्रियाएँ भावात्मक बनती हैं : उन्हें भावचैत्यवन्दन आदि कहते हैं । वे क्रियाएँ अमृत अनुष्ठान रुप होने से मुमुक्षु साधक को अवश्य अनालम्बन योग प्राप्त कर क्रमशः मोक्ष सुख देने वाली बनती हैं । इस प्रकार स्थानादि योगों में भक्तियोग की प्रधानता है, इसके बिना शेष योग भी वास्तविक रुप में फलदायी नहीं बनते । शरणागति और सर्वसमर्पित भाव भी भक्तियोग के ही अंग है । शरणगमन पूर्वक स्वदुष्कृत की गर्दा और सुकृत की अनुमोदना करने से मिथ्यात्वादि पापों का प्रतिघात नाश और सम्यग्दर्शनादि गुणों का बीजाधान होता है । एकान्त रूप से शरण करने योग्य परमात्मा की शरणागति भक्ति का बीज है और भक्ति सर्व योगों का बीज है । For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थ परिचय प्रस्तुत ग्रन्थ में वर्तमान चौवीसी के चौवीस तीर्थंकर परमात्माओं के असाधारण गुणों की स्तुति - स्तवना करने के साथ ही उनके द्वारा प्रतिपादित विशिष्ट तत्त्वज्ञानमय भक्तिमार्ग पर सुन्दर प्रकाश डालने वाले चौवीस स्तवन-काव्य हैं। साथ ही उन चौवीस स्तवनों का अर्थ और भावार्थ भी दिया गया है, जिसका एकाग्र चित्त से गान, वांचन और मनन करने से अरिहन्त परमात्मा के प्रति हृदय में अत्यन्त आदर- बहुमान प्रकट होने के साथ ही अपूर्व प्रीति, भक्ति और भावोल्लास पैदा होता है और ध्यान योग की अनेक गुप्त चाबियाँ सूक्ष्म रहस्य भी जानने को मिलते हैं । इन चौवीस स्तवनों में प्रतिपादित अलग अलग विषयों और आत्मसाधना में अत्यन्त उपयोगी रहस्यपूर्ण बातों का संक्षिप्त विवरण इस प्रकार है : (१) प्रीति सर्व साधना का पाया है, आधार है परन्तु वह प्रीति कैसी होनी चाहिए, यह प्रथम स्तवन में बताया गया है । भौतिक सुख-साधना की कामना से की जाने वाली प्रीति विषैली प्रीति है । ऐसी प्रीति तो प्रत्येक जीवात्मा अनादिकाल से करता चला आ रहा है भौतिक इष्ट पदार्थों और उसके इष्ट संयोगों की प्रीति से आत्मा अधिक से अधिक दूषित बनता है मलिन बनता है । विष के प्रभाव से जैसे व्यक्ति भान भूल जाता है और प्राण भी गँवा बैठता है, वैसे सकाम प्रीति से जीवात्मा आत्मज्ञान भूल जाता है और उसके ज्ञानादि भाव-प्राण नष्ट भी हो जाते हैं । परम गुणी परमात्मा के साथ, उनमें रहे हुए केवलज्ञानादि महान गुणों के प्रति असीम आदर-बहुमान व्यक्त करते हु "वैसे गुण मेरी आत्मा में भी प्रकटें ऐसी उदात्त भावना से प्रीति करनी चाहिए । भौतिक पदार्थों की स्पृहा वाली प्रीति विष भरी है । आत्मिक अंश में टूटती है उतने ही अंश में परमात्मा के साथ प्रीति जुडती प्रीति प्रशस्त राग है । एसी प्रीति से आत्मगुणों की वृद्धि होती है । तात्त्विक भक्ति उत्पन्न होती है । गुणोंकी स्पृहावाली प्रीति अमृत भरी है । पौद्गलिक प्रीति जितने है । परमात्मा के साथ की गई प्रीति लोकोत्तर प्रीति है और यह ऐसी प्रीति से क्रमश: परमात्मा की एकतारूप, तन्मयारूप परात्पर परमात्मा की प्रीति, भक्ति और आज्ञापालन रूप सेवा आत्म- गुणों की पूर्णता और प्रभुता को प्राप्त कराते हैं, अविनाशी सुख देते हैं, आदि वातें इस प्रथम स्तवन में कही गई हैं । (२) दूसरे स्तवन में कार्य-कारण-भाव की व्यवस्था का सुन्दर स्वरुप बताकर मोक्ष प्राप्ति में परमात्मा पुष्ट निमित्त कारण हैं, यह बात सिद्ध की है। आत्मा की उपादान ज्ञानादि शक्तियों का प्रकटीकरण परमात्म दर्शनादि शुभ निमित्तों के योग से ही होता है। 1 जैसे बकरियों के टोले में रहा हुआ वालसिंह स्वजाति सिंह के दर्शन से और उसकी गर्जना से अपने सिंहत्व को पहचानता है, वैसे भौतिक दुनिया हुए भव्य आत्मा को भी प्रभु के देवरूप को देखने और सुनने से अपनी अनन्त शक्तियों की पहचान होती है । में फंसे परमात्मदर्शन और परमात्मपूजन वस्तुत: अपनी आत्मा का ही दर्शन और पूजन है । आत्मदर्शन अर्थात् सम्यग् दर्शन होने से जीव का आरोपित सुख का भ्रम टूट जाता है, अनन्त अव्यावाध सुख का भान होता है और उसे प्रकट करने की तीव्र अभिलाषा जागृत होती है । आत्म-स्वभाव के कर्तृत्व की और उसके साधन-साध्य की प्रतीति होती है । अनादिकाल से पुद्गल अनुयायी बनी हुई आत्मा की कर्तृत्व, भोक्तृत्व, ग्राहकत्व आदि अनेक शक्तियाँ परमात्मा के आलंबन से स्वरुपानुयायी वनती हैं और श्रद्धा, भासनज्ञान, रमणता तथा दान लाभ- भोग-उपभोग- वीर्यादि सर्वगुण भी आत्मा सत्ता के रसिक बनते हैं । इस प्रकार अरिहंत परमात्मा सर्व भव्य जीवों के मोक्ष के पुष्ट निमित्त कारण होने से कारणपद को कर्त्ता के रूप में स्वीकार कर उनकी स्तुति, भक्ति, सेवा आदरपूर्वक, बहुमान पूर्वक करना ही सर्व मुमुक्षु साधकों का परम कर्त्तव्य है; ऐसा इस दूसरे स्तवन में समझाया गया है । (३) तीसरे स्तवन में उपादान कारण से भी निमित्त कारण की अधिक प्रधानता और जिनवंदन - जिन पूजन का प्रकृष्ट फल मोक्षप्राप्ति है, यह बताया गया है । मोक्ष का उपादान-कारण आत्मा स्वयं ही है । परन्तु मोक्ष का पुष्ट आलंबन परमात्मा है । इन परमात्मा की सेवा के बिना उपादान आत्मा में मोक्षरुप कार्य करने की शक्ति पैदा ही नहीं होती । निगोद के जीव या अभव्यजीव इसके उदाहरण हैं । इस आत्मा में मोक्षरुप कार्य करने की शक्ति प्रकट करने में परमात्मा ही पुष्ट आलंबन है; ये ही मुख्य हेतु हैं, शेष सामग्री गौण रूप से उपकारी बनती है । प्रभु के परम शुद्ध स्वरुप को पहचानकर अपनी आत्मा का भी वैसा ही शुद्ध स्वरुप प्रकट हो, इस हेतु से प्रभु को वन्दन करने वाला भक्त आत्मा ध्यान के अभ्यास द्वारा क्रमश: अभेद प्रणिधान रूप से परमात्मा के साथ तन्मय-तद्रुप बन सकता है । जिन स्वरुप होकर जिन का ध्यान करना ही उत्कृष्ट वन्दन है । यह सामर्थ्य योग का नमस्कार है । इसे 'पराभक्ति' या 'रसीलीप्रीति' भी कह सकते हैं । (४) चौथे स्तवन में पूर्वोक्त रसीली - प्रीति और पराभक्ति की भूमिका प्राप्त करने के उपाय बताये हैं । उनमें सर्व प्रथम पौद्गलिक वर्ण-गंध-रस और स्पर्श के भोग-उपभोग के त्याग की बात कही गई है। अनुकूल विषय भी जड़, चल और जगत् के सर्व जीवों के भोग और उपभोग में आये हुए होने से झूटन तुल्य हैं, अत: उनका त्याग करना मुमुक्षुओं के लिए जरुरी है । शुद्ध निमित्तरूप अरिहंत परमात्मा और सिद्ध परमात्मा के आलंबन ध्यान में प्रवेश करने से पहले अशुभ और अशुद्ध निमित्तों का परिहार करना आवश्यक हैं । ध्यान में एकाग्रता - तन्मयता सिद्ध करने के लिए आलंबन के सतत अभ्यास द्वारा परमात्मा के साथ अभेद ध्यान करना होता है । उसमें सत्ता की अपेक्षा परमात्मा से अभिन्न स्व- आत्मा के स्वरुप का निःशंक होकर चिन्तन करना चाहिए । इस प्रकार परमात्मा के वचन- अनुष्टान और असंग अनुष्टानरूप आलंबन और निरालंबन ध्यान के सतत अभ्यास से स्वस्वरुप में तन्मयता सिद्ध होत है, जिसे पराभक्ति, प्रशांत वाहिता समापत्ति या अनुभवदशा भी कहते हैं । . For Perso& Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ परमात्म मिलन के सुखद क्षणों के लिए तरसता हुआ भक्त साधक प्रशान्तवाहिता के अस्खलित प्रवाह में निमग्न होकर परमात्म-मिलन का अलौकिक आनन्द अनुभव करता हैं । (५) पाँचवे स्तवन में श्री देवचन्द्रजी महाराज ने परमात्मा की स्याद्वादमयी स्वभावदशा का वर्णन किया है और असंग-अनुष्टान वाला योगी जिस प्रकार परमात्मा के शुद्ध द्रव्य-गुण पर्याय के चिन्तन द्वारा अपने शुद्ध द्रव्य-गुण-पर्याय में लीन बनता है. यह संक्षेप में समझाया है । नित्यत्व, अनित्यत्व आदि परस्पर विरोधी अनेक धर्म एक ही आत्मा में एक साथ रहे हुए हैं, उनका यथार्थ स्वरुप जानने से साधक को अपनी आत्मा के शुद्ध स्वभाव की अदभुतता समझ में आती है, उसे प्रकट करने की रुचि जागृत होती है और रुचि के अनुसार तत्त्व रमणता प्राप्त होती है और अनुक्रम से शुद्ध स्वभाव प्रकट होता है। (६) छटे स्तवन में निमित्त कारण की यथार्थता बताई है और सात नयों की अपेक्षा से प्रभुदर्शन का स्वरूप समझाया है । जब साधक शब्दनय की अपेक्षा से प्रभु के दर्शन करता है तव संग्रहनय से सत्ता में रहा हुआ उसका शुद्ध स्वभाव एवंभूतनय से प्रकट होता है । संग्रहनय से सव जीव सिद्ध-समान हैं । जब आत्मा अपने समस्त कर्ममल को दूर करके सिद्धत्व प्राप्त करता है, तव वह एवंभूत नय से सिद्ध कहलाता है । जब आत्मा शब्दनय से अर्थात् सिद्ध समान अपने आत्मस्वरुप को पहचान कर उसे प्रकट करने की तीव्र झंखना के साथ परमात्मा का दर्शन और जिनशासन की आराधना करता है तब वैसा सिद्ध स्वरुप प्रकट होता है । पर-पुदगलादि अशुभ निमित्तों का प्रभाव अरिहन्न परमात्मा और उनके नामादि के आलम्बन विना दूर नहीं होता । इस बात को मिट्टी, जल, सूर्य, उत्तरसाधक और पारसमणि के द्रष्टान्तों द्वारा स्पष्ट करके यह सिद्ध किया है कि जिनेश्वर के नामादि मोक्ष के निर्यामकपुष्ट हेतु हैं । (७) सातवें स्तवन में सिद्ध परमात्मा जिस अनन्तगुण के आनन्द का अनुभव करते हैं, उसका वर्णन किया गया है। आत्मा के गुण अनन्न हैं, उनमें ज्ञान, दर्शन, चारित्र, दान, लाभ, भोग, उपभोग, वीर्य, अव्यावाध सुख आदि गुण मुख्य हैं । सिद्ध अवस्था में आत्मा प्रतिसमय अनन्त गुण के भिन्नभिन्न आनन्द का अनुभव करता रहता है । उनके स्वरूप का श्रवण, चिन्तन, मनन और ध्यान करने से साधक को भी वैसे आनन्द और सुख को प्राप्त करने की रुचि जागृत होती है और उसके उपाय रुप रत्नत्रयी की आराधना में तत्पर वनने की प्रेरणा मिलती है । (८) आटवें स्तवन में परमात्मा की सेवा के विविध स्वरूपों और प्रकारों को बताकर जिनभक्ति की विशालता वनाई है । सेवा के मुख्य दो प्रकार हैं । परमात्मा के दर्शन, वन्दन, पूजन और कीर्तन - यह द्रव्यसेवा है । उसके द्वारा उत्पन्न होने वाले शुभभाव, भावसेवा है । परमात्मगुणों के आलम्वन से होने वाला ध्यान अपबाद भाव सेवा' है और उसके द्वारा प्रकट होने वाली आत्मविशुद्धि 'उत्सर्ग भावसेवा' है. अपवाद कारण है और उत्सर्ग उसका कार्य है। उत्तरोत्तर वृद्धिगत होती हुई विशुद्धि का यहाँ चढह गुणस्थानों की तरह सात प्रकार की अपवाद भावसेवा और सात प्रकार की उत्सर्ग भावसेवाओं के क्रम से वर्णन किया है, जो साधक की साधना का मापदण्ड है । अपुनर्वधक की भूमिका से लगाकर अयोगी अवस्था तक की भूमिका का पृथककरण इसमें हुआ है । सच्चा साधक जहाँ तक सिद्ध नहीं बनता, वहाँ तक वह सिद्ध परमात्मा की सेवा में सेवकभाव से सदा तत्पर रहता है। (९) श्री सुविधिनाथ भगवान के नौंवे स्तवन में साधक को परमात्मदर्शन के फलस्वरूप आत्मदर्शन किस तरह होता है, इसका अत्यन्त रहस्यमय रीति से भावपूर्ण शब्दों में वर्णन किया गया है । समाधि रस से परिपूर्ण प्रभुमुद्रा निर्मल दर्पण जैसी है । भक्त-दृष्टा को प्रभुमुद्रा में प्रतिविम्वित होता हुआ अपना आत्मस्वरूप जव प्रत्यक्ष दिखाई देता है, तब वह रागद्वेषादि विभावों से निवृत्त वनकर आत्मस्वभावरूप सामायिक की साधना में प्रवृत्त होता है । उस भक्तदृष्टा की विभावरुप से काम करने वाली दानादिक सर्व आत्मशक्तियाँ स्वभाव के सन्मुख बनती हैं. जिससे क्रमशः अविद्या-मोह का अन्धकार छिन्नभिन्न हो जाता है और आत्मा के निर्मल. अखण्ड, अलिप्त स्वभाव की पहचान हो जाने से उसकी आत्मस्वरूप में सहज रमणता होती है । भक्त साधक प्रभु के पास उनका एक नगण्य सेवक बनकर सदा यही प्रार्थना करता रहता है कि हे प्रभो ! आपकी अचिन्त्यशक्ति के प्रभाव से मुझे आत्मस्वरूप की श्रद्धा, पहचान और रमणता प्राप्त हो । इस प्रकार प्रभु-प्रार्थना और प्रभु-मुद्रा के योग से जब साधक आत्मा के क्षयोपशमिक भाव के गुण, परमात्मा के क्षायिक भाव के केवलज्ञानादि गुणों के साथ ध्यान द्वारा एकरुप-तन्मय बनते हैं, तब उस साधक में अपने आत्म स्वभाव को प्रकट करने की प्रवन इच्छा शक्ति पैदा होती है । स्तवनकार महर्षि ने प्रभु के गुणोत्कीर्तन के साथ, उनके . Vध्यान द्वारा उन्हें जो जो दिव्य अनुभव हुए हैं, उन्हें मधुर एवं भाववाही शैली में व्यक्त किये हैं । इसलिए इन स्तवनों का वार वार A गान, अर्थ चिन्नन और उसके द्वारा ध्यान करने से साधक को भी वैसे अनुभवों की प्रतीति होती है । ___ तात्त्विक भक्ति रस से परिपूर्ण इन स्तवनों का ज्यों-ज्यों अधिक से अधिक भावन होता जाता है त्यों त्यों उनमें छिपे हुए अनेक रहस्याओं का संवेदन साधक को होता जाता है । (१०) दसवें स्तवन में प्रभु के गुणों की अनंतता, निर्मलता और पूर्णता का वर्णन किया गया है । साथ ही प्रभु की आज्ञा का सर्वत्र सर्वदा जो एक छत्र साम्राज्य है, प्रभु तथा उनके ऐश्वर्य की कैसी महत्ता है, यह बताकर प्रभु के जाप और ध्यान का अन्तिम फल अनन्त-अव्यावाध सुख है, यह बताया गया है । (११) ग्यारहवें स्तवन में शुक्ल ध्यान में हेतु भूत गुण पर्यायों का चिन्नन और ध्यान करने की रीति बताते हुए कहा है कि परमात्म गुणों के गान, रमरण, ध्यान करने से आत्मस्वरुप में तन्मयता प्रकट होती है । For Personal & Private Use Only G६ Page #38 -------------------------------------------------------------------------- ________________ (१२) बारहवें स्तवन में पूजा के तीन प्रकार बताये है :- पहला प्रकार द्रव्यपूजा का है । इसमें अष्टप्रकारी पूजा आदि का समावेश होता हैं । दूसरा प्रकार प्रशस्त भाव पूजा का है, जो प्रभु के अनन्त गुणों की स्तुति-स्तवना करने से होती है । तीसरा प्रकार शुद्ध भाव पूजा का है, जो अपने ज्ञानादि गुणों को प्रभु के गुणों में लीन करने से-तन्मय करने से होती है। वास्तव में जिनपूजा निज आत्मत्व की ही पूजा है । जिनपूजा के द्वारा अपने आत्मा के गुणों की प्राप्ति और पुष्टि होती है । बारहवें गुणस्थान तक के जीवों को स्व-आत्मा का ध्यान परमात्मा के गुणों के आलम्बन द्वारा ही होता है । (१३) तेरहवें स्तवन में अस्ति-भावों की और नास्तिभावों की अनन्तता बताकर स्तवनकार श्री देवचन्द्रजी महाराज ने प्रभु के निर्मल स्वभाव का ध्यान करने वाला अपने उस प्रकार के शुद्ध स्वभाव को अवश्य प्राप्त करता है, ऐसा बताया है । (१४) चउदहवें स्तवन में श्री देवचन्द्रजी महाराज ने 'जिन पडिमा जिन सारीखी' इस शास्त्रवचन की सिद्धि, उसकी परम उपकारता बताते हुए की है । जिनमूर्ति को अमृत का मेघ, जांगुलि मंत्र, रत्नत्रयी की माला और आत्मध्यान के श्रेष्ठ साधन के रुप में बताई है । सचमुच ! जिनमूर्ति के दर्शन से हमारा हृदय हर्ष से पुलकित बनता है, अशुभ आस्रवों का निरोध होता है, संवर की अभिवृद्धि होती है और पूर्वोपार्जित अशुभ कर्मों की निर्जरा होती है, ऐसा कहा है। (१५) पन्द्रहवें स्तवन में समापत्ति-अथवा आत्मा और परमात्मा का एकत्व भावन किस प्रकार होता है इसका अद्भुत और रहस्यपूर्ण शैली में वर्णन किया है । इसके साथ ही सामान्य और विशेष खभाव के लक्षण भी बताये हैं । ध्यान और समाधि दशा की भूमिका में सामान्य स्वभाव को प्रधानता देने से शुद्ध आत्म स्वरुप का ध्यान निश्चलरुप से होता है और व्यवहार की भूमिका में विशेष स्वभाव को प्रधानता देने से विनय सेवाभक्ति, संयम आदि सद्गुणों की निरन्तर अभिवृद्धि होती है । उचित व्यवहार के पालन से चित्त की निर्मलता और स्थिरता प्राप्त हो जाने के बाद ही शुद्ध निश्चय नय से परमात्मतुल्य निज शुद्धात्मस्वरूप का ध्यान हो सकता है। ___मोक्षार्थी साधकों को सबसे पहले अपनी साधना के मार्ग में वास्तविक सिद्धि प्राप्त करने के लिए शुद्ध व्यवहाररुप प्रभुपूजा, भक्ति, व्रत, नियम, तप, जप, संयम आदि सदनुष्टानों का अहर्निश सेवन करना चाहिए। शुद्ध व्यवहार के वास्तविक परिपालन द्वारा चित्त की शुद्धि होने पर ध्यान की वास्तविक योग्यता-भूमिका प्राप्त होती है । तत्पश्चात् ज्ञानी गुरु के मार्गदर्शन के अनुसार क्रमशः उसमें आगे बढ़ा जा सकता है । निश्चल, निर्मल, निर्विकल्प आत्मस्वरूप का ध्यान शुद्ध व्यवहार के पालनपूर्वक ध्यान के सतत अभ्यास से साध्य है, आदि वातों का निर्देश इस स्तवन में हुआ है । (१६) सोलहवें स्तवन में समवसरण और जिनप्रतिमा की महान उपकारकता का वर्णन है । जिन प्रतिमा में कार्य रूप में अरिहन्तपन और सिद्धत्व किस किस नय से रहा हुआ है, साथ ही जिन प्रतिमा साक्षात् जिनेश्वर की तरह भक्त को किस-किस और कितने नय से फलदायी बनती है, यह समझाया गया है । तदुपरान्त स्तवनकार श्री देवचन्द्रजी महाराज ने नामादि चार निक्षेपों की परस्पर कार्यकारकना है, यह भी बताया है । (१७) सत्रहवें स्तवन में जिनेश्वर परमात्मा की देशना की महत्ता बताई है । परमोपकारी परमात्मा अपनी देशना में सर्वद्रव्यों के गुण-पर्याय की अनन्तता और आत्मस्वभाव की अगाधता का नय, गम, भंग निक्षेप तथा हेय, उपादेय आदि के पृथक्करण पूर्वक सूक्ष्मता से वर्णन किया गया है । प्रभु की देशना कितनी गम्भीर और कितनी प्रभाविक है, यह इस स्तवन में बताया गया है । (१८) अटारहवें स्तवन में उपादान आदि कारणों का स्वरुप समझाकर उन सब कारणों में निमित्त कारण की प्रधानता क्यों है, यह बताया गया है। (१९) उन्नीसवें स्तवन में षटकारक-जो आत्माकी छह विशिष्ट शक्तियाँ है, उसका स्वरूप समझाया गया है । अनादिकाल से संसारी आत्मा का षटकारक चक्र बाधक रूप में परिणत हो रहा है, उसे परमात्मभक्ति - तथा ध्यानादि द्वारा किस प्रकार साधक रुप में परिवर्तित किया जा सकता है, उसके उपाय इसमें बताये गये हैं। (२०) बीसवें स्तवन में पूर्वोक्त छहों कारकों के लक्षण बताये हैं और पुष्ट निमित्त कारणरुप श्री जिनेश्वर परमात्मा के आलम्बन द्वारा ही आत्मा की उपादान शक्ति प्रकट होती @ S , है, यह बात उदाहरण और युक्तियों से सिद्ध की है। (२१) इक्कीसवें स्तवन में श्री जिनेश्वर परमात्मा की सेवा की वर्षाऋतु की विविध घटनाओं के साथ तुलना करके प्रभुसेवा और प्रभुदर्शन के माहात्म्य को अद्भुत औरO P रोमांचक शैली में प्रस्तुत किया है । (२२) बावीसवें स्तवन में प्रशस्त राग स्वरुप भक्ति का प्रभाव, ... राजीमती की अनुप्रेक्षा तथा उत्तम पुरुषों की संगति का फल कैसा होता है, इत्यादि बातें बतलायी गई हैं । (२३) तेवीसवें स्तवन में अरिहंत परमात्मा श्री पार्श्वनाथ भगवान् शुद्धता, एकता और तीक्ष्णता द्वारा किस तरह मोहशत्रु को जीतकर विजय प्राप्त करते हैं, यह बताया है और शुद्धता, एकता तथा तीक्ष्णता किसे कहते हैं, यह विविध व्याख्याओं द्वारा समझाया है । (२४) चौवीसवें स्तवन में आत्मा की गर्हा और दीनतापूर्वक प्रभु की प्रार्थना की गई है. जिसका एकाग्रचित्त से गान करने से, रटन करने से भावुक आत्मा भावविभोर बनकर भक्तिरस में तल्लीन हो जाता है । वह अपने हृदय की भव्य भावना को प्रभु के मन्दिर के सामने प्रकट करता है । इस प्रकार चौवीसों जिनेश्वर भगवंतो के अद्भुत गुणों की और अचिन्त्य महिमा की स्तुति कर भक्ति का तात्त्विक मार्ग बताया है । NO. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ इसके पश्चात् उन्होंने उपसंहार रूप में पच्चीसवें स्तवन में चौवीसों जिनेश्वर भगवंतो के १४५२ गणधरों तथा चतुर्विध संघ का स्मरण किया है । इसके बाद संवर, निर्जरा रुप मोक्षमार्ग का और उसके अनुसरण से प्राप्त होने वाले अनन्त अव्याबाध सुख समाधि रुप महान् फल का निर्देश किया है । अंत में अपने पूर्वगामी परमोपकारी गुरुवर्ग का परिचय देकर उनके प्रति परम कृतज्ञता प्रदर्शित की है । ये चौवीसों स्तवन मुमुक्षु पाठकों के हृदय में अपूर्व भक्तिरस उत्पन्न करते हैं । शास्त्रों में निर्दिष्ट अनेक गंभीर तत्त्वों के रहस्य को सरलभाषा में प्रस्तुत कर इन स्तवनों में जिन भक्ति का तात्त्विक मार्ग बताया गया है । ____ मुमक्ष आत्माओं को इन स्तवनों का अर्थ सहित अभ्यास करके, उनका पुन : पुन : चिन्तन-मनन करना चाहिए जिससे परमात्मा के प्रति तथा उनके द्वारा प्रतिपादित आगमवचनों के प्रति अत्यन्त आदर, बहुमान और भक्ति पैदा हो और वह भक्ति आत्मा को मुक्ति देने वाली बने । A ग्रन्थकार का परिचय इन चतुर्विशति जिन स्तवनों के कर्ता हैं-पूज्य श्रीमद् देवचन्द्रजी महाराज । इनका जन्म सं. १७४६ में बीकानेर (राजस्थान) के उपनगर में हुआ था । उनके पिताश्री का नाम तुलसीदासजी लुणिया था और उनकी माताश्री का नाम धनबाई था । जब बालक गर्भ में था तब उनके माता पिता ने वाचक श्री राजसागरजी महाराज के पास ऐसी प्रतिज्ञा ली थी कि-'यदि हमारे यहां पुत्र का जन्म होगा तो हम उसे शासन को समर्पित कर देंगे ।' किसी शुभ दिन बालक का जन्म हुआ । एक बार माता ने स्वप्न में अपने मुख में चन्द्रमा प्रवेश करता हुआ देखा था, अत : उस बालक का नाम देवचन्द्र रखा । चन्द्र की निर्मल कला के समान प्रतिदिन बढ़ता बालक आठ वर्ष का हुआ । एक बार वाचक श्री राजसागरजी महाराज उनके घर पधारे । तब ली हुई अपनी प्रतिज्ञा के अनुसार धनबाई ने अपने पुत्ररत्न को गुरुचरणों में समर्पित कर दिया । सं. १७५६ में दस वर्ष की वय में उन्होंने दीक्षा ली और उनका नाम 'राजविमल' रखा गया । परन्तु 'देवचन्द्रजी' नाम से उनकी अधिक प्रसिद्धि हुई। उनके गुरुदेव का नाम उपाध्याय श्री दीपचन्द्रजी म. था । उनका विहार क्षेत्र भी बहुत विशाल था । सिन्ध, मुल्तान, गुजरात, सौराष्ट्र, राजस्थान, मेवाड़, मालवा आदि प्रदेशों में विचरण कर, धर्मोपदेश देकर अनेक भव्यजीवों को उन्होंने मोक्षमार्ग के अनुरागी और अनुयायी बनाये थे । गुरुसेवा और गुरुकृपा के प्रभाव से उन्होंने अद्भुत ज्ञान-खजाना प्राप्त किया था । उन्होंने तत्त्वज्ञान में विशेष प्रावीण्य प्राप्त किया था और उसमें भी द्रव्यानुयोग के गम्भीर रहस्यों को प्राप्त कर उन्हें आत्म-साधना के मार्ग में साकार रूप दिया था । उनके बनाये हुए आगम विषयक, योग विषयक और अध्यात्म विषयक अनेक ग्रन्थों के अवलोकन से भी उनकी विशिष्ट ज्ञानगरिमा और प्रतिभा की झांकी मिलती है । उनके द्वारा रचित ग्रन्थों में से जो ग्रन्थ जिज्ञासुवर्ग के लिए और विद्वद्वर्ग के लिए बहुत मननीय और आदरणीय बने हैं, उनके नाम इस प्रकार है : स्तोत्रपूजा, ध्यानदीपिका, चतुष्पदी, द्रव्यप्रकाश, आगमसार, विचाररत्नसार, ज्ञानसार पर ज्ञानमंजरी टीका, नय चक्रसार, गुरुगुण छत्तीसी, कर्मग्रन्थ टब्वा, कर्मसंवेध-प्रकरण, अध्यात्मगीता, वर्तमान जिन चौबीसी, अतीत जिन चौवीसी, विहरमानवीसी, नवपदपूजा उल्लास, अष्ट प्रवचन माता सज्झाय । उक्त और अन्य अनेक संस्कृत गुजराती गद्य-पद्य कृतियाँ भी उन्होंने रची हैं; जो वैराग्य, भक्ति, संयम और ध्यानादि योगों में मुमुक्षु आत्माओं को बहुत ही प्रेरक और उपकारक हैं । गुणद्रष्टि : वे खरतरगच्छ की समाचारी का पालन करते थे तो भी अन्य गच्छों के प्रति भी अत्यन्त प्रमोदभाव रखते थे । उपाध्याय श्री यशोविजयजी म. आदि ज्ञानी महात्माओं के प्रति वे अत्यन्त आदर और बहुमान रखते थे, उनकी गुणद्रष्टि और हृदय की विशालता से आकर्षित बने हुए तपगच्छ में गीतार्थ रूप में प्रसिद्ध पू. जिनविजयजी म., पू. उत्तमविजयजी म., पू. विवेकविजयजी म. आदि महात्माओं ने उनके पास जिनागमों का अध्ययन किया था ।। शास्त्रराग : जिनागमों के प्रति उनके हृदय में अपूर्व और अपार भक्ति थी । उन्होंने अपनी रचनाओं में स्थान स्थान पर सिद्धान्तों का बहुमानपूर्वक उल्लेख किया है । उन्होंने आगमसार' नामक ग्रन्थ की रचना की । जिसमें उन्होंने जिनागमों के सारभूत पदार्थो का संग्रह किया है और अन्त में हितोपदेश के रुप में सूचना की है कि 'हे भव्यात्माओ ! यदि आपको जिनमत की अभिलाषा है, मोक्षमार्ग की इच्छा है तो निश्चय और व्यवहार नय को न छोड़ें। दोनों नयों को मानें ; व्यवहार नय से चलना और निश्चय नय से श्रद्धा करना । इस मार्मिक शिक्षा का महान हेतु समझाते हुए वे कहते हैं कि- 'यदि तुम व्यवहार नय की उत्थापना करोगे तो जिनशासन के तीर्थ का उच्छेद होगा । जो व्यवहार नय नहीं मानेगा वह गुरुवन्दना, जिनभक्ति, तप, पच्चक्खाण आदि नहीं मानेगा । इस प्रकार जो आचार का उत्थापन करेगा वह निमित्त कारण का उत्थापन करेगा और निमित्त कारण के बिना अकेला उपादान कारण सिद्ध नहीं हो सकता। अतः निमित्त कारणरुप व्यवहारनय अवश्य मानना चाहिए। अध्यात्म प्रेम और प्रभुभक्ति : 'अध्यात्मगीता' नामक ग्रन्थ में उन्होंने अध्यात्म और ध्यानयोग की क्रमश: विकास पाती हुई भूमिकाओं का सरस वर्णन किया है । आगमिक परिभाषा में कहें तो उन्होंने चौथे गुणस्थान से लेकर सिद्ध अवस्था तक के साधक और सिद्ध अवस्था का संक्षेप में सम्पूर्ण परिचय For Personal & Private Use Only उ Page #40 -------------------------------------------------------------------------- ________________ दिया है । 'ध्यान चतुष्पदी' में 'ज्ञानार्णव' ग्रन्थ के आधार से ध्यान का स्वरुप बताया है । साथ ही अध्यात्म, भावना, ध्यान, समता और वृत्तिसंक्षेप योग का भी गर्भित रीति से संकलन किया है । ये ग्रन्थ उनकी अध्यात्म और ध्यान योग की तीव्र रुचि और प्रीति को बताते हैं । अतीत और वर्तमान विहरमान जिनेश्वर भगवन्तों के गुणकीर्तनरुप स्तवन उनके हृदय में अस्खलित प्रवाहबद्ध प्रवाहित प्रभुभक्ति की पराकाष्ठा को सूचित करती है । उनके सहज रूप से अद्भुत उद्गार सुनने से तनमन पुलकित हो उठते हैं । विशाल शास्त्र के साथ ही स्वानुभव के पाये पर रचित यह स्तवन भावुक आत्माओं के हृदय पर शीघ्र ही सीधा असर करते हैं । अर्थज्ञान के साथ संगीत के सुरीले स्वरों में उनका गान करने से अलौकिक आनन्द का अनुभव होता है। अन्तः स्फुरणाओं की सहज अभिव्यक्ति ही उत्तम कविता है | भाषा के अलंकारों को कविता में उतारना सरल है परन्तु हृदय के उच्च भावों को सहज रीति से कविता में उतारना कठिन काम है । इस दृष्टि से उनकी तात्त्विक कविता साहित्य की एक उत्कृष्ट रचना है, ऐसा निर्विवाद रुप से कहा जा सकता है। अनुभव ज्ञान : उनमें व्यवहार चारित्ररुप पंच महाव्रत तथा समिति-गुप्ति आदि की विशुद्ध आराधना के बल से निश्चय चारित्र अर्थात् आत्मानुभव भी सुन्दर रीति से जगमगा रहा था । यह बात उनके उद्गारों से भी स्पष्ट समझी जा सकती है : तीन भुवन नायक शुद्धातम, तत्त्वामृतरस वूट्यो रे । सकल भविक लीलाणो, मारूं मन पण तूट्यो रे ।।१।। मनमोहन जिनवरजी मुझने, अनुभव-प्यालो दीधो रे । पूर्णानन्द अक्षय अविचल रस, भक्ति पवित्र थई पीधो रे ।।२।। ज्ञान सुधा लीलानी लहेरे, अनादि विभाव विसार्यो रे । सम्यग्ज्ञान सहज अनुभव रस, शुचि बोध संभार्यो रे ।।३।। देहगेह भाडा तणो, ए आपणो नाहिं । तुज गृह आतमज्ञान ए, तिहमांहि समाहि ।।४।। पंच पूज्यथी पूज्य ए, सर्व ध्येय थी ध्येय ।। ध्याता ध्यान अरु ध्येय ए, निश्चय एक अभेय ।।५।। अनुभव करताँ एहनो, थाये परम प्रमोद । एकरुप अभ्याससु, शिवसुख छे तसु गोद ।।६।। तत्त्वज्ञान गर्भित अनेक उत्तम ग्रन्थरत्नों का सर्जन कर उन्होंने श्री जैन संघ को जो अपूर्व भेट दी है, उसे जैन संघ कदापि नहीं भूल सकता । उनकी पुनित निश्रा में श्री तीर्थयात्रा संघ, जिनबिम्बों की प्रतिष्ठा आदि शासन-प्रभावना के अपूर्व कार्य भी अनेक हुए थे । राजनगर के आंगन में उन्हें 'वाचक पद' दिया गया था । उनका स्वर्गवास भी सं. १९८२ भाद्रपद कृ. अमावस्या के दिन राजनगर में ही हुआ था । .(२८) Jain Education Interational For Personal & Private Use Only ३८ Page #41 -------------------------------------------------------------------------- ________________ ११७ १३९ १५३ १७१ १९१ २०७ २२५ अनुक्रमणिका क्रम स्तवन विषय प्रकाशकीय निवेदन . जिन भक्ति की महिमा, ग्रन्थ और ग्रन्थकार का संक्षिप्त परिचय १ श्री ऋषभ जिन स्तवन प्रभु प्रीति की रीति बताई गई है। २ श्री अजितनाथ जिन स्तवन कार्य कारण भाव की साधना बताते हुए प्रभु भक्ति की प्रधानता बताई है । ३ श्री संभवनाथ जिन स्तवन प्रभु-सेवा की पुष्ट निमित्तता बताई है। ४ श्री अभिनंदन जिन स्तवन प्रभु की रसीली प्रीति और पराभक्ति की पूर्व भूमिका बताई है। ५ श्री सुमति जिन स्तवन परमात्मा की शुद्ध दशा का चिन्तन करते हुए उनकी सेवा करना ही स्वशुद्ध स्वरूप की प्राप्ति का श्रेष्ठ उपाय है। ६ श्री पद्मप्रभ जिन स्तवन प्रभुगुण की महिमा बताकर उनकी निमित्त कारणता सिद्ध की है और नयसापेक्ष प्रभु दर्शन का स्वरूप बताया है। ७ श्री सुपार्श्व जिन स्तवन प्रभु के अनन्त गुणों का अनंत आनंद बताया है । ८ श्री चन्द्रप्रभ जिन स्तवन प्रभु सेवा की विशालता, उत्सर्ग सेवा और अपवाद सेवा का स्वरूप सात नयों की अपेक्षा से ९ श्री सुविधिनाथ जिन स्तवन परमात्म दर्शन से आत्मदर्शन की प्राप्ति होती है । १० श्री शीतलनाथ जिन स्तवन प्रभुगुण की अनन्तता, जगत् पर प्रभु आज्ञा का साम्राज्य, प्रभुध्यान के फलरुप में अक्षय सुख की प्राप्ति ।। ११ श्री श्रेयांसनाथ जिन स्तवन प्रभु के गुणों का ज्ञान, स्मरण, ध्यान द्वारा आत्म स्वरूप में तन्मयता । १२ श्री वासुपूज्य जिन स्तवन प्रभु पूजा के तीन प्रकार बताये हैं। १३ श्री विमलनाथ जिन स्तवन प्रभु के निर्मल स्वभाव का ध्यान करनेवाला अपने उस प्रकार के शुद्ध स्वभाव को प्रगट करता है। १४ श्री अनन्तनाथ जिन स्तवन प्रभु के नाम और प्रभु की मूर्ति की परम उपकारता । १५ श्री धर्मनाथ जिन स्तवन आत्मा और परमात्मा के एकत्व की भावना तथा सामान्य और विशेष स्वभाव के स्वरुप । १६ श्री शांतिनाथ जिन स्तवन 'जिन पडिमा जिन सारीखी' की नयसापेक्ष सिद्धि बतायी है । १७ श्री कुंथुनाथ जिन स्तवन प्रभुदेशना की महत्ता-गंभीरता । श्री अरनाथ जिन स्तवन चार प्रकार के कारणों का वर्णन कर पुष्ट निमित्त श्री जिनेश्वर परमात्मा के अवलंबन का उपदेश । १९ श्री मल्लिनाथ जिन स्तवन षट्कारक की बाधकता और साधकता के स्वरुप को बताकर प्रभु सेवा का महत्त्व बतलाया है । २० श्री मुनिसुव्रत जिन स्तवन षटकारक के लक्षण और पुष्ट निमित्त-रुप परमात्मा के आलंबन द्वारा उपादान शक्ति प्रकट होती है, यह सिद्ध किया गया है । २१ श्री नमिनाथ जिन स्तवन वर्षाऋतु में विविध घटना के साथ प्रभु सेवा के माहात्म्य का अद्भुत वर्णन । २२ श्री नेमिनाथ जिन स्तवन राजीमती की अनुप्रेक्षा, प्रशस्त राग गुणीजन के संसर्ग से उत्तम फल की प्राप्ति । २३ श्री पार्श्वनाथ जिन स्तवन शुद्धता, एकता और तीक्ष्णता का स्वरूप बताया है । २४ श्री महावीर जिन स्तवन स्वदुष्कृत की गापूर्वक भक्ति पूर्ण हृदय से संसार से पार उतारने की प्रभु से प्रार्थना । २५ सामान्य कलशरूप स्तवन चौबीस जिन गुणग्राम, उनके गणधर एवम् चतुर्विध संघ का वर्णन, हिताहित बोध, देवचंद्रजी गुरू परंपरा और तीर्थयात्रा का विवेचन । २५९ २६९ २८३ ३०१ ३२९ ३७७ ३९१ ४०५ ४२१ ४४७ ४६७ ४९८ ग्रंथ स्थित मुश्किल और पारिभाषिक शब्दों के अर्थ • चित्रों का साभार स्वीकार ५०४ For Personal & PyoUse Only www.jainellbrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ श्री उवसग्गहरं पार्श्वनाथाय नमः For Personal & Private Use Only www.jainelibrary.or Page #43 -------------------------------------------------------------------------- ________________ Jain Education Interational For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ अथ प्रथम श्री ऋषभजिन स्तवनम् || नींदरडी वेरण हुई रही - ए देशी || ऋषभ जिणंदशुं प्रीतडी, किम कीजें हो कहो चतुर विचार | प्रभुजी जइ अलगा वस्या, तिहां किणे नवि हो कोई वचन उच्चार ॥ ऋषभ ॥१॥ For Personal & Private Use Only ४७ Page #45 -------------------------------------------------------------------------- ________________ 1 OLTO OTROS si s ain Education International For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ |ੜੀ ਦੀ ਜੜ੍ਹ ਸੀ For Personal & Private Use Only (੩) Page #47 -------------------------------------------------------------------------- ________________ अर्थ : हे चतुर पुरुष ! वीतराग परमात्मा श्री ऋषभदेव भगवान के साथ प्रीति किस प्रकार हो सकती है ? यह विचार कर कहो । जो नजदीक होता है उसके साथ तो प्रीति हो सकती है परन्तु प्रभु तो बहुत दूर सिद्ध शिला पर विराजमान है, जहाँ वाणी का भी अभाव है, अतः उनके साथ किसी प्रकार की बातचीत भी नहीं हो सकती है । तो उनके साथ प्रीति कैसे की जा सकती है? यह कहो। | અર્થ : હે ચતુર પુરુષ ! વીતરાગ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનની સાથે પ્રીતિ કઇ રીતે થાય? તે વિચાર કરીને કહો. જે નજીક હોય તેની સાથે તો પ્રીતિ થઇ શકે પણ પ્રભુ તો બહુ દૂર એવી સિદ્ધ-શિલા ઉપર બિરાજમાન થયેલા છે. જ્યાં વાણીનો પણ અભાવ છે. તેથી તેમની સાથે કોઇ પ્રકારની વાતચીત પણ થઇ શકતી નથી તો તેમની સાથે પ્રીતિ કેવી રીતે કરાય? તે કહો. રવો. બાલાવબોધ : શ્રી નાભિકુલધરની ભાર્યા શ્રી મરુદેવી સ્વામિનીની કુક્ષિને વિષે ઉત્પન્ન થઇને જેણે અઢાર-કોડાકોડી સાગરોપમ સુધી નિર્વાણ-માર્ગનું વિન હતું તે નિવાર્યું, એવા શ્રી ઋષભદેવ પ્રથમ તીર્થકર રાગ-દ્વેષરહિતતાથી જિન કહિયેં તથા ઉપકાર-સંપદા અને અતિશય-સંપદાર્થે કરી વિરાજમાનતાથી જિણંદ કહિએ. તેનાથી પ્રીતિ-વિલાસ કરવાના અર્થી ભવ્ય જીવ મોક્ષાભિલાષી વિચારે છે જે, નીરાગી ઋષભ પુરુષોત્તમ સાથે શી રીતે પ્રીતિ કીજે? એ વીતરાગથી પ્રીતિ મહારા આત્માર્થે પહેલાં કિનારે અનુભવી નથી ! ' તે પરમેશ્વરથી પ્રીતિનો અર્થી પ્રીતિની ચાલ અજાણતો પૂછે છે જે, હે ચતુર ડાહ્યા જ્ઞાની આચાર્યાદિક પુરુષોં ! અથવા પોતાનો આત્મા તે જાતે ચતુર છે તેહને પૂછે છે કે, તે પ્રીતિનો વિચાર કહો. જે નજીક હોય તેથી પ્રીતિ બને પણ પ્રભુજી તો સર્વ રીતે અલગા રહ્યા છે. પ્રથમ, દ્રવ્યથી હું અશુદ્ધપરિણતિવિભાવકર્માનુયાયી પુગલભાવ-ભોગી. તેથી અશુદ્ધ-દ્રવ્ય છું અને શ્રી ભગવાન તો શુદ્ધ-પરિણામી સકલ નિરાવરણ સ્વભાવી નિઃકર્મા અનંત અક્ષય જ્ઞાનાદિ સ્વ-ગુણ ભોગી ! તેથી શુદ્ધ-દ્રવ્ય છે. | બીજું, ક્ષેત્રે કરી હું સંસાર-ક્ષેત્રી શરીરાવગાહી છું અને શ્રી ઋષભ પ્રભુ તો લોકાંત-ક્ષેત્રે રહ્યા છે. અશરીરી સ્વ-પ્રદેશાવગાહી છે. તેથી ક્ષેત્રે કરી ભિન્ન છેર્યો. | તેમજ ત્રીજું, કાલે પણ ભિન્ન છેર્યો. અને ભાવથી હું રાગી-દ્વેષી તથા અઢાર-પાપસ્થાનકે ભર્યો છું અને શ્રી દેવાધિદેવ તો નીરાગી સર્વ પાપસ્થાન રહિત છે. માટે શ્રી પ્રભુજી હમણાં તો સર્વ રીતેં મુઝથી વેગળા વસે છે. | વલી, અલગાને પણ વચનાદિકે મલિયે પણ શ્રી ઋષભદેવ સિદ્ધ થયા. તિહાં સિદ્ધ-અવસ્થામાં કોઈ વચનનું ઉચ્ચારવું નથી. ત્યારે પ્રીતિ કેમ કરાય ? | તિ પ્રથમ યાર્થ: || 9 || कागल पण पहोंचे नहीं, नवि यहांचेहो तिहां को परधान जे यहोंचे तुम समो, नवि भावेहो कोईनुं व्यवधान 21sોરણો अर्थ : प्रीति करने का दूसरा साधन पत्र-व्यवहार है परन्तु सिद्धिगति में पत्र भी नहीं पहुँचता । इसी तरह किसी प्रधान पुरुष (प्रतिनिधि) को भेजकर भी प्रीति की जा सकती है, परन्तु वह प्रतिनिधि भी वहाँ नहीं पहुंच सकता है । साथ ही जो कोई यहाँ से सिद्धि गति में जाता है वह भी आप जैसा ही वीतराग, अयोगी एवं असंग होने से हमारा सन्देश किसी को कहता नहीं है । तो प्रभु के साथ प्रीति कैसे की जा सकती है ? Jain Education Intemational For Personal xivate Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પ્રીતિ કરવાનો બીજો ઉપાય પત્રવ્યવહાર છે પણ સિદ્ધ-ગતિમાં પત્ર પણ પહોંચતો નથી. તેમ જ કોઇ પ્રધાનપુરુષ-પ્રતિનિધિને મોકલીને પણ પ્રીતિ કરી શકાય છે પરંતુ તે પણ ત્યાં પહોંચી શકતો નથી. તેમજ જે કોઇ અહીંથી સિદ્ધ-ગતિમાં જાય છે તે પણ આપના જેવા જ વીતરાગ અયોગી અને અસંગ હોવાથી તેઓ અમારો સંદેશો કોઇને કહેતા નથી. તો અમારે પ્રભુ સાથે પ્રેમ કેમ કરવો? સ્વો. બાલાવબોધ : તથા એક બીજો પણ પ્રીતિ કરવાનો ઉપાય છે જે કાગળ વડે પ્રીતિ થાય છે પણ સિદ્ધને વિષે કાગળ પણ પહોંચે નહીં. તથા કાગળ નહીં પહોંચે તો કોઇ માણસ મૂકીયે પણ તિહાં સિદ્ધાવસ્થાને વિષે કોઇ પ્રધાન પણ પહોંચે નહીં કે જેની સાથે વિનતિ કહાવિર્યો. ઇહાં કોઈ જીવને સંશય ઉપજે કે, રત્નત્રયી આરાધીને અનેક જીવ મોક્ષે જાય છે ! તો કોઇ ન પહોંચે એમ કેમ કહો છો ? તે ઉપર કહે છે જેને તિહાં સિદ્ધાવસ્થાને વિષે જે પહોંચે તે તુમ સમો-તુમ જેવો પ્રભુતામય, વીતરાગ, અયોગી, અસંગી, સકલજ્ઞાયક પણ વચનરહિત અર્થાત્ તે પણ પરમ પૂજ્ય ! તે કોઇનું વ્યવધાન કહેતાં આંતરો-ભેદ કહે નહીં. માટે પ્રીતિના ત્રણ ઉપાય માંહેલો કોઇ ઉપાય દીસતો નથી તે માટે શ્રી યુગાદિદેવ સાર્થે પ્રીતિ કેમ કરિયે ? || રૂત્તિ દ્વિતીયથાર્થ: || ૨ || प्रीति करे ते रागीया, जिनवरजी हो तुमें तोवीतरागा प्रीतडी जेह अरागीथी, भेरुववी होते लोकोत्तर मार्ग अर्थ : प्रीति करनेवाले हम संसारी जीव तो रागी है और आप रागरहित वीतराग हैं तो परस्पर प्रीति कैसे हो सकती है ? इस प्रकार प्रभु के साथ प्रीति करने की इच्छावाले साधक को सान्त्वना देते हुए चतुर शास्त्रकार कहते हैं कि वीतराग प्रभु के साथ प्रीति करना ही प्रीति का लोकोत्तर(अलौकिक) मार्ग है । लोकोत्तर पुरुष के साथ की गई प्रीति भी लोकोत्तर बन जाती है । सर्व उत्तम पुरुषों का यही मार्ग है । અર્થ : વળી, પ્રીતિ કરનાર અને સંસારી જીવો તો રાગી છીએ અને આપ રાગ વિનાના વીતરાગ છો. તો પરસ્પર પ્રીતિ કેમ થઇ શકે ? આ પ્રમાણે પ્રભુ સાથે પ્રીતિ કરવા ઇચ્છતા સાધકને ચતુર શાસ્ત્રકારો સાત્ત્વના આપતાં કહે છે કે, વીતરાગ પ્રભુ સાથે પ્રીતિ કરવી-એ જ પ્રીતિનો લોકોત્તર(અલૌકિક) માર્ગ છે. લોકોત્તર પુરુષ સાથે કરેલી પ્રીતિ પણ લોકોત્તર બની જાય છે અને સર્વ ઉત્તમ પુરુષનો આ જ માર્ગ | વો. બાલાવબોધ : હવે વલી કહે છે કે, સંસારી જીવ મુઝ સરીખા તથા સમ્યગુ-દૃષ્ટિ પ્રમુખ જે શ્રી સર્વજ્ઞ àલોકી-તિલકથી પ્રીતિ કરવા ચાહે તે તો રાગી-રાગ સહિત છે અને તે જિનવરજી ! તુમેં તો વીતરાગ છો-રાગ રહિત છો. રાગીને અનેક રીતેં રીઝવીયૅ પણ જે પોતે રાગી નહીં તે કેમ રીઝ પામે ? ઇહાં કોઇ જીવ કહેશે જે, તેવારે વીતરાગથી પ્રીતિ ન કરવી. તિહાં કહે છે જે, અરાગી-રાગરહિત તેહથી જે પ્રીતિ ભેલવવી તે તો લોકોત્તર-માર્ગ છે. એટલે એમ જાણવું જે, રાગથી રાગી થાય તે મલે પણ કોઇ રાગાંશ જે મધ્યું નથી તેહથી પ્રીતિ કરવી તે લોકોત્તરમાર્ગ જાણવો. એટલે અરાગીથી રાગ કરવો તે અતિ આશ્ચર્ય જાણવું. || રૂતિ તૃતીયથાર્થ: || 3 || For Personal Private Use Only ( ૪૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ 1( עי המשוחרדה (( גשמים ש הן חוד החזון יוווווווווווווחתחתון --- ו) ! ע וווווז Kniteשר לעמותו 11 דיווחתי עיווח מריה "שעות האחווnוואו'דואומוזנחווה ==1 וואלד) לחוח וח יונד וודאות חוז חן ונטו.2 חוחן היי מזוו For Personal Prvate Use Only in Education International 1x) Page #50 -------------------------------------------------------------------------- ________________ CHUHTITUS MUR sanm USA winna AMBIGUITTU. auhin TOMAST SALTWAS WRCAL OLDALA UNIMIJUHIHIL IMATUOTIDISTRUGIHVimeo D 02 Qoy ELCLL TWIT 21 K IINTEILU Strah SO TUNA VANA UNAISHUTUM KVA 1 U LITTLE 991 WALE ULT 101.411411ALCU CONTATTI PUITTER TIU ITUS RON LAT uhimu CAMA SC WW m MENU) 2 YANA R TICEL CANTANTO OOO06 WEESSSS Hann nuttimin TOUN For Personal Private Use Only www .ora Page #51 -------------------------------------------------------------------------- ________________ प्राति अनादिनी विष परी, तेरीते हो करवा मुझ भाव। करखी निर्विष प्रीतडी, જિળ પ્રવેશોદાવતે વાવ! ટાષિક. કો. ____ अर्थ : संसारी जीवों को प्रीति का अभ्यास अनादिकाल से है, परन्तु वह प्रीति अप्रशस्त है । पुद्गलों की आशंसा से युक्त होने से वह विष से भरी हुई है । हे प्रभो ! आपके साथ भी ऐसी ही विषमय प्रीति करने की मेरी इच्छा होती है, परन्तु प्रभु के साथ तो निर्विष-प्रीति करनी चाहिए । वह कैसे की जाय ? ज्ञानी पुरुषों ! मुझे यह बताइये । અર્થ : સંસારી જીવોને પ્રીતિનો અભ્યાસ અનાદિ કાળથી છે પણ તે પ્રીતિ ‘અપ્રશસ્ત’ છે. પુદ્ગલની આશંસાથી યુક્ત હોવાથી વિષ ભરેલી છે. તે રીતે પ્રભુ ! તમારી સાથે પણ એવી જ વિષમય-પ્રીતિ કરવાનો મને ભાવ થાય છે પણ પ્રભુ સાથે તો નિર્વિષપ્રીતિ કરવાની હોય છે. તો તે કઇ રીતે કરવી ? જ્ઞાની પુરુષો ! મને તે બતાવો. | સ્વ. બાલાવબોધ : હવે સંસારી જીવ મધ્યે પ્રીતિની પરિણતિ અનાદિની છે પરંતુ તે પુદ્ગલના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-મનોજ્ઞસંયોગ ઉપર ઇષ્ટતા છે તે પ્રીતિ અપ્રશસ્ત છે. નવા કર્મના બંધનું કારણ છે તેથી એ અનાદિની પ્રીતિ વિષ-ભરી છે. - જેમ એશ્વર્યાદિક દેખીને પુગલ-અશુદ્ધતા ઉપર જે ઇષ્ટતા તે રાગ વિષમય છે. તે રાગ સ્વજન-કુટુંબ-પરિગ્રહ ઉપર છે. તે રીતે પ્રભુજી! તુમ ઉપર રાગ કરવાનો મારો ભાવ છે પણ તે રાગ કામનો નહીં. મમકાર-કુલાચારેં જે અરિહંત ઉપર રાગ તે મોક્ષ-માર્ગમાં નહીં. શા માટે ? જે મમકારેં કોણ રાગ કરતો નથી ? એ રાગ સંસાર-હેતુ છે. ૩વત્ત - “जो अपसत्थो रागो वड्ढइ संसारभमणपरिवाडी । વિસવાસુ સાફસું, રૂત્ત પુપત્તાસું // 9 /'' અર્થ : પાંચ વિષયો, પરિવારાદિ અને પુદ્ગલાદિ પ્રત્યેની ઈષ્ટપણાની મમતા એ અપ્રશસ્ત-રાગ છે. જે આ અપ્રશસ્ત-રાગ વધે છે તે સંસાર-ચક્રમાં પરિભ્રમણ કરાવનાર છે. અને શ્રી અરિહંતથી જે રાગ કરવો તે પ્રશસ્ત કરવો. તેનું લક્ષણ કહે છે - "नाणाईसु गुणेसु, अरिहंताईसु धम्मरूवेसु । धम्मोवगरणसाहम्मिएसु, धम्मत्थं जो य गुणरागो ।। २ ।। सो सुपसत्थो रागो, धम्मसंयोगकारणो गुणदो । પઢમં ાયવો સો, પત્તા ઉર્ફ તં સવં | ||'' અર્થ : જ્ઞાનાદિ ગુણ, ધર્મની સાક્ષાત્ મૂર્તિ એવા અરિહંતાદિ અને ધર્મના સાધનભૂત સાધર્મિકોના પ્રત્યે ધર્મને અર્થે જે ગુણાનુરાગ છે તે સુપ્રશસ્ત-રાગ છે કે જે ધર્મના સંયોગનું કારણ છે અને ગુણોને પ્રકટ કરનાર છે. તે પ્રશસ્ત-રાગ સર્વ પ્રથમ કરવા યોગ્ય છે કેમ કે તે ગુણોને પ્રાપ્ત કરાવવા દ્વારા અશેષ કર્મોનો ક્ષય કરે છે. તે માટે અરિહંત ઉપર રાગ કરવો તે નિર્વિષ’ કરવો. જેમાં વિષયાભિલાષપણું નહીં, વર્ણાદિકની રીઝ નહીં તથા ઈહલોક-પરલોક ઇંદ્રિય-સુખાભિલાષ નહીં, પ્રભુના જ્ઞાનાદિક ગુણ છે તે મને આપે એવી અભિલાષા નહીં. એક અરૂપી અજ અવિનાશી અકૃત્રિમ શુદ્ધ જ્ઞાનાદિક ગુણ સકલ વ્યક્ત થયા. સ્વરૂપભોગી-સ્વરૂપ રમણી-સ્વરૂપાશ્રિત એવા ગુણનો રાગ એકલો ગુણ પ્રકટ કરવા વાસ્તે કરવો-તે રાગ નિર્વિષ જાણવો. તે નિર્વિષ-પ્રીતિ કરવાની મુઝમાં તો શક્તિ નથી. તે માટે હવે એ બનાવ કેમ બને ? હે ઉપકારી પુરુષો ! તે તમે કહો. _|| ત વતુર્થ થાઃ || 8 || Jain Education international For Personal & Private Use Only ૫૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ 128625 प्रीति अनंती पर थकी, जे तोडे हो ते जोडे एह। परम पुरुषथी रागठा, एकत्वताहोदाखी गुणगेह ऋषभ.पा अर्थ : निर्विष-प्रीति का उपाय बताते हुए शास्त्रकार कहते हैं कि पर पुद्गल पदार्थों के साथ जो अनंती प्रीति है उसे जो जीव तोड देता है, वह जीव इस परम पुरुष परमात्मा के साथ प्रीति जोड सकता है । परमात्मा के साथ की गई प्रीति रागरूप होते हुए भी परमात्मा के साथ तन्मय होने में कारणभूत होने से वह प्रीति गुण का घर है अर्थात् आत्मिक गुणसम्पत्ति को देनेवाली है। અર્થ : નિર્વિષ-પ્રીતિનો ઉપાય બતાવે છે, પર-પુગલ પદાર્થોની સાથે જે અનંતી પ્રીતિ છે તેને જે જીવ તોડી નાખે છે તે જીવ આ પરમ પુરુષ પરમાત્માની સાથે પ્રીતિ જોડી શકે છે. પરમાત્મા સાથેની પ્રીતિ એ રાગરૂપ હોવા છતાં પરમાત્મા સાથે તન્મય થવામાં કારણભૂત હોવાથી એ પ્રીતિ ગુણનું ઘર છે અર્થાત્ આત્મિક ગુણ-સંપત્તિને આપનારી છે. સ્વો. બાલાવબોધ : હવે ચતુર પુરુષ ઉપાય કહે છે, પ્રીતિ કહેતાં રાગ અનંતો, પ૨ થકી અટલે પુદ્ગલ-ભાવથી અથવા શરીરી-જીવથી છે તે સર્વ જે તોડે કહેતાં ટાલે, તે જીવ એ ગુણી અરિહંતાદિકથી પ્રીતિ જોડે એટલે સર્વ પર-ભાવથી રાગ તજે તે ગુણી-રાગ કરી શકે ! તિહાં કોઇ પૂછશે જે, ગુણી-અરિહંતાદિકથી ગુણે મલે પણ રાગ તો પાપથાનક છે ! તે શા માટે કરિયું ? | તિહાં કહે છે કે, પરમ પુરુષ વીતરાગથી રાગતા કહેતાં રાગીપણું, તે પણ ગુણનું ઘર કહ્યું છે અને શ્રી અરિહંતાદિકથી ગુણે એકત્વધ્યાનેં મલવું, તે પણ ગુણનું ગેહ કહ્યું છે. તે માટે પ્રથમ શ્રી અરિહંત ઉપર રાગ કરવો તેહી જ વીતરાગતાનું કારણ છે. ।। इति पञ्चमगाथार्थ : ।। ५ ।। १(६) Jain Education Intenational For Personal & Private Use Only ५१ Page #53 -------------------------------------------------------------------------- ________________ MARIANO ALIMENTARE JMWWVY 2.DLL MAX Tuott V 10LASCIRERU m STEREOTTITIEBER L EERD. Merken EMS C 0912011 BON 2T TILT THISTLUS ARRIEALAAMISTA RUN WINNIWINUNILE . TILBUMOKSLAIM WWWWWWWWWWWWWWWWWWWWWWWWWUM P WMWWWVVVVVVVV WAAWANA (9) Vain Education International For Personal Private Use Only www.ainelibrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ (IIIIIIIIIIIIIII HT taIIIIII IBMW ۱۱۱۱۱)۱) DIET باندا MIDITNT الانتقال ها FILTE ب له 1 - IIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIII لارا OPD TIG Irar ((( لانا لنا ((( و ایده اغTITL ه |- - TT دوره اهد در رد ما را 11 عداد الليل ) با IIIIIII کی ( ر ا ن ر دز در( ر( ار تی 1 IF تا LHI U1نه 11 ۱۱۱ و CHOCOLA IIII اما ص فدر in Education Intematonal For Personal & Private Use Only www.jalne brary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧(૯) PLACENTIOR INISAIN www BALLBA For Personal & Private Use Only www ا ہے ARSA SZISZ 【麻麻味珍 Page #56 -------------------------------------------------------------------------- ________________ 4(90) 9(92) For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ 012 lul TIAL IMDP 29 & EHSE KO ter AND AWASANO QARA AAAAAAAAman AAAYTU XE LOCHODU ΠΑΛ Α Δ ACCOGOOO TANTOS ABDOELIAS COOPE O ACODA C Gm SK anda 24 de SERE NES . SO (93) SVE Jain Education Internations Personal, Envato Use Only LineapgADER W inelibrary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧(૧૪) CENE ૧(૧૫) G Name 696 X 6666OGOGO ૧(૧૬) For Personal & Private Use Only VICA GG 1000 Page #59 -------------------------------------------------------------------------- ________________ VAROLOOLIVADOOD DOCHOA le 28 BY LUD DRONE LIBERI Eram BER el mann minna Tour RENORIRSPROTECT HEGEL LOG CARNA BIOLOG STAVE D80 NA HELS MENU MEIER 919) Education International For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ : કે 2. ' ૫૨નાનસે ૨ જન્મ ૫ પૈસૈ ! 1 Liામ - જિયાત ). ન ducation International For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સ્તવનનો સાર.. અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને પરમ પુણ્યોદયે મહા-દુર્લભ મનુષ્ય-ભવ મળે છે ત્યારે જ ધર્મની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકે છે. જન્મ, જરા, મરણ અને આધિ-વ્યાધિની અસહ્ય યાતનાઓ ભોગવતાં-ભોગવતાં આ જીવનો અનંત પુદ્ગલ-પરાવર્તન કાળ પસાર થઈ ગયો છતાં ધર્મની પ્રાપ્તિ વિના ભવ-ભ્રમણનું દુ:ખ ટળ્યું નથી અને આત્માનું ‘અવિનાશી સુખ’ મળ્યું નથી. શુદ્ધ-ધર્મની પ્રાપ્તિ જિનેશ્વરની ભક્તિથી થાય છે અને જિન-ભક્તિ જિનેશ્વર પ્રત્યેની પ્રીતિથી પ્રગટે છે માટે સૌ પ્રથમ પરમાત્મા પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરવી જોઈએ. નિર્વિષ પ્રીતિ-નિઃસ્વાર્થ પ્રેમ એ પરસ્પરના નિખાલસ વ્યવહારથી થાય છે અને તે વ્યવહાર પ્રીતિપાત્ર વ્યક્તિઓનાં મિલન અને લાંબા સમયના સહવાસથી થઈ શકે છે. પરમાત્મા આપણા આ મર્ય-લોકથી સાત-રાજ દૂર સિદ્ધ-ગતિમાં બિરાજે છે અને આ ભક્ત ‘ભરત-ક્ષેત્રમાં રહે છે તો પરમાત્મા સાથે મેળાપ થયા વિના પ્રીતિ કેવી રીતે કરી શકાય ? પ્રભુ જે સ્થાનમાં રહ્યા છે ત્યાં પત્ર કે સંદેશ-વાહક પહોંચી શક્તા નથી અને જે કોઈ મુક્તિપુરીમાં જાય છે તેઓ પણ ભક્તના સંદેશને કહેતા નથી કારણ કે ત્યાં જનાર પોતે પ્રભુતામય અયોગી વીતરાગ જ હોય છે. પ્રભુ સાથે પ્રેમ કરવા તલસતો ભક્તાત્મા પોતાની અને પ્રભુની વચ્ચે જે મોટું અંતર પડેલું છે તેનો વિચાર કરે છે - દ્રવ્યની અપેક્ષાએ પ્રભુ નિર્મળ જ્ઞાનાદિ સ્વ-ગુણ-પર્યાયના ભોગી શુદ્ધ-દ્રવ્ય છે, જ્યારે હું પુગલ-ભાવનો ભોગી અશુદ્ધ-દ્રવ્ય છું. ક્ષેત્રની અપેક્ષાએ પ્રભુ લોકના અંતે સિદ્ધ-શિલા ઉપર સ્વદેશાવગાહી છે, જ્યારે હું સંસાર-ક્ષેત્રી શરીરાવગાહી છું. કાળની અપેક્ષાએ પ્રભુ સાદિ-અનંત સ્થિતિવાળા છે, જ્યારે હું અનાદિ કાળથી સંસારમાં જ ભમી રહ્યો છું. ભાવની અપેક્ષાએ પ્રભુ રાગ-દ્વેષ રહિત છે, જ્યારે હું રાગી અને દ્વેષી છું. પ્રેમ તો બંને પરસ્પર સમાન અને બંને પ્રેમ કરવા ઈચ્છતા હોય તો જ થઈ શકે છે, જ્યારે પ્રભુ ! આપ તો નીરાગી છો કોઈ પ્રત્યે પ્રેમ કે દ્વેષ ધરાવતા નથી તો આપ જેવા ‘વીતરાગ' પ્રભુ સાથે મારે પ્રીત કઈ રીતે કરવી ? | પ્રભુ-પ્રેમ માટે વિદ્વલ બનેલા સાધકને આશ્વાસન આપતાં શાસ્ત્ર-વેત્તા સદ્ગુરુઓ પ્રભુ-પ્રેમના મહાન રહસ્યને સમજાવતાં કહે છે કે, વીતરાગ સાથેની પ્રીતિ એ મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે. અને તે સર્વ યોગોનું ઉત્તમ બીજ છે. રાગી સાથે પ્રીતિ કરવાથી રાગની વૃદ્ધિ થાય છે, જ્યારે વીતરાગની પ્રીતિ પ્રશસ્ત છે. પ્રભુની પ્રીતિથી જ વૈરાગ્ય જુવલંત બને છે, આત્માનું સત્ત્વ વિકાસ પામે છે અને ક્રમશઃ સંસારનો ઉચ્છેદ થાય છે. - આ જીવ અનાદિ કાળથી શરીર-સ્વજન-ધન-વગેરેના ઈષ્ટ સંયોર્ગો ઉપર ગાઢ પ્રીતિ ધારણ કરતો આવ્યો છે પણ તે પ્રીતિ વિષ ભરેલી છે. ઈષ્ટ વિષયોની આશા અને આસક્તિ આત્મ-ગુણોની ઘાતક છે. વીતરાગ પરમાત્મા સાથે પણ બાહ્ય સુખની અભિલાષાથી જો પ્રીતિ કરવામાં આવે તો તે પ્રીતિ પણ વિષ-ભરી બની રહે છે. માટે સર્વ ઈષ્ટ પૌગલિક આશાથી પર બની માત્ર આત્મ-ગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે વીતરાગ પરમાત્મા સાથે પ્રીતિ બાંધવી-એને જ નિર્વિષ-પ્રીતિ કહેવાય છે. જેટલા પ્રમાણમાં પર-પદાર્થો ઉપરની પ્રીતિ ઘટે છે તેટલા પ્રમાણમાં જ વીતરાગ પરમાત્માની સાથે પ્રીતિ બંધાય છે. વીતરાગની પ્રીતિ-એ પ્રશસ્ત-રાગ છે, જ્યારે પ૨-પદાર્થોની પ્રીતિ- એ અપ્રશસ્ત-રાગ છે. અપ્રશસ્ત-રાગ એ પાપ-સ્થાનક છે અને પ્રશસ્ત-રાગ એ પુણ્યનું-ગુણનું સ્થાન છે. પ્રાથમિક ભૂમિકામાં રાગનો સર્વથા ક્ષય થવો સંભવિત નથી તેથી પર-પુદ્ગલ પદાર્થો પ્રત્યેના રાગને ઘટાડી પરમાત્મા પ્રત્યેનો રાગ વધારવો જોઈએ. અપ્રશસ્ત-રાગને પ્રશસ્ત-રાગમાં પલટાવવાનું આ જ સુંદર સાધન છે. દોષ-યુક્ત વ્યક્તિ પર રાગ કરવાથી આપણામાં દોષની વૃદ્ધિ થાય છે અને ગુણ-યુક્ત વ્યક્તિ પર રાગ કરવાથી આપણામાં ગુણની વૃદ્ધિ થાય છે. - ભક્તને જ્યારે વીતરાગ પરમાત્મા પ્રત્યેની સાચી પ્રીતિ પ્રગટે છે ત્યારે તે અન્ય સઘળા સાંસારિક કાર્યોને ગૌણ કરી-છોડી દઈ પરમાત્માનાં જ સ્મરણ, અર્ચન, ધ્યાન અને તેમની ભક્તિ તથા આજ્ઞાપાલન આદિ કરવામાં તત્પર બની જાય છે. પછી ક્ષણવાર પણ તેને પ્રભુના સાન્નિધ્ય વિના ચેન ન પડે. રાત-દિવસ સૂતાં-જાગતાં કે ઉઠતા-બેસતાં પ્રતિપળ તેનું મન પ્રભુના અનંત ગુણો અને તેમના મહાન ઉપકારોના સ્મરણમાં જ રમતું રહે છે. અનાદિ નિગોદની ભયાનક જેલમાંથી મુક્ત કરાવનાર અને મનુષ્ય-ભવ આદિ ઉત્તમોત્તમ સામગ્રીનો સુયોગ કરાવનાર અરિહંત પરમાત્માને તથા તેમના અગણિત ઉપકારોને ભક્તાત્મા ક્ષણ-વાર પણ કેમ વીસરી શકે ? જે કૃપા-સિંધુ પરમાત્માની અસીમ કૃપાથી જ આ આત્મા આટલી ઊંચી ભૂમિકા સુધી પહોંચી શક્યો છે અને હજુ પણ આગળની ઉચ્ચ ભૂમિકાઓને પ્રાપ્ત કરશે, ખરે ખર ! તે પરમાત્મા જ આ આત્માના પ્રાણ , ત્રાણ, શરણ અને આધાર છે. તેમના આલંબનથી જ આ આત્માની પ્રભુતા પ્રગટ થઈ શકે છે. શ્રી અરિહંત પ્રભુની સેવા જ શિવ-સુખ આપવા માટે સમર્થ છે અને અસંયમ(આસવ)નો ત્યાગ તથા સંયમ(સંવર પરિણામ)નું સેવન એ જ શ્રી અરિહંતની સેવા છે. જિનાજ્ઞાનો આરાધક આરાધનાથી મુક્તિ મેળવે છે, જ્યારે જિનાજ્ઞાની વિરાધક વિરાધનાથી સંસારમાં ભટકે છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ in a 5ਉੱਬਫਦਰ ਨੂੰ 4 dain Education International For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ RECIERRE MAALALALALALALAL ELIVEAUETAN For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ प्रथम स्तवन का सार... अनादिकाल से संसार में परिभ्रमण करते हुए इस जीव को परम पुण्योदय से महादुर्लभ मनुष्यभव मिलता है, उस समय ही धर्म की वास्तविक प्रा हो सकती है । जन्म, जरा, मरण और आधि-व्याधि की असह्य यातनाओं को सहते-सहते इस जीव को अनन्त पुद्गलपरावर्तनकाल बीत चुका है तथा धर्म-प्राप्ति के बिना भवभ्रमण का न तो दु:ख ही टला है और न आत्मा का अविनाशी सुख ही मिला है। शुद्ध-धर्म की प्राप्ति जिनेश्वर की भक्ति से होती है और जिनभक्ति जिनेश्वर के प्रति प्रीति से प्रकट होती है । अतः सर्वप्रथम परमात्मा के प्रति प्रो उत्पन्न करनी चाहिए । निर्विष प्रीति(निःस्वार्थ-प्रेम) परस्पर के शुद्ध व्यवहार से होती है और वह व्यवहार प्रीतिपात्र व्यक्तियों के मिलन और दीर्घकाल सहवास से हो सकता है। ____ परमात्मा अपने इस मर्त्यलोक से सात रज्जु दूर सिद्धिगति में विराजमान हैं और हम (भक्त) भरतक्षेत्र में रहते हैं, तो परमात्मा के साथ मिलाप हुए दिन प्रीति कैसे की जा सकती है ? प्रभु जिस स्थानमें रहते हैं वहां पत्र या संदेशवाहक नहीं पहुंच सकते और जो कोई मुक्तिपुरीमें जाते हैं वे भी भक्त । संदेश को कहते नहीं हैं । क्योंकि, वहाँ पहुंचनेवाले स्वयं प्रभुतामय, अयोगी और वीतराग ही होते हैं । प्रभु के साथ प्रीति करने के लिए लालायित भक्तात्मा अपने और प्रभु के बीच जो दीर्घ अन्तर रहा हुआ है उसका तुलनात्मक विचार करता है। द्रव्य की अपेक्षा से प्रभु निर्मल ज्ञानादि स्वगुण पर्याय के भोगी शुद्ध-द्रव्य हैं जबकि मैं पुद्गल-भाव का भोगी अशुद्ध द्रव्य हूँ । क्षेत्र की अपेक्षा से प्रभु लोक के अंत में सिद्धशिला पर स्वप्रदेशावगाही हैं जबकि मैं संसार क्षेत्र मे शरीरावगाही हूँ। काल की अपेक्षा से प्रभु सादि-अनन्त स्थितिवाले हैं जबकि मैं अनादिकाल से संसार में ही भटक रहा हूँ | भाव की अपेक्षा से प्रभु राग-द्वेषरहित हैं जबकि मैं रागी और द्वेषी हूँ। दोनों पात्र परस्पर समान हों और दोनों प्रेम करना चाहते हों तो ही प्रेम हो सकता है । जबकि, प्रभो ! आप तो निरागी हैं, किसी के प्रति प्रेम या द्वे करते नहीं तो आप जैसे वीतराग प्रभु के साथ मैं किस प्रकार प्रीति करूँ ? प्रभु-प्रेम के लिए विह्वल बने हुए साधक को आश्वासन देते हुए शास्त्रवेत्ता सद्गुरु प्रभु-प्रेम के गूढ रहस्य को समझाते हुए कहते हैं कि, वीतरा के प्रति की गई 'प्रीति' मोक्षमार्ग का प्रधान अंग है और वह सर्व योगों का उत्तम 'बीज' है । रागी के साथ प्रीति करने से राग की वृद्धि होती है और राग की वृद्धि होने से भव की वृद्धि होती है । जबकि वीतराग की प्रीति प्रशस्त की प्रीति से ही वैराग्य ज्वलंत बनता है, आत्मा का सत्त्व विकसित होता है और क्रमशः संसार का उच्छेद होता है । यह जीव अनादिकाल से शरीर, स्वजन, धन आदि इष्ट संयोगों पर गाढ प्रीति धारण करता आया है परन्तु वह प्रीति विष से भरी हुई है । इष्ट विषय की आशा और आसक्ति आत्मगुणों की घातक है । इतना हि नहीं, वीतराग परमात्मा के साथ भी यदि बाह्य सुख की अभिलाषा से प्रीति की जाती है तो वह प्रीति भी विषमय होती है । अतः सर्व इष्ट पौदगलिक आशा से पर होकर केवल आत्म-गुणों की प्राप्ति और वृद्धि के लिए वीतराग परमात्मा के साथ प्रीति जोडना ही निर्विषप्रीति कही जाती है । जितने प्रमाण में पर पदार्थों' पर से प्रीति घटती है उतने ही प्रमाण में वीतराग परमात्मा' के प्रति प्रीति जुडती है | वीतराग की प्रीति ‘प्रशस्त-राग' है जबकि पर पदार्थों की प्रीति अप्रशस्त-राग है । अप्रशस्त-राग पाप-स्थानक' है, जबकि प्रशस्त-राग 'पुण्यगुण' का स्थान है । प्राथमिक भूमिका में राग का सर्वथा क्षय 6 होना सम्भव नहीं है इसलिए परपुद्गल पदार्थो के प्रति राग को घटाकर परमात्मा के प्रति राग को बढाना चाहीए । 'अप्रशस्तराग' को प्रशस्तराग में बदलने का यही सुन्दर साधन है । दोषयुक्त पर राग करने से हमारे अन्दर दोष की वृद्धि होती है और गुणयुक्त व्यक्ति पर राग करने से हमारे गुण की वृद्धि होती है। जब भक्त के हृदय में वीतराग परमात्मा के प्रति सच्ची प्रीति ५ " प्रकट होती है तब वह सारे सांसारिक कार्यों को गौण-छोड करके परमात्मा के ही स्मरण, अर्चन, ध्यान और उनकी भक्ति तथा आज्ञापालन आदि करने में तत्पर बन जाता है । फिर क्षणभर के लिए भी प्रभु के सान्निध्या के बिना उसे चैन नहीं पडता । रात-दिन, सोते-जागते, उठते-बैठते प्रतिपल उसका मन प्रभु के अनन्त गुण और उनके महान उपकारों के स्मरण में ही रमण करता रहता है। अनादि निगोद की भयानक जेल से मुक्ति दिलानेवाले और मनुष्य-भव आदि उत्तमोत्तम सामग्री का सुयोग करानेवाले अरिहंत परमात्मा को और उनके अगणित उपकारों को भक्तात्मा क्षणभर के लिए भी कैसे भूल सकता है ? जिन कृपासिन्धु परमात्मा की असीम कृपा से ही आत्मा इतनी उँची भूमिका तक पहुंच सका है और आगे भी अगली उच्च भूमिकाओं को प्राप्त करेगी, सचमुच वे परमात्मा ही इस आत्मा के प्राण, त्राण, शरण और आधार हैं । उनके आलंबन से ही इस आत्मा की प्रभुता प्रकट हो सकती है। श्री अरिहंत प्रभु की सेवा ही शिवसुख देने में समर्थ है और असंयम(आस्रव) का त्याग और संयम (संवर-परिणाम) का सेवन यही श्री अरिहंत की सेवा है। जिनाज्ञा का 'आराधक' आराधना से मुक्ति प्राप्त करता है । जिनाज्ञा का 'विराधक' विराधना से संसार में भटकता है । Jain Education Intemational For Personal & Plate Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલાં ચિત્રોનું વિવરણ ૧(૧) શ્રી ઋષભદેવ ભગવાન ૧(૨) શ્રી ઋષભદેવાદિક પાંચ તીર્થકર યુક્ત ગટ્ટાજી ૧(૩) શ્રી ઋષભદેવ ભગવાન ૧(૪) તીર્થંકરના માતાજી ૧(૫) સિંહાસન પરથી ઉતરી ઈન્દ્રમહારાજા દ્વારા કરાતો શક્રસ્તવ પાઠ ૧(૬) ભરત-બાહુબલીજીનું યુદ્ધ અને બાહુબલીજીનું ધ્યાન ૧(૭) શિબિકામાં બિરાજમાન થઈને દીક્ષા માટે પ્રયાણ કરતા ઋષભદેવ ભગવાન ૧(૮) ચતુ:મુષ્ટિ લોચ કરતા પરમાત્મા ઋષભદેવ ૧(૯) શ્રી શ્રેયાંસકુમાર દ્વારા શ્રી ઋષભદેવ પરમાત્માનું પારણું ૧(૧૦) ઋષભરાજાને નમસ્કાર કરતા પ્રજાજનો, નમિ-વિનમિ દ્વારા સેવા કરાતા ૧(૧૧) ધ્યાનસ્થ અવસ્થામાં નમિ-વિનમિ દ્વારા સેવા કરાતા ૧(૧૨) મરૂદેવા માતાને હાથીની અંબાડી ઉપર અન્યત્વ ભાવના ભાવતા થયેલ કેવળજ્ઞાન ૧(૧૩) શ્રી શત્રુંજય તીર્થપટ ૧(૧૪) શ્રી અરિહંત પરમાત્મા ૧(૧૫) શ્રી શત્રુંજય તીર્થપટના વિવિધ ભાગો ૧(૧૬) શ્રી શત્રુંજય તીર્થપટના વિવિધ ભાગો ૧(૧૭) શ્રી શત્રુંજય તીર્થપટના વિવિધ ભાગો ૧(૧૮) પરતાબસંગ રાજાનું ગામ - પાલીતાણું ૧(૧૯) શ્રી અર્બુદાચલ તીર્થ - આબુ ૧(૨૦) શ્રી અષ્ટાપદ તીર્થ - જયાં પરમાત્મા ઋષભદેવનું નિર્વાણ થયું. For Personal & Private Use Only Join Education International www.anesbrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ ge | S | - ૨(૧) Page #67 -------------------------------------------------------------------------- ________________ KVXAXV अथ द्वितीय श्रीअजितजिन स्तवनम् || देखो गति दैवनी रे - ए देशी ॥ ज्ञानादिक गुण संपदारे, तुझ अनंत अपार। ते सांभरुतां ऊपनीरे, रुचि तेणें पार उतार॥ अजितजिन! तारजारे तारजो दीनदयाल ॥१॥ For Pere Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ का -- T- T- मनोरणामारी - Dपजिरहालवद गिनिद्रामा पनियोजावमलाविया सामानाररूसकारणावरम Goodooooooooogणायणगणपणाला दहावीरामस्व 100DDOORDPepeaceOH नाराय स्वान श्री सीमा Cण वीराय स्वाहा सव वीराय स्वाहा poooooooogGoogनगणन 900PARROADCDopapar LETIRAIMe BOORAO90000RRCapacDAR Doggggoda Annainipalihuaniani Board geallon Internat Page #69 -------------------------------------------------------------------------- ________________ ज्ञायमाना अपि ते कथं तस्य स्वपर्याया भवेयुः ? सर्वसङ्करैकत्वादिप्रसङ्गात्तस्मादमूर्त्तत्वाच्चेतनत्वसर्ववेत्तृत्वाप्रतिपातित्व-निरावरणत्वादय : केवलज्ञानस्य स्वपर्यायाः, घटादिपर्यायास्तु व्यावृत्तिमाश्रित्य परपर्यायाः।। ये अन्ये तु व्याचक्षते- सर्वद्रव्यगतान् सर्वानपि पर्यायान् केवलज्ञानं जानाति, येन च स्वभावेनैकं पर्यायं जानाति न तेनैवापरमपि किन्तु स्वभावभेदेन, अन्यथा सर्वद्रव्यपर्यायैकत्वप्रसङ्गस्तस्मात् सर्वद्रव्यपर्यायराशितुल्याः स्वभावभेदलक्षणा : केवलज्ञानस्य स्वपर्यायाः, सर्वद्रव्यपर्यायास्तु परपर्यायाः, इत्येवं स्वपर्यायाः परपर्यायाश्चोभयेऽपि परस्परं तुल्या ः केवलस्येति ।।" | અર્થ ઃ (અસ્તિત્વરૂપ સ્વ-પર્યાય અને નાસ્તિત્વરૂપ પ૨-પર્યાય બન્ને વસ્તુના (પ્રસ્તુતમાં અક્ષરના) જ સ્વ-ધર્મ સ્વરૂપ છે), આવું (ગ્રંથકાર દ્વારા) પ્રતિપાદન કરવાથી બીજા શંકા કરે છે કે, જો તેઓ પર-પર્યાયો છે તો તે(અક્ષર)ના નથી અને જો તેઓ તે(અક્ષર)ના છે તો પ૨-પર્યાયો નથી કેમ કે તેના(અક્ષર)થી ભિન્ન વસ્તુ સાથે સંબંધિત હોવાથી જ તે પર-પર્યાય કહેવાય છે. || ૧ || - માટે અહિં સ્વ-પર્યાયમાં જ તે(અક્ષર)સંબંધી પર્યાયપણું યુક્ત છે તથા જે પર-પર્યાયો છે તેઓ જો ઘટાદિના હોય તો અક્ષરના નથી અને જો અક્ષરના હોય તો ઘટાદિના ન હોઈ શકે. માટે જે પર-પર્યાયો છે તેઓ તે(અક્ષર)ના કેવી રીતે સંભવી શકે ? અને જો તે (અક્ષર)ના હોય તો પરના કેવી રીતે હોય શકે ? આ પ્રમાણે વિરોધ ઉત્પન્ન થાય છે. (ગ્રંથકારશ્રી જવાબ આપે છે)- તમે અમારા અભિપ્રાયથી અજાણ હોવાથી તમારો વિરોધ અયુક્ત છે કેમકે ઊંડ-કાર, 8-કાર વગેરે તે અક્ષરોમાં ઘટાદિ-પર્યાયો અસ્તિત્વથી અસંબદ્ધ હોવાથી તેઓ પર-પર્યાય કહેવાય છે અન્યથા વ્યાવૃત્તિ(નાસ્તિત્વ)થી તેઓ પણ (અક્ષર સાથે) સંબદ્ધ જ છે. માટે વ્યાવૃત્તિરૂપ(નાસ્તિત્વ)થી (તેઓમાં અક્ષર સંબંધી) પારમાર્થિક પર્યાયપણું હોવામાં જરા ય વિરોધ નથી. અસ્તિત્વથી તો ઘટાદિપર્યાયો ઘટાદિમાં જ રહેલા હોવાથી તેઓ અક્ષરના પર-પર્યાયો કહેવાય છે, આવો (અમારો) અભિપ્રાય છે. | કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બે પ્રકારનું હોય છે- અસ્તિત્વ અને નાસ્તિત્વ. તેથી જેઓ જે(વસ્તુ)માં અસ્તિત્વથી જોડાયેલા હોય છે તેઓ તે(વસ્તુ)ના સ્વ-પર્યાયો કહેવાય છે. વળી જેઓ જે(વસ્તુ)માં નાસ્તિત્વથી જોડાયેલા હોય છે તેઓ તે(વસ્તુ)ના પર-પર્યાયો કહેવાય છે. આ પ્રમાણે સ્વ અને પ૨ શબ્દો ફક્ત નિમિત્તની ભિન્નતા જ દર્શાવનારા છે પરંતુ એક પણ પર્યાયોમાં તે(વસ્તુ) વિષયક સર્વથા સંબંધનું (હોવું કે ન હોવું-એમ) નિરાકરણ કરનારા નથી. | વસ્તુ-સ્વભાવથી તો તે(કેવળજ્ઞાન) પણ ‘સ્વ-પર’ પર્યાય ભેદથી ભિન્ન છે કેમકે તે(કેવળજ્ઞાન) જીવનો સ્વભાવ છે જ્યારે ઘટાદિક તેનાથી ભિન્ન છે. || ૧ || વસ્તુના યથાવસ્થિત સ્વરૂપને આશ્રયીને ઊંડ-કારાદિ અક્ષરોની જેમ તે કેવળજ્ઞાન પણ સ્વ-પર પર્યાયોના ભેદથી ભિન્ન છે પરંતુ ઉપરોક્ત રીતથી ફક્ત “સ્વ-પ૨’ પર્યાયથી જ યુક્ત નથી. - તે કેવી રીતે ? કેમકે તે કેવળજ્ઞાનરૂપી જીવ-તત્ત્વનો પ્રતિનિયત જીવ-પર્યાય સ્વરૂપ છે પરંતુ તે ઘટાદિ સ્વરૂપ નથી. વળી ઘટાદિ પણ તે(જીવ)ના સ્વભાવરૂપ નથી પરંતુ તેનાથી ભિન્ન છે. | માટે કેવળજ્ઞાનથી જણાતા છતા તે ઘટાદિ તે(કેવળજ્ઞાન)ના સ્વ-પર્યાય સ્વરૂપ કેવી રીતે થઈ શકે ? (અર્થાતુ ન થઈ શકે) કેમકે સર્વ(પર્યાયોનાં) સાંકર્ય(એક બીજામાં ભળી જવા)નો અને એકત્વ(એકરૂપ થવા)નો પ્રસંગ(આફત) આવી પડશે. માટે અમૂર્તપણું-ચેતનાપણુંસર્વજ્ઞપણું –અપ્રતિપાતીપણું-નિરાવરણપણું વગેરે કેવળજ્ઞાનના સ્વ- પર્યાય છે જ્યારે ઘટાદિ-પર્યાય વ્યાવૃત્તિ(નાસ્તિત્વ)ને આશ્રયી (કેવલજ્ઞાનના જ) પ૨-પર્યાય છે. અન્ય(આચાર્ય) જુદો જવાબ આપે છે- સર્વ દ્રવ્યમાં રહેલા સર્વ પર્યાયોને કેવળજ્ઞાન જાણે છે. તેમાં જે સ્વભાવ એક પર્યાયને જાણે છે, તે જ સ્વભાવથી બીજા પર્યાયોને નથી જાણતું પરંતુ બીજા સ્વભાવથી જાણે છે. જો આવું ન માનીયે તો સર્વ દ્રવ્ય અને પર્યાયોના એકત્વ(એકરૂપ થઈ જવા)નો પ્રસંગ(આફત) આવશે. માટે સ્વભાવના ભેદવાળા કેવળજ્ઞાનના સ્વ-પર્યાયો સર્વ દ્રવ્ય અને પર્યાયોની રાશિ જેટલા છે અને જે દ્રવ્ય અને પર્યાયો છે તે કેવળજ્ઞાનના પર-પર્યાયો છે. આ પ્રમાણે કેવળજ્ઞાનના સ્વ-પર્યાયો અને પર-પર્યાય ઉભય પણ પરસ્પર તુલ્ય છે. ઈત્યાદિ અધિકાર સર્વ મહાભાષ્યથી જાણજો. તે અસ્તિ-નાસ્તિ પર્યાય તે જીવ-દ્રવ્યના સર્વથી અનંત-ગુણા છે, તે સર્વ પ્રભુજી તુમારા નિરાવરણ થયા. તે અનંત-ગુણમયી પરમાનંદ-સંપદા તમારી આગમમાંથી સાંભળતાં મુજને પણ એ રુચિ ઉપની જે- એહવી સિદ્ધતા માહરે પ્રગટે, એહવો અભિલાષ ઉપનો. | તેથી કહું છું કે, હે પરમ પુરુષ ! મુઝ અનાથ દીન કર્મ-વશે ભવ ભમતાને ભવ-સમુદ્રથી પાર ઉતાર. સંસારથી પાર ઉતારવાની વિનતિ તુમ વિના બીજા કોણ આગલ કહું ? જે ભવ-પાર પામ્યા તે આગલ ભવ-પાર પામવાની વિનતિ કરું- તે ભણી સ્વામી ! મુજને સંસાર-નિસ્તાર કરો એ વિનતિ. જે જીવ ભવથી ઉદ્વિગ્ન-મોક્ષાભિલાષી થયો તે આતુર થઈને કહે છે કે, હે અજિતજિન ! મને તારજો ! સંસારથી પાર ઉતારજો ! તારજો ! હે પ્રભુજી ! તુમેં દીનદયાલ છો. હે સ્વામી ! પરમ ભાવ-કરુણાના કરણહાર છો. || તિ પ્રથમવાર્થ: || 9 || * ૩૧ના. dain Education International For Personal & Private Use Only ઉo Page #70 -------------------------------------------------------------------------- ________________ ताज.al DISTRI 1000000000DDDDDDOH कायमस्वाभनालापतागला स- Tणजमीभगभधमतावारटू लहानमोनीय दीनानगीपमाणसारीण TTITH मन्ति नाराम स्वाहा अर्थ : हे प्रभो ! आपकी अनन्त और अपार ऐसी पूर्ण ज्ञानादिक गुणों की 'सम्पत्ति' का वर्णन मुझे भी आगम द्वारा सुनने-जानने का अवसर मिला है अत: मुझे भी आत्मा की वैसी ही ज्ञानादिक गुण-सम्पत्ति को प्रकट करने की रुचिइच्छा उत्पन्न हुई है । अत: हे दीनदयाल अजितनाथ प्रभो ! मुझे भी इस संसारसागर से तारो-पार उतारो । અર્થ : હે પ્રભુ ! આપની અનંત અને અપાર એવી પૂર્ણ જ્ઞાનાદિક ગુણોની સંપત્તિનું વર્ણન મને પણ આગમ દ્વારા સાંભળવા-જાણવા મળ્યું છે તેથી મને પણ આત્માની તેવી જ્ઞાનાદિક ‘ગુણ-સંપત્તિને પ્રગટાવવાની રૂચિ- ઈચ્છા ઉત્પન્ન થઈ છે, માટે હે દીનદયાળ અજિતનાથ પ્રભુ ! મને પણ આ સંસાર-સાગરથી તારો-પાર ઉતારો. સ્વો. બાલાવબોધ : હવે શ્રી અજિતનાથ સ્વામીની સ્તવના કરે છે. કારણ-કાર્યભાવની સાધનતા દેખાડે છે, જે કારણ મલે તે કાર્ય નીપજે, તે 5॥२९नाम छ : निमित्त-51२९, पीठे पान-81२९१. 41, 64हान-२९नी रातानिमित्त भक्ष्यां प्रगटे-निमित्तકારણની પુષ્ટતાર્યું થાય અને મોક્ષનું નિમિત્ત-કારણ શ્રી દેવ-તત્ત્વ છે. તે કારણે કાર્ય નિપજે તે પરિપાટી દેખાડે છે. સકલ પંચાસ્તિકાય ગુણ-પર્યાયાદિ વિશેષ ધર્મ પ્રત્યક્ષ-ભાસન ત્રિકાલાવબોધ તે કેવલજ્ઞાન. તથા સકલ સામાન્ય ગ્રાહક તે કેવલદર્શન. અને સ્વરૂપ એકત્વ-તે પરમ ચારિત્ર. વલી, અરૂપી-અવ્યાબાધ પ્રમુખ ગુણની સંપદા હે પ્રભુજી ! તુજ કહેતાં તુમારે, અનંત છે-અપાર છે. જે થકી, સર્વ દ્રવ્યથી સર્વ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા, સર્વ પ્રદેશથી એક દ્રવ્યના ગુણ અનંત-ગુણા, સર્વ ગુણથી અસ્તિનાસ્તિરૂપ સ્વ-પર્યાય અનંત-ગુણા. અસ્તિ-પર્યાય તે પણ વસ્તુનો સ્વ-ધર્મ છે તથા નાસ્તિ-પર્યાય તે પણ વસ્તુનો સ્વ-ધર્મ છે. શ્રી વિશેષાવશ્યકમાંહે શ્રુતજ્ઞાનાધિકારે કહ્યું છે"एवं उक्ते सति पर : प्राह - जइ ते परपज्जाया, न तस्स, अह तस्स, न परपज्जाया । जं तमि असंबद्धा, तो परपज्जायववएसो ।। १ ।। (वि. भा. गा.४७९ ) इह स्वपर्यायाणामेव तत्पर्यायता युक्ता, ये चामी परपर्यायास्ते यदि घटादीनां तर्हि नाक्षरस्य । तथाक्षरस्य ते, तर्हि न घटादीनां । ततश्च यदि परस्य पर्यायास्तर्हि तस्य कथं? तस्य चेत्परस्य कथमिति विरोधस्तदयुक्तमभिप्रायापरिज्ञानाद्यस्मात् कारणात् तस्मिन्नकारेकाराद्यक्षरे घटादिपर्याया अस्तित्वेनासंबद्धास्ततस्तेषां परपर्यायव्यपदेशो, अन्यथा व्यावृत्तेन रूपेण तेऽपि सम्बद्धा एवेत्यतस्तेषामपि व्यावृत्तरूपतया पारमार्थिक स्वपर्यायत्वं न विरुध्यते। अस्तित्वेन तु घटादिपर्याया घटादिष्वेव प्रतिबद्धा इत्यक्षरस्य ते परपर्याया व्यपदेश्यन्ते इति भावः । द्विविधं हि वस्तुनः स्वरूपं- अस्तित्वं नास्तित्वं च । ततो ये यत्रास्तित्वेन प्रतिबद्धास्ते तस्य स्वपर्याया उच्यन्ते, ये तु यत्र नास्तित्वेन सम्बद्धास्ते तस्य परपर्यायाः प्रतिपाद्यन्ते । इति निमित्तभेदख्यापनपरावेव स्वपरशब्दो, न त्वेकेषां तत्र सर्वथा सम्बन्धनिराकरणपरौ । वत्युसहावं पइ तं पि सपरपज्जायभेयओ भिन्नं । तं जेण जीवभावो, भिन्ना य तओ घडाईआ ।। १ ।। (वि.भा. गा.४९५) वस्तुस्वभावं प्रति यथावस्थितं वस्तुस्वरूपमाश्रित्य तदपि केवलज्ञानं अकाराद्यक्षरवत् स्वपरपर्यायभेदतो भिन्नमेव, न तु यथोक्तनीत्या स्वपर्यायान्वितमेवेति भावः । कुतः ? इत्याह - येन कारणेन तत्केवलज्ञानं जीवभाव : प्रतिनियतो जीवपर्यायो न घटादिस्वरूपं तत्, नापि घटादयस्तत्स्वभावाः, किन्तु ततो भिन्नाः। इति तेन HRIAL Goooooooooooood 2000EDAGOGADABOARDOOOOOOOD PARE ggggg gggggg. __For Perspont & Fivate Urgely Jain Educationterational NOTERROT.MRATOR Page #71 -------------------------------------------------------------------------- ________________ નૈઋાળ દતું ? ન છે કમ કથા ! . • मरुतां कारज नीपजेरे, " E ઢ તળ પ્રયTJI વિવોશો. अर्थ : जिस जिस कार्य का जो जो कारण होता है और उस उस कार्य को करने में अन्य भी जो जो उपयोगी सामग्री होती है उसका योग मिलने से कर्ता के प्रयत्न द्वारा कार्य उत्पन्न होता है । | અર્થ : જે જે કાર્યનું જે જે કારણ હોય અને તે તે કાર્ય કરવામાં બીજી પણ જે જે ઉપયોગી સામગ્રી હોય, તેનો યોગ મળવાથી કર્તાના પ્રયત્ન દ્વારા કાર્ય ઉત્પન્ન થાય છે. સ્વો. બાલાવબોધઃ હવે જે કાર્યનું જે કારણ છે તે કારણ તથા સામગ્રી-એ બેનો સંયોગ મળતાં કાર્ય નીપજે. જેમ ઘટરૂપ કાર્ય તેહને દંડ-ચક્રચીવર નિમિત્ત-કારણ છે તથા મૃત્તિકા ઉપાદાન-કારણ છે અને કુંભકાર કર્તા છે. જે કાર્ય અભેદ તેહનો તેહવો કર્તા પણ અભેદ. જે કાર્ય કર્તાથી ભિન્ન તેનો કર્તા પણ ભિન્ન. એટલે ઘટ-કાર્ય તે પર-વસ્તુ છે તેહનો કર્તા કુંભકાર પણ ભિન્ન છે અને સિદ્ધતારૂપ કાર્ય આત્માથી અભિન્ન છે તો તેહનો કર્તા આત્મા પણ અભિન્ન છે. - હવે, આત્મા કર્તાને સકલ સ્વ-ધર્મ વ્યક્તરૂપ જે સિદ્ધતા તે કાર્ય, તેહને દેવ શ્રી અરિહંત દેવાધિદેવ તથા ગુરુ નિગ્રંથાદિક તે નિમિત્ત-કારણ મલ્યાં અને સામગ્રી કર્મભૂમિ સાધર્મિકાદિક સંયોગ મલ્યા મોક્ષરૂપ કાર્ય નિપજે. માટે, માહરું મોક્ષરૂપ કાર્ય તેના નિમિત્ત-કારણ શ્રી વીતરાગ તુમેં છો. તેથી તમને આશ્રયતાં મોક્ષરૂપ કાર્ય નીપજે. પણ, કારણ સર્વ મલ્યાં અને કર્તા જે આત્મા, તે જો તેમ પ્રયોગ-સાધનનો વ્યાપાર ન કરે, તો કાર્ય નીપજે નહીં. કેમકે, અરિહંતાદિકના નિમિત્ત પામીને પણ અનેક જીવ-આત્મા સાધ્યાવલંબી તથા સાધન-પરિણતિ થયા વિના મોક્ષ-કાર્ય નિપજાવ્યા વિના હજી સંસારમાં ભમતા દીસે છે. તે માટે, કર્તા જે આત્મા, તે જો મોક્ષ-સાધનરૂપ પ્રયોગ કહેતાં વ્યાપાર કરે, તો સિદ્ધતારૂપ કાર્ય નીપજે. | ત વતીયથાર્થ: | ૨ || Jain Education Intomational For Personal & Private Use Only ૭૧ www.ainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ कार्यसिद्धि कावसुरे, कही कारण संयोग। निज पद कारक प्रभु मल्यारे, होये निमित्तह भोग अजित.॥३॥ अर्थ : कारण और अन्य सामग्री का योग मिलने पर कर्ता जब कार्य करने के लिए प्रवृत्ति करता है तब कार्य सिद्ध हो सकता है अर्थात् कार्यसिद्धि | कारण-साकल्य के यानि सर्व कारण और कर्ता के आधीन होती है । अतः निजपद की पूर्णता करा देनेवाले अर्थात् आत्मा के मोक्षरूप कार्य में पुष्ट निमित्त-कारण ऐसे परमात्मा मिलने से मोक्षार्थी आत्मा अत्यन्त आनन्दपूर्वक उस निमित्त का भोग करता है अर्थात् सेवन करता है । અર્થ : કારણ અને અન્ય સામગ્રીનો યોગ મળતાં, કર્તા જ્યારે કાર્યને કરવા માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે કાર્ય સિદ્ધ થઈ શકે છે અર્થાત્ કાર્ય-સિદ્ધિ, કારણ-સાકલ્યને એટલે કે સર્વ કારણો અને કર્તાને આધીન હોય છે. એથી નિજ-પદની પૂર્ણતા કરાવી આપનાર એટલે કે આત્માના મોક્ષરૂપ કાર્યમાં પુષ્ટ નિમિત્ત-કારણ એવા પરમાત્મા મળવાથી મોક્ષાર્થી આત્મા અત્યંત આનંદપૂર્વક તે નિમિત્તનો ભોગ કરે છે અર્થાત્ સેવન કરે છે. સ્વ. બાલાવબોધઃ માટે, કાર્ય-સિદ્ધતાની નિષ્પત્તિ તે કર્તાને હાથ છે. જેમદંડરૂપ કારણ, તેને જો કર્તા ઘટરૂપ કાર્ય કરવાને પ્રવર્તાવે તો ધટરૂપ કાર્ય કરે અને તે જ દંડ જો ઘટ-ધ્વસને પ્રવર્તાવે તો ઘટ-વંસ કરે. તે માટે, નિમિત્તની પ્રવૃત્તિ, તે કર્તા જે કાર્ય કરવાને પ્રવર્તાવે તે કાર્ય કરે માટે કાર્યની સિદ્ધિ તે કર્તાને હાથ છે. પણ, કારણ નિમિત્તાદિક, તેનો સંયોગ મળ્યાં કાર્ય નિપજે એ પદ્ધતિ છે. માટે કોઈ સંસારી આત્મા નિજ કહેતાં પોતાનું આત્મિક પદ પરમાનંદ-મહોદયરૂપ તેહનો કારક કહેતાં કરવાવંત, તેને મોક્ષના પુષ્ટ-કારણ પ્રભુજી શ્રી અરિહંત મળ્યા થકા અવશ્ય નિમિત્તનો ભોગ થાય. એટલે જે જીવ સંસારથી ઉભગ્યો મોક્ષાભિલાષી થયો, તે મોક્ષના નિમિત્ત શ્રી તીર્થકર દેવ પામીને હર્ષનો ભોગ-આસ્વાદન પામે, ઘણો વિલાસ ઉપજે, કાર્યોથી કારણની પુષ્ટતા વાંછે-એ નીતિ છે. ।। इति तृतीयगाथार्थः ।। ३ ।। Jain Education Interational For Personal & Praze Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ अजकुल गत केसरी लेहेरे, निज पद सिंह निहा। तिम प्रभुभक्तें भवि लहेरे, आतम शक्ति संभात ॥ અનિત. કોઈ अर्थ : बचपन से ही बकरियों के टोले में रहे हुए सिंह के बच्चे को सजातीय सिंह के दर्शन से जैसे अपने भूले हुए मूल स्वरूप (सिंहत्व) का भान होता है । उसी प्रकार श्री अजितनाथ प्रभु की भक्ति करता हुआ भव्यात्मा भी अपनी सत्ता में रही हुई परमात्म शक्ति को पहचान कर उसे प्रकट करने हेतु पुरुषार्थ करता है । અર્થ : બાળપણથી જ બકરીના ટોળામાં રહેલા સિંહના બચ્ચાને સજાતીય સિંહના દર્શનથી જેમ પોતાના ભૂલાયેલા મૂળ સ્વરૂપનું સિંહપણાનું ભાન થાય છે. તેવી રીતે શ્રી અજિતનાથ પ્રભુની ભક્તિ કરતો ભવ્યાત્મા પણ પોતાની સત્તામાં રહેલી પરમાત્મ-શક્તિને ઓળખીને તેને પ્રગટ કરવા પુરુષાર્થ કરે છે. સ્વ. બાલાવબોધઃ તે ઉપર દૃષ્ટાંત કહે છે, જેમ કોઈ કેસરી સિંહ જન્મ-કાલથી બકરાના ટોલામાં વધ્યો છે-તો તે એમ જાણે કે-બકરાનો ટોલો, તે જ મારું કુટુંબ છે. ત્યાં, કિનારે બીજો સિંહ આવે તેવારેં બકરા સર્વ નાસે અને પોતે પણ નાસે એમ કરતાં કિનારેં સિંહનો આકાર દેખીને પોતા સામું જુએ ત્યારેં તે પોતાનો સમાન આકાર જોઈને વિચારે છે, એહનું ને મારું તો તુલ્યપણું દીસે છે ને હું પણ સિંહ છું. પછી નિર્ભય થાય. એ રીતે, અજ કેતાં બકરાનાં, કુલ કેતાં ટોલામાંહે, ગત કેતાં રહ્યો, જે સિંહ તે સિંહપણું ભૂલી ગયો, તે બીજા સિંહને દેખીને પોતાનું સિંહપણું સંભારે. તિમ કેહતાં તે રીતેં, પ્રભુની ભક્તિ કરતાં ભવ્ય જીવ લહે કહેતાં પામે, પોતાની આત્મ-શક્તિની સંભાલ કહેતાં ઓલખાણ પામે. જે વીતરાગ દેવ દેખીને તેની ભક્તિ કરતાં થકાં-સેવતાં થકા ઉપજે જે વસ્તુ-સ્વરૂપે સત્તા-ધર્મ હું પણ વીતરાગ નિઃકર્મા શુદ્ધ-સ્વરૂપી છું. એ પણ પહેલાં સંસારી જીવ દ્રવ્ય હતા પછી સિદ્ધ થયા તેમ હું પણ પ્રથમથી સંસારી છું પણ જો સાધુ તો સિદ્ધરૂપ થાઉં. એ સર્વ ઓલખાણ પ્રભુ-સેવના કરતાં નિપજે. // ત વતુર્થTયાર્થઃ || 8 || For Personal & Private Use Only ૭૩. Page #74 -------------------------------------------------------------------------- ________________ कारण पद कापणे रे, 9 करी आरोप अभेद। निज पद अर्थी प्रभुथकीरे, करे अनेक उमेद॥ अजित.॥५॥ अर्थ : मुक्ति के अनन्य कारणरुप अरिहन्त परमात्मा को अभेद उपचार से कर्ता रूप मानकर निज स्वरूप की पूर्णता का अर्थी आत्मा भी प्रभु से | सम्यग्दर्शनादि अनेक गुणों की आशा रखता है । અર્થ : મુક્તિના અનન્ય કારણરૂપ અરિહંત પરમાત્માને અભેદ ઉપચારથી કર્તારૂપે માની અને નિજ-સ્વરૂપની પૂર્ણતાનો અર્થી આત્મા પ્રભુ પાસેથી સમ્યગુ-દર્શનાદિ અનેક ગુણોની આશા રાખે છે. સ્વો. બાલાવબોધઃ તેવારેં કોઈ કહેશે જે, અરિહંત દેવ તો અન્ય જીવના મોક્ષ-કર્તા નથી, તો અરિહંત દેવ પાસે મોક્ષ કેમ માંગો છો ? તેને ઉત્તર કહે છે કે- કારણ-૫દ જે અરિહંતાદિક તે અતિ પુષ્ટાલંબન છે માટે જે કારણ તેને જ અભેદ કન્નપણે આરોપ કરીને નિજ કહેતાં પોતાનું, પદ જે શુદ્ધ સિદ્ધતા, તેહનો અર્થી જે ભવ્ય જીવ, તે પ્રભુ શ્રી તીર્થકર દેવથી અનેક સમ્યકત્વાદિક ગુણની ઉમેદ કહેતાં આશા કરે જેહે પ્રભુજી ! મુજને મોક્ષનાં કારણ તથા મોક્ષ તમે આપો ! એટલે, નિમિત્ત-કારણને કર્તાપણું આરોપ કરી સ્તુતિ કરી. ।। इति पंचमगाथार्थः ।। ५ ।। एहवा परमातम प्रभुरे, परमानंद स्वरूप। स्याद्वाद सत्ता स्मीरे, अमल अखंड अनूप॥ - अजित.॥६॥ For Personal & Private Use Only ७४ Page #75 -------------------------------------------------------------------------- ________________ अर्थ : ऐसे परमात्मा प्रभु परमानन्द स्वरूप हैं और ये परमात्मा स्याद्वादमयी शुद्ध-सत्ता के रसिक हैं । कर्ममल से रहित, अखण्ड और अनुपमअद्वितीय हैं जिनके दर्शन से भी मुझे असीम लाभ प्राप्त हुआ है। અર્થ : આવા પરમાત્મા પ્રભુ પરમાનંદ સ્વરૂપ છે. એ પરમાત્મા સ્યાદ્વાદમયી શુદ્ધ-સત્તાના રસિક છે. કર્મ-મળથી રહિત, અખંડ અને અનુપમ-અદ્વિતીય છે, જેના દર્શનથી પણ મને અનહદ લાભ થયો છે. સ્વો, બાલાવબોધ : હવે જે નિમિત્ત પામીને ઉપાદાન સમરે પલટણ પામે તે રીતે કહે છે અથવા પ્રભુ પરમાત્મા તેહનું સ્વરૂપ કહે છે, આત્મા ત્રણ પ્રકારના છે-એક બહિરાત્મા, બીજો અંતરાત્મા, ત્રીજો પરમાત્મા. તિહાં જે શરીરાદિક ઔદયિક ભાવ-કર્મજનિતને આત્મપણે ગણે તે ‘બહિરાત્મા’ કહિંમેં. અને જે શરીરાદિક ઔદયિક-ભાવથી ‘આત્મા’ અસંખ્યાત-પ્રદેશી ચેતના લક્ષણ જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાય સહિત અરૂપી ‘ભિન્ન' છે એટલે આત્મા અરૂપી-શરીર રૂપી, આત્મા સહજ અકૃત્રિમ-શરીર સંયોગી કૃત્રિમ, તે માટે કર્મ-યોગે શરીરાદિ મધ્યે રહ્યો પણ ભિન્ન છે. એહવો ભેદ-જ્ઞાનવંત સમકિત ગુણઠાણાથી માંડી ક્ષીણ-મોહ ગુણઠાણાના ચરમ-સમય પર્યત ‘અંતરાત્મા’ જાણવો. તથા જ્ઞાનાવરણી-દર્શનાવરણી-મહની-અંતરાય એ ચાર કર્મ ક્ષય ગયા કેવલજ્ઞાની તે સગી અને અયોગી કેવલી તથા અષ્ટ-કર્મ મુક્ત સિદ્ધાત્મા તે પરમાત્મા જાણવો. ' એટલે, શ્રી અજિતનાથ અરિહંત એવં ભૂત-નર્દે પરમાત્મા છે-પ્રભુ છે, સર્વ સિદ્ધ વસ્તુગતે પોતાના ગુણપર્યાયરૂપ સંપદાના પ્રભુ છે. | કોઈ દ્રવ્ય, અન્ય દ્રવ્યનું સ્વામી હોય જ નહીં. જ્યાં સુધી જે દ્રવ્યના ચિંતનમાંહે પણ પર-દ્રવ્યનું સ્વામિપણું છે ત્યાં સુધી દ્રવ્ય શુદ્ધ નહીં. તે માટે શ્રી અજિત અરિહંત પોતાના સ્વભાવના પ્રભુ છે. અને ઉત્તમ જીવ પોતાને કર્મ-વશ પડ્યા મોહે મુંઝવા જાણી પોતાને રંક સમાન ગણે અને અમોહી સ્વાધીન થયા તેહને પ્રભુ કહે અને અમોહીને અવલંખ્યાં પોતેં સ્વ-સંપદાના ધણી થાય. તે માટે જેના કારણપણાથી પોતાનું પ્રભુત્વપણું પામીમેં તેહને પ્રભુ કહી સ્તવીર્યો. જગતમાંહે પુદ્ગલના સંયોગે જે સુખ કહેવાય છે તે તો આરોપ માત્ર છે એટલે જાતેં સુખ નથી. उक्तं च विशेषावश्यके - વત્તો વિવ વર્ષ, સોમ ! સુદં નચિ ટુ : તમેટું . તપડિયાર વિમરૂં, તો પુ રુત્ત તિ તુ: / ૧ /'' (વિ..'I, ૨૦૦૫) અર્થ : હે સૌમ્ય ! પ્રભાસજ્ઞાનાવલોકનન સર્વ દૃશ્યમાન તે સુખ નથી. જે કાંઈ એ સંસારમાં સુરગુ-ચંદન-અંગના-સંયોગથી ઉપનાં જે સુખ તે સર્વ દુ:ખ જ છે. વિષયની ઉત્સુકતાથી ઉપની જે અરતિ તેહનો એ પ્રતિકાર છે એટલે દુ:ખ. તેને જ તત્ત્વના અજાણપણાથી સુખદુ:ખરૂપ ભેદં વહેંચ્યું છે પણ જાતેં એક જ દુ:ખરૂપ છે. | || Nયા || નો : “औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा, क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव । नातिश्रमापगमनाय यथा श्रमाय, राज्यं स्वहस्तधृतदण्डमिवातपत्रम् ।। १।।" (वि. भा गा.२००५ टीका) અર્થ : પ્રતિષ્ઠા માત્ર ઉત્સુકતાને દૂર કરે છે. પ્રાપ્ત વસ્તુની જાળવણી કરવાની વૃત્તિ જ કુલેશને માટે થાય છે. જેવી રીતે પોતાના હાથ વડે ઘારણ કરાયો છે દાંડો જેનો એવા છત્રની જેમ રાજ્ય શ્રમને માટે થાય છે પરંતુ અતિશય એવા શ્રમને દૂર કરવા માટે બનતું નથી. જે પુણ્ય-ફલ તે સર્વ તત્ત્વથી દુઃખરૂપ છે. उक्तं च - “विषयसुहं दुक्खं चिय, दुक्खपडिआरओ तिगछ ब । તં સુદમુવારાનો, ન ૩વચારો વિI તમ્ IIT'' (વિ.HT. T. ર૦૦૬) અર્થ : વિષય-સુખ તે તત્ત્વથી દુઃખ જ છે. જેમ રોગીને ક્વાથપાન-છેદન-દંભનાદિ ચિકિત્સાની પરેં હિત ભાસે છે પણ દુ:ખપણું છતું છે માત્ર ઉપચારૈ સુખ ભાસે છે અને જે ઉપચાર તે તથ્ય-પારમાર્થિક સુખ વગર થતો નથી. સુખ તે મુક્ત આત્માને નિરુપચરિત સ્વાભાવિક નિ:પ્રતિકારરૂપ આત્મિક આનંદ છે, તે જ સુખ છે. તથા, શાતાનો ઉદય તે પણ દુઃખ, અશાતાનો ઉદય તે પણ દુ:ખ. કારણ કે શાતા તે કર્મ છે અને કર્મનો વિપાક તે ગુણ-રોધક છે. સ્વગુણનો રોધ તેહને સુખ કોણ કહે ? उक्तं च - "सायाऽसायं दुक्ख, तबिरहम्मि य सुहं जओ तेणं । વિયેતુ કુઉં, સુવું રેટિંકિયામા '' (વિ.HT.TI.ર૦૧૧) અર્થ : શાતા અને અશાતા-બન્ને દુઃખરૂપ છે અને જે કારણથી તે બન્નેના વિરહમાં જ સુખ છે તે કારણથી દેહ અને ઈન્દ્રિયોમાં દુ:ખ છે તથા દેહ અને ઈન્દ્રિયોના અભાવમાં જ સુખ છે. તે માટે સંસાર સર્વ દુ:ખરૂપ છે અને સર્વ પર-ભાવના સંગથી રહિત સ્વાભાવિક જે આનંદતેને પરમાનંદ કહીયેં. તે પરમાનંદ શ્રી અજિતનાથનું સ્વરૂપ છે. For Personal & Private Use Only www.jainelibrary org ૭૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ જીવાદિ ષટ્-દ્રવ્ય છે. તે મળે ‘પંચાસ્તિકાય’ તે પરમાર્થે દ્રવ્ય છે તથા છઠ્ઠો કાલ તે ઉપચારે દ્રવ્ય છે. એ ચર્ચા તત્ત્વાર્થ, વિશેષાવશ્યક તથા ધર્મસંગ્રહણી મધ્યથી જોવી. તે મળે એક એક દ્રવ્યને વિષે અનંતા ગુણ- અનંતા પર્યાય છે તે અનેક્તા જાણવી. અને એ દ્રવ્યને વિષે એક સમયેં સ્યાત્ નિત્ય, યાત્ અનિત્ય, સાત્ એક-ચાતું અને કે, યાત્ અસ્તિ-સ્થાત્ નાસ્તિ, સ્યાત્ ભિન્નસ્યાદ્ અભિન્ન, સ્યાત્ વક્તવ્ય-ચાત્ અવક્તવ્ય એ સર્વ સ્વભાવ સમ-કાર્લે વર્તતા પામીયે છીયે. એટલા ધર્મ સમ- કાલે જેમાંહે વરતે તે ધર્મની અનંત પ્રવૃત્તિને સ્યાદ્વાદ કહિયેં. સાતુ તિ પર્વ અનેન્તિલમ્ ||'' અર્થ : ચાતુ-પદ અનેકાંતનો પ્રકાશક છે. એહવી સ્યાદ્વાદમયી જે આત્માની ગુણ-પર્યાયરૂપ સત્તા છે તેના રસી કહેતાં રસીયા છો એટલે સ્યાદ્વાદમયી આત્મ-સત્તા તેહના ભોગી છો તથા અમલ કહેતાં કર્મ-મલ રહિત છો, અખંડ કહેતાં કિનારે ખંડ ન પામ, અનુપ કહેતાં જેહની ઉપમા નથી એહવા પ્રભુ દેખીને માહારે લાભ થયો. || ત થાર્થ: || ૬ | आरोपित मुख भ्रमटल्योरे, भास्यो अव्याबाधा समर्यो अभिलाषीपणों रे, कर्ता माधन साध्य॥ ગિત પીળો अर्थ : हे प्रभो ! आपके दर्शन से आरोपित सुख का भ्रम दूर हो गया । अव्यावाध सुख का भासन ज्ञान हुआ और इसी सुख की अभिलाषा जागृत हुई । उसका ही सतत स्मरण करके उसी सुख का कर्त्ता बना और उसे ही साध्य मानकर उसके साधनों में तत्पर बना । ' અર્થ : હે પ્રભુ ! આપના દર્શનથી આરોપિત સુખનો ભ્રમ દૂર થઈ ગયો, અવ્યાબાધ સુખનું ભાસન-જ્ઞાન થયું, એ જ સુખની અભિલાષા પ્રગટી, અને તેનું સતત સ્મરણ કરી તે જ સુખનો કર્તા બન્યો, તેને જ સાધ્ય માની તેનાં સાધનોમાં તત્પર બન્યો. | સ્વો. બાલાવબોધઃ એહવા પ્રભુજી આત્માનંદ-ભોગી, આત્મસ્વરૂપ-રમણી, તત્ત્વ-વિલાસી, તેમનૅ જોઈને માહરે અનાદિ કાલનું ઇંદ્રિય-સુખને વિષે જે સુખનું ભાસન-તે આરોપિતસુખ-ભ્રમ હતો તે ટલ્ય અને અવ્યાબાધ આત્મિક-આનંદ તે સુખ ભાયું. જિહાં સુધી વિષય-સુખ ઉપર સુખ-બુદ્ધિ હતી તિહાં સુધી વિષય-સુખનો અભિલાષ હતો. તે હવે તો સર્વ વિષયરહિત અવ્યાબાધ સુખી શ્રી પ્રભુજી દીઠા. તેથી તે ભવ્ય જીવને પણ સુખ તે અવ્યાબાધ છે-એહવો નિર્ધાર થયો. તેવારે અભિલાષ પણ અવ્યાબાધ-સુખનો થયો માટે અભિલાષીપણું સમર્યું તેવારે સ્વરૂપાનુયાયી થયો. એટલા કાલ સુધી વિષય-સુખને અભિલાષે આત્મા વિષય-સુખનો કર્તા હતો. તે જિવારેં એહને અવ્યાબાધ-સુખનો અભિલાષ થયો તેવારેં અવ્યાબાધ-સુખનો કર્તા થયો એટલે કર્તાપણું સમર્યું. જેહ કાર્યનો કર્તા, તે તેહવાં જ કારણ મેલવે અને સાધ્ય પણ તેહી જ હોય એટલે આજ સુધી સાધ્ય વિષય-સુખનું હતું તેથી સાધન પણ વિષય-સુખનાં મેલવતો હતો. હવે પ્રભુ શ્રી અજિતનાથ નિર્વિકારી દીઠા, તે વારે તે અવ્યાબાધ-સુખ સાધ્ય થયો એટલે સાધ્ય-સાધન સમર્યાં. | fત સતમથાર્થ: || ૭ || For Personal acate Use Only www.ainelibrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ ) XOXOXOS ग्राहकता स्वामित्वतारे, व्यापक भोक्ता भाव। कारणता कारज दशारे, सकळ ग्रह्यं निज भाव।। - કિત.ોટો કે अर्थ : हे प्रभो ! आपके दर्शन से स्वभाव की ग्राहकता, स्वामित्व, व्यापकता, भोक्तृता, कारणता और कार्यता का भान हुआ है । અર્થ : હે પ્રભુ ! આપના દર્શનથી સ્વભાવની ગ્રાહકતા, સ્વામીપણું, વ્યાપકતા, ભાતૃતા, કારણતા અને કાર્યતાનું ભાન થયું છે. સ્વો. બાલાવબોધઃ એટલા કાલ સુધી એ જીવ વિષય-સુખનો ગ્રાહક હતો, હવે શુદ્ધ અવ્યાબાધ-સુખી પરમેશ્વર દેખીને એ જીવ અવ્યાબાધસુખનો ગ્રાહક થયો. એટલા કાલ સુધી ભૂલનો વાહ્યો વિષય-સુખનાં હેતુ જે ધન-સ્ત્રી-વસ્ત્ર-આહારાદિક પર-ભાવ, તેનું સ્વામિપણું કરતો હતો, હવે જ્ઞાનાદિક અનંત ગુણ-સંપદાના સ્વામી શ્રી દેવાધિદેવ દેખીને એ જીવને પણ અનંત જ્ઞાનાદિક સ્વ-સંપદાનું સ્વામિપણું થયું એટલે ગ્રાહક-ભાવ તથા સ્વામિત્વ-ભાવ સમર્યો. એટલા કાલ સુધી એ આત્મા વિષયાદિક પ૨-ભાવ મણે વ્યાપક હતો, તે હવે આત્માનંદ મળે તથા તેના સાધન મધ્યે વ્યાપક થયો. તથા, અનાદિ કાલ સુધી પર-ભાવનો ભોક્તા હતો, હવે પરમ પ્રભુ સ્વભાવ-ભોગી દેખીને એ પણ સ્વભાવનો ભોક્તા થયો એટલે વ્યાપક્તા તથા ભોક્તાપણું સમર્યું. એટલા કાલ સુધી ભલે પડ્યો એ આત્મા, સંસારમાં આઠ કર્મરૂપ ઉપાધિનું ઉપાદાન-કારણ હતો. હવે શુદ્ધ-સ્વરૂપી નિઃકર્મા તત્ત્વ-દેવ દેખીને પોતાના શુદ્ધ-સ્વરૂપનું ઉપાદાન-કારણ થયો. એટલા કાલ સુધી એ આત્મા આઠ કર્મરૂપ કાર્યનો કર્તા હતો, હવે પરમ દેવની શ્રદ્ધા પામીને સંવર-નિર્જરારૂપ કાર્યનો કર્તા થયો. માટે, હે પરમેશ્વર ! હે જગદાધાર ! હે દીન-બંધો ! તમારે અનુયાયી મારી ચેતના પ્રવૃત્તિ, તેથી કારણ તથા કાર્ય - ઈત્યાદિ બીજી પણ અનંતી આત્મ-શક્તિ તે સર્વ સમરવા લાગી એટલે સર્વ આત્માની સર્વ શક્ત આત્મ-ભાવ ગ્રહ્યો અને પ૨-ભાવ તજવા માંડ્યો. || ત ષ્ટમાર્થઃ || 6 || For Personal Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ श्रद्धा प्रासन रमणतारे, दानादिक परिणाम। सकल थया सता रमीरे, जिनवर दरिमण पाम॥ છે अर्थ : श्रद्धा, ज्ञान और रमणता तथा दानादि गुण सर्व आत्मसत्ता के रसिक बने हैं । અર્થ : શ્રદ્ધા, જ્ઞાન, અને રમણતા તેમ જ દાનાદિક ગુણ સર્વ આત્મ-સત્તાના રસિક બન્યા છે. સ્વ. બાલાવબોધઃ એટલા કાલ સુધી ઉર્દક પુણ્ય-પ્રકૃતિ તેનો વિપાક જે શાતાવેદની પ્રમુખ ગુણ-રોધક તત્ત્વ-વિમુખ, તેના સ્વાદ જીવને મીઠા લાગતા હતા તેથી તે પુણ્યના ‘ઉદય’ને સુખ માનતો હતો. તે હવે એવી શ્રદ્ધા થઈ જે-અવ્યાબાધ નિઃકર્મ-પદ તેથી જ મારું સાધ્ય છે. તથા, જે વસ્તુની યર્થાથતાનું જ્ઞાન થયું તે ભાસન કેતાં જાણપણું, તે પણ સમર્યું અને રમણ જે પુદ્ગલના વર્ણાદિકમાં હતું, તે સર્વ સ્વરૂપનું રમણ થયું. તથા, (૧) દાન (૨) લાભ (૩) ભોગ (૪) ઉપભોગ (૫) વીર્ય-એ પાંચેનો ક્ષયપશમ તે એટલા કાલ સુધી-(૧) દાન પુદ્ગલનો હતો (૨) લાભ પણ પુદ્ગલનો માનતો હતો તથા (૩) ભોગ પણ પુદ્ગલનો (૪) ઉપભોગ પણ સંસારમાં પુદ્ગલનો હતો અને (૫) વીર્ય પણ બાલ-વીર્ય તે પુગલ-ગ્રહણ-બંધન પ્રમુખ આઠ કરણપણે પ્રવર્તતો હતો. - તે સર્વ સત્તાપણે પોતાના જીવ-દ્રવ્યના મૂલ-ધર્મ જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયરૂપ તેના રસીયા થયા એટલે પુદ્ગલાનુયાયિતા તજીને શુદ્ધસ્વરૂપાનુયાયી થયા. એટલે સ્વ-સત્તા તે માહારો ધર્મ એહવી શ્રદ્ધા થઈ અને સ્વ-ગુણ જે પોતાનો ભાવ-નિક્ષેપો તે સાર છે એહવું ભાસન થયું તથા રમણ તે આત્મ-ધર્મ ક્ષમાદિકમાં થયું. અને, (૧) સહકારરૂપ તે દાન-ગુણ (૨) ગુણ-પ્રાગુભાવરૂપ-તે લાભ (૩) ભોગ સ્વ-ગુણનો થયો (૪) ઉપભોગ સ્વ-પર્યાયનો (૫) વીર્ય - પંડિત-વીર્ય થઈને સંવરહેતુ નિર્જરારૂપ થયો. તે સર્વ હે વીતરાગ દેવ ! હે જિનવર ! તમારું દર્શન પામીને એટલે પ્રભુ દીઠે માહારા એટલા ગુણ સમર્યા. | તિ નવમITયાર્થઃ || ૬ || Jain Education Intemational For Personal & Privaase Only Page #79 -------------------------------------------------------------------------- ________________ तिण निर्यामक माहणो रे वैद्य गोप आधार । ‘વાત મુખ્ય માયાતર, भावधर्म दातार ।। અનિતા] અર્થ : રૂલિપ દે પરમાત્મન્ ! ઝાપ નિમિ(વિ) હૈં, માદળ(દિંશન) હૈં, વૈદ્ય હૈં, ગો(રક્ષ) હૈં, ધાર હૈં ઔર મુત્યુ વે સાગર હૈ | પ देवों में चन्द्र समान हैं और आप ही भावधर्म (सम्यग्दर्शनादि) के दातार हैं, ऐसा मुझे प्रत्यक्ष अनुभव हुआ है । અર્થ : તેથી, હે પરમાત્મા ! આપ નિર્યામક (સુકાની) છો, માહણ (અહિંસક) છો, વૈદ્ય છો, ગોપ (રક્ષક) છો તથા આપ જ ભાવ-ધર્મ (સમ્યગ્દર્શનાદિ)ના દાતા૨ છો. એવો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. સ્વો. બાલાવબોધ ઃ તે માટે હે પ્રભુ ! તમે સંસાર-સમુદ્રનો પાર પમાડનાર એવું જે ચારિત્ર-ધર્મરૂપ જહાજ તેને ચલાવવાને નિર્યામક સમાન છો. તથા, તત્ત્વ-ધર્મપણે પોતેં પરિણમ્યા તેથી દ્રવ્ય-હિંસા તથા ભાવ-હિંસાથી રહિત છો અને ૫૨મ અહિંસક-ધર્મના ઉપદેશક છો માટે માહણ છો. તથા, આત્મ-અશુદ્ધતારૂપ ભાવ-રોગ, તેની સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાવ-ચિકિત્સા તેને દેખાડવાના વૈદ્ય છો. તથા, ભાવથી-જ્ઞાનાદિ ગુણની અને દ્રવ્યથી છ કાયરૂપ જીવની રક્ષા કરવાને પરમ ગોપ છો. વલી, ભવ-અટવીમાંહે ભમતા પ્રાણીયોને હે પ્રભુ ! તમે આધાર છો. સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન, પોતાના સુખના સાગર એહવા હે શ્રી અજિતનાથ પરમેશ્વર ! તમે જીવ-દ્રવ્યને વિષે વ્યાપકપણે રહ્યા જે સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્રરૂપ ભાવ-ધર્મ તેના દાતાર છો. એટલે તુમ દીઠાં ભાવ-ધર્મ સાંભરે ! તમે ભાવ-ધર્મના ઉપદેશક છો સર્વ જીવને ભાવ-ધર્મના દાતાર છો. ।। રૂતિ વશમ ગાથાર્થઃ || ૧૦ || // કૃતિ દ્વિતીય શ્રી નિતબિન સ્તવનમ્ ।। ૨ ।। For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ બીજા સ્તવનનો સાર... આ સ્તવનમાં કારણ-કાર્યભાવની વ્યવસ્થાનું સુંદર શૈલીથી વર્ણન કરી ઉપાદાન-કારણ કરતાં પણ નિમિત્ત-કારણની પ્રધાનતા ઉપ અધિક ભાર મૂક્યો છે. કોઈ પણ કાર્યની ઉત્પત્તિ તેનાં કારણ અને કારણ-સામગ્રી મળવાથી કર્તાના પ્રયોગ દ્વારા થાય છે. જેમ કે ઘટરૂ કાર્યમાં માટી ઉપાદાન-કારણ છે, દંડ-ચક્રાદિ નિમિત્ત-કારણ છે અને કુંભાર કર્તા છે. કાર્યની નિષ્પત્તિ(સિદ્ધિ) કર્તાને આધીન હોય છે. જો કુંભાર દંડનો ઘટરૂપ કાર્ય કરવામાં પ્રયોગ કરે તો ઘટરૂપ કાર્યની સિદ્ધિ થઈ શ છે પરંતુ તે જ દંડથી જો ઘટનો ધ્વંસ કરવા ઈચ્છે તો તે જ દંડથી ઘટનો ધ્વંસ પણ થઈ શકે છે માટે કાર્યની સિદ્ધિ કર્તાને આધીન હોય છે. (૧) ઉપાદાન-કારણ : જે કારણ કાર્યરૂપે અભિન્નપણે પરિણમે છે તે. (૨) નિમિત્ત-કારણ : જે કારણ કર્તાના પ્રયોગ દ્વારા કાર્યોત્પત્તિમાં સહકારી બને છે તે. અહીં ઘટપ કાર્ય તે ઘટના કર્તા(કુંભાર)થી ભિન્ન છે તેથી ઘટનો કર્તા પણ તે ઘટથી ભિન્ન છે. જો ઉપાદાન-કારણ અને કર્તા એક છે. હોય તો એ કાર્ય પણ કર્તાથી અભિન્ન હોય છે. એથી જ સિદ્ધતારૂપ-મોક્ષરૂપ કાર્યનો કર્તા અને તેનું ઉપાદાન-કારણ આત્મા એક જ હોવાથી તે સિદ્ધતા તે મોક્ષરૂપ કાર્ય આત્માથી અભિન્ન છે. ' અર્થાત્ મોક્ષરૂપ કાર્યનો કર્તા આપણો આત્મા છે અને ઉપાદાન-કારણ પણ આપણા આત્માના જ્ઞાનાદિ ગુણો છે. નિમિત્ત-કારણ દેવાધિદેવ પરમાત્મા છે અને આર્ય દેશ-ઉત્તમ કુલ-આદિ તેની સામગ્રી છે. મોક્ષરૂપી કાર્યનાં પુષ્ટ નિમિત્ત-કારણરૂપ શ્રી અરિહંત પરમાત્માના યોગથી જીવને મોક્ષ-રુચિ ઉત્પન્ન થાય છે એટલે કે પ્રભુની પૂર્ણ પ્રભુતાનું સ્વરૂપ જાણવાથી ભવ્ય જીવને પણ તેવી પ્રભુતા પ્રગટાવવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. પ્રભુને જોતાં જ તેનું હૈયું આનંદથી પુલકિત બની જાય છે અને ભવ-ભીરુ સાધક ભક્તિ-પૂર્ણ હૃદયથી કરુણા-સિંધુ પરમાત્માની આગળ સદા પ્રાર્થના પોકારતો રહે છે કે હે દીનદયાળુ ! કૃપાસિંધુ પ્રભુ ! આ સંસાર-સાગરથી મારો નિસ્તાર કરો ! મુજ દીનને ભીષણ ભવ-ભ્રમણથી ઉગારો ! આપ જ મારા તારક છો ! આપ વિના મુજ અનાથને પાર ઉતારવા માટે અન્ય કોઈ સમર્થ નથી, આપ જ મારા સમર્થ સ્વામી છો. મારી જ્ઞાનાદિ ગુણ-સંપદાને પ્રાપ્ત કરાવનાર એક આપ જ પુષ્ટ-નિમિત્ત છો. હે પ્રભુ ! આપની પાસેથી જ મને મહાન આધ્યાત્મિક- સંપત્તિ મળવાની છે. આવી કેટલીયે આશાઓ અને આકાંક્ષાઓ ભક્ત-સાધક પ્રભુ પાસે રાખે છે. પરમાનંદ સ્વરૂપ અને શુદ્ધ ગુણ-પર્યાયરૂપ સ્યાદ્વાદમયી સત્તાના રસિયા પરમાત્માનાં દર્શનમાત્રથી પણ મુમુક્ષુ સાધકોને અપૂર્વ લાભની પ્રાપ્તિ થાય છે. આત્માની મહાન શક્તિઓનું ભક્તાત્માને ભાન થાય છે. ખરેખર ! આત્માનંદના ભોગી આત્મ-સ્વરૂપમાં જ. રમણ કરનારા શુદ્ધ તત્ત્વના વિલાસી એવા પ્રભુનાં દર્શનમાત્રથી ન જ ભવ્ય જીવોની વિષય-સુખની ભ્રાન્તિ નષ્ટ થઈ જાય છે, અવ્યાબાધ સ્વાભાવિક સુખનું ભાસન-જ્ઞાન થાય છે અને આ તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે છે. જ્યાં સુધી જીવ વિષય-સુખનો અભિલાષી હોય છે તે ( ત્યાં સુધી એ વિષય-સુખને જ સાધ્ય માની તેનાં સાધનરૂપ સ્ત્રી-ધન-ધાન્યાદિ-પ્રાપ્ત કરવા માટે સતત પુરુષાર્થ કરતો રહે છે. પણ, જ્યારે પ્રભુનાં દર્શનથી અવ્યાબાધ-સુખની અભિલાષા તેને જાગ્રત થાય છે ત્યારે તે જીવ અવ્યાબાધ -સુખને જ પોતાનું સાધ્ય માની તેનાં સાધનોમાં દેવ-ગુરુભક્તિ-તત્ત્વશ્રદ્ધા આદિની ઉપાસનામાં સતત પુરુષાર્થશીલ રહે છે અને તે અવ્યાબાધ-સુખનો કર્તા બને છે. એ જ રીતે ગ્રાહકપણું, સ્વામીપણું, વ્યાપકપણું, ભોક્તાપણું, કારણપણું અને કાર્યપણું પણ પોતાના શુદ્ધ-સ્વરૂપનું થાય છે. આજ સુધી જીવ વિષય-સુખનો જ ગ્રાહક હતો. તેની વૃત્તિ તેમાં જ વ્યાપક-ઓતપ્રોત હતી અને તે પણ તેનો જ ભોક્તા હતો. પણ અવ્યાબાધ-સુખના સ્વામી એવા પ્રભુને જોઈને હવે તે સ્વાભાવિક સુખનો અને તેનાં સાધનોનો ગ્રાહક, વ્યાપક-તેમાં જ ઓતપ્રોત અને ભોક્તા બન્યો છે. આટલા સમય સુધી આત્મા આઠ કર્મરૂપ ઉપાધિનું ઉપાદાન-કારણ અને કર્મ-બંધનરૂપ કાર્યનો કર્તા હતો. પણ શુદ્ધ-સ્વરૂપી નિષ્કર્મા એવા વીતરાગ પરમાત્માની ઓળખાણ થયા પછી તે પોતાના શુદ્ધ-સ્વરૂપનું ઉપાદાન-કારણ અને સંવર-નિર્જરારૂપ કાર્યનો કર્તા બન્યો છે. પ્રભુના ધ્યાનમાં લીન બનેલા આત્માને બીજી પણ શ્રદ્ધા-ભાસન-રમણતાદિ અનંત શક્તિઓનું સ્મરણ થાય છે અને તે આત્મશક્તિઓ પર-ભાવને તજીને આત્મ-ભાવમાં સ્થિર થતી જાય છે. અત્યાર સુધી જીવ શાતાવેદનીયાદિ પુણ્ય-પ્રકૃતિનો ઉદય-જે આત્મિક ગુણોનો રોધક છે અને તત્ત્વ-વિમુખ બનાવનાર છે-તેને સુખદ માનતો હતો પરંતુ હવે તેને અવ્યાબાધ સ્વાભાવિક સુખની શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. અત્યાર સુધી તે માત્ર શાસ્ત્રોની વિગતોને જ્ઞાન માનતો હતો. હવે સિદ્ધ-પદ જ મારું સાધ્ય છે, એ એવું યથાર્થ-જ્ઞાન તેને થયું છે. અત્યાર સુધી પુદ્ગલ પદાર્થના રૂપ-રસ-ગંધ-સ્પર્શમાં તેની રમણતા થતી હતી. પણ હવે શુદ્ધ-સ્વભાવમાં તેની રમણતા થવા લાગી છે. તથા, તેની દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય લબ્ધિઓ પણ અત્યાર સુધી પુદ્ગલ અનુયાયિની બનીને પ્રવતર્તી હતી પણ હવે તે સર્વ લબ્ધિઓ આત્મામાં સત્તાપણે રહેલા જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયોની રસિક બની છે. પરસ્પર એક-બીજા ગુણોને સહકારરૂપ દાન, ગુણ-પ્રાગુભાવરૂપ લાભ, સ્વ-ગુણ-પર્યાયનો ભોગ-ઉપભોગ અને પંડિત-વીર્ય સંવર-નિર્જરામાં હેતુભૂત બનીને પ્રવૃત્ત થવા લાગ્યું છે.. For Personal & cate Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ જેમ, બકરાંના ટોળામાં રહેલો બાલ-સિંહ સ્વ-જાતિય સિંહને જોઈને પોતાના અસલ સ્વરૂપને-સિંહપણાને ઓળખી લે છે, તેમ અનાદિ કાળથી પર-ભાવમાં ભૂલા પડેલા આત્માને પ્રભુનાં દર્શનથી પોતાના શુદ્ધ-સ્વરૂપની યથાર્થ-ઓળખાણ થાય છે. આ રીતે પ્રભુની મહાન કરુણાના પ્રભાવે આત્માની જ્ઞાનાદિ શક્તિઓનો આવિર્ભાવ થાય છે. હે પ્રભુ ! ચારિત્રરૂપી નૌકાના ચાલક(સુકાની) હોવાથી ભવ-સમુદ્રથી પાર ઉતારનાર હોવાથી આપ મહા-નિર્ધામક છો ! દ્રવ્ય અને ભાવ હિંસાથી રહિત અને પરમ અહિંસા-ધર્મના ઉપદેશક હોવાથી આપ માહણ છો ! આત્માના કર્મ-રોગની સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ભાવ-ચિકિત્સા બતાવનાર હોવાથી આપ મહા-વેદ્ય છો છ-કાય જીવોની રક્ષા કરનાર હોવાથી તેમ જ જ્ઞાનાદિ ગુણના-ભંડારના રક્ષક હોવાથી આપ મહા-ગોપ છો ! ભયારણ્યમાં ભટકતા ભવ્ય જીવોના આધાર હોવાથી આપ પરમ-આધાર છો ! દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ અને સુખના સાગર પ્રભુ ! આપ જ સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ભાવ-ધર્મના દાતાર છો. કેમ કે, આપના ઉપદેશથી-આપનાં દર્શનથી ભવ્ય જીવોને ભાવ-ધર્મની પ્રાપ્તિ થાય છે તેથી ભાવ-ધર્મના દાતાર પણ આપ જ છો ! द्वितीय स्तवन का सार... इस स्तवन में कारण-कार्यभाव की व्यवस्था का सुन्दर शैली से वर्णन करते हुए उपादान-कारण की अपेक्षा भी निमित्तकारण की प्रधानता पर अधिक भार दिया गया है । किसी भी कार्य की उत्पत्ति उसके कारण और कारण-सामग्री मिलने से कर्त्ता के प्रयोग द्वारा होती है । जैसे घटरूप कार्य में मिट्टी उपादान-कारण है, दण्ड-चक्रादि निमित्त-कारण है और कुम्भकार कर्ता है । कार्य की निष्पत्ति(सिद्धि) कर्ता के आधीन होती है । यदि कुम्भकार दण्ड का घटरूप कार्य करने में प्रयोग करे तो घटरूप कार्य की सिद्धि हो सकती है परन्तु उसी दण्ड से यदि वह घट का ध्वंस करना चाहे तो उसी दण्ड से घट का ध्वंस भी हो सकता है अतः कार्य की सिद्धि कर्ता के आधीन होती है। (१) उपादान कारण : जो कारण, कार्य के रूप में अभिन्न रूप से परिणत होता है। (२) निमित्त कारण : जो कारण, कर्ता के प्रयोग द्वारा कार्योत्पत्ति में सहकारी बनता है । यहाँ घटरूप कार्य घट के कर्ता (कुम्भकार) से भिन्न है अत एव घट का कर्ता भी उस घट से भिन्न है । परन्तु यदि उपादान-कारण और कर्ता एक ही हो तो वह कार्य भी कर्ता से अभिन्न होता है । इसीलिए सिद्धता (मोक्ष)रूप कार्य का कर्ता और उसका उपादान-कारण आत्मा एक ही होने से वह सिद्धता (मोक्ष)रूप कार्य आत्मा से अभिन्न है, उसका कर्ता आत्मा भी सिद्धता से अभिन्न है । अर्थात् मोक्षरूप कार्य का कर्ता अपनी आत्मा है और उपादान-कारण भी अपनी आत्मा के ज्ञानादि गुण हैं । निमित्त-कारण देवाधिदेव परमात्मा हैं और आर्य देश, उत्तम कुल आदि उसकी सामग्री है । ____ मोक्षरूपी कार्य के पुष्ट निमित्तकारणरूप श्री अरिहंत परमात्मा के योग से जीव को मोक्षरूचि उत्पन्न होती है अर्थात् प्रभु की पूर्ण प्रभुता के स्वरूप को जानने से भव्य जीव को भी वैसी प्रभुता प्रकट करने की अभिलाषा होती है । प्रभु को देखते ही उसका हृदय आनन्द से पुलकित बन जाता है भवभीरु साधक भक्तिपूर्ण हृदय से करुणासिन्धु परमात्मा के समक्ष सदा यह प्रार्थना करता रहता है कि हे दीनदयालु कृपासिन्धु प्रभो ! इस संसार सागर से मेरा निस्तार करो | मुझ दीन को भीषण भवभ्रमण से उबारो, आप ही मेरे तारक हो । आपके सिवाय अन्य कोई भी मुझ अनाथ को पार उतारने में समर्थ नहीं है | आप ही मेरे समर्थ स्वामी हो, मेरी ज्ञानादि गुण-सम्पदा को प्राप्त करानेवाले केवल आप ही पुष्ट-निमित्त हो । हे प्रभो ! आपके पास से ही मुझे महान् आध्यात्मिक-सम्पत्ति मिलने वाली है । आपके द्वारा ही मुझे अलौकिक-दिव्य आनन्द की अनुभूति होनेवाली है। भक्त साधक इस प्रकार की कितनी ही आशाएँ और आकांक्षाएँ प्रभु से रखता है । परमानन्द स्वरूप और शुद्ध गुण-पर्यायरूप स्याद्वादमयी सत्ता के रसिया परमात्मा के दर्शनमात्र से भी मुमुक्षु साधकों को अपूर्व लाभ की प्राप्ति होती dain Education International For Personal & Private Use Only ८१ Page #82 -------------------------------------------------------------------------- ________________ है । आत्मा की महान शक्तियों का भक्तात्मा को भान होता है । सचमुच ! आत्मानन्द के भोगी, आत्मस्वरूप में ही रमण करनेवाले, शुद्ध-तत्त्व विलासी हे प्रभो ! आपके दर्शनमात्र से ही भव्य जीवों की विषयसुख की भ्रान्ति नष्ट हो जाती है । अव्याबाध, स्वाभाविक, सुख का भासन-ज्ञान होत है और उसे प्राप्त करने की इच्छा जागृत होती है । जब तक यह जीव विषयसुख का अभिलाषी होता है तब तक वह विषयसुख को ही साध्य मानकर उसके साधनरूप स्त्री, धन, धान्यादि प्राप करने के लिए सतत पुरुषार्थ करता रहता है । परन्तु जब प्रभु के दर्शन से अव्याबाध सुख की अभिलाषा उसमें जागृत हो उठती है तब वह जी अव्याबाध सुख को ही अपना साध्य मानकर उसके साधनों मे यानि देव-गुरुभक्ति, तत्त्व श्रद्धा आदि की उपासना में सतत पुरुषार्थशील रहता है औ उस अव्यावाध सुख का कर्ता बनता है। इसी प्रकार ग्राहकता, स्वामित्व, व्यापकता, भोक्तृता, कारणता और कार्यता भी अपने शुद्ध-स्वरूप की होती है । आज तक जीव विषयसुख का ही ग्राहक था, उसकी वृत्ति उसमें ही व्यापक-ओतप्रोत थी और वह भी उसी का भोक्ता था परन्तु अव्याबाध सुख के स्वामी प्रभु को देखकर अब वह स्वाभाविक सुख और उसके साधनों का ग्राहक, व्यापक-उसमें ही ओत-प्रोत और भोक्ता बन गया है । इतने समय तक आत्मा आठ-कर्मरूप उपाधि का उपादान-कारण और कर्म-बंधनरूप कार्य का कर्ता था परन्तु शुद्धस्वरूपी एवं निष्कर्मा वीतराग परमात्मा की पहचान होने के पश्चात् वह अपने 'शुद्ध-स्वरूप' का उपादान-कारण और 'संवर-निर्जरारूप' कार्य का कर्ता बन गया है । प्रभु के ध्यान में लीन बने हुए आत्मा को अन्य भी श्रद्धा, भासन, रमणतादि अनन्त शक्तियों का स्मरण होता है और वे आत्म शक्तियाँ परभाव को छोडकर आत्मभाव में स्थिर होती जाती है । अब तक जीव सातावेदनीयादि पुण्य प्रकृत्ति के उदय को, जो आत्मिक गुणों का रोधक है और तत्त्वविमुख बनानेवाला है उसे सुखरूप मानता था परन्तु अब उसे अव्याबाध स्वाभाविक सुख की श्रद्धा उत्पन्न हुई है । अब तक वह केवल शास्त्रों की बातों को ज्ञान मानता था परन्तु अब सिद्ध पद ही मेरा साध्य है । एसा यथार्थ ज्ञान उसे हुआ है । अब तक पुद्गल पदार्थ के रूप, रस, गंध, स्पर्श में उसकी रमणता होती थी परन्तु अब शुद्ध-स्वभाव में उसकी रमणता होने लगी अब तक उसकी दान-लाभ भोग-उपभोग और . वीर्य लब्धियाँ भी पुद्गल अनुयायिनी बन कर प्रवृत्ति करती थी परन्तु अब वे सर्व लब्धियाँ आत्मा में सत्तारूप से 20 18.रहे हुए ज्ञानादि अनन्त गुण-पर्यायों की रसिक बन गई है । परस्पर एक दूसरे गुणों को सहकार रूप दान, गुण प्रागभावरूप लाभ, स्वगुण-पर्याय का भोग और उपभोग तथा पण्डित वीर्य संवर-निर्जरा में हेतुभूत बनकर प्रवृत्त होने लगा है। जैसे बकरों के टोले में रहा हुआ बालसिंह स्वजातीय सिंह को देखकर अपने सही स्वरूप -(सिंहरूप) को पहचान लेता है, उसी तरह अनादिकाल से परभाव में भटकते हुए आत्मा को प्रभु के' दर्शन से अपने शुद्ध-स्वरूप की यथार्थ पहचान होती है । इस प्रकार प्रभ की महान करुणा के प्रभाव से आत्मा की ज्ञानादि शक्तियों का आविर्भाव होता है । हे प्रभो ! चारित्ररूपी नौका के नाविक होने से भवसागर से पार उतारनेवाले होने से आप महानिर्यामक हैं । द्रव्य और भाव हिंसा से रहित और परम अहिंसा धर्म के उपदेष्टा होने से आप माहण हैं। आत्मा के कर्म-रोग की सम्यग्ज्ञान-दर्शन-चारित्ररूप भाव-चिकित्सा बतानेवाले होने से आप महावैद्य हैं। षट्काय के जीवों की रक्षा करनेवाले होने से तथा ज्ञानादि गुणों के भण्डार के रक्षक होने से आप महागोप हैं। भवारण्य मे भटकते हुए भव्य जीवों के आधार होने से आप परम-आधार हैं। देवों में चन्द्र के समान निर्मल एवं सुख के सागर प्रभो ! आप ही सम्यग्ज्ञान-दर्शन-चारित्रादि भावधर्म के दातार हैं, क्योंकि आपके उपदेश से आपके दर्शन से. भव्य जीवों को भावधर्म की प्राप्ति होती है अत : भावधर्म के दाता भी आप ही हैं । 8 For Personal &८२te Use only www.jainelibrary.oto Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલાં ચિત્રોનું વિવરણ ૨(૧) શ્રી અજિતનાથ ભગવાન ૨(૨) શ્રી વર્ધમાન વિદ્યા પટ - આ પટ શ્રી ગણિપદપ્રદાન વખતે અર્પણ કરાય છે. પ્રતિદિન આ મંત્રનો પાઠ કરાય છે અને તેનાથી આધ્યાત્મિક સંપત્તિની પ્રાપ્તિ થાય છે. For Personal & Private Use Only ૮૩. Page #84 -------------------------------------------------------------------------- ________________ al in Education International For Personal & Private Use Only www . Page #85 -------------------------------------------------------------------------- ________________ w 311) in Education International For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ IM अथ तृतीय श्री संभवजिन स्तवनम् GRAA || धणरा ढोल - ए देशी || 44 PATHTIZELUEERaam श्री संभव जिनराजजीरे. ताहरूं अकल स्वरूप, जिनवर जो। स्व-पर प्रकाशक दिनमणि रे. समता रसनो भूप, जिनवर पूजो! पूजा पूजोरे भविकजन पूतोरे, प्रभु पूज्यां परमानंद जिनवर.॥१॥ Jain Education international For Personal BPrivate Use only | Page #87 -------------------------------------------------------------------------- ________________ अर्थ : हे संभवनाथ जिनराज ! आपका स्वरूप अकल है, किसी छद्मस्थ के द्वारा वह नहीं जाना जा सकता । आप स्व-पर ( आत्मा और धर्मास्तिकायादि) पदार्थों के धर्म को प्रकाशित करने में सूर्य के समान हैं तथा समतारस के राजा हैं-भण्डार हैं । हे भव्यजनो ! ऐसे भगवान की सदा भावपूर्वक पूजा करो क्योंकि प्रभु का भावपूर्वक पूजन करने से अवश्य परमानन्द की प्राप्ति होती है अर्थात् सहज अविनाशी आत्मिक सुख प्राप्त होता મૈં । અર્થ : હે સંભવનાથ જિનરાજ ! આપનું સ્વરૂપ અકળ છે, કોઈ છદ્મસ્થથી તે જાણી શકાય તેવું નથી અને આપ સ્વ-૫૨ (આત્મા અને ધર્માસ્તિકાયાદિ) પદાર્થોના ધર્મને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન છો. તેમ જ સમતા-૨સના રાજા-ભંડાર છો. હે ભવ્યજનો ! આવા ભગવંતની સદા ભાવપૂર્વક પૂજા કરો કારણ કે પ્રભુનું ભાવપૂર્વક પૂજન કરવાથી અવશ્ય પરમાનંદની પ્રાપ્તિ થાય છે એટલે કે સહજ અવિનાશી એવું આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. સ્વો. બાલાવબોધ : હવે શ્રી સંભવનાથ જિન કહેતાં શ્રુતકેવલી-અવધિજ્ઞાની-મનઃપર્યવજ્ઞાની-પ્રમુખમાં રાજા સમાન એવા હે સંભવપ્રભુ! તાહરું કહેતાં તમારું, અકલ કહેતાં કોઈથી કલાય નહીં એહવું સ્વરૂપ છે. એહવા જિનવરને પૂજો અહો ભવ્યો ! તમે એહવા પરમ પૂજ્ય પરમેશ્વરને પૂજો. વલી, પ્રભુ કેહવા છે ? જે સ્વ કેતાં પોતાનો ધર્મ અને ૫૨ કેતાં ધર્માસ્તિકાયાદિકનો ધર્મ તેને પ્રકાશવાને દિન-મણિ કહેતા સૂર્ય જેવા છે તથા સમતા જે સર્વને વિષે રાગ-દ્વેષ રહીતપણું તેહના ભૂપ કેતાં રાજા છે. એહવા તત્ત્વ-પ્રકાશક અરિહંતને પૂજો. વારંવાર પૂજો. ભવિક કેતાં મોક્ષ-યોગ્ય-મોક્ષરુચિ જીવ તમે પૂજો. એ સ્વરૂપ-ભોગી, નિર્મલાનંદમયી, અજ, અવિનાશી, અક્ષય, અણ્ણાહારી, અશરીરી, અનંતજ્ઞાનમયી, અનંતદર્શનમયી, શુદ્ધસ્વરૂપી દેવ-તત્ત્વને પૂજ્યાં પરમાનંદ થાય. જે પુદ્ગલ-યોગથી સુખ ઉપજે તે ઉપચાર-સુખ માટે તે પરમાનંદ નહીં અને જે આત્માનું સહજ અવિનાશી અપ્રયાસી સ્વરૂપનું સુખ અવ્યાબાધરૂપ, તેને પરમાનંદ કહીયેં. તે સુખ અરિહંત દેવને પૂજ્યાં પામી”. યદ્યપિ અરિહંત દેવ કોઈ અન્ય જીવના અવ્યાબાધાદિ ગુણના કર્તા નથી પણ જે ભવ્ય જીવ પોતાનું શુદ્ધ પારિણામિક પરમ-સિદ્ધતા સ્વરૂપ સાધ્ય કરીને વીતરાગ પ૨માત્માને સેવે-અવલંબે તે નિયમા પોતાનું તત્ત્વ પ્રગટ કરે. નિયામિક કારણ માટે ‘એહથી સ્વરૂપ પ્રગટ થાય’-એમ જ ધારવું ! PEALS ALLTTOOR varn ।। રૂતિ પ્રથમ-યર્થ : || 9 || अविसंवाद निमित्त छोरे, છોડે. जगत जंतु सुखकाज, जिन. [ हेतु सत्य बहुमानथी रे. ઝિન એન્યા શિવા ક્લિની अर्थ : हे प्रभो ! जगत के जीवों के आत्मिक सुख-रूप कार्य को पैदा करने के लिए आप एक प्रधान- अविसंवाद (अवश्य कार्य को सिद्ध करनेवाला) निमित्त हैं । आप ही मोक्ष के वास्तविक हेतु हैं क्योंकि जो आपके सर्व गुणों की बहुमानपूर्वक निराशंस भाव से सेवा - भक्ति करता है वह नियम से शिवराज (मोक्षपद) को प्राप्त करता है । For Personal & Private Use Only ૮ ૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ અર્થ: હે પ્રભુ ! જગતના જીવોના આત્મિક-સુખરૂપ કાર્યને ઉત્પન્ન કરવા માટે આપ એક પ્રધાન અવિસંવાદ (અવશ્ય કાર્ય સિદ્ધ કરનાર) નિમિત્ત છો. આપ જ મોક્ષના સાચા હેતુ છો, કારણ કે આપના સર્વ ગુણોની બહુમાનપૂર્વક જે આપની નિરાશસ-ભાવે સેવા-ભક્તિ કરે છે તે નિયમા શિવરાજ-મોક્ષપદને મેળવે છે. સ્વો. બાલાવબોધ : વલી, હે પ્રભુજી ! અવિસંવાદ કેતાં વિસંવાદ-જે નિર્ધાર નહીં તે અને તમેં નિશ્ચય-નિર્ધાર કાર્યને કરો માટે અવિસંવાદ નિમિત્ત-કારણ છો. निमित्तलक्षणं - ‘ામિત્રત્વે સંત ઝૂત્વવ્યાપરત્વે સંત હેતુર્નિમિત્તતિ |’’ અર્થ : “કાર્યથી ભિન્ન હોય કાર્યના કર્તા માટે વ્યાપાર(સાધન)રૂપ હોય અને કારણ હોય તે નિમિત્ત (કારણ) છે.'' માટે, હે પ્રભુ ! તુમેં જગતના જીવ, તેના આત્મિક-સુખરૂપ કાર્ય નિપજાવવાને પ્રધાન નિમિત્ત હોજી. માટે, હેતુ કહેતાં કારણ, તે સત્ય કહેતાં સાચું, તેને બહુમાન કહેતાં માહા-મોટમપણે સેવતાં જે, મુજ સરિખો મોહ-વશ પડ્યો, તૃષ્ણાર્થે પ્રસ્યો, પુદ્ગલનો રાગી, અસંયમમયી, મિથ્યાત્વે ભૂલ્યો ભાવ, તે નિરાધાર-અશરણ એહવો હું, તેને શ્રી તીર્થંકર દેવ પરમ તત્ત્વમયી, નૈલોક્યોપકારી જેના નામથી પરમ કલ્યાણ થાય એહવા પરમેશ્વરનો યોગ મલ્યો. મારે માટે એ વેલા-એ ઘડી ધન્ય. એમ અસંખ્યાત પ્રદેશે નિઃકર્મા નિઃસંગી સ્વરૂપ-ભોગી દેવ-તત્ત્વનું બહુમાન કરતો થકો જે જિન કેતાં વીતરાગને સેવે તે જીવ પરમ કલ્યાણમયી પોતેં થાય. ઈહાં સત્ય-પદ બેને જોડવું હેતુ-સત્ય તે અરિહંત દેવ આપણા મોક્ષરૂપ કાર્યના હેતુ છે, તેનું સત્ય કહેતાં સાચું બહુમાન કરવું. એટલે ઈહલોક-પરલોક-ઇંદ્રિયસુખની આશંસા ટાલીને અદ્ભૂત વર્ણ-ગંધ-સંસ્થાનાતિશય-વચનાતિશય-પ્રાતિહાર્યપ્રમુખ સર્વ શુદ્ધ બહુમાનકારણ માટે બહુમાન કરવા યોગ્ય છે તે દ્રવ્ય-બહુમાન. પણ, જે અરિહંતના શુદ્ધ જ્ઞાનાદિ ગુણ-અનંતાનું, સકલ પુદ્ગલાતીતપણાનું, પરમ અરૂપી અતીન્દ્રિયપણાનું બહુમાન તે સત્ય-બહુમાન કહિએ. એટલે, જિનશાસન મળે (૧) નામ (૨) થાપના (૩) દ્રવ્ય-એ ત્રણ નિક્ષેપા-તે કારણ છે અને ચોથો ભાવનિક્ષેપો તે કાર્ય વસ્તુ છે. માટે, જિહાં સુધી પ્રભુના અતિશયાદિજ્ઞા યોગ-વિકલ્પ, તિહાં સુધી દ્રવ્ય-બહુમાન છે. અને જે દર્શન-ગુણું પ્રભુતાનું ભાન થયાથી તત્ત્વપ્રાગુભાવનું જે બહુમાન તે ‘ભાવ-બહુમાન” કહિએ અને નામાદિક ત્રણ નિક્ષેપા, તે ‘ભાવના કર્તા છે અથવા ભાવાભિલાષી છે તો તે પણ ‘સત્ય-બહુમાન' જાણવું. તે સત્ય-બહુમાનથી જે જિન-સેવના તે જે પ્રભુની આજ્ઞાર્યું પરભાવ ત્યાગ-સ્વભાવ ગ્રહણ કરતાં, શિવ નિરુપદ્રવ જે સિદ્ધપણું, તે રાજ પામીમેં. એટલે સાંસારિક શિવ તે ઉપચારી અલ્પ-કાલી અને માન્યતારૂપ છે, માટે જે નિઃકર્માપણે સર્વ સ્વરૂપ-પ્રાગુભાવ તે નિરુપચરિત અવિનાશી શિવ કહિએ. || ડુત દ્વિતીયથાર્થઃ || 8 || હબ, उपादान मातम महीरे, પુદાઢવન હa, નિત.. उपादान कारणपणे रे, પ્રકાર વોર પ્રમુગલ વિના.ફો Jain Education Intemational For Personal & Private Use Only www.ainelibrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ Woede do Riose o ho JIONISTITEET VOU UNTTM ru DAO hmo VSN 21s CA vi w 3 DOO www Pere220793 MUNTET DEWA jelent.ar international 112 tor Pereanal & stvate Use Bully 20. VA Page #90 -------------------------------------------------------------------------- ________________ Bes 5 હૈ अर्थ : सब आत्माएँ अपनी-अपनी सिद्धता(गुण-प्राग्भाव)रूप कार्य के उपादान अवश्य हैं परन्तु इस उपादान को प्रकट करने में श्री अरिहन्त परमात्मा पुष्ट आलम्बन हैं । यद्यपि आत्मा में उपादानभाव अनादिकाल से रहा हुआ है परन्तु उपादानभाव का प्रकटीकरण प्रभु की सेवा के निमित्त से ही होता है । | અર્થ : સર્વ આત્માઓ પોત-પોતાની સિદ્ધતા(ગુણ-પ્રાળુભાવ)રૂપ કાર્યનાં ઉપાદાન જરૂર છે પરંતુ એ ઉપાદાનને પ્રગટ કરવામાં શ્રી અરિહંત પરમાત્મા પુષ્ટ આલંબન છે. જો કે આત્મામાં ઉપાદાનપણું અનાદિ કાળથી રહેલું છે પણ ઉપાદાન-કારણતાનું પ્રગટીકરણ પ્રભુની સેવાના નિમિત્તથી જ થાય છે. સ્વો. બાલાવબોધ : હવે આત્મ-નિષ્પત્તિ વિષે તો ઉપાદાન-કારણ મૂલ છે, તો પણ નિમિત્ત-કારણ વિશેષ છે. તે દેખાડે છે, જે કારણ, તે જ કાર્યપણે અભેદં પરિણમેં તે ઉપાદાન-કારણ જાણવું અને જે કર્તાના વ્યાપારે કાર્યને નિપજાવવાનું સહકારી થાય-તેને નિમિત્ત-કારણ કહિયેં. એ નિમિત્તકારણ તે કાર્યથી ભિન્ન હોય. | ઈહાં કોઈ પૂછે છે, ઉપાદાન-કારણમાં તથા નિમિત્ત-કારણમાં જે કારણધર્મ છે તે વસ્તુમાં છતો પર્યાય છે? કે અછતો ઉપજે છે? તેને ઉત્તર કહે છે, જો કારણ-પર્યાય વસ્તુ-ધર્મ હોય, તો સિદ્ધ ભગવાનમાં પણ ઉપાદાનકારણ પામ્યો જોઈયે. તે તો નથી દેખાતું. - કેમ ? જે સિદ્ધમાં કારણ પણું હોય તો કાંહી કાર્ય પણ નીપજાવું જોઈએ. તે કાર્ય તો સંપૂર્ણ નિપનું છે. તથા, નિગોદાવસ્થા વિષે પણ ઉપાદાનકારણ માનવું પડે તે પણ સંભવતું નથી. કેમ ? જે નિગોદાવસ્થામાં ઉપાદાનકારણ માનિયે તો આત્મ-સિદ્ધિરૂપ કાર્ય પણ થવું જોઈયે. તે કેમ ? જે કારણ તે નિયમાં કાર્ય કરે અને કારણકાલ- કાર્યકાલ તે નિયમો અભેદ છે. તે વિશેષાવશ્યકમાં મતિજ્ઞાનાધિકારથી જોઈ લેજો. તે માટે કારણ-પર્યાય તે ઉત્પન્ન છે. જે માટે તે કાર્ય સંપૂર્ણ થયે કારણતાનો અભાવ છે અને જેની સાદિ હોય તેનો જ અંત થાય. માટે કારણ-પર્યાય તે સાદિ-સાત છે. ઈહાં કોઈ કહેશે જે, ઉત્પન્ન-પર્યાય તે કેવારેં ઉપનો ? ત્યાં કહે છે કે, જેવારેં કર્ના કાર્ય-રુચિ થાય તેવારેં કારણતા ઉપજે. એટલે ભવ્ય તથા અભવ્ય સર્વ જીવ સંપૂર્ણ સિદ્ધતાના ઉપાદાન છે પણ નિપજાવતા નથી. | ગ્યા માટે ? જે કારણપણું નથી. જો કારણપણું પ્રગટે તો કાર્ય નિપજે. માટે સર્વ આત્મા પોત-પોતાના ગુણ-પ્રાગુભાવરૂપ સિદ્ધતા-કાર્યના ઉપાદાન અવશ્ય છે પણ શ્રી જિનેશ્વર દેવ શુદ્ધ-તત્ત્વનેં અવલંબને કારણતા નિપજાવે. માટે પુષ્ટ કહેતાં નિયામકી-મોટું આલંબન અરિહંત દેવ છે. જે માટે આલંબન વિના આત્મા અનાદિ દોષથી નિવૃત્તિને તત્ત્વને આશ્રી શકે નહિં. માટે અરિહંત દેવનો-તીર્થ કર નામકર્મનો વિપાક, તેહથી ઉપનાં સમવસરણાદિ જે આશ્વર્ય, તેને આલેખ્યાં સંસારી જીવ પોતાનો આત્મ-ધર્મ નજીક કરે તો જગત જીવના આધાર શ્રી તીર્થંકરની સ્વરૂપ-સંપદાને આલેખ્યાં થક આત્મ-ધર્મ અવશ્ય નિપજે. માટે અરિહંત દેવ તે ભવ્ય જીવને પોતાની શુદ્ધ સત્તા-પ્રાભાર્વે કરતાં મુખ્ય આલંબન છે. હવે, શ્રી વીતરાગ દેવ પુષ્ટ આલંબન કેવી રીતે છે ? તેનું કારણ કહે છે જે, આત્માને વિષે ઉપાદાનપણું અનાદિનું છે, પણ તે આત્મ-સિદ્ધતારૂપ કાર્યને કરતું નથી. | શા માટે ? જે ઉપાદાન કારણપણે થયું નથી. તે શ્રી જિનવર વીતરાગની જે સેવના તે ઉપાદાનને કારણપણે પ્રગટ કરે છે એટલે અરિહંત દેવની દ્રવ્ય-ભાવથી ભક્તિ કરતાં સંસારી આત્મા મોક્ષનો સાધક થાય. * AKn સ્ટડી મેરે પો 't રરર HTTTTTTTTITI for Prstmal Private Use Only ૮૯ www ainelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ તે માટે શ્રી જગદયાલ કર્મ-રોગના ભાવ-વૈદ્ય મિથ્યાત્વરૂપ અંધકાર ટાલવાને સૂર્ય સમાન, મમકારરહિત એવા ગુણી પ્રભુને સેવતાં આત્મા મોક્ષરૂપ કાર્ય નિપજાવવાનું કારણ પણું પ્રગટ કરે. તેથી પ્રભુજી પુરાલંબન જાણવા. | | તિ તૃતીયથાર્વ: || ૩ || कार्य गुण कारणपणेरे INUT વૈર્ય તૃપ, વિના. सकल सिध्दता नाहरी रे. મદરે પ્રયતા. નિ.કો अर्थ : हे प्रभो ! आपका शुद्ध-स्वरूप आपका कार्य-गुण है और वही साधक के लिए अनुपम कारण रूप में परिणत होता हैं । इसी तरह साधक | के सम्यग्दर्शनादि रूप उपादान कारण प्रभु के आलंबन से मोक्षकार्य के रूप में परिणत होते हैं । हे प्रभो ! आपकी सम्पूर्ण सिद्धता मेरी सिद्धता को प्रकट । करने में प्रधान साधन है। અર્થ : હે પ્રભુ ! આપનું શુદ્ધ-સ્વરૂપ એ આપનો કાર્ય-ગુણ છે અને તે જ સાધકને અનુપમ કારણરૂપે પરિણમે છે. તેમ જ, સાધકના | સમ્યગુ-દર્શનાદિરૂપ ઉપાદાન-કારણ એ જ પ્રભુના આલંબને મોક્ષ-કાર્યરૂપે પરિણમે છે. હે પ્રભુ ! આપની સંપૂર્ણ સિદ્ધતા એ મારી સિદ્ધતા પ્રગટાવવાનું પ્રધાન સાધન છે. | સ્વો. બાલાવબોધ : હવે અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવને શરીર-ઈંદ્રિય-વિષય-કષાયરૂપ કાર્ય કરતાં અનંતો કાલ ગયો. તે જેવારેં સમ્યગુદૃષ્ટિ ગુણ પ્રગટ્યો તેવારે રત્નત્રયી જે સમ્યદર્શન-સમ્યકજ્ઞાન-સમ્મચારિત્ર તે પોતાનું કાર્ય જાણ્યું. પછી શ્રી અરિહંતસેવના-આગમશ્રવણાદિ કારણ સેવીને રત્નત્રયીનો ક્ષયોપશમ પ્રગટ કર્યો. ' એટલે, યથાર્થ તત્ત્વશ્રદ્ધાન-તેન્દ્રભાસન-તત્ત્વરમણ-પરભાવતત્ત્વત્યાગરૂપ ભેદ-રત્નત્રયી પ્રગટી, તે પહેલાં કાર્ય-ગુ થયી, પછી તે જ ક્ષાયિક અભેદ-રત્નત્રયીરૂપ સ્વ-કાર્ય કરવાને કારણપણે પ્રવર્તાવે તેવારે જે કાર્યપણે હતું તે કારણરૂપે થાય. પછી તેહી જ કારણરૂપ ભેદરત્નત્રયી તે ક્ષાયિક-ભાવરૂપ રત્નત્રયી-કાર્યરૂપે પરિણમે. માટે, જે કારણ તેથી જ કાર્ય થાય. એ ઉપાદાન કારણ-કાર્યરૂપ પદ્ધતિ કહીં. હવે નિમિત્તપણે કહે છે, હે પ્રભુજી ! તમારું શુદ્ધ-સ્વરૂપ તેથી જ તમારો કાર્ય-ગુણ છે. પણ, તે ભવ્ય મોક્ષ-રુચિ જીવને કારણપર્શે છે. કેમકે જે ઉપાદાનને-તમારા શુદ્ધ ગુણ તેને કારણપણે અવલંબી તમારા જેવી સત્તા પ્રગટ કરવી તે કાર્ય છે એટલે જે કારણ તેહી જ કરવાને સંકલ્પ કાર્ય છે. માટે, હે પ્રભુજી ! તમારી સકલ કેતાં સંપૂર્ણ સિદ્ધતા સકલ પ્રદેશે નિરાવરણતા સર્વ સ્વ-ધર્મ પ્રાગુભાવતા તે માહરે સાધનરૂપ છે. એટલે, તુમારી શુદ્ધતા જે સાધન પરમ પ્રભુતારૂપ સંપદા, તેને જેવારેં મારો આત્મા અવલંબે તેવારેં પર-ભાવ ત્યાગી થઈને સ્વરૂપાવલંબી થાય. તેવારેં માહરી સિદ્ધતા નિપજે. માટે તમારી સિદ્ધતા તે માહારે સાધનરૂપ છે. તેથી હું જે માહરું સ્વરૂપ પ્રગટ કરું તે ઉપકાર તમારો છે. તેથી, માહરે તો આધાર-ત્રાણ-શરણ સર્વ હે દેવ ! તમે જ છો. || તિ વતુર્થTTથાર્થ: | 8 || Jain Education Interational For Personal & Private Use Only ૯૦. www.jainelibrary.com Page #92 -------------------------------------------------------------------------- ________________ 9 it is / एक वार प्रमुवंदनारे, HITYä થાય, ડિન. कारण सत्ये कार्यनीरे. િિઢ પ્રર્તત વાચ ડિતો अर्थ : शास्त्रोक्त विधि के अनुसार यदि एकवार भी श्री अरिहंत परमात्मा को वंदन हो जाय तो कारण की सत्यता अर्थात् परम पुष्ट हेतु की उपस्थिति से मोक्षरूप कार्य की सिद्धि अवश्य हो जाती है । उपादान और निमित्त दोनों सत्य हो तब कार्यसिद्धि अवश्य होती है ऐसी श्रद्धा की जा સતી હૈ | અર્થ : શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એક વાર પણ જો શ્રી અરિહંત પરમાત્માને વંદન(નમસ્કાર) થઈ જાય તો કારણની સત્યતા એટલે કે પરમ પુષ્ટ હેતુની હાજરીથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ અવશ્ય થઈ જાય છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને સત્ય હોય ત્યારે કાર્ય-સિદ્ધિ અવશ્ય થાય છે. એવી શ્રદ્ધા કરી શકાય છે. સ્વો. બાલાવબોધ : માટે શ્રી અરિહંત અનંત-જ્ઞાની, અનંત-દર્શની, શુદ્ધ-ચારિત્રી, અવિકારી, અકષાયી, સ્વરૂપ-ભોગી, સ્વરૂપરમણી, સ્વરૂપ-વિલાસી, નૈલોક્ય-પૂજ્ય, ગૈલોક્ય-ઉપગારી, ચાલતા ભાવ-સૂર્ય, કર્મ-રોગના મહા-વૈદ્ય, પરમેશ્વર, પરમોપકારી તેને એકવાર પણ જે રીતે આગમ કહેતાં સિદ્ધાંતમાં કહ્યું છે તે રીતેં જો વંદન થાય, એટલે અનુષ્ઠાન વર્જીને ગુણ-બહુમાનેં અદ્ભુતતાઆશ્ચર્યતા-તવિરહ કાતરતાર્યું જો થાય તો માહરું મોક્ષરૂપ કાર્ય નિપજે. એવી પ્રતીત કરાય. શા માટે ? જે કારણ-સર્વે કહેતાં છતે કારણે અથવા કારણ સત્યે-સાચે કારણે, કાર્યની સિદ્ધિ એટલે નિષ્પત્તિની પ્રતીત કરાય અને કાર્ય પણ નિપજે. એટલે, શ્રી પ્રભુ પરમાત્માને વિધિએ વંદના કરતાં ઉપાદાન જે આત્મા, તે ગુણાનુયાયી થયો તો નિમિત્ત તથા ઉપાદાન બહુ કારણ સાચાં મલ્યાં થકી કાર્ય પણ સાચું નિપજે, જેમ, સ્ત્રી-ધન-વિષયાદિક અશુદ્ધ-નિમિત્ત મલે તેવારેં આત્મા અશુદ્ધ-ઉપાદાની થાય તેથી સંસાર-અશુદ્ધતારૂપ કાર્ય નિપજે છે. તો શ્રી વીતરાગ શુદ્ધ-નિમિત્ત મલેથી ઉપાદાન જે આત્મા તે શુદ્ધ-પરિણામી થાય તેથી શુદ્ધ સિદ્ધતારૂપ કાર્ય નિપજેજી. અનાદિ કાલ સંસારમાં ભમતાં ન આવ્યું એહવું અરિહંત-બહુમાન તે જો એકવાર આવે તો કાર્ય નિપજવાની પ્રતીતિ થાય. |/ રૂતિ ૫ગ્નમIIયાર્થઃ || ૬ | For Personal & Private Use Only ૯૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ प्रापणे प्रभु ओळखारे. મ&વિગઢ ITખ યોદદિન. साध्य दृष्टि साधकपणेरे, તર તેઢ.નિ.સોદો વૈ अर्थ : श्री अरिहंत देव, अमल-सर्व कर्ममैल से रहित हैं और विमल-उज्जवल गुणों के भंडार है । इस प्रकार उनकी प्रभुता का स्वरूप जानकर अपनी प्रभुता प्रकट करने रूप साध्य सिद्ध करने हेतु जो साधक प्रभु को वन्दन (नमस्कार) करता है, वह धन्य है । અર્થ : શ્રી અરિહંત દેવ અમલ-સર્વ કર્મમળથી રહિત છે અને વિમલ-ઉજ્જવળ ગુણોના ભંડાર છે. આ પ્રમાણે તેમની પ્રભુતાનું સ્વરૂપ જાણી પોતાની પ્રભુતા પ્રગટાવવારૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે જ સાધક પ્રભુને વંદન(નમસ્કાર) કરે છે, તે ધન્ય છે. સ્વો. બાલાવબોધ : હવે, શુદ્ધ સત્તા પરિણામિપણે સંસાર તથા પર-જીવની સિદ્ધિના અકર્તાને સેવ્યાં સિદ્ધિ પ્રગટે ! વલી, અમલ કહેતાં રાગ-દ્વેષાદિ આવરણાદિ મલથી શૂન્ય, વિમલ કહેતાં ભાવ-ઉજ્જવલતાવંત, ગુણ-ગેહ કહેતાં જ્ઞાનાદિ ગુણના ઘર-એવી રીતે પ્રભુનું જે રૂપ છે તેને ઓલખીને, સાધ્ય- ૨ દૃષ્ટિ એટલે પોતાનો આત્મા પરમાનંદરૂપ છે તેની સર્વ સંપદા પ્રગટાવવારૂપ સાધ્ય નજરમાં રાખીને એટલે તત્ત્વ-કાર્ય Bઆલંબની થઈને, સાધકપણે કહેતાં પોતે સાધક થઈને, જે પોતાના જ્ઞાનાદિક ગુણ ક્ષયોપશમી છે તે સર્વ ગુણ નિર્મલ કરવારૂપ કાર્ય કરવાપણે પ્રવર્તાવતાં જે શુદ્ધાનંદી પરમ જ્ઞાની નિર્મોહી દેવને વાંદે-નમસ્કાર કરે તે નર ધન્ય કૃત-પુણ્ય જાણવા. હવત્ત ૪ - "जे पुण तिलोयनाहो, भत्तिभरपूरिएण हिययेण । वदति नमसति, ते धना ते कयत्था य ।।" અર્થ : જેઓ ભક્તિના સમૂહથી પૂર્ણ એવા હૃદયથી ત્રિલોકનાથને વંદે છે-નમન કરે છે, તેઓ ધન્ય છે ! કૃતાર્થ છે ! | તિ પણ થાર્થઃ || ૬ || uuuN For Personal & Private Use Only - ૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ जन्म कृतारथ तेहनो रे, दिवस सफल पण तास,जिन. जगत शरण जिन चरणने रे, वंदेधरीय उल्हास जिन. IN VOID THEATRE अर्थ : सर्व जगत के शरणभूत श्री जिनेश्वर परमात्मा के चरणों में जो उल्लासपूर्वक वन्दन करता है उसका जीवन कृतार्थ बनता है और उसका वह दिवस भी सफल बनता है। | અર્થ : સર્વ જગતના શરણભૂત એવા શ્રી જિનેશ્વર પરમાત્માના ચરણને જે ઉલ્લાસપૂર્વક વંદન કરે છે તેનું જીવન કૃતાર્થ બને છે અને તેનો તે દિવસ પણ સફલ બને છે. વો. બાલાવબોધ : તે જીવનો જન્મ કૃતાર્થ જાણવો ! વળી તે દિવસ પણ તેહવો જ સફલ જાણવો. જગતના જીવને મોહે મુંઝયાને ભવઅટવી મળે પડ્યાને મિથ્યાત્વે લુંટાતાને, પરમ શરણ-ત્રાણ-આધારભૂત એહવા શ્રી જિન કહેતાં વીતરાગના ચરણને જે ઉલ્લાસ કહેતાં હર્ષ ધરીને વંદે કહેતાં વાંદે, તેનો જન્મ કૃતાર્થ ! ।। इति सप्तमगाथार्थः ।। ७ ।। RA निज सहा निज भावथी रे, गुण अनंतनुं ठाण, जिन. 'देवचंद्र जिनराजजी रे, शुद्ध सिद्ध सुखखाण जिन.III FotPersonal & Private Use Only .org Page #95 -------------------------------------------------------------------------- ________________ अर्थ : श्री जिनेश्वर परमात्मा की अनन्त गुण-पर्यायरूप स्व-सत्ता निजभाव से ही स्वभावस्थ बनी है अर्थात् शुद्ध-स्वभाव को प्राप्त हुई है । साथ ही देवों में चन्द्र समान जिनेश्वर प्रभु अनन्त गुण और शुद्ध अव्याबाध सुख के भण्डार है ।। અર્થ : શ્રી જિનેશ્વર પરમાત્માની અનંત ગુણ-પર્યાયરૂપ સ્વ-સત્તા નિજ ભાવથી જ સ્વભાવસ્થ બની છે એટલે કે, શુદ્ધ-સ્વભાવને પામી છે. તેમ જ દેવોમાં ચંદ્ર સમાન જિનેશ્વર પ્રભુ અનંત ગુણના અને શુદ્ધ અવ્યાબાધ સુખના ભંડાર છે. વો. બાલાવબોધ : તે પ્રભુ નિજ કહેતાં પોતાની, સત્તા અનંત ગુણ-પર્યાયરૂપ તે નિજ ભાવથી કહેતાં પોતાને ભાવ-સ્વભાવથી થયી છે. એહવા જે ગુણ જ્ઞાનાદિક અનંત તેનું ઠાણ કહેતાં ઠેકાણું છે. સર્વ દેવમાં ચંદ્રમા સમાન જિનરાજ તે કેહવા છે ? શુદ્ધ-સિદ્ધ કહેતાં નિષ્પન્ન-ગુણની ખાણ છે ! | || રૂતિ શરમથાર્થ: || ૮ || | તિ તૃતીય શ્રી સમવનન સ્તવનમ્ | 3 || ત્રીજા સ્તવનનો સાર... શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન માત્રથી તત્ત્વશ્રદ્ધા-તત્ત્વજ્ઞાન ઈત્યાદિ ગુણોની પ્રાપ્તિ થતાં મુમુક્ષુ આત્મા તે-તે ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવા પરમાત્માની પૂજા, સેવા અને આજ્ઞા-પાલન કરવા તત્પર બને છે. પુદ્ગલના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ એ સાચું સુખ નથી પણ એ તો માત્ર કાલ્પનિક સુખ છે માટે તે વાસ્તવિક આનંદ કે વાસ્તવિક શાંતિ આપવામાં સમર્થ બની શકતું નથી. જ્યારે આત્માનું સહજ અવિનાશી, અવ્યાબાધ સુખ એ જ વાસ્તવિક સુખ છે. એ જ વાસ્તવિક શાંતિ છે. એ જ વાસ્તવિક પરમાનંદ છે. - એવા પરમાનંદની પ્રાપ્તિ પરમાનંદમય શ્રી અરિહંત પરમાત્માની પૂજા-ભક્તિ દ્વારા જ થઈ શકે છે માટે શ્રી અરિહંત પરમાત્મા એ જ પ્રત્યેક જીવના મોક્ષ(પૂર્ણ આત્મિક-સુખ)રૂપ કાર્યના પ્રધાન-નિમિત્ત છે. જે કોઈ ભવ્યાત્મા પોતાના શુદ્ધ સિદ્ધતારૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે શ્રી અરિહંત પરમાત્માનું પૂજન-અરણ-ધ્યાનાદિ વિધિ અને બહુમાનપૂર્વક કરે છે તે અવશ્ય સ્વ-સાધ્યને સિદ્ધ કરે છે. - પોતાની લઘુતા, ગુણ-હીનતા અને નિરાધારતાનો વિચાર કરવાથી શ્રી અરિહંત પરમાત્માની પ્રભુતા પ્રત્યે વાસ્તવિક-સત્ય બહુમાન પ્રગટે છે. જેમ કે, હે નાથ ! હું તો મહા મોહાધીન થઈને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયોની કારમી જાળમાં સપડાઈ ગયો છું. મારી પૌદ્ગલિક સુખોની તૃષ્ણા કેમે છીપતી નથી. તે વિશ્વપકારી વિભુ ! આપના વિના મારો કોણ ઉદ્ધાર કરશે ? આપ વિના મારી જીવન-નયાને સંસાર-સમુદ્રની પેલે પાર કોણ પહોંચાડશે ? અશરણ, નિરાધાર અને અનાથ બનેલા મારા જેવા દીન-દુઃખીને આજે પરમોપકારી, કરુણા-સિંધુ, ત્રિલોક-નાથ, વિશ્વ-વત્સલ શ્રી અરિહંત પરમાત્માનો સુંદર યોગ મળ્યો છે, એથી ખરેખર ! મારો જન્મ કૃતાર્થ થયો છે. મારો આજનો આ દિવસ સફળ થયો છે. અહો ! ધન્ય છે આપના આવા અદ્ભુત રૂપને ! જે અષ્ટ પ્રાતિહાર્યો અને ચોંત્રીસ-અતિશયોથી દેદીપ્યમાન છે, મન-મોહક છે. આપની ગંભીર અને મધુર વાણી પણ પાંત્રીસ- અતિશયોથી યુક્ત છે. સાંભળતાં મહાન વિદ્વદ્વરોનાં મન પણ મંત્ર-મુગ્ધ બની જાય છે. આપનાં અનંત-જ્ઞાન, અનંત-દર્શન, અનંત-ચારિત્ર અને અનંત-વીર્ય આદિ ક્ષાયિક-ભાવે પ્રગટેલા ગુણોનું સ્વરૂપ જાણી ભવ્યાત્માઓનાં મસ્તક આદર અને બહુમાનપૂર્વક ભાવથી નમી જાય છે. હૃદય હર્ષોલ્લાસથી પુલકિત થઈ જાય છે. આ રીતે અંતરના ઉમળકાથી કરેલી આદરબહુમાનપૂર્વકની પ્રભુ સેવા શિવ-સુખને પ્રાપ્ત કરાવે છે. For Personal & Private Use Only ૯૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ તેથી જ શાસ્ત્રોમાં ઉપાદાન-કારણ કરતાં પણ નિમિત્ત-કારણની (અપેક્ષાએ) પ્રધાનતા બતાવેલી છે કારણ કે ઉપાદાનમાં વિશેષનું આધાન નિમિત્તના યોગે જ થાય છે. એવો નિયમ છે. સર્વ આત્માઓની સત્તા સિદ્ધ સમાન હોવા છતાં શ્રી અરિહંતની સેવાનું નિમિત્ત મળ્યા વિના ભવ્ય જીવની પણ સિદ્ધતા પ્રગટતી નથી. ઉપાદાનને તૈયાર કરનાર નિમિત્ત છે એમ જો માનવામાં ન આવે તો નિગોદના જીવોમાં પણ મોક્ષની ઉપાદાનતા હોવા છતાં તેમનો મોક્ષ કેમ થતો નથી ? | માટે તેનું સમાધાન એ છે કે, તેઓ પોતાના મોક્ષના ઉપાદાન હોવા છતાં દેવ-ગુરુરૂપ નિમિત્ત ન મળવાથી તેઓમાં ઉપાદાન-કારણતા પ્રગટતી નથી. ઉપાદાનમાં કારણતા (નિયમાં કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ) નિમિત્તના યોગે જ પ્રગટે છે. ઉપાદાન અનાદિ હોવા છતાં તેની કારણતા સાદિ-સાત્ત છે. શ્રી અરિહંત પરમાત્માના આલંબનથી જ્યારે આત્મા સ્વરૂપમાં લયલીન બને છે. ત્યારે ઉપાદાન-કારણતા પ્રગટે છે અને સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થતાં તે(કારણતા) પણ નિવૃત્ત થઈ જાય છે.. જેવી રીતે બીજમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિ તે ઉપાદાન છે પણ વૃષ્ટિ વગેરે સામગ્રીના યોગથી તેમાં અંકુર ફૂટે છે ત્યારે જ ફળરૂપ કાર્યની સિદ્ધિ થઈ શકે. તેવી રીતે મોક્ષરૂપ કાર્યનું બીજ આત્મા હોવા છતાં શ્રી અરિહંતની સેવાદિના યોગે સમ્યગુદર્શન પ્રગટતાં મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થાય છે. | બીજના ઢગલા પડ્યા હોય છતાં વૃષ્ટિ આદિના અભાવે જેમ ભયંકર દુષ્કાળ પડે છે, તેમ આ લોકમાં અનેક ભવ્ય જીવો વિદ્યમાન છે છતાં શ્રી અરિહંત પરમાત્મા અને તેમના શાસનની આરાધના વિના કોઈનો પણ મોક્ષ થતો નથી. માટે એમ નક્કી થાય છે કે, શ્રી અરિહંતની સેવા એ મોક્ષનું પુષ્ટ નિમિત્ત છે, તે વિના એકલું ઉપાદાન કાર્ય કરવાને સમર્થ બની શક્યું નથી. હવે, અપેક્ષાએ કાર્ય એ કારણરૂપે પરિણમે છે અને કારણ કાર્યરૂપે પરિણમે છે. એ આશ્ચર્યજનક પંક્તિનું રહસ્ય શું છે ? તે સમજીએ. ઉપાદાન કાર્ય-કારણની અપેક્ષાએ : જ્યારે શ્રી અરિહંત પરમાત્માદિના આલંબનથી સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે તત્ત્વ-શ્રદ્ધા, તત્ત્વ-જ્ઞાન અને તત્ત્વરમણતારૂપ ક્ષાયોપથમિક-રત્નત્રયી-કાર્યની નિષ્પત્તિ થાય છે અને તે ક્ષાયોપથમિક-રત્નત્રયીરૂપ કાર્ય એ જ ક્ષાયિકરત્નત્રયીને પ્રગટ કરવામાં કારણરૂપ બને છે. આ રીતે કાર્યનું કારણરૂપ પરિણમન થાય છે. હવે, જે ક્ષાયોપથમિક-રત્નત્રયીરૂપ કારણ છે કે જ્યારે ક્ષાયિક-ભાવે પરિણમે છે ત્યારે કારણ એ જ કાર્યરૂપ બની જાય છે. નિમિત્ત કાર્ય-કારણની અપેક્ષાએ :- શ્રી અરિહંત પરમાત્માનું જે શુદ્ધ સિદ્ધતારૂપ કાર્ય પ્રગટેલું છે તે જ મુમુક્ષુ ભવ્યાત્માને નિમિત્તકારણ છે. અરિહંત પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોના ચિંતન-ધ્યાન વડે મુમુક્ષુ આત્માને તેવું જ પોતાનું શુદ્ધ-સ્વરૂપ પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય છે અને મોક્ષ-રુચિરૂપ ઉપાદાન-કારણ એ અન્ને મોક્ષરૂપ કાર્યમાં પરિણમે છે. આ રીતે પરમાત્માની સકલ સિદ્ધતા એ જ ભવ્યાત્માને પરમ સાધનરૂપ છે. શ્રી અરિહંત પરમાત્માને આદર અને બહુમાનપૂર્વક કરેલો એક જ નમસ્કાર એ ભવ્ય જીવોને સંસાર-સાગરથી પાર ઉતારવામાં સમર્થ છે. આ છે, પ્રભુ વંદનાનું મહાન ફળ ! પ્રભુની પ્રભુતાને યથાર્થ રીતે ઓળખી અને સ્વ-સાધ્યને સિદ્ધ કરવા માટે જે કોઈ શ્રી અરિહંત પરમાત્માને વંદન કરે છે તેનું જીવન ધન્ય બને છે. કૃતાર્થ થાય છે. આવા મુમુક્ષુ આત્માઓ અલ્પ કાળમાં જ મોક્ષ-સુખના ભોક્તા બને છે. એ નિશ્ચિત વાત છે. તસર સ્તવન I સાર... श्री अरिहंत परमात्मा के दर्शन मात्र से तत्त्वश्रद्धा, तत्त्वज्ञान आदि गुणों की प्राप्ति होने पर मुमुक्षु आत्मा उन उन गुणों को प्राप्त करने के लिए परमात्मा की पूजा, सेवा और आज्ञा पालन करने के लिए तत्पर बनता है । पुद्गल के संयोग से उत्पन्न हुआ सुख सच्चा सुख नहीं है बल्कि यह तो केवल काल्पनिक सुख है अतएव वह वास्तविक आनन्द या वास्तविक शान्ति देने में समर्थ नहीं हो सकता । जबकि आत्मा का सहज, अविनाशी, अव्याबाध सुख ही वास्तविक सुख है । यही वास्तविक शान्ति है । यही वास्तविक परमानन्द है । ऐसे परमानन्द की प्राप्ति परमानन्दमय श्री अरिहंत परमात्मा की पूजा-भक्ति से ही प्राप्त हो सकती है । अतः श्री अरिहंत परमात्मा ही प्रत्येक जीव के मोक्ष (पूर्ण आत्मिक सुख)रूप कार्य के प्रधान-निमित्त हैं । जो कोई भव्यात्मा अपने शुद्ध सिद्धतारूप साध्य को सिद्ध करने के लिए श्री अरिहंत परमात्मा का पूजन, स्मरण, ध्यानादि विधि बहुमानपूर्वक करता है वह अवश्य स्वसाध्य को सिद्ध करता है । अपनी लघुता, गुणहीनता और निराधारता का विचार करने से श्री अरिहन्त परमात्मा की प्रभुता के प्रति वास्तविक (सच्चा) बहुमान प्रकट होता है। जैसे, हे नाथ ! मैं तो महामोहाधीन होकर मिथ्यात्व, अविरति, प्रमाद और कषायों के गूढ जाल में फँसा हुआ हूँ | मेरी पौद्गलिक सुखों की तृष्णा किसी ... Page #97 -------------------------------------------------------------------------- ________________ या । भी तरह शान्त नहीं होती । हे विश्वोपकारी विभु ! आपके बिना मेरा उद्धार कौन करेगा? आपके बिना मेरी जीवन-नैया को संसार-सागर से पार कौन पहुंचायेगा ? अशरण, निराधार और अनाथ बने हुए मेरे जैसे दीन-दु:खी को आज परमोपकारी, करुणासिन्धु, त्रिलोकनाथ, विश्ववत्सल श्री अरिहन्त परमात्मा का सुन्दर योग मिला है, इससे सचमुच मेरा जन्म सार्थक बना है । मेरा आज का दिन सफल हुआ है। अहो ! धन्य है आपके ऐसे अदभुत रूप को जो अष्ट प्रतिहार्यों और चौंतीस अतिशयों से दैदीप्यमान है, मनमोहक है । आपकी गम्भीर और मधुर वाणी भी पैंतीस अतिशयों से युक्त है जिसे सुनते हुए महान् विद्वद्वरों के मन भी मंत्रमुग्ध बन जाते हैं । आपके अनन्त ज्ञान, अनन्त दर्शन, अनन्त चारित्र और अनन्त वीर्य आदि क्षायिकभाव से प्रकट हुए गुणों के स्वरूप को जानकर भव्यात्माओं के मस्तक आदर एवं बहुमान से झुक जाते हैं । हृदय हर्षोल्लस से पुलकित हो उठते हैं । इस प्रकार अन्त :करण के उल्लास से की जानेवाली आदरबहुमानपूर्वक की प्रभु-भक्ति शिव-सुख को प्राप्त कराने वाली होती है । इसलिए शास्त्रों में उपादान-कारण से भी निमित्त कारण की (अपेक्षा से) प्रधानता बताई गई है क्योंकि उपादान में विशेष का आधान निमित्त के योग से ही होता है । ऐसा नियम हैं । सर्व आत्माओं की सत्ता सिद्ध समान होते हुए भी श्री अरिहन्त की सेवा का निमित्त मिले बिना भव्य जीव की भी सिद्धता प्रकट नहीं होती । उपादान को तैयार करने वाला निमित्त है । एसा यदि न माना जाय तो निगोद के जीवों में भी मोक्ष की उपादानता होने पर भी उनका मोक्ष क्यों नहीं होता? तात्पर्य यह है कि वे अपने मोक्ष के उपादान होते हुए भी देव-गुरुरूप निमित्त न मिलने से उनमें उपादान-कारणता प्रकट नहीं होती । उपादान में कारणता(अवश्य कार्य उत्पन्न करने की शक्ति) निमित्त के योग से ही प्रकट होती है । उपादान अनादि होने पर भी उसकी कारणता सादि-सान्त है । श्री अरिहत परमात्मा के आलम्बन से जब आत्मा स्वरूप में लयलीन बनता है तब उपादानकारणता प्रकट होती है और सिद्धतारूप कार्य सिद्ध होने पर वह(कारणता) भी निवृत्त हो जाती है । बीज में फल उत्पन्न करने की शक्ति उपादान है परन्तु वृष्टि आदि सामग्री के योग से उसमें अंकुर फूटते हैं तभी फलरूप कार्य की सिद्धि होती है। इसी तरह मोक्षरूप कार्य का बीज आत्मा होने पर भी श्री अरिहन्त की सेवादि के योग से सम्यग्दर्शन प्रकट होने पर मोक्षरूप कार्य सिद्ध होता है। बीज के ढेर पडे हों, परन्तु वृष्टि आदि के अभाव में जैसे ।। भयंकर दुष्काल पड़ता है वैसे ही इस लोक में अनेक भव्य जीव विद्यमान हैं तो भी श्री अरिहन्त परमात्मा और उनके शासन की 40 आराधना के बिना किसी का भी मोक्ष नहीं होता । अतः यह सिद्ध होता है कि श्री अरिहन्त की सेवा मोक्ष का पुष्ट निमित्त है । इसके बिना अकेला उपादान कार्य करने में समर्थ नहीं हो सकता । अब अपेक्षा से कार्य, कारणरूप में परिणत हो सकता है और कारण, कार्य रूप में परिणत हो सकता है । इस आश्चर्यजनक पंक्ति का रहस्य प्रकट करते है। उपादान कार्य-कारण की अपेक्षा से विचारणा : जब श्री अरिहन्त परमात्मा के आलम्बन से सम्यग्दर्शन की प्राप्ति होती है, तब तत्त्व श्रद्धा, तत्त्वज्ञान और तत्त्वरमणता रूप(क्षयोपशम रत्नत्रयीरूप) कार्य की निष्पत्ति होती है और वह क्षायोपशमिक रत्नत्रयीरूप कार्य ही क्षायिक रत्नत्रयी को प्रकट करने में कारणरूप बनता है । इस तरह कार्य का कारणरूप में परिणमन होता है । अब जो क्षयोपशम रत्नत्रयीरूप कारण है वह जब क्षायिकभाव के रूप में परिणत होता है तब कारण ही कार्यरूप बन जाता है । निमित्त कार्य-कारण की अपेक्षा से विचारणा : श्री अरिहन्त परमात्मा का जो शुद्धसिद्धतारूप कार्य प्रकट हुआ है वही मुमुक्षु भव्यात्माओं के लिए निमित्त कारण होता है । अरिहन्त परमात्मा के केवलज्ञानादि गुणों के चिन्तन ध्यान द्वारा मुमुक्षु आत्मा को वैसा ही अपना शुद्ध-स्वरूप प्रकट करने की रुचि उत्पन्न होती है। मोक्षरुचि रूप उपादान कारण ही अन्त में मोक्षरूप कार्य में परिणत होता है । इस तरह परमात्मा की सकल सिद्धता ही भव्यात्मा के लिओ परम साधनरूप है । श्री अरिहन्त परमात्मा को आदर एवं बहुमानपूर्वक किया हुआ एक ही नमस्कार भव्य जीवों को संसार-सागर से पार उतारने में समर्थ है । यह है प्रभुवन्दना का महान् फल ! प्रभु की प्रभुता को यथार्थ रीति से पहचान कर स्वसाध्य को सिद्ध करने के लिए जो कोई श्री अरिहन्त परमात्मा को वन्दन करता है उसका जीवन धन्य बनता है, कृतार्थ होता है । ऐसे मुमुक्षु आत्मा अल्पकाल में ही मोक्ष-सुख के भोक्ता बनते हैं यह सुनिश्चित बात है । For Personal & Private se Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલાં ચિત્રોનું વિવરણ ૩(૧) શ્રી સંભવનાથ ભગવાન ૩(૨) અષ્ટાપદ-આબુ-શત્રુંજય-ગિરનાર અને સમેતશિખ૨ તીર્થ પટ આ તીર્થો અને તીર્થ ઉપર બિરાજમાન અરિહંત ભગવંત પુષ્ટાલંબનરૂપ છે. For Personal & Private Use Only ૯ ૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ *(+) Jan Education International For Personal & Private Use Only www.ainebrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ अर्थ : हे मित्र ! कौन जानता है कि श्री अभिनन्दन प्रभु के साथ रसभरी प्रीति, भक्ति, एकता, मिलनरूप तन्मयता किस प्रकार हो सकती है ? साधक जब अन्तरात्मा के साथ एसी बात करता है तब उसे स्वयं स्फुरणा होती है कि- पुद्गल के वर्ण-गन्ध-रस-स्पर्शादि के भोंगों का त्याग करने से प्रभु के साथ रसीली प्रीति का अनुभव हो सकता है । અર્થ : હે મિત્ર ! કોણ જાણે શ્રી અભિનંદન પ્રભુ સાથે રસભરી પ્રીતિ, ભક્તિ, એકતા, મિલનરૂપ તન્મયતા કઈ રીતે થઈ શકે ? સાધક જ્યારે અંતરાત્મા સાથે આમ વાત કરે છે ત્યારે એને સ્વયં-ફુરણા થાય છે કે-પુગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિના ભોગોનો ત્યાગ કરવાથી પ્રભુ સાથે રસીલી પ્રીતિનો અનુભવ થઈ શકે છે. સ્વ. બાલાવબોધઃ હવે શ્રી અભિનંદન પ્રભુની સ્તુતિ કહે છે, કોઈ ભવ્ય જીવને શ્રી વીતરાગ દેવથી એકત્વપણું મલવાનું મન થયું પણ પ્રભુજીને મલવાની શક્તિ પોતામાં અણદેખતો વિચારે છે જે, એહવા પરમોત્કૃષ્ટ દેવ-તત્ત્વથી કેમ મિલાય ? તેનો વિરહવંત થકો બોલે છે જે- એ પ્રભુજીથી શું જાણીયેં કેમ બની આવશે ? તે પરમ વલ્લભથી મલવાનું મન છે. પણ મલવું દુર્લભ દેખીને બોલે છે જેહે પ્રભુ ! શ્રી અભિનંદન દેવ ! તુમથી મારે શું જાણીયેં કેમ બની આવશે ? અભિનંદન કહેતાં સંવર રાજાના પુત્ર, સિદ્ધાર્થ રાણીની કુક્ષિયે ઉત્પન્ન, ગર્ભે આવ્યાથી જિહાં સુધી ગર્ભ રહ્યા તિહાં સુધી નિત્ય ઇંદ્ર આવીને સુખ-પૃચ્છા પૂછી તેથી અભિનંદન એવું નામ થયું અથવા અભિ-સમસ્તપણે, નંદન-આનંદમયી, તેથી અભિનંદન નામ થાપ્યું. તે પ્રભુથી રસ કહેતાં રસીલી, એકતા-રીતિ કેમ બને ? પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, ફરસનો અનુભવ કહેતાં ભોગવવું, તેહના ત્યાગથી કરવી જેહની પ્રતીત એટલે સર્વ પુદ્ગલનો અનાદિનો અશુદ્ધભોગ તજીને જેવારેં જે વર્તે તેવારેં તેને પ્રભુથી મલી શકવાની પ્રતીતિ થાય. પણ પુદ્ગલ-ભોગીને તે શુદ્ધ-તત્ત્વીથી એકત્વતા ન થાય. જે સ્વરૂપ-ભોગી થયો, તેહને એ રસ-રીત બની. એવી પ્રતીત થાય. માટે પોતાના આત્માને કહે છે જેહે મિત્ર ! એ કાર્ય કેમ બનશે ? તે તું વિચારી જો. | ર પ્રથમવાર્થ: || 9 || પામ ઇચ્છ. वस्तुगतेते अलिप्त हो मित! द्रव्ये द्रव्य मले नहि भावे ते अन्य अव्याप्तहोमिता Jારણો ___ अर्थ : श्री अभिनन्दन प्रभु तो कर्मरहित होने से परमात्मा हैं, सम्पूर्ण रूप से स्वाधीन होने से परमेश्वर हैं, स्वभाव वस्तुत: से अलिप्त हैं । निश्चय नय से कोई भी द्रव्य अन्य द्रव्य के साथ नहीं मिलता तथा अन्य का भाव भी अन्य में व्याप्त नहीं हो सकता । अत : प्रभु द्रव्य से दूसरे द्रव्य के साथ अलिप्त हैं और भाव से भी प्रभु अन्य द्रव्य से अव्याप्त हैं । અર્થ : શ્રી અભિનંદન પ્રભુ તો કર્મથી રહિત હોવાથી પરમાત્મા છે. સંપૂર્ણ રીતે સ્વાધીન હોવાથી પરમેશ્વર છે. વસ્તુતઃ સ્વભાવથી અલિપ્ત છે. નિશ્ચય-નયથી કોઈ પણ દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે મળતું નથી તેમ જ અન્યનો ભાવ પણ અન્યમાં વ્યાપી શક્તો નથી એથી પ્રભુ દ્રવ્યથી For Personal & Po se Only Page #101 -------------------------------------------------------------------------- ________________ अथ चतुर्थ श्रीअभिनंदनजिन स्तवनम् || ब्रह्मचर्य पद पूजिए - ए देशी ॥ क्युजाणुं क्युबनी आवशे, व अभिनंदन रस रीति हो मित्त । युद्ध अनुभव त्यागथी, कवी जसु परतीत हो मित॥ क्यु.॥१॥ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ४(२) S श्रीचा रसासना जी ॥ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ (ર) બીજા દ્રવ્ય સાથે અલિપ્ત છે અને ભાવથી પણ તે પ્રભુ અન્ય દ્રવ્યથી અવ્યાપ્ત છે. સ્વો. બાલાવબોધ : પ્રભુ તો નિઃકર્મા કેવલી પરમાત્મા છે તથા પરમ કહેતાં ઉત્કૃષ્ટા ઈશ્વર છે એટલે અસંખ્ય પ્રદેશું પરિણામિકપણે રહ્યા અનંતા ગુણ-પર્યાય તેહના ઈશ્વર અથવા સર્વ પ્રકારેં સ્વાધીન નિર્દોષી તેથી પરમેશ્વર. વલી, કેહવા છે ? જે વસ્તુગતેં કહેતાં મૂલ વસ્તુ-ધર્મે અલિપ્ત છે એટલે સર્વ જીવ-દ્રવ્ય શુદ્ધ સંગ્રહ-નમેં અલિપ્ત છે પણ કોઈ અન્ય દ્રવ્યથી તથા રાગાદિ પરિણતિથી લેપાય નહીં અને અભિનંદન પ્રભુ તો સર્વ નર્ચે વિશુદ્ધ થયા છે, ટંકોત્કીર્ણ-ચાર્યું પ્રાગુભાવ-ધર્મી થયા છે તે સર્વ રીતે પરથી અલિપ્ત છે. એટલે, જે લેપાય, તે મલે. પણ, લેપાય નહીં તે કેમ મલે ? હવે છ દ્રવ્ય છે તેનાં નામ કહે છે (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય(૪) પુગલાસ્તિકાય (૫) જીવાસ્તિકાય (૬) કાલ. એ છ દ્રવ્ય છે. છ દ્રવ્યમયી લોક છે. અલોકને વિષે એક આકાશ છે. (૧) અસંખ્યાત-પ્રદેશી લોક-પ્રમાણ અરૂપી અક્રિય અચલ અચેતન તથા ચેતન જીવ અને પુદ્ગલ, એ બે દ્રવ્ય જે ગતિ-પરિણામી છે તેને ગતિનો સહાયી થાય તે ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. અસંખ્યાત-પ્રદેશી લોક-પ્રમાણ, અરૂપી, અચેતન, અક્રિય, સ્થિતિ-પરિણામી એટલે જે જીવ-પુદ્ગલને સ્થિર રહેવાનું સહાય આપે તે અધર્માસ્તિકાય. અનંત-પ્રદેશી લોકાલોક-પ્રમાણ, અરૂપી, અચેતન, અક્રિય અને સર્વ દ્રવ્યો પોતેં અવગાહક-પરિણામી તેને અવગાહનાનું હતું તે આકાશાસ્તિકાય દ્રવ્ય. (૪) પુદ્ગલ-પરમાણુ, અનંતારૂપી, અચેતન, સક્રિય, પૂરણ-ગલનધર્મમયી, વર્ણ-ગંધ-રસ-સ્પર્શયુક્ત, એક-એક પરમાણુ, એહવા અનંત પરમાણુ તે સર્વ લોકમાંહે જાણવા પણ લોકથી બાહેર નહીં તે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય. (૫) ચેતના-લક્ષણ (૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર (૪) તપ (૫) વીર્ય (૬) ઉપયોગ લક્ષણ અરૂપી સ્વભાવનું કર્તા, અસંખ્યાત પ્રદેશી એહવું એક જીવ-દ્રવ્ય, તેહવા અનંતા જીવ તે જીવાસ્તિકાય દ્રવ્ય કહિયે. એ પાંચ દ્રવ્યને પ્રદેશનો સંબંધ છે માટે અસ્તિકાય | કહિયે. તથા, (૬) અપ્રદેશી અરૂપી વર્તનાલક્ષણ નિશ્ચય-નયથી પંચાસ્તિકાયની વર્તનારૂપ અને વ્યવહારથી જ્યોતિશ્વક્રને ચારેં ઓલખાય તે કાલ દ્રવ્ય એ છ દ્રવ્યનાં નામ કહ્યાં. તેમાં (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાલ-એ ચાર દ્રવ્ય અપરિણામી કોઈથી મિલે નહીં. અને (૧) જીવ (૨) પુદ્ગલ-એ બે દ્રવ્ય પરિણામી એટલે અન્ય દ્રવ્યથી મિલે. તેમાંહે પુદ્ગલ દ્રવ્ય માંહોમાંહે ખંધપણું પામે અને પરાનુયાયી-હેતુપણે પરિણમ્યો જે જીવ તેને પ્રદેશે કર્મપણે વલગે પણ એક જીવથી બીજો જીવ મલે નહીં અને પુદ્ગલ તો સંસારી જીવથી મલે. પણ માહરા અભિનંદન પરમેશ્વર તો સિદ્ધ થયા છે, મિથ્યાત્વાદિક હેતુથી મુક્ત થયા છે, તેને પુદ્ગલ લાગી શકે નહીં-એ સ્વરૂપ છે. માટે દ્રવ્યથી દ્રવ્ય મલે નહીં એટલે શુદ્ધ-જીવ તે અશુદ્ધ-જીવથી મલે નહીં ! બીજું પણ મૂલ નયે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યથી મલે નહીં તે દ્રવ્યું તો મલવું નથી. તથાપિ કદાચિત્ ભાડૅ મળે તો પણ ભાવ કહેતાં વસ્તુની મૂલ-પરિણતિ પ્રવૃત્તિરૂપ, તેથી પણ અન્ય જીવો તથા અન્ય પુદ્ગલનું અવ્યાપ્તપણું છે એટલે વ્યાપે નહીં. જે પર-વ્યાપક્તા તે ઉપાધિથી છે અને પ્રભુ શ્રી અભિનંદન દેવનો ભાવ-ધર્મ તે પરમ નિર્મલ થયો છે. સર્વ સ્વભાવને અનુયાયી થયો છે એટલે કર્તા-ભોક્તા-ગ્રાહક્તા-વ્યાપક્તા-આધારતા-રમણતા-અવસ્થાનતા ઈત્યાદિક સર્વ વરૂપપણે નિપનાં છે. તે કેમ અન્ય દ્રવ્યને વ્યાપે ? તેથી પ્રભુજીનાં (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાલ (૪) ભાવ-સર્વ શુદ્ધ-ધર્મી છે. એ દ્રવ્યાદિ ચારનું સ્વરૂપ લખે છે// Tયા ||. "दवं गुणसमुदायो, खित्तं ओगाह बट्टणा कालो । गुणपज्जाय पवत्ति, भावो निअ वत्थुधम्मो सो ।। १ ।।" इति आगमवचनात् ।। અર્થ : (૧) ગુણ-પર્યાયનો સમુદાય તે દ્રવ્ય તથા (૨) પ્રદેશાવગાહના તે ક્ષેત્ર અને (૩) ઉત્પાદ-વ્યયની વના તે કાલ તથા (૪). દ્રવ્યના પોત-પોતાના ગુણ-પર્યાયની પ્રવૃત્તિ તે ભાવ. એમ દ્રવ્યાદિ ચારની પરિણતિ તે વસ્તુ-ધર્મ છે. માટે, તે પ્રભુ કેમ મલે ? | ત્તિ દ્વિતીયTTયા: // ૨ / For Personal & 90 Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ शुद्ध स्वरूप सनातनो, निर्मल जे निःसंग हो मिता आत्म विभूतें परिणम्यो, તારે તે પરફેક હોમિત્તા વળ્યું.ોફા अर्थ : हे मित्र ! प्रभु तो शुद्ध स्वरूपी हैं, सनातन हैं, निर्मल (कममलरहित) हैं और नि:संग(संगरहित) हैं । साथ ही प्रभु आत्म-विभूति से सम्पन्न होने से वे कदापि पर का संग नहीं करते । तो एसे प्रभु से किस प्रकार मिला जा सकता है ? किस प्रकार उनमें तन्मय हुआ जा सकता है ? અર્થ ઃ હે મિત્ર ! પ્રભુ તો શુદ્ધ-સ્વરૂપી છે, સનાતન છે, નિર્મળ (કર્મમળથી રહિત) છે અને નિઃસંગ(સંગરહિત) છે. તેમજ, પ્રભુ આત્મવિભૂતિને વરેલ હોવાથી તેઓ કદાપિ પરનો સંગ કરતા નથી. તો આવા પ્રભુથી કઈ રીતે મળી શકાય ? કઈ રીતે તેઓમાં તન્મય થઈ શકાય ? રવો. બાલાવબોધઃ વલી શ્રી વીતરાગ દેવ કેહવા છે ? શુદ્ધ કહેતાં સર્વ દોષ-રહિત એહવું સ્વરૂપ જેહનું સનાતનો કહેતાં નિત્ય છે. યદ્યપિ પર્યાયે અનિત્ય છે પણ ઈહાં કૂટસ્થ નિયતાર્યે નિત્ય છે. નિર્મલ જ્ઞાનાવરણાદિ મલ રહિત. વલી, નિસંગ કહેતાં સર્વ સંગ-રહિત જેહને અસંખ્યાત પ્રદેશ મધ્યે દ્રવ્યથી કોઈ પર માત્ર રહ્યો નથી અને ભાવથી જેહની પરિણતિમાંહે રાગીદ્વેષીપણે કાંઈ અન્ય ભાવ નથી એહવો નિસ્ટંગ છે તે પરમેશ્વર ! વલી, આત્મ-વિભૂતિ કહેતાં પોતાની શુદ્ધ સ્યાદ્વાદરૂપ અનંત અજ અવિનાશી અખંડ સ્વ-ધર્મ પરિણમ્યો છે એહવો જે પરમેશ્વર ! તે પર કહેતાં બીજા દ્રવ્યનો સંગ એટલે સંબંધ કરે નહિં. એટલે, સત્તાર્યો જીવ દ્રવ્ય પર-સંગી નથી, વિભાવૅ પર-સંગી થયો છે પણ જે સમ્યક-રત્નત્રયીરૂપ સાધનપણે પરિણમીને શુદ્ધરૂપે થયા તે કોઈ રીતે પરનો સંગ કરે નહીં. તો એહવા પ્રભુથી કેમ મલાશે ? માટે, હે પ્રભુ ! તમને મલ્યા વિના મુજને સુખ કેમ થાશે ? | તિ તૃતીયવાર્થ: // રૂ | O ) 1 in Education International www.nebrary.one For Personal & Private Use Only ૧૦૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ पण जाणु आगम वले, मिहदूं तुम प्रभु साथही मिता प्रभुतीस्वसंयतिमयी शुद्ध स्वरूपनो नाथ हो मित्त क्यु.॥४॥ अर्थ : प्रभु ज्ञानादि स्व-सम्पत्ति और अपने शुद्ध स्वरूप के नाथ हैं, इसीलिए वे किसी के साथ नहीं मिलते हैं परन्तु उनके साथ मिलने (तन्मय होने) का उपाय आगम से (शास्त्राभ्यास से) इस प्रकार ज्ञात हुआ है । અર્થ : પ્રભુ જ્ઞાનાદિ સ્વ-સંપત્તિ અને પોતાના શુદ્ધ-સ્વરૂપના નાથ છે. તેથી તે કોઈની સાથે મળતા નથી પણ તેમની સાથે મળવાનો(તન્મય થવાનો) ઉપાય આગમથી-શાસ્ત્રાભ્યાસથી આ પ્રમાણે જાણવામાં આવ્યો છે. સ્વો. બાલાવબોધ : એમ વિચારતાં ઉપયોગ આવ્યો તે કહે છેપણ જાણું આગમ-બલે કહેતાં જે આગમમાંહેં કહ્યું તે ગુરુ-મુખેં સાંભળ્યું તેના બલથકી જાણું છું જે"भव्य ! प्रभु श्री वीतराग साथै माप मलछ (तो) ४४ने २४ होय ते मले मेटले पोतानी संपहाट ४२वानो रयित भवे.'' પ્રભુ તો સ્વ કહેતા પોતાની, સંપત્તિ જે સ્વક્ષેત્ર-અસંખ્યાત સ્વપ્રદેશ વિષે વ્યાપકપણે રહ્યા જે અનંત જ્ઞાનાદિક ગુણ, તે સંપદામયી છે-શુદ્ધ સ્વરૂપનો નાથ કહેતાં ધણી છે. માટે નિષ્પન્ન પરમાનંદ-ભોગી શુદ્ધ-સ્વરૂપી તે કોઈથી મલે નહીં. ।। इति चतुर्थगाथार्थ : ।। ४ ।। For Personal 10x Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ परपरिणामिकताअछ, जे तुझपुर् योगही मिता તઘટે તુૉને ગોળ હોકિન્ન [I જાણો अर्थ : हे जीव ! पुद्गल के योग से तू जो पर पदार्थों में परिणमन करता है, वह दोष है । हे मित्र ! इन पुद्गलों का भोग तेरे लिओ उचित नहीं है । ये जड़ पदार्थ तो चंचल और नाशवान हैं और सब जीवों ने उनका अनेक बार उपभोग किया है । अत: वे जगत की झूठन हैं । इस प्रकार सर्वप्रथम आत्मा को वैराग्य से भावित करना चाहिए । અર્થ : હે જીવ ! પુદ્ગલના યોગથી તું જે પર પદાર્થોમાં પરિણમન કરે છે તે દોષ છે. હે મિત્ર ! આ પુગલોનો ભોગ તને ઘટતો નથી. એ જડ પદાર્થો તો ચંચલ અને નાશવંત છે અને સર્વ જીવોએ તેનો અનેક વાર ભોગ કર્યો હોવાથી એ જગતની એંઠ છે. આ રીતે સૌ પ્રથમ આત્માને વૈરાગ્યથી ભાવિત બનાવવો. સ્વો.બા.(ટબો) : હવે કોઈ પુછશે જે, સર્વ દ્રવ્યમાંહે પરથી મલવાની શક્તિ નથી, તો સાધકનું જીવ દ્રવ્ય પણ વસ્તુ-ધર્મ શુદ્ધ છે. તેને પ્રભુથી મલવું તે પણ તેની સત્તામાં તો નથી તો હવે કેવી રીતે મિલે ? | ત્યાં કહે છે જે, અનાદિ-અતીત કાલ એ સંસારી જીવનું આત્મિક-સુખ સર્વ અવરાણું અને ભોગ-ધર્મ ક્ષયોપશમી છે તે કાંઈક ભોગવ્યો જો ઈર્યું. તે સ્વરૂપને અણપામવે પુદ્ગલના વર્ણ-ગંધ-રસ-ફરસ જે અભોગ્ય છે તેને ભોગવતો થકો પરભોગી થયો-પ૨પરિણામી થયો. એ પર-પરિણામિકતાની ચાલ તે અનાદિની ટેવ છે એટલે કર્તા પરનો, ભોક્તા પરનો, રમણ પરને વિષે, ગ્રાહક પરનો-એમ સર્વ પરભાવમયી થયો છે. ઈમાં કોઈ પૂછશે જેશુદ્ધ-દ્રવ્યધર્મી તે પર-પરિણામી કેમ થાય ? તેને કહે છે કે, પુદ્ગલના યોગે પુદ્ગલાવલંબી ચેતના થઈ. એટલે, કહે છે કે, હે જીવ ! પુલને યોગે જે તારી પર-પરિણામિક્તા તે અનાદિની અશુદ્ધતા વિજાતીયપણે છે, દોષરૂપ છે અને આત્માને સર્વ અઘટિત છે. કેમ ? જે પુદ્ગલ તે જડ છે તથા ચલ કહેતાં વિનાશી છે, જગતની એંઠ છે. તે પુગલ-દ્રવ્ય દ્રવ્યે ધ્રુવ છે અને પર્યાયૅ અધ્રુવ છે, વર્ણાદિકખંધાદિક પર્યાય સર્વ પલટે છે અને સર્વ સંસારી એ કે કા જીર્વે એક કો પુદ્ગલ-પરમાણુ તેને શરીરપણે-ભાષાપણે-મનપણે-આહારપણે અનંતી વાર લઈ-લઈને મૂક્યો છે તે માટે એ પુદ્ગલ તે સર્વ જીવોની એંઠ છે.' અને જીવ-દ્રવ્ય તે સ્વરૂપ-ભોગી છે માટે હે ચેતન ! તુને એ પુદ્ગલનો ભોગ ઘટતો નથી. કેમ ? જે હંસ કેવા૨ે કચરામાં ચાંચ ઘાલે નહીં. || તિ પઝમ'ITયાર્થઃ || ૬ || For Personal & Pale Use Only ૧૦૫ www.ainabalyotg Page #107 -------------------------------------------------------------------------- ________________ शुद्ध निमित्ती प्रभु ग्रहो, करी अशुद्ध पर हेय हो मिन्त । आत्मालंबी गुणरूयी सहु साधकनो ध्येय हो मित्त। क्युं ॥६॥ अर्थ : पर-भौतिक पदार्थ अशुद्ध होने से उनका त्याग करके आत्मा में ही रमण करने वाले स्वगुणावलंबी और सर्व साधकों के ध्येय (आराध्य) रूप शुद्ध-निमित्ती श्री अरिहन्त परमात्मा का आलम्बन लेना चाहिए । અર્થ ઃ ૫૨ ભૌતિક-પદાર્થો અશુદ્ધ હોવાથી તેનો ત્યાગ કરીને આત્મામાં જ રમણતા કરનાર, સ્વ-ગુણાવલંબી અને સર્વ સાધકોના ધ્યેયરૂપ-આરાધ્યરૂપ શુદ્ધ-નિમિત્તી એવા શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લેવું જોઈએ. સ્વો. બાલાવબોધ : માટે પર-ભોગીપણું અશુદ્ધ-નિમિત્ત જે પુદ્ગલાદિક તેને તજીને શુદ્ધ નિઃકર્મા પૂર્ણાનંદરૂપ પ્રભુને અવલંબો ! એટલે એ આત્માને વિષે પરાનુયાયિતાપણું છે તે ટાલવાને માટે પ્રથમ અશુદ્ધાલંબન તજીને અરિહંતાલંબની થવું. તેથી શુદ્ધ-નિમિત્તી, જે નિમિત્ત નિયામકી કારણ છે તે પ્રભુને ભજો સેવો પણ સર્વ ૫૨-વસ્તુ અશુદ્ધ, તે હેય કહેતાં તજવારૂપ કરીને એટલે સર્વ પર-ભાવ ત્યાગ કરીને પ્રભુને ભજો ! ते प्रभु हवा छे ? જે આત્માલંબી કહેતાં સર્વપણે પોતાના આત્માને અવલંબ્યા છે એટલે પોતાના આત્માને વિષે જ તન્મય થયા છે તથા ગુણલયી કહેતાં ગુણને વિષે લય કહેતાં વિશ્રામ જેહનો છે. वसी, श्री वीतराग-तत्त्व हवु छे ? સર્વ મોક્ષને નિપજાવનારા સાધક એહવા જે સમ્યગ્દષ્ટ-દેશિવરતિ-સર્વવિરતિ-શ્રેણિના વાસી-ધ્યાનારૂઢ-જીવો, તેને ધ્યેય છે એટલે સર્વ આત્માને શ્રી સિદ્ધ પરમાત્મા ધ્યેય છે. ધ્યાન બે પ્રકારનું છે, એક સાલંબન, બીજું નિરાલંબન. તેમાં જે અરિહંત-સિદ્ધનું તત્ત્વ-સ્વરૂપ અવલંબીને ધ્યાન કરવું તે સાલંબન ધ્યાન છે. તેણે શ્રી અભિનંદન પ્રભુ સર્વને ધ્યાવવા યોગ્ય છે. ।। इति षष्ठगाथार्थ: ।। ६ ।। For Personal & Private Use Only ૧૦૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ जिम जिनवर आलंबने, वधेमधे एकतान हो मित्ता तिम दिम आत्मालंबनी, ग्रहे सरूप निदान हो मित॥ क्यु.॥णा अर्थ : उक्त रीति से अभ्यास करते हुए जिनेश्वर परमात्मा के आलम्बन में जैसे जैसे साधक की एकाग्रता बढ़ती जाती है, वैसे वैसे प्रभु के साथ साधक की तन्मयता सिद्ध होती जाती है और उसके द्वारा साधक स्वरूपालंबी बन कर स्वरूप-प्राप्ति के मूल कारण सम्यग्दर्शनादि गुणों को प्राप्त करता है । अर्थात् वह साधक आत्मस्मरण, आत्मचिन्तन ओर आत्मध्यान में लीन बनता हैं । અર્થ : ઉપર્યુક્ત રીતે અભ્યાસ કરતાં જિનેશ્વર પરમાત્માના આલંબનમાં જેમ-જેમ સાધકની એકાગ્રતા વધતી જાય છે તેમ-તેમ પ્રભુ સાથે (સાધકની) તન્મયતા સિદ્ધ થતી જાય છે. અને તેના દ્વારા સાધક સ્વરૂપાલંબી બની સ્વરૂપ-પ્રાપ્તિના મૂળ કારણ સમ્યગ્ન-દર્શનાદિ ગુણોને પ્રાપ્ત કરે છે એટલે કે તે સાધક આત્મ-સ્મરણ, આત્મ-ચિંતન અને આત્મ-ધ્યાનમાં લીન બને છે. સ્વો. બાલાવબોધઃ ઈમ કરતાં જેમ-જેમ સાધક જે આપણો જીવ, તે શ્રી જિનવર દેવની તત્ત્વ-પ્રભુતાને આલંબને વધે કહેતાં સર્વ ક્ષયોપશમી ચેતના વીર્ય-રમણ અરિહંતની શુદ્ધતામાં તન્મયપણે થાય. એકતાન કહેતાં એકત્વપણું સધ-નિપજે એટલે સકલ પર-ભાવથી ટલીને એક નિષ્પન્ન પરમાત્માને સ્વરૂપે ચેતના વ્યાપ્ત થાય તેમ-તેમ એ સાધક જીવ પોતાનો આત્મા કાર્યરૂપ, તેહનેં સ્વરૂપનેં આલંબે ઉપાદાન સ્મરણ-ચિંતન-ધ્યાનરૂપ થાય તેવારે એક સ્વરૂપનું નિદાન કહેતાં મૂળ કારણ ગ્રહ - અંગીકાર કરે. ।। इति सप्तमगाथार्थः ।। ७ ।। For Personal Private Use Only १०७ Page #109 -------------------------------------------------------------------------- ________________ सस्वख्य एकत्वता, साधे पूर्णानंद हो मिता रमे भोगवे आमा, रत्नत्रयी गुण वृंदही मित्त क्यु.॥८॥ अर्थ : इस प्रकार आत्मा क्षयोपशमभाव से प्रकट हुए स्व-स्वरूप (सम्यग्दर्शनादि गुणों) में तन्मय बनकर रमणता करता है तब उसकी आत्मा का पूर्णानन्द स्वरूप प्रकट होता है और बाद में वह आत्मा सदाकाल रत्नत्रयीरूप सम्यग्दर्शनादि गुणों में रमणता करता है और उन्हीं गुणों का भोग करता है अर्थात् वह आत्मा उन गुणों का ही भोक्ता बनता है । અર્થ : આ રીતે આત્મા ક્ષયપશમભાવે પ્રગટેલા સ્વરૂપમાં સમ્યગુદર્શનાદિ ગુણોમાં તન્મય બનીને રમણતા કરે છે ત્યારે તેને આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રગટે છે. અને પછી તે આત્મા સદા કાલ રત્નત્રયીરૂપ સમ્યગુ-દર્શનાદિ ગુણોમાં રમણતા કરે છે અને તે જ ગુણોને ભોગવે છે એટલે કે આત્મા તે ગુણોનો જ ભોક્તા થાય છે. સ્વો, બાલાવબોધ : તે જેવારેં સ્વ-સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ગ્રહે તેવારેં પરિણામિક પરમ તત્ત્વને વિષે એકત્ત્વતા, શુદ્ધસ્વરૂપ-૨મણ, શુદ્ધસ્વરૂપ-ભોગી થાય. તેથી સધે કહેતાં નિપજે, પૂર્ણાનંદ કહેતાં સંપૂર્ણ, આત્યંતિક, એકાંતિક, અનંતાતિશય, અબાધક, કેવલ નિરાબાધ સ્વાધીન આત્મ-સુખ નિપજે. પછી, એ આત્મા પોતાની રત્નત્રયી આદિક ગુણવૃંદને વિષે રમે તેમને જ ભોગવે. તન્મય તદ્વિલાસી સ્વભાવ-આનંદી થકો રહે. સાદિ-અનંતો કાલ સ્વ-પરિણામિક પ્રગટપણે વર્તે. ।। इति अष्टमगाथार्थ : ।। ८ ।। For Personal &Privateuse only Page #110 -------------------------------------------------------------------------- ________________ अभिनंदन अवलंबने, परमानंद विलास हो मिला 'देवचंद्रप्रभु सेवना, करी अनुभव अभ्यास हो मिता क्यु.॥९॥ R अर्थ : इस प्रकार अभिनन्दन प्रभु के अवलम्बन से आत्मा को परमानन्दमय समाधि प्राप्त होती है । अतः देवों में चन्द्र समान ऐसे अभिनन्दन परमात्मा की अनुभव के अभ्यासपूर्वक सेवा करनी चाहिए । અર્થ આ પ્રમાણે અભિનંદન પ્રભુના અવલંબનથી આત્માને પરમાનંદમય સમાધિ પ્રાપ્ત થાય છે. માટે દેવોમાં ચંદ્ર સમાન એવા અભિનંદન પરમાત્માની સેવા અનુભવના અભ્યાસપૂર્વક કરવી જોઈએ. સ્વ. બાલાવબોધઃ એ રીતે શ્રી અભિનંદન પ્રભુને અવલંબનેં પરમાનંદનો વિલાસ થાય. સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન જે અરિહંત દેવ, તેહની સેવના અથવા સ્તુતિ-કર્તાનું નામ પણ ‘દેવચંદ્ર’ તે માટે પોતાને સંબોધનેં, હે દેવચંદ્ર ! સેવના કરો પણ અનુભવના અભ્યાસથી એટલે અનુભવ-યુક્ત કરો. એથી જ આત્મા નિપજાવવાનું પરમ કારણ છે માટે એહને सेवो-माहरो. ।। इति नवमगाथार्थः ।। ९ ।। ।। इति चतुर्व श्री अभिनन्दनजिन स्तवनम् ।। ४ ।। DOA For Personal & Private Use Only १०८ Page #111 -------------------------------------------------------------------------- ________________ LS मानिसमा FIRam सनमान मायतनचारणnis.. भमितिm saram HTTERTAION चीनमाममिवार सानिमारवारामवली नगश्यामरमावि मोरनारसंगमुनलक्षा MEMESTER BeauSE कन्समऊPER जानाजानमंगा SHRIRAM हराएड मदगु२. MruLLLLLLLA SUB6022NEXT PEDI-JASTME RSEENEERMISER मोर्टायरियन dung TERY ALEGOS मसवाद कारकिल SHABHERE दिनामिनाउमगराउ कार उदाकिरिआएमा कोपोविजरायै apali AUSERS m निविरिकाति Dha शासननिमार ताज्ञानरासायतका जामिमामाल DEMIERNMEASE उकानि मापरिकाले दशनमारविनिमाणेलिभावाविमाणमामल रविधाअभियविना MAKERALA लाहारकालाउन कालिको ANSITNA HD Soumya RAPTERAL Heless RA करिक ) लाभभामधासहन बामनिहारमाएRTES RETUBSE IRALSARDIPMAJESHULIKHELPIDER CELAKETRENDEPUPIMES ALIENTujta नाशिनवाण ACEZZHER O bpHARAeeta SEASE Sebne trbus EASEEMALEEBEL seDERIES SADRI GILAALTETMERes NE DIRLMustan HIEVING 14 YAKA Page #112 -------------------------------------------------------------------------- ________________ "DAR UNDIVITIE s 14 જાતિનrg/ મg?ગાહિતી નિયમાન * સંતquiડમની છા નજાતિ સમાજ વન પાન s ER मानवलकोलमे લાકમાં 28 ] 11 h कमरेखाटारमा બ્રાઝી"talaalap ચોથા સ્તવનનો સાર.... શ્રી અરિહંત પરમાત્મા સાથેની રસીલી(એ કત્વમિલનરૂપ) ભક્તિને ‘પરા-ભક્તિ” પણ કહે છે. પ્રાથમિક અવસ્થામાં સ્વામી-સેવકભાવથી જે ભક્તિ થાય છે તે ‘અપરાભક્તિ' કહેવાય છે. અને તે અપરા-ભક્તિના આલંબનથી ‘પરમાત્મા એ જ હું છું’– એવી એકતા પ્રગટે છે તે ‘પરાભક્તિ' કે “રસલી-ભક્તિ' કહેવાય છે. પર-પુદ્ગલ પદાર્થોની આસક્તિ છોડવાથી જ પ્રભુ સાથે એકતા-તન્મયતા પ્રગટે છે. પુગલ-પદાર્થોનો ભોગી કદી પણ શુદ્ધ-તત્ત્વ સાથે-પરમાત્મા સાથે એકતા સાધી શક્તો નથી. - જો કે અરિહંત પરમાત્માનું એકત્વ-મિલન થવું ઘણું જ દુષ્કર છે કેમ કે પ્રભુ અને આપણી વચ્ચેનું અંતર ઘણું મોટું છે. જેમકે પ્રભુ નિષ્કર્મા પરમાત્મા છે...આપણે પુદ્ગલ-ભોગી બહિરાત્મા છીએ... | પ્રભુ પરમોત્કૃષ્ટ અને સંપૂર્ણ સ્વાધીન એશ્વર્ય(અનંત ગુણ-પર્યાય)થી યુક્ત છે...આપણે વિશિષ્ટ શ્રુત-જ્ઞાનાદિથી રહિત ભાવ-દરિદ્રી છીએ. પ્રભુ કર્મના લેપથી રહિત હોવાથી અલિપ્ત છે. આપણે કર્મ-મલથી લેવાયેલા હોવાથી લિપ્ત છીએ. પ્રભુના (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ સંપૂર્ણ શુદ્ધ થયેલ છે. આપણા (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ અશુદ્ધ છે. | [(૧) દ્રવ્ય : ગુણ-પર્યાયનો સમુદાય (૨) ક્ષેત્ર : પ્રદેશઅવગાહના (૩) કાળ : ઉત્પાદ-વ્યયની વર્ણના (૪) ભાવ: સ્વ ગુણ-પર્યાયની પ્રવૃત્તિ.] - આ રીતે પ્રભુ અને આપણી વચ્ચે મહાન અંતર પડેલું છે એટલે પરસ્પર મિલન થવું મુશ્કેલીભર્યું છે એટલે કે એ અંતરનો છેદ ભગીરથ પુરુષાર્થથી શક્ય છે. અરિહંત પરમાત્મા શુદ્ધ આત્મ-સ્વરૂપ છે, નિત્ય છે, નિર્મળ(કર્મમળથી રહિત) છે અને નિઃસંગ(સર્વ સંગ-રહિત) છે. પ્રભુ કેવલજ્ઞાનાદિ સ્વશુદ્ધ-સ્વરૂપના સ્વામી તથા પરમાનંદના ભોગી હોવાથી અન્ય કોઈની સાથે મળતા નથી એ હકીકત છે છતાં જેને સ્વ આત્મ-સંપત્તિ પ્રગટ કરી પ્રભુ સાથે મળવાની-એકતા સાધવાની તીવ્ર રુચિ હોય તેણે જિનાગમોમાં કહેલા ઉપાયોનું રહસ્ય જાણી તેનું આદરપૂર્વક આસેવન કરવું જોઈએ. - આ રહ્યા તે ઉપાયો : જીવમાં પુદ્ગલના યોગથી પરમાં પરિણમન કરવાની જે કુટેવ અનાદિ કાળથી પડેલી છે તે કુટેવને મુમુક્ષુ જીવોએ સૌ પ્રથમ દૂર કરવી જોઈએ અને તે માટે વૈરાગ્યજનક હિત-વચનોથી શિક્ષા આપી આત્માને કેળવવો જાઈએ. - જેમ કે, “હે ચેતન ! તારું સહજ આત્મિક સુખ કર્મથી આવૃત્ત હોવાથી તે પુગલના ભાગમાં આસક્ત બની તેમાં ii. 37995 નાતન 1 CHIT. साभारिश SN તન્નર l Akes પ્રિ દEદહેa* Ursonal & Private Use Only (3) Page #113 -------------------------------------------------------------------------- ________________ આનંદ માણી રહ્યો છે, પરંતુ તે ભોગોને તો જગતના સર્વ જીવોએ અનંત અનંત વાર ભોગવ્યા છે. તેથી આ સર્વ પુદ્ગલ-રાશિ એ જગતના જીવોની એંઠ સમાન છે અને એ પુદ્ગલ-રાશિ વિનાશી સ્વભાવની છે માટે આ જડ પદાર્થો ભોગવવા યોગ્ય નથી.'' “હંસ જેવું પ્રાણી પણ વિષ્ટાદિ મલિન પદાર્થોમાં કદી પોતાની ચાંચ નાખતું નથી તો હે ચેતન ! તને આ અશુભ મલિન યુગલોનો ભોગ કરવો કેમ ઘટે ? માટે આ સર્વ પર-ભાવનો ત્યાગ કરી અને આત્માનંદી ગુણ-લયી અને સર્વ સાધકોના પરમ ધ્યેયરૂપ શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લઈ તેમના ધ્યાનમાં તન્મય બની જા--એકતાન બની જા.' ' ‘દાન, લોભ, ભોગ વગેરે આત્માની જ શક્તિઓ છે. આત્મા પ્રત્યેક ક્ષણે કંઈક ને કંઈક ભગવે જ છે પણ સ્વરૂપનો લાભ થયો ન હોવાથી એ વિનાશી પુદગલોના ધર્મો(શબ્દાદિ વિષયો)નો ભોગી બન્યો છે અને આ પર-ભોગ જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી તેને પોતાની પ્રભુતા પ્રાપ્ત થતી નથી.'' સ્વ-પ્રભુતાને પ્રગટ કરવા સંપૂર્ણ પ્રભુતામય અરિહંત પરમાત્માનું આલંબન લેવું જ પડે છે. જડના સંગને છોડી આત્મા જેમ-જેમ જિનેશ્વર પ્રભુના ધ્યાનમાં વધુ એકાગ્ર બને છે અર્થાત્ પોતાની ક્ષયોપશમભાવની ચેતના અને વીર્ય-શક્તિ દ્વારા જેમ-જેમ અરિહંતની શુદ્ધતામાં તન્મયતા-રમણતા સધાય છે તેમ-તેમ સાધકને પોતાના શુદ્ધ-સ્વરૂપનાં સ્મરણ, ચિંતન અને ધ્યાન સિદ્ધ થતાં જાય છે.' ' શુદ્ધ નિમિત્તના આલંબનથી ઉપાદાન-શક્તિ જાગ્રત થયા પછી આત્મા પોતાના શુદ્ધ- સ્વરૂપમાં શ્રદ્ધા અને જ્ઞાનસહિત રમણતા કરી તેમાં તન્મય બને છે ત્યારે સંપૂર્ણ સ્વાધીન, અનંત, અક્ષય, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને અવ્યાબાધ-સુખ(આનંદ) પ્રગટે છે. પછી આત્મા આદિ-અનંત કાળ સુધી પૂર્ણપણે પ્રગટેલા એ ગુણ-રાશિમાં જ રમણતા કરતો તેનો જ ભાગ કરે છે.' ' આ પ્રમાણે પ્રભુ સાથે આત્માનુભવના અભ્યાસપૂર્વક તન્મયતા થવાથી પ્રભુનું એકાન્તિક-આત્યંતિક મિલન થઈ શકે છે. જ્ઞાનાદિ સ્વ-પ્રભુતાની પ્રાપ્તિ જ પ્રભુ સાથેનું મિલન છે. આ સ્તવનમાં બતાવેલી ‘રસીલી-ભક્તિ’ એ પ્રભુ-મિલનનો પ્રધાન ઉપાય છે. કારણ કે તે આત્માર્પણ, સમાપત્તિ(ધ્યાતા-ધ્યય-અને ધ્યાનની એકતા), અનુભવ-દશા, પરા-ભકિત કે અભેદ-પ્રણિધાન સ્વરૂપ છે. આત્માર્પણ આદિના સ્વરૂપને જાણનાર સાધક આ ર . રહસ્યને સરળતાથી સમજી શકે છે. પ્રભુની એકત્વ-મિલનરૂપ ‘રસીલી-ભક્તિ' એ જ સર્વ STOP આગમોનું, અધ્યાત્મ-શાસ્ત્રોનું કે યોગ-શાસ્ત્રોનું રહસ્ય છે. તેના દ્વારા આત્મ-અનુભવની પ્રાપ્તિ ખૂબ જ સરળ અને શીવ્ર બને છે." અસંખ્ય યોગોમાં નવ-પદ મુખ્ય યોગ છે. એના આલંબનથી : આત્મ-ધ્યાન સહજ રીતે પ્રગટે છે. નવ પદોમાં પણ અરિહંત-પદ મુખ્ય છે. અરિહંતના ધ્યાનથી નવ પદોનું ધ્યાન સિદ્ધ થાય છે માટે અરિહંત પ્રભુની પરા-ભક્તિ એ જ સર્વ યોગોનો સાર છે. શ્રી અરિહંત પરમાત્મા પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી ‘પરમેશ્વર’ છે. પોતાના જ પૂર્ણ શુદ્ધ સ્વરૂપના કર્તા-ભોક્તા છે. રાગાદિ દોષોથી રહિત હોવાથી ‘અલિપ્ત’ છે, કોઈની સાથે તેઓ ભળતા નથી. તેમના ધ્યાનમાં તન્મય-તતૂપ બનનારનું તેમના જેવું જ પૂર્ણ શુદ્ધ-સ્વરૂપ પ્રગટે છે. આ ચાર મુદ્દાઓ દ્વારા જૈન-દર્શનમાન્ય પરમાત્મ-તત્ત્વનું મહાન રહસ્યમય સ્વરૂપ સ્વાદુવાદ શૈલીથી અહીં બતાવેલ છે તેને સંક્ષેપથી વિચારીએ – (૧) નિશ્ચય-નયની અપેક્ષાએ અરિહંત પરમાત્મા અન્ય જીવોના મોક્ષના કર્તા નથી પરંતુ પોતાના પૂર્ણ શુદ્ધ-સ્વરૂપના કર્તા છે. પોતાની જેમ અન્ય જીવોનો મોક્ષ પણ સાધી શકાતો હોત તો પરમ ભાવ-કરુણાના ભંડાર અને ‘સવિ જીવ કરું શાસન રસી'ની ઉત્કૃષ્ટ ભાવનાવાળા તેઓ એક પણ જીવને મોક્ષ-સુખથી વંચિત રહેવા દેત નહિ ! પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે દરેક ભવ્ય જીવને મોક્ષ મેળવવા માટે જાતે પુરુષાર્થ કરવો પડે છે. તેમાં પરમાત્માનું પૂર્ણ શુદ્ધ-સ્વરૂપ સર્વ ભવ્ય જીવોને પોતાના શુદ્ધ-સ્વરૂપની પ્રાપ્તિના પ્રબળ પુરુષાર્થમાં મહાન પ્રેરક બને છે. | (૨) વ્યવહારની અપેક્ષાએ અરિહંત પરમાત્મા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં પુર નિમિત્ત છે. તેમનાં આલંબન-સ્મરણ-ચિંતન-ધ્યાન વિના કોઈ પણ આત્મા પોતાના શુદ્ધ-સ્વરૂપને ઓળખી કે અનુભવી શક્તો નથી તો મોક્ષ-પ્રાપ્તિની વાત જ ક્યાં રહી? એટલું જ નહિ પણ સમ્યગુ-દર્શનાદિ સર્વ ઉચ્ચ ભૂમિકાઓની પ્રાપ્તિ પણ શ્રી અરિહંત પરમાત્માની કૃપાથી જ થાય છે માટે સર્વ સગુણ, સંપત્તિઓ અને યાવત્ મોક્ષ-સુખના દાતા શ્રી અરિહંત પરમાત્મા છે. આ રીતે પ્રભુનું પુષ્ટ ‘નિમિત્ત-કર્તુત્વ' મુમુક્ષુ સાધકોની આત્મ-સાધનામાં અતિશય ઉપકારક છે. પ્રભુના નિમિત્ત-કર્તુત્વ વિના સાધકના જીવનમાં સંભવિત અહંભાવ ‘મારા પુરુષાર્થથી જ આગળ વધી રહ્યો છું.’’ એવું અભિમાન દૂર થવું શક્ય નથી. આવાં અનેક ભયસ્થાનોથી બચવા અને મોક્ષ-લક્ષી સર્વ સાધનાઓનાં વાસ્તવિક ફળને પામવા જીવનમાં કૃતજ્ઞતા અને નમ્રતા ગુણ કેળવવો અનિવાર્ય છે અને તેમાં ઉત્તરોત્તર વિકાસ પરમાત્માની આદર-બહુમાનપૂર્વક સેવા-ભક્તિ કરવાથી જ થાય છે. આમ પ્રભુનું નિમિત્તકર્તુત્વ માનવું-સ્વીકારવું અતિ આવશ્યક બની રહે છે. નિશ્ચય-દષ્ટિને લક્ષ્યમાં રાખી જે પુણ્યાત્મા વ્યવહારના પાલનમાં તત્પર બને છે તે ભવ-સમુદ્રનો શીધ્ર પાર પામી શકે છે. અરિહંત પરમાત્મા પૂર્ણ શુદ્ધ-સ્વરૂપને પામેલા હોવાથી કોઈના ઉપર રાગ-વશ અનુગ્રહ કે દ્વેષ-વશ નિગ્રહ કરતા નથી છતાં ભવ્ય જીવોને પ્રભુ-આજ્ઞાની આરાધના કરવાથી મોક્ષ-પ્રાપ્તિરૂપ અનુગ્રહ અને પ્રભુ-આજ્ઞાની વિરાધના કરવાથી ભવ-ભ્રમણરૂપ નિગ્રહ અવશ્ય થાય છે. સુજ્ઞ જિજ્ઞાસુ સાધકોએ સદ્ગુરુના સમાગમ દ્વારા આ સ્યાદ્વાદના સૂક્ષ્મ સ્વરૂપને સ્પષ્ટ રીતે સમજી તેનો સદુપયોગ શાસ્ત્રોનાં સૂક્ષ્મગહન તત્ત્વોના રહસ્યને જાણવા અને જીવનમાં અનુભવવા માટે કરવો જોઈએ ! For Personal & Private Use Only ( ૧૧ ૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ चौथे स्तवन का सार... श्री अरिहंत परमात्मा के साथ की जाने वाली रसीली (एकत्वमिलनरूप) भक्ति को परा-भक्ति भी कहते हैं । प्राथमिक अवस्था में स्वामीसेवकभाव से जो भक्ति होती है उसे अपरा-भक्ति कहते है । उस अपराभक्ति के आलंबन से मैं परमात्मा हूं' या परमात्मा ही में हूं' ऐसी एकता प्रकट होती है वह 'परा-भक्ति' या 'रसीली भक्ति' कही जाती हैं । पर-पुद्गल पदार्थो की आसक्ति छोड़ने से ही प्रभु के साथ एकता-तन्मयता प्रकट होती है। पुद्गल पदार्थो का भोगी कदापि शुद्ध-तत्त्व (परमात्मा) के साथ एकता स्थापित नहीं कर सकता। श्री अरिहन्त परमात्मा के साथ एकत्व मिलन होना बहुत ही दुष्कर है क्योंकि प्रभु और हमारे बीच का अन्तर बहुत बड़ा है । जैसेप्रभु निष्कर्मा परमात्मा है और हम पुद्गल-भोगी बहिरात्मा हैं । प्रभु परमोत्कृष्ट तथा सम्पूर्ण स्वाधीन ऐश्वर्य (अनन्त गुण-पर्याय) से युक्त हैं और हम विशिष्ट-श्रुतज्ञानादि से रहित भावदरिद्री हैं । प्रभु कर्म के लेप से रहित होने से अलिप्त हैं और हम कर्ममल से लिप्त हैं । प्रभु के- द्रव्य, क्षेत्र, काल और भाव सम्पूर्ण शुद्ध हैं और हमारे द्रव्य, क्षेत्र, काल और भाव अशुद्ध हैं । (१) द्रव्य – गुणपर्याय का समुदाय (२) क्षेत्र - प्रदेश अवगाहना (३) काल - उत्पादव्यय की वर्तना (४) भाव - स्वगुणपर्याय की प्रवृत्ति इस प्रकार प्रभु और हमारे बीच महान् अन्तर रहा हुआ है । अतः परस्पर मिलन होना कठिन है अर्थात् इस अन्तर का छेद भगीरथ पुरुषार्थ से ही शक्य है। अरिहन्त परमात्मा शुद्ध आत्म-स्वरूप हैं, नित्य हैं, निर्मल (कर्ममलरहित) हैं और नि:संग (सर्व संगरहित) है । प्रभु केवलज्ञानादि स्व शुद्ध-स्वरूप के स्वामी तथा परमानन्द के भोगी होने से अन्य किसी के साथ नहीं मिलते । यह वास्तविकता है तथापि जिसे स्वात्म-सम्पत्ति प्रकट कर प्रभु के साथ मिलने की-एकता साधने की तीव्र रुचि होती है उसे जिनागमों में कहे हुए उपायों का रहस्य जानकर उनका आदरपूर्वक आसेवन करना चाहिए । वे उपाय इस प्रकार हैं जीव में पुद्गल के योग से पर में परिणमन करने की कुटेव अनादिकाल से पड़ी हुई है । उस कुटेव को मुमुक्षु जीवों को सर्वप्रथम दूर करना चाहिए । इसके लिए वैराग्यजनक हित-वचनों से शिक्षा देकर आत्मा को शिक्षित करना चाहिए । जैसे हे चेतन ! तेरा सहज आत्मिक सुख कर्म से आवृत होने से तू पुद्गल के भोग में आसक्त बनकर उसमें आनन्द मान रहा है परन्तु जिन भोगों को जगत् के सर्व जीवों ने अनन्त बार भोगा है वे भोग-वह सर्व पुद्गलराशि इस जगत् के जीवों की झूठन समान है एवं विनाश-स्वभाववाली है अतः ये जड़ पदार्थ भोगने योग्य नहीं है। हंस जैसा प्राणी भी विष्टादि मलिन पदार्थों में कभी अपनी चोंच नहीं डालता । तो हे चेतन ! तुझे ये अशुभ मलिन पुद्गलों का भोग कैसे रुचिकर लगता है ? अतः इस सर्व परभाव का त्याग कर और आत्मानंदी गुणलयी और सर्व साधकों के परम ध्येय रूप श्री अरिहन्त परमात्मा का आलम्बन लेकर उनके ध्यान में तन्मय हो जा ___एकतान बन जा। दान, लाभ, भोग आदि आत्मा की ही शक्तियाँ हैं ICKS 50 आत्मा प्रतिक्षण कुछ न कुछ भोगता ही है परन्तु स्वरूप का लाभ न होने से वह विनाशी पुद्गलों के धर्मों (शब्दादि विषयों) . का भोगी बन गया है । यह परभोग जहाँ तक चालू रहता है तब तक उसे अपनी प्रभुता प्राप्त नहीं होती । स्वप्रभुता को प्रकट करने प के लिए सम्पूर्ण प्रभुतामय अरिहन्त परमात्मा का आलम्बन लेना ही पड़ता है। जड़ के संग को छोड़कर आत्मा जैसे जिनेश्वर प्रभु के ध्यान में विशेष एकाग्र बनती है अर्थात् अपनी क्षयोपशमभाव की चेतना और वीर्यशक्ति द्वारा ज्यों ज्यों अरिहन्त की शुद्धता में तन्मयता-रमणता प्राप्त होती है त्यों त्यों साधक को अपने शुद्ध-स्वरूप का स्मरण, चिन्तन एवं ध्यान सिद्ध होते जाते ao, आत्मानंद शुद्ध-निमित्त के आलम्बन से उपादान शक्ति जागृत होने के पश्चात् आत्मा अपने शुद्ध-स्वरूप में श्रद्धा एवं ज्ञानसहित रमणता करके उसमें तन्मय बनता है तब सम्पूर्ण स्वाधीन अनन्त अक्षय ज्ञान, दर्शन, चारित्र और अव्याबाध सुख (आनन्द) प्रकट होते हैं । इसके पश्चात् आत्मा आदि-अनन्तकाल तक पूर्णरूप से प्रकट हुई गुणराशि में ही रमणता करता हुआ उसका ही भोग करता है । इस प्रकार प्रभु के साथ आत्मानुभव के अभ्यासपूर्वक तन्मयता होने से प्रभु का एकान्तिक-आत्यन्तिक मिलन हो सकता है । ज्ञानादि स्वप्रभुता की प्राप्ति ही प्रभु के साथ मिलन है । इस स्तवन में बताई हुई रसीली भक्ति प्रभु मिलन का प्रधान उपाय है, क्योंकि वह आत्मार्पण, समापत्ति (ध्याता, ध्येय और ध्यान की एकता), अनुभव-दशा, परा-भक्ति या अभेद-प्रणिधान स्वरूप है । आत्मार्पण आदि के स्वरूप को जानने वाला साधक इस रहस्य को सरलता से समझ सकता है । प्रभु की एकत्व-मिलनरूप रसीली-भक्ति ही सर्व आगमों का, अध्यात्म-शास्त्रों का या योगशास्त्रों का रहस्य है। उसके द्वारा आत्म-अनुभव की प्राप्ति बहुत ही सरल और शीघ्र हो जाती हैं । असंख्य योगों में नवपद मुख्य योग है । इसके आलम्बन से आत्मध्यान सहज रीति से प्रकट होता है । नवपदों में भी अरिहन्त पद मुख्य है । अरिहन्त For Personal & Private Use Only ११३ Page #115 -------------------------------------------------------------------------- ________________ के ध्यान से नवपदों का ध्यान सिद्ध होता है अतः अरिहन्त प्रभु की परा-भक्ति ही सर्व योगों का सार है । श्री अरिहन्त परमात्मा परम ऐश्वर्ययुक्त होने से परमेश्वर हैं । वे अपने ही पूर्ण शुद्ध स्वरूप के कर्त्ता-भोक्ता है । रागादि दोषों से रहित होने से अलिप्त हैं, किसी के साथ वे मिलते नहीं । उनके ध्यान में तन्मय-तद्रूप बननेवाले का उनके जैसा ही पूर्ण शुद्ध स्वरूप प्रकट हो जाता है । इन चार विशेष बातों द्वारा जैनदर्शनमान्य परमात्मतत्त्व का महान् रहस्यमय स्वरूप स्याद्वाद शैली से यहाँ बताया गया है। उस पर संक्षेप से विचार करें (१) निश्चय नय की अपेक्षा से अरिहन्त परमात्मा अन्य जीवों के मोक्ष के कर्त्ता नहीं हैं परन्तु अपने पूर्ण शुद्ध-स्वरूप के कर्त्ता हैं । अपने समान ही यदि अन्य जीवों का मोक्ष भी साधा जा सकता होता तो परम भाव करुणा के सागर और सवी जीव करूं शासनरसी की उत्कृष्ट 'भावनावाले वे किसी भी जीव को मोक्षसुख से वंचित नहीं रहने देते । परन्तु वस्तु-स्थिति ही ऐसी है कि प्रत्येक जीव को मोक्ष प्राप्त करने के लिए स्वयं पुरुषार्थ करना पड़ता है । इसमें परमात्मा का पूर्ण शुद्ध स्वरूप सर्व भव्य जीवों को अपने शुद्ध स्वरूप की प्राप्ति के प्रबल पुरुषार्थ में महान प्रेरणादायी बनता है । (२) व्यवहार नय की अपेक्षा से अरिहन्त परमात्मा शुद्ध स्वरूप की प्राप्ति में पुष्ट- निमित्त हैं । उनके आलम्बन, स्मरण, चिन्तन या ध्यान बिना कोई भी आत्मा अपने शुद्ध स्वरूप को नहीं पहिचान सकता या अनुभव नहीं कर सकता तो मोक्ष प्राप्ति की तो बात ही दूर रही । इतना ही नहीं, सम्यग्दर्शनादि सर्व उच्च भूमिकाओं की प्राप्ति भी श्री अरिहन्त परमात्मा की कृपा से ही होती है । अतः सर्व सद्गुण, सम्पत्ति और यावत् मोक्षसुख के दाता श्री अरिहन्त परमात्मा हैं । इस प्रकार, प्रभु का पुष्ट-निमित्त कर्तृत्व मुमुक्षु साधकों की आत्म- साधना में अतिशय उपकारक है। प्रभु के निमित्त-कर्तृत्व के बिना साधक के जीवन में संभवित अहंभाव (मैं अपने पुरुषार्थ से ही आगे बढ़ रहा हूं ऐसा अभिमान) दूर होना शक्य नहीं है । ऐसे अनेक भयस्थानों से बचने और मोक्षलक्षी सर्व साधनाओं विकसित करना अनिवार्य है । उन गुणों में उत्तरोत्तर विकास है । इस प्रकार, प्रभु का निमित्त कर्तृत्व मानना अति निश्चय दृष्टि को लक्ष्य में रखकर जो पुण्यात्मा सागर को पार कर सकता है । अरिहन्त परमात्मा पूर्ण शुद्ध स्वरूप को प्राप्त कर चुके हैं फिर भी भव्य जीवों को प्रभु आज्ञा की आराधना करने से मोक्षप्राप्तिरूप होता है । का वास्तविक फल पाने के लिए जीवन में कृतज्ञता एवं नम्रता गुण परमात्मा की आदर- बहुमानपूर्वक सेवा-भक्ति करने से ही होता आवश्यक हो जाता है । व्यवहार के पालन में तत्पर बनता है वह शीघ्र ही भव अत एव वे किसी पर रागवश अनुग्रह या द्वेषवश निग्रह नहीं करते । अनुग्रह और प्रभु आज्ञा की विराधना करने से भव-भ्रमणरूप निग्रह अवश्य परस्पर विरोधी अनेक धर्मों का भी अपेक्षा से एक वस्तु में समन्वय करने की अद्भुत शक्ति एकमात्र स्याद्वाद शैली में ही रही हुई है । सुज्ञ जिज्ञासु साधकों को सद्गुरु के समागम द्वारा इस स्याद्वाद के सूक्ष्म स्वरूप को स्पष्ट रीति से समझकर शास्त्रों के सूक्ष्म गहन तत्त्वों के रहस्य को जानने और जीवन में उतारने हेतु उसका सदुपयोग करना चाहिए । For Personal & Private Use Only ११४ Page #116 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલાં ચિત્રોનું વિવરણ ૪(૧) શ્રી અભિનંદનસ્વામી ભગવાન ૪(૨) ઋષભ-ચન્દ્રાનન-વારિષણ અને વદ્ધમાન એ ચાર શાશ્વતા જિનેશ્વર (શુદ્ધ નિમિત્તી પ્રભુ) શુદ્ધ નિમિત્તી પ્રભુના આલંબનથી ઉપાદાન શક્તિ જાગૃત થતાં સાદિ અનંતકાળ સુધી પૂર્ણપણે પ્રગટેલા ગુણોમાં રમણતા કરતો આત્મા તેનો જ ભોગ કરે છે. ૪(૩) સૂરિમંત્ર પટ્ટ - આની સાધના આચાર્ય ભગવંતો પ્રતિદિન કરે છે. (આલંબન પટ) વિદ્યા સૌભાગ્ય લક્ષ્મીપીઠ, મંત્રરાજ યોગપીઠજી, સુમેરૂપીઠ એ પંચ પ્રસ્થાને નમો આચારજ ઈઢ. ભવિજન ભજીએજી અવર આદિની ચાલ.. Jain Education Intemational For Personal u vate Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ (0) Jain Educati )fomational For Personal & Private Use Only wwwi ainallbrary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ अथ पंचम श्री सुमतिजिन स्तवनम् ॥ कडखानी देशी ॥ अहो श्री सुमतिजित शुद्धता ताहरी, स्वगुण पर्याय परिणाम रामी। नित्यता एकता अस्तिता इतर युत, भोग्य भोगीयको प्रभुप्रकामी अहो.॥१॥ For Pers Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ अर्थ : हे सुमतिनाथ प्रभु ! स्वगुण-पर्याय में ही रमणता करने वाले आपकी शुद्धता अतिशय आश्चर्यकारक है । क्योंकि आपकी शुद्धता नित्यता-अनित्यता, एकता-अनेकता और अस्तिता-नास्तितारूप परस्पर विरुद्ध धर्मों से युक्त है । साथ ही आप भोग्यज्ञानादि गुण-पर्याय के भोगी होने पर भी अकामी-कामना रहित हैं, यह भी महान् आश्चर्य है । | અર્થ : હે સુમતિનાથ પ્રભુ ! સ્વગુણ-પર્યાયમાં જ રમણતા કરનારા આપની શુદ્ધતા અતિશય આશ્ચર્યકારક છે ! કારણ કે આપની શુદ્ધતા નિત્યતા- અનિયતા, એકતા-અનેકતા, અસ્તિતા-નાસ્તિતારૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોથી યુક્ત છે. તેમ જ આપ ભોગ્ય-જ્ઞાનાદિ ગુણપર્યાયના ભોગી હોવા છતાં પણ ‘અકામી' કામના રહિત છો. એ પણ મહાન આશ્ચર્ય છે ! | રવો. બાલાવબોધ : અહો ! ઈતિ આયુર્વે, હે શ્રી સુમતિજિન ! પાંચમા પરમેશ્વર ! તાહરી શુદ્ધતા આશ્ચર્યરૂપ છે ! તે શુદ્ધતા કેહવી છે ? ! કહેતાં પોતાના, ગુણ જ્ઞાનાદિક તથા પર્યાય તે(૧) દ્રવ્ય પર્યાય (૨) ગુણ પર્યાય (૩) દ્રવ્ય-વ્યંજન પર્યાય (૪) ગુણ-વ્યંજન પર્યાય (૫) સ્વભાવ પર્યાય ત્યાં સહભાવિ-ધર્મ તે ગુણ કહિયેં અને ક્રમભાવિ તે પર્યાય કહિયેં. તથા શ્રી ઉત્તરાધ્યયન સુત્રે - || TAT | "गुणाणामासओ दवं, एगदवासिया गुणा । लक्खणं पज्जवाणं तु, उभओ निस्सिया भवे ।। १ ।।" અર્થ : ગુણોનું આશ્રયસ્થાન-તે દ્રવ્ય, એક દ્રવ્યને આશ્રિત હોય તે ગુણો અને પર્યાયોનું લક્ષણ એ છે કે, તે (દ્રવ્ય-ગુણ) ઉભયને આશ્રિત હોય છે. એવી સ્વ ગુણ-પર્યાયરૂપ સંપદા મથે રમી રહ્યા છો, પર-ભાવથી નિવર્તીને પોતાને ધર્મ રમ્યા છો. વલી, તે શુદ્ધતા કેહવી છે ? જે નિયતા, “તમારા નિમ્ ’’ અર્થ : તે (સ્વ) ભાવનું અવિનાશી પણું, તે નિય. તે નિયતા તથા એકતા તથા અસ્તિતા, ઈતર કહેતાં બીજા ભેદ અનિત્યતા. ! અનેકતા, નાસ્તિતા, એટલા ધર્મમયી છે. જે નિત્ય તેહી જ અનિત્ય, જે એક તેહી જ અનેક, જે અસ્તિ તેહી જ નાસ્તિ, માટે આશ્ચર્યરૂપ છે ! વલી, કેહવો છે ? ભોગ્ય જે પોતાના ગુણ-પર્યાય, તેહનો ભોગી છે તો પણ અકામી એટલે સ્વરૂપનો ભોગી પણ કામના(વાંછના) વિના ભોગવે છે માટે અકામી છે. એટલે સ્વ-ક્ષે ત્રથી વેગલો જે પુદ્ગલના વર્ણ-ગંધ-રસ-ફરસનો ભોગ તે વાંછવો પડે-તેને કામના કહિયે. પણ તેનો ભોગી આત્મ, નથી આત્મા તો જ્ઞાનાદિક ગુણ જે સ્વ-ક્ષેત્ર વ્યાપકપણે પ્રગટ-ભોગ, તેહનો ભોગી છે. તે ભોગવતાં કામના ન જોઈએ. માટે કામના વિના ભોગી છે-એ અચરજ જાણવી ! // તિ પ્રથમ-Tયાર્થ: || 9 || उपजे व्यय रूहे तहवि तेहवो रहे. गुण प्रमुख बहुलता तहवि पिंडी। आत्मभावे रहे अपरता नवि ग्रहे, लोक प्रदेश मित पण अखंडी॥ પ્રહારો अर्थ : हे प्रभो ! आपकी गुण-पर्यायमयी शुद्धता कैसी अद्भुत है । वह जिस समय उत्पन्न होती है उसी समय में नष्ट होती है और ध्रुव भी रहती है | अर्थात् उस शुद्धता में नवीन पर्याय का उत्पाद और पूर्व पर्याय का नाश होता है, यह अनित्यता है एवम् ज्ञानरूप में यह ध्रुव रहती है, यह नित्यता है | For Personal & Private Use Only ૧૧૮ www.jainelibrary Page #120 -------------------------------------------------------------------------- ________________ ज्ञान, दर्शन, चारित्र, वीर्यादि अनेक गुण आप में रहे हुए हैं, यह अनेकता है और सर्व गुणों का समूहरूप आत्मा एक है, यह एकता है । आप सदा आत्म-भाव में रहते हैं, यह अस्ति धर्म है और परभाव को आप कदापि ग्रहण नहीं करते, यह नास्ति धर्म है अर्थात् आपमें स्वद्रव्य, क्षेत्र, काल और भाव से अस्तिता है और पर द्रव्य, क्षेत्र, काल और भाव से नास्तिता भी रही हुई है । लोकाकाश के प्रदेशों जितने आपके असंख्य आत्मप्रदेश है । उनकी अपेक्षा से अवयवता होने पर भी वे प्रदेश कदापि आपसे अलग नहीं होते अतः आप अखण्ड हैं । यह अद्भुत आश्चर्य है। અર્થ : હે પ્રભુ ! આપની ગુણ-પર્યાયમયી શુદ્ધતા કેવી અદ્ભુત છે ! એ જે સમયે ઉત્પન્ન થાય છે, તે જ સમયે નાશ પામે છે અને ધ્રુવ પણ રહે છે અર્થાત્ તે શુદ્ધતામાં નવીન પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો નાશ થાય છે-એ અનિત્યતા છે. અને જ્ઞાનપણે એ ધ્રુવ રહે છેએ નિયતા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યાદિ અનેક ગુણો આપમાં રહેલા છે-એ અનેકતા છે અને સર્વ ગુણોના સમૂહરૂપ આત્મા એક છે-એ એકતા છે. આપ સદા આત્મ-ભાવમાં રહો છો-એ અસ્તિધર્મ છે અને પર-ભાવને કદી ગ્રહણ કરતા નથી-એ નાસ્તિધર્મ છે. અર્થાત્ આપમાં સ્વ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવથી અસ્તિતા છે તથા પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નાસ્તિતા પણ રહેલી છે. લોકાકાશના પ્રદેશો જેટલા આપના (અસંખ્ય) આત્મ-પ્રદેશો છે, તેની અપેક્ષાએ-અવયવતા હોવા છતાં તે પ્રદેશો કદી પણ આપનાથી જુદા થતા નથી, તેથી આપ અખંડ છો ! આ અદ્ભુત આશ્ચર્ય છે ! સ્વો. બાલાવબોધ ઃ હવે નિત્યતાદિક ધર્મ કહી સમજાવે છે, સર્વ દ્રવ્ય છ છે. તે મધ્યે કાલ તે ઉપચાર દ્રવ્ય છે. તથા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય અસ્તિકાય છે. તેમાં (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય-એ ત્રણ એકેક દ્રવ્ય છે. (૪) જીવ અનંતા દ્રવ્ય છે. (૫) પુદ્ગલ અનંતા દ્રવ્ય છે. દ્રવ્યના અગુરુલઘુ પયાર્યનું ષગુણ હાનિ-વૃદ્ધિરૂપ ચક્ર એકઠું જલાવર્સની પરે વર્તે તે એક-દ્રવ્ય. જેનું ચક્ર ભિન્ન પડ્યું તે ભિન્ન-દ્રવ્ય. તે સર્વ દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે તે માટે નિત્યાનિત્ય છે. उक्तं च विशेषावश्यकभाष्ये"तं जइ जीवो नासो, तं नासो होउ सबओ नत्थि । સૌ ઉપાયવપુવઘમત જ્ઞાગી | 9 ||'' (વિ. મા.'T.બ૮૩) પુન : "सवं चिय पइसमयं, उप्पज्जइ नासए य निच्चं च । vi વેવ પ સુદgવવંશમીવાડું સ-માવો || (વિ. મ. IT.બ૪૪) અર્થ : જે જીવનો નાશ થાય છે તે તેનો નાશ સર્વથા નથી હોતો કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રુવ ધર્માત્મક અનંત પર્યાયવાળો (આત્મા) છે. વળી, સર્વ વસ્તુ પ્રતિ-સમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને, નિત્ય રહે છે અને તેથી જ સુખ-દુ:ખ, બંધ-મોક્ષ વગેરેનો સદ્ભાવ છે. ઈહાં યુક્તિનો સમૂહ મહાભાષ્યથી જાણવો. એમ જીવનો નિત્યાનિત્ય સ્વભાવ છે તે કહે છે, અભિનવ-પર્યાય ઉપજે છે, પૂર્વ-પર્યાય વ્યય થાય છે. યથા-એક પ્રદેશે અગુરૂ-લઘુ પર્યાય અનંતગુણો છે બીજે પ્રદેશે તેથી અનંતભાગ હીન છે, ત્રીજે પ્રદેશું અસંખ્યાતગુણ વધતો છે, ચોથે પ્રદેશે સંખ્યાતગુણ વૃદ્ધિ છે એમ અસંખ્યાત વિભાગ છે. - તે પ્રતિ-સમય પરાવર્તરૂપ છે. તે જિહાં અનંત ગુણ, તિહાં અસંખ્યાત ગુણ થાય. તેથી જે પ્રદેશું અનંતગુણપણું રહ્યું-તે વ્યય થયો અને અસંખ્યાતપણાનું ઉપજવું થયું-તે ઉત્પાદ થયો તથા અગુરૂ-લઘુ સત્પણે રહ્યો-તે ધ્રુવ જાણવો. તથા, શેયનું જાણવું-એ જ્ઞાનનો ધર્મ છે તે શેયને પલટવે, જો જ્ઞાન નિત્ય હોય તો જણાય નહીં. જે માટે વિવક્ષિત સમયને વિષે કેવલજ્ઞાન અનંતા અતીત-ધર્મ થયા-તેને જાણે, વર્તમાનેં અનંતા ધર્મ છે-તેને જાણે તથા અનાગત અનંતા થાશે-તે પણ જાણે. યદ્યપિ થયા, છે, થશે-એ ધર્મ શેયના છે પણ તે સર્વને જાણવાનો ધર્મ જ્ઞાનમાંડે છે અને પર-જોયને જાણંગપણે જ્ઞાન પરાનુયાયી થાતું નથી. ___“विषयभेदाद् विषयिणोऽपि भेदः, ज्ञेयभेदाद् ज्ञानभेद:, पुन : ज्ञान यावन्तो हि ज्ञेयस्य पर्यायास्तावंतस्तदवभासकत्वेन ज्ञानस्याप्येष्टव्या ।।" इति बृहद्भाष्ये ।। અર્થ : “વિષયના ભેદથી વિષયીનો પણ ભેદ થાય છે અને શેયના ભેદથી જ્ઞાનનો પણ ભેદ થાય છે તેથી, જોયના જેટલા પર્યાયો છે તેટલા સર્વનું જ્ઞાનથી બતાવવાપણું હોવાથી એ જ્ઞાનના પણ તેટલા પર્યાયો અપેક્ષિત છે.' ' - તથા, જે જ્ઞાન વર્તમાનપણે જાણતો તેહને અતીતપણે જાણે અને જે અનાગત તેહને વર્તમાનપણે જાણે એ જ્ઞાનના પર્યાય ભાસન-વેત્તાદિક, તે સર્વ એવી રીતે પલટે. તેથી પૂર્વ પર્યાયનો વ્યય, ઉત્તર પર્યાયનો ઉત્પાદ અને જ્ઞાનપણે ધ્રુવ-એમ દર્શન-ચારિત્ર સર્વ ગુણ જાણવા. Jain Education Intematonai For Personal & Private Use Only ૧૧૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ માટે, હે શ્રી સુમતિનાથ પ્રભુ ! તમારી શુદ્ધતા કેહવી છે ? જે સમય ઉપજે, તે સમયે જ વ્યય પામે છે અને તકવિ કહેતાં તો પણ તેહવો રહે કેતાં મૂલ ધ્રુવ-ધર્મ ન મૂકે એટલે ઉપજે-વિશાસે તે ‘અનિયતા’ અને ધ્રુવ રહે તે ‘નિયતા’-એ બે સ્વભાવ કહ્યા. તથા એક આત્માને વિષે જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ, વીર્યગુણ, દાનગુણ, લાભગુણ, ભોગગુણ, અરૂપીગુણ, અગુરુ-લઘુગુણ, અવ્યાબાધગુણ ઈત્યાદિક અનંતા ગુણ છે તે સર્વ ગુણ ભિન્ન-ભિન્ન છે તેથી ‘અનેકતા’ છે તથા તે સર્વ ગુણ સમુદાયરૂપ છે પણ કેવારેં ભિન્નક્ષેત્રી ન થાય, તે અનંત ગુણ-પર્યાયનો એક પિંડ એહવો આત્મા છે માટે “એકરૂપ', વલી, પ્રભુજી તમે કેહવા છો ? જે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવપણે અસ્તિ છો, તે અસ્તિ-ભાવ કોઈ વારેં ટકતો નથી. તેણે હે પ્રભુ ! તમેં આત્મભાવે રહો છો પણ કોઈ વારૈ અપર કેતાં બીજા દ્રવ્યનો ભાવ કેતાં ધર્મ લેતા નથી માટે ‘સ્માતુ અસ્તિપણે ' છો. પોતાના ધર્મે રહો છો અને પર-દ્રવ્યનો ધર્મ ‘સ્યાત્ નાસ્તિપણે’ છો. તે કોઈ વારે તેમેં(તેમાં) તે પણે પરિણમતા નથી માટે ‘સાત્ અસ્તિ-નાસ્તિરૂપ’ છો. હવે ઈહાં સપ્તભંગી ઉપજે તે કહે છે – (૧) ‘સ્વદ્રવ્ય’ તે પોતાના ગુણ અને પર્યાયનો સમુદાય તથા ‘સ્વક્ષેત્ર' તે પોતાનો અગુરુલઘુ સ્વભાવ વિભાગીકૃત અસંખ્યાત પ્રદેશ. ‘સ્વકાલ’ તે ઉત્પાદ-વ્યયરૂપ પ્રવર્નના. ‘સ્વભાવ' તે અનંતા જ્ઞાનના પર્યાય, અનંતા દર્શનના પર્યાય, અનંતા ચારિત્રના પર્યાય, અનંતા અગુરુલઘુ પર્યાય. તેણે ‘સાત્ અસ્તિ'- એ પહેલો ભાંગો થયો.. (૨) પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, પરભાવપણે ‘સ્યાત્ નાસ્તિ'- એ બીજો ભાંગો. (૩) તથા ‘અસ્તિ', ‘નાસ્તિ'-એ બે વસ્તુ-ધર્મે રહ્યા છે માટે ‘સાત્ અસ્તિ' ચા નાસ્તિ’ -એ ત્રીજો ભાંગો થયો. (૪) એહવા ધર્મ એક વસ્તુમાં એક સમયેં છે અથવા વસ્તુ મધ્યે અનંતા ધર્મ વચનેં ગોચર નહીં એહવા અવક્તવ્ય છે તેથી ‘સાતુ (કથંચિતપણે) અવક્તવ્ય'-એ ચોથો ભાંગો થયો. (૫) તે અવક્તવ્યપણું ‘અસ્તિ' ધર્મનું પણ છે માટે “સાત્ અસ્તિ-અવક્તવ્ય'-એ પાંચમો ભાંગો થયો. (૬) તે અવક્તવ્યપણું ‘નાસ્તિ’ ધર્મનું પણ છે તે માટે ‘સ્યાત્ નાસ્તિ-અવતવ્ય'- એ છઠો ભાંગો. (૭) એહવો વસ્તુ-ધર્મ સમુદાય પર્યાયપણે ‘સ્યાત્ અસ્તિ-નાસ્તિ યુગપતુ-અવક્તવ્ય' એ પદાર્થ-ધર્મ છે, એ સાતમો ભાંગ થયો. એ સામાન્ચે સપ્તભંગી કહી. તેમજ નિત્ય તથા અનિત્યની સપ્તભંગી, એક તથા અનેકની સપ્તભંગી, વક્તવ્ય તથા અવક્તવ્યની સપ્તભંગી, ગુણ-પર્યાયની સપ્તભંગી તથા દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિકની સ્તભંગી-એમ અનંતી સપ્તભંગી વસ્તુ-ધર્મ છે. તે સપ્તભંગીયેં સર્વ પદાર્થ પોતાના સ્વભાવનેં પલટતા નથી. તે કારણે હે પ્રભુજી ! તુમેં અસ્તિ-નાસ્તિપણે છો, સ્વ-ધર્મપણે રહો છો, પર-ધર્મ ગ્રહણ કરતા નથી. વલી, હે પ્રભુ ! તમેં કેહવા છો ? તો કે ચઉદ રાજલોકના જેટલા આકાશ-પ્રદેશ છે તેટલા તમારા આત્મ-પ્રદેશ છે એટલે અસંખ્યાત પ્રદેશી છો. પણ તે અસંખ્યાતપ્રદેશનું સ્વરૂપ જે ષગુણ હાનિ-વૃદ્ધિરૂપ, અગુરૂ-લઘુ પર્યાયનું તરતમયોગ-વિભાગપણે રહેવું, શૃંખલા-અવયવની પર્વે જ્ઞાનાદિ ગુણોનું અવસ્થાન-ક્ષેત્ર, ક્ષયોપશમ કાલ, કાર્યાભ્યાસે તરતમતા વગેરે તેમનું સ્વરૂપ કમ્મપયડી વિષે યોગસ્થાન-અધિકારે તથા બૃહત્ કલ્પભાષ્ય મળે સંયમ શ્રેણિ-અધિકારથી જાણજો. તથા ક્ષાયિક-ભાર્થે સર્વ ગુણની સામાન્યતા, પરંતુ અગુરુલઘુ પર્યાયનું તારતમ્ય સદા છે તેથી પ્રદેશ-ધર્મ અથવા સર્વ ગુણ-પર્યાય તુલ્ય વિભાગેં અસંખ્યાત-પ્રદેશપણે વેહેંચાય તેથી ‘અસંખ્યાત પ્રદેશી છો. પણ કોઈ વારૈ જૂદા ખંડાતા નથી, માટે અખંડરૂપ છો એટલે અસંખ્યાતા-પ્રદેશરૂપ અવયવતા છે પણ ભિન્ન થાય નહીં-તે આશ્ચર્ય જાણવું ! || ત દ્વિતીયTયાર્થઃ || ૨ // For Personal Private Use Only ૧૨૦. Page #122 -------------------------------------------------------------------------- ________________ SAE अद्यावावा THHHHHHSROEHAHR aHHUHAWAH HTRIANADILITE TUP ANDutt वर GAR ५(२) पर ३. छछ सिामन मवन स्वाति विचदपिकाबुदमकाजीवमगलमाणीय नाश्वमा ३ 0 समगमयनमयदमनसायाचनवनकमंगलग्रहा मामावियावसाकारसाङायानस्यति । णमयाश्गवासका सादियाकममोम अध्याय मरुमालागादिकासवान कंवरमहाज्ञा ह कविडागारा/का लिदममारम्मा काश्सविमाणावितरनगरद्धिांताम विविधयणाशामजतियानाडामणग महिनामा विपन्नडधालगाऊजगह तारक aup दारविक्षाणायामनिवडाअहसवतायशेय धानिधकालयं जोयण नंदनव मुना DEEP जात्रा ना 1तमी दा चमकलाविमानाय सूर्यविमान rrup जवन 4(3) जसादनः Artes उकारिक राजशन उन्सर ॐडनदाय AALGA यम जापाव विश्रम जाजी मना ग्रजक्ष ब पुक शिश मनी पुकारिणी खासाद करिणा करिश पबिम ५(४) For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ देदए R agellule । पूर्वदिमि आदित्य पावरोवन वरुण अलंकर RLARA |raand पादित व्याबायचा Chut पश्चिम सारस्वत अधिविर रिश सूयति उक्षित सुप्रतिष्ठा अनिय ग्र य ईशानतामा वाविकृति उत्तर - बलदे 10 वलोण्य मनकुमारादव मारदंपदेवलोय सौधम्मीदवलोद OD ईशानदेव प्टिोकृक्षरा ऊयाकरण वसमुबानिया पवनादवालाकरता यपनारनवालाकविमानानि ) धाहत्यनिष्टता निकलवाजायंत्रक Jain Education international Page #124 -------------------------------------------------------------------------- ________________ काला रात ५(५) ५(६) ४२६ नागाश्ववस्वनीमा विद्यतकनीकिनीलो दीन अमायक्कब-नील) उदधिकमास्वेतवनीनदिन स्वेति यवनॐ नीलव- सविता तवास्त लादता मिसग मिटा वाढदा दिपत्र र शाशदलानयण्तज घासमदाघा सयसम नयारा बुद्दीवंबतं मरुदंडेपॐका जं॥२॥ चखतीमा वचत ती मात्र पमावत्ता कमासा लरकालवणाणदा दिज। चत्र लरक विरूणा । तरावयाच उत्तर दिसायासाद्य विसत्ताकाडी बाबत रितिलरका ||२४||ब चतारी काडी चालकाच्च वदाहिरात दाणा) तिमिव्याका डीजी लरकाबास डिउत्तर ।। २५।। रयणाय विद ॥ गंभी नर्तकर अ 4(3) सशिखराकालानामुद दिये अरुणा वाकुपांशुनिला ॥॥२॥ असवाणं| धवलावा करण मंत्र की सतहद हमामणि लांबना फणिर - गरुरु • वजम कनसय सिदद वर्धमानाय लवनपति उत्कृष्ट॥ मध्यम। जघना व्यंतरा उकृष्ट मध्यम जघन्यजायागमदमं विमुक्तात्ततवणा। जंबुद्दीव लवन प्रमंया संध्यान जंहा ग्रहाः अंबधी महावितरत समात दासंस्वमसंविद्यविद्यारा||२६|| छमार खोटयाए। कोमण समान प्रमा० पसम॥ ददसम समन्तडामणिफणगाडा वाघतदकलम मीद रम्मा गया मटार वह माशा। सुराईमा तद सदस्म दिमिघशिया कणगा तविक सिदिदीव रागव वरता। नागाददिविद्यदीवसिहिनीला/दिभिघण दस हिसाब सदस्मा५ रमाईशी मा For Personal & Private Use Only प्रवच USSE ISSING सर Our अमोनियामा सुरामदिष॥ ऊईनिवासी सुराहषनाथ Page #125 -------------------------------------------------------------------------- ________________ कार्य-कारणपणे परिणमे तहवि ध्रुव, कार्यभेदें करे पण अभेदी। कर्तृता परिणमे नव्यता नविश्मे, सकल वेता थको पण अवेदी॥ अर्थ : प्रभो ! आपके उपादान-कारणरूप ज्ञानादि सब गुण अपने-अपने कार्य (ज्ञप्ति आदि) रूप में परिणत होते हैं, इसलिए उत्पाद और व्यय धर्म है और उनका अभाव कभी नहीं होता, यह ध्रुव धर्म है | ज्ञान गुण जानने का और चारित्र गुण स्थिरता का, इस तरह सब गुण अपने-अपने भिन्न कार्य को करते हैं, यह भेद स्वभाव है । इस प्रकार कार्य के भेद से अनेकता है । इन सब गुणों में कार्यभेद होने पर भी वे गुण आत्मा से अलग नहीं होते इसलिए अभेदरूप है, यह एकता है । हे प्रभो ! आप कर्ता होने से प्रतिसमय अपने कार्य में परिणत होते हैं तो भी कोई नवीनता को प्राप्त नहीं करते हैं । आप प्रति समय गुण-पर्यायरूप कार्य को करते हैं तो भी अस्ति धर्म तो कायम रहता है । इसी तरह प्रभु सर्व द्रव्य के गुण-पर्यायों के तथा भूत-भविष्य-वर्तमान आदि काल के वेत्ता(ज्ञाता) हैं तो भी वे तीनों वेद से रहित होने से अवेदी हैं । यह आश्चर्यकारक बात है । અર્થ : પ્રભુ ! આપના ઉપાદાન-કારણરૂપ જ્ઞાનાદિ સર્વ ગુણો પોત-પોતાના કાર્ય(જ્ઞપ્તિ આદિ)રૂપે પરિણમે છે તેથી ઉત્પાદ તેમ જ વ્યય ધર્મ છે અને તેઓનો અભાવ કદી થતો નથી. એ ધ્રુવ ધર્મ છે. જ્ઞાન ગુણ જાણવાનું, ચારિત્ર ગુણ સ્થિરતાનું-એમ આપના સર્વ ગુણો પોત-પોતાનાં ભિન્નભિન્ન કાર્યને કરે છે-એ ભેદ સ્વભાવ છે. એમ કાર્ય-ભેદે અનેકતા છે. એ બધા ગુણોમાં કાર્ય-ભેદ હોવા છતાં તે ગુણો આત્માથી જુદા થતા નથી એથી અભેદરૂપ છે તે એકતા છે. હે પ્રભુ ! આપ કર્તા હોવાથી પ્રતિ-સમયે પોતાના કાર્યમાં પરિણમ છો છતાં કોઈ નવીનતા પામતા નથી. પ્રતિ-સમયે ગુણ-પર્યાયરૂપ કાર્યને કરો છો છતાં અસ્તિ-ધર્મ તો કાયમ રહે છે. તેમ જ, પ્રભુ સર્વ દ્રવ્યના, ગુણ-પર્યાયોના તથા ભૂત-ભવિષ્ય-વર્તમાન આદિ કાલના વેત્તા(જ્ઞાતા) છે છતાં તેઓ ત્રણે વેદથી રહિત હોવાથી અવેદી છે-એ વિસ્મયકારક બીના છે. સ્વ. બાલાવબોધ : વલી ઉત્પાદ-વ્યયરૂપ ધર્મ કહે છેજીવ દ્રવ્યને વિષે જેટલા ગુણ છે તે સર્વ પોતાનું કાર્ય કરે છે અને ઉપાદાનરૂપ કારણ તેહી જ કાર્ય થાય છે. ઈહાં કોઈ કહેશે જે- ‘પૂર્વ કાર્લ કારણ, પથાત્ કાલે કાર્ય'- એ તો જમાલીનો મત છે. જો કારણકાલ-કાર્યકાલ ભિન્ન હોય તો કારણકાલ વિનાશે, તદનંતર કાર્યકાલે કારણ વિના કાર્યોત્પત્તિ થાય અને કારણ વિના કાર્ય માનતાં અનેક દોષ થાય. તેવારેં ઘટૅ પટ-કાર્ય થાય, પટૅ ઘટ-કાર્ય થાય. માટે કારણ વિના કાર્ય નથી એટલે કારણભાવ તથા કાર્યભાવ-એ બે એક સમયેં છે-એ જૈનની શ્રદ્ધા છે. શ્રી વિશેષાવશ્યક મ ઘણું વખાણ્યું છે. જો બાહ્ય ઉત્પન્ન કારણ-કાર્ય વિષે એક કાલતા છે તો સહજ અકૃત્રિમ કારણ-કાર્યતા એક સમયે જ હોય. તે માટે જીવનો કેવલજ્ઞાન ગુણ તે વિશેષભાવ સર્વ જાણે છે તિહાં, સર્વનું જાણવું-તે કાર્ય છે અને જ્ઞાન ગુણ જાણવા રીતેં પ્રવર્તે-તે કારણ છે. તેહ જ સમયેં કારણ કાર્યપણે પરિણમેં છે અને જ્ઞાન ગુણપણે સદા ધ્રુવ છે. | તેમ કેવલદર્શનાદિ ગુણ અનંતા છે તે સર્વ એ રીતેં પરિણમે છે. કારણતા-વ્યય, તિહાં જ કાર્યતા-ઉત્પાદ, કાર્યતા-વ્યય તિહાં જ કારણતા-ઉત્પાદઈમ સર્વ દ્રવ્યને વિષે ઉત્પાદ-વ્યય ધર્મ છે. ઈહાં કોઈ કહે છે જે-ઉત્પાદ-વ્યય સ્વતઃ નથી, પર-પ્રત્યયી છે. એમ કહે છે તે તેની ભૂલ છે. જે પ૨-પ્રત્યયી ધર્મ તે લક્ષણ ન થાય, લક્ષણ તે સ્વ-ધર્મનું જ થાય. For Personal & Private Use Only | ૧૨૪. Page #126 -------------------------------------------------------------------------- ________________ તિહાં શ્રી શ્વેતાંબરગણી તત્ત્વાર્થ-ટીકાકારની સાખ લખે છે “अथ ये व्याचक्षते व्यगोत्पादौ न स्वतो व्योम्नः किन्तु परप्रत्ययाज्जायेतेऽवगाहक-सन्निधानायत्तावुत्पादव्ययाविति तेषां कथमलोकाकाशेऽवगाहकाभावात्, अर्द्धवैशसं च सतो लक्षणं लक्षणस्य साध्यव्यापित्वं चेष्यते, स्थित्युत्पादव्ययत्रयमिति । अत्रोच्यते, य एवं महात्मानस्तर्कयन्ति स्वबुद्धिबलेन पदार्थस्वरूपम्, तेऽत्र निपुणतरमनुयोक्तव्याः, कथमेतत् ? वयं तु विसुरसापरिणामेन सर्ववस्तूनामुत्पादादित्रयमिच्छाम : प्रयोगपरिणत्या जीवपुद्गलानामित्थं तावदस्मद्दर्शनमविरुद्धसिद्धान्तसद्भावम्, WકુવાનુITRવ ૫ માર્ગારેTયુને '' અર્થ : હવે જેઓ કહે છે કે, ઉત્પાદ અને વ્યય આકાશના પોતાના નથી પરંતુ અન્ય (દ્રવ્ય)ના કારણે થાય છે. ઉત્પાદ અને વ્યય ધર્મ અવગાહના સાનિધ્યથી આશ્રિત છે તેથી અલોકાકાશમાં અવગાહક-ધર્મનો અભાવ હોવાથી ત્યાં ઉત્પાદ-વ્યય કેવી રીતે ઘટી શકે ? માટે વસ્તુનું લક્ષણ અડધું કપાયેલ છે, લક્ષણમાં સાધ્ય-વ્યાપિત અપેક્ષિત છે.. સ્થિતિ, ઉત્પાદ અને વ્યયત્રય-એ પ્રમાણે (વસ્તુનું લક્ષણ છે). અહીં કહેવાય છે કે, જે મહાત્માઓ પોતાની બુદ્ધિના બળથી આ પ્રમાણે પદાર્થના સ્વરૂપ અંગે તર્ક કરે છે, તેઓને હોંશિયારીપૂર્વક આ વિષયમાં જોડવા જોઈએ. પ્રશ્ન:- આ કેવી રીતે થઈ શકે ? જવાબઃ- અમે તો સર્વ વસ્તુઓનો વિસૂરસા(વિઘટન) થવાનો પરિણામ(સ્વભાવ) હોવાથી જીવ અને પુદ્ગલોના સંયોગ-સ્વભાવથી ઉત્પાદ-આદિ ત્રણને માનીએ છીએ.-આ પ્રમાણે ખરેખર અમારૂં (જૈન)દર્શન અવિરોધી છે. અમારા વડે કહેવાયેલ અર્થને અનુસારે જ સિદ્ધાંતનો સદ્ભાવ ભાષ્યકાર વડે પણ કહેવાય છે. એ વચન જોઈ શ્રદ્ધા યથાર્થ કરવી. માટે હે પ્રભુજી ! તમારા ગુણ કાર્યપણે-કારણપણે પરિણમે છે તેથી ઉત્પાદ-વ્યય છે અને ગુણાનો અભાવ થતો નથી તે ધ્રુવ ધર્મ છે. તેથી ‘ચાતુ નિયં-સાત્ અનિત્ય' - એ સ્વરૂપ છે, તે અચરિજ જેહવું છે ! કાલની અપેક્ષાએ પરંપણો કહે તેહને કહીયે જે-કાલ તો પંચાસ્તિકાયથી ભિન્ન નથી તે માટે પરપણ શ્યાને કહો છો ? વલી જીવ દ્રવ્ય મધ્યે જેટલા ગુણ છે તે સર્વ ભિન્ન ભિન્નપણે પોતાના કાર્ય કરે છે. જ્ઞાન તે જાણવારૂપ કાર્ય કરે છે, દર્શન તે દેખવારૂપ કાર્ય કરે છે, સમકિત તે નિર્ધાર-કાર્ય કરે છે, ચારિત્ર તે થિરતારૂપ કાર્ય કરે છે, અમૂર્ત ગુણ અરૂપીપણે કાર્ય કરે છે-એમ સર્વ ગુણ પોતાના કાર્યના કર્તા છે. એવો કાર્યભેદે કહેતાં જુદા-જુદાપણ કરે તે વસ્તુમાં અનેકતા સ્વભાવ છે તેથી ભેદ સ્વભાવ છે. પણ તે કાર્ય-ધર્મનું કારણ કોઈ દ્રવ્યું તથા ક્ષેત્રે જુદું થતું નથી તેથી અભેદરૂપ છે. જેમ સુવર્ણ મધ્ય પીતતા-ગુરુતા-સ્નિગ્ધતા એ કાર્ય-ભેદૈ ત્રણ ધર્મ પામીયું છેર્યો, પરંતુ કેવારેં ભિન્ન થાતા નથી તિમ જીવના અનંત ગુણ ભિન્ન-ભિન્ન કાર્ય કરે છે પરંતુ વસ્તુ-ધર્મે ભિન્ન નથી. કાર્ય તો સર્વ ભેË કહેતાં ભિન્નપણે કરે છે પણ અભેદી કહેતાં ભેદરહિત છે.. વલી, પ્રતિસમય કર્તુતાપણે પરિણમે છે એટલે પંચાસ્તિકાય મધ્યે ચાર અસ્તિકાય તે અકર્તા છે અને એક જીવાસ્તિકાય સ્વતંત્ર કર્તા છે. જે સ્વાધીનપણે કારણાવલંબી થઈ કાર્યને નિપજાવે-તે કર્ના. તથા જેમ પર કાર્ય ઘટ, તેનો કર્તા કુંભકાર, તેમ જ્ઞાનાદિ કાર્યનો કર્તા જીવ છે માટે કર્તૃતાપર્ણ પરિણમે છે પણ કાંઈ નવ્યપણે નથી રમતો એટલે જે પ્રતિ-સમર્યો પર્યાયને કરે પણ કાંઈ નવો નથી કરતો, અસ્તિ-ધર્મ છે તેમજ રહે છે. વલી, કેહવા છો ? જે સકલ કહેતાં સર્વ દ્રવ્ય છે, તેહના ગુણ-પર્યાય સ્વભાવ, તેના ઉત્પાદરૂપ-વ્યયરૂપ-ધ્રુવરૂપ અતીત-અનાગત-વર્તમાન કાલ, તે સર્વ ત્રણે કાલના વેત્તા કહેતાં જાણ છો એટલે એ સર્વને જાણો છો પણ અવેદી કહેતાં પુરુષ-સ્ત્રી-નપુંસકરૂપ વેદરહિત છો. માટે, વેત્તા થકા પણ વચનધર્મે અવેદી છો-એ અચરિજ જાણવું ! | ત તૃતીયથાર્થ || 3 || For Personal & Private Use Only ૧ ૨૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ शुद्धता बुद्धता देव परमात्मता, सहज निजभाव भोगी अयोगी। स्व-पर उपयोगी तादात्म्य सहा रस्सी, शक्ति प्रयुंजतो न प्रयोगी ॥ હોદો अर्थ : हे प्रभो ! सर्व पुद्गलों के संग रहित आपकी शुद्धता है । केवलज्ञान-दर्शनरूप बुद्धता है । अपने स्वरूप में रमण करने से आप देव हैं । ज्ञानावरणीयादि कर्मों से रहित आपका परमात्मपन है । आप सहज निज स्वभाव के भोगी हैं तथापि अयोगी (मन, वचन और काया के योग से रहित) हैं । स्व-आत्मा और पर पुद्गलादि सर्व द्रव्यों के उपयोगी (ज्ञाता एवं दृष्टा) होने पर भी तादात्म्यभाव से रही हुई शुद्ध-श्रद्धा के ही आप रसिया हैं । हे प्रभो ! आप में पूर्णरूप से प्रकट हुई कर्तृत्व-भोक्तृत्व आदि सर्व शक्तियाँ स्व-स्व कार्य में प्रवृत्त होने पर भी आप अप्रयोगी हैं अर्थात् इन शक्तियों को प्रयुक्त करने के लिए आपको कोई प्रयोग प्रयास नहीं करना पड़ता । स्वतः ही शक्तियों का प्रवर्तन हुआ करता है । यह भी एक आश्चर्य है । અર્થ : હે પ્રભુ ! સર્વ પુદ્ગલોના સંગથી રહિત આપની શુદ્ધતા છે, કેવલજ્ઞાન-દર્શનરૂપ બુદ્ધતા છે. પોતાના સ્વરૂપમાં રમણ કરતા હોવાથી આપ દેવ છો, જ્ઞાનાવરણીયાદિ કર્મોથી રહિત આપનું પરમાત્મપણું છે. તેમ જ આપ સહજ નિજ-સ્વભાવના ભોગી છો છતાં અયોગી (મન, વચન અને કાયાના યોગથી રહિત) છો. સ્વ-આત્મા અને ૫૨-પુદ્ગલાદિ સર્વ દ્રવ્યોના ઉપયોગી (જ્ઞાતા અને દૃષ્ટા) હોવા છતાં તાદાત્મ્ય ભાવે રહેલી શુદ્ધ શ્રદ્ધાના જ આપ રસિયા છો. હે પ્રભો ! આપમાં પૂર્ણપણે પ્રગટેલી કર્તૃત્વ, ભોક્તત્વ આદિ સર્વ શક્તિઓ સ્વ-સ્વ કાર્યમાં પ્રવૃત્ત હોવા છતાં આપ અપ્રયોગી છો અર્થાત્ એ શક્તિઓને પ્રવર્તાવવા માટે આપને કોઈ પ્રયોગ-પ્રયાસ કરવો પડતો નથી, સ્વતઃ એ શક્તિઓનું પ્રવર્તન થયા કરે છે. આ પણ એક આશ્ચર્ય જ છે ! સ્વો. બાલાવબોધ : વલી, શુદ્ધતા તે સકલ પુદ્ગલરૂપ સંકરતા રહિત. બુદ્ધતા કહેતાં કેવલજ્ઞાન-દર્શનરૂપ સંપૂર્ણ બોધરૂપ છો. દેવ કહેતાં પોતાનું સ્વરૂપ તેણેં દિવ્યતિ કહેતાં રમણશીલ-તે દેવ કહિયેં. પરમાત્મતા કહેતાં પરમાત્માપણું સંપૂર્ણ ભોગવો છો એટલે પોતાનો આત્મા જે જ્ઞાનાવરણાદિક કર્મથી રહિત છે-તે પરમાત્મા નિષ્પન્ન આત્મા, તે ભાવ પામ્યા છો. વલી, સહજ કહેતાં સ્વભાવના અકૃત્રિમ એવા નિજ કહેતાં પોતાના ભાવ તે જ્ઞાનાદિક અનંત ધર્મ, તેહના ભોગી કહેતાં પોતાના ભોગઆસ્વાદનવંત છો. વલી, કેહવા છો ? અયોગી કહેતાં મન-વચન-કાયારૂપ યોગ, તેથી રહિત છો. ક્ષયોપશમી વીર્ય, તેહને ચલનપણે વર્તે-તે યોગ કહિયેં, તિહાં ભાષા-વર્ગણા, શરીર-વર્ગણા તથા મનોવર્ગણા, તે જિહાં અવખંભહેતુ છે તે અવષ્ટભક-તે દ્રવ્ય-યોગ કહિયેં. અને જે અવખંભગ્રાહક વીર્ય-પરિણામ તે પહેલો પરિણમન-બીજો અવલંબન-ત્રીજો ગ્રહણરૂપ, એ ત્રણ શક્તિને ભાવ-યોગ કહિયેં. એહવું જે યોગ-પરિણમન, તેથી રહિત છો કારણ કે યોગ જે છે તે આશ્રવ છે અને સિદ્ધ આત્મા તો સંપૂર્ણ સંવ૨મયી છે. વલી, પ્રભુજી ! તમેં કેહવા છો ? જે સ્વ કહેતાં પોતાનું આત્મ-તત્ત્વ, તેહના ઉપયોગી કહેતાં જાણ તથા પર-આત્મા તે બીજા અનંતા જીવ તથા સર્વ પુદ્ગલ તથા ધર્મઅધર્મ-આકાશ અને કાલ, તે સર્વના જાણ છો એટલે સ્વ તથા ૫૨-એ બેના જાણ પણ તાદાત્મ્ય કહેતાં તન્મયપણે રહ્યો જે પોતાનો સત્તા-ધર્મ, તેહના રસીયા છો-આસ્વાદી છો એટલે ‘જાણંગ’ સ્વ-પર બેના છો, પણ ભોગી એક આત્મ-ધર્મના જ છો ! For Personal & Private Use Only ૧૨૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ ઈહાં કોઈ કહેશે જે-જાણંગ બેના છે તો ભોગી બેના કેમ નથી ? તેને કહેવું છે, પર-ભાવ મધ્યે ભોગ-ધર્મ નથી માટે આત્મા પ૨-ભાવનો ભોગી નથી, સ્વ-ભોગી જ છે. પર-ક્ષેત્રે રહ્યો જે ધર્મ તે ભોગવાય નહીં, સ્વ-ક્ષેત્રી ધર્મ ભોગવાય ! વલી, કેહવા છો ? પ્રભુ તમારી અનંતી શક્તિ છે. તે સકર્મા જીવની સર્વ શક્તિ દબાણી છે અને તમેં સાધ્ય-સાધકભાવ કરીને સર્વ કર્મ-પડલને દલવે કરીને સર્વ શક્તિ પ્રગટ કરી છે અને તે સર્વ શક્તિની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ છે. તે સર્વ શક્તિને પ્રયું જતા છો એટલે સર્વ કર્તૃત્વ, ભોખ્તત્વ, જ્ઞાયકત્વ, પારિણામિકત્વ, ગ્રાહકત્વ, આધારતાદિ શક્તિ પ્રવર્તે છે પણ કોઈ શક્તિ અણપ્રવર્તી રહેતી નથી. - તથાપિ ન પ્રયોગી કહેતાં શક્તિ પ્રવર્તાવતાં કોઈ જાતિનો પ્રયોગ કહેતાં પ્રયાસ-ઉદ્યમ-વિકલ્પ કરવો પડતો નથી. એટલે સર્વ શક્તિ સહેજં પ્રવર્તે છે. || તિ વતુર્થ થાર્થ || 8 || વસ્તુ નિ પર્વિરાશિફી, करेजाणेरमे अनुभवे ते प्रभु, तत्त्व सामित्व शुचितत्व धामें। દા. अर्थ : इस प्रकार नित्यानित्य धर्मवाले सर्व द्रव्य अपनी परिणति (स्वधर्म) में परिणत होने से परिणामी हैं परन्तु इतने मात्र से वे सब द्रव्य प्रभुतामहानता नहीं प्राप्त कर सकते । परन्तु जो अपने स्वभाव का कर्ता हो, वस्तुमात्र का ज्ञाता हो, स्वगुण में रमण करने वाला हो, आत्मस्वभाव का अनुभव करने वाला हो तथा वस्तुस्वभाव का स्वामी हो तथा शुद्ध सिद्धता का धाम हो वह प्रभु-परमेश्वर कहा जाता है । અર્થ : આ રીતે નિત્યાનિત્ય ધર્મવાળા સર્વ દ્રવ્ય પોતાની પરિણતિ(સ્વ-ધર્મ)માં પરિણમતાં હોવાથી પરિણામી છે પરંતુ એટલા માત્રથી તે સર્વ દ્રવ્યો પ્રભુતા-મહાનતા પામી શકતાં નથી. પરંતુ, જે પોતાના સ્વભાવનો કર્તા હોય, વસ્તુ-માત્રનો જ્ઞાતા હોય, સ્વ-ગુણોમાં રમણ કરનારો હોય, આત્મ-સ્વભાવનો અનુભવ કરનારો હોય તેમ જ વસ્તુ-સ્વભાવનો સ્વામી હોય તથા શુદ્ધ-સિદ્ધતાનું ધામ હોય તે પ્રભુ-પરમેશ્વર કહેવાય છે. સ્વો. બાલાવબોધઃ હવે નિત્ય-અનિત્ય, એક-અનેક, અસ્તિ-નાસ્તિ, ભેદ-અભેદ ઈત્યાદિક અનંત ધર્મ પ્રભુમાં છે તે માટે પરમેશ્વરપણું છે તેની ઊલખાણ કરવાને કહે છે જે નિત્યાનિત્યાદિક ધર્મ તો સર્વ દ્રવ્યમાં છે એટલે વસ્તુ કેતાં જીવાદિ પદાર્થ, તે નિજ પરિણતિર્યો કેતાં પોતાની સ્યાદ્વાદ પરિણતિર્યો, સર્વ કેતાં સમસ્ત દ્રવ્ય, પરિણામિકી કેતાં પરિણામી છે એટલે નિત્યાનિત્યાદિકપણે સર્વ પરિણામી છે પણ તેથી નિત્યાનિત્યાદિક ધર્મે કોઈ પરમેશ્વરપણું ન પામે. સર્વ દ્રવ્ય સાધારણ-ધર્મી, માટે એમાં શી અધિકાઈ ? એટલે કેતાં એથી, કોઈ કેતાં હરેક દ્રવ્ય, તે પ્રભુતા કેતાં મોટાઈપણું, ન પામે કેતાં પામે નહીં. તો કેમ પામે ? તે કહે છે- કરે કેતાં પોતાના ધર્મને કર્તાપણું કરે એટલે બીજા અજીવાદિ પાંચ દ્રવ્ય તે સર્વ ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે પરિણમે છે પણ કર્તા નથી, જીવ-દ્રવ્ય તે કર્તા છે. તે શા માટે ? જે બીજા સર્વ દ્રવ્યના ધર્મ પ્રતિ-પ્રદેશું છે અને તે પ્રદેશ-પ્રદેશે પ્રવર્તે છે પણ એક પ્રદેશને બીજા પ્રદેશનું સહાય...એમ એકઠું પ્રવર્તન નથી અને જીવ-દ્રવ્યને પ્રદેશું ધર્મ અનંતા છે અને તે-તે પ્રદેશું રહ્યા પ્રવૃત્તિ કરે છે પણ તે સર્વ પ્રદેશું સમુદાય મલીને એકઠી પ્રવૃત્તિ કરે છે માટે જીવદ્રવ્ય કર્તા છે. તેથી સ્વ-સ્વ-ધર્મને કરે છે, એ કર્તાપણું તે-ઈશ્વરતા છે. તથા, અજીવ-દ્રવ્ય મધ્યે પણ અનંતા ગુણ-અનંતા પર્યાય છે પણ તે દ્રવ્ય પોતાના ગુણને જાણતા નથી અને આત્મા જ્ઞાનાદિક અનંતા આત્મગુણ તથા અનંતા પર-દ્રવ્ય, તેથી અનંતગુણા પર-ગુણ, તે સર્વને જાણે છે માટે જાણપણું તે અસાધારણ-ધર્મ છે. For Personal & Private Use Only | ૧૨ ૭. Page #129 -------------------------------------------------------------------------- ________________ તથા, સ્વ ચારિત્ર ગુણે કરી આત્મા પોતાના ગુણને વિષે રમે છે અને અજીવ-દ્રવ્ય તે સ્વ-ધર્મે રમી શકતા નથી. તથા, આત્મા સ્વભાવ-ધર્મને ભોગવે છે તેથી સ્વરૂપાનુભવી છે. માટે, જે કર્તા હોય તે ભોક્તા હોય પણ જે કર્તા નથી તે ભોક્તા નથી. તેથી અનુભવ-ધર્મ તે આત્માને વિષે જ છે માટે જે કર્તા, જે જ્ઞાતા, જે ચારિત્રી, જે ભોક્તા, તે પ્રભુ કેતાં પરમેશ્વર જાણવો. એટલે, દર્શનાંતરી પરમેશ્વરને અકર્તા કહે છે, તે પણ મિથ્યા છે અથવા પરભાવના કર્તા કહે છે તે પણ મિથ્યા. કેમ ? જે પરમેશ્વર નિઃકર્મા તે સ્વભાવના કર્તા-સ્વભાવના ભોક્તા છે. હવે, એમ કહેતાં સંસારી તથા સિદ્ધ સર્વ જીવ પરમેશ્વરપણું પામે ? તે ઉપર કહે છે, તત્ત્વ કેતાં વસ્તુનો મૂલ ધર્મ, સ્વામિત્વ કહેતાં તેનું સ્વામિપણું તે પરમેશ્વરપણું, શુચિ કહેતાં પવિત્ર-કર્મરહિત-નિર્મલ, તત્ત્વસિદ્ધતાનું ધામ કહેતાં ઘર તે નિષ્પન્ન-સિદ્ધાવસ્થા, તે જ પરમેશ્વરપણું છે. બાકી, સર્વ સંસારી જીવ સત્તાયે પરમ ગુણી છે, પણ જેના ગુણ પ્રગટ થયા, તે પૂજ્ય જાણવા. માટે, શ્રી યશોવિજયજી ઉપાધ્યાયેં કહ્યું છે- || ગાથા || “જે જે અંશે રે નિરૂપાલિકપણું, તે તે કહીયે રે ધર્મ | સમ્યગુદષ્ટિ રે ગુણઠાણા થકી, જાવ લહે શિવશર્મ || ૧ ||* * માટે, જે પરમ-પૂજ્ય તે સિદ્ધ છે. || તિ માર્ચ | ૬ | जाव नवि पुयाही नैव युष्मान कदा, पुयालाधार नाही तास रंगी। पर तणो ईश नहिं अपर ऐश्वर्यता, वस्तुधर्मे कदा न परसंगी ॥ _ .lીધો . अर्थ : जीव पुद्गल नहीं है । अनन्तकाल से वह पुद्गल के साथ रहता हुआ भी पुद्गलरूप कभी नहीं बना । वह पुद्गलों का आधार भी नहीं । वह वास्तव में तो पुद्गल का रंगी-अनुरागी भी नहीं । वह परभाव रूप शरीर, धन, गृहादि का स्वामी भी नहीं । जीव की ऐश्वर्यता परपदार्थो के कारण नहीं है । वस्तुत: जीव परभाव का संगी भी नहीं । जीव द्रव्य का सत्ता-धर्म इसी प्रकार का है। | અર્થ : જીવ એ પુદગલ નથી. અનંતકાળથી તે પુગલ સાથે રહેવા છતાં પુદગલરૂપ કદાપિ બન્યો નથી. પુદગલોનો એ આધાર પણ નથી તેમ જ (વસ્તુ-સ્વરૂપે) એ પુદ્ગલનો રંગી-અનુરાગી પણ નથી. તથા, પર-ભાવરૂપ આ શરીર-ધન-ગૃહાદિનો સ્વામી પણ નથી તથા જીવની એશ્વર્યતા પર-પદાર્થોને લઈને નથી તેમ જ વસ્તુ-સ્વરૂપે જીવ પર-ભાવનો સંગી પણ નથી. જીવ દ્રવ્યનો સત્તા-ધર્મ આવા જ પ્રકારનો છે. સ્વો, બાલાવબોધ : હવે, જીવનો જે મૂલ-ધર્મ છે તે શ્રી અરિહંતનું સ્વરૂપ છે. તે શ્રી સુમતિનાથ અરિહંતને નિપજ્યાં છે. તે કહે છે જે-જીવ નવિ પુગ્ગલી કહેતાં જીવ તે કોઈ વારૈ પુદ્ગલી નથી. અનંતો કાલ સંસારાવસ્થાથૈ પુદ્ગલથી એકઠો રહ્યો પણ કેવારે પુદ્ગલરૂપ થયો નહીં તથા જીવ તે પુદ્ગલનો આધાર નથી. કારણ ? જે ક્ષેત્રી-દ્રવ્ય તો આકાશ છે. ધર્મ-અધર્મ-જીવ-પુદગલ એ સર્વ આકાશ-દ્રવ્ય મધ્યે રહ્યાં છે પણ જીવના પ્રદેશું પુદ્ગલનું રહેવું તે જીવની ભાવ-અશુદ્ધતાથી થયું છે. For Per 926 Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ કેમ ? જે સર્વ સંસારી જીવોને ભોગ તથા ઉપભોગ ગુણનો સદાકાલ ક્ષયોપશમ પામીમેં પણ સ્વ-ભોગની પ્રગટતા નથી તેથી પરભોગી થયો છે. વીર્યંતરાયનો ક્ષયપશમસદા પામીમેં તે વીર્ય પણ પરાનુયાયી થયું. તથા કર્તા-ગ્રાહકતા-વ્યાપક્તા-ભોક્તાપણું સદા નિરાવરણ છે અને કાર્ય- ગ્રાહ્ય-વ્યાપ્ય-ભોગ અવરાણાં છે તેથી પુગલગ્રાહ્યપુદ્ગલાનુયાયી પ્રવૃત્તિ તે કાર્ય. પુદ્ગલ-ભોગપણે તેહના વર્ણાદિકમાં વ્યાપક થયો પુગલને ગ્રહે છે, પછી જેને ભોગવ્યા તેની જ હોંશ ઉપજે એટલે પુદ્ગલનો રુચિ તે ફરી પુદ્ગલને ગ્રહે તથા ભોગવે તેથી આત્મ-પ્રદેશે પુદ્ગલ રહ્યા છે. - પણ, આત્મ-પ્રદેશ તે સ્વ ગુણ-પર્યાયનું ક્ષેત્ર છે પણ પર પુદ્ગલ-દ્રવ્યનું ક્ષેત્ર નથી તથા મુલ વસ્તુ-ધર્મ પુદ્ગલનો રંગી પણ નથી સ્વધર્મના આસ્વાદન વિના એ પુદ્ગલનો રંગી થયો છે પણ વસ્તુરીતેં વિચારતાં એને પુદ્ગલથી શ્યો સંબંધ છે? વલી, આત્મા પર-ભાવનો સ્વામી નથી, પર-ભાવેં એની એશ્વર્યતા કહેતાં ઠકુરાઈ નથી એટલે વસ્તુ-ધર્મ કદા કહેતાં કોઈ વેલા પરવસ્તુનો સંગી નથી. જીવ-દ્રવ્યનો સત્તા-ધર્મ એહવો છે. માટે, માહાર સુમતિનાથ પરમેશ્વર, શુદ્ધદેવ, પુદ્ગલનો આધાર તથા રાગી કેમ હોય? સર્વ પુદ્ગલાતીત છે. | ત્તિ પદાર્થઃ || ૬ || सग्रहे नहीं आये नहीं पर भणी, તાવિ ઝવતા शुद्धस्याद्वादनिजभावभीगी जिके, तह परप्रावने केम चाखे। દા.ોળી अर्थ : जो पर पदगल वस्तु का संग्रह नहीं करता, अन्य को देता भी नहीं, परवस्तु को करता भी नहीं, आदरता भी नहीं और रखता भी नहीं । जो शुद्ध स्याद्वादमय आत्म-स्वभाव का भोगी है वह परभाव का आस्वादन कैसे कर सकता है ? अर्थात् नहीं कर सकता है । અર્થ : જે પર પુદ્ગલ-વસ્તુનો સંગ્રહ ન કરે, અન્યને આપે પણ નહિ, પર-વસ્તુને કરે નહિ, આદરે નહિ અને રાખે પણ નહિ તથા જેઓ કે જે શુદ્ધ સાદ્વાદમય આત્મ-સ્વભાવના ભોગી છે તેઓ પર-ભાવનું આસ્વાદન કેમ કરે ? અર્થાત્ ન જ કરે ! વો. બાલાવબોધ : વલી સુમતિનાથ પરમાત્મા કેહવા છે ? જે પર ભણી કહેતા પર-વસ્તુ ભણી માહારાપણે સંગ્રહે નહીં-રાખે નહીં તથા જિમ પર-વસ્તુ રાખે નહીં તિમ પર-ભાવ તે પર-વસ્તુ કોઈ બીજાને આપે નહીં. પર-વસ્તુને કરે નહીં, પર-વસ્તુને આદરે નહીં, પર-વસ્તુને પરિગ્રહ-ધનપણે રાખે નહીં-એ શુદ્ધ-દ્રવ્યનો ધર્મ છે. તથા, શુદ્ધ કહેતાં નિર્દોષ, સ્યાદ્વાદ કહેતાં અનંત-ધર્માત્મક, નિજ કહેતાં પોતાનો, ભાવ કહેતાં ધર્મ અનંત જ્ઞાન-દર્શનાદિક, તેહના જે ભોગીઆસ્વાદી એટલે સ્વ-ભોગ્યના જે ભાગી થયા, તે પર-ભાવ જે રાગ-દ્વેષાદિક અથવા પુદ્ગલ-વર્ણાદિક, તેહને નિષ્પન્ન-પરમાત્મા કેમ ચાખે કહેતાં આસ્વાદે ? માટે, પરમાત્મા તે પર-ભાવને ચાખે નહીં, સ્વરૂપ-ભોગી જ હોય. || ત સતમથાર્થ : // ૭ || Jain Education international For Personevate Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ता हरी शुद्धता भास आश्चर्यथी, उपजे रूचि तेणें तत्व ईहे तत्त्व रंगी थयो दोषथी उभग्यो, दोष-त्यागे ढके तत्त्व लीहे । સૌરા अर्थ : हे प्रभो ! आपकी पूर्ण शुद्ध-स्वभाव-दशा का ज्ञान होने पर भव्यात्मा को अत्यन्त आश्चर्य उत्पन्न होता है और अपनी भी वैसी शुद्ध दशा को प्रकट करने की रुचि जागृत होती है । तब मोक्षरुचि जीव को तत्त्व प्राप्त करने की इच्छा उत्पन्न होती है । जैसे जैसे तत्त्व की इच्छा प्रबल बनती जाती है और तत्त्वरंग जमता जाता है वैसे वैसे हिंसा और रागादि दोषों की निवृत्ति होती जाती है । दोषों की निवृत्ति होने से उस जीव का आत्म-स्वभाव में પરિણમન-મા હોતા હૈ । અર્થ : હે પ્રભો ! આપની પૂર્ણ શુદ્ધ સ્વભાવ-દશાનું જ્ઞાન થતાં ભવ્યાત્માને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે અને પોતાની પણ તેવી શુદ્ધ-દશાને પ્રગટાવવાની રુચિ જાગે છે ત્યારે મોક્ષ-રુચિ જીવને તત્ત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. પછી જેમ-જેમ તત્ત્વની ઈચ્છા પ્રબળ બનતી જાય છે અને જેમ-જેમ તત્ત્વ-રંગ જામતો જાય છે તેમ-તેમ હિંસા અને રાગાદિ દોષોની નિવૃત્તિ થતી જાય છે. અને દોષોની નિવૃત્તિ થતાં તે જીવનું આત્મ-સ્વભાવમાં પરિણમન-૨મણ થાય છે. તે સ્વો. બાલાવબોધ : હવે, સાધના ધર્મ કહે છે, તિહાં શ્રી સુમતિનાથ પોતેં મુક્ત થઈ કૃત-કૃત્ય થયા, તે પર-જીવની મુક્તિના કર્તા નહીં તો શા વાસ્તે સ્તવો છો ? નમો છો ? ત્યાં કહે છે જે તાહરી કહેતાં હે પ્રભુ ! તુમારી, શુદ્ધતા-નિઃકર્મતા-અનંત ગુણ-પ્રગટતા, તેહનું જેવારેં ભાસન કહેતાં જાણપણું થાય તે જેમજેમ ગુણની ઘોષણા કરે તેમ-તેમ ગુણનું ભાસન થાય. તેથી આશ્ચર્યતા ! ઉપજે જે, અહો, પ્રભુનું જ્ઞાન ! ત્રણ લોકગત ષટ્-દ્રવ્ય ત્રણ-કાલપરાવૃત્તિસહિત એક સમયે જાણે તેમજ અહો પ્રભુનું દર્શન ! અહો પ્રભુનું ચારિત્ર-સકલ પુદ્ગલ-અભોગી ! અહો પરમાનંદ ! ઈત્યાદિક આશ્ચર્યથી આશ્ચર્ય ઉપજે ! તેથી, પોતાને તેહવી પરમાત્મ-દશા નિપજાવવાની રુચિ ઉપજે-ઈહાં ઉપજે. તે મોક્ષરુચિ જીવ વિચા૨ે જે-કેવારેં માહારો આત્મા કર્મરહિત થાય ? કેવારે માહારો શુદ્ધ પરિણામિક-ભાવ પ્રગટે ? કેવારેં માહરા ગુણ હું ભોગવું ? અને અનંતા જીવોની એંઠ જે પુદ્ગલ, તેને તજી પોતાનો ધર્મ હું કેવારે ભોગવીશ ? -એહવી રુચિ ઉપજે. પછી, તે રુચિવંત જીવ તત્ત્વની ઈહા કરતાં કાલ ગમાડે. તે જેમ-જેમ તત્ત્વની ઈહા કરે તેમ-તેમ તત્ત્વનો રંગ પ્રગટે. જેમ-જેમ તત્ત્વનો રંગ થાય તેમ-તેમ રાગ-દ્વેષ-અઢારપાપસ્થાનાદિ દોષથી ઉભર્ગ કહેતાં નિવૃત્ત. તેમ ઢલે કહેતાં તે પણે પરિણમેં, તત્ત્વ લીહે કહેતાં તત્ત્વમાર્ગે એટલે સ્વભાવ-પરિણામી થાય. એ સર્વ કાર્ય પ્રભુ પ્રત્યે અવલંબ્યાં થાય. ।। કૃતિ ગરમાર્થ: || ૮ || For Personal & Private Use Only ૧૩૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ EXPERT e) Jain Education Intamational For Personal & Prvate Use Only www.jainerary Page #133 -------------------------------------------------------------------------- ________________ शुद्ध मार्गे वध्यो साध्य साधन सध्यो, स्वामि-प्रतिछंदे सत्ता माराधे। आत्मनिष्पत्तितेमसाधनानबिटके वस्तु उत्सर्ग आतम समा॥ | પૃષ્ઠો. __ अर्थ : पूर्वोक्त रीति से शुद्ध साध्य के प्रधान साधनभूत स्वभाव-रमणता के शुद्ध मार्ग पर आगे बढ़ता हुआ साधक श्री सुमतिनाथ भगवान के समान ही अपनी आत्मसत्ता को प्रकट करता है । जब आत्मा सम्पूर्ण शुद्ध समाधि अवस्था को पाकर सिद्ध-पद को प्राप्त करता है तब साधन का कार्य पूर्ण हो जाने से साधना विरत हो जाती है। અર્થ : પૂર્વોક્ત રીતે શુદ્ધ સાધ્યના પ્રધાન સાધનભૂત સ્વભાવ-રમણતાના શુદ્ધ માર્ગે આગળ વધતો સાધક શ્રી સુમતિનાથ ભગવાનના જેવી જ પોતાની ‘આત્મ-સત્તા'ને પ્રગટ કરે છે. જ્યારે આત્મા સંપૂર્ણ શુદ્ધ સમાધિ-અવસ્થાને પામી સિદ્ધ-પદને વરે છે ત્યારે સાધનનું કાર્ય પૂર્ણ થઈ જવાથી સાધના વિરામ પામે છે. સ્વો. બાલાવબોધ : એ રીતે પરિણામિકપણે સમર્યો એ આત્મા, શુદ્ધ મોક્ષ-સાધન માર્ગે વધ્યો. સાધ્ય જે પોતાનો પરમાત્મ-ભાવ, તેહના સાધનનો ઉપાય સંધ્યો થકો સ્વામી જે શ્રી સુમતિ જિન ! તેહને પ્રતિછંદ કહેતાં તેહના જેવી પોતાની સત્તા છે તેને આરાધે કહેતાં નિપજાવે-પ્રભુજી જેવી સત્તા પ્રગટ કરે. નિઃકર્મા, નિર્મલ, શુદ્ધાનંદ-પદ ભોગવે. | પછી, આત્મા જેમ-જેમ નિષ્પત્તિ કહેતાં નિપજે તેમ-તેમ સાધના કહેતાં કારણપણું, ટકે નહીં એટલે જેમ કાર્ય નિપજે તેમ કારણતા ટલે. કાર્યાન્વયી કારણ છે, કારણ કાંઈ વસ્તુ-ધર્મ નથી. જે વસ્તુ કાર્યને સન્મુખ થાય તે કારણપણે પરિણમે. જેમ કાર્ય નિપજે તેમ તેની કારણતા ધ્વંસ પામે, - એમ આત્મસિદ્ધ સાધના નવિ ટકે. જેવારે વસ્તુ કહેતાં જીવ-પદાર્થ ઉત્સર્ગ રીતેં સંપૂર્ણ આત્મા, પોતાની સમાધિ-પરમાનંદ પામે તેવારે કારણતા રહે નહીં. સિદ્ધપણે વસ્તુનો મૂલ-ધર્મ પ્રગટે તેવારેં સાધનપણું રહે નહીં. || ત નવમITયાઃ || ૬ || For Personal & Private Use Only ૧૩ ૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ माहरीशुद्ध महातणी पूर्णता, तेहनो हेतु प्रभुतुंही साचो। 'देवचंद्रे स्तव्यो मुनि गणे अनुभव्यो, तत्व भक्तें भविक सकल रायो।। अहो.॥१०॥ अर्थ : हे प्रभो ! मेरी शुद्ध आत्मसत्ता की पूर्णता के लिए आप ही प्रधान हेतु हैं । देवेन्द्रों ने भी आपकी स्तुति की है । निर्ग्रन्थ मुनियों ने आपका साक्षात्कार (साक्षात्- अनुभव) किया है और भव्यात्माओं को लक्ष्य करके कहा है कि, 'हे भव्यजनों ! तुम भी उन प्रभु की भक्ति में तत्पर बनो, यही परम तत्त्व है। અર્થ : હે પ્રભો ! મારી શુદ્ધ આત્મ-સત્તાની પૂર્ણતા માટે આપ જ પ્રધાન હેતુ છો ! દેવેન્દ્રોએ પણ આપની સ્તુતિ કરી છે, નિગ્રંથ મુનિઓએ આપનો સાક્ષાત્કાર-સાક્ષાત્ અનુભવ કર્યો છે અને ભવ્યાત્માઓને ઉદ્દેશીને કહ્યું છે કે, હે ભવ્યજનો ! તમે પણ તે પ્રભુની ભક્તિમાં તત્પર બનો. એ જ પરમ તત્ત્વ છે. खो. मासामोध : भाटे, प्रभु ! भारी शुद्ध निर्भलमात्म-सत्ता, तेनी पूर्णता हेतi संपूर्णता, तनोतु हे निमित्त ॥२४ है प्रभु ! तु0 ४ सायो छो. તમારા જેવા શુદ્ધ-દેવનું નિમિત્ત પામ્યા વિના માહારો નિર્મલ મોક્ષ કેમ નિપજે ? સર્વ જીવની એવી જ પરિણતિ છે જે -નિમિત્તાવલંબી થઈ ઉપાદાનાવલંબી થાય. દેવ જે ચાર નિકાયના, તેહમાં ચંદ્રમા સમાન વડેરા તેણે સ્તવ્યો તથા મુનિ જે નિગ્રંથ મોક્ષાભિલાષી તેણે અનુભવ્યો-તેહનાં ગુણનું આસ્વાદન કર્યું. એહવો જે અરિહંત દેવ, તેની તત્ત્વરૂપ જે ભક્તિ એટલે વસ્તુગત ગુણની બહુમાનતા, તેના ઉપર સર્વ આત્માર્થી જીવો ! તમેં રાચ-મગ્ન થાઓ. ।। इति दशमगाथार्थः ।। १० ।। ।। इति पञ्चम श्री सुमतिजिन स्तवनम् ।। ५ ।। For Personal & Private Use Only ૧૩૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ M ૫(૧૦) 12 d FR ra **** 4 13 SOMERO FERREREMAA CETTE BIKE 7 ason's me For Personal & Private Use Only TERAMON JON BETTER TH 000 00 baj Fewt's இளங் ways h 115 Page #136 -------------------------------------------------------------------------- ________________ 15. a yo O 7 23 and TORE Jain Educatoumational For Personal & Private Use Only ane Page #137 -------------------------------------------------------------------------- ________________ પાંચમા સ્તવનનો સાર.... આ સ્તવનમાં પરમાત્માની સ્યાદ્વાદમથી શુદ્ધ સ્વભાવ-દશાનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે જાણવાથી ચતુર પુરુષોના ચિત્તમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. પરમાત્મા સ્વ ગુણ-પર્યાયમાં જ રમણતા કરનાર છે.-શુદ્ધ આત્મ-દ્રવ્યની ‘શુદ્ધતા'નું આ જ લક્ષણ છે. ગુણ-પર્યાયના આશ્રયને ‘દ્રવ્ય’ કહેવાય છે. જે એક દ્રવ્યને આશ્રિત હોય તે ‘ગુણ' કહેવાય છે. ગુણ સહભાવી હોય છે, જેમ કે- જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે. અને જે દ્રવ્ય-ગુણ ઉભયને આશ્રિત હોય તે ‘પર્યાય' કહેવાય છે. પર્યાય ક્રમ-ભાવી હોય છે, જેમ કે-દ્રવ્ય-પર્યાય, ગુણ-પર્યાય ઈત્યાદિ તેમજ જીવ દ્રવ્યના નારકત્વાદિ, દેવવાદિ. પર્યાયો અને જ્ઞાનગુણના અતીત, વર્તમાન આદિ પર્યાયો. પરમાત્મા સ્વ ગુણ-પર્યાયરૂપ ભોગ્ય પદાર્થોના જ ભોક્તા છે. પુદ્ગલના વર્ણ-ગંધ- રસ-સ્પર્શાદિને ભોગવવા માટે કામના-ઈચ્છા કરવી પડે છે પરંતુ સ્વ-પ્રદેશોમાં પ્રગટેલા અનંત ગુણ-પર્યાયને ભોગવવા માટે કોઈ અભિલાષા કરવી પડતી નથી એથી જ પ્રભુ ભોગી છતાં પણ અકામી છે ! પરમાત્માની ‘શુદ્ધતા' નિત્યાનિત્યતા, ભેદભેદતા, એકાનેકતા, અસ્તિતા-નાસ્તિતા આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મથી યુક્ત હોય છે, તે આ પ્રમાણેનિત્યાનિત્યપણું ઃ સર્વ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત હોય છે તેથી ‘નિત્યાનિત્ય’ છે. જે દ્રવ્યનું ષગુણ હાનિ-વૃદ્ધિરૂપ અગુરુલઘુ પર્યાયનું ચક્ર એકત્ર જલાવર્તની જેમ વર્તે છે- ફરે છે તે એક દ્રવ્ય અને જેનું ચક્ર જુદું-જુદું ભિન્ન-ભિન્ન હોય તે સર્વે જુદાં-જુદાં દ્રવ્ય કહેવાય છે. જેમ કે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એ દરેક એક દ્રવ્ય છે, જ્યારે જીવ અને પુગલ અનંતા છે. શુદ્ધ આત્મ-દ્રવ્યનું નિત્યા નિત્યપણું : અભિનવ પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વ પર્યાયનો નાશ એ ‘અનિયતા’ છે અને તે અગુરુ-લઘુ આદિ પર્યાયની અપેક્ષાએ સમજવી. જેમ કે, આત્માના એક પ્રદેશમાં અગુરુ-લઘુ પર્યાય અનંતગુણ છે, બીજા પ્રદેશમાં તેથી અનંતભાગહીન છે, ત્રીજા પ્રદેશમાં તેથી પણ અસંખ્યાતગુણા વધારે છે ઈત્યાદિ. તથા એ પર્યાયની હાનિ-વૃદ્ધિમાં પ્રતિસમય પરાવર્તન થયા કરે છે. જે પ્રદેશમાં અનંતગુણ હોય છે તે જ પ્રદેશોમાં અસંખ્યાતગુણ પણ હોય છે. એ રીતે પ્રદેશમાં અનંતગુણનો વ્યય અને અસંખ્યાત ગુણનો ઉત્પાદ થયો એ ‘અનિત્યતા’ છે. પર્યાયની હાનિ-વૃદ્ધિ થવા છતાં અગુરુલઘુ રૂપે એ સદા વિદ્યમાન-ધ્રુવ હોય છે એ ‘નિયતા' છે. જ્ઞાતૃત્વ-ધર્મની અપેક્ષાએ જ્ઞાનગુણમાં નિત્યાનિત્યતા : કોઈ એક વિવક્ષિત સમયે જ્ઞાન જેને વર્તમાનરૂપે જાણે છે, તેને જ બીજા સમયે અતીતરૂપે જાણે છે. તેમાં અતીત(ભૂત)રૂપે ઉત્પાદ અને વર્તમાનરૂપે નાશ થાય છે તથા જ્ઞાનરૂપે ધ્રુવ નિત્ય રહે છે. દર્શન-ચારિત્રાદિ સર્વ ગુણોની પ્રવૃત્તિ પણ આ રીતે જ થાય છે. કાર્ય-કારણની અપેક્ષાએ જ્ઞાનગુણનું નિત્યાનિત્યપણુંઃ જ્ઞાન ગુણ જ્યારે જાણવારૂપે પ્રવર્તે છે ત્યારે એ ઉપાદાન-કારણ છે અને સર્વનું જ્ઞાન કરવું-જાણવું એ તેનું કાર છે. એક જ સમયમાં જ્ઞાનરૂપ કારણ એ જ્ઞપ્તિરૂપ કાર્યપણે પરિણમે છે તેથી કાર્યરૂપે ઉત્પાદ અને કારણરૂપે થય થયો આ તેની અનિયતા છે અને જ્ઞાનરૂપે તે ધ્રુવ રહે છે એ નિયતા છે. એકતા-અનેક્તા : જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, દાન, લાભ, અરૂપી-અવ્યાબાધ સુખ વગેરે અનંતા ગુ જુદા-જુદા છે તેથી અનેકતા અને તે અનંત ગુણ-પર્યાયનો સમુદાયરૂપ આત્મા એક છે તેથી એકતા. | કાર્યની અપેક્ષાએ પણ ભેદભેદપણું જ્ઞાનગુણ જાણવાનું, દર્શનગુણ જોવાનું, ચારિત્રગુણ સ્થિરતાનું-રમણતાનું કાર્ય કરે છે. આ રીતે સર્વ ગુણો સ્વ-સ્વ કાર્યના કરનારા હોવાથી આત્મામાં ભેદ-સ્વભાવ છે પરંતુ આત્મ-દ્રવ્યમાંથી કોઈ પણ ગુણ જુદો પડતો નથી માટે અભેદ-સ્વભાવ પણ છે. અસ્તિત્વ-નાસ્તિત્વ : આત્મામાં સ્વ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપે અસ્તિપણું છે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નાસ્તિપણું છે અર્થાતુ આત્માના જ્ઞાનાદિ ગુણનો અસ્તિ-સ્વભાવ કદી પણ ચાલ્યો જતો નથી તથા એ આત્મા પરભાવરૂપે પણ કદી પરિણમતો નથી. સાવયવતા અને નિરવયવતા : લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા આત્માના પ્રદેશો છે અર્થાત્ આત્માની અસંખ્ય પ્રદેશરૂપ સાવયવતા છે પરંતુ તે પ્રદેશો પરસ્પર શૃંખલાની જેમ જોડાયેલા છે, કદી પણ તે જુદા પડતા નથી તેથી તેની અખંડતા-નિરવયવતા છે. કર્રતા-અકર્દ્રતા : પરમાત્મા જ્ઞાનાદિ કાર્યના કર્તા હોવાથી કતા રૂપે પરિણમે છે છતાં કંઈ પણ નવીનતા પામતા નથી અર્થાત્ અસ્તિસ્વભાવ તેનો તે જ કાયમ રહે છે. આ પ્રમાણે સર્વ પરભાવથી રહિત અને સ્યાદ્વાદમયી શુદ્ધતાના ભોગી પ્રભુના ગુણોનું જ્ઞાન થવાથી સાધક તત્ત્વરુચિવાળો બને છે અને અનુક્રમે તત્ત્વરમણતા પ્રાપ્ત કરીને તે પ્રભુના જેવી પોતાની પ્રભુતાને પ્રગટાવે છે. For Personal & Private Use Only | ૧૩૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ पाँचवें स्तवन का सार ... इस स्तवन में परमात्मा की स्याद्वादमयी शुद्ध-स्वभाव की दशा का वर्णन किया गया है। उसे जानने से चतुर पुरुषों के चित्त में महान् आश्चर्य उत्पन्न होता है । परमात्मा स्वगुण- पर्याय में ही रमणता करते हैं । शुद्ध आत्मद्रव्य की शुद्धता का यही लक्षण है । गुण- पर्याय के आश्रय को द्रव्य कहते है । जो एक द्रव्य के आश्रित हो वह गुण कहा जाता है । गुण सहभावी होता है, जैसे कि ज्ञान, दर्शन, चारित्र आदि । जो द्रव्य-गुण दोनों के आश्रित हो वह पर्याय कहा जाता है । पर्याय क्रमभावी होता है, जैसे कि द्रव्य-पर्याय, गुण-पर्याय आदि । इसी तरह जीव द्रव्य के नारकत्व-देवत्वादि पर्याय और ज्ञान गुण के अतीत वर्तमान आदि पर्याय । परमात्मा स्वगुण- पर्यायरूप भोग्य पदार्थो के ही भोक्ता हैं । पुद्गल के वर्ण, गंध, रस, स्पर्शादि को भोगने के लिए कामना-इच्छा करनी पड़ती है परन्तु स्व-प्रदेशों में प्रकट हुए अनन्त गुण पर्यायों को भोगने के लिए कोई अभिलाषा नहीं करनी पड़ती । इसीलिए प्रभु भोगी होते हुए भी अकामी हैं । परमात्मा की शुद्धता, नित्यानित्यता, भेदाभेदता, एकानेकता, अस्तितानास्तिता आदि परस्पर विरुद्ध धर्म से युक्त होती है । वह इस प्रकारनित्यानित्यत्व : सर्व द्रव्य उत्पाद, व्यय और ध्रौव्ययुक्त होते हैं । इसलिए वे नित्यानित्य हैं । जिस द्रव्य का षड्गुण हानि-वृद्धिरूप अगुरुलघु-पर्याय का चक्र एकत्र जलावर्त की तरह फिरता है वह एक द्रव्य है और जिनका चक्र अलगअलग होता है वे सब अलग-अलग द्रव्य कहलाते हैं । जैसे धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय ये एक एक द्रव्य हैं जबकि जीव और पुद्गल अनन्त हैं 1 शुद्ध आत्म-द्रव्य का नित्यानित्यत्व : अभिनव पर्याय की उत्पत्ति और पूर्व पर्याय का नाश, यह अनित्यता है और वह अगुरुलघु आदि पर्याय की अपेक्षा से जाननी चाहिए। जैसे कि आत्मा के एक प्रदेश में अगुरुलघु-पर्याय अनन्तगुण है, दूसरे प्रदेश में उससे अनन्तभाग हीन है, तीसरे प्रदेश में उससे भी असंख्यात गुण अधिक है इत्यादि । इस पर्याय की हानि-वृद्धि में प्रतिसमय परावर्तन हुआ करता है । जिन प्रदेशों में अनन्तगुण होता है, उन्हीं प्रदेशों में असंख्यातगुण भी होता है । इस प्रकार प्रदेश में अनन्तगुण का व्यय और असंख्यातगुण का उत्पाद हुआ, यह अनित्यता है । पर्याय की हानि वृद्धि होने पर भी अगुरुलघु-रूप में वह सदा विद्यमान-ध्रुव होता है, यह नित्यता है । ज्ञातृत्व धर्म की अपेक्षा से ज्ञानगुण में भी नित्यानित्यता : किसी विवक्षित समय में ज्ञान जिस वस्तु को वर्तमानरूप में जानता है उसे ही दूसरे समय में अतीतरूप में जानता है । उसमें अतीत (भूत) रूप से उत्पाद और वर्तमानरूप से नाश होता है लेकिन ज्ञान के रूप में ध्रुव-नित्य रहता है । दर्शनचारित्रादि सर्वगुणों की प्रवृत्ति भी इसी तरह होती है । कार्य-कारण की अपेक्षा से ज्ञानगुण में नित्यानित्यत्व : ज्ञान गुण जब जानने के रूप में प्रवर्तित होता है तब वह उपादान कारण है और सर्व का ज्ञान करना-जानना यह उसका कार्य है । एक ही समय में ज्ञानरूप कारण ज्ञप्तिरूप कार्य के रूप में परिणत होता है अतः कार्यरूप में उत्पाद और कारणरूप से व्यय हुआ, यह उसकी अनित्यता है तथा ज्ञानगुण के रूप में वह ध्रुव रहता है, यह नित्यता है । एकता - अनेकता : ज्ञान, दर्शन, चारित्र, वीर्य, दान, लाभ, है और वह अनन्त गुण- पर्याय का समुदायरूप आत्मा एक है, कार्य की अपेक्षा से भी भेदाभेदत्व : ज्ञान गुण जानने का, इस प्रकार सर्व गुण अपने अपने कार्य के कर्त्ता होने से आत्मा में भेद अतः अभेद स्वभाव भी है । अस्तित्व- नास्तित्व : आत्मा में स्व द्रव्य, क्षेत्र, काल और की अपेक्षा से नास्तित्व है अर्थात् आत्मा के ज्ञानादि गुणों का अस्तित्व नहीं होता । अरूपी अव्याबाध सुख आदि अनन्त गुण अलग अलग है, अतः अनेकता अतः एकता है । दर्शन गुण देखने का, चारित्र गुण स्थिरता-रमणता का कार्य करता है । स्वाभाव है । परन्तु आत्म-द्रव्य में से कोई भी गुण अलग नहीं पड़ता भाव की अपेक्षा से अस्तित्व है और पर द्रव्य, क्षेत्र, काल, भाव कभी नष्ट नहीं होता तथा वह आत्मा परभाव के रूप में कभी परिणत सावयवता और निरवयता: लोकाकाश के जितने प्रदेश हैं उतने ही प्रदेश आत्मा के है अर्थात् आत्मा की असंख्य-प्रदेशों के रूप में सावयवता है । परन्तु वे प्रदेश परस्पर सांकल की तरह जुड़े हुए हैं, वे कभी भी आत्मा से अलग नहीं होते । इस अपेक्षा से उसकी अखण्ड निरवयवता है । कर्तृता-अकर्तृता : परमात्मा ज्ञानादि कार्य के कर्ता होने से कर्तृता के रूप में परिणत होते हैं, फिर भी कुछ भी नवीनता उनमें नहीं आती अर्थात् अस्ति स्वभाव वह का वह का वही कायम रहता है । इस प्रकार सर्व परभाव से रहित और स्याद्वादमयी शुद्धता के भोगी प्रभु के गुणों का ज्ञान होने से साधक तत्त्वरुचिवाला बनता है और तत्त्व-रमणता प्राप्त करके वह प्रभु के जैसी अपनी प्रभुता को प्रकट कर लेता है । अनुक्रम For Personal & Private Use Only १३६ से Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલાં ચિત્રોનું વિવરણ. પ(૧) શ્રી સુમતિનાથ ભગવાન પ(૨) જંબૂઢીપ અને અઢીદ્વિીપ (લોકાકાશના પ્રદેશો જેટલા પ્રભુના આત્મપ્રદેશ છે, જુઓ ગાથા-૨.) | લોકાકાશની વિશાળતા કેટલી છે તે જાણવા લધુસંગ્રહણીમાંથી લીધેલ ચિત્રો દ્વારા કલ્પના થઈ શકે છે. ૫(૩) ભદ્રશાલવન-નંદનવન-સોમનસ વન અને પાંડુકવન ૫(૪) કુંડલદ્વીપ ૫(૫) ૧૦ ભવનપતિ દેવો પ(૬) ગંધર્વ-નર્તક-ગજેન્દ્ર-રથ-અશ્વ અને બળદની જોડી ૫(૭) ૧૦ ભવનપતિનાં લંછન પ(૮) ઉદ્ગલોક ૫(૯) પાર્શ્વનાથ-આદિનાથ-શાંતિનાથ-મહાવીરસ્વામી અને નેમિનાથ. (શુદ્ધ સ્વરૂપાવલંબન છે) એમના દર્શન અને ધ્યાનથી પ્રભુના જેવી પોતાની પ્રભુતાને પ્રગટાવે છે. પ(૧૦) સૂરિમંત્ર પટ ' શિillaints રામ' For Personal & Private Use Only | ૧૩ ૭. www.lainelibrary.org Page #140 -------------------------------------------------------------------------- ________________ Uunin Education formational For Personal & Private Use Only www.a library.org Page #141 -------------------------------------------------------------------------- ________________ अथषष्ठ श्री पदाप्रभजिन स्तवनम् ॥ हुं तुज आगळ शुं कहुं केसरिया लाल - ए देशी ॥ 10 INT श्री पद्मप्रभ जिन गुणनिधिरेलाल, जगतारक जगदीश रे बालेसर। जिन उपगारथकी रुहेरेलाल, भविजन सिद्धिजगीशरेबालेसर ॥॥ KAM * * * Jain Education Intemational For Personal Private Use Only ૧૩૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ TARTOONS RE M IMER 202 ina 30 sh 12 RNA WEDDIAE TERSE 07 sou saree sexy WP AR R SENIOR ond RETO cafe ain a tion International For Personal & Private Lise Only www.ainelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ तुज दरिमण मुज वालहोरेलाल, दरिमण शुद्ध पवित्तरे दालेसर। दरिमण शब्द नये करेरेलाल, संग्रह एवंभूतरे बालेसर ॥२॥ _एआंकणी॥ अर्थ : श्री पद्मप्रभ भगवान् गुण के भण्डार हैं, भव्य जीवों को भवसागर से तारने वाले हैं, जगत के ईश-स्वामी हैं । उन प्रभु की कृपा से भव्य जीव सिद्धि-सुख की सम्पत्ति को प्राप्त करते हैं । हे प्रभो ! आपका निर्मल दर्शन मुझें अत्यन्त वल्लभ-प्रिय लगता है । सचमुच ! आपका दर्शन (मूर्ति-दर्शन या जिनेश्वर का शासन अथवा सम्यग्दर्शन-सम्यक्त्व) परम शुद्ध है, पवित्र है । क्योंकि उसके द्वारा आत्मा कर्म-मल से रहित बनता है । नय की अपेक्षा से इसी बात को स्पष्ट करते हैं कि जो भव्यात्मा परमात्मा का दर्शन शब्द-नय से करता हैं उसकी संग्रह-नय की अपेक्षा से शुद्ध सत्ता एवंभूत-नय से पूर्ण शुद्धता को प्राप्त करती है अर्थात् संग्रह-नय एवंभूत-नय में परिणत हो जाता है । दूसरे शब्दों में आत्मा शुद्धात्मा या परमात्मा बन जाती है । અર્થ : શ્રી પદ્મપ્રભ ભગવાન ગુણના ભંડાર છે, ભવ્ય જીવોને ભવ-સમુદ્રથી તારનારા છે, જગતના ઈશ-સ્વામી છે, પ્રભુની કૃપાથી ભવ્ય જીવો સિદ્ધિ-સુખની સંપત્તિને મેળવે છે. | હે પ્રભુ ! આપનું નિર્મળ દર્શન મને અત્યંત વલ્લભ-પ્રિય લાગે છે. ખરેખર ! આપનું દર્શન (મૂર્તિ-દર્શન કે જિનેશ્વરનું શાસન અથવા સમ્યગુદર્શન-સમ્યકત્વ) પરમ શુદ્ધ છે-પવિત્ર છે. કારણ કે તેના દ્વારા આત્મા કર્મમળથી રહિત બને છે. નયની અપેક્ષાએ આ જ વાતનું સ્પષ્ટીકરણ કરે છે કે “જે ભવ્યાત્મા પરમાત્માનું દર્શન ‘શબ્દ-નય' થી કરે છે તેની ‘સંગ્રહ-નયે’ શુદ્ધ એવી સત્તા ‘એવંભૂત-નયે' પૂર્ણ શુદ્ધતાને प्राप्त छ अर्थात् 'संग्रह 'अभूत'३५ परिरामेछ!' સ્વો. બાલાવબોધ : હવે શ્રી પદ્મપ્રભ જિનના નિમિત્ત-કારણની કારણતા યર્થાથરૂપે કહેતાં સ્તવે છે શ્રી પ્રમ પ્રભુ ગુણના નિધાન છે, જગ-તારક કહેતા જગતને વિષે મોક્ષાર્થી જીવ તેહના તારક છે, ગુણાધિક છે તે માટે જગતના ઈશ કહેતાં સ્વામી-વડેરા છે. જિન-ઉપગારથી લહે કહેતાં પામે, ભવ્ય જીવ સિદ્ધિ કહેતાં મોક્ષરૂપ, જગીશ કહેતાં સંપદા પામે. હે પ્રભુ ! (દર્શન કેતાં) તાહરા દર્શનમાં કારણરૂપ તાહરી મુદ્રાનું જે દેખવું તે ઉત્કૃષ્ટ કારણરૂપે તહારું દર્શન કહેતાં શાસન. ઉપાદાન-કારણપણે દર્શન કેતાં સમ્યકત્વ તે મુજને વાલ્હો કેતાં ઈષ્ટ છે. હે પ્રભુ ! તાહરું દર્શન જે સમ્યકત્વ તત્ત્વરુચિરૂપ, તે શુદ્ધ છે-પવિત્ર છે. જો આત્માને સ્વરૂપ-નિર્ધા૨, સ્વરૂપ-રુચિરૂપ પ્રગટ્ય તો આત્મા મોહમલથી રહિત થાય માટે પરમ પવિત્ર છે. उक्तं च - "सम्मत्तेणं सुद्धो सबसुकिच्चो हवई सिवहेऊ । संवरबुद्धि तह निज्जरा य, धम्ममूलं च सम्मत्तं ।। १ ।। मूलं दारं पइठाणं, आहारो भायणं निहि । दुसक्कं साविधम्मस्स, सम्मत्तं परिकित्तियं ।। २ ।।" અર્થ : ‘સમ્યકત્વથી શુદ્ધ એવું દરેક સુકૃત શિવ(કલ્યાણ અથવા મોક્ષ)નું મૂળ છે. સમ્યત્વ એજ સંવરવાળી બુદ્ધિ અને નિર્જરા છે તથા સમ્યકત્વ એજ ધર્મનું મૂળ છે. સમ્યકત્વ એજ શ્રાવક ધર્મનું મૂળ-કાર-રહેઠાણ-આહાર-ભાજન(પાત્ર)- નિધિ(ખજાનો) છે, આ પ્રમાણે Jain Education Intemational For Personal & Private Use Only ૧૪ ૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Personal & Private Page #145 -------------------------------------------------------------------------- ________________ 16 2 andationernatid F rivate Page #146 -------------------------------------------------------------------------- ________________ - વખાણાયું છે.’ વલી, દર્શન કહેતાં હે પ્રભુજી ! તારું દેખવું અથવા શુદ્ધ શ્રદ્ધા, તે જે જીવ શબ્દ-નર્યો કરે તે જીવનો ‘સંગ્રહ-નય’ તે ‘એવંભૂત' થાય. કારણ ? જે સર્વ જીવ સંગ્રહ-નમેં સિદ્ધ સમાન છે તે જેવારે પોતાના સર્વ આવરણ ક્ષય કરી સંપૂર્ણ સિદ્ધ થાય તેવારે એવંભૂનમેં સિદ્ધ કહિયે છયે. તે માટે સંગ્રહ તે એવંભૂત થાય. ઈહાં નયનું સ્વરૂપ-સંક્ષેપ કહિયે છેમેં - સત્તાપ્રાણી સંપ્રદ:'-વસ્તુની સત્તાને ગ્રહે તે સંગ્રહ-નય કહિયે. અને, વસ્તુના નામ પદનો જે અર્થ, તેપણે પરિણમ્યો,વેદ્ય-સંવેદ્યપદે ભાવ-નિક્ષેપે, તે શબ્દ-નય કહિયે. વલી, સકલ-પર્યાય-પરિણામિક્તારૂપ પ્રગટપણે સંપૂર્ણ વસ્તુ તે એવંભૂત-નય કહિયે. એટલે, (૧) તાહરું દર્શન-જે દેખવું તે અંતરંગ અરિહંતના સ્વરૂપભાસન આસ્વાદન સહિત પ્રભુતાનું અવલોકન તે ‘શબ્દ-નર્યો’ પ્રભુનું દેખવું થયું. (૨) યોગની ચપલતા તથા ઉપયોગ અન્ય કાર્યનો, માત્ર એકલું ચક્ષુ-ઇંદ્રિયૅ કરી પ્રભુ-મુદ્રાનું જોવું તે “નૈગમ-નયે’ પ્રભુ દીઠા. (૩) વંદન-નમન-આશાતનાવર્જનપણે જે પ્રભુ-મુદ્રા તથા પ્રભુના શરીરનું દેખવું તે ‘વ્યવહાર-નયે” પ્રભુ દીઠા. (૪) યોગ તથા વિકલ્પરૂપ ઉપયોગ પ્રભુના ગુણનો અને સર્વ ઈંદ્રિયૅ પ્રભુને જોવે-સ્તવે-એકાગ્ર કરે-ચપલતા મટાવે તથા હર્ષ સહિત પ્રશસ્ત-રાગની મુખ્યતાÁ જોવે-સ્તવે તે ‘ઋજુસૂત્ર-નયે' પ્રભુ દીઠા. (૫) અંતરંગ પરિણામ પરિણતિ, ચેતનાનું આકર્ષણ તથા શ્રી વીતરાગની વીતરાગતાયે યોગ સર્વ, પ્રભુ-મુદ્રા તથા પ્રભુનું શરીર તિહાં વળગ્યા. અંતરંગ આત્મ-સત્તા પ્રગટ કરવારૂપ સાધ્ય-રુચિ થયો થકો પ્રભુની પ્રભુતાનું તત્ત્વ-સંપદારૂપ અવલોકન તે ‘શબ્દ-નર્કે’ પ્રભુજી દીઠા. એ રીતેં શ્રી પ્રભુજીને દેખે તે નિયમા સ્વ-સત્તા પ્રગટ કરે માટે એ નિમિત્ત-કારણરૂપ પ્રભુ-દર્શન જાણવું. એમ, સમ્યકત્વના પણ નય કરીને શબ્દનમેં જે શુદ્ધ-શ્રદ્ધારૂપ સમકિત તે સંસારી જીવની સત્તા-પ્રાગુભાવનું કારણ છે. || ત પ્રથમ-દ્વિતીયા યાર્થઃ || ૧-૨ // बाजे वृक्ष अनंततारेलाल, પમેરે મૂ-ઝકોળ ,વાત ! तिम मुज आतम संपदारे लाल, प्रगटे प्रभु संयोगरे वालेसर।। તુઝ. . अर्थ : बीज में अनन्त वृक्षों को उत्पन्न करने की शक्ति रही हुई है तथापि उसे भूमि (मिट्टी), जल आदि का संयोग मिलता है तो ही वृक्ष उग सकता है । उसी तरह मेरी आत्मा में सत्ता की अपेक्षा से अनन्त ज्ञानादि सम्पत्ति रही हुई है परन्तु उसका प्रकटीकरण श्री अरिहन्त परमात्मा के दर्शन के संयोग से ही होता है । અર્થ : બીજમાં અનંત વૃક્ષો ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે છતાં પણ તેને માટી અને પાણીનો સંયોગ મળે તો જ વૃક્ષ ઊગે છે. તેમ મારા આત્મામાં સત્તાએ અનંત જ્ઞાનાદિ સંપત્તિ રહેલી છે પરંતુ તેનું પ્રગટીકરણ શ્રી અરિહંત પરમાત્માના દર્શનના સંયોગથી જ થાય છે. સ્વો. બાલાવબોધ : હવે કારણ-કાર્ય ભાવ કહે છે For Personal & Private Use Only 9YX Page #147 -------------------------------------------------------------------------- ________________ જેમ, બીજ હોય તેમાં અનંતા વૃક્ષ ઉપજવાની છતી છે પણ ભૂ કહેતાં માટીમાં નાખે તથા જલ કહેતાં પાણી સીંચે, એવો સંયોગ મલે... તેવારેં પસરે-વધે એટલે માટી તથા પાણીના સંયોગે ઊગે-એ રીત છે. - જેમ, ઉપાદાન-ધર્મ તે નિમિત્ત-કારણ વિના પ્રગટે નહીં એ રીતે માહારી આત્મ-સંપદા યદ્યપિ સત્તારૂપે છતી છે પણ જેવારેં પ્રભુ શ્રી વીતરાગ દેવ શુદ્ધ-સ્વરૂપીનો યોગ મળે તેવારે પ્રગટે, તે આલંબી-તત્ત્વને આલંબને વર્તે તો તે નિપજે. એમ, મહારે આત્મા વિષે સત્તા સર્વ છે પણ શ્રી અરિહંતરૂપ નિમિત્ત મલે તેવારે સિદ્ધિ નીપજે. | ત તૃતીયTTયાર્થ: || ૩ || जगत जंतु कारज रुचिरेलाल, साधे उदय भाणरे,बालेसर। चिदानंद सुविलासतारे लाल, वाधे जितवर झाणरे बालेसरण તુઝ.ોકો अर्थ : जैसे जगत के सर्व जीव स्वकार्य करने की रूचिवाले होते हैं, परन्तु सूर्योदय का निमित्त मिलने से वे कार्य सिद्ध होते हैं, इसी तरह श्री जिनेश्वर भगवान के ध्यान से ही चिदानन्द-ज्ञानानन्द का विलास वृद्धि को प्राप्त होता है । અર્થ : જેમ જગતના સર્વ જીવો સ્વ-કાર્ય કરવાની રુચિવાળા હોય છે પરંતુ સૂર્યોદયનું નિમિત્ત મળવાથી તે કાર્ય સિદ્ધ થાય છે તેવી રીતે શ્રી જિનેશ્વર ભગવાનના ધ્યાનથી જ ચિદાનંદ-જ્ઞાનાનંદનો વિલાસ વૃદ્ધિ પામે છે. સ્વ. બાલાવબોધઃ સર્વ જગત્વાસી જીવ આહાર-વિષય-પરિગ્રહ મેલવવારૂપ કાર્યના રુચિ કહેતાં અભિલાષી છે એટલે પોત-પોતાના કાર્ય કરવા રૂપ પરિણામ સર્વ જીવોને છે પણ સૂર્ય-ઉદ્યોતરૂપ નિમિત્ત પામ્યા વિના કાર્ય કરી શકે નહીં. સૂર્ય-ઉદ્યોતરૂપ નિમિત્ત-કારણ પામે તેવારે સર્વ લોક કાર્ય કરવા લાગે-એ રીત પ્રગટ દેખાય છે. તેમ, માહારી આત્મા ચિ કહેતાં જ્ઞાન, આનંદ કહેતાં અવ્યાબાધ સુખ અથવા સકલ શેય-જ્ઞાયક્લારૂપ જે જ્ઞાન, તેહનો જે આનંદ તેને ચિદાનંદ કહિયેં, તેની સુવિલાસતા કહેતાં શુદ્ધપણે વિલાસ એટલે ભોગવવું તે આત્માનંદભોગીપણું, તે યદ્યપિ સત્તાને વિષે છતું છે તો પણ જેવારેં શ્રી જિનરાજનો વર કહેતાં પ્રધાન, અનુષ્ઠાન-દોષ તથા એકાંત-દોષ તથા અર્વાપત્તિ-દોષ રહિત ધ્યાન કરિયેં તે વારેં આત્માનંદ પ્રગટે. ઉપાદાન છે પણ હે પ્રભુ ! તમારા જેવું નિમિત્ત મલે પ્રગટ થાય માટે માહારે પ્રભુ સમા ઉપકારી કોઈ નહીં. તે કારણે હે પરમેશ્વર ! તાહરું દર્શન મને વ્હાલું છે. જે અનંતા ભવ ભમતાં ન પામ્યો તે જો મલે તો માહરું અંતરંગનું અસંતુ-અનંતા કાલનું દરિદ્ર જાય. उक्तं च - "नूनं न मोहतिमिरावृतलोचनेन, पूर्व विभो! सकृदपि प्रविलोकितोऽसि । મવિથો વિદુરનિ દિ માન:, પ્રોત્Hવસ્થાત: ક્રથમ ચર્થતે ? || 9 ||'' અર્થ : “હે પ્રભુ ! મોહ રૂપી અંધકારથી બિડાયેલા નેત્રવાળા એવા મારા વડે પૂર્વમાં એક વખત પણ તું જોવાયો નથી નહિતર પ્રકૃષ્ટ ઉદયને પ્રાપ્ત એવા કર્મ-બન્ધની પ્રવૃત્તિવાળા એવા આ મર્મભેદી અનર્થો(પાપ) મને કેવી રીતે પીડા કરી શકે ?'' એટલે પ્રભુનું દર્શન દુર્લભ છે. તે તેમની પ્રાપ્તિના અર્થી જે જીવ તેને ઈષ્ટ હોય. | ત વતુર્થTયાર્થઃ || 8 || www.janabrary.org For Personal & Private Use Only - ૧૪૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ लब्धि सिद्ध मंत्राक्षरे रे काल, उपजे साधक संगरे वालेस। सहज अध्यातम तत्त्वतारेलाल, प्रगटे तत्वी रंगरे,वॉलेसर।। तुज.॥५॥ अर्थ : जैसे अमुक मंत्राक्षर में अमुक विद्यासिद्धि की शक्ति रही हुई होती है, परन्तु उत्तम उत्तरसाधक के योग से ही वह विद्या सिद्ध होती है । उसी तरह सहज अनन्त ज्ञानादि अध्यात्म-शक्तियाँ आत्मा में रही हुई हैं, परन्तु वे उत्तमोत्तम उत्तर साधक तत्त्वरंगी परमात्मा के निर्मल ध्यानादि के योग से ही प्रकट होती हैं । અર્થ : જેમ અમુક મંત્રાલરમાં અમુક વિદ્યા-સિદ્ધિની શક્તિ રહેલી હોય છે પરંતુ ઉત્તમ ઉત્તર-સાધકના યોગથી જ તે વિદ્યા સિદ્ધ થાય છે તેવી રીતે અનંત જ્ઞાનાદિ સહજ અધ્યાતમ-શક્તિઓ આત્મામાં રહેલી છે પણ તે ઉત્તર્મોત્તમ ઉત્તર-સાધક જેવા તત્ત્વરંગી પરમાત્માના નિર્મલ ધ્યાનાદિના યોગથી જ પ્રગટે છે. સ્વો. બાલાવબોધઃ વલી દૃષ્ટાંત કહે છે, જેમ આકાશ-ગમન પ્રમુખ લબ્ધિયો, તેની જે સિદ્ધિ તે વિદ્યા-શક્તિ મંત્રાલરમાં છે પણ તે તેહવો ઉત્તર સાધક મલે તેવારેં નીપજે. તેમ સહજ-સ્વભાવરૂપ જે અધ્યાત્મ કહેતાં આત્માથી તન્મયપણે રહી જે સ્યાદ્વાદરૂપ જ્ઞાન-દર્શનાદિક આત્મિક-પરિણતિરૂપ તત્ત્વતા, તે યદ્યપિ વસ્તુ-ધર્મે આત્માને વિષે છતી છે પણ જેવારેં નિષ્પન્ન તસ્વી, શુદ્ધ, નિર્મલ, નિરાવરણ, આત્મસ્વરૂપભોગી, આત્મરમણી, આત્માશ્રયી, અસંખ્યાતપ્રદેશું પુદ્ગલ-સંશ્લેષરહિત એવા શુદ્ધ દેવને આલંબને એકરંગ કરે, તેવારેં જ્ઞાનાવરણાદિ કર્મથી રહિત નિરાવરણરૂપ પ્રગટભાવનું છતાપણું નીપજે. ।। इति पञ्चमगाथार्थः ।। ५ ।। For Person a le Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ लोह धातु कंचन हवे रे लाल, पारस फरसन पामीरे, बालेसर। प्रगटे अध्यातम दशा रे लाल, व्यक्त गुणी गुणग्राम रे बालेसर || तुज ॥६॥ अर्थ : जैसे पारस के स्पर्शमात्र से लोहा स्वर्णमय बन जाता है वैसे ही पूर्णगुणी श्री अरिहन्त परमात्मा के गुणग्राम से - गुणस्मरण ध्यान आदि करने से शुद्ध आत्मिक दशा पूर्णरूप से प्रकट होती है । અર્થ : જેમ પારસના સ્પર્શમાત્રથી લોઢું સ્વર્ણમય બની જાય છે તેમ પૂર્ણ-ગુણી શ્રી અરિહંત પરમાત્માના ગુણગ્રામથી ગુણ-સ્મરણ-ધ્યાન વગેરે કરવાથી શુદ્ધ આત્મિક-દશા પૂર્ણપણે પ્રગટે છે. સ્વો. બાલાવબોધ : બીજો દૃષ્ટાંત કહે છે, લોહ ધાતુ મધ્યે કાંચન કહેતાં સુવર્ણ થવાની સત્તા છે તો પણ પારસ-પાષાણ પ્રમુખ બાહ્ય નિમિત્ત પામીને પોતાનું સોનાપણું લહે છે. તેમ ભવ્ય જીવની પણ શુદ્ધ આત્મિક-દશા યદ્યપિ સત્તારૂપે છે પણ વ્યક્ત કહેતાં પ્રગટ-કર્માવરણરહિત જે ગુણી અરિહંત, તેહના ગુણગ્રામ કરતાં-ગુણ સ્મરણ કરતાં આપણો આત્મા ગુણાનુયાયી થઈ સંપૂર્ણ ગુણીપણું પામે તે વારેં સત્તા પ્રગટે. ઈહાં કોઈ પૂછશે જે -નિમિત્ત વિના જ સિદ્ધપણું કેમ ન પામે ? તેને ઉત્તર કહે છે- જે આત્મા અનાદિનો પુદ્ગલરૂપ પર નિમિત્ત પામીને બંધ-પદ્ધતિ કરે છે તે જો પુદ્ગલરૂપ પર નિમિત્ત મૂકે તો મુક્ત થાય, તે પુદ્ગલરૂપ પ૨ નિમિત્ત તો અરિહંતરૂપ શુદ્ધ નિમિત્તને અવલંબ્યા વિના ટલે નહીં. માટે, શ્રી વીતરાગ દેવરૂપ શુદ્ધ નિમિત્ત પામેથી આપણું તત્ત્વ પ્રગટે. ।। इति षष्ठगाथार्थ: ।। ६ ।। For Personal Private Use Only ૧૪૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ आत्मसिद्धि कारज भणी रेलाल, सहज नियामक हेतुरे, वालेसर। नामादिक जिनराजना रे लाल, old, भवसागर महा सेतु रे, वालेसर ।। ટુન.) अर्थ : श्री अरिहन्त परमात्मा आत्मा की मुक्तिरूप कार्य के लिए सहज नियामक निश्चित कार्य सिद्ध करने वाले हेतु हैं । श्री अरिहन्त परमात्मा के नाम, स्थापना, द्रव्य और भाव, ये चारों निक्षेप संसारसागर मे सेतु (पुल) के समान हैं अर्थात् भवसागर से पार उतरने के लिए प्रभु के नामादि आलम्बन हैं, આધાર ૐ | અર્થ : શ્રી અરિહંત પરમાત્મા આત્માના મુક્તિરૂપ કાર્ય માટે સહજ નિયામક, નિશ્ચિત કાર્ય સિદ્ધ કરનાર હેતુ છે. શ્રી અરિહંત પરમાત્માના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચારે નિક્ષેપા સંસાર-સાગરમાં સેતુ-પુલ સમાન છે અર્થાત્ ભવ-સાગરથી પાર ઊતરવા માટે પ્રભુના નામાદિ એ મહાન આલંબન છે-આધાર છે. સ્વો. બાલાવબોધ ઃ તે માટે આત્મ-સિદ્ધિરૂપ જે કાર્ય, તે ક૨વાને સહજ-અકૃત્રિમ, નિયામક કેતાં નિર્ધા૨, હેતુ કેતાં કારણ જે શ્રી વીતરાગ દેવ, તેને પામીને નિશ્ચે ભવ્ય જીવનેં મોક્ષ નીપજે-એ નિર્ધાર થયો. નામાદિ કેતાં નામ-નિક્ષેપાદિ તે – (૧) અરિહંત એહવું નામ, તેનો શ્રવણું-ઉચ્ચારણ્-સ્મરણૅ કરી પણ અનેક જીવ ગુણાવલંબી થઈ સમકિત-પ્રમુખ ગુણ પામીને સિદ્ધ થયા. (૨) તથા, શ્રી અરિહંતની સ્થાપના જે અરિહંત મુદ્રા સમતાનો સમુદ્ર વિષય-વિકારરહિત અતિશય-સંપન્ન એવી જિન-થાપના દેખી યોગ-સ્થંભે ગુણીને અવલંબે સ્વ-ગુણાવલંબી થઈ અનેક જીવ સિદ્ધિ પામ્યા. (૩) તથા, શ્રી પરમ પ્રભુનો દ્રવ્ય-નિક્ષેપો તે વિચરતા-શરીરધારી જિનરાજ, તેહના વિવહાર-ઉપદેશ-સમવસરણ દેખી અદ્ભુતતાને અવલંબી ગુણાવલંબી થઈ અનેક જીવ સ્વ-ધર્મ સંપદા વરી સિદ્ધિ પામ્યા. (૪) તથા, અરિહંતનો ભાવ-નિપેક્ષો તે અરિહંત-દ્રવ્યના ગુણ જે કેવલજ્ઞાનાદિ તથા પર્યાય તે અગુરુલઘુતાદિ, તેહની અનંત પરિણતિનું જે ભાસન, શ્રદ્ધાન તથા રમણ કેતાં પોતાનું તત્ત્વ, તેને અવલંબતાં અનેક જીવ મોક્ષરૂપ લક્ષ્મી પામ્યા. માટે, એ શ્રી અરિહંતના જે નામાદિ ચાર નિક્ષેપા છે, તે ભવરૂપ મહા સમુદ્ર મધ્યે સેતુ કેતાં મોહોટી પાજ સમાન છે. માટે, પ્રભુના નામાદિ ચા૨ નિક્ષેપાને અવલંબીને આત્મ-સિદ્ધિ કરવી. ।। કૃતિ સપ્તમાયાર્થઃ || ૭ || For Personal Private Use Only ૧૪૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ स्थं भन] इंद्रिय योगनों रे लाल. रक्त वर्ण गुण राय रे, बालेसर। 'देवचंद्र' बुँदे स्तव्यो रे लाल, आप अवर्ण अकाय रे, वालेसर ।। तुज ॥८॥ अर्थ : अनन्त गुण के स्वामी भी पद्मप्रभ भगवान् के शरीर की रक्तवर्ण की लाल कान्ति भी साधक की इन्द्रियों और मन, वचन, काया के योगों के लिए स्तंभन मन्त्र है अर्थात् प्रभु के शरीर के रक्तवर्ण के दर्शन से भव्यात्मा की इन्द्रियाँ और मन-वचन-काया स्थिर बनते हैं । देवेन्द्रों के समूह से संस्तुत प्रभु वास्तव में तो वर्णरहित और शरीर से भी रहित हैं । सिद्ध अवस्था में वर्णादि या शरीरादि नहीं होते । અર્થ : અનંત ગુણના સ્વામી શ્રી પદ્મપ્રભ ભગવાનના શરીરની રક્ત વર્ણની લાલ કાન્તિ પણ સાધકની ઈન્દ્રિયોનો અને મન-વચનકાયાના યોગોનો ‘સ્તંભન-મંત્ર' છે અર્થાત્ પ્રભુના શરીરના રક્ત વર્ણના દર્શનથી ભવ્યાત્માની ઈન્દ્રિયો અને મન-વચન-કાયા સ્થિર બને છે. દેવેન્દ્રોના સમૂહથી સ્તુતિ કરાયેલા પ્રભુ ખરી રીતે વર્ણરહિત અને શરીરથી પણ રહિત છે. સિદ્ધ-અવસ્થામાં વર્ણાદિ કે શરીર પણ હોતાં નથી. સ્વો. બાલાવબોધ : વલી શ્રી પદ્મપ્રભસ્વામીનું રક્ત વર્ણ શરીર તે સામા જીવના ઈંદ્રિય તથા યોગનું સ્થંભન છે એટલે ઈંદ્રિયો વર્ણાદિકને અવલંબીને રહે માટે પ્રભુજી રાતે વર્ષો છે. ગુણગાંભીર્યાદિક, તેહના રાજા છે. દેવ જે ધર્મદેવ તે સાધુ, નરદેવ તે ચક્રવર્તી, ભાવદેવ તે ભવનપતિ પ્રમુખ, તેહમાં ચંદ્રમા સમાન. વલી, ઈંદ્ર-ગણધરાદિક, તેહના વૃંદ કહેતાં સમૂહ તેણે સ્તવ્યા. पालुवा छे ? अव-अगंधे-खरसे-खासे मेहवा छे. सहाय छे शरीर रहित छे भेटले लावर्भ द्रव्यर्भ-नोर्भ रहित छे. सब पुछ्‌गसातीत छे. એહવા શ્રી પદ્મપ્રભ દેવ તે મને આધારભૂત છે-૫૨મ શરણ છે. એના નિમિત્તે પરમ-પદ નીપજે. ।। इति अष्टमगाथार्थ: ।। ८ ।। ।। इति षष्ठ श्री पद्मप्रभजिन स्तवनम् ।। ६ ।। יות ובוב For PYG & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ દ િ૪) છઠ્ઠી સ્તવનનો સાર.... આ સ્તવનમાં નિમિત્ત-કારણની યથાર્થતાનું અને પ્રભુ-દર્શનનું મહત્ત્વ બતાવ્યું છે. શ્રી અરિહંત પરમાત્માના દર્શનના નિમિત્તથી જ આત્માની સત્તાગત શક્તિઓનું પ્રગટીકરણ થાય છે, તે સિવાય થઈ શકતું નથી. પ્રભુનું દર્શન એટલે સાક્ષાત્ અરિહંતના દર્શનમાં કારણભૂત પ્રભુ-મૂર્તિનું દર્શન ! અથવા, સાક્ષાત્ શ્રી અરિહંત પરમાત્માના દર્શનમાં ઉત્કૃષ્ટ કારણભૂત જિનશાસન ! અથવા, સાક્ષાત આત્મદર્શનમાં ઉપાદાન કારણભૂત સમ્યગ્દર્શન ! નયની અપેક્ષાએ ‘પ્રભુદર્શન'(૧) “નૈગમ-નયની અપેક્ષાએ પ્રભુ-દર્શન એટલે મન, વચન અને કાયાની ચપળતા સાથે માત્ર ચક્ષુથી થતું પ્રભુ-મૂર્તિનું દર્શન. (૨) ‘વ્યવહાર-નય’ની અપેક્ષાએ પ્રભુ-દર્શન એટલે આશાતના ટાળવાપૂર્વક વંદન-નમસ્કાર સહિત પ્રભુ-મુદ્રા જોવી તે (પ્રભુના શરીરને જોવું તે). (૩) ‘આ જુસૂત્ર-નય’ની અપેક્ષાએ પ્રભુ-દર્શન એટલે યોગોની સ્થિરતા સાથે ઉપયોગપૂર્વક પ્રભુ-મુદ્રા જોવી તે. (૪) ‘શબ્દ-નય’ની અપેક્ષાએ પ્રભુ-દર્શન એટલે આત્મ-સત્તા પ્રગટાવવાની રુચિસહિત પ્રભુની તત્ત્વ-સંપત્તિરૂપ પ્રભુતાનું અવલોકન કરવું તે. આ રીતે ‘શબ્દ-નયે' પ્રભુનું દર્શન કરવાથી ‘સંગ્રહ-નય'ની અપેક્ષાએ સત્તામાં પડેલી અનંત આત્મ-શક્તિઓ “એવંભૂત-નય'ની દૃષ્ટિએ સંપૂર્ણપણે પ્રગટે છે. એટલે કે “સંગ્રહ-નય'ની અપેક્ષાએ આત્મા સત્તાએ શુદ્ધ છે પણ જ્યારે તેનું શુદ્ધ-સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટે છે ત્યારે તે ‘એવંભૂત-જ્ય ’ પૂર્ણ શુદ્ધ-સ્વરૂપને પામીને સિદ્ધ થાય છે. માટી-પાણી, સૂર્ય, ઉત્તર-સાધક અને પારસના ઉદાહરણથી મોક્ષના પુષ્ટ હેતુ ‘નિમિત્ત-કારણ'ની મહત્તા બતાવી છે. For Personal & Private Use Only ૧૫૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-પ્રાપ્તિ પણ શ્રી અરિહંત પરમાત્માનું નિમિત્ત મળ્યા વિના થઈ શકતી નથી. કારણ કે ભવ્યાત્માની અનાદિકાલીન કર્મોપાર્જનની પરંપરા પણ પુદ્ગલ પદાર્થોના નિમિત્તથી જ થાય છે. એ પૌદ્ગલિક અશુભ નિમિત્તતા શ્રી અરિહંત પરમાત્માના શુભ નિમિત્તના આલંબન વિના દૂર થઈ શક્તી નથી. તેથી જ શ્રી અરિહંત પરમાત્માના નામાદિ એ જ મોક્ષના નિયામક-નિશ્ચિત હેતુ છે. छट्टे स्तवन का सार.... इस स्तवन में निमित्तकारण की यथार्थता और प्रभुदर्शन का महत्त्व बताया है । श्री अरिहन्त परमात्मा के दर्शन के निमित्त से ही आत्मा की सत्तागत शक्तियों का प्रकटीकरण होता है, उसके बिना नहीं हो सकता । प्रभु का दर्शन अर्थात्- साक्षात् अरिहन्त के दर्शन में कारणभूत प्रभुमूर्ति का दर्शन । अथवा, साक्षात् श्री अरिहन्त परमात्मा के दर्शन में उत्कृष्ट कारणभूत जिनशास्त्र । अथवा, साक्षात् आत्मदर्शन में उपादान कारणभूत सम्यग्दर्शन । नय की अपेक्षा से प्रभुदर्शन : (१) नैगमनय की अपेक्षा से प्रभुदर्शन अर्थात् मन, वचन और काया की चपलता के साथ मात्र चक्षु से होने वाला प्रभुमूर्ति का दर्शन । (२) व्यवहारनय की अपेक्षा से प्रभुदर्शन अर्थात् आशातना टालने पूर्वक बन्दन- नमस्कार सहित प्रभुमुद्रा (प्रभु के शरीर ) को देखना । (३) ऋजुसूत्रनय की अपेक्षा से प्रभुदर्शन अर्थात् योगों की स्थिरता के साथ उपयोग पूर्वक प्रभुमुद्रा को देखना । (४) शब्दनय की अपेक्षा से प्रभुदर्शन अर्थात् आत्मसत्ता प्रकट करने की रुचिसहित प्रभु की तत्त्व- सम्पत्तिरूप प्रभुता का अवलोकन करना । इस प्रकार शब्दनय से प्रभु का दर्शन करने से संग्रहनय की अपेक्षा से सत्ता में रही हुई अनन्त आत्म-शक्तियाँ एवंभूतनय की दृष्टि से शुद्ध हे परन्तु जब उसका शुद्ध-स्वरूप सम्पूर्णरूप में प्रकट होता है तब वह एवंभूतनय की दृष्टि से पूर्ण शुद्ध-स्वरूप को पाकर सिद्ध होता है । मिट्टी, पानी, सूर्य, उत्तरसाधक और पारस के उदाहरणों से मोक्ष के पुष्ट हेतु-निमित्त कारण की महत्ता बताई है । मोक्षप्राप्ति भी श्री अरिहन्त परमात्मा का निमित्त मिले बिना नहीं हो सकती । क्योंकि भव्यात्मा की अनादिकालीन कर्मोपार्जन की परम्परा भी पुद्गल पदार्थों के निमित्त से ही होती है । यह पौद्गलिक अशुभ- निमित्तता श्री अरिहन्त परमात्मा के शुभ- निमित्त के आलम्बन बिना दूर नहीं हो सकती । अतः श्री अरिहन्त परमात्मा के नामादि ही मोक्ष के नियामक निश्चित हेतु हैं । સ્તવનમાં આપેલાં ચિત્રોનું વિવરણ ૬(૨) શ્રી સૂરિમંત્ર પટ ૬(૧) શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન ૬(૩) શ્રી સમેતશિખરજી તીર્થ ૬(૪) ડ્રીંકા૨માં ૨૪ તીર્થંકર પરમાત્મા - આ યંત્ર-તીર્થ અને તીર્થંકર પરમાત્માના દર્શનથી આત્મસંપદાનું પ્રગટીકરણ થાય છે. For Pers Private Use Only www.jainelingly.org Page #154 -------------------------------------------------------------------------- ________________ W ILBERTO (1) Jein Education International For Personal & Private Use Only se only www.amelibery.org Page #155 -------------------------------------------------------------------------- ________________ अथ सप्तम श्रीसुपार्श्वजिन स्तवनम् | હો મુંદ્ર તપ સરઘુ- શt || | 15 પ્રશસ્તિ || સ્વો. બાલાવબોધ : હવે શ્રી સુપાર્શ્વ પ્રભુને સહજ ધર્મરૂપ તત્ત્વ-સંપદાપણે સ્તવે છે, જગતના જીવ પુદ્ગલાનંદી છે. તે નવા યુગલને લેવે કરી આનંદ પામે છે પણ તે પુદ્ગલસંયોગજન્ય સુખ તથા દુ:ખ તે આત્મહિત નહીં, વિભાવ છે માટે. અનેજે આત્માનું સહજ સુખ, તે આત્મ-ધર્મ છે- એ રીતેં આગમ મધ્યે ઉપદેશ છે તે કહે છે જે, આત્માના અનંતા ગુણ છે. તે ગુણગુણનું સુખ જુદું જુદું છે અને એક અવ્યાબાધ સુખરૂપ આત્મ-ધર્મ જુદો છે-એક એહવી વ્યાખ્યા છે. તથા, આત્માના જ્ઞાન-દર્શનરૂપ ગુણ મૂલ ગુણ છે અને વીર્યાદિક સર્વ તે ગુણની પ્રવૃત્તિરૂપ ધર્મ છે- એક એવી પણ વ્યાખ્યા છે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, લાભ, ભોગ, ઉપભોગ ઈત્યાદિક અનંત ગુણ આત્માને વિષે છે. તથા, વિશેષાવશ્યકમાં કહ્યું છે - "क्षायिकसम्यक्त्व-केवलज्ञान-केवलदर्शन-सिद्धत्वानि पुनः सिद्धावस्थायामपि भवन्ति । अन्ये तु दानादिलब्धिपञ्चकं चारित्रं सिद्धस्यापीच्छन्ति, तदावरणस्य तत्राप्यभावात्, आवरणाऽभावेऽपि च तदसत्त्वे क्षीणमोहादिष्वपि तदसत्त्वप्रसङ्गात्, ततस्तन्मते चारित्रादीनां सिद्धावस्थायामपि सद्भाव ः। पुनस्तत्त्वार्थे पुनरप्यादिग्रहणं कुर्वन् ज्ञापयति ।। अत्राऽनन्तधर्मात्मकतयाऽशक्या ः प्रस्तारयितुं सर्वे धर्माः प्रतिपदमप्रवचनज्ञेन तु पुंसा यथा सम्भवमायोजनीयाः, क्रियावत्वं-पर्यायोपयोगिताप्रदेशाष्टकनिश्चलता एवं प्रकाराः सन्ति भूयांस :। अपि समुच्चये। एवं प्रकारा अनादिपारिणामिका भवन्ति जीवस्य भावाः।" | અર્થ : ક્ષાયિક સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ તો સિદ્ધાવસ્થામાં પણ હોય છે. બીજાઓ તો દાનાદિ લબ્ધિ-પંચકવાળું ચારિત્ર સિદ્ધોને પણ માને છે કારણ કે તેના આવરણનો ત્યાં પણ અભાવ છે અને આવરણના અભાવમાં પણ તે ન હોય તો ક્ષીણમોહાદિમાં પણ તેના અભાવનો પ્રસંગ(આપત્તિ) આવશે. તેથી તેઓના મતે ચારિત્રાદિનો સભાવ સિદ્ધાવસ્થામાં પણ હોય છે. ફરીથી તે (ચારિત્ર) પણાને માટે ‘પુનરપિ' વગેરેનું ગ્રહણ કરતા થકા જણાવે છે. અહિં અનંતધર્માત્મકપણાને કારણે સર્વ ધર્મો પૃથક-પૃથક્ શબ્દથી પ્રસારિત કરવા માટે અશક્ય છે. (તેથી) જૈન શાસન(જેનદર્શન)થી અનભિજ્ઞ પુરુષ વડે યથાસંભવ તેઓ(ધર્મો)નું યોજન કરવા યોગ્ય છે. ક્રિયાવત્વ, પર્યાયોપયોગિતા, પ્રદેશાષ્ટકનિશ્ચલતા- આ પ્રમાણે ઘણા ધર્મો છે. ‘' શબ્દ અહિ સમુચ્ચય અર્થમાં છે. આ રીતે જીવના ભાવો અનાદિ પરિણામવાળા છે. ઈહાં જીવને વિષે અનંતા ધર્મ જુદા-જુદા કહ્યા. For Pea www.ainelibrary.org Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ તથા, રત્નાકરાવતારિકા મધ્ય સપ્તભંગ્યધિકારે"नन्वेकस्मिन् जीवादौ प्रतिवस्तुन्यनन्तधर्मात्मकत्वेनानंतधर्मवत्त्वमेव ।" અર્થ : વળી, એક જીવ વગેરે પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્માત્મકપણાને કારણે અનંત ધર્મવાળાપણું જ છે. સ્યાદ્વાદરનાકરે"एकत्र वस्तुन्येकैकधर्मपर्यायानुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः स्यात्काराङ्कितः सप्तधा वाकुप्रयोग ः सप्तभङ्गीति । नन्वेकस्मिन् जीवादिवस्तुन्यनन्ता विधीयमाननिषिद्धयमाना नानाधर्माः स्याद्वादीनां भवेयुः। वाच्चेयतायत्तत्वाद्वाचकेयतायाः ततो विरुद्धैव सप्तभंगीति ब्रुवाणं निरस्यति । एकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्माऽभ्युपगमेनानन्तभङ्गी प्रशांतैव सप्तभङ्गीति न चेतसि निधेयमिति अत्र हेतुमाह - विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायवस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव सम्भवादिति । तथाप्येकैकपर्यायमाश्रित्य विधिनिषेधविकल्पाभ्यां न्यस्तसमस्ताभ्यां सप्तैव भंग्य : सम्भ वन्ति, न पुनरनन्तास्तत्कथमनन्तभङ्गीप्रसंगादिसङ्गतत्वं सप्तभंग्याः समुद्भाव्यते ? कुतस्तथैव भङ्गाः सम्भवन्तीत्यत्राहुः, प्रतिपर्यायं प्रतिपद्य तु पर्यनुयोगानां सप्तानामेव सम्भवादिति, अनन्तधर्मापेक्षया सप्तभङ्गीनामानन्त्यं ચા યાતિ તમનતમેવ !'' અર્થ : પ્રત્યેક વસ્તુમાં એક-એક ધર્મ અને પર્યાયના અનુયોગના વશથી(વિવક્ષાથી) વિરોધ વગર રહેલા સમસ્ત વિધિ અને નિષેધનો સાત્કારથી અંકિત (ચાતુ-શબ્દથી યુક્ત) વાક્યપ્રયોગ-તે ‘સપ્તભંગી' છે. વળી, એક જ જીવાદિ વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત પ્રકારના ધર્મો સાદ્વાદિયોને અનંત પ્રમાણમાં થઈ શકે વાચ્યતા જો અને તોપણાથી યુક્ત હોવાથી વાચકતાની સપ્તભંગી તેનાથી વિરુદ્ધ છે. આવું કહેનાર વ્યક્તિનું નિરસન થઈ જાય છે(તે ખોટો ઠરે છે). વળી, એક જ વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત ધર્મોને સ્વીકારવાથી સપ્તભંગી અનંતભંગીમાં પરિણમી ગઈ છે. આવું (પણ) મનમાં (જરાય) ધારવા યોગ્ય નથી. - અહીં તેનું કારણ બતાવતા કહે છે કે -વિધિ અને નિષેધરૂપ પ્રકારોની અપેક્ષાથી પ્રત્યેક પર્યાયમાં અને વસ્તુમાં અનંત સપ્તભંગીઓનો જ સંભવ છે. તો પણ એક-એક પર્યાયને આશ્રયીને વિધિના અને નિષેધના બનાવેલા સમસ્ત વિકલ્પો વડે સાત ભાંગાઓ જ સંભવી શકે નહિ કે અનંતા. તેથી સપ્તભંગીનો અનંતભંગી થવાનો પ્રસંગ કેવી રીતે સમુદ્ભવી શકે ? (અર્થાત્ ન થઈ શકે.) | તો (સપ્તભંગીઓના) તે પ્રમાણે અનંત) ભાંગાઓ ક્યાંથી સંભવી શકે ? પ્રત્યેક પર્યાયનો સ્વીકાર કરીને સાત ભાંગાઓના જ અનુયોગ(વિકલ્પી થઈ શકે છે પરંતુ અનંત ધર્મોની અપેક્ષાથી સપ્તભંગીઓનું જ્યારે અનંતપણું થાય છે ત્યારે તે (અમને પણ) સ્વીકાર્ય જ છે. એટલે વસ્તુ વિષે ધર્મ અનંતા છે. ઈહાં કોઈ કહે જે-ધર્મ તથા ગુણ વસ્તુ જુદી છે. તે અજાણ છે. કેમકે, નામભેદ-અંશભેદપણું તો શબ્દાદિક નય સર્વ માને છે. ઘટ-કુંભાદિકને વિષે એક વસ્તુના સ્વમયી પર્યાયમાં પણ નામભેદં ભેદ કહે છે- એ રીતે ગુણશબ્દ તથા ધર્મશબ્દનો ભેદાર્થ છે પણ વિશેષ રીતેં ગુણ અને ધર્મ-એ બહુ એક જ છે. श्री विशेषावाश्यके - ‘‘ગઢ સો વિરોધખ્ખો વેચા, તદ મા ઉરિયા ||’’ અર્થ : જેવી રીતે મારામાં તે વિશેષ ધર્મરૂપ ચેતના છે, તેવી રીતે મારા વડે ક્રિયા (થાય) છે. ઈમાં ચેતના ગુણને ધર્મ કહી બોલાવ્યો છે. વલી ભાષ્યને વિષે - નાદ, નનુ સ્વભાવ રમેઢ ઇવ તમેનિન્જનમેTમાવત્ //’’ ત્યાદ્રિ || અર્થ : કહે છે કે, ગુણ અને સ્વભાવ બન્નેનો અભેદ જ છે કારણ કે તેઓના ભેદને માટે કારણભૂત એવા ધર્મના ભેદનો અભાવ છે. હવે ભેદ ગુણના ભાખીજૈ, તિહાં અસ્તિક્તા લહિયૅ જી. એ પાઠ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં યશોવિજયજી ઉપાધ્યાયૅ પણ અસ્તિકતા ધર્મને ગુણ કહી બોલાવ્યો છે. વલી, સિદ્ધાંતમાં પણ ઉપયોગાદિક અવ્યાબાધ તથા લવને આદિક અનેક ગુણ કહ્યા છે. તથા, તત્ત્વાર્થમાં – "मुक्त आत्मा निष्क्रिय : तथा क्षायिकसम्यक्त्व-वीर्य-सिद्धत्व-दर्शन-ज्ञानैरात्यन्तिकै : संयुक्तो निर्द्वन्द्वेनापि सुखेन तथाऽस्तिकायत्वगुणवत्त्वानादित्वासनयेयप्रदेशवत्त्वनित्यत्वादय : सन्त्येव जीवस्य ।।" For Personal & Private Use Only Jain Education Internationa Page #157 -------------------------------------------------------------------------- ________________ प्रभुजीने अवलंबतां, निज प्रभुता हो प्रगटे गुण राश। ‘દેવચંદ્ર’ની ખેવના, आपे मुझ हो अविचल सुखवास || ઋણબોધી अर्थ : इस प्रकार श्री अरिहंत परमात्मा का अवलम्बन लेने से अपनी अनन्त गुण-पर्यायमय प्रभुता प्रकट होती है । सचमुच ! देवों में चन्द्र समान श्री अरिहंत परमात्मा की सेवा-भक्ति मुझे अविचल सुखवास अर्थात् मोक्ष-पद देनेवाली है । 'देवचन्द्र' पद से स्तुतिकर्ता ने अपना नाम भी सूचित किया है । आगे भी ऐसा ही समझना चाहिए । અર્થ : આ રીતે શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લેવાથી પોતાની અનંત ગુણ-પર્યાયમય પ્રભુતા પ્રગટે છે. ખરેખર ! દેવોમાં ચંદ્ર સમાન શ્રી અરિહંત પરમાત્માની સેવા-ભક્તિ મને અવિચલ સુખ-વાસ એટલે મોક્ષ-પદ આપનાર છે. ‘દેવચંદ્ર’ પદથી સ્તુતિ-કર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. આગળ પણ એ જ રીતે સમજવું. સ્વો. બાલાવબોધ ઃ એ રીતેં પ્રભુજીને અવલંબતાં કહેતાં આશ્રયતાં, પોતાની પ્રભુતા અનંત ગુણ-પર્યાયરૂપ પ્રગટે-નિરાવરણ થાએ. ગુણનો રાશિ-સમૂહ સર્વ વ્યક્ત થાય. તે માટે ‘દેવ’ જે ચાર નિકાયના દેવતા અથવા નરદેવાદિક તે માંહે ચંદ્રમા સમાન શ્રી અરિહંત દેવ. તેહની સેવનાભક્તિ દ્રવ્યથી તથા ભાવથી કરવી. તે આપે કહેતાં દે, મુને અવિચલ-સુખ અવ્યાબાધ-સુખ, તેહનો વાસ કહેતાં રહેવું એટલે ભાવાર્થ એ જે, શ્રી પરમાત્મા પરમ પુરુષોત્તમ અરિહંતની સેવના એટલે અસંયમ-આસ્રવત્યાગ-સંયમ- સંવરૂપ પરિણમન તે સેવના કહિયેં, उक्तं च “બાળારી મત્તો બળાòર્ડનો સો ગમન્નોત્તિ ।।'' કૃતિ || અર્થ : “પ્રભુની આજ્ઞાનો પાલક જ ‘ભક્ત’ છે અને પ્રભુની આજ્ઞાનો ભંજક તે ‘અભક્ત’ છે.’’ તથા અરિહંત પ્રભુ પોતેં તો પોતાની સેવનાના અર્થી નથી પણ સર્વ જીવોને સ્વ-હિત ક૨વા વાસ્તે એહી જ કરવું છે. અને અરિહંત-આજ્ઞા તે કોઈને હુકમ મનાવવો નથી પણ શ્રી અરિહંત દેવે કેવલજ્ઞાનેં દીઠું જે- સર્વ જીવોને પોતાનાં જ્ઞાન-દર્શન-ચારિત્ર તે પરમાનંદ હેતુ છે - તે માટે જે રીતેં જ્ઞાન-દર્શન-ચારિત્ર નીપજે તે માર્ગ ઉપદેશ્યો. તે પ્રમાણે વર્તવું તે અરિહંતની સેવના કરતાં નિશ્ચલ મોક્ષ-પદ સર્વ ઉત્તમ જીવ પામે. માટે પ્રભુજીની ‘સેવા’ તે અવિચલ સુખ આપે. તે કારણે સર્વ ભવ્ય જીવે સકલ સંસાર-કાર્ય તજી સર્વ ૫૨-ભાવથી નિઃસ્પૃહી થઈને એક પરમોપકારી તત્ત્વોપદેશી ધર્મ-નાયક શ્રી અરિહંત દેવની સેવના કરવી. ।। કૃતિ પણથાર્થઃ || ૬ || ।। રૂતિ પ્રથમ શ્રી પઝિન સ્તવનમ્ || 9 || For Personal & Private Use Only ૫૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ અર્થ : મુક્ત આત્મા નિષ્ક્રિય હોય છે) તથા શાશ્વત એવા ક્ષાયિક સમ્યકત્વ, વીર્ય, સિદ્ધત્વ, દર્શન અને જ્ઞાનથી વળી અનન્ય સુખથી પણ સંયુક્ત હોય છે તથા અસ્તિકાયત્વ, ગુણવત્વ, અનાદિત, અસંખ્ય પ્રદેશવત્વ અને નિત્યત્વ વગેરે જીવને હોય જ છે. | યદ્યપિ, ભગવતી સૂત્રમાં સિદ્ધને અવીર્યા તથા અચારિત્રીયા કહ્યા છે, તે તો કરણરૂપ ચલવીર્યની અપેક્ષામેં કહ્યા. પણ, તેહી જ શ્રી અનુયોગદ્વારમાં ક્ષાયિક-લબ્ધિ અધિકારૅ તથા પન્નવણા સૂત્રમાં વીર્ય તે જીવલક્ષણ છે- એમ કહ્યું છે. તથા, ચારિત્ર પ્રવૃત્તિરૂપની ના છે પણ સ્થિરતારૂપ ચારિત્ર તે તો જીવનું સ્વ-લક્ષણ છે. તે ઉત્તરાધ્યનના અઠ્યાવીશમાં અધ્યયનથી જોવું. તથા, વસુદેવહિંડ મળે, વલી શ્રીપાલ-ચરિત્ર મધ્ય સિદ્ધ-સ્તુતિ અધિકારે કહ્યું છે| || | | "जे णंतगुणा दुगुणा इगतिसगुणा य अहव अट्ठगुणा । fસાતવડW, તે સિદ્ધ હિંતુ જે સિદ્ધિ || 9 ||’’ અર્થ : અનંત ગુણવાળા, બે ગુણવાળા અને એકત્રીશ ગુણવાળા અથવા આઠ ગુણવાળા, અનંત પ્રકારે થયેલા ચતુવાળા એવા જે સિદ્ધો છે તે સિદ્ધો મને સિદ્ધિને આર્પો. તથા બૃહત્સલ્યભાષ્યવૈન વીવવું, સંતીતષે સમોટું ! તે સTITUTI, માવેTTયાતા || 9 ||'' અર્થ : જીવદ્રવ્ય દ્રવ્યથી સંખ્યાતીત-પદમાં રહેલું છે, કાળથી અનાદિ-અનંત છે અને ભાવથી (પણ) અનાદિ-અનંત છે. એમ દ્રવ્યાર્ણવ તથા આપ્તમીમાંસાદિક અનેક ગ્રંથોમાં કહ્યું છે. માટે, આત્માની જેવારે ભેદ-વ્યાખ્યા કરિયે તેવારે ગુણ અનંતા, એક-એક ગુણને વિષે અવિભાગ અનંતા, એક-એક અવિભાગને વિષે અનંતા પર્યાય-એ કમ્મપયડીને વિષે વ્યાખ્યા દેખાય છે. અને તે જ અવિભાગ તથા પર્યાયનું એકપણે પણ શ્રી ભગવતીની ટીકામાં દેખાય છે. | અને સંક્ષેપ્ત-વ્યાખ્યામેં ગુણ-પર્યાય બહુને એક-પર્યાયાસ્તિક કહી બોલાવ્યા છે. એમ મતિ-વિભ્રમ ટાલીને શ્રદ્ધા રાખવી. ઈહાં શ્રી અરિહંત -દ્રવ્યને વિશર્ષે ઓલખાવવા નિમિત્તે ગુણ-ગુણની જુદી-જુદી વ્યાખ્યા જણાવવા માટે તથા પોતાની સત્તાની રુચિ પ્રગટ કરવા માટે ગુણ-ગુણનો જુદી-જુદો ધર્મ કહી સ્તવના કરિયેં છેમેં.- એ પ્રશસ્તિ થઈ. | રૂત્તિ પ્રશસ્તિ || વો) श्री सुपास आनंदमें, ગુણકાંતનો દો, ડિઝાઇ જ્ઞાનાનંદે પૂછો, પવિત્ર યાત્રિાનંદ્રો, વિનJ1 श्री सुपास.॥१॥ કે For Personal Private Use Only ૧૫ ૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ .x.x.x.xxx.x.x ॥श्रीसचघका LAXN K-X.x.x.x.x.x.x.x.x. hes ) 812105 कादविवाभिनय arch.ecembAEInktbenabal :Sect: tel: 15 utbit: tubhirebsitSUMEectet-JX R HEARStaya E IF Ling H भोताएकााशिवाजवतःलविनानि सम्२त्कनमाजगादसायरियालेबाम "गुरूपाकायसयपतवनयपदिन्यस्विनिमस्कारामगढ-मानिनन. नयमनामजननाय-बार बासिनविधिagaran klitrate-UrieffebMATohtn HIherjstibitribaiK J BARARIANRJARATE Patbef TARAJ JHANIRHAMAR नयनमः माध्यम CBEREST HANNEL iiaastawinARE INRJRAHETA वयानायनम' SHRIRANdiansar R Jasfe apan FACTमरबाही 28 AIRAT नयम aman R- eact:EDIA Ansfennaemiri 500 Entonani MarathiBspna SATARAM. as.JRISHMEकमाय Easma Painikiwafte gtures GAD Pxoxoxoxxxxxxxxxxxxxxxxxxxxx iloi-A கு கண் TREATMSA Hrinaश्कि TRIKA बम ॐ teasara 38924 OTHRAM By-Emire ANS 54:5ct-urgaRPEL Son maaHESAREE KErytebandhmati Markumar मन्यः स्वाहा Kames ThomauER பயா 134adicabis PUNEHATRas5607 कीजिय CRIME Varmalay MeanimauTURNS Eighting rewom SolapRROR thebee HALD EKARE JSHIP LENESSIDEasy Ajesaru तु TAGREOमनमाजकिय Baa3545सामना सामा मयम:१० PARASS बुआवायन Jफायan REEmbeE. HinkhanA विमायनमः ATMENT HEditNE Folk hezitur मुलायम-४ / मायाका काम उनकायममः शनियनमा Postaushk indian Kanctis हामी HAMARoarayampat TSube MDM JIRIRAMMU ANDAmeaPAGE बिवारिका FemamaOHAPP Yashom समmuanidaeमा PURIDERE Perup स RAGaurav SARI समयमRAREL HTTERNATIONS) कामायण Panele नारि PRes MORCETRoom NRNA B अनमय Simunchetane OMAN REA 9tanasanvastate CRPUNE weaamममा Aneminium-UPE Tea UPERurer ROHEMEETrwww MEANSune 2EFL Scaferita BEARDammames ओम नमः wwwmarate Usesea Rजायन APla-batharu PERORISTS या नमा BHAmAR. O majuTStipur PRENERLD यवनायमान Samas उभASTHenries at ने HLEENarayagarnuhs FINERRORE ir bet FERawada KarawehendhayarTHMAP AAPAR TALA HEMSHAYARTMENagaay bur THE बमल चनमः REFEDEEMENREknath tryilesi SAMEEbke नयम कायम / ARTag:अयोamaAK XXXX.X.X. ७(२) X.XXX-XXX Jain Education Intematonal For Personal & Private Use Only | Page #160 -------------------------------------------------------------------------- ________________ अर्थ : श्री सुपार्श्वनाथ प्रभु शुद्ध आनंदमय हैं, ज्ञानादिक अनन्त गुण के कंद-मूल हैं । उनके कतिपय गुणों का आनन्द किस प्रकार का है ? यह स्तवनकार महात्मा वर्णन कर रहे हैं । केवलज्ञान समग्र विश्व के तीनों काल के सर्व पदार्थों का ज्ञापक होने से प्रभु उसके आनन्द से पूर्ण हैं और स्वरूपरमणतारूप चारित्र के पवित्र आनन्द से भी परिपूर्ण हैं | | અર્થ : શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ શુદ્ધ આનંદમય છે, જ્ઞાનાદિક અનંત ગુણના કંદ-મૂળ છે, તેમના કેટલાક ગુણોનો આનંદ કેવા પ્રકારનો છે? તે સ્તવનકાર મહાત્મા વર્ણવે છે, કેવલજ્ઞાન એ સમગ્ર વિશ્વના ત્રણે કાલના સર્વ પદાર્થોનો જ્ઞાપક હોવાથી પ્રભુ તેના આનંદથી પૂર્ણ છે અને સ્વરૂપ-રમણતા રૂપ ચારિત્રના પવિત્ર આનંદથી પણ પરિપૂર્ણ છે. સ્વો. બાલાવબોધ : શ્રી સુપાર્શ્વ પ્રભુ આનંદમયી છે. શુદ્ધ આનંદ તે એને વિષે છે જેમાંહે પરનો બેલ નથી, સ્વરૂપ-સુખ છે. વલી, સુપાર્શ્વ પ્રભુ કેહવા છે ? કે ગુણ જે સહભાવી. અથવા, ‘દ્રવ્યાપા નિ TTT:' એટલે દ્રવ્ય-જે સમુદાય, તેહને આશ્રિ રહ્યા-તે ગુણ પણ તેમાં અન્ય ગુણપણું નહીં. ગુણ મળે તો પર્યાય છે સ સપMવા TT ||’’ ત ઋત્યમાળવવનાત્ | અર્થ : સર્વ ગુણો પર્યાયયુક્ત છે. તથા, ‘3YMાવે ના નત્ય ||’’ ત સાવનવિક્તવવનાન્ || અર્થ : જ્ઞાન અપર્યાય(પર્યાયરહિત) નથી. માટે, ગુણને વિષે પર્યાય છે પણ ગુણને વિષે અન્ય ગુણ નથી. શ્રી નયચક્રમાં કહે છે કે, ગુણને વિષે અન્ય ગુણપણું હોય તો ગુણ તે દ્રવ્યપણું પામે તે માટે ગુણ તે નિર્ગુણ છે. એટલે, સુપાસ પ્રભુરૂપ દ્રવ્ય છે તે જ્ઞાનાદિક અનંત ગુણનો કંદ છે એટલે મૂલ છે. તિહાં જ્ઞાન જે આત્માનો વિશેષાવવોધરૂપ સકલ વિશેષ ધર્મ ગુણ-પર્યાય, તેહની અનંતી પરિણતિ, તેહનો જ્ઞાયક નિત્યાનિત્યાદિક અનંત ધર્મનું પણ જ્ઞાયકત્વ-વેતૃત્વ-અગુરુલઘુત્વ અનંત પર્યાયનો પિંડ તે જ્ઞાનગુણ તે લોકાલોક સકલ પ્રત્યક્ષરૂપ સર્વ પ્રદેશ નિરાવરણરૂપ, તેહને આનંદે કરી પાવનો કહેતાં પવિત્ર છે-પૂર્ણ છે. વલી, કષાય તથા પુદ્ગલ-ફલ-આશારૂપ દોષ રહિત એવું સ્વરૂપરમણ- સ્વરૂપસ્થિરતારૂપ જે ચારિત્ર અનંત પર્યાયાત્મક અકષાયતાઅવેદતા-અસંગતા-પરમક્ષમા-પરમમાર્દવ-પરમઆર્જવ-પરમનિર્લોભતારૂપ, સ્વરૂપ-એકત્વરૂપ ચારિત્ર ધર્મ, તે અસંખ્યય પ્રદેશ વ્યાપકપણે રહ્યો છે તેનો આનંદ શ્રી સુપાસ પ્રભુ ! તાહારે વિષે છે એટલે ચારિત્રાનંદમયી છો તે માટે પવિત્ર-નિર્મલ છો. | || ત પ્રથમથાર્થ: || 9 || સૈન વિધુતાથ છે, દ્રવ્ય વિના થતવંત દો, ડિનલા! कर्ता पद किरिया विना, સંત ગોયલનતો, વિIT થી ગાઝીરો For qual & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૭(૩) 41049 COLO 00000 00000 00000 1429 P003002000 SHE **D 417927 LEAR 63052009 00000000 GADE akau mara 60000 KANG MENARROW EPRRALDALRUSES FO STATIONARY INTERA Makes me a d 756 GRAMANTOVASTA Brank WHEVOL WARTE live FLANTE HMER DATAY CONNE உங் MELESTADA POR CURREY RO 14 A www CAR 27-42E ES PASTORALES, ANTARKA NEROW SREGARD hoe BTTEN FOREND 3458 FOUR DE ARA MOUSSE BENCHES CADESTTRE 2minipude SPUSTOL नवरा andidat BASE For Personal & Private Use Only Chakr BRAIO weare THE भ Shood Rub Good mm 12:00 bond 200G thicke D 00000 00000 Drow Ort E 0000 0.00 20000 0000 WELER Page #162 -------------------------------------------------------------------------- ________________ ATOURIYA ७(४) लोकनान्न Jain Education Intellba Page #163 -------------------------------------------------------------------------- ________________ अर्थ : प्रभु के अद्भुत गुण कितने आश्चर्यजनक हैं यह बताते हैं, हे प्रभो ! आप बाह्यदृष्टि से किसी का संरक्षण नहीं करते तो भी आप सर्व जीवों के त्राण-शरणरूप होने से नाथ हैं । आप धन-धान्य कंचनादि से रहित हैं तो भी ज्ञानादि सम्पत्तिमय होने से आप धनवंत हैं । आप गमनक्रिया से रहित हैं तथापि आत्म-स्वभाव के कर्ता हैं । इस प्रकार क्रियारहित होने पर भी आप कर्ता है, यह आश्चर्यजनक हैं । हे प्रभो ! आप संत हैं, शान्त हैं अथवा उत्तम सन्तपुरुष हैं । आप विषय-कषाय से अजेय हैं और किसी भी समय में नाश होने वाले नहीं हैं अर्थात् आप संत होते हुए भी अजेय हैं तथा अनन्त हैं। અર્થ : પ્રભુના અદ્ભુત ગુણો કેવા આશ્ચર્યજનક છે ! તે બતાવે છે, હે પ્રભુ ! આપ બાહ્ય દૃષ્ટિએ કોઈનું સંરક્ષણ કરતા નથી છતાં સર્વ જીવોના ત્રાણ-શરણરૂપ હોવાથી નાથ છો. દ્રવ્ય ધન-ધાન્ય-કંચનાદિ રહિત છો છતાં જ્ઞાનાદિ સંપત્તિમય હોવાથી આપ ધનવંત છો. ગમનક્રિયારહિત હોવા છતાં આપ આત્મ-સ્વભાવના કર્તા છો-આ રીતે ક્રિયા વિના પણ કર્તાપણું એ આશ્ચર્ય છે ! તેમ જ હે પ્રભુ ! આપ જ સંત છો-શાંત છો અથવા ઉત્તમ સંત-પુરુષ છો. આપ વિષય-કષાયથી અજેય છો અને કોઈ કાળે પણ નાશ પામતા નથી. વો, બાલાવબોધ : વલી, હે પ્રભુ ! તમે સંરક્ષણ વિના નાથ કહેતાં ધણી છો એટલે કોઈ અન્ય જીવની તથા અન્ય દ્રવ્યની રખવાલી કરતા નથી. કેમ ? જે સંરક્ષણપણું કરવું- એ તમારો ધર્મ નથી માટે કોઈના તમેં રક્ષક નથી પણ શરણ-ત્રાણ-આધારરૂપ છો-મોક્ષના હેતુ છો તેથી નાથ છો. વલી, દ્રવ્ય જે ધન-કંચન-પરિજનગણ- મંદિરાદિ સર્વ ગણિમ-ધરિમાદિ પરિગ્રહ રહિત છો તો પણ જ્ઞાનાદિ સ્વગુણ-પર્યાયરૂપ અનંતુ ધન શ્રી પ્રભુની પાસે છે માટે ધનવંત છો. | વલી હે પ્રભુ ! તમારે વિષે કર્તા-પદ કહેતાં કર્તાપણું છે પણ ગમન-પરિસર્ષણાદિક ક્રિયા એટલે બીજાને કર્તાપણું તે ક્રિયા થકી હોય છે. અને તમે તો અક્રિય છતાં ગમન-પરિસર્ષણાદિક ક્રિયા વિના પણ કર્તા છો. મુવર ગાત્મા નિ:વિય:” અર્થ : મુક્ત આત્મા ક્રિયારહિત હોય છે. એમ તત્ત્વાર્થટીકામાં કહ્યું છે. વલી, હે પ્રભુજી ! તમે સંત છો-ઉત્તમ છો-તપ્તપરિણામ રહિત છો. અજેય કહેતાં રાગ-દ્વેષ પરીસહ-વૈરિએ કરી અજેય છો. વલી, કોઈ કાલે વિણસો નહીં માટે અનંત છો અથવા અનંત પર્યાય માટે અનંત છો. || તિ દ્વિતીયTTયાર્થઃ || 8 || વાહક अगम अगोचर अमर तुं, સત્વ ત્રાદિકની ડિઝાડા वर्ण गंधरस फस्स विणु, નિઝ જોવતા કુળમૂઠોડિની II अर्थ : हे प्रभो ! आपका स्वरूप अगम-अगोचर है, वह अल्पज्ञानियों या इन्द्रियों से नहीं जाना जा सकता है । आप अमर-मरणरहित हैं । आप अन्वय-सहज व्यापकरूप से रही हुई अनन्त ज्ञानादि ऋद्धि के समूह हैं । आप वर्ण, गन्ध, रस स्पर्श से रहित हैं तथा आप शुद्ध स्वरूप के भोक्ता और गुण के पुंज हैं। Jain Education Interational For Personal 896 0 Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ | 11 . L 52:52 For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ અર્થ : હે પ્રભુ ! આપનું સ્વરૂપ અગમ-અગોચર છે, અલ્પ-જ્ઞાની કે ઈન્દ્રિયથી જાણી શકાય તેવું નથી. તથા, આપ અમર છોમરણરહિત છો. અન્વય-સહજ વ્યાપકપણે રહેલી અનંત જ્ઞાનાદિ ઋદ્ધિના આપ સમૂહ છો. તથા, આપ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છો તેમ જ આપ શુદ્ધ સ્વરૂપના ભોક્તા અને ગુણના પુંજ છો ! સ્વ. બાલાવબોધ : વલી, હે પ્રભુ ! તમારું સ્વરૂપ તુચ્છ-જ્ઞાની જાણી શકે નહીં માટે અગમ છો. વલી, હે પ્રભુ ! તમેં ઈંદ્રિય-અગોચર છો. વલી, આયુઃકર્મના ક્ષય થકી પ્રાણ-વિયોગ થાય-તેને મરણ કહિયેં તે તમેં દ્રવ્ય-પ્રાણ તથા મરણ-રહિત છો. માટે, હે પ્રભુ ! તમેં અમર છો. વલી, હે પ્રભુ ! તમેં અન્વય કહેતાં જે સહજના વ્યાપક પોતાના જ્ઞાયકાદિક ગુણ, તેની પ્રવૃત્તિ સહિત છોં. જે જ્ઞાન-દર્શન-ચારિત્રવીર્યાદિક ગુણ તે અન્વયી-ગુણ કહિયેં. તેથી જ ઋદ્ધિ કહેતાં સંપદા તેહના સમૂહ છો અને કષાયાદિ દોષને ટલવે કરી જે અકષાયાદિક ગુણ ઉપના તે વ્યતિરેક-ગુણ કહિયેં તથા સતિ-સભાવો એટલે જે છતે પામિર્યો તે અન્વયી-ગુણ કહિયેં તેહના સમૂહ છો. વલી, વર્ણ-ગંધ-રસ-ફરસ તે પુગલ-ધર્મ છે, તેથી તમેં રહિત છો અને નિજ કહેતાં પોતાના જે સ્વરૂપ-ધર્મ તેહના ભોક્તા છો. ગુણના મૂહ કહેતાં સમૂહ છો. | તિ તૃતીયTTયાર્થ: || ૩ | XXXXXXXXXXXXXXXXXXXXXXXX अक्षयदान अचिंतना, XિXXXXXXXXXXXXXXXXXXX वीर्य शक्ति अप्रयासता, શુદ્ધર્વગુણ૩૫માળો નિકIT શ્રીમુપાખડીકો જXXXXXXXXXXXXXGOOD GXXXXXXXXXXXXXXXXXXXXX ___ अर्थ : हे प्रभो ! आपके अनन्त गुण परस्पर सहकाररूप अक्षय दान करते हैं । आपको अचिन्तित अनन्त गुणों की प्राप्तिरूप अनन्त लाभ होता है। आप प्रतिसमय प्रयत्न किये बिना ही अनन्त पर्याय का भोग करते हैं | सर्व गुणों की प्रवृत्ति में सहायक आपकी वीर्य-शक्ति बाह्य प्रयास के बिना भी स्फुरित होती है, उल्लसित बनती है और आप शुद्ध गुणों का ही सदा उपभोग करते हैं । અર્થ : હે પ્રભુ ! આપના અનંત ગુણો પરસ્પર સહકારરૂપ અક્ષય દાન કરે છે. આપને ચિંતન કર્યા વિના પણ અનંત ગુણોની સહાયની પ્રાપ્તિરૂપ અનંત લાભ થાય છે. આપ પ્રતિ-સમયે પ્રયત્ન વિના પણ અનંત પર્યાયને ભોગવો છો તથા સર્વ ગુણોની પ્રવૃત્તિ કરવામાં સહાય કરનાર આપની વીર્ય-શક્તિ બાહ્ય પ્રયાસ વિના પણ સ્ફરિત થાય છે-ઉલ્લસિત બને છે અને આપ શુદ્ધ ગુણોનો જ સદા ઉપભોગ કરો છો. રવો. બાલાવબોધ : વલી, હે પ્રભુજી ! તમારા અનંતા ગુણની પ્રવૃત્તિ કેવી રીતે છે ? તે કહે છે - (૧) (જેમ) વીર્ય ગુણ તે સર્વ ગુણને સહકાર દિયે છે તેમ જ્ઞાન ગુણના ઉપયોગ વિના વીર્ય સ્તૂરી શકે નહીં તેથી વીર્યને સહાય જ્ઞાન ગુણનું છે તથા જ્ઞાનમાં રમણ તે ચારિત્રનું સહાય છે-એમ એક ગુણને અનંત ગુણનું સહાય છે. હવે જે ગુણ સહાય દિયે છે તે તો આત્માના ગુણમાં દાન-ધર્મ છે. એમ હે પ્રભુજી ! તમેં પ્રતિ-સમય અનંત સ્વગુણ-સહાયરૂપ દાન તે અનંતું દ્યો છો પણ કેવારે ક્ષય પામો નહીં. બીજા જગતમાં દાનના આપનાર કેટલેક કાર્લે થઈ જાય અને તમેં સાદિ-અનંત કાલ સ્વાધીનપણે સ્વગુણરૂપ પાત્રને અનંતુ દાન અક્ષયપણે ઘો છો પણ કેવારેં ક્ષીણ ન થાઓ માટે અક્ષય થકા દાન આપો છો. એવો દાન-ગુણ તમારે વિષે છે. (૨) અને જે ગુણને સહાયરૂપ શક્તિની પ્રાપ્તિ, તે લાભ છે. For Personal www.ainelibrary org ate Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ બીજાને જે ચિંતવે તે લાભ થાય તે પણ નિર્ધાર નહીં અને હે પ્રભુજી ! તમારે વિષે ચિત્તના વિકલ્પરૂપ જે લાભાર્થીપણું તે નથી તો પણ લાભ અનંતો છે માટે અચિંત્યા લાભના ધણી છો. એહવો લાભ-ગુણ છે, | (૩) વલી હે પ્રભુજી ! તમેં પોતાના પર્યાયને પ્રતિ-સમયે ભોગવો છો પણ પ્રયાસ વિના ભોગવો છો માટે તમે યત્ન વિના-પ્રયત્ન વિના ભોગમયી છો. | (૪) જીવના સર્વ ગુણની જે પ્રવૃત્તિ, તેનું સહાય જે વીર્ય તે અનંતું અન્ય-સહાય વિના ફુરી રહ્યું છે પણ તે વીર્યની ફુરણા, વિના પ્રયાસું એટલે ઉદ્યમ વિના વીર્ય ફુરે છે. | (૫) વલી શુદ્ધ સ્વ-ગુણ કેતાં સ્વાભાવિક જે સ્વ-ગુણ તેહનો ઉપભોગ છે. એ પાંચ અંતરાયની પ્રકૃતિના ક્ષય થયાથી પાંચ ગુણ પ્રગટ્યા છે એટલે હે પ્રભુજી ! તમને સ્વરૂપનું દાન, સ્વરૂપનો લાભ, સ્વ-પર્યાયનો ભોગ, સ્વ-ગુણનો ઉપભોગ, સ્વ સર્વ પરિણતિ સહકાર શક્તિ તે વીર્ય-એ રીતેં ધર્મ પ્રગટ થયા છે. | ત વતુર્થTયાર્થઃ || 8 || एकातिक आत्यंतिको, સુશ્રુતજ્ઞાથીનો,વિના! निरुपचरित निद्वंद्व सुख, પ્રત્યકાળની ડિતitin श्रीसुपास.॥५॥ अर्थ : हे परमात्मन् ! आपको जो आत्मिक सुख-आनन्द प्राप्त हुआ है वह, एकान्तिक (अल्प भी दु:ख से रहित, एकान्तरूप से) सुखमय है । आत्यन्तिक (जिससे बढ़कर अन्य सुख नहीं ऐसा) है, सहज (स्वाभाविक), अकृत (किसी के द्वारा नहीं किया गया) है, स्वाधीन (अन्य की अपेक्षारहित) है, निरूपचरित (जिसमें कोई उपचार नहीं ऐसा अकाल्पनिक) है, निर्द्वन्द्व (परद्रव्य के मिश्रण-भेलसेल से रहित) है, अहेतुक (अन्य किसी पदार्थ के संयोग से न पैदा होनेवाला) है तथा पीन (प्रबल-पुष्ट) असाधारण कोटि का सुख है। અર્થ : પરમાત્મા ! આપને જે આત્મિક સુખ-આનંદ પ્રાપ્ત થયો છે તે, એકાંતિક-લેશ પણ દુઃખ વિનાનો એકાન્ત સુખમય છે. આત્યંતિક-જેનાથી ચડિયાતું બીજું સુખ કોઈ નથી એવું છે. સહજ-સ્વાભાવિક છે. અકૃત-કોઈનાથી કરેલું નથી. સ્વાધીન-બીજાની અપેક્ષા વિનાનું છે. નિરુપચરિત-જેમાં કોઈ ઉપચાર નથી તેવું અકાલ્પનિક છે. નિર્બન્દુ-પ૨ દ્રવ્યના સંયોગથી જન્ય નથી અને પીન-પ્રબળ-પુષ્ટ એવું અસાધારણ કોટિનું સુખ પ્રભુને હોય છે. સ્વ. બાલાવબોધઃ વલી, હે પ્રભુજી ! તમને જે સુખ પ્રગટ્યાં છે તે સુખ કેહવાં છે? જે એકાંતિક કેતાં એકલું સુખ, જે પાછો દુ:ખ પામે નહીં. વલી, આત્યંતિકો કેતાં જેથી બીજું વલી વધારે સુખ કોઈ નથી એટલે સર્વથી અધિક તે પણ સહજ કેતા સ્વભાવનું. અકૃત કેતાં અણકીધું પણ કોઈનું કરેલું નહીં. વલી, તે પોતાને સ્વાધીન-પોતાને વશ પણ પરાધીન નહીં. વલી, નિરુપચરિત કેતાં જે ઉપચારરૂપ નહીં. અછતા આરોપને ઉપચાર કહિયેં, તે એ સુખમાં કાંઈ ઉપચારપણું નથી. સંસારમાં શાતાવેદનીનું સુખ તે ઉપચરિત સુખ છે કેમકે શાતા મધ્ય સુખ-ધર્મ નથી પણ અજ્ઞાન-ભૂલેં સંસારી આત્મા સુખ માનેં છે પણ વડેરા એને સુખ કહેતા નથી. જે સંસારાભિનંદી મોહેં મૂઢ પરમાર્થને અજાણતા વિષયમૃદ્ધ થકા ઈંદ્રિય-દેહજનિત વિષય-સુખને સુખ માને છે તે જાતે સુખ નહીં. યત: - વિપવસુદં તુવરવું વિચ, સુવરૂપરિવારો ઉતાર્જીવ ! તં સુમુવારા, ૩વારો વિ T તવં '' તિ વિશેષાવય || (વિ. HT, T. ર૦૦૬). www.ainelibrary.org Jain Education international For P & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ચિકિત્સાની જેમ દુ:ખના પ્રતિકારથી વિષયસુખ દુ:ખરૂપ જ છે. તે ફક્ત ઉપચારથી સુખ છે અને ઉપચાર તથ્ય વગર થતો ન તથા, શાતાનો ઉદય તે પણ સ્વ-ધર્મરોધક છે અને પુદ્ગલ-કર્મનો વિપાક છે માટે તે સુખ નહીં. "सायाऽसायं दुक्खं, तबिरहमि य सुहं जओ तेणं। દ્વિસુ તુવવું, સુન ફેરિંદ્રિયામાં '' || ત || (વિ.મ.'HTTI-૨ T. ર૦૧૬) અર્થ : શાતા અને અશાતા-બન્ને દુ:ખરૂપ છે અને જે કારણથી તે બન્નેના વિરહમાં જ સુખ છે તે કારણથી દેહ અને ઇન્દ્રિયોમાં દુઃખ ? તથા દેહ અને ઇન્દ્રિયોના અભાવમાં જ સુખ છે. એમ ઓદયિક-સુખ તે સુખ નહીં. જે સિદ્ધ નિરુપમ અનંત આત્મ-સ્વભાવ-પ્રાગુભાવ ભોક્તાપણે છે તે જ સુખ જાણવું. વલી, નિર્દક કહેતાં જેમાંહે દુઃખ-દુદ અન્ય જીવ તથા અજીવ દ્રવ્યનો સંયોગ નહીં એટલે પર વસ્તુનો ભેલ નથી. કદાપિ પર વસ્તુ કારણ પામીને ઉપનું હોય. તિહાં કહે છે જે-તે સિદ્ધ-સુખ કેહવું છે? કે અન્ય કેતાં બીજા દ્રવ્યનું હેતુપણું જેમાં નથી. વલી, પીન કેતાં પુષ્ટ છે-પ્રબલ છે. માટે, શ્રી સુપાર્શ્વજિનનું જે આત્મિક સુખ તે મહાનંદ છે. | || રૂતિ ૫ગ્નમITયાર્થઃ || ૬ | एक प्रदेश ताहरे, પ્રવ્યાવણનાથો, વિના तसु पर्याय अविभागता, ગળાશ તમાયો,ડિતડી 11 શ્રી સુબાપ્પીધો अर्थ : हे प्रभो ! आपका अव्याबाधसुख जो सब आत्मप्रदेशों में पूर्णतया प्रकट हुआ है, उसमें से एक भी आत्मप्रदेश में रहे हुए अव्याबाधसुख के पर्याय के अविभाग (केवली की बुद्धि से भी जिसका विभाग न हो सके, ऐसा सूक्ष्म अंश) को एक एक आकाशप्रदेश पर रखने में आवे तो भी वह लोकालोक में नहीं समा सकता । अर्थात् सर्व आकाश-प्रदेशों की अपेक्षा भी आपके एक आत्मप्रदेश में रहे हुए अव्याबाधसुख के पर्याय अनन्तगुण अधिक हैं। | અર્થ : હે પ્રભુ ! આપનું અવ્યાબાધ સુખ જે સર્વ આત્મપ્રદેશોમાં પૂર્ણતયા પ્રગટેલું છે, તેમાંથી એક પણ આત્મ-પ્રદેશમાં રહેલા અવ્યાબાધ સુખના પર્યાયના અવિભાગ(કેવલીની બુદ્ધિથી પણ જેનો વિભાગ ન થઈ શકે એવા સૂક્ષ્મ અંશ)ને એક-એક આકાશ-પ્રદેશ ઉપર ગોઠવવામાં આવે તો પણ તે લોકાલોકમાં સમાઈ ન શકે અર્થાત્ સર્વ આકાશ-પ્રદેશો કરતાં આપના એક આત્મ-પ્રદેશમાં રહેલ અવ્યાબાધ સુખના પર્યાયો અનંત-ગુણા અધિક છે. | સ્વો. બાલાવબોધ : વલી, હે પ્રભુ ! તમારા આત્માના એક પ્રદેશને વિષે અનંત ગુણ-અનંત પર્યાય છે તેમાંહે હે પ્રભુજી ! તાહારેં એક પ્રદેશે જે અવ્યાબાધ ગુણ સમાઈ રહ્યો છે તે અનંતો છે. | તે અવ્યાબાધ સુખના પર્યાય, તેના અવિભાગ તે કેવલીની પ્રજ્ઞાર્યું છેદ્યાં જેહના એક ખંડના બે ખંડ ન થાય તેને અવિભાગ કહિયે-તે અવિભાગ. લોક તથા અલોકાકાશના એકેકા પ્રદેશે એકેકો સુખનો અવિભાગ રાખિયેં, તો પણ સર્વાકાશ કહેતાં લોક-અલોકરૂપ આકાશમાં સમાય નહીં એટલે આકાશના પ્રદેશથી પણ તમારે એક પ્રદેશું રહ્યું જે અવ્યાબાધ સુખ તેના અવિભાગ અનંતગુણા છે. વત : fuત્તાગો મવથમાં સાંત" ||’ રૂતિ || ક્ષેત્ર-ધર્મથી ભાવ-ધર્મ સદા અનંત-ગુણા છે. || રૂત્તિ પણ વાર્થઃ || ૬ || www.Jainelibrary.org For Pertex Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ .. समाद्यमंटनविकमा ६६ वायदवारणावते ३०१२पण्ण तिचायतर अल्यत्तरमंडलविकनाराम गतकाजायात तबाह्यपरिक्षय प्रशिक्षण वितात न्यात सायत विक Ques प्याणपतीचानकतावमयमालागमिडावा हाशादाश्शविकाशातीमा एनरसच्चा। लमीमयपदममितिमंदनानकिन्नड दाणपणसमदसदिय तागाडयाना मिहाशातीगिसहावागा गगसहिम्ममावश्यास्म ममलय अंतरर४ संच रवि मंडल तर मंडलातसयाउनु मिरविणामंडलेत्तरियां जायणमहाना सहमियासुन्नीयबादाडायणंतराया मडलतिरमानामाजम au/३/ da स्यात ग्राम वापाया याशिय पाइन्यते दिपजमंडलयो। घवाननकामनम, वानिकता पत्तियंत्रका तिवा तलंन्यात परा:अदित्य मन्मंडलानिदक्षिण प्रतिश्रीमातरयामा लिवितावावजगार बादामेटालअन विस्गमकररलेसर्ययोगामकर्ममातिमापनाnam अस्तवमंडाला पुष्पास्वावधा योत्तरमंडल। काकीपर 4 कोणवीual मुलव३१ प्राम यो३३३३ नवयम मंत्र जगता एलएड गुणवासंघमया सरस्म मंडलालवणणाम डलदसगंलवायण अगा तापनि गनिसहमिादा चंदम्मामंडला अंतर माण जाटणमा पराकदियं ॥man दोडायणामूरमा मंडलाणंदवतिअंतरय चंदरसायणातीसोसार यशि पूर्व सूर्य पश्चि मालप ४२६३ नवा का 3 'लवण मिया नय २५मानागीण 70/२६३ रे (७) कर्मबहकाविज्ञान सुजमाकविका बटरकविक्रानियसक्षगतापमानामुपगरणसिमास्तविज्ञानिय एकाधविकाश नागरक्षफ्रिानिबाविसानिमाया |शररकसकिनकिरिमामादारगाअहमाराधना दाक्षिणानतरालयासालमातसिशम कंदा॥३३॥ काालयामदाकालासरुवपडिरुवमतायातदाचवमाणिलादातीरमयतदाम दातरम||३वा किंनरकिंधरिसमरिमामदाधिमतदयश्कायामदकायगीटारीमीयजा पिशावाश्मामलाव: कालावत: यक्षश्मामलाममा राक्षसधन लावसकरुपयनवम मादाका मालवले गंन्सिामनिवला (८) For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ਉਜਾਗਰੂਕ ਹੋ ਕਤਰ ਤੇ s() www.ainelibrary.com For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ एमअनंत गुणनो धणी, યુઇ તૌ સાdiદો, વિગતini भोग रमण आस्वादयुत, પ્રકુટુંપચ્યો , ડિતડી/11 શ્રી ગુણાઝ.થી अर्थ : इस प्रकार हे प्रभो ! आप ज्ञानादि अनन्त गुण के अधिपति हैं और उन सब गुणों का आनन्द भी अलग-अलग है । आप उन सर्व गुणों को भोगते हैं, उनमें ही रमणता करते हैं तथा उन गुणों का आस्वादन भी करते हैं । अत : भोग, रमण, आस्वादरूप अनन्त आनन्द में आप सदा विलास कर रहे हैं । अतः हे प्रभो ! आप ही परमानन्दमय परमात्मा हैं । અર્થ : આ રીતે હે પ્રભુ ! આપ જ્ઞાનાદિ અનંત ગુણના અધિપતિ છો અને તે સર્વ ગુણોનો આનંદ પણ જુદો જુદો છે. તેમ જ આપ તે સર્વ ગુણોને ભોગવો છો, તેમાં જ રમણતા કરો છો અને તે ગુણોના આસ્વાદને પણ ચાખો છો. તેથી ભોગ-૨મણ-આસ્વાદરૂપ અનંત આનંદમાં આપ સદા વિલાસ કરી રહ્યા છો માટે હે પ્રભુ ! આપ જ પરમાનંદમય પરમાત્મા છો. સ્વો. બાલાવબોધ : એમ કહેતાં એ રીતેં, હે પ્રભુજી ! તમેં અનંત ગુણના ધણી છો. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-અવ્યાબાધ-અમૂર્તતાઅગુરુલઘુ-દાન-લાભ-ભોગ-ઉપભોગ-કર્તા-ભોક્તા-પરિણામિકતા-અચલ-અવિનાશી-અનંત-અજ-અનાશ્રયી-અશરીરી-અણાહારી-અયોગીઅલેશી-અવેદી-અકષાયી-અસંખ્યપ્રદેશી-અચલ-અક્રિય-શુદ્ધ સત્તા પ્રાગુભાવરૂપ નિત્ય-અનિત્ય, એક-અનેક, સત્-અસત્, ભેદ-અભેદ, ભવ્યત્વઅભવ્યત્વ, સામાન્ય-વિશેષ ઈત્યાદિ અનંત ગુણ-પર્યાયરૂપ ધર્મના ધણી છો અને તે ગુણ-ગુણનો જુદો જુદો આનંદ છે. | તિહાં દૃષ્ટાંત કહે છે, જેમ સંસારી જીવને ધનનું સુખ ભિન્ન છે-રૂપનું સુખ ભિન્ન-ભોજનનું સુખ ભિન્ન-દેખવાનું સુખ ભિન્ન-સ્થાનકનું સુખ ભિન્ન છે, તેમ સિદ્ધ આત્માને પણ ગુણ-ગુણનું સુખ ભિન્ન-ભિન્ન છે તેથી અનંતો-અનંત રીતેં આનંદ છે. એટલા સર્વ ગુણનો આનંદ છે. તે સર્વનો ભોગ પણ છે કેમ કે, ભોગવ્યા વિના આનંદ થતો નથી એટલે અનંતા ગુણના આનંદનો ભોગ અનંતો છે. તેમજ તે સર્વ ગુણને વિષે અસંતું રમણ પણ છે, તેમ અનંતો આસ્વાદ પણ છે. કેમકે, અનંતા ગુણને આસ્વાદીને ભોગી થયો થકો અનંત આનંદને વિકસે છે તેથી હે પ્રભુ ! તમેં પરમાનંદ છો. ઈહાં ગુણ-ગુણીનો અભેદ ઉપચાર બોલાવ્યો-જે પરમાનંદમયી તેહી જ પરમાનંદ ! એહવા પરમ દેવ છો. | ત સતાવાર્થ: || ૭ || તે કે છે જ (૧૦) For Penge Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ अव्याबाध रूचि धई, થાવાથી,કિનાડી! વાંદ્રપઢતે રે, પરમાનંમાથી,ગિની | શ્રીમુવર્ણ.cો अर्थ : अव्याबाधसुख के स्वामी परमात्मा को देखकर साधक भी स्वसत्ता में रहे हुए वैसे अव्याबाधसुख को प्रकट करने हेतु उत्सुक बनता है । तब वह सद्गुरु की शरण में जाकर, संयम को स्वीकारकर अव्याबाधसुख को प्रकट करने की साधना करता है और क्रमशः परमानन्द की समाधि को प्राप्त करता है । अर्थात् साधक स्वयं भी देवों में चन्द्र समान अरिहन्त एवं सिद्धपद को प्राप्त करता है । અર્થ : અવ્યાબાધ સુખના સ્વામી પરમાત્માને જોઈને સાધક પણ સ્વ-સત્તામાં રહેલા તેવા અવ્યાબાધ સુખને પ્રગટ કરવા ઉત્સુક બને છે. ત્યારે તે સદ્ગુરુના શરણે જઈ સંયમનો સ્વીકાર કરી અવ્યાબાધ સુખને પ્રગટ કરવાની સાધના કરે છે અને અનુક્રમે પરમાનંદની સમાધિને પામે છે અર્થાત્ સાધક પોતે પણ દેવોમાં ચન્દ્ર સમાન અરિહંત અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. સ્વ. બાલાવબોધ : એહવું પરમાનંદરૂપ અવ્યાબાધ સુખ શ્રી પરમાત્મા પ્રભુને વિષે છે. તે મેં નિર્ધાર કર્યો તેવારેં જાણ્યું કે, જેવું અવ્યાબાધ સુખ શ્રી સુપાર્શ્વ પ્રભુને વિષે છે, એહવું જ સુખ માહારે વિષે પણ છે. એહવું જાણપણું પ્રગયું. તેથી ભવ્ય જીવને ઉપયોગ આવ્યો જે-હું પણ જ્ઞાનાદિ અનંત-ગુણી છું. હવે માહાર શુદ્ધાનંદ-ભોગ કેવારેં પ્રગટે ? - એહવા ઉપયોગે જે જીવ જ્યષ્ઠ મહિનામાં જેમ પપીહો તૃષાતુર મેઘનો રુચિ થઈને વરસાદને અભિલાષે વરતે, તેની પર્વે જે ઉત્તમ જીવા અવ્યાબાધ સુખનો રુચિ-અભિલાષી થઈને પુદ્ગલસંયોગજન્ય જે સુખ તે તો વિષ-ભક્ષણ સમાન આત્મ-સ્વરૂપનું ઘાતક જાણીને તેથી ઉભગ્યો થકો એક આત્માનંદ કેવારે પ્રગટે ? કિમ પ્રગટે ? એવો થકો વર્તે. પછી તેહના સાધક જે મુનિરાજ, તેનાં ચરણ સેવતાં ઉદાસીન થઈને સાધે કહેતાં નિપજાવે, આત્મિક અવ્યાબાધ સુખ પ્રત્યે એટલે ઉત્તમ જીવ સ્યાદ્વાદ-આગમ શ્રવણ કરી પાંચ આશ્રવથી વિરમી શુદ્ધ સંયમી થઈ દેહનિઃસ્પૃહી થકો મોક્ષને સાધે. उक्तं च - "पंचासवविरत्ता, विषयविजुत्ता समाहिसंपत्ता । रागदोषविमुत्ता, मुणिणो साहति परमटुं ।। १ ।। आउसु खीणमाणेसु, पाणवियोगे वि जे समाहिपया । सावयदड्ढगयावि हु, मुणिणो साहंति परमटुं ।। २ ।।" અર્થ : પાંચ આશ્રવોથી વિરક્ત, વિષયથી વિયુક્ત, સમાધિપ્રાપ્ત અને રાગ-દ્વેષથી વિમુક્ત એવા મુનિઓ પરમાર્થને સાધે છે. આયુષ્ય ક્ષીણ થતાં, પ્રાણોના વિયોગમાં પણ જેઓ સમાધિ પદવાળા છે એવા, હિંસક પશુઓની દાઢામાં સપડાયેલા મુનિઓ પણ પરમાર્થને સાધે છે. એહવા મુનિરાજ ત્રિકાલ વિષયના અવાંછિક તત્ત્વ-ગવેષી, તસ્વ-રસિયા, તત્ત્વાનંદરુચિ, પોતાનું તત્ત્વ અનાદિનું કર્મસંગે દબાણું તે પ્રગટ કરવા માટે સકલ પુદ્ગલ-ભાવથી વિરક્ત થઈને જે આત્મા નિપજાવે છે તે જીવ નિમિત્તાવલંબની થઈ સ્વરૂપાવલંબન કરતાં સ્વરૂપ મળે એકત્વ પામીને ક્ષપકશ્રેણિ આરોહણ કરી ઘનઘાતિ કર્મ ખપાવીને સયોગી કેવલી થઈ પછી શેલેશીકરણ કરી નિઃકર્મા થઈને દેવ જે ધર્મદેવ મુનિરાજ, તેમાંહે ચંદ્રમા સમાન એહવું અરિહંત પદ, તેને તે જીવ પામે જેમાં પરમાનંદની સમાધિ છે. અને, સકર્મારૂપ અવસ્થા તે મહા વ્યાધિ છે. માટે, નિરાવરણ, નિઃકર્માવસ્થા તે પરમ સમાધિરૂપ છે તે અવસ્થા શ્રી સુપાર્શ્વ પરમાત્માને અવલંબતાં જીવ પામે. માટે, શ્રી સુપાર્શ્વ પ્રભુની સદા સેવના કરવી, એહી જ આધાર-ત્રાણ-શરણ છે. | | ત ગરમ થાર્થ: /૮ // ।। इति सप्तम श्री सुपार्श्वजिन स्तवनम् ।। ७ ।। For Persona 4 &cate Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ સાતમા સ્તવનનો સાર.... જગતના સર્વ જીવોને સુખ અને આનંદ બહુ જ પ્રિય છે. ભવાભિનંદી જીવો નવા-નવા ભૌતિક પદાર્થોના સંયોગમાં જ સુખ-આનંદ માની ભૌતિક પદાર્થો મેળવવા-ભોગવવા માટે અનેકવિધ પ્રયત્નો કરતા હોય છે. પુદ્ગલજન્ય ભૌતિક સુખ એ દુઃખરૂપ જ છે છતાં અજ્ઞાનવશ જીવ તેમાં સુખની કલ્પના કરે છે. ભૌતિક સુખ શાતાવેદનીયના ઉદયથી પ્રાપ્ત થાય છે અને તે કર્મનો વિપાક આત્મિક ગુણનો બાધક બને છે, તેથી તેને સાચું સુખ કેમ કહી શકાય ? માટે, શાતા કે અશાતા-બન્ને દુઃખરૂપ જ છે. તે બન્નેના અભાવથી શરીર અને ઈન્દ્રિયોના સંયોગ વિના જે સહજ આત્મિક સુખ છે એ જ સાચું સુખ છે-પરમ સુખ છે. આત્માના સહજ અવ્યાબાધ સુખને ક્ષાયિક ભાવે-પૂર્ણપણે પ્રાપ્ત કરનારા પરમાત્માના આ સુખની અનંતતાનું તથા બીજા અનંત ગુણોના અનંત આનંદનું સ્વરૂપ આ સ્તવનમાં બતાવવામાં આવ્યું છે. પરમાત્માના આવા અનુપમ આનંદ અને સુખનું સ્વરૂપ સાંભળીને સાધક પણ તેવા સુખ અને આનંદને પ્રાપ્ત કરવા માટે તેના ઉપાયરૂપ પ્રભુએ બતાવેલી સમ્યક્ રત્નત્રયી (તત્ત્વરુચિ- તત્ત્વબોધ-તત્ત્વરમણતા)ની સાધનામાં તત્પર બને છે. એ સાધના છે સર્વ પુદ્ગલ-પરભાવથી નિવૃત્ત થવું અર્થાત્ હિંસાદિ પાંચ આસર્વોને તજવા અને શુદ્ધસંયમ-સ્વભાવરમણતાને પ્રાપ્ત કરવી. આ સાધના દ્વારા આત્મા અનુક્રમે અવ્યાબાધ સુખ આદિ અનંત ગુણોના પરમાનંદને પ્રાપ્ત કરે છે. सातवें स्तवन का सार ... संसार के जीवों को सुख और आनन्द बहुत ही प्रिय है । भवाभिनन्दी जीव नये-नये भौतिक पदार्थों के संयोग में ही आनन्द मानकर भौतिक पदार्थों को प्राप्त करने और उन्हें भोगने के लिए अनेकविध प्रयत्न करते हैं । पुद्गलजन्य भौतिक सुख दुःखरूप ही है फिर भी अज्ञानता के वश जीव उसमें सुख की कल्पना करता है । भौतिक सुख सातावेदनीय के उदय से प्राप्त होता है और वह कर्मविपाक आत्मिक गुण का बाधक बनता है अतः उसे सच्चा सुख कैसे कहा जा सकता है ? साता या असाता, दोनों दुःखरूप ही हैं । उन दोनों के अभाव से शरीर और इन्द्रियों के संयोग बिना जो सहज आत्मिक सुख है, वही सच्चा सुख हैं । है, परम सुख आत्मा के सहज अव्याबाधसुख को क्षायिकभाव से पूर्णरूप से प्राप्त करनेवाले परमात्मा के इस सुख की अनन्तता के स्वरूप को तथा दूसरे अनन्त गुणों के अनन्त आनन्द के स्वरूप को इस स्तवन में बताया गया है । परमात्मा के ऐसे अनुपम आनन्द और सुख के स्वरूप को सुनकर साधक भी वैसे सुख और आनन्द को प्राप्त करने के लिए उसके उपायरूप प्रभु द्वारा प्रदर्शित सम्यग् रत्नत्रयी (तत्त्वरुचि, तत्त्वबोध, तत्त्वरमणता) की साधना में तत्पर बनता है । यह साधना है, सर्व पुद्गल परभाव से निवृत्त होना । अर्थात् हिंसादि पांच आस्रवों को छोडना, शुद्धसंयम-स्वभाव रमणता को प्राप्त करना । शुद्धसंयम की इस साधना द्वारा आत्मा क्रमशः अव्यावाधसुख आदि अनन्त गुणों के परमानन्द को प्राप्त करता है । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૭(૧) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન ૭(૨) શ્રી સિદ્ધચક્ર યંત્ર... આ યંત્રના ધ્યાનથી જ્ઞાનાનંદ અને ચારિત્રાનંદની પ્રાપ્તિ થાય છે. ૭(૩) અઢીઢીપ... ૭(૪) ૧૪ રાજલોક - (અવ્યાબાધ સુખ અનંત છે. પ્રભુના એક આત્મપ્રદેશમાં જે અવ્યાબાધ સુખ છે તેના એક પર્યાય અવિભાગનું સુખ પણ લોકાલોકમાં સમાતું નથી. લોકાલોકની વિશાળતા ૧૪ રાજલોક વિ. લઘુસંગ્રહણીના ચિત્રોના માધ્યમથી સમજાય છે. જુઓ ગાથા-૬) ૭(૫) નવપદજી ૭(૬) ચંદ્ર-સૂર્યનાં માંડલાં ૭(૭) ચંદ્ર-સૂર્યનાં માંડલાં ૭(૮) ૮ વ્યંતર દેવો ૭(૯) ઉર્ધ્વલોક અને સિદ્ધશિલા - ઉર્ધ્વલોકમાં સાંસારિક સુખની પરાકાષ્ઠા જ્યારે સિદ્ધશિલા ઉપર રહેલા જીવોની આત્મિક સુખની પરાકાષ્ઠા હોય છે. ૭(૧૦) વિદ્યાદેવીઓ For PA← & & Private Use Only www.jainelitrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ Jamin Edalon International For Personal Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ RUN अथ अष्टम श्री चंद्रप्रभजिन स्तवनम् || श्री श्रेयांस जिन अंतरजामी - ए देशी || श्री चंद्रप्रभ जिन पद सेवा, हेवायें जे हलिया जी। आतम गुणअनुभवथीमलिया, तेभवभयथी टहियाजी॥ श्रीचंद्रप्रभ.॥१॥ Jain Education Intemational Forpersonal &Private Use Only १७१ Page #175 -------------------------------------------------------------------------- ________________ अर्थ : जिन भाग्यवान साधकों को श्री चन्द्रप्रभस्वामी भगवान् के चरणों की विधिपूर्वक सेवा करने की आदत पड़ गई है अर्थात् प्रभुसेवा ही जिनका जीवन है, उनको आत्मा के ज्ञानादि गुणों का अवश्य अनुभव होता है और उनके भवभ्रमण का भय दूर हो जाता | અર્થ : જે ભાગ્યવાન સાધકોને શ્રી ચન્દ્રપ્રભ સ્વામી ભગવાનના ચરણની વિધિપૂર્વક સેવા કરવાની હેવા-ટેવ પડી ગઈ છે એટલે કે પ્રભુસેવા જ જેમનું જીવન છે તેમને આત્માના જ્ઞાનાદિ ગુણોનો અવશ્ય અનુભવ થાય છે અને તેમનો ભવ-ભ્રમણનો ભય ટળી જાય છે. સ્વો. બાલાવબોધ : હવે શ્રી ચંદ્રપ્રભ ભગવાનની સ્તવના કહે છે અને સેવના પણ લખાવે છે, તે શ્રી ચંદ્રપ્રભ નામા આઠમાં પ્રભુની પદ કેતાં ચરણની સેવા અથવા અરિહંત પદની સેવના, તેહની હેવા કેતાં ચાલ-રીત તેહમાં જે હલિયા કહેતાં તેવી ટેä પડ્યા છે તેહને પ્રભુસેવન વિના કાલ જાય નહીં. ' જેહને અસંખ્યાત પ્રદેશે શ્રી પ્રભુ પરમાત્મા પરમ પૂજ્યનું આરાધ્યપણું છે તે જીવ-આત્મા ચેતના-લક્ષણ, અસંખ્યાત-પ્રદેશી, સ્વધર્મના કર્તા, સ્વ-ધર્મના ભોક્તા, પોતાના ગુણ જ્ઞાન-દર્શનાદિક તેહનો અનુભવ કહેતાં ભોગવવું તેહથી મલ્યા છે એટલે આત્મગુણભોગી થયા છે, તે જ જીવ ભવ કેતાં ચાર ગતિરૂપ સંસાર તેહનો જે ભય જન્મ-મરણ-સ્વરૂપરોધક કર્માધીનતારૂપ તેહથી ટળ્યા છે એટલે યથાર્થ રીતેં જે પરમાત્માને સેવે તે અવશ્ય અસંસારી થાય. તે માટે ટલવા યોગ્ય થયા તે ટલ્યા. એ ન્યાયે હર્ષનું વચન છે. જો કારણ મળે તો કાર્ય નીપજે તેમ ઉત્તમ જીવ અરિહંત-સેવન પરિણામ્યા-પ્રભુ મલ્યાના હર્ષે સંસાર-સમુદ્રને ગોપદ સમાન માને છે. | | તિ પ્રથમITયાર્થ: || 9 || द्रव्य सेव वंदन नमनादिक, अर्चन वही गुणग्रामोजी। भाव अभेदथवानी ईहा, परभावे निःकामो जी॥ CO 6; (o अर्थ : प्रभु को वन्दन करना, नमन करना, पूजन करना, उनके गुणों का कीर्तन करना-यह द्रव्यसेवा-पूजा है और बाह्य सुख की आशंसा किये बिना श्री अरिहन्त परमात्मा के साथ अभेदभाव एकत्वरूप से तन्मय होने की इच्छापूर्वक की जाती हुई द्रव्यसेवा, यह भाव सेवा है । द्रव्यसेवा भावसेवा का कारण होने से आदरणीय है । साध्यरूचि बिना द्रव्यपूजा आत्महित साधक न होने से निष्फल है । सेवा के चार प्रकार हैं : नाम सेवा, स्थापना सेवा, द्रव्य सेवा और भावसेवा । इनमें से प्रथम की दो सेवाओं का अर्थ सुगम होने से यहाँ उनका उल्लेख नहीं किया है । द्रव्य सेवा की व्याख्या दूसरी गाथा में बताई है । अब भावसेवा के दो मुख्य प्रकार और उसके अवान्तर भेदों का वर्णन करते है । અર્થ : પ્રભુને વંદન-નમન-પૂજન કરવું, તેમના ગુણોનું કીર્તન સ્તવન કરવું એ દ્રવ્ય સેવા-પૂજા છે અને બાહ્ય સુખની આશંસા વિના શ્રી અરિહંત પરમાત્મા સાથે અભેદભાવ-એકત્વપણે તન્મય થવાની ઈચ્છાપૂર્વક કરાતી દ્રવ્ય-સેવા એ ભાવ-સેવા છે. દ્રવ્ય-સેવા ભાવ-સેવાનું કારણ હોવાથી આદરણીય છે. સાધ્ય-રુચિ વિનાની દ્રવ્ય-પૂજા આત્મ-હિત સાધક ન હોવાથી નિષ્ફળ છે. સેવાના ચાર પ્રકાર છે : (૧) નામ-સેવા (૨) સ્થાપના-સેવા (૩) દ્રવ્ય-સેવા અને (૪) ભાવ-સેવા. તેમાં પ્રથમની બે સેવાનો અર્થ સુગમ હોવાથી તેનો ઉલ્લેખ અહીં નથી કર્યો. દ્રવ્ય-સેવાની વ્યાખ્યા બીજી ગાથામાં બતાવી છે. હવે ભાવ-સેવાના બે મુખ્ય પ્રકાર અને તેના પેટા ભેદોનું વર્ણન કરે છે. For Persona q www.ainelibrary.org ate Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ સ્વો. બાલાવબોધ : તે સેવના ચાર પ્રકારની છે, (૧) નામ-સેવના (૨) સ્થાપના-સેવના (૩) દ્રવ્ય-સેવના (૪) ભાવસેવના. તેમાં નામ તથા સ્થાપના-એ બે સેવના તો સુગમ છે અને દ્રવ્ય-નિક્ષેપાના બે ભેદ છે ઃ એક આગમથી દ્રવ્ય-નિક્ષેપો અને બીજો નો-આગમથી દ્રવ્ય-નિક્ષેપો. તિહાં જે આગમથી દ્રવ્ય-નિક્ષેપો તે તો જે સેવના પદનો અર્થ-વિધિ જાણે પણ તે કાલેં તે અર્થનો ઉપયોગ નથી તે આગમથી દ્રવ્યનિક્ષેપો કહિયેં. ‘‘ગળુવગોનો નં ।।’’ રૂતિ અનુયોગદ્વારવવનાત્ ।। અર્થ : અનુપયોગ એ દ્રવ્ય છે. હવે બીજો નો-આગમથી દ્રવ્ય-નિક્ષેપો. તેહના વલી ત્રણ ભેદ છે, એક જ્ઞ-શરીર, બીજું ભવ્ય-શરીર, ત્રીજું તવ્યતિરિક્ત-શરીર. તિહાં જે-જે સેવના ભાવરૂપેં પરિણમ્યા હતા પણ પ્રાણ-મુક્ત થયા તેહનાં શરીર તે ‘જ્ઞ-શરીર' દ્રવ્ય-નિક્ષેપે છે એ પહેલો ભેદ તથા જે જીવ હમણાં તો સેવનાપણે પરિણમ્યા નથી પણ અનાગત કાર્લે ભાવ-સેવનાપણે પરિણમશે તે ‘ભવ્ય-શરીર' દ્રવ્ય-નિક્ષેપો કહિયેં. એ સર્વ દ્રવ્ય-નિક્ષેપો તે નૈગમ-નયને મર્તે છે-તે બીજો ભેદ. તથા જે સેવનાની પ્રવૃત્તિ અંતરંગ ભાવ-સેવનાને કારણપણે વરતે, તે ‘તદ્બતિરિક્ત’ દ્રવ્ય-નિક્ષેપે સેવના કહિયેં.-એ ત્રીજો ભેદ કહ્યો. તેમાંહે જે યોગની વંદન-નમનાદિક પ્રવૃત્તિ તે ‘વ્યવહાર-નવેં’ દ્રવ્ય-સેવના અને જે અંતરંગ વિકલ્પે બહુમાનાદિક તે ‘ૠજુસૂત્ર-નયં’ દ્રવ્ય-સેવના. એ રીતે દ્રવ્ય-સેવનાનું સ્વરૂપ કહ્યું. એટલે જે અરિહંતના ચાર નિક્ષેપરૂપ કારણ દૃષ્ટિગોચર-શ્રવણગોચર-સ્મરણગોચરપણું પામીને જે જીવ વંદન-કરજોડન-નમન મસ્તક નમાવવું ઈત્યાદિક અભ્યુત્થાન, અંજલિ આધિનતાદિકરણ, ચંદન-પુષ્પાદિર્કે કરીને અર્ચન વલી ગુણગ્રામ-જે મુખથી મધુર ધ્વનિયેં ગુણ કહેવા-ગાવા તે ‘દ્રવ્ય-સેવા' જાણવી. અને જે આત્મા સંસાર-પરામુખ, અરિહંતના ગુણનું અત્યંત બહુમાન, અસંખ્યાત-પ્રદેશેં અરિહંતની-અરિહંતતાની આશ્ચર્યતા-અદ્ભુતતા તથા અરિહંત નિમિત્તના વિરહૈં અક્ષમતા અને અરિહંત-ઈહારૂપ પરિણામ-તેહથી અભેદપણે થવાની-ભાવપર્ણ નિપજાવવાની ઈહા, તે ‘દ્રવ્યસેવા’ લેખે છે. પરંતુ ભાવ-રુચિપણા વિના દ્રવ્ય-પ્રવૃત્તિ તે બાલ-લીલા સમાન છે તે માટે ઈહાં કહ્યો જે ભાવ, તેહથી અભેદ થવાની ઈહા સહિત જે સેવા તે ‘દ્રવ્ય-સેવા’ જાણવી. એકલી દ્રવ્ય-પ્રવૃત્તિ માર્જર(બિલાડી)-સંયમ કલ્પ છે. દ્રવ્ય-પ્રવૃત્તિ વિના એકલા ભાવ-ધર્મને પણ તત્ત્વાર્થ-ટીકામાં આચાર્યે સાધન કહ્યું છે. તથા સમ્મતિગ્રંથે - ‘વરરાખજ્ઞાળા, સસમય-પરસમવ-મુવાવારા | ચરળ રાસ સર, નિર્જીવ ય યુદ્ધ ન યાતિ || 9 ||'' नाणाहिओ वरतरं, हीणोवि हु पवयणं पभावंतो । 7 ય તુવર ાંતો, યુદ્ધોવિ ગપ્પામો પુરો ।। ૨ ।।'' અર્થ : ચરણ-કરણમાં પ્રધાન(પ્રવૃત્તિવાળા હોવા છતાં) સ્વ-સમય અને ૫૨-સમયથી રહિત (જ્ઞાનરૂપી)વ્યાપારવાળા જીવો (હકીકતમાં) નિશ્ચયથી શુદ્ધ એવા ચરણ-કરણના રહસ્યને જાણતા નથી. પ્રવચનની પ્રભાવના કરતો (આચારથી) હીન એવો જ્ઞાનાધિક પણ શ્રેષ્ઠતર છે, નહિ કે દુષ્કર(તપ)ને કરતો અને આચારથી શુદ્ધ એવો અલ્પાગમવાળો પુરુષ. ઈત્યાદિક વચનેં ‘ભાવ-ધર્મ' તે મુખ્ય છે. દ્રવ્ય વિના ભાવ તે ગુણકારી છેં પણ ભાવ-સાધ્યરુચિ વિના એકલું દ્રવ્ય તે કામનું નથી. એ પરંપરા છે. વલી, ૫૨-ભાવ જે આત્મ-ધર્મથી અન્ય પુણ્ય-બંધ શુભ-કર્મનો વિપાક, તેહની કામના-અભિલાષા વિના જે દ્રવ્ય-સેવના તે કામની જાણવી. ।। રૂતિ દ્વિતીયથાર્થઃ ।। ૨ ।। 業 For Personal & Private Use Only ૧૭૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ MTIT UN ON VITATION REC untiin . DUBLIN tia VA POPOL WWW RG A2 111 s '. (2) For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ भाव सेत अपवाद नैगम, प्रभु गुणने संकल्पं जी। संग्रह सत्ता तुम्यारोपें, भेदाभेद विकल्प जी॥ श्री चंद्रप्रभ.॥३॥ अर्थ : भावसेवा के दो प्रकार है : (१) अपवाद भावसेवा और (२) उत्सर्ग भावसेवा । इनमें से प्रथम अपवाद भावसेवा सात नय की अपेक्षा से सात प्रकार की है । वह यहाँ बताते हैं(१) श्री अरिहन्त परमात्मा के गुणों का चिन्तनात्मक संकल्प करना, नैगमनय की अपेक्षा से भावसेवा है । संसारसिक जीव का परिणाम अनादिकाल से बाह्य विषयादि में ही होता है । जब तक प्रभु के अपूर्व गुणों का स्वरूप उसकी समझ में नहीं आता तब तक अशुभ संकल्पों का निवारण नहीं होता । परन्तु पुण्योदय जागृत होने से जब जीव को प्रभु के गुणों का स्वरूप जानने-समझने को मिलता है तब वह विषयादिक के संकल्प-विकल्प को हटाकर प्रभु के गुणों का चिन्तन करता है । प्रभुगुण का संकल्प, साधक का अन्तरंग आत्म-परिणाम होने से वह भावसेवा है। (२) श्री अरिहंत परमात्मा की पूर्णरूप से प्रकट हुई आत्मसम्पत्ति का चिन्तन कर, अपनी आत्मसत्ता भी शुद्ध संग्रहनय की दृष्टि से वैसी ही है, ऐसा विचार कर, दोनों की समानता की बारंबार भावना करना । तथा, अपनी शुद्ध सत्ता जो अब तक अप्रकट है, उसके लिए खेद पश्चात्ताप करने के साथ प्रभु की प्रकट शुद्ध सत्ता के प्रति अपार बहुमान भाव विकसित करना । साथ ही द्रव्य, क्षेत्र, काल और भाव की अपेक्षा से भी परमात्मा और स्व-आत्मा का भेद और सत्ता के साधर्म्य से अभेद का चिन्तन कर अपनी अप्रकट सत्ता को प्रकट करने की रुचि के साथ एकाग्र बनकर चिन्तन करना-यह संग्रहनय की अपेक्षा से भावसेवा है । अर्थ : भाव-सेवाना ।२ छ - (१) अपवाह भाव-सेवा (२) स माव-सेवा. તેમાં પ્રથમ અપવાદ ભાવ-સેવા સાત નયની અપેક્ષાએ સાત પ્રકારની છે તે અહીં બતાવે છે (૧) શ્રી અરિહંત પરમાત્માના ગુણનો ચિંતનાત્મક સંકલ્પ કરવો તે ‘નેગમ-નય'ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે. સંસારરસિક જીવનો પરિણામ અનાદિ કાળથી બાહ્ય વિષયાદિનો જ હોય છે. . જ્યાં સુધી પ્રભુના અપૂર્વ ગુણોનું સ્વરૂપ તેના જાણવામાં નથી આવતું ત્યાં સુધી અશુભ સંકલ્પોનું નિવારણ થતું નથી પરંતુ પુણ્યોદય જાગ્રત થતાં જ્યારે જીવને પ્રભુના ગુણોનું સ્વરૂપ જાણવા-સમજવા મળે છે ત્યારે તે વિષયાદિકના સં કલ્પ-વિકલ્પનું ( નિવારણ કરી પ્રભુના ગુણોનું ચિંતન કરે છે. પ્રભુ-ગુણનો સંકલ્પ એ સાધકનો અંતરંગ આત્મ-પરિણામરૂપ હોવાથી તે ‘ભાવ-સેવા' છે. | (૨) શ્રી અરિહંત પરમાત્માની પૂર્ણપણે પ્રગટેલી આત્મ-સંપત્તિનું ચિંતન કરી પોતાની આત્મ-સત્તા પણ શુદ્ધ સંગ્રહ-નયની દૃષ્ટિએ તેવી જ છે, એમ વિચારી બન્નેની તુલ્યતાનું વારંવાર ભાવન કરવું. તથા પોતાની શુદ્ધ-સત્તા જે અત્યાર સુધી અપ્રગટ છે, તે બદલ હૃદયમાં ખેદ-પશ્ચાત્તાપ કરવા સાથે પ્રભુની પ્રગટ શુદ્ધ-સત્તા પ્રત્યે અપાર આદર-બહુમાન ભાવ કેળવવો. તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ પરમાત્મા અને સ્વ-આત્માનો ભેદ અને સત્તાના સાધર્મ્સથી અભેદ વિચારી પોતાની અપ્રગટ સત્તાને પ્રગટાવવાની રુચિ સાથે એકાગ્ર બની ચિંતન કરવું. એ સંગ્રહ-નયની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે. स्वा. मासामोपवे, भाव-निक्षेपाना छेते , मागम भाव-निक्षेपो, जी४ी नो-मागम भाव-निक्षेपो. તિહાં ભાવ-સેવનાના પદના અર્થને જાણતો થકો તેવા ઉપયોગે પ્રવૃત્ત તે પુરુષને આગમથી ભાવ-સેવના કહિઍ. એ આધારાધેયનો અભેદ ગ્રહી નિક્ષેપો કહ્યો. તથા, જે જીવ ભાવ-સેવનામેં પરિણમ્યા તેહની ભક્તિ-સાધના-પરિણતિ તે નો-આગમથી ભાવ-સેવના કહિયે. For Peregou Page #179 -------------------------------------------------------------------------- ________________ ઈહાં મૂલ વસ્તુ-ધર્મે વિચારતાં આત્મ-દ્રવ્યને વિષે સેવ્ય-સેવક ભાવ નથી સત્તાયે સર્વ દ્રવ્ય સમાન છે અને કોઈ દ્રવ્ય કોઈનો ધર્મ લેતાંદેતાં નથી. પણ, સંસારી જીવ તે અનાદિનો અઢાર-પાપસ્થાનકે પરિણમ્ય વિભાવ-ભાવિત થકો કર્મમયી થઈને સંસારી પુગલનો ભિખારી તત્ત્વનો ચૂક્યો મોહને બંદીખાને દુ:ખમયી થઈ રહ્યો છે. તે જેવારે સ્વરૂપને પામે તેવારેં સિદ્ધ-પરમેશ્વર થાય. - તે તો શ્રી અરિહંત નિઃકર્મા તત્ત્વભોગીને પૂજ્યપણે અવિલંબતાં નીપજે, માટે સ્વ-કાર્ય કરવાને જે પરમાત્મા નિષ્પન્ન-સિદ્ધ તેહને નિમિત્ત- કારણપણે અવલંબીને અતરંગ પરિણતિથી સેવે. તે જિહાં સુધી એની શુદ્ધ-સત્તા સંપૂર્ણપણે ન થાય તિહાં સુધી એ સેવક અને સંપૂર્ણ શુદ્ધાનંદમયી થયા તે સેવ્ય જાણવા. એ નિમિત્તાવલંબી સેવા તે ‘અપવાદ-સેવા' અને તે સેવા કરતાં પોતાનું સાધ્ય નિપજાવવું તે ઉત્સર્ગ સેવા કહિયે. उक्तं च“उक्कोसो उस्सग्गो, जस्स संपुण्ण निम्मल सब्भावो । | વેવાણ તસTIR[, તવૃદિરો ને વિદો || 9 ||'' તિ | અર્થ : જે જેહનો ઉત્કૃષ્ટો સંપૂર્ણ નિર્મલ-નિર્દોષ સ્વભાવ થયો જેથી આગલ બીજી અવસ્થા કાંઈ નહીં તે ઉત્સર્ગ કહિર્યો અને એ ઉત્સર્ગને નિપજાવવા માટે કારણરૂપ જે માર્ગ અંગીકાર કરવો તે અપવાદ કહિયેં. ઈહાં સેવા મળે જે આત્મ-સાધન થયું તે ઉત્સર્ગ અને તે આત્મ-સાધન નિપજાવવાને જે કારણ અવિલંળ્યાં જોઈએ તે સર્વ અપવાદૈ જાણવું. તેમાં અરિહંતની સેવના તે આત્મ-સાધનાનું કારણ છે તેથી એ ‘અપવાદ-સેવના’ છે, તે સાત નર્યો કરી સાત ભેદં છે. તે સાત નયનું સંક્ષેપે સ્વરૂપ બતાવે છે(૧) “નેTH: સત્યારોપાશ્રયથા યત્ર સ તૈયામ:’’ અર્થ : જિહાં અનેક નામાદિક ગમા ગ્રહવાય તથા સંકલ્પ, આરોપે અને અંશે પણ વસ્તુને માને તે ‘નગમ-નય’ કહિયે. (૨) “સંસ્કૃતિ વસ્તુ સત્તાત્પર્વ સામાન્ચ સ સંપ્રદ : '' અર્થ : જે સર્વને સંગ્રહે, સર્વનું ગ્રહણ કરે, વસ્તુની છતી સામાન્યપણે ગ્રહે તે ‘સંગ્રહ-નય’ કહિયેં. (૩) “સંપ્રદ Jટીતં કર્થ વિના વિપકતત્તિ વ્યવહાર : '' અર્થ : સંગ્રહ-નયે ગ્રહ્યું જે સામાન્ય તેહને અંશ-અંશભેટૅ જૂદું-જૂદુ વેહેંચે તે ‘વ્યવહાર-નય’ કહિયેં. (४) “अतीतानागतवक्रत्वपरिहारेण ऋजु सरलं वर्तमानं सूत्रयतीति ऋजुसूत्रः।" અર્થ : જે ૫ જૂ-સરલ વર્તમાન અવસ્થાને ગ્રહે, અતીત-અનાગતની વક્રત્વતાને લેખે નહિં-તે ‘આજુસૂત્ર-નન્ય' કહિયેં, (૫) શાર્થi તદ્ધર્મપરિતિઃ તિ શ4 : '' અર્થ : પ્રકૃતિ-પ્રત્યયાદિક વ્યાકરણ-વ્યુત્પત્તિએ સિદ્ધ થયેલો શબ્દ, તેમાં જે પર્યાયાર્થ બોલે તેપણે પરિણમે-વસ્તુને માને. તથા, તત્ત્વાર્થવૃત્તો - "शब्दवशादर्थप्रतिपत्तिरिति शब्द : शब्दनयश्च शब्दानुरूपं अर्थमिच्छति ।" અર્થ : શબ્દના વશથી અર્થની પ્રાપ્તિ(સ્વીકૃતિ) થાય છે માટે શબ્દ અને શબ્દનય-આ બન્ને શબ્દને અનુરૂપ અર્થને ઈચ્છે છે. તે શબ્દ-નય કહિયેં. (६) “सम्यक् प्रकारेणार्थपर्यायवचनपर्यायत ः सकलभिन्नवचनं भित्रभिन्नार्थत्वेन तत्समुदाययुक्ते ग्राहक इति समभिरूढनयः।" અર્થ : જે વસ્તુના વિદ્યમાન-પર્યાય તથા જે નામના યાવત્ વચન-પર્યાય છે તે સર્વ શબ્દ ભિન્ન છે. યથા-ઘટ, કુંભ ઈત્યાદિ. જે શબ્દ ભિન્ન તેહનો અર્થ પણ તભાવરૂપપણે ભિન્ન છે. તે સર્વ વચન-પર્યાયરૂપ પરિણમતી વસ્તુને વસ્તુપણે ગ્રહે તે ‘સમભિ-રૂઢ-નય' કહિયે. (૭) “સર્વ કર્યપર્યાય યાર્થપૂર્વન વં પથાર્થતા મૃત: પર્વમૂત: '' અર્થ : સર્વ અર્થ-પર્યાય અનંતા, તે સ્વ-ધર્મ સંપૂર્ણ પોતાની ક્રિયા-કાર્ય પૂર્ણ જે વસ્તુનો ધર્મ છે તે તેમ સંપૂર્ણપણે થયો તે ‘એવંભૂત-નય’ કહિયે. ઈહાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર-એ ચાર નયને દ્રવ્યાર્થિકપણે ‘દ્રવ્ય-નિક્ષેપે' માન્યા છે અને શબ્દાદિક ત્રણ નયને પર્યાયાર્થિકપણે ‘ભાવ-નિક્ષેપૅ’ માન્યા છે. તથા સિદ્ધસેન દિવાકરે આદ્ય ત્રણ નયને ‘દ્રવ્યપણે’ કહ્યા છે અને ઋજુસૂત્રાદિક ચાર નયને ‘ભાવપણે ' કહ્યા છે તેનો આશય કહે છે જેવસ્તુની અવસ્થા ત્રણ છે : (૧) પ્રવૃત્તિ, (૨) સંકલ્પ, (૩) પરિણતિ-એ ત્રણ ભેદ છે. તેમાં જે યોગ-વ્યાપાર સંકલ્પ તે ચેતનાના યોગ સહિત મનના વિકલ્પ તેને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રવૃત્તિ-ધર્મ' કહે છે. તથા, સંકલ્પ-ધર્મને ઉર્દક મિશ્રપણા માટે ‘દ્રવ્ય-નિક્ષેપો' કહે છે. માત્ર એક પરિણતિ-ધર્મ ને ‘ભાવ-નિક્ષેપો' કહ્યો છે અને સિદ્ધસેન દિવાકરે વિકલ્પ તે ચેતના માટે ‘ભાવ-નય’ ગવષ્યો છે. અને પ્રવૃત્તિની સીમ ‘વ્યવહાર-નય’ છે અને સંકલ્પ તે ‘ઋજુસૂત્ર-નય’ છે તથા એકવચન-પર્યાયરૂપ પરિણતિ તે ‘શબ્દ-નય’ છે અને For Personal cate Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ સકલવચન-પર્યાયરૂપ પરિણતિ તે ‘સમભિરૂઢ-નય’ છે તથા વચનપર્યાય-અર્થપર્યાયરૂપ સંપૂર્ણ તે “એવંભૂત-નય’ છે. માટે એ શબ્દાદિક ત્રણ તે વિશુદ્ધ નય છે. ભાવ-ધર્મ મધ્યે મુખ્ય ભાવ તે ઉત્તર-ઉત્તર સૂક્ષ્મતાના ગ્રાહક છે. એ રીતે નયનો અધિકાર સંક્ષે મેં કહ્યો. - હવે એ સાતે નર્યો કરી ‘અપવાદ ભાવ-સેવના'ના સાત ભેદ કહે છે : (૧) શ્રી અરિહંતરૂપ સ્વ-જાતિ અન્ય-દ્રવ્ય, તેહના સ્વરૂપને ચિંતવને જે ચેતનાનો અંશ-પ્રભુના ગુણને અનુયાયી સંકલ્પ પહેલાં કેવારેં ન થયો હતો તે સંકલ્પ વિષયાદિકથી નિવારીને પ્રભુ-ગુણે જોડ્યો. એ નિમિત્તાવલંબીપણા માટે “અપવાદ', અંતરંગ પરિણામ તે ‘ભાવ સેવના', સંકલ્પરૂપ એક ગમે માટે ‘નગમ-નમેં’ અપવાદ ભાવ-સેવના જાણવી.-એ આત્મ-સિદ્ધિ નીપજાવવાનું કારણ છે. | (૨) શ્રી અરિહંત દેવની નિષ્પન્ન અસંખ્યાત-પ્રદેશે નિરાવરણ સર્વ સ્વ-શક્તિને ચિંતવે. પોતાની સત્તા પણ તેહવી વિચારે, ઉભયનો તુલ્યારોપ કરે અને અણનિપનાનો પશ્ચાત્તાપ કરે. નિપનાનું પરમાત્મ-ધર્મનું બહુમાન કરે. તથા ‘ભેદ' કહેતાં દ્રવ્યથી-ક્ષેત્રથી-કાલથી-ભાવથી શ્રી પ્રભુજી તથા માહરું દ્રવ્ય ભિન્ન છે અને સત્તા-સાધર્મ ‘અભેદ' છે.-એહવા સાપેક્ષપણે જે બહુમાનયુક્ત સત્તા પ્રગટ કરવાની રુચિવંત એવો વિકલ્પ, તે ‘સંગ્રહ-નકે’ અપવાદ ભાવ-સેવના કહિયેં. | તિ તૃતીયTTયાર્થ: | || વ્યક્ટરંતનાતાલ નિન, चरणें जिन गुणरमणाजी। પ્રમુગુણ ગાવી પuિrખેં, ऋजु पदध्यान स्मरणा जी॥ શ્રી ચંgબોજો अर्थ : (३) साधक जब भी अरिहन्त परमात्मा की केवलज्ञानादि गुण सम्पत्ति का और आठ प्रातिहार्य, चौंतीस अतिशय तथा पैंतीस गुणयुक्त वाणी आदि उपकार-सम्पदा का सतत स्मरण करने के साथ प्रभु की प्रभुता, सर्वोत्तमता आदि का विचार करके प्रभुभक्ति में अपना भावोल्लास बढ़ाता है और उसके द्वारा प्रभु के गुणों में रमणता-तन्मयता प्राप्त करता है तब उसके क्षायोपशमिक ज्ञानादि गुणों की प्रवृत्ति प्रभु के गुणों का अनुसरण करनेवाली बनती है, यह व्यवहारनय की अपेक्षा से अपवाद भावसेवा है। (४) श्री अरिहन्त परमात्मा के गुणों का आलंबन लेकर स्व-आत्मा के अन्तरंग परिणामरूप क्षायोपशमिक रत्नत्रयी में तन्मय होना, अर्थात् आत्मस्वरूप के ध्यान में तन्मय बनना, यह ऋजुसूत्रनय की अपेक्षा से अपवाद भावसेवा है । | અર્થ : (૩) સાધક જ્યારે શ્રી અરિહંત પરમાત્માની કેવળજ્ઞાનાદિ ગુણ-સંપત્તિના અને આઠ પ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશય તથા પાંત્રીસ ગુણયુક્ત વાણી વગેરે ઉપકાર-સંપદાના સતત સ્મરણ સાથે પ્રભુની પ્રભુતા-સર્વોત્તમતા વગેરેનો વિચાર કરી પ્રભુ-ભક્તિમાં પોતાનો ભાવોલ્લાસ વધારે છે અને તેના દ્વારા પ્રભુના ગુણમાં રમણતા-તન્મયતા પ્રાપ્ત થાય છે, ત્યારે સાધકના જે ક્ષાયોપથમિક જ્ઞાનાદિ ગુણોની પ્રવૃત્તિ પ્રભુના ગુણોને અનુસરવાની બને છે. તે ‘વ્યવહાર-નય’ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે. | (૪) શ્રી અરિહંત પરમાત્માના ગુણોનું આલંબન લઈને સ્વ-આત્માના અંતરંગ પરિણામરૂપ ક્ષાયોપથમિક રત્નત્રયીમાં તન્મય બનવું એટલે કે આત્મ-સ્વરૂપના ધ્યાનમાં તન્મય બનવું તે ‘ઋજુસૂત્ર-નય’ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે. સ્વો. બાલાવબોધઃ (૩) પોતાના ક્ષયોપશમભાવિ જે જ્ઞાન-દર્શન-વીર્ય-ચારિત્ર, તે મર્યે પ્રતિ-સમર્ડે ભાસન શ્રી અરિહંતની શુદ્ધ સ્વરૂપ-સંપદા કેવલજ્ઞાનાદિક અને ઉપકાર-સંપદા જે દેશના-ધર્મકથન, તે શુદ્ધ ઉપકારીપણું છે તથા ચોત્રીશ અતિશય પાંત્રીશ વચનાતિશય, આઠ પ્રાતિહાર્યરૂપ For Pequeno Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ અતિશય-સંપદા, તિહાં જ ઉપયોગ રાખે અને કેવારેં શ્રી પ્રભુજીની પ્રભુતા વિસારે નહીં. બહુમાન મધ્યે શ્રી વીતરાગ તે સર્વથી અધિક-મોટાપણે સદહે, વીર્ય તે જિન-ભક્તિને વિષે ફોરવે તથા ચરણ કહેતાં ચારિત્રને શ્રી અરિહંતના ગુણને વિષે રમણ-એકત્વ-તન્મયતાપણું પામીને રહે. ઇહાં જે ક્ષાયોપશમી આત્મ-ગુણની પ્રવૃત્તિ ભાસનાદિક, તે સર્વ શ્રી અરિહંત-અનુયાયી થઇ તે માટે એ ‘વ્યવહાર-નવેં’ અપવાદ ભાવસેવના કહિયેં. | (૪) પ્રભુ શ્રી પરમાત્મા અયોગી અલેશી, તેના ગુણને અવલંબીન-આદરીને પરિણામ જે અંતરંગ આત્મ-દ્રવ્યની ક્ષયોપશમી-પરિણતિ સામાન્ય ચક્રભાવરૂપ, તે મધ્યે તન્મયપણે જે નહીં વીસરે એવા સ્મરણપણે તદુપયોગૅ રહે. - તે જિહાં સુધી ધર્મધ્યાનરૂપે આલંબી સાધે તિહાં સુધી ઋજુસૂત્ર-નમેં અપવાદ ભાવ-સવના કહિયેં.-એ પણ આત્મ-સાધનરૂપ જે ઉત્સર્ગ ભાવ-સેવા તેનું કારણપણું છે તેથી એ અપવાદ સેવા કહી. | ત વતુર્થTTયાર્થઃ || 8 || २न्हें शुक्ल ध्यानारोहण, समभिरुढ गुण दशमें जी। बीय शुक्ह अविकल्प एकत्यें, एवंभूत ते अममें जी॥ શ્રી ચંદ્રપ્રકોપી अर्थ : (५) श्री अरिहन्त परमात्मा के शुद्ध द्रव्य के आलम्बन द्वारा पृथक्त्व-वितर्क- सप्रविचाररूप शुक्नध्यान (प्रथम प्रकार) को ध्याना, शब्दनय । की अपेक्षा से अपवाद भावसेवा है । (६) दसवें सूक्ष्मसम्पराय-गुणस्थानक को प्राप्त करना, समभिरुढनय की अपेक्षा से अपवाद भावसेवा है । (७) बारहवें क्षीणमोह गुणस्थानक को (शुक्लध्यान के दूसरे प्रकार) अर्थात् निर्विकल्प- समाधि को प्राप्त करना, यह एवंभूतनय की अपेक्षा से अपवाद भावसेवा है । અર્થ : (૫) શ્રી અરિહંત પરમાત્માના શુદ્ધ દ્રવ્યના આલંબન વડે પૃથત્વ-વિતર્ક-સપ્રવિચારરૂપ શુક્લ-ધ્યાન(ના પ્રથમ પ્રકારને) ધ્યાવવું તે ‘શબ્દ-નય'ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે. (૬) દશમા સૂક્ષ્મ-સંપરાય ગુણસ્થાનકને પ્રાપ્ત કરવું તે ‘સમભિરૂઢ-નય'ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે. (૭) બારમા ક્ષીણ-મોહ ગુણસ્થાનકને(શુક્લ-ધ્યાનના બીજા પ્રકાર) એટલે કે નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરવી તે ‘એવંભૂત-નય’ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે. સ્વો. બાલાવબોધઃ (૫) હવે શ્રી પ્રભુરૂપ શુદ્ધ દ્રવ્યને આલંબીને જે જીવ ભાવ-મુનિ તત્ત્વ-રુચિ થઇ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નત્રયીમલી પરિણમીને જે પૃથક્વ-વિતર્ક-સપ્રવિચારરૂપ શુક્લ-ધ્યાનપણે પરિણમ્યો તેવારેં એ જીવ ‘શબ્દ-નર્યું' ભાવ-સેવનાવંત થયો. એટલે ઋજુસૂત્ર-નયમાં તો પ્રશસ્ત-ઉર્દક સહિત અરિહંત-ગુણની ઇષ્ટતાદિક પરિણામને સહકારૅ હતો અને જિહાં શબ્દ-નય થયો તિહાં પ્રશસ્તાલંબનનું કાર્ય પડે નહીં સાધક જે ભવ્ય જીવ તેહના ગુણ તે સર્વ પ્રભુ-ગુણથી એકત્વ થઇ સ્વરૂપ-એકત્વતા પામ્યા શુક્લ-ધ્યાનની શુદ્ધતાને પરિણામ્યા. તેવારે ‘શબ્દ-નય’ અપવાદ ભાવ- સેવન કહિયે. ઇહાં પણ નિમિત્તપૂર્વક મંડાણ છે તે માટે અપવાદૈ ભાવ-સેવના કહી અથવા સાધનપણા માટે અપવાદ કહી બોલાવ્યો. Jain Education Interational For Personal & Private Use Only ૧૭૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ (૬) જેવારેં સાધક જીવ દશમે સૂક્ષ્મ-સંપરાય ગુણઠાણે ચડ્યો, શુક્લ-ધ્યાનના પ્રથમ પાયાને અંતેં આવ્યો, પરમ નિર્મલ ભાવ વર્યો, તે વેલાએ જેટલી આત્મ-ગુણની સાધના કરતાં યોગ-વીર્યની સહાયૅ સાધકતા થાય તે સર્વ અપવાદું છે. અને ઉત્સર્ગમાર્ગે તો યોગ-ધર્મ પણ આત્માને તજવા યોગ્ય છે તે પણ તે કાલે સાધનારૂપ છે. તે માટે ઇહાં કારણિક ગ્રહ્યો પણ સ્વરૂપ મધ્યે નહીં અને જેટલું કારણરૂપ લહિયેં તે સર્વ અપવાદ છે. માટે દશમે ગુણઠાણે ‘સમભિરૂઢ-નર્યો ” અપવાદ ભાવ-સેવના છે.-એ પણ આસન્ન સાધક્તા . ૬ (૭) જેવારેં શુક્લધ્યાનને બીજે પાયે એકત્વ-વિતર્ક-અપ્રવિચારૂપે ચડ્યો, ભાવ-મુનિ નિર્વિલ્પ સમાધિ વર્યો, સ્વરૂપએકત્વે પરિણમ્યો, તેવારે સાધનાનું પૂર્ણપણું થયું તે માટે ‘એવંભૂત-નય’ સેવના થઇ. તો કોઇ પૂછે જે-અયોગી ગુણઠાણા સુધી સાધના છે તો ઇહાં ક્ષીણ-મોહ ગુણઠાણે સેવનાને એવંભૂત કેમ કહો છો? તેને ઉત્તર કહે છે જે-અયોગી સુધી તો ‘ઉત્સર્ગ-સાધના’ છે અને ઇહાં તો અપવાદ-સાધનાનો અધિકાર છે તેથી અપવાદ-સાધના ઇહાં પૂરી થઇ. વલી કોઇ પૂછે જે – અમમ-નિર્મોહ અવસ્થામાં શું અપવાદપણું છે? તેહને ઉત્તર જે-શુક્લ-ધ્યાનનો બીજો પાયો પણ હજી સચેતનાનું એક આત્મ-ધર્મ રાખવું-તે પ્રયોગ છે. હજી સયોગ-વીર્ય ઉદેકાનુગતનું સહાય છે તથા શ્રુતજ્ઞાનનું અવલંબન છે અને ક્ષયોપશમી શ્રુત તે ઉત્કૃષ્ટ ઉત્સર્ગ મૂલ આત્મિક વસ્તુ-ધર્મ નથી અને તેમનું આલંબન છે તિહાં સુધી અપવાદ છે તે માટે નિર્મોહી બારમે ગુણસ્થાનકે “એવંભૂત-નર્દે’ અપવાદે ભાવ-સેવા જાણવી. એ ‘અપવાદ ભાવ-સેવના'ના સાત નર્યો કરી સાત ભેદ કહ્યા. || રૂત્તિ પશ્ચમFITયાર્થ: | 4 | उत्सर्गे समकित गुण प्रगट्यो, नैगम प्रभुता अंश जी। संग्रह आतम सत्तारूबी, मुनि पद भाव प्रशंसे जी॥ [ શ્રી રંગ.. अर्थ : अब उत्सर्ग भावसेवा के सात प्रकार बताते हैं (१) जब तत्त्वनिर्धारणरूप क्षायिक सम्यक्त्व की प्राप्ति होती है तब पूर्ण प्रभुता का एक अंश प्रकट होता है। इससे आत्मा का कार्य एक अंश में सफल हुआ, ऐसा माना जा सकता है । यह नैगमनय से उत्सर्ग भावसेवा है । (२) सम्यक्त्व की प्राप्ति के पश्चात् जब भाव-मुनिपद को प्राप्त कर आत्मसत्ता का भासन, रमण और उनमें तन्मयता होती है तब उपादान का स्मरण जागृत होने से आत्मा स्वसत्तावलंबी बनता है, यह संग्रहनय से उत्सर्ग भावसेवा है । (३) अप्रमत्त दशा प्राप्त होने पर जब आत्मा की ग्राहकता, व्यापकता, भोक्तृता, कर्तृता आदि सर्व शक्तियाँ आत्मस्वरूप में प्रवृत्त होती हैं तब अन्तरंग व्यवहार वस्तुस्वरूप की अपेक्षा से होता है । यह अवस्था व्यवहारनय से उत्सर्ग भाव सेवा है । इस मुनिपद का भाव अतिशय प्रशंसनीय है। અર્થ : હવે ઉત્સર્ગ ભાવ-સેવાના સાત ભેદ બતાવે છે (૧) જ્યારે તત્ત્વ-નિર્ધારૂપ ક્ષાયિક- સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે પૂર્ણ પ્રભુતાનો એક અંશ પ્રગટ થાય છે તેથી આત્માનું એક અંશે કાર્ય સફલ થયું ગણાય છે તે ‘નૈગમ-નયે ' ઉત્સર્ગ ભાવ-સેવા છે. (૨) સમ્યકત્વ-પ્રાપ્તિ બાદ જ્યારે ભાવ-મુનિપદને પામી આત્મ-સત્તાનું ભાસન, રમણ અને તેમાં તન્મયતા થાય છે ત્યારે ઉપાદાનનું For Penge Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ જાગ્રત થવાથી આત્મા સ્વ-સત્તાવલંબી બને છે તે ‘સંગ્રહ-નયે’ ઉત્સર્ગ ભાવ-સેવા છે. (૩) અપ્રમત્ત-દશા પ્રાપ્ત થતાં જ્યારે આત્માની ગ્રાહક્તા-વ્યાપક્તા-ભોક્નતા-કર્દ્રતા આદિ સર્વ શક્તિઓ આત્મ-સ્વરૂપમાં પ્રવૃત્ત થાય છે ત્યારે અંતરંગ વ્યવહાર વસ્તુ-સ્વરૂપની અપેક્ષાએ થાય છે આ અવસ્થા ‘વ્યવહાર-નવે’ ઉત્સર્ગ ભાવ-સેવા છે. આ મુનિ-પદનો ભાવ અતિશય પ્રશંસનીય છે. સ્વો. બાલાવબોધ : હવે ‘ઉત્સર્ગમાર્ગે' ભાવ-સેવનાના સાત નર્યો કરી સાત ભેદ કહે છે, ઇહાં જેટલું આત્મ-ધર્મરૂપ સ્વ-કાર્ય નીપજે છે તે ‘ઉત્સર્ગ-સેવા' કહિયેં એટલે કરવા યોગ્ય જે કાર્ય, તે ઉત્કૃષ્ટ કરવું. પણ તેમાં જેટલી ઉણતા હોય તે માટે નય ફલાવવા જોઇયેં તે ફલાવી દેખાડે છે – (૧) જેવારેં આત્માનો શંકાદિ પાંચ અતિચારરહિત, ક્ષાયિક- આત્મિક તત્ત્વ-નિર્ધારરૂપ ‘શુદ્ધ સમકિત’ ગુણ પ્રગટ્યો તેવારેં એ સાધક આત્માનો એક અંશે પ્રભુતાનો ગુણ પ્રગટ્યો. તેથી આત્માનું એક અંશે કાર્ય થયું તે માટે “નૈગમ-નય” ઉત્સર્ગ ભાવ-સેવા થઇ. ઇહાં કોઇ પૂછશે જે-ગુણ નિપજ્યાં તેને સેવા કેમ કહો છો ? તેને ઉત્તર જે-તન્મયપણે થઇ રહેવું એ જ સેવનાનો અર્થ છે. તે છતાં તન્મયપણું થયું છે અથવા યદ્યપિ ગુણ તો પ્રગટ્યો પણ હજી આત્માના અનંતા ગુણનો સાધક છે માટે એને સેવના કહી છે. જેટલું ઉપાદાન-કારણપણું તેટલું ઉત્સર્ગ-સાધન છે તે માટે એને ‘ઉત્સર્ગ ભાવ-સેવા’ ગવેષી છે. उक्तं च आप्तमीमांसायाम् - ‘૩વવાdi ૩સો | નિમિત્તHવવાર સુદ્ધવારિ ||'' અર્થ : ઉપાદાન એ ‘ઉત્સર્ગ’ છે અને શુદ્ધ દેવરૂપી નિમિત્ત એ ‘અપવાદ' છે. એ ટીકા મળે છે. તેથી ઉપાદાનનિષ્પત્તિ તે ‘ઉત્સર્ગ-સેવા' જાણવી ! ઇહાં આત્માના અનંત ગુણ છે તેમાંથી એક ‘સમકિત’ ગુણ પ્રગટ્યો તે આત્માનો એક અંશ પ્રગટ્યો. તેથી જ એ ‘નગમ-નર્દે’ ઉત્સર્ગ ભાવસેવા થઇ અને એથી જ ઉત્સર્ગ આત્મ-ગુણ ‘પ્રભુતા' પણ પ્રગટી.. (૨) જેવારેં તે ભાવ-મુનિયે યદ્યપિ પોતાની આત્મ-સત્તા આવરી છે તો પણ જે છતી હતી તેને નિર્ધાર કરીને ભાસનગત કરી. તે હવે સ્વસત્તાલંબી શુદ્ધ ધર્મમયી થયો. તેથી જ ‘આત્મસત્તા' ભાસન-રમણ-એકત્વસત્તા સન્મુખ થકો રહે એટલે એ જીવ આજ સુધી સ્વ-સત્તાલંબી થયો નહીં તે થયો. એટલું ઉપાદાન સમર્યું માટે ‘સંગ્રહ-નર્યો’ ઉત્સર્ગ ભાવ-સેવા કહિયેં. | (૩) જેવારે તે સાધક જીવ અપ્રમત્ત-મુનિરાજ અવસ્થા પામીને ઉપાદાન-કારણતા સર્વ સ્વરૂપાલંબી કરી તે અવસ્થા આત્માની પરિણામપ્રવૃત્તિ-ગ્રાહકતા-વ્યાપકતા-ભોક્નતા-કર્તા-આદિક સર્વ સ્વરૂપે વલગી. તેવારેં અંતરંગ વસ્તુ-ગત જે વ્યવહાર તે વસ્તુ-સ્વરૂપે થયો તે ‘વ્યવહાર-નય' ઉત્સર્ગ ભાવ-સેવના કહિયેં. એ મુનિ-પદનો જે ભાવ તેહને પ્રશંસે કહેતાં વખાણે. _|| ડૂત પ થાર્થઃ || ૬ || ऋजुसूत्रे जे श्रेणिपदस्थे, आतमशक्ति प्रकाशेजी। यथाख्यात पद शब्द स्वस्यें, शुद्ध धर्म उल्लासे जी॥ થાક.છી For Personal & Private Use Only ૧૮૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ राणायाम प्रकाराला जाणारा अवसादमध्ये नरतझाने ८(3) ८(४) For Personal & Private Use Only . Page #185 -------------------------------------------------------------------------- ________________ अर्थ : (४) क्षपकश्रेणी में जो आत्मशक्तियाँ प्रकट होती हैं, वे ऋजुसूत्रनय से उत्सर्ग भावसेवा है । (५) यथाख्यात क्षायिक चारित्र का प्रकटीकरण होने पर जो शुद्ध, अकषायी आत्मधर्म उल्लसित होता है, वह शब्द नय से उत्सर भावसेवा है । अर्थ : (४) क्ष५-श्रेणीमा सात्म-शक्तिमोप्रगट थायछते ' सूत्र-नये समाव-सेवा छे. (૫) યથાખ્યાત ક્ષાયિક ચારિત્રનું પ્રગટીકરણ થતાં જે શુદ્ધ અકષાયી આત્મ-ધર્મ ઉલ્લસિત થાય છે તે ‘શબ્દ-નયે’ ઉત્સર્ગ ભાવ-સેવા છે. स्वा. पासामोध:(४) ४ात्मा१५-श्रेशिप रहयो थोपोतानीसात्मिशस्ति शेतi प्रगट ४३,तेने '*सूत्र-नय' उत्सर्गभावસેવના કહિયેં. (५) वारे सामान यथाण्यात यि यास्त्रि प्रगट थयुं तेवा (४) यास्त्रि-सारीमात्म-शक्ति प्रगटे. शुद्ध-मषायी-असंगीનિઃસ્પૃહરૂપ શુદ્ધ ધર્મ ઉલ્લાસ પામે. ચારિત્ર-સહકારી જે વીર્યાદિક તે પણ જે કષાયાનુયાયી ફરતા હતા તે સર્વ આત્મ-૨મણી થયા.-એ ધર્મ જેટલો ઉલ્લાસ પામે તે સર્વ ‘શબ્દ-નર્દે’ ઉત્સર્ગે ભાવ-સેવના જાણવી. ઇહાં સ્વરૂપ-રમણી અસહાયી થયો તે જેટલું અન્ય-અસહાયીપણું નીપવું તેટલું ‘ઉત્સર્ગ-સેવના' જાણવું. ।। इति सप्तमगाथार्थः ।। ७ ।। भावसयोगी अयोगी शैलेंसे, अंतिम दुग नय जाणो जी। । साधनताए निज गुण व्यक्ति, तेह सेवना वखाणो जी]] श्रीचंद्रप्रभ.॥८॥ अर्थ : (६) सर्व घाति कर्मों का क्षय करके अनन्त ज्ञान, अनन्त दर्शन, अनन्त चारित्र और अनन्त वीर्य को प्रकट करना अर्थात् तेरहवाँ सयोगी गुणस्थानक प्राप्त होना, यह समभिरुढनय की अपेक्षा से भावसेवा है । (७) शैलेशीकरण करके आत्मा अयोगी गुणस्थानक प्राप्त करता हैं, यह एवंभूतनय से उत्सर्ग भावसेवा है । इस प्रकार श्री अरिहन्त परमात्मा की सेवारूप साधना यह अपवाद भावसेवा है और उस साधना के द्वारा जो आत्मगुणों का प्रकटीकरण होता है वह उत्सर्ग भावसेवा है । क्योंकि अप्रकट आत्मगुणों को प्रकट करने में वह कारण भूत है । અર્થ : (૬) સર્વ ઘાતી કર્મોને ખપાવી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યને પ્રગટ કરવું અર્થાત્ તેરમા યોગી ગુણસ્થાનકને प्राप्त थ त सममि३६-नये समाव-सेवा छ. (૭) શૈલેશીકરણ કરી આત્મા અયોગી ગુણસ્થાનક પામે તે ‘એવંભૂત-નયે ' ઉત્સર્ગ ભાવ-સેવા છે. આ પ્રમાણે શ્રી અરિહંત પરમાત્માની સેવારૂપ સાધના-એ ‘અપવાદ' ભાવ-સેવા અને તે સાધના દ્વારા જે આત્મ-ગુણોનું પ્રગટીકરણ થાય છે-તે ‘ઉત્સર્ગ' ભાવ-સેવા છે. કેમકે અપ્રગટ આત્મગુણને પ્રગટ કરવામાં તે કારણભૂત છે. સ્વો. બાલાવબોધઃ (૬) જેવારેં એ આત્માર્થે સર્વ ઘન-ઘાતિકર્મ ક્ષય કરીને અનંતજ્ઞાન-અનંતદર્શન-અનંતચારિત્ર-અનંતવીર્ય એ ચાર મોટાં અનંતક પ્રગટ કર્યા. એ ચાર ગુણને સંકર તથા સહકારેં જે બીજા વક્તવ્ય તથા અવક્તવ્ય અનંતા સ્વ-ધર્મી ગુણ પ્રગટ થયા-આત્મિક આનંદી થયા तेवारे 'समभि३८-नये' समाव-सेवा थ. (७) शबेशी २९।१२-सात्मप्रशनोधन ३-अयोगी उपक्षी५j थायवारे 'अभूत-नये' उत्सर्गभाव-सेवनारावी. For Personal & Private Use Only ૧૮૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ ઇહાં કોઇ પુછશે જે, ‘એવંભૂત' મોક્ષને વિષે કેમ કહેતા નથી ? તેને ઉત્તર જે, મુક્ત આત્મા તો સિદ્ધ છે તેને નવું કાંઇ નીપજાવવું નથી અને અયોગીને તો સિદ્ધતા નિપજાવવી છે. માટે જેટલું કાર્ય અધુરું તેટલી સાધના કહીયેં અને જે સાધના તે સેવા છે માટે સાધનાનો અંત ‘અયોગી કેવલી’ છે. તેથી ઉત્સર્ગ ભાવ-સાધના તે ‘અયોગી કેવલી’ ગુણઠાણે કહી અને સિદ્ધનો ‘એવંભૂત' તે મુક્ત આત્મા છે.-એ રીતેં સાધના ઓલખાવી. એ ઉત્સર્ગ સેવનાના સાત નય કહ્યા. હવે એનું સ્વરૂપ બતાવે છે જે, એ સાધનતા કહેતાં સાધના કરતાં, જે નિજ ગુણ કેતાં પોતાના આત્માના ગુણ, તેનું વ્યક્તિ કેતાં પ્રગટપણું, તેહ સેવના કહેતાં આત્મ-સેવના, વખાણ કેતાં કહો. એટલે જેટલી સાધના તેટલી ‘અપવાદ-સેવા' જાણવી અને તે સાધના કરતાં-કરતાં જેટલી-જેટલી નવી આત્મ-શક્તિ પ્રગટવાની કારણતા સહિત જે આત્મ-શક્તિ પ્રગટે તે ‘ઉત્સર્ગ ભાવ-સેવા’ જાણવી અને શુદ્ધ નિષ્પન્ન સિદ્ધ અવસ્થા તે સાધ્ય છે અને જે પ્રગટ શુદ્ધ આત્મ-ધર્મપણે આત્મ-સંપૂર્ણતાને કારણપણે થતી સેવા તે ‘ઉત્સર્ગ ભાવ-સાધના” જાણવી ! - જે ઉત્સર્ગ ભાવ-સાધના, તે કાર્ય છે અને નિમિત્તાલંબી અપવાદ ભાવ-સેવા તે કારણ છે. શેષ સર્વ, દ્રવ્ય-સેવનાનું [(પ્રત્યંતરે) શેષ દ્રવ્યસેવા તે ભાવસેવાનું કારણ છે.-એ રીતેં કારણ-કાર્યભાવ જોડવો. | ત 1ણમાંથાર્થ: || ૮ || कारण भाव तेह अपवादें, कार्यरूप उत्सर्गे जी। आत्म भावतेभाव द्रव्य पद, દ્વારા પ્રવૃત્તિ નિઃાકીદ श्रीचंद्रप्रभ.॥५॥ OXXXXXXXXXXXXXXXXXXXXXXXX DOWNLOAD अर्थ : प्रस्तुत विषय में कारणभाव अर्थात् अरिहन्त-सेवा आत्मसाधना का मुख्य कारण होने से उसे अपवाद भावसेवा कहा जाता है और श्री अरिहन्त की सेवा से जो स्वगुण निष्पत्ति-उत्पत्तिरूप कार्य होता है वह उत्सर्ग भावसेवा है । इस प्रकार कारण-कार्यभाव का सम्बन्ध जानना चाहिए । उत्सर्ग अर्थात् पूर्ण निर्मल-निर्दोषभाव । उसका अर्थ यहाँ आत्मभाव लेना चाहिए । वन्दन-पूजनादि की बाह्य प्रवृत्ति, यह द्रव्यसेवा है । અર્થ : પ્રસ્તુત વિષયમાં કાર્ય-કારણભાવ એટલે અરિહંત-સેવા એ આત્મ-સાધનાનું મુખ્ય કારણ હોવાથી તેને ‘અપવાદ ભાવ-સેવા' કહેવાય છે અને શ્રી અરિહંતની સેવાથી જે સ્વ-ગુણ નિષ્પત્તિ-ઉત્પત્તિરૂપ કાર્ય થાય છે તે ‘ઉત્સર્ગ ભાવ-સેવા' છે. આ રીતે કારણ-કાર્યભાવનો સંબંધ જાણવો. ઉત્સર્ગ એટલે પૂર્ણ-નિર્મલ-નિર્દોષભાવ તેનો અર્થ અહીં આત્મ-ભાવ લેવાનો છે. અને વંદન-પૂજનાદિની બાહ્ય પ્રવૃત્તિ એ ‘દ્રવ્ય-સેવા’ છે. સ્વો, બાલાવબોધઃ ઇહાં જેટલો કારણભાવ કહેતાં કારણપણો તે સર્વ ‘અપવાદૈ” જાણવો અને જેટલું કાર્ય જે સ્વગુણ-નિષ્પત્તિ તેટલો ‘ઉત્સર્ગ' જાણવો. એ ઉત્સર્ગ તથા અપવાદનાં લક્ષણ તથા ફેલાવણી સર્વ બૃહત્કલ્પભાગમાંથી તથા તેની ટીકાથી વિસ્તારપણે જોઈ લેજો. જેટલો આત્મિક ભાવધર્મ પ્રગટ્યો તે ‘ભાવ-નિક્ષેપો' અને જેટલું બાહ્ય પ્રવર્તન તે ‘દ્રવ્ય-નિક્ષેપો’ જાણવો. એવી શ્રી ચંદ્રપ્રભ સ્વામીની સેવાર્થે જે હલિયા તે આત્મ-ધર્મ સંપૂર્ણ વરે. | તિ નવમથાર્થ: || ૬ || www.ainelibrary.org For Personal & Private Use Only - ૧૮૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ઇહાં કોઇ પુછશે જે, “એવંભૂત' મોક્ષને વિષે કેમ કહેતા નથી ? તેને ઉત્તર જે, મુક્ત આત્મા તો સિદ્ધ છે તેને નવું કાંઇ નીપજાવવું નથી અને અયોગીને તો સિદ્ધતા નિપજાવવી છે. માટે જેટલું કાર્ય અધુરું તેટલી સાધના કહીયે અને જે સાધના તે સેવા છે માટે સાધનાનો અંત ‘અયોગી કેવલી’ છે. તેથી ઉત્સર્ગ ભાવ-સાધના તે ‘અયોગી કેવલી’ ગુણઠાણે કહી અને સિદ્ધનો ‘એવંભૂત’ તે મુક્ત આત્મા છે.-એ રીતેં સાધના ઓલખાવી. એ ઉત્સર્ગ સેવનાના સાત નય કહ્યા. હવે એનું સ્વરૂપ બતાવે છે જે, એ સાધનતા કહેતાં સાધના કરતાં, જે નિજ ગુણ કેતાં પોતાના આત્માના ગુણ, તેનું વ્યક્તિ કેતાં પ્રગટપણું, તેહ સેવના કહેતાં આત્મ-સેવના, વખાણ કેતાં કહો. એટલે જેટલી સાધના તેટલી “અપવાદ-સેવા' જાણવી અને તે સાધના કરતાં-કરતાં જેટલી-જેટલી નવી આત્મ-શક્તિ પ્રગટવાની કારણતા સહિત જે આત્મ-શક્તિ પ્રગટે તે ‘ઉત્સર્ગ ભાવ-સેવા’ જાણવી અને શુદ્ધ નિષ્પન્ન સિદ્ધ અવસ્થા તે સાધ્ય છે અને જે પ્રગટ શુદ્ધ આત્મ-ધર્મપણે આત્મ-સંપૂર્ણતાને કારણપણે થતી સેવા તે ‘ઉત્સર્ગ ભાવ-સાધના’ જાણવી ! જે ઉત્સર્ગ ભાવ-સાધના, તે કાર્ય છે અને નિમિત્તાલંબી અપવાદ ભાવ-સેવા તે કારણ છે. શેષ સર્વ, દ્રવ્ય-સેવનાનું [(પ્રત્યંતરે) શેષ દ્રવ્યસેવા તે ભાવસેવાનું કારણ છે.-એ રીતે કારણ-કાર્યભાવ જોડવો. || ત ૩૫TTOાર્થ: || ૮ || कारण भाव तेह अपवादें, कार्यरूप उत्सर्ग जी। आत्म भावतेभाव द्रव्य पद, વપ્રિવ્રુત્તિ નિકો શ્રી ચંદ્રામ.લી. XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX XXXXXXXXXXXXXXXXXXXXX RXXXXXXXXXXXXXXXXX अर्थ : प्रस्तुत विषय में कारणभाव अर्थात् अरिहन्त-सेवा आत्मसाधना का मुख्य कारण होने से उसे अपवाद भावसेवा कहा जाता है और श्री अरिहन्त की सेवा से जो स्वगुण निष्पत्ति-उत्पत्तिरूप कार्य होता है वह उत्सर्ग भावसेवा है । इस प्रकार कारण-कार्यभाव का सम्बन्ध जानना चाहिए । उत्सर्ग अर्थात् पूर्ण निर्मल-निर्दोषभाव । उसका अर्थ यहाँ आत्मभाव लेना चाहिए । वन्दन-पूजनादि की बाह्य प्रवृत्ति, यह द्रव्यसेवा है । | અર્થ : પ્રસ્તુત વિષયમાં કાર્ય-કારણભાવ એટલે અરિહંત-સેવા એ આત્મ-સાધનાનું મુખ્ય કારણ હોવાથી તેને “અપવાદ ભાવ-સેવા’ કહેવાય છે અને શ્રી અરિહંતની સેવાથી જે સ્વ-ગુણ નિષ્પત્તિ-ઉત્પત્તિરૂપ કાર્ય થાય છે તે ‘ઉત્સર્ગ ભાવ-સેવા’ છે. આ રીતે કારણ-કાર્યભાવનો સંબંધ જાણવો. ઉત્સર્ગ એટલે પૂર્ણ-નિર્મલ-નિર્દોષભાવ તેનો અર્થ અહીં આત્મ-ભાવ લેવાનો છે. અને વંદન-પૂજનાદિની બાહ્ય પ્રવૃત્તિ એ ‘દ્રવ્ય-સેવા’ છે. સ્વો. બાલાવબોધઃ ઇહાં જેટલો કારણભાવ કહેતાં કારણપણો તે સર્વ ‘અપવાદૈ” જાણવો અને જેટલું કાર્ય જે સ્વગુણ-નિષ્પત્તિ તેટલો ‘ઉત્સર્ગ' જાણવો. એ ઉત્સર્ગ તથા અપવાદનાં લક્ષણ તથા ફલાવણી સર્વ બૃહત્કલ્પભાષ્યમાંથી તથા તેની ટીકાથી વિસ્તારપણે જોઈ લેજો. જેટલો આત્મિક ભાવધર્મ પ્રગટ્યો તે ‘ભાવ-નિક્ષેપો’ અને જેટલું બાહ્ય પ્રવર્તન તે ‘દ્રવ્ય-નિક્ષેપો' જાણવો. એહવી શ્રી ચંદ્રપ્રભ સ્વામીની સેવાર્થે જે હલિયા તે આત્મ-ધર્મ સંપૂર્ણ વરે. | નવમથાર્થઃ || ૬ || www.ainelibrary.org For Personal & Private Use Only ૧૮૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ सिद्ध चक्र या जत्र. KOR श्री सिद्ध ब्रह्मणे नमः वि.सं-२००६ कार्तिकम-५. क्षेन पालाय नम तुइन्द्राय नमः अनिमले नराम नम काण्डत्त मी वीरावजयजी नाना FaORIEEEEE मासान TAIN M ETS MEHNDruaraTMLA AMINER TRANJAL अप्रसिह गिडबका विरामबाप नम ॐ चकेश्वर्यै नमः श्रीपाल महाराज ममणा मी भदिनीपोळ अमदाबाद (५) For Personal & Private Use Only Jan Education International Page #189 -------------------------------------------------------------------------- ________________ परम गुणी सेवन तन्मयता, निश्चयध्याने ध्यावे जी। शुद्धातम अनुभव आस्वादि, 'देवचंद्र पद पाव जी॥ श्री चंद्रप्रभ.॥११॥ अर्थ : परम गुणी श्री अरिहन्त परमात्मा की सेवामें तन्मय बनकर जो साधक आत्मा आत्म-स्वरूप का स्थिरतापूर्वक ध्यान करता है वह पूर्ण शुद्ध आत्मा के अनुभव का आस्वादन करके चंद्र समान निर्मल ऐसे अरिहन्त पद को प्राप्त करता है । અર્થ : પરમ ગુણી શ્રી અરિહંત પરમાત્માની સેવામાં તન્મય બનીને જે સાધક આત્મા આત્મ-સ્વરૂપનું સ્થિરતાપૂર્વક ધ્યાન કરે છે તે પૂર્ણ શુદ્ધ આત્માના અનુભવનું આસ્વાદન કરીને દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ એવા અરિહંત-પદને પ્રાપ્ત કરે છે. સ્વ. બાલાવબોધ : એ રીતેં પરમ કેતાં ઉત્કૃષ્ટ ગુણી જૈ શ્રી અરિહંત શુદ્ધ દેવ તેહની સેવા અતિ દુર્લભ છે. તે પામીને-તેહ માંહે તન્મય થઈને જે જીવ નિશ્ચય કેતાં નિર્ધારે અથવા નિશ્ચય કેતાં પોતાને સ્વરૂપ-ધ્યાને એકત્તારૂપે જે ધ્યાવે. તે જીવ શુદ્ધ નિષ્કલંક જે આત્મા ચિદાનંદ-ઘન તેહનો જે અનુભવ કેતાં યથાર્થ જ્ઞાન વેદ્ય-સંવેદ્ય-પદ સહિત, તેહને આસ્વાદિને દેવ જે નિગ્રંથ અથવા ભવનપતિ પ્રમુખ ચાર નિકાયના, તેહમાં ચંદ્રમા સમાન, ભાવ-ઉદ્યોત, સમતા-શીતલતાનાં કારણ જે અરિહંત તે રૂપ પદ-સ્થાનક, તે પ્રત્યે પામે. એટલે અહો ભવ્ય જીવો ! જો તમેં પોતાના આત્મ-સુખના ઇરછુક થયા છો અને શુદ્ધાનંદને વિલસો - એવી અભિલાષા તમને છે તો શ્રી ચંદ્રપ્રભ સ્વામી, શુદ્ધ દેવ, અશરણના શરણ, જગદાધાર, જગત જીવના પરોપકારી, મોહ-તિમિરનો ધ્વંસ કરવાને ભાવ-સૂર્ય જેહવા, કર્મ રોગના પરમ વૈદ્ય, મહામાહણ, મહાગોપ, મહાનિર્ધામક, મહાસાર્થવાહ, સમ્યક્રદૃષ્ટિ જીવના જીવન-પ્રાણ, દેશવિરતિને તો મહામંત્રની પ જપવા યોગ્ય, સાધુ-નિગ્રંથ જેહની આજ્ઞાર્યે ચાલે છે, ઉપાધ્યાયના હૃદયરૂપ સરોવરના હંસ, આચાર્યજીના નાથ, ગણધરના સાક્ષાત્ મોક્ષહેતુ અને સ્યાદ્વાદ-ધર્મના ઉપદેશક એહવા શ્રી અરિહંત દેવ તેની સેવા કરો ! એહ જ આધાર છે. એ શ્રી ચંદ્રપ્રભપ્રભુની સેવા જિહાં સુધી તમારી સંપૂર્ણ સિદ્ધતા ન થાય તિહાં સુધી અખંડ રહેજો ! એહી જ સાર છે. | | તિ વિશTTથાર્થઃ || ૧૦ || || ત ૩૫ શ્રી રન્નમગિન સ્તવનમ્ | ૮ || For Personal & Private Use Only ૧૮૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ આઠમા સ્તવનનો સાર.... શ્રી અરિહંત પરમાત્માની સેવા એ માત્ર-પ્રાપ્તિનો પ્રધાન હેતુ છે. આ વાતને શાસ્ત્રીય પદ્ધતિએ, નય-વાદની અપેક્ષાએ સ્વ-પર રીતે, સ્તવનકાર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ સમજાવે છે. નૈગમાદિ સાતે નર્યા વસ્તુના ઉત્તરોત્તર વિશુદ્ધ સ્વરૂપને જણાવનારા છે. શ્રી અરિહંત-સેવા અને તેનાથી પ્રગટ થતી આત્મ-વિશુદ્ધિ દ્વારા અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાધક અરિહંતના ધ્યાનમાં જેટલો વધુ મગ્ન બને છે તેટલી તેની આત્મ-વિશુદ્ધિ વૃદ્ધિ પામતી જાય છે. શ્રી અરિહંતનું દર્શન-વંદન-પૂજન-જાવન એ ભાવ-સેવાનું કારણ છે માટે તેને ‘દ્રવ્ય-સેવા’ કહેવાય છે. શ્રી અરિહંત સાથે તન્મય બનવાની ઈચ્છાપૂર્વક કરાતી -પૂજા એ આત્માના વીર્યને-આત્મશક્તિને ઉલસિત કરે છે અને તેથી શ્રી અરિહંતના ધ્યાનમાં તલ્લીનતા પ્રાપ્ત થતાં અપૂર્વ આત્મ-શુદ્ધિ થાય છે. શ્રી અરિહંત પ્રભુના ધ્યાનાદિથી પ્રગટતી આત્મ-શુદ્ધિનું વર્ણન જૈન શાસ્ત્રોમાં ૧૪ ગુણસ્થાનક, ૮ યોગષ્ટિ, ૫ અધ્યાત્મ વગેરે યોગ આદિની અપેક્ષાએ વિવિધ રીતે કરવામાં આવેલ છે. પ્રસ્તુતમાં 'અપવાદ ભાવ સેવા’ અને ‘ઉત્સર્ગ ભાવ-સેવા'નું વર્ણન સાત નયની અપેાએ ‘બૃધ્ધભાષ્ય' ના આધારે કરવામાં આવ્યું છે અને તે આત્માની ઉત્તરોત્તર પ્રકર્ષ પામતી વિશુદ્ધિને બતાવે છે. જેમકે - ‘નૈગમ-નયે’ અપવાદ ભાવ-સેવાનો પ્રારંભ અપુનર્બંધક (માર્ગાનુસારી)અવસ્થાથી થઈ જાય છે. ત્યાર બાદ સાધકની આત્મ-વિશુદ્ધિ મિત્રા, તારા, બલા અને દીપા દ્રષ્ટિના ક્રમે ક્રમશઃ વિકસિત બનતી જાય છે. મંદ-મિથ્યાત્વ દશામાં પણ ઉપચારથી ‘ઈચ્છા-યોગ' અને ‘અધ્યાત્મ-યોગ’ હોઈ શકે છે કારણ કે ત્યાં પણ પરમાત્મ-ગુણોનું સ્મરણ-ચિંતન આદિ હોય છે. ‘સંગ્રહ-નયે’ અપવાદ ભાવ-સેવાનો પ્રારંભ ‘દીપ્રા-દૃષ્ટિ'થી થવા સંભવ છે. પછી અનુક્રમે વિશુદ્ધિ વધતાં ‘સમ્યગ્દર્શન’ અને ‘દેશવિરતિ’ની પ્રાપ્તિ થાય છે. આ ભૂમિકામાં ‘જ્ઞાયિક-સમ્યકત્વ’ હોય તો ‘સ્થિરા-દૃષ્ટિ’ પણ હોઈ શકે છે. અહીં પરમાત્માની શુદ્ધ સ્વભાવ દશાના સ્મરણ, ચિંતન અને ધ્યાન સાથે સાધક પોતાની આત્મ-સત્તાને પ્રભુની શુદ્ધ-સત્તા સાથે સરખાવે છે- મારો આત્મા પણ સત્તાએ સિદ્ધ સમાન છે. એવા ચિંતન દ્વારા પોતાના અંતરાત્માને પરમાત્મ-ભાવનાથી ભાવિત બનાવે છે. વ્યવહાર નર્યુ અપવાદ ભાવ-સેવા સર્વ સાવધ યોગના ત્યાગી એવા શુદ્ધ-સંયમના ધારક મુનિને હોય છે. તેઓ પોતાના શ્રદ્ધા-જ્ઞાનાદિ ગુણોને આદર અને બહુમાનપૂર્વક પરમાત્માના ગુણોના ચિંતન મનન અને ધ્યાનમાં તન્મય બનાવે છે. આ રીતે ઋજુસૂત્ર આદિ નયોની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવાનું સ્વરૂપ પણ ગાથાર્થથી સમજી શકાય તેવું છે અર્થાત્ સાધક ઉત્તરોત્તર ધર્મ-ધ્યાન અને શુક્લ-ધ્યાનમાં પ્રગતિ કરતો નિર્વિકલ્પ-દશાને પામે છે. ‘નગમ-નય' ઉત્સર્ગ ભાવ-સેવા શ્રી અરિહંત પરમાત્માના ગુર્ગાના ચિંતન-મનનથી જ્યારે શાયિક સમ્યકૃત્વ પ્રગટે છે ત્યારે હોય છે, કારણ કે આત્માની અનંત ગુણ-પર્યાયમયી પ્રભુતાનો જે એક અંશ પ્રગટ્યો છે તે પણ અનંત ગુણોને પ્રગટાવવાનું સાધન છે માટે તેને પણ સેવા કહેવાય છે. તન્મયતા થવી-એ જ સેવા શબ્દનો અર્થ છે. 'સંગ્રહ-નય' ઉત્સર્ગ ભાવ સેવા ભાવ-મુનિને હોય છે. તેઓ જ્યારે અપ્રમત્ત-દશાને પામી આત્મ-સત્તામાં રમણતા કરે છે એટલે કે સ્વ-સત્તામાં તન્મયતા સાધે છે ત્યારે તેમને હોય છે. ‘વ્યવહાર-નર્થ' ઉત્સર્ગ ભાવ-સેવા અપ્રમત્ત મુનિ અપૂર્વકરણાદિ ભાવોને પામે છે તે વખતે હોય છે. પછીનાં ગુણસ્થાનકોમાં પની આત્મ-વિશુદ્ધિના ક્રમને આ રીતે ઘટાવી શકાય છે ક્રમ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ક્રમ ૧. ૨. 3. ૪. ૫. નય નેમ-ય સંગ્રહ-ય વ્યવવહાર-નય માસૂત્ર-નય શબ્દ-નય સરૂઢ-નય એવંભૂત-નય નય નેગામ ય સંગ્રહ-નય વ્યવહાર-નય સૂત્ર નય શબ્દ-નય (૧) નય (૨) દ્રષ્ટિ અને (૩) ગુણસ્થાનકની અપેક્ષાએ બન્ને પ્રકારની સેવા અપવાદ ભાવ-સેવા પ્રભુ ગુણનો સંકલ્પ... પ્રભુસત્તા સાથે તુલ્યા... પ્રભુ ગુણમાં રમાતા... ધર્મધ્યાનરૂપ આત્મ-સ્વભાવમાં નિશ્ચલતા... શુક્લ-ધ્યાનના પ્રથમ પાયાનું ચિંતન... શુક્લ ધ્યાનના પ્રથમ પાયાના અંતે.. શુધ્યાનનો બીજો પાર્યા (નિર્વિકલ્પ-દશા) પામે ત્યારે... ઉત્સર્ગ ભાવ સેવા ક્ષાયિક-સમ્યક્ત્વ... આત્મ-સત્તામાં રમણ... અપ્રમત્ત-દશામાં અપૂર્વ ગુણ પ્રાપ્તિ... કાપ-શ્રેણિ-ગત આત્મા... ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર... For Personal & Private Use Only ૧૮૭ દરિ ૧ીઝ ૫ ૬ ૭ ८ ८ ८ િ ૫-૬ જી ૪ ૪ ૪ ગુજારવાન સમ્યક્ત્વ-અભિમુખતા ૪-૫ ૫-૬ ૭ ૮-૯ ૧૦ ૧૨ ગુણસ્થાનક ૪-૫ 6-5 ८ ૯-૧૦ ૧૨ www.jainlibrary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ १३ ६. समभि३८-नय सयोगी वणी गुरास्थान.... કેવલજ્ઞાની ७. मेवभूत-नय योगा वी गुरास्थान... કેવલજ્ઞાની ૧૪ સેવા એ સાધકની સાધનાનો માપદંડ (થર્મોમીટર) છે. મહાપુરુષોએ બતાવેલા આ માપદંડ દ્વારા આપણે આપણી આધ્યાત્મિક ભૂમિકાનું માપ કંઈક અંશે કાઢી શકીએ છીએ અને આગળની ઉચ્ચ ભૂમિકાઓને પ્રાપ્ત કરવાનો ઉપાય જાણી તેની પ્રાપ્તિ માટે પ્રબળ પુરુષાર્થ કરવાની પ્રેરણા મેળવી શકીએ છીએ ! आठवें स्तवन का सार... श्री अरिहन्त परमात्मा की सेवा मोक्ष प्राप्ति का प्रधान हेतु है। इस बात को शास्त्रीय पद्धति से, नयवाद की अपेक्षा से, स्व-पर की दृष्टि से स्तवनकार श्रीमद् देवचन्द्रजी महाराज समझाते हैं । नैगमादि सात नय वस्तु के उत्तरोत्तर विशुद्ध स्वरूप को बतलाते हैं । श्री अरिहन्त-सेवा और उससे प्रकट होती हुई आत्म-विशुद्धि द्वारा क्रमशः मोक्ष की प्राप्ति होती है । साधक अरिहन्त के ध्यान में जितना अधिक मग्न बनता है उतनी उसकी आत्म-विशुद्धि बढ़ती जाती है । श्री अरिहन्त का दर्शन, वन्दन, पूजन, स्तवन ये भावसेवा के कारण हैं अत एव उन्हें द्रव्यसेवा कहते हैं । श्री अरिहन्त परमात्मा के साथ तन्मय बनने की इच्छापूर्वक की जाने वाली द्रव्यपूजा आत्मा के वीर्य को-आत्मशक्ति को उल्लसित करती है, अत: श्री अरिहन्त के ध्यान में तल्लीनता प्राप्त होने से अपूर्व आत्मशुद्धि होती है। श्री अरिहन्त प्रभु के ध्यानादि से प्रकट होनेवाली आत्मशुद्धि का वर्णन जैन शास्त्रों में १४ गुणस्थानक, ८ योगदृष्टि, ५ अध्यात्म आदि योग वगैरह की अपेक्षा से विविधरूप में किया गया है। प्रस्तुत स्तवन में अपवाद-भावसेवा और उत्सर्ग-भावसेवा का वर्णन सात नय की अपेक्षा से ‘बृहत्कल्पभाष्य' के आधार से किया गया है और वह आत्मा की उत्तरोत्तर प्रकर्ष प्राप्त करती हुई विशुद्धि को बताता है । जैसे नैगमनय से अपवाद भावसेवा का प्रारम्भ अपुनबंधक (मार्गानुसारी) अवस्था से हो जाता है । इसके पश्चात् साधक की आत्मविशुद्धि मित्रा, तारा, बला और दीपा दृष्टि के क्रम से उत्तरोत्तर विकसित होती जाती है । __ मंद-मिथ्यात्व दशा में भी उपचार से इच्छायोग और अध्यात्मयोग हो सकता है, क्योंकि वहाँ भी परमात्म-गुणों का स्मरण-चिन्तन आदि होता है । संग्रहनय से अपवाद भावसेवा का प्रारम्भ दीपा-दृष्टि से होना संभव है । तत्पश्चात् अनुक्रम से विशुद्धि बढ़ने पर सम्यग्दर्शन एवं देशविरति प्राप्त होती है । इस भूमिका में क्षायिक सम्यक्त्व हो तो स्थिरा-दृष्टि भी हो सकती है । यहाँ, परमात्मा की शुद्ध स्वभावदशा का स्मरण-चिन्तन और ध्यान के साथ साधक अपनी आत्मसत्ता की तुलना प्रभु की शुद्ध सत्ता के साथ करता है । 'मेरी आत्मा भी सत्ता से सिद्ध के समान है !' ऐसे चिन्तन द्वारा वह अपनी अन्तरात्मा को परमात्म-भावना से भावित करता है । व्यवहारनय से अपवाद भावसेवा सर्व सावद्ययोग के त्यागी, शुद्ध संयम के धारक मुनि को होती है । वे अपने श्रद्धा-ज्ञानादि गुणों को आदर एवं बहुमानपूर्वक परमात्मा के गुणों के चिन्तन मनन एवं ध्यान में तन्मय बनाते हैं । इस प्रकार ऋजुसूत्र आदि नयों की अपेक्षा से अपवाद भावसेवा का स्वरूप भी गाथार्थ से समझा जा सकता है । अर्थात् साधक उत्तरोत्तर धर्मध्यान एवं शुक्ल ध्यान में प्रगति करता हुआ निर्विकल्प-दशा को प्राप्त करता है। नैगमनय से उत्सर्ग भावसेवा श्री अरिहन्त परमात्मा के गुणों के चिंतन-मनन से जब क्षायिक सम्यकत्व प्रकट होता है तब होती है क्योंकि आत्मा की अनन्तगुण-पर्यायमयी प्रभुता का जो एक अंश प्रकट हुआ है वह भी अनन्तगुणों को प्रकट करने में साधनभूत है अत: उसे भी सेवा कहा जाता है । तन्मयता होना ही सेवा-शब्द का अर्थ है । संग्रहनय से उत्सर्ग भावसेवा भावमुनि को होती है । वे जब अप्रमत्त दशा को प्राप्त कर आत्मसत्ता में रमणता करते हैं अर्थात् स्वसत्ता में तन्मयता साधते हैं तब उन्हें होती है । व्यवहारनय से उत्सर्ग भावसेवा अप्रमत्त मुनि जब अपूर्वकरणादि भावों को प्राप्त करते हैं तब उन्हें होती है । आगे के गणस्थानकों में होने वाली आत्मविशुद्धि के क्रम को इस प्रकार घटित किया जा सकता हैं । For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ क्रम दृष्टि १० (१) नय (२) दृष्टि और (३) गुणस्थानक की अपेक्षा से दोनों प्रकार की सेवा अपवाद भावसेवा गुणस्थानक प्रभुगुण का संकल्प... १से ४ सम्यक्त्व-अभिमुख प्रभुसत्ता के साथ तुल्यता... ४-५ प्रभुगुण में रमणता... धर्मध्यानरूप आत्मस्वभाव में निश्चलता... शुक्लध्यान के प्रथम पाये का चिन्तन... शुक्लध्यान के प्रथम पाये के अन्त में... शुक्लध्यान का दुसरा पाया निर्विकल्प-समाधि प्राप्त होने पर... अपवाद भावसेवा दृष्टि गुणस्थानक क्षायिक सम्यक्त्व... आत्मसत्ता में रमणता. अप्रमत्तदशा में अपूर्व गुणप्राप्ति... क्षपकश्रेणिगत आत्मशक्ति... ९-१० क्षायिक-यथाख्यात-चारित्र... १२ सयोगी-केवली गुणस्थानक.. केवलज्ञानी अयोगी-केवली गुणस्थानक... केवलज्ञानी १२ नय नैगमनय संग्रहनय व्यवहारनय ऋजुसूत्रनय शब्दनय समभिरूढनय एवंभूतनय नय नैगमनय संग्रहनय व्यवहारनय ऋजुसूत्रनय शब्दनय समभिरूढनय एवंभूतनय क्रम ८ १४ सेवा साधक की साधना का मापदण्ड (थर्मोमीटर) है । महापुरुषों द्वारा बताये गये इस मापदण्ड द्वारा हम अपनी आध्यात्मिक भूमिका का माप कतिपय अंशों में निकाल सकते है और आगे की उच्च भूमिकाओं को प्राप्त करने का उपाय जानकर उसकी प्राप्ति हेतु प्रबल पुरुषार्थ करने की प्रेरणा प्राप्त कर सकते हैं । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૮(૧) શ્રી ચંદ્રપ્રભસ્વામી (૨) શ્રી ચંદ્રપ્રભસ્વામી નિર્વાણ ૮(૩) ભરત મહારાજાએ અનિત્ય ભાવના ભાવતાં આરિસાભવનમાં ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. (જુઓ ગાથા-૭) ૮(૪) ક્ષપકશ્રેણિ માંડતા મેતાર્ય મુનિવર. ૩ અને ૪ નંબરનાં ચિત્રો દ્વારા ઉત્સર્ગસેવા અને ૫ નંબરના ચિત્રથી અપવાદ ભાવસેવા સમજવા યોગ્ય છે. ८(५) श्री सिद्धय यंत्र (अपवाह भाप सेवा-पून) www ainelibrary.org For Personal & Private Use Only १८८ Page #193 -------------------------------------------------------------------------- ________________ www. For Personal & Private Use Only Join alibrary.org on International Page #194 -------------------------------------------------------------------------- ________________ अथ नवम श्री सुविधिनायजिन स्तवनम् || थारा महेला उपर मेह जरूखे बीजली हो लाल - ए देशी ॥ दीठो सुविधि जिणंद, समाधि से भर्यो,होलालास. भास्योआत्मस्वरूप, अनादिनी वीसो होलाल. सकल विभाव उपाधि, थकीमन ओमर्यो,होलानाथ सत्तासाधन मार्ग, भणी एसंचर्यो,होलाल||भण॥१॥ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ अर्थ : साधक आत्मा महान् पुण्योदय से प्राप्त हुए वीतराग प्रभु के दर्शन से अत्यन्त हर्षित बनकर उनकी प्रभुता की स्तुति करते हुए कहता है, "समाधि-समतारस के भंडार श्री सुविधिनाथ प्रभु की प्रशान्त मुद्रा के दर्शन से अनादिकाल से भूले हुए मेरे आत्मस्वरूप की मुझे पहचान हुई । सर्व प्रकार के राग-द्वेषादि विभाव तथा बाह्य (धन-धन्यादि) उपाधि से मन निवृत्त हुआ और आत्म सत्ता की साधना के मार्गरूप सम्यग्दर्शन, सम्यग्ज्ञान, सम्यक् વારિત્ર મેં પ્રવૃત્ત દુલા !” सचमुच ! परमात्मा की प्रशांत मुखमुद्रा के दर्शन से परमात्मा के यर्थाथ स्वरूप की पहचान होती है और उसके द्वारा आत्मस्वरूप की भी पहचान होती है । અર્થ : સાધક આત્મા મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલા વીતરાગ પ્રભુના દર્શનથી અત્યંત હર્ષિત બની તેમની પ્રભુતાની સ્તુતિ કરતાં કહે છેસમાધિ-સમતારસના ભંડાર શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રશાંત મુદ્રા જોવાથી અનાદિ કાળથી ભુલાયેલા મારા આત્મસ્વરૂપની મને ઓળખાણ થઈ, સર્વ પ્રકારના રાગ-દ્વેષાદિ વિભાવ તથા બાહ્ય(ધન-ધાન્યાદિ) ઉપાધિથી મન નિવૃત્ત થયું અને આત્મ-સત્તાની સાધનાના માર્ગરૂપ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યચારિત્રમાં પ્રવૃત્ત થયું.'' ખરેખર ! પરમાત્માની પ્રશાંત મુખ-મુદ્રાનાં દર્શનથી પરમાત્માના યથાર્થ સ્વરૂપની ઓળખાણ થાય છે અને તે દ્વારા આત્મ-સ્વરૂપની પણ ઓળખાણ થાય છે. | સ્વો. બાલાવબોધઃ હવે, શ્રી સુવિધિનાથ પરમાત્માની સ્તુતિ કરે છે- કોઇક ભવ્ય જીવ અનાદિ કાલનો મિથ્યાત્વ, અસંયમ, કષાય, યોગરૂપ દ્રવ્ય-ભાવ હેતુપર્ણો પરિણમ્યો, અકેંદ્રિય સૂક્ષ્મ-બાદર તથા બેંદ્રી, તેંદ્રી, ચૌરિંદ્રી, પંચેંદ્રીપર્ણ અનંતા ભવ સુધી ભવ-ચક્રમાં ફરતો, અનેક કુદેવની વાસનાયે વાસિત થકો કુદેવને દેવ-બુદ્ધિએ માનતો અથવા સુદેવ જે શ્રી વીતરાગ, તેહને કર્તૃત્વપ્રમુખ દોષ માનતો થકો કોઇ કાર્લ શ્રી વીતરાગ પ્રભુની પ્રભુતા દીઠી નહીં. - તે કેવાફેંક ભવ-સ્થિતિનો પરિપાક કરી, કોઇક પુણ્યના ઉદર્વે શ્રી સુવિધિનાથ પરમેશ્વરની મુદ્રા દીઠી, તે પણ અરૂપી અનંત-ગુણ પ્રભુતાપણે શ્રદ્ધાન-ભાસન ગોચર થઈ. તે શ્રી અરિહંતની પ્રભુતા દેખીને ઉલ્લસિત ચિત્તે તે ભવ્ય જીવ શ્રી વીતરાગની ઉપકારતા પામ્યો, તેવારેં તે પ્રીતે હર્ષથી બોલે છે જે, દીઠો કેતાં ભાસનપણે પ્રતીત સહિત સુવિધિનાથ પ્રભુજી દીઠો. - પણ, તે કેહવો દીઠો ? જે સમાધિ કેતાં આત્મ-ગુણનું વિપરીત પ્રવર્તન તે ઉપાધિ અથવા વિષય-કષાયને અનુયાયિ જે પ્રવર્તન તે પણ ઉપાધિ તથા જે તપ્ત-ઉદ્ધત-વક્રતા-પરિણામાદિક સર્વ વિભાવ તે પણ ઉપાધિ, તેને નિવૃત્તે સકલ ગુણ સ્વરૂપ-પરિણામી થયે જે આત્મ-ગુણની વસ્તુ-ગોં સ્થિરતા તે સમાધિ, તેહનો રસ, તેણે કરી ભર્યો કેતાં સંપૂર્ણ એટલે પરમ સમાધિમયી શ્રી સુવિધિનાથ દીઠો. તે દીઠાથી એક મોટો લાભ થયો. તે શું લાભ થયો ? તો કે, ભાસ્યો કેતાં જાણપણામાં આવ્યો. પોતાના આત્માનું સ્વરૂપ તે શુદ્ધચિદાનંદલક્ષણ જાગ્યું. જે અનાદિ-અતીત કાલનો વિસર્યો-ભૂલી ગયો હતો, તે શ્રી પ્રભુ દીઠાં ભાસ્યું. તેથી, સકલ કેતાં સર્વ, જે વિભાવ દોષ આત્મિક અશુદ્ધતારૂપ જે ઉપાધિ તેહ થકી મન કેતાં ચિત્ત, ઓસર્યો કેતાં પાછો હઠયો, જે ‘એ વિભાવ પરિણતિ હું નહીં તથા વિભાવ પરિણતિનો હું કર્તા પણ નહીં. એ મુને કરવું, ભોગવવું, પરિણમવું ઘટે પણ નહીં.” - તે જેટલી ક્ષયોપશમી આત્મ-પરિણતિ, તે સર્વ રાગ-દ્વેષ-અસંયમથી નિવૃત્તવા લાગી અને સત્તા કેતાં જે અનંત ગુણરૂપ આત્માની સત્તા, તેહના સાધનની રીત કેતાં ચાલ-માર્ગ, તે સમ્યકજ્ઞાન, સમ્યદર્શન, સમ્યગુચારિત્રરૂપ જે આત્મિક કાર્ય, તે માર્ગ ભણી એ ભવ્ય જીવ પરિણમ્યો એટલે જેથી આત્મ-સત્તા પ્રગટ થાય, તે માર્ગ ભણી એ આત્મા સંચર્યો કેતાં પ્રવર્યો. | ત્તિ પ્રથમ+TTયાર્થ: || 9 || For Personeerivate Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ 13000000 13 10 ***** Jainycation International ******* अजित "सुविदनाथजी For Personal & Private Use Only सुतारक CBOORTIN Page #197 -------------------------------------------------------------------------- ________________ (ચી સૂર્ય ઝાલા ,શહૃઇઝ.[ निजसतायें शुद्ध, દિને 71, 610.10 पर परिणति अदृष; पणे उवखता,होकालाय. મોતથા વિનક્તિ, માંટવુતારા/હાઇકોશી अर्थ : हे प्रभु ! आप ज्ञातृत्व-शक्ति से सर्व जगत् के यथार्थ स्वरूप को जानते हैं परन्तु वीतराग होने से राग-द्वेष नहीं करते । सब जीवादि द्रव्य-पदार्थ स्वयं की सत्ता की अपेक्षासे शुद्ध-नि:संग हैं । (क्योंकि किसी भी जीव या पुद्गल का मूल स्वरूप परस्पर मिलकर अशुद्ध नहीं होता ।) इस प्रकार आप सत्ता-धर्म से सब को शुद्ध-रूप में देखते हैं अतः संसारी जीव में रही हुई पर-परिणति (राग-द्वेषादि भाव अशुद्धि) की अद्वेषभाव से उपेक्षा करते हैं । साथ ही आप आत्मा की अनन्त गुणपर्यायरूप शक्ति को भोग्य जानकर उसका ही भोग करते हैं । અર્થ : હે પ્રભુ ! આપ જ્ઞાતૃત્વ-શક્તિથી સર્વ જગતના યથાર્થ સ્વરૂપને જાણો છો પણ વીતરાગ હોવાથી રાગ-દ્વેષ કરતા નથી. તથા, સર્વ જીવાદિ દ્રવ્યો-પદાર્થો જે પોતાની સત્તાએ શુદ્ધ નિઃસંગ છે(કેમ કે, કોઈ પણ જીવ કે પુદ્ગલનું મૂળ સ્વરૂપ પરસ્પર મળી જઈને અશુદ્ધ થતું નથી), તેમને આપ સત્તાધર્મે સહુને શુદ્ધ રૂપે જુઓ છો એથી સંસારી જીવમાં રહેલી પર-પરિણતિ(રાગ-દ્વેષાદિ ભાવ-અશુદ્ધિ)ની અદ્વેષપણે ઉપેક્ષા કરો છો. તેમ જ આપ આત્માની અનંત ગુણ-પર્યાયરૂપ શક્તિને ભાગ્યરૂપે ગણી તેને જ ભોગવો છો. સ્વો. બાલાવબોધઃ વલી, હે પ્રભુજી ! તુમેં જગત્ ષ-દ્રવ્યાત્મક, તેને કેવલજ્ઞાન તથા કેવલદર્શનેં કરી દેખો છો પણ જાણંગ રીતે એટલે રાગદ્વેષરહિત જે એક આત્માનો જાણંગ ગુણ છે, તેથી સર્વ ભાવ જાણો છો પરંતુ તેમાં શુભ-પરિણામી વસ્તુના ગ્રાહક નથી અને અશુભ-પરિણામી વસ્તુના દ્વેષી નથી. યથાર્થ રીતેં જગતના જાણ છો. કર્તાપણું, ભોક્તાપણું, ગ્રાહકપણું, સ્વામિપણું એટલાં વાનાં ટાલીને અહ-બુદ્ધિ રહિત સર્વ ભાવના જાણંગ છો. વલી, હે પ્રભુજી ! તુમેં કેહવા છો ? જે સર્વ દ્રવ્યને પોતાના સત્તા-ધર્મ શુદ્ધ-નિર્દોષ-નિઃસંગ લેખો છો. એટલે પંચાસ્તિકાયમાં ત્રણ અસ્તિકાય તો પર-સંગ વિનાના છે અને પુદ્ગલનું સંયોગીપણું તે ભેદ-સંશાતધર્મ છે પણ કર્તાપણે નથી. જાતેં સ્વસત્તાને લોપતો નથી અને જીવને યદ્યપિ અનાદિ વિભાવ છે પરંતુ સત્તારૂપે મૂલ-ધર્મ જ છે. તે પ્રભુજી ! તમેં જીવપણું મૂલસત્તાર્યું જ લખવો છો, તેમાં પર-પરિણતિ, ભાવ-અશુદ્ધતા, જ્ઞાનવરણાદિ કર્મ, કામ-ક્રોધાદિક સર્વને અદ્વેષપણે આત્મ-ધર્મથી ભિન્ન માટે ઉવેખો છો તેનો આદર કરતા નથી. રાગ-દ્વેષે જે તજે તેને ત્યાગ ન કહિયેં, સમતા માટે ત્યાગ વર્ણવ્યો છે. કેમ કે, સમતા સામાયિક છે, દ્વેષીપણું તો પર-પરિણતિ છે. વલી, હે પ્રભુ ! તુમેં ભોગપણે પોતાનો ભોગ ભોગવો છો. નિજ શક્તિ જે અનંત ગુણ-પર્યાયરૂપ, પરમચૈતન્યરૂપ, પરમાનંદરૂપ, સહજ સુખરૂપ એવી જે અનંતી તત્ત્વ-વિલાસતા, તેને ભોગ્યપણે ગણો છો. સ્વ-ધર્મને જ ભોગ્ય જાણો છો. માટે, હે સુવિધિ પરમેશ્વર ! તમેં પરમાત્મતારૂપ પરમ ધર્મના ભોગી છો જી. || ત દ્વિતીયTયાર્થઃ || | For Personal & Private Use Only - ૧૯૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ ઇના િવિવું, ૪જીક પુરશાહ ાિઇ ते निज सन्मुख भाव, प्रभुनो अंन्द्रत योग, सरूपतणी रसा,होलालास." भासेवासे तास, जासगुण तुज जिसा,होलालाजा. अर्थ : दानादिक क्षायोपशमिक धर्म(गुण) पराधीन होकर अनादि से पुदगल-अनुयायी बनकर प्रवृत्ति करते थे, वे आपकी प्रभुतावीतरागदशा का आलम्बन पाकर आत्मसन्मुख होते हैं अर्थात निमित्तालंबी बने हुए दानादिगुण स्वरूपावलंबी बनते हैं । सचमुच ! अरिहन्त परमात्मा के योग की अर्थात् सम्पूर्ण रत्नत्रयी के स्वरूप की रसा-भूमिका अद्भुत है । उसकी यथार्थ पहचान और प्रतीति उसे ही हो सकती है जिसमें प्रभु के समान गुण प्रकट हुए हैं अर्थात् सर्वज्ञ आत्मा ही प्रभु के सर्व गुणों को जान सकती है और सर्वज्ञता प्राप्ति का क्रम बता सकती है । અર્થ : દાનાદિક (ક્ષાર્થાપશમિક ધર્મો-ગુણો) પરાધીનપણે અનાદિથી પુદ્ગલ-અનુયાયી બની પ્રવૃત્તિ કરતા હતા, તે આપની પ્રભુતા-વીતરાગ દશાનું આલંબન પામી આત્મ-સન્મુખ થાય છે એટલે કે, નિમિત્તાલંબી થયેલા દાનાદિ ગુણ સ્વરૂપાલંબી બને છે. ખરેખર ! અરિહંત પરમાત્માના યોગની એટલે સંપૂર્ણ રત્નત્રયીના સ્વરૂપની રસા-ભૂમિકા અદ્ભુત છે. તેની યથાર્થ ઓળખાણ અને પ્રતીતિ તેને જ થઈ શકે છે કે, જેનામાં પ્રભુના જેવા ગુણો પ્રગટ્યા છે અર્થાત્ સર્વજ્ઞ આત્મા જ પ્રભુના સર્વ ગુણોને જાણી શકે છે અને સર્વજ્ઞતાની પ્રાપ્તિનો ક્રમ બતાવી શકે છે. સ્વો. બાલાવબોધઃ દાનાદિક આત્મ-ધર્મ જે ક્ષયોપશમી છે તે સર્વ પરાનુયાયી-પુદ્ગલાનુયાયી છે. તે અનાદિના પરવશ થઈ રહ્યા છે, તે સર્વ હે પ્રભુ ! તાહરી શુદ્ધ વીતરાગ દશા લહી કેતાં પામીને, તે ક્ષયોપશમી ભાવ સર્વ આત્મ-સત્તાનો સન્મુખપણ ગ્રહે, આત્માવલંબની થાય એટલે અરિહંતાવલંબની થયા પછી એહી જ સર્વ ગુણ સ્વ-સ્વરૂપાલંબની થાય-ગુણાવલંબની થાય. અને હે પ્રભુજી ! તાહરી યોગ કેતાં રત્નત્રયીના સ્વરૂપની, રસા કેતાં ભૂમિકા, તે અદ્ભુત છે. નિર્વિકાર, નિઃસહાય, નિઃપ્રયત્ન, નિર્મલ, નિરંતર, સકલાવબોધક, જાણપણું તે જ્ઞાન અને યથાર્થ, સર્વ સાપેક્ષ, અદૂષિતપણે, સકલ પદાર્થને નિર્ધાર કરતો તે દર્શન તથા નીરાગ, નિશ્ચલ, નિરામય, તત્ત્વકત્વરૂપ થિરતા પરિણામ તે ચારિત્ર ધર્મ. એ રત્નત્રયી, તે અનંત સ્વભાવ, અનંત પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રુવ, ભેદભેદ, અસ્તિ-નાસ્તિરૂપ સ્વરૂપને લીધે વર્તે છે. એહવી રત્નત્રયી હે પરમેશ્વર ! તાહારે વિષે પરિણમી છે. તેહની પ્રતીત તે વાસના તથા ઓલખાણ તે ભાસન, તે તેહને થાય, જેહને તુજ કેતાં તમારા જેવા ગુણો પ્રગટ્યા હોય. એટલે હે નાથ ! હે સર્વજ્ઞ ! હે નૈલોક્ય દીપક ! તાહરી રત્નત્રયી તે તુઝ સમાન ગુણી હોય, તેહના જ ભાસનમાં આવે. | તિ તૃતીયા/યાર્થઃ || 3 || For Personal & Private Use Only - ૧૯૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ llK.Il मोहादिकनी घूमी. સતાનિીયર,દ્દો अमल अखंड अलिप्त, स्वभाव ज सांभरे हो लाल ।स्व तत्त्व रमण शुचि ध्यान, પ્રો ને આ દોહા ||મ.|| ते समतारस धाम, स्वामिमुद्रा वरे, हो लाल ।स्वा.॥४॥ अर्थ : हे प्रभो ! अनादिकाल से लगी हुई मोहादि की मूर्च्छा उतरती है अर्थात् अतत्त्व में तत्त्वबुद्धिरूप मिथ्यात्व दूर होता है तब निर्मल, अखण्ड और कर्म से अलिप्त आत्मस्वभाव की पहचान होती है । श्री अरिहन्त प्रभु के पवित्र प्रशस्त ध्यान से जो साधक आत्मतत्त्व में रमणता करके प्रभु के साथ एकत्व का अनुभव करता है और शुक्लध्यानाग्नि से सकल घाती कर्मों का क्षय करता है वही समतारस के भण्डार, तीन लोक के स्वामी अरिहन्त परमात्मा जैसी शान्त मुद्रा को प्राप्त कर सकता है । અર્થ : હે પ્રભુ ! અનાદિ કાળથી વળગેલી મોહાદિની મૂર્છા ઊતરે છે એટલે કે, અતત્ત્વમાં તત્ત્વ-બુદ્ધિરૂપ મિથ્યાત્વ દૂર થાય છે ત્યારે નિર્મલ, અખંડ અને કર્મથી અલિપ્ત એવા આત્મ-સ્વભાવની ઓળખ થાય છે. શ્રી અરિહંત પ્રભુના પવિત્ર-પ્રશસ્ત ધ્યાન વડે જે સાધક આત્મ-તત્ત્વમાં રમણતા કરી પ્રભુ સાથે એકત્વ અનુભવે છે અને શુક્લ-ધ્યાનાગ્નિથી સકલ ધાતી કર્મોનો ક્ષય કરે છે, તે જ સમતા૨સના ભંડાર એવા ત્રણ લોકના સ્વામી અરિહંત પરમાત્માના જેવી શાંત મુદ્રાને પામી શકે છે. સ્વો. બાલાવબોધ : હે પ્રભુ ! તાહરી મુદ્રા તે પરમ સમતાનું ધામ છે. એવી બીજી કોઇની ન હોય, કેમ કે એહવી સકલ ૫૨-ભાવ રહિત પરિણતિ તો જેણેં એમ કર્યું હોય, તેને જ નિપજે. તે કહે છે મોહ જે મુંજતા પરિણામ, તેહની ઘૂમિ જે સ્વરૂપ અગ્રાહકતા, પર-ભાવ ગ્રાહકતા, પર-ભાવ-રમણતારૂપ, વિભાવતા તે અનાદિ કાલની આત્માને વિષે છે. ઇહાં પ્રશ્ન- ‘“જે એ વિભાવતા અનાદિની છે તે આત્માનો સ્વ-પરિણામ છે ? કિંવા ૫૨-પરિણામ છે ? જો સ્વ-પરિણામ છે, તો વિભાવ શા વાસ્તે કહો છો ? અને જો ૫૨-પરિણામ છે, તો અનાદિ કેમ કહિયેં ?'' તેહને ઉત્તર- જે આદિ કેતાં પહેલો જીવ અને પછી કર્મ કહિયેં, તો પેહલા સિદ્ધ પછી કર્મ લાગે અથવા પેહલાં કર્મ અને પછી જીવ એમ કહિયેં, તો કર્તા વિના કર્મ કેમ સંભવે ? એ પક્ષ ઉપજે તે માટે અનાદિ સહજાત-સંયોગ છે. તિહાં કોઇ પૂછે જે-ઉભયનો સંયોગ એકઠો કહો, તો કારણ-કાર્યનો સંબંધ કેમ રહે ? તેહને ઉત્તર- જે ઉપાદાન-ધર્મ એક સમયમાં એકઠી જ કાર્ય-કારણતા છે. જેમ સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાનને છે, તેની પેરે ઇહાં પણ શ્રી વિશેષાવશ્યકથી જાણવું - યયુક્ત – || ગાથા || ન ય મ્મસ વિ પુત્રં, ઋત્તુરમારે સમુધ્મવો ગુત્તો । निक्कारणओ सो वि य, तह जुगवयुष्पत्तिभावे य ।। " (વિ.મા..૧૮૦૬) અર્થ : (૧) કર્તાના અભાવમાં પહેલાથી જ, (૨) નિષ્કારણથી જ તથા (૩) જીવ અને કર્મ-બન્નેનો યુગપત્ ઉત્પત્તિભાવ-( એ ત્રણે વિક્લ્પથી) કર્મનો સમુન્દ્ભવ યુક્ત નથી. ઇત્યાદિ ગાથાથી જાણવો. કોઇ પૂછશે જે- અનાદિનો મલેલો, તેનો વિયોગ કેમ થાય ? તેહને કહિયેં - || ગાયા || For Personal ૧૯ ૬ Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ "जह चेह कंचणोबल-संयोगोऽणइसंतइगओ वि । છMડુ સવા, તદ નો વીવ-માણે ||’’ તિ પૂચવીચાત્ || (વિ.મ.TT_9493) અર્થ ઃ જેવી રીતે અહિં સુવર્ણ અને પત્થરનો(માટીનો) સંયોગ અનાદિનો મળેલો હોવા છતાં પણ ઉપાયો વડે તે દૂર થાય છે, તેવી જ રીતે જીવ અને કર્મનો સંયોગ પણ ઉપાયપૂર્વક દૂર થાય છે. એટલે એ વિભાવ-પરિણામ યદ્યપિ અનાદિનો છે પણ પ્રકૃતિક છે, સ્વરૂપ નથી માટે એનો વિયોગ તે કીધો થાય. તેવારેં કોઇ કહેશે જે- એ વિભાવનું કર્તાપણું કેમ છે ? તેને કહે છે જે- આત્મા સ્વરૂપ-કન્ન, તેહને સ્વરૂપ-આવ પરભાવ-સંયોગૅ પર-કર્તાપણું થયું છે, તે વિભાવ-મોહની ધૂમિ ઉતરે મિથ્યાત્વની ભુલ ટલે તેવારેં ‘અમલ' કેતાં રાગ-દ્વેષરહિત, ‘અખંડ' કેતાં કેવારેં ખંડાય નહીં, ‘અલિપ્ત' કેતાં પર-સંગના લેપ-રહિત એવો પોતાનો સહજ સ્વભાવ સાંભરે, ભાસન-ગોચરમાં આવે. | યદ્યપિ, કમેં લેપાણી છે તો પણ સ્વભાવૅ અલિપ્ત છે-નિરામય છે. કર્મ-સંબંધ છે પણ કર્મથી ન્યારો છે-નિઃસંગ છે. એવો આત્મા જેવારે ઓલખાણમાં આવે, પછી તેહ જ સાધક આત્મા પોતાનું તત્ત્વ જે શુદ્ધ-નિશ્ચયનયથી વસ્તુ-સ્વભાવ, તેહમાં રમે. અનાદિ પોગલિક અશુદ્ધવર્ણાદિ-રમણ તજીને પોતાના જ્ઞાનાદિ અનંત ગુણમાં રમે. એહ જ તત્ત્વ-ચારિત્રતા પ્રગટૅ. પછી, શુચિ કેતાં પવિત્ર-નિર્મલ ધ્યાન, તે પ્રથમ અરિહંતાદિ ગુણીના ગુણ-સ્વરૂપમાં તન્મયતારૂપ ધર્મ-ધ્યાન ધ્યાયીને પોતાના અનંતા પર્યાયની પરિણતિ-પ્રાગુભાવ-અનુભવે કત્વ અને સત્તાગત તિરોભાવીનું ભાસન-એકત્વ શુક્લ-ધ્યાન ભણી જે પુરુષ આદરે કેતાં અંગીકાર કરે, તે પુરુષ સર્વ વિભાવ ક્ષય કરીને પરમ સમતા-રસના ધામ એહવા સ્વામી શ્રી જિનંદ્ર દેવ, તેહની મુદ્રા પામે એટલે વીતરાગાવસ્થા પામનિર્મલ પૂર્ણાનંદી થાય. || ત વતુર્થTIOાર્થ: || 8 || ઘ૧, પ્રભુ ત્રિકુન નાથ, दासहताहरो,होलालादा.॥ करुणानिधि अभिलाष, મુ સ્વરોરોઠI[W.IT आतम वस्तुस्वभाव, सदा मुझसांभरो,होलालास.॥ भासन वासन एह, अर्थ : हे प्रभो ! आप तो तीन लोक के स्वामी (अप्राप्त गुण को प्राप्त करानेवाले और प्राप्त गुण के रक्षण-कर्ता) हैं और मैं तो आपका अदना-सा दास हूँ । हे करुणा सागर प्रभो ! मेरा यह सच्चा मनोरथ है कि, मेरे आत्मस्वभाव का-जो वस्तुतः शुद्ध ज्ञानादि गुणमय है, मुझे सदा स्मरण बना रहे । हे प्रभो ! प्रतीति, श्रद्धा, भासन, ज्ञान और तन्मयतापूर्वक की रमणता भी मुझे मेरे स्वभाव की ही हो । साधकभाव में साधकरूप से और सिद्धावस्था में सिद्धरूप में स्वभाव-रमणता हो । यही मेरी एकमात्र अभिलाषा है ।। અર્થ : હે પ્રભુ ! આપ તો ત્રણ ભુવનના સ્વામી (અપ્રાપ્ત ગુણને પ્રાપ્ત કરાવનારા અને પ્રાપ્ત ગુણનું રક્ષણ કરનારા) છો અને હું તો આપનો અદનો દાસ છું. હે કરુણા-સાગર પ્રભુ ! મારો આ સાચો મનોરથ છે કે- “મારો આત્મ-સ્વભાવ જે વસ્તુનું સ્વરૂપે શુદ્ધ જ્ઞાનાદિ ગુણમય છે તેનું મને સદા સ્મરણ રહો.' ' | હે પ્રભો ! પ્રતીતિ, શ્રદ્ધા, ભાસન, જ્ઞાન અને તન્મયતાપૂર્વકની રમણતા પણ મને મારા સ્વભાવની થાઓ. સાધકભાવમાં સાધકરૂપે અને સિદ્ધાવસ્થામાં સિદ્ધરૂપે સ્વભાવ-રમણતા થાય એ જ એક મારી અભિલાષા છે. For Personal & Private Use Only - ૧૯૭. Page #201 -------------------------------------------------------------------------- ________________ शालिभधन्नोबिडं संयमलेश्य यासाध वभारगिरिजपरेन कीधनगाध४ माताभगनीभामनीविरहविलापकरंत तने क है साहमुंजुवोत्रांषउघाडोकं थे ५ ela) For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ मोहेमा तासांह निरपेशानिऊमार सर्वारथ सिधेउ पनो। धन्नोमुगनिमजार ६ 60606000 For Personal 5 Private Use Only Jain Education intomational Page #203 -------------------------------------------------------------------------- ________________ Kattutela W Turtini Inn SILI Jain E con intematon For Personal Private Use Only www.ainelibrary.org Page #204 -------------------------------------------------------------------------- ________________ સ્વ. બાલાવબોધ : હવે, પ્રભુથી વિનતિ કરી પોતાનો મનોરથ કહે છે- હે પ્રભુ ! તમે ત્રિભુવન-નાથ છો. સમ્યગુ-દર્શનાદિ ગુણ પમાડવાના તથા રખવાલવાના પરમ કારણ છો અને હું તમારો દાસ છું. ઇહાં, શ્રી વીતરાગનું દાસપણું તો સમકિતી, દેશવિરતિ તથા સર્વ-વિરતિને વિષે છે પણ અહીં તો ભદ્રકપણાનું ઉપચાર-વચન છે, માટે હે કરૂણાનિધિ-હે કરુણાના સમુદ્ર ! મુઝને એ ખરી અભિલાષ છે. તે કહું છું જે, માહરો આત્માનો વસ્તુ સ્વભાવ – “से ण दीहे ण हस्से ण वढे ण तंसे ण चौरंसे ण परिमंडले ण किण्हे ण नीले ण लोहिए ण हालिद्दे ण सुक्किल्ले ण सुरहि ण दुरहि ण तित्ते ण कडुए ण कसाए ण अंबिले ण महुरे ण कक्खडे ण मउए ण गुरुए ण लहुए ण सीए ण उण्हे ण णिण्हे ण लुक्खे ण काऊ ण रूहे ण संगे ण इत्थी ण पुरिसे ण अनहा, परिणे सण्ण। उवमा ण विज्झति, अरूवी सत्ता, अपयस्स पयं नत्थि से ण सद्दे ण रूवे ण गंधे પાસે ||'' રૂતિ બાવરવતમૂ | (3.પૂ.3.હૂં .મૂ. ૭૦ 99) અર્થ : તે આત્મા (સંસ્થાનથી) દીર્ઘ નથી, સ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી, મંડલાકાર નથી. (વર્ણથી) કાળો નથી, નીલો નથી, લાલ નથી, પીળો નથી, સફેદ નથી. (ગંધથી) સુગંધવાળો નથી, દુર્ગધવાળો નથી. (રસથી) તીખો નથી, કડવો નથી, તુરો નથી, ખાટો નથી, મધુર નથી. (સ્પર્શથી) કર્કશ નથી, વજનદાર નથી, મૃદુ નથી, હલકો નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ(ચીકણ) નથી, રૂક્ષ(લુખ્ખો) નથી. (અવસ્થાથી) કાયાવાળો નથી, પુનરુત્પત્તિવાળો નથી, સંગ(આસક્તિ)વાળો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, અન્યથા(નપુંસક) નથી. તે (આત્મા) તો સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા છે. (તેને માટે કોઈ) ઉપમા વિદ્યમાન નથી, (કેમ કે, તેની) સત્તા(અસ્તિત્વ) અરૂપી છે. શબ્દાતીત (એવા તેના માટે કોઈ શબ્દ નથી) છે. ત(આત્મા) શબ્દાત્મક નથી, રૂપાત્મક નથી, ગંધાત્મક નથી, સ્પર્ધાત્મક નથી. તથા શુદ્ધ સ્વસત્તા-સ્વરૂપી, અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય, અનંત સ્વરૂપ-કર્તા, સ્વરૂપ-ભોક્તા, સ્વરૂપ-પરિણામી, અસંખ્ય-પ્રદેશી, પ્રતિ-પ્રદેશે અનંત પર્યાયી, નિત્યાનિત્યાદિ અનંત સ્વભાવી, સ્વકીય કારક-ચક્ર પરિણામરૂપ માહારો સ્વભાવ, તે સદા નિરંતર મને સાંભરો. ભાસનમાં રહો. વાસના-પ્રતીત, ભાસન-જ્ઞાન, ચરણ-તેમાંહે રમણ, ધ્યાન-તેહ જ સ્વભાવમાં તન્મયતા ધરો, એ મનોરથ સદા માહરો છે. સાધકભાર્વે સાધક રીતેં, સિદ્ધાવસ્થાર્થે સિદ્ધ રીતે સદા રહેજો એ અભિલાષ છે. | ત પશ્ચમથાર્થઃ || ૬ || For Personal & Private Use Only ૨૦૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ प्रभु मुद्राने योग, प्रभु प्रभुतारूखे होठालाय." द्रव्यतणे साधर्म्य स्वसंपति ओलखे,होलाला स्व.. ओलसता बहुमान, सहितरुचि पण वधे,होलालासा रुचि अनुयायी वीर्य, Uાદા ઢાઢરદ્દો જ જ, તે જ દિકરી 2મા अर्थ : श्री अरिहन्त परमात्मा की प्रशान्त मुद्रा के दर्शन से आत्मा प्रभु की पूर्ण शुद्ध गुण-पर्यायमयी प्रभुता को पहचान लेता है । साथ ही जीव-द्रव्य के साधर्म्य से उसे स्व-सम्पत्ति (आत्मगुणों) की प्रतीति होती है । (अर्थात् परमात्मा और मेरी आत्मा का जीवत्व समान होने से जितने ज्ञानादि गुण उनमें प्रकटित हैं उतने ही गुण मेरी आत्मसत्ता में रहे हुए हैं, ऐसी श्रद्धा होती है ।) ऐसी प्रभुता की पहचान होते ही बहुमानपूर्वक वैसी प्रभुता को प्रकट करने की रूचि उत्पन्न होती है । रूचि के अनुसार वीर्यशक्ति की स्फुरणा होती है और वीर्यशक्ति की प्रबलता के अनुसार चारित्र-आत्मरमणता की धारा चलती है । आत्मस्वभाव की रुचि उत्पन्न होने पर सर्व चारित्र-वीर्यादि गुण स्वभाव में ही लीन बनते हैं। અર્થ : શ્રી અરિહંત પરમાત્માની પ્રશાંત મુદ્રાનાં દર્શનથી આત્મા પ્રભુની પૂર્ણ શુદ્ધ ગુણ-પર્યાયમયી પ્રભુતાને ઓળખી લે છે તેમ જ જીવદ્રવ્યના સાધર્મ્સથી તેને સ્વ-સંપત્તિ(આત્મ-ગુણો)ની પ્રતીતિ થાય છે. (અર્થાત્ “પરમાત્મા અને મારા આત્માનું જીવત્વ સમાન હોવાથી જેટલા જ્ઞાનાદિ ગુણો તેમનામાં પ્રગટેલા છે, તેટલા જ ગુણો મારી આત્મ-સત્તામાં રહેલા છે' ' એવી શ્રદ્ધા થાય છે.) આવી પ્રભુતાની ઓળખાણ થતાં બહુમાનપૂર્વક તેવી પ્રભુતાને પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય છે, રુચિ અનુસાર વીર્ય-શક્તિની ફુરણા થાય છે અને વીર્ય-શક્તિની પ્રબળતા મુજબ ચારિત્ર-આત્મરમણતાની ધારા(પ્રવાહ) ચાલે છે. આત્મ-સ્વભાવની રુચિ ઉત્પન્ન થતાં સર્વ ચારિત્ર-વીર્યાદિ ગુણો સ્વભાવમાં જ લીન બને છે. સ્વો. બાલાવબોધઃ ઇહાં કોઇ પૂછે જે, “તું તાહરા આત્મ-ધર્મનો રુચિવત થય, તેવારેં પ્રભુજીનું શું કામ છે ?” તેને ઉત્તર જે, ‘આત્મ-સ્વભાવ વિસરી પર-ભાવરંગી થઇ એ માહારો આત્મા શરીર-સંગી, વ્યાસંગી, અનંગી, કુલિંગી તથા લિંગીપણે મમતાલિંગી થઇ રહ્યો છે, સ્વ-સત્તા ધર્મ વિસરી ગયો છે.” - તે હવે અનંત-જ્ઞાની પરમ-અમોહી પ્રભુની મુદ્રા થાપના-નિક્ષેપરૂપ, તેહનો યોગ મલે, તેવારે અનંત ગુણરૂપ સકલ-જ્ઞાયક શુદ્ધાત્મરૂપ એવી શ્રી પ્રભુની પ્રભુતા, તેને લખે કેતાં ઓલખે. તે ઓલખ્યા પછી “દ્રવ્યતણું કહેતા દ્રવ્ય-જીવ દ્રવ્યપણાને સાધર્મે-સરખાપણે જે સિદ્ધ થયા તે પણ જીવ અને હું પણ જીવ. માટૅ સત્તાર્યો સરિખા છેર્યો, ગુણ-પર્યાય સ્વભાવે તુલ્ય છેમેં. તો જેવી સંપદા શ્રી સુવિધિનાથ પરમેશ્વરને પ્રગટ થઇ છે, તેટલી જ સંપદા માહરી સત્તામાં પણ છે. તેથી હું પણ તે પરમેશ્વર જેટલી સંપદાનો ધણી છું.'' એમ ઓલખે, એહવે ઓલખ્યા પછી તે સંપદા ઉપર બહુમાન આવે. | તેથી તે સંપદાની રુચિ પ્રગટે જે એવી સંપદા માહારે કેવારેં નીપજશે ? અને જેની રુચિ હોય તેહનો ઉદ્યમ થાય, તેવારેં વીર્ય-ગુણનું સ્કુરણ તે પણ રુચિને અનુયાયી છે અને જે દિશું વીર્ય સ્કુરેં તેહમાં જ રમણ થાય એટલે તેહનું જ નીપજવાનું આચરણ થાય. ' એટલે પ્રભુ દીઠે પ્રભુની પ્રભુતા ભાસે. પ્રભુતા ભાર્યે, તે પ્રભુતા પોતામાં જાણે. પછી તે પ્રગટ કરવાની રૂચિ ઉપજે. તેથી રુચિનું વીર્ય તથા ચારિત્ર જે રમણ તે પણ તે દિશે સર્વે, તેવારેં તે સિદ્ધતા પ્રગટે, તેથી જિન-મુદ્રાનો યોગ, તે બધું સાધન છે. એહિ જ માર્ગ છે. એ માર્ગ કહ્યો. | રૃતિ પરથાર્થઃ || ૬ || For Personal & Private Use Only ૨૦૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ क्षायोपशमिक गुण सर्व, थयातुजगुणरसी,होलानाथ.!! सहासाधनशक्ति, व्यक्तताउल्लसी,होलालव्य. हवेसंयूरण सिद्धि, तणीशी वारछे,होकालात." 'देवचंद्र जिनराज, जगत आधारछे,होलालज.॥७॥ अर्थ : हे प्रभो ! रुचि, ज्ञान, रमणता वीर्यादि सर्व क्षायोपशमिक गुण जब आपके क्षायिकभाव से प्रकटित केवलज्ञानादि गुणों के स्मरण, चिन्तन, मनन एवं ध्यान द्वारा उसके रसिक बनते हैं, तब आत्मसत्ता प्रकट करनेवाली आत्मशक्ति जो अब तक आच्छादित बनी हुई थी वह व्यक्तरूप में उल्लसित होती है । (अर्थात् हे प्रभो ! आपके आलम्बन से उपादान प्रकट होता है ।) अब सम्पूर्ण सिद्धि प्राप्त करने में क्या देर लगने वाली है ? अर्थात् पुष्ट निमित्त के आलम्बन से स्वरूपालम्बी बना हुआ साधक अल्पकाल में ही अवश्य सिद्धि-सुख को प्राप्त करता हैं । देवों में चन्द्र के समान उज्ज्वल जिनेश्वर प्रभु ही सर्व जीवों के आधार हैं, प्राण हैं और शरण हैं । | અર્થ : હે પ્રભુ ! રુચિ-જ્ઞાન-રમણતા-વર્યાદિ સર્વ ક્ષયોપથમિક ગુણો જ્યારે આપના ક્ષાયિક ભાવે પ્રગટેલા કેવલજ્ઞાનાદિ ગુણોનાં સ્મરણ, ચિંતન, મનન અને ધ્યાન દ્વારા તેના રસિક બને છે, ત્યારે આત્મસત્તાને પ્રગટ કરનારી જે આત્મ-શક્તિ અત્યાર સુધી આચ્છાદિત થયેલી હતી તે વ્યક્તરૂપે-પ્રગટપણે ઉલ્લસિત થાય છે (અર્થાત્ હે પ્રભુ ! તમારા આલંબને ઉપાદાન પ્રગટે છે). હવે, સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં શી વાર લાગવાની છે ! અર્થાત્ પુષ્ટ નિમિત્તના આલંબનથી સ્વરૂપાલંબી બનેલો સાધક અલ્પ કાળમાં જ અવશ્ય સિદ્ધિ-સુખને પામે છે. દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ જિનેશ્વર પ્રભુ જ સર્વ જીવોના આધાર છે, પ્રાણ છે અને શરણ છે. સ્વો. બાલાવબોધ : પછી, ક્ષાયોપથમિગુણ-ચેતના-વીર્ય-દાનાદિ સર્વ જેવારેં તુઝ કેતાં તારા ગુણના રસી થયા તેવારેં તે નિષ્પન્નગુણરસી ચેતના થવાથી અનંત-ગુણરૂપ સત્તા, તેહનું સાધન નિપજાવવાની આત્મ-શક્તિ ઢંકાણી હતી, તે વ્યક્ત કેતાં પ્રગટપણે, ઉલ્લસી કેતાં ઉલ્લાસ પામી. - હવે, નિમિત્ત-કારણ મલે ઉપાદાન-કારણ પ્રગટે. આત્મા તત્ત્વરુચિ-તાત્ત્વિક-તત્ત્વાલંબી થાય તો સંપૂર્ણ અવિનાશી સિદ્ધતા નિપજતાં શી વાર છે ? એટલે પુષ્ટ-કારણે નિયમાં કાર્ય નિપજે. તે માટે દેવચંદ્ર સ્તુતિ-કર્તા અથવા સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન તે જિનરાજ શ્રી વીતરાગ, તે સર્વ જીવના આધાર છે એટલે, જિનમુદ્રાને આલંબનેં અનંત જીવ સિદ્ધિ વર્યા. તેથી અરિહંતાલંબને સિદ્ધતા નિપજે એ નિયામક છે, વાસ્તે અરિહંત-સ્મરણ, વંદન, નમન, स्तवन, ध्यान ४२. હે ભવ્ય જીવો ! તમને એહી જ આધાર છે. ।। इति सप्तमगाथार्थ : ।। ७ ।। ।। इति नवम श्री सुविधिनाय स्तवनम् ।। ९ ।। For Personal & Private Use Only ૨૦૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ નવમા સ્તવનનો સાર.... આ સ્તવનમાં આત્મા અને પરમાત્માની વચ્ચે રહેલા અંતરને તોડવાનો સચોટ ઉપાય બતાવવામાં આવ્યો છે. અરિહંત પરમાત્માનો સાક્ષાત્ દર્શનથી કે તેમની પ્રશાંત મૂર્તિનાં દર્શનથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. સૂક્ષ્મ નિગોદથી માંડી સર્વ જીવ-યોનિમાં ભ્રમણ કરતાં કરતાં આજે પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયેલા આ માનવભવમાં મહાન સદ્ભાગ્યે પરમાત્મ-દર્શન થતાં આત્મ-સ્વભાવની ઓળખાણ થઈ, જેથી સાધકનું હૈયું હર્ષથી પુલકિત બની જાય છે. તેમજ, ‘વિષય-કષાયની પ્રવૃત્તિ એ જ મારા આત્મ-વિકાસને અવરોધનારી છે”—એવો નિશ્ચય થતાં, સાધક અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરી આત્મ-સાધનામાં સહાયક સમ્યગૂ રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બને છે. અરિહંત પરમાત્માની સહજ સુખમય પૂર્ણ શુદ્ધ સ્વભાવ-દશાનું સાધકને જેમ જેમ વિશેષ વિશેષ જ્ઞાન થાય છે, તેમ તેમ તે સાધકની આત્મ-શક્તિઓ પરાનુયાયીપણું છોડીને આત્મ-સ્વભાવની સન્મુખ થાય છે. | મિથ્યાત્વની અર્થાત અવિદ્યાની ગાઢ મૂર્છા થતાં, જ્યારે આત્મા પોતાના નિર્મળ, અખંડ અને અલિપ્ત સ્વભાવને ઓળખીને નિર્મળનિયલ-ધ્યાન દ્વારા તે આત્મ-સ્વભાવમાં જ રમણતા કરે છે ત્યારે તે ક્રમે ક્રમે સમતા-રસમયી પરમ શાંત-રસમય (પ્રભુ મુદ્રા જેવી) મુદ્રાને પ્રાપ્ત કરે છે અર્થાત્ આત્મા પરમાત્મ-પદને પામે છે. આ જ પ્રક્રિયાને અનુભવ-યોગી શ્રી આનંદઘનજી મહારાજા શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં આત્માર્પણની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. ‘બહિરાતમ તજી અંતર આત્મા, રૂપ થઈ થિરભાવ સુજ્ઞાની... ! પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુશાની... ! ! આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ સુજ્ઞાની... ! પરમ પદારથ સંપદ સંપજે, ‘આનંદઘન’ રસ પોષ સુજ્ઞાની... ! !' ' આ રીતે, અરિહંત પરમાત્માના આલંબનથી જ આત્મામાં તત્ત્વ-રુચિ, તત્ત્વ-જ્ઞાન અને તત્ત્વ-રમણતા પ્રગટે છે, તે સિવાય નહિ. એમ જાણીને સર્વ મુમુક્ષુ આત્માઓએ અરિહંત પરમાત્માનાં સ્મરણ, વંદન, પૂજન, સ્તવન, આજ્ઞા-પાલન અને ધ્યાનાદિમાં પ્રયત્નશીલ બનવું આવશ્યક છે. તત્ત્વ-જ્ઞાનગર્ભિત, ભક્તિ-રસ સભર આવાં સ્તવનોનું એકાગ્ર-ચિત્તે જેમ જેમ વધુ રટણ અને ગાન થાય છે, તેમ તેમ સાધકને અપૂર્વ ભાવોલ્લાસ જાગતો રહે છે અને અભુત આનંદની અનુભૂતિ થતી રહે છે, તેથી ધ્યાનમાં નિશ્ચલતા સહજ બને છે. નૌર્વ સ્તવન સર... इस स्तवन में आत्मा और परमात्मा के बीच रहे हुए अन्तर को तोड़ने का सचोट उपाय बताया गया है । अरिहन्त परमात्मा के साक्षात् दर्शन से या उनकी प्रशान्त मूर्ति के दर्शन से आत्मा के शुद्ध स्वरूप का भान होता है। सूक्ष्म निगोद से लेकर सर्व जीवयोनि में भ्रमण करते-करते आज परम पुण्योदय से प्राप्त हुए मानव भव में महान् सद्भाग्य से परमात्म-दर्शन होने से आत्मस्वभाव की पहचान हुई जिससे साधक का हृदय पुलकित बन जाता है। विषय-कषाय की प्रवृत्ति ही मेरे आत्मविकास को अवरुद्ध करने वाली है' ऐसा निश्चय होने पर साधक अशुभ प्रवृत्ति को त्याग कर आत्मसाधना में सहायक सम्यग् रत्नत्रयी की आराधना में तत्पर बन जाता है । अरिहन्त परमात्मा की सहज सुखमय पूर्ण शुद्ध स्वभावदशा का जैसे-जैसे साधक को विशेष-विशेष ज्ञान होता है वैसे वैसे उस साधक की आत्मशक्तियाँ परानुयायित्व छोड़कर आत्मस्वभाव के अभिमुख बनती हैं । मिथ्यात्व (अविद्या) की गाढ मूर्छा दूर होने पर जब आत्मा अपने निर्मल, अखण्ड और अलिप्त स्वभाव को पहचान कर, निर्मल निश्चल ध्यान द्वारा उस स्वभाव में ही रमणता करता है तब वह क्रमशः समतारसमयी परम शान्तरसमय (प्रभुमुद्रा जैसी) मुद्रा को प्राप्त करता है अर्थात् आत्मा परमात्म-पद को प्राप्त करता है । इसी प्रक्रिया का उल्लेख अनुभवयोगी श्री आनन्दघनजी महाराजश्री ने सुमतिनाथ भगवान के स्तवन में आत्मार्पण की प्रक्रिया के रूप में क्रिया है - "बहिरातम तजी अंतर आत्मा, रूप थई थिरभाव सुज्ञानी । परमातमर्नु हो आतम भावq आतम अरपणदाव सुज्ञानी ।। आतम अरपण वस्तु विचारतां, भरम टले मतिदोष सुज्ञानी । परम पदारथ संपद संपजे, आनन्दघन रस पोष सुज्ञानी ।।" इस प्रकार अरिहन्त परमात्मा के आलम्बन से ही आत्मा में तत्त्वरुचि, तत्त्वज्ञान और तत्त्वरमणता प्रकट होती है, इसके सिवाय नहीं। ऐसा जानकर सर्व मुमुक्षु आत्माओं को अरिहन्त परमात्मा के स्मरण, वन्दन, पूजन, स्तवन, आज्ञापालन और ध्यानादि में प्रयत्नशील बनना चाहिए । तत्त्वज्ञान-गर्भित भक्तिरस से परिपूर्ण ऐसे स्तवनों का एकाग्रचित्त से जैसे जैसे विशेष स्टन और गान होता है, वैसे वैसे साधक में अपूर्व भावोल्नास जागृत होता जाता है और अद्भुत आनन्द की अनुभूति होती रहती है जिससे ध्यान में निश्चलता सहज बनती है । www jainelibrary.org For Personal & Private Use Only ૨૦૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૯(૧) શ્રી સુવિધિનાથ ભગવાન (૨) યક્ષ-યક્ષિણીથી સેવાતા સુવિધિનાથ ભગવાન ૯(૩) ધન્નાજી અને શાલિભદ્રજીની ધ્યાનસ્થ અવસ્થા. ધન્નાજી મોક્ષે પધાર્યા અને શાલિભદ્રજી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ૯(૪) મુનિની ધ્યાનસ્થ અવસ્થા I ના પાના પર આધાર રાવ III I've histhithili mir'વા't/ffiliation will S thirthriller મા ઉirtiળાવાનાના નાના રાજા નામનrinક બાર નાના રાજાની onોr all Wત ( R' S For Personal & Private Use Only | ૨૦૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ Jain Etol) International For Personal & Private Use Only www.ainal brary.org Page #210 -------------------------------------------------------------------------- ________________ अथ दशम श्री शीतलनाथजिन व Pa स्तवनम् ॥ आदर जीव क्षमा गुण आदर – ए देशी || शतल जिनपति प्रभुता प्रभुनी, मुझथी कहीय नजाय जी। अनंतता निर्मलता पूर्णता, ज्ञान विना न जणाय जी। शीतल.॥१॥ Jain Education Intemational For Personal & Private Use Only २०७ Page #211 -------------------------------------------------------------------------- ________________ अर्थ : श्री शीतलनाथ प्रभु की परम प्रभुता का वर्णन मुझसे नहीं हो सकता क्योंकि प्रभु की प्रभुता की अनन्तता, निर्मलता और पूर्णता का पूर्ण स्वरूप केवलज्ञान के बिना नहीं जाना जा सकता और नहीं देखा जा सकता है । केवलज्ञानी भगवन्त भी प्रभुता को प्रत्यक्ष जानते हैं परन्तु उसका वर्णन नहीं कर सकते हैं। क्योंकि प्रभु की प्रभुता अनन्त है और वचन क्रमिक है एवं आयुष्य परिमित है । प्रभुता निरावरण नि:संग होने से निर्मल है और सम्पूर्णरूप से प्रकट होने के कारण पूर्ण हैं | અર્થ : શ્રી શીતલનાથ પ્રભુની પરમ પ્રભુતાનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. કારણ કે, પ્રભુની પ્રભુતાની અનંતતા, નિર્મલતા અને પૂર્ણતાનું પૂર્ણ-સ્વરૂપ કેવલજ્ઞાન સિવાય જાણી કે જોઈ શકાય તેમ નથી. કેવલજ્ઞાની ભગવંતો પણ પ્રભુતાને પ્રત્યક્ષ જાણે છે છતાં તેનું વર્ણન કરી શકતા નથી, કેમ કે પ્રભુની પ્રભુતા અનંત છે અને વચન ક્રમિક છે અને આયુષ્ય પરિમિત છે. પ્રભુતા નિરાવરણ-નિઃસંગ હોવાથી નિર્મળ છે અને સંપૂર્ણપણે પ્રગટ હોવાથી તે પૂર્ણ છે. સ્વ. બાલાવબોધ : હવે, દશમા પરમેશ્વર શ્રી શીતલનાથજીની સ્તવના કરે છે. શ્રી શીતલનાથની અનંત, અવિનશ્વર, આત્મિક પ્રભુતા, તે પ્રત્યક્ષ તો કેવલીને ગમ્ય છે અને સમ્યગૂ-ષ્ટિ તત્ત્વ-રુચિને તો શ્રદ્ધામાં છે. તે કહે છે, હે શીતલ જિનપતિ ! તમને કષાય-તૃષ્ણા નોકષાય-તાપ રહિત પરમ વીતરાગતા, નિસ્પૃહતા, પરમ પર-ભાવ-અભોગ્યતારૂપ શીતલતા પ્રગટી છે અને પતિ કેતાં ક્ષીણ-મોહી પ્રમુખના પતિ, તેની પ્રભુતા-ઠકુરાઈ અનંત સહજ સંપદા ! તે મુજ અલ્પજ્ઞાનીથી તો કહી ન જાય. કેમ ? જે માટે સિદ્ધના અભિલાપ્ય અનભિલાખ સર્વ પર્યાય નિરાવરણ-પ્રગટ થયા છે. તેમાં અનભિલાય પર્યાય શ્રી કેવલી જાણે પણ વચનેં અગોચર છે માટે કહિ શકે નહી અને અભિલાષ્ટ્ર પર્યાય અનંતા છે, તે પણ વચનનો ક્રમ-પ્રવર્તન છે માટે મિત આઉખે કહેવાય નહીં. | તિહાં, અનંતા જીવ દ્રવ્ય, તે એકેકા દ્રવ્યના પ્રદેશ અસંખ્યાતા છે, તે વલી એકેકા પ્રદેશું જ્ઞાનાદિ ગુણ અનંતા છે, તે વલી એકે કા ગુણના પર્યાય અનંતા છે, તે મધ્ય સ્વભાવ અનંતા છે. ૩વનં ૧ -- "जीवा पुग्गलसमया, दब पएसा य पज्जवा चेव । ધોવાતાતા, વસેલમહયા યુવેviતા || ૧ ||'' રૃતિ || અર્થ : જીવો પુગલ જેટલા છે. તેઓ થોડા અનંત છે, દ્રવ્યના પ્રદેશો તેમનાથી વિશેષ અનંત છે અને પર્યાયો તે બન્નેથી અધિક અનંત તથા નિર્મલતા તે એ સર્વ પર્યાય નિરાકરણ-નિઃસંગ નિઃસ્સહાય છે અને પૂર્ણતા કેતાં સર્વ શક્તિ પ્રગટભાવે પૂર્ણ છે, તે સર્વ કેવલજ્ઞાન વિના જણાય નહીં. | ત પ્રથમ ITયાર્ચ: || 9 || નધિજ્ઞઠબિmāનહિ, गति झीप अतिवाय जी। सर्व आकाश ओलंघे चरणे, पण प्रभुता न गणायजी॥ For Persong oivate Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ अर्थ : कदाचित् कोई समर्थ व्यक्ति स्वयंभूरमण समुद्र के (साधिक तीन रज्जु विस्तार परिधिवाले) पानी को अंजलि से माप सकता है । शीघ्रगति से प्रचण्ड वायु के वेग को भी जीत सकता है । पैदल चलकर लोकालोकरूप आकाश को भी पार कर सकता है परन्तु वह प्रभुता को कदापि गिन नहीं सकता । यह असंभवित दृष्टांत प्रभु की अनन्तता कितनी अनन्त एवं अगम्य है । यह बताने के लिए ही दिया गया है । અર્થ : કદાચ કોઈ સમર્થ વ્યક્તિ સ્વયંભૂરમણ સમુદ્રના (સાધિક ત્રણ રજ્જા વિસ્તાર પરિધિવાળા) પાણીને અંજલિથી માપી શકે, શીધ્ર ગતિથી પ્રચંડ વાયુના વેગને પણ જીતી શકે કે પગે ચાલીને લોકાલોકરૂપ આકાશને પણ ઓળંગી જાય છતાં તે પ્રભુની પ્રભુતાને કદાપિ ગણી શકે નહિ. આ અસંભવિત દૃષ્ટાંત પ્રભુની અનંતતા કેટલી અનંત અને અગમ્ય છે, તે સમજાવવા પૂરતું જ છે. સ્વો. બાલાવબોધ : ત્યાં દૃષ્ટાંત(૧) જેમ ચરમ કેતાં છેલ્લો, જેની સાધિક તીન રજૂ બાહ્ય પરિધિ છે એહવો જલધિ કેતાં સ્વયંભૂરમણ સમુદ્ર, તેહનું પ્રબલ જલ, | તેને કોઈ અંજલિમેં મિણે માપી શકે. અથવા, (૨) કોઈ એવો પણ હોય જે અત્યંત પ્રલય કાલના મોટા વાયરાની ગતે જીપે ચાલે. તથા, (૩) કોઈ અનંતા લોકાલોકમલી સર્વ આકાશ, તેને ચરણે કેતાં પગે કરી ઓલશે. એહવો તો કોઈ હોય નહીં પરંતુ દૃષ્ટાંત માત્ર દીધો છે, જે એહવા શક્તિમતથી પણ નિષ્પન્ન શ્રી સિદ્ધ પરમેશ્વરની જે પ્રભુતા તે ક્ષયોપશમ-શક્તિવાલાથી ગણી જાય નહીં. અને, શ્રી વીતરાગ સર્વજ્ઞની પ્રભુતા સંપૂર્ણ જ્ઞાની જાણે પરંતુ તે પણ વચન-યોગે કહિ શકે નહીં, તે માટે અનંત છે. | | ત્તિ દ્વિતીયથાર્થ: || ૨ || सर्वद्रव्य प्रदेश अनंता, तेहथी गुण पर्याय जी। तास वर्गथी अनंतगुणुं प्रभु, केवलज्ञान कहाय जी રોહરો अर्थ : जगत् में जीवादि द्रव्य अनन्त हैं । उनसे प्रदेश अनन्त हैं । प्रदेशों से गुण अनन्त हैं और गुणों से पर्याय अनन्त हैं । उनका वर्ग करने से जो अनन्त-राशि प्राप्त होती है उस अनन्त-राशि से भी प्रभु का केवलज्ञान अनन्तगुण अधिक-विशाल है। | અર્થ : જગતમાં જીવાદિ દ્રવ્યો(પદાર્થો) અનંતા છે, તેનાથી પ્રદેશો અનંતા છે, પ્રદેશથી ગુણો અનંતા છે અને ગુણોથી પણ પર્યાયો અનંતા છે. તેનો વર્ગ કરવાથી જે અનંત-રાશિ પ્રાપ્ત થાય, તે અનંત-રાશિથી પણ પ્રભુતાનું કેવલજ્ઞાન અનંતગણું અધિક-વિશાળ છે. સ્વ. બાલાવબોધ : હવે તે અનંતતા કહે છે સર્વ જીવ દ્રવ્ય તથા અજીવ દ્રવ્ય અનંતા છે, તેથી સર્વ દ્રવ્યના પ્રદેશ અનંતા છે. તેમાં આકાશ-પ્રદેશની અનંતતા અતિ મોટી છે, તેહથી વલી ગુણની અનંતતા ઘણી જ મોટી છે, તેહથી વલી પર્યાય અનંત ગુણા છે. એ અધિકાર અલ્પ-બહુત્વ પદથી જોઈ લેજો. | યદ્યપિ પર્યાય જે છે તે મૂલ-ધર્મે ગુણથી ભિન્ન નથી, વસ્તુમાં પર્યાય પરિપાટી છે. તે પર્યાયનો સમૂહ મલી એક કાર્ય કરે- તે પ્રવૃત્તિને ગુણ કહે છે, પરંતુ પર્યાયની જ પ્રવૃત્તિ છે અને દ્રવ્ય તે આધાર છે. પરંતુ, સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-કાર્યભટૅ પર્યાયથી ગુણ ભિન્ન છે. તે માટે ગુણની ભિન્ન વ્યાખ્યા ઉત્તરાધ્યયનાદિ સૂત્રે છે. For Personal & Private Use Only ૨ ૦૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ उक्तं च - ‘‘સુવાન જુTIOT , TMવાન નાળાં નાણે નાહિં સિઘં ||'' રૂત્તિ || અર્થ : જ્ઞાનીઓ વડે દ્રવ્યોના, ગુણોના અને પર્યાયોના જ્ઞાનથી જ્ઞાનીઓ વડે જ્ઞાન ગુણ બતાવાય છે. પુન :"गुणाणामासओ दवं, एगदवस्सिया गुणा । તqi Mવી 1, ૩મો નિસિથા મવે | 9 ||'' અર્થ : ગુણોનું આશ્રયસ્થાન તે દ્રવ્ય. એક દ્રવ્યને આશ્રિત હોય તે ગુણ અને પર્યાયોનું લક્ષણ એ છે કે તે (દ્રવ્ય-ગુણ) ઉભ આશ્રિત હોય છે. ઈત્યાદિકથી ભિન્ન વ્યાખ્યા છે. તિહાં પન્નવણા સૂત્રે કહ્યું છે – “एसे णं भंते जीवाणं पुग्गलाणं सबदव्वाणं सबपएसाणं सबपज्जवाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा! सबथोवा जीवा पुग्गला अणंतगुणा अद्धासमया अणंतगुणा सव्वदव्वा विसेसाहितया सबपएसा अणंतगुणा सबपज्जवा अणंतगुणा ।।" इ गणधरवाक्यात् ।। અર્થ : હે ભંતે (પ્રભુ) ! જીવોમાં, પુદ્ગલોમાં, સર્વ દ્રવ્યોમાં, સર્વ પ્રદેશમાં અને સર્વ પર્યાયોમાં કોણ કોણાથી અલ્પ, અધિક, તુ અથવા વિશેષાધિક છે ? સહુથી અલ્પ જીવો, તેનાથી પુદ્ગલ અનંત-ગુણા, તેનાથી અદ્ધા એટલે કાળ અનંત-ગણો, તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક, તેના સર્વ પ્રદેશો અનંત-ગુણા,(અને તેનાથી) સર્વ પર્યાયો અનંત-ગુણા (છે.) એટલે શ્રી પ્રભુજીનો કેવલજ્ઞાન ગુણ, તેની અનંતતા, તે આવી રીતેં છે કે – છ દ્રવ્યના ગુણ-પર્યાય સર્વ અસ્તિપણે રહ્યા છે તે સર્વને જાણે તથા તેની પરસ્પરની અપેક્ષાર્થે નાસ્તિપણું અસંતું રહ્યું છે તે સર્વને પા શ્રી પ્રભુનો કેવલજ્ઞાન ગુણ જાણે તથા એ સર્વથી અનંત-ગુણ વલી બીજા ભાવ હોય, તો તેને પણ જાણે એમ અનંતી-શક્તિ છે. | તેમ, દર્શનની પણ તેટલી જ શક્તિ છે. તે માટે, દ્રવ્યના પ્રદેશ-પર્યાય, તેના વર્ગ કરીયેં, તેહને વલી અનંત-ગુણો ગુણાકાર કરીયેં એટલું હે પ્રભુ ! હે પરમેશ્વરજી ! તમારું કેવલજ્ઞાન કહેવાય છે. તે શ્રી ભગવતી સૂત્રે – મિયં નાનું નક્સ'' અર્થ : કેવળીનું જ્ઞાન અમાપ હોય છે. એમ કહ્યું છે. | |/ રૂતિ તૃતીયTTયાર્થઃ || રૂ | વાવલત wગ્નતતું, स्व-पर अनंतथी चरण अनंतुं, समरण संवर भाव जी॥ શ૪.ોકો આ For Personal & Private Use Only ૨ ૧0 Page #214 -------------------------------------------------------------------------- ________________ अपराजितादेव गोसरवमान arera COI सासरस्वतीदिबानमा इद्राणी GAYATod Cyculalala AVAvioloiAS ॥ पक्रमाशी गणिपीठको पक्षर उनी टिमनन स्वामिनाक्षी ... NIOAAN TAGwlyWAS .. OldSNA Yena रोहिणीदेवी दिपाल हालापमा पपरनिनातिना नवनिधि .जयन्ताटेवा १०२) Jan Education International For Personal Private Use Only www.janelibrary.org Page #215 -------------------------------------------------------------------------- ________________ अर्थ : केवलज्ञान गुण की तरह सर्व द्रव्यों के सामान्य स्वभाव को ग्रहण करनेवाला केवलदर्शन गुण भी अनन्त है । इसी तरह प्रभु का चारित्र गुण भी अनन्त पर्याय से युक्त होने के कारण अनन्त है । चारित्र अर्थात् स्वधर्म (स्वभाव) में रमण और परधर्म में अरमण अथवा स्वरूपरमण और परभाव निवृत्ति-यह चारित्र परिणति का स्वरूप है । अपनी ज्ञान, दर्शन और वीर्यादि गुणों की परिणमन शक्ति को सर्व परभावों से रोककर स्वभाव में ही स्थिर रखना, यह संवरभावरूप चारित्र की अनन्तता है । वीर्यादि गुण की भी स्वधर्म सापेक्ष अनन्तता समझ लेनी चाहिए । અર્થ : કેવલજ્ઞાન ગુણની જેમ સર્વ દ્રવ્યોના સામાન્ય સ્વભાવને ગ્રહણ કરનારો કેવલદર્શન ગુણ પણ અનંત છે. તેમ જ, પ્રભુનો ચારિત્ર ગુણ પણ અનંત પર્યાયથી યુક્ત હોવાથી અનંત છે. | ચારિત્ર એટલે સ્વ-ધર્મ(સ્વભાવ)માં રમણ અને પર-ધર્મ, પર-ભાવમાં અરમણ અથવા સ્વરૂપ-રમણ અને પરભાવ-નિવૃત્તિ, એ ચારિત્ર પરિણતિનું સ્વરૂપ છે. અને પોતાની જ્ઞાન, દર્શન અને વીર્યાદિ ગુણોની પરિણમન શક્તિને સર્વ પ૨-ભાવોથી રોકી, સ્વભાવમાંજ સ્થિર રાખવી, એ સંવરભાવરૂપ ચારિત્રની અનંતતા છે. આ રીતે, વીર્યાદિ ગુણની પણ સ્વ-ધર્મ સાપેક્ષ અનંતતા સમજી લેવી. સ્વો. બાલાવબોધ એટલા સર્વ વિશેષ ભાવ જે સર્વ સામાન્ય-યુક્ત છે, તે સર્વ કેવલજ્ઞાન-ગમ્ય છે. અથવા સામાન્યાશ્રયી છે જે વિશેષ, તે સામાન્ય વિના નહીં અને સામાન્ય, તે વિશેષ વિના નહીં. સર્વ પદાર્થ સામાન્ય-વિશેષરૂપ જ છે. ‘ર સામä, તગો નત્રિ વિસો વપૂરૂં ૧ |'' અર્થ : જો સામાન્ય નથી, તો તેથી આકાશ પુષ્પની જેમ વિશેષ (પણ) નથી. तथा च संमतौ - "दव्वं पज्जवविउअं दबविउत्ता य पज्जवा नत्थि । ૩ખાટ , વરૂ ત્રિશં નવરji gવે || 9 ||'' રૂરિ || અર્થ : દ્રવ્ય પર્યાયથી રહિત (હોઇ શકે), પરંતુ પર્યાયો દ્રવ્યથી રહિત ન હોય. તેથી ‘ઉત્પાદ-સ્થિતિ-વ્યય’ એ દ્રવ્યનું લક્ષણ છે. તે માટે સર્વ દ્રવ્યને વિષે સામાન્ય-ધર્મ અનંતા છે. તે સર્વ કેવલ દર્શન ગુણે દેખે છે, તેથી પણ અનંત-ગુણા સામાન્ય-ધર્મને દેખી શકે એવી શક્તિ છે. તેથી એટલા પર્યાયમય કેવલ-દર્શન ગુણ છે. उक्तं च विशेषावश्यके - “યાવન્તો દિ વસ્ય પર્યાયાતાવત્તાસ્તવમાસનૈન જ્ઞાનયાદા : ||'' અર્થ : જેટલા શેયના પર્યાયો છે તેના પ્રકાશકપણાથી જ્ઞાનના પણ તેટલા (પર્યાયો) અપેક્ષિત છે. तथा भगवत्यङ्गे - ‘viતા સંસાપક્ઝવા રૂતિ //’ અર્થ : દર્શન ગુણના પર્યાયો અનંત છે. વાસ્તે કેવલદર્શન પણ અનંતું છે. એ દર્શન સર્વ પદાર્થના અસ્તિત્વ, સત્વ, વસ્તુત્વ, પ્રમેયવાદિ સામાન્ય દ્રવ્યાસ્તિકને દેખે છે. એમ, ચારિત્ર ગુણ, તે પણ અનંત-પર્યાયી છે. છ દ્રવ્ય કરી (દ્રવ્યમાં) પોતાના આત્માના સર્વ પર્યાય તે સ્વ-ધર્મ છે તથા પોતાથી ભિન્ન અનંતા જીવ દ્રવ્ય તથા સર્વ અજીવ દ્રવ્ય, તેહના ધર્મ તે પર-ધર્મ છે. એટલે, સર્વ સ્વ-ધર્મમાં રમણ, પર-ધર્મમાં અરમણ, એ સર્વ પર્યાય ચારિત્રના છે. એટલે સ્વરૂપ-રમણ, પરભાવનિવૃત્તિ, એ ચારિત્રની પરિણતિ છે. અને, અનાદિનું જે પ૨-૨મણીયપણું ભૂલથી થયું હતું તે નિવારીને સ્વ-શક્તિ ચેતના-વીર્યાદિકની પરિણતિ, તે પર-ભાવથી રોકીને સ્વરૂપ વિષે રાખવી, એ સંવરભાવ તે ચારિત્રની અનંતતા છે.. - તે સંયમ-શ્રેણી શ્રી વ્યવહારભાર્થે કહી છે જે, સર્વ જીવથી અનંત-ગુણા ચારિત્રના ઉઘાડા વિભાગની એક ‘વર્ગણા' કરિયેં, તેવી મેં એક ‘સ્પદ્ધક' થાય, તેવા અસંખ્યાત સ્પર્ધ્વ કે એક ‘સંયમ-સ્થાનક' થાય, તે સર્વ ‘જઘન્ય’ સંયમ-સ્થાન, તે વલી અસંખ્ય ષટુ-ગુણરીતેં અસંખ્ય ષટ્-ગુણ કરતાં ‘સર્વોત્કૃષ્ટ’ અસંખ્યાતમું સંયમ-સ્થાન થાય. એ ચારિત્રની અવિભાગની અનંતતા દેખાડી. તે સર્વ ચારિત્ર ગુણ હે પ્રભુ ! તમારો નિરાવરણ છે. તે માટે ચારિત્ર અનંતું છે. || તિ વતુર્થTTયાર્થ: || ૪ || Jain Education Interational For Personal & Private Use Only | ૨૧૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ NXર ક્ષેત્ર હૈ શાકાત જુઓ, ઇંગીતિ રચારકા त्रास विनाजड चेतन प्रभुनी, ફોતરાવાડા શીતાઠોશી अर्थ : द्रव्य, क्षेत्र, काल और भाव की अपेक्षा से श्री वीतराग अरिहन्त महाराजा की राजनीति चार प्रकार की है। उसका उल्लंघन कोई भी जड़ या चेतन पदार्थ नहीं कर सकता । अतः समस्त विश्व में प्रभु की आज्ञा अखण्ड रूप से चल रही है । जगत के राजा की आज्ञा को कोई मान्य करे, कोई मान्य न करे, ऐसा भी हो सकता है । परन्तु अरिहन्त परमात्मा की आज्ञा को सृष्टि के समग्र पदार्थ मान्य करते हैं। जिस रूप में परमात्मा का ज्ञान परिणत होता है उसी रूप में सब पदार्थ परिणत होते हैं । परमात्मा ने जिस रूप में पदार्थो की प्ररूपणा की है उसी रूप में सर्व द्रव्यों की परिणति है । प्रभु न तो किसी को त्रास देते हैं और न किसी को भय दिखाते हैं तो भी सब पदार्थ प्रभु की आज्ञा का लोप बिना, प्रभु की ज्ञान-परिणति के अनुसार ही परिणत होते रहते हैं । અર્થ : દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ શ્રી વીતરાગ અરિહંત મહારાજાની રાજ-નીતિ ચાર પ્રકારની છે, તેનું ઉલ્લંઘન કોઈ પણ જડ કે ચેતન પદાર્થ કરી શકતો નથી. માટે સમસ્ત વિશ્વમાં પ્રભુની અખંડપણે આજ્ઞા પ્રવર્તી રહી છે. જગતમાં રાજાની આજ્ઞાને કોઈ માન્ય કરે, કોઈ માન્ય ન પણ કરે એમ બની શકે છે. પરંતુ અરિહંત પરમાત્માની આજ્ઞાને સૃષ્ટિના સમગ્ર પદાર્થો માન્ય રાખે છે. - જે રીતે પરમાત્માનું જ્ઞાન પરિણમે છે, તે જ રીતે સર્વ પદાર્થો પરિણમે છે. પરમાત્માએ જે રીતે સર્વ પદાર્થોની પ્રરૂપણા કરી છે તે જ રીતે સર્વ દ્રવ્યોની પરિણતિ છે. પ્રભુ ન તો કોઈને ત્રાસ આપે છે કે ન તો કોઈને ભય દેખાડે છે છતાં સર્વ પદાર્થો પ્રભુની આજ્ઞાનો લોપ કર્યા વિના પ્રભુની જ્ઞાન પરિણતિ મુજબ જ વર્તે છે. સ્વો. બાલાવબોધ : એમ વીર્યાદિક ગુણની સ્વ-ધર્મ અનંતતા જાણવી. એવી અનંત સ્વ-ગુણ સંપદામયી છો. વલી, હે નાથ ! હે પરમેશ્વર ! તમેં જગતમાં જીવ તથા અજીવ, તેહના જે ગુણ, સ્વભાવ, પર્યાય, તે સર્વ (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાલ, (૪) ભાવ, એ રીતેં ચાર પરિણમનપણે છે. અને, તમારા જ્ઞાનાદિક ગુણ, તે પણ દ્રવ્યાદિક ચાર પરિણમને પરિણમે છે અને સર્વ સ્વપરરૂપ ધર્મનું જાણપણું કરે છે તે પણ ચાર પ્રકારેં પરિચ્છેદન કરે છે. તે ચાર પ્રકાર કહે છે (૧) સમુદાય તે દ્રવ્ય-ધર્મ જાણવો. (૨) આધારતા તે ક્ષેત્ર-ધર્મ જાણવો. (૩) વના ઉત્પાદ-વ્યયરૂપ ભાવ તે કાલ-ધર્મ જાણવો. | નિમેં વિચારતાં તો કાલ-દ્રવ્ય ભિન્ન નથી, કેમકે પંચાસ્તિકાયની વર્નના તે કાલ-ધર્મ છે. એ તત્ત્વાર્થ તથા ધર્મસંગ્રહણી અને વિશેષાવશ્યક મળે ઘણી ચર્ચા છે. અનપેક્ષિત દ્રવ્યાસ્તિક-નર્યો એહને દ્રવ્ય કહ્યું છે પરંતુ જાતે દ્રવ્યાસ્તિકપણું એમાં નથી. તેથી દ્રવ્યની વર્તના તે કાલ. (૪) તથા દ્રવ્યનો મૂલ-ધર્મ તે ભાવ. એ રીતેં સર્વ પરિણમન છે. એ શ્રી વીતરાગ નિષ્પન્ન-તત્ત્વી પ્રભુની રાજનીતિ ચાર પ્રકારની છે. વલી, શ્રી પ્રભુની આજ્ઞા સર્વ દ્રવ્ય માને છે એટલે સ્તવના-પર્દ આરોપ માટે કહે છે જે, અન્ય રાજાની આણા કોઈક માને, કોઈ ન માને. પણ, હે પ્રભુ ! જે રીતે તમો તમારા જ્ઞાનમાં જાણો છો, જે રીતેં તમારું જ્ઞાન પરિણમે છે, તે રીતે સર્વ દ્રવ્ય પરિણમે છે. જે રીતે તમે પ્રરૂપણા કરો છો, તે જ રીતે સર્વ દ્રવ્યની પરિણતિ છે. | માટે, તમેં કોઈને કહેતા નથી તથા કોઈને ત્રાસ કરતા નથી, ભય પમાડતા નથી. પરંતુ, તે તમારા જ્ઞાનની પરિણતિ લોપી ચાલતા નથી-આજ્ઞા લોપતા નથી. એહવી સહજ આણા સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિને દુષ્ટ છે, માટે નિ:પ્રયાસ અખંડ આણા છે. | રુતિ રૂમITયાર્થઃ || ૬ || Jain Education international For Perset3 Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ GK છે. રાતાશ થિકાનુડો, जे समरे तुझ नाम जी। अव्याबाध अनंतु पामे, परम अमृत सुखधाम जी॥ શોતા.ધો ZAKA अर्थ : जो साधक दग्धादि दोषों को तजकर शुद्ध-आशय (मोक्षप्राप्ति के हेतु) से अरिहन्त परमात्मा के गुणों में ही स्थिर उपयोग रखकर प्रभु का स्मरण-ध्यान आदि करता है, वह अवश्य परम अमृत सुख के भण्डाररूप अनन्त अव्यावाध सुख को प्राप्त करता है । અર્થ : જે સાધક દગ્ધાદિ દોષોને તજી, શુદ્ધ આશયથી (મોક્ષ પ્રાપ્તિના) અરિહંત પરમાત્માના ગુણમાં જ સ્થિર ઉપયોગ રાખી, પ્રભુનું સ્મરણ-ધ્યાન વગેરે કરે છે, તે અવશ્ય પરમ અમૃત સુખના ભંડારરૂપ અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. | સ્વો. બાલાવબોધ : હવે, પ્રભુ-સેવાનું ફલ કહે છે, જે સાધક જીવ શુદ્ધ-નિર્દષણ આશય કરીને ક્ષુદ્રાદિક આઠ દોષને ટાલીને એટલે સુદ્રાદિક દોષરહિત જે કરે, તે કાર્યનો સાધક થાય. શ્રી હરિભદ્રસૂરિમેં કહ્યું છે - || તોજ || “કુવો તબત્તિનો, મત્સરી મથવાન્ શટ: | અજ્ઞો ભવામિનરી ૨, નિતારHસાધ: // 9 /'' અર્થ : ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરી, ડરપોક, શઠ, અજ્ઞાની અને સંસારે છુ, આટલા જીવો નિષ્ફળ કાર્યના સાધક છે. (યોગદૃષ્ટિ) તથા દગ્ધાદિક દોષ-રહિત તથા વિષ-અનુષ્ઠાન જે ઈહ-લોક- ફળની આશા અને ગરબાનુષ્ઠાન, જે પરભવૅ ઇંદ્રિય-સુખની વાંછા વલી, અન્યોન્ડન્યઅનુષ્ઠાન તે સાધ્ય શૂન્ય-સાપેક્ષતા વિના જે કરવું, ઈત્યાદિ દોષ ટાલી, | જિન-આજ્ઞા પ્રમાણે વિધિ સહિત, પ્રીતિ-ભક્તિ-વચન-અસંગ રીતેં તહેતુ તથા અમૃત અનુષ્ઠાને-તિહાં તહેતુ તે જે એક તેથી જ સાધન સાચું કરવાને અર્થે મોક્ષ નિપજાવવા માટે અને અમૃત તે ત્રિકરણ-યોગની એકતા, હર્ષ-સહિત, તન્મયપણે, નિરામય સાધના- એ રીતેં થિર થઈને, શંકાદિ ચપલતા-રહિત, શ્રી પ્રભુજીના સ્વજાતિ-સ્વાભાવિક ગુë કરી, ઉપયોગ પ્રભુ-ગુણે જોડીને, જે ભવ્ય જીવ આત્માર્થી થઈને શ્રી શીતલનાથ પરમ સમતામયી પ્રભુનું ધ્યાન કરવાને તેમનું નામ સમરે કેતા સંભારે, તે જીવ અનુક્રમેં ગુણીને આલંબને આત્મપાદાની થઈને નિષ્કર્મા થાય. તેવારેં તે અનંતે અવ્યાબાધ સુખ-પરસંગ રહિત આધ્યાત્મિક-સુખ પામે. તે સુખ કેહવું છે ? તો કે, પરમ ઉત્કૃષ્ટ અમૃત અવિનાશી સહજ જ્ઞાનાનંદાદિક અનંત સુખનું ધામ છે. उक्तं च - "सिव-मयल-मरुय-मणंत-मक्खय-मवाबाह-मपुणरावित्ति-सिद्धिगइ नामधेयं ठाणं संपत्ताणं ।।" અર્થ : કલ્યાણકારી, અચલ, અરોગી, અનંત, અક્ષત, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવી સિદ્ધિ-ગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલાને (નમન હો). તથા, સંમતિગ્રંથે – ‘‘સદ સુ-સવન-નસદર-વ-નિવમ સવ-fસદ્વિમુહૂં | નરT-Hવીવારં-સિરિયસર દવંતિ ||૧ ||'' અર્થ : હવે પવિત્ર, સકલ, જગત શેખર, અરુપી, નિરુપમ સ્વભાવવાળા, અવિનાશી, અવ્યાબાધ ત્રણ રત્ન છે, સાર જેમાં એવા સિદ્ધિસુખને અનુભવે છે. એવાં સુખ પામે. || તિ પણITયાર્થઃ || ૬ || For Personal & Private Use Only ૨૧૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ आणा ईश्वरता निर्भयता, વિછતા ના કાવ સ્વાસ્થાન તેથયરä, एम अनंत गुण भूप जी॥ શરદ્ધાળી अर्थ : आज्ञा, परम ऐश्वर्य, निष्कामता, स्वाधीनता, अविनाशिता आदि अनन्त गुण के स्वामी अरिहन्त परमात्मा हैं । वह इस प्रकार - आज्ञा - राजा, वासुदेव या चक्रवर्ती की आज्ञा अपने अपने राज्य की मर्यादा में स्वार्थ या भय से लोंगों द्वारा मानी जाती है परन्तु अरिहन्त परमात्मा की आज्ञा का पालन तो समग्र विश्व में सहजरूप से होता है । ऐश्वर्य - परमात्मा के पास स्वाभाविक अनन्त गुण-पर्यायमय सम्पत्ति है । निर्भयता - परमात्मा सदा सर्वदा सर्व भयों से रहित हैं । निष्कामता - परमात्मा कामना (इच्छा) बिना ही सर्व ज्ञानादि सम्पत्ति के भोक्ता हैं । स्वाधीनता - परमात्मा का स्वभाव स्वाधीन है, वे कर्म की पराधीनता से मुक्त हैं । अविनाशिता - परमात्मा की सर्वसम्पदा नित्य-अविनश्वर है । (अन्य चक्रवर्ती आदि परिमित ऐश्वर्यवाले, भययुक्त, सकामी, पराधीन और विनाशी हैं ।) અર્થ : આજ્ઞા, પરમ ઐશ્વર્ય, નિર્ભયતા, નિષ્કામતા, સ્વાધીનતા, અવિનાશિતા આદિ અનંત ગુણના સ્વામી શ્રી અરિહંત પરમાત્મા છે. તે આ રીતે – આજ્ઞા – રાજા, વાસુદેવ કે ચક્રવર્તીની આજ્ઞા પોત-પોતાના રાજ્યની મર્યાદામાં સ્વાર્થ કે ભયથી લોકો માને છે પરંતુ અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન તો સમગ્ર વિશ્વમાં સહજ-પણે થાય છે. ઐશ્વર્ય – પરમાત્મા પાસે સ્વાભાવિક અનંત ગુણ-પર્યાયમય સંપત્તિ રહેલી છે. નિર્ભયતા – પરમાત્મા સદા સર્વથા સર્વ ભયોથી રહિત છે. નિષ્કામતા – પરમાત્મા કામના-ઈચ્છા વિના જ સર્વ જ્ઞાનાદિક સંપત્તિના ભોક્તા છે. સ્વાધીનતા – પરમાત્માનો સ્વભાવ સ્વાધીન છે, તે કર્મની પરાધીનતાથી મુક્ત છે. અવિનાશિતા – પરમાત્માની સર્વ સંપદા નિત્ય-અવિનશ્વર છે. (અન્ય ચક્રવર્તી આદિ પરિમિત એશ્વર્યવાળા, ભય-યુક્ત, સકામી, પરાધીન અને વિનાશી હોય છે.) સ્વો. બાલાવબોધ : તથા, પ્રભુતાના લિંગ આણાદિક છે. તે કહે છે, બીજાની આજ્ઞા તો સ્વાર્થે તથા ભયથી કોઈ માને અને પ્રભુ શ્રી અરિહંતની આજ્ઞા તો સહેજ઼ કોઈ દ્રવ્ય લોપતું નથી. તથા, જે લોકિક પ્રભુતાના ધણી, તે તો પોગલિક-માનોપેત સંપદાના ધણી છે અને શ્રી તીર્થકર તો જગદુપકારી અનંત સહજ સંપદાના ઈશ્વર છે, તેથી ઈશ્વરતા અદ્ભૂત છે. બીજા રાજાદિક તો માત્ર પોતાના સેવકોથી જ ભય પામે નહીં પરંતુ પર-ચક્ર તથા મરણાદિ ભય સહિત છે અને માહારો પરમેશ્વર નિર્મલાનંદ કારણશુદ્ધ દેવ તો સર્વ કાલ સર્વ ભય-રહિત છે. સ્વ-અખંડ- અવિનાશી-સંપદા-પરમ નિર્ભયતાવંત છે. તથી, જગતમાં ઈંદ્ર-ચંદ્ર-ચક્રવર્તિ, તે તૃષ્ણાને ઉદર્વે ઈચ્છાદોષમયી છે- ઈચ્છાથી સદા અપૂર્ણ છે અને શ્રી વીતરાગ તો સ્વ-સંપદા–પૂર્ણ પ્રાગભાવના ભોગી સમસ્ત પર-સંપદાના અવાંચ્છક છે, માટે નિર્વાચ્છકતામયી છે. For $448 Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ વલી, શ્રી પ્રભુ પરમાત્મા, તેહના જે ભાવ કેતાં ભાવ-ધર્મ શુદ્ધ ચિદાનંદાદિક તે સર્વ સ્વાધીન છે-પરાધીન નથી. વલી, તે અવ્યય કેતાં અવિનાશીપણે ધ્વસ-રહિત છે. એ રીતે અનંત ગુણ જે પૂર્વે કહ્યા તેના રાજા છે. || તિ સતમથાર્થ: // ૭ // अव्याबाधसुख निर्मल तेतो, करण ज्ञाने न जणायजी। तेहज एहनो जाणंग भोक्ता, जे तुम सम गुण राय जी॥ Jaોટો अर्थ : प्रभु का निर्मल अव्याबाध सुख इन्द्रियादि से होनेवाले परोक्ष ज्ञान द्वारा कदापि नहीं जाना जा सकता । परन्तु जिसने प्रभु के जैसे ही गुण प्रकट किये हैं वे ही आत्मा के अव्यावाध सुख को जानते हैं और भोगते हैं । | અર્થ : પ્રભુનું નિર્મળ અવ્યાબાધ સુખ ઈન્દ્રિયાદિથી થતા પરોક્ષ-જ્ઞાન દ્વારા કદી જાણી શકાય તેવું નથી, પરંતુ જેણે પ્રભુના જેવા જ ગુણ પ્રગટાવ્યા છે, તેઓ જ આત્માના અવ્યાબાધ સુખને જાણે છે કે ભોગવે છે. સ્વ. બાલાવબોધ : હે પ્રભુજી ! જે અવ્યાબાધ અતીન્દ્રિય સુખ, તે અનંતું સ્વ-ભોગીપણે તમે ભોગવો છો. તે અવ્યાબાધ સુખનું જ્ઞાન કેતાં જાણપણું, તે કરણ કેતાં ઈન્દ્રિયોને આધીન જે મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન છે, તેણે કરી જણાય નહીં. તથા, અવધિ-મન:પર્યવજ્ઞાન તે યદ્યપિ ઈન્દ્રિયોને આધીન નથી. તો પણ તે રૂપીભાવના જાણંગ છે પણ જીવ-સ્વરૂપને જાણી શકે નહીં, જે માટૅ ક્ષયોપશમ-જ્ઞાનેં અવ્યાબાધનું સ્વરૂપ જાણ્યું ન જાય. પણ, જે જીવ તુઝ સમાન ગુણના રાય કેતાં સ્વામી થયા તેહ જ પરમાત્મા, એ અવ્યાબાધ ગુણનું સ્વરૂપ જાણે તથા ભોગવે. બીજાને પ્રગટ નથી, કેમકે આત્મ-ધર્મ અતીન્દ્રિય છે માટે તેહના ભોગી સિદ્ધ ભગવંત છે, બીજાથી એ ભોગવાય નહીં. | ફુતિ અષ્ટમથાર્થઃ || 0 | For Perso21 $vate Use Only Jain Education Intemational Page #220 -------------------------------------------------------------------------- ________________ एमअनंतदानादिक निजगुण, वचनातीत पंडूर जी। वासन भासन भावें दुर्लभ, प्राप्ति तो अति दर्जी शीतल.॥९॥ अर्थ : इस प्रकार परमात्मा के दान, लाभ, भोग, उपभोग और वीर्यादि अनन्त महान् गुण प्रकट हो चुके हैं, उनका वर्णन वाणी द्वारा नहीं हो सकता । मेरे जैसे मूढ को उन अनन्त गुणों की प्राप्ति होना तो दूर परन्तु उनकी निर्मल श्रद्धा और ज्ञान होना भी कठिन है-दुर्लभ है । | અર્થ : આ પ્રમાણે પરમાત્માના દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યાદિ અનંત મહાન ગુર્ણા પ્રગટ થયેલા છે, તેનું વર્ણન વાણી વડે થઈ શકે તેમ નથી. મારા જેવા મૂઢને પ્રભુના તે અનંત ગુણની પ્રાપ્તિ થવી તો દૂર રહી પણ તેની નિર્મળ શ્રદ્ધા અને જ્ઞાન થવું પણ કઠિન छे-हुर्सम छ. वो. मासामोध : मेम अनंता हानाहान, साम, भोग, 64भोग, वीर्य, सिद्धत्वप्रभुपए। प्रभु ! ताडरे प्रगट छ. તે વચનને ગમ્ય નથી, પંડૂર કેતાં મોહોટા છે. એહવા આત્મ ગુણની ‘વાસન' કેતાં શ્રદ્ધા, ‘ભાસન' કેતાં જાણપણું, તે પામવું દુર્લભ છે, તો પ્રગટપણે એહવી સિદ્ધતા પામવી-સિદ્ધતાની પ્રાપ્તિ થવી, તે તો ઘણીજ વેગલી છે. ।। इति नवमगाथार्थ : ।। ९ ।। सकल प्रत्यक्षपणे त्रिभुवन गुरु, जाणुं तुझ गुणाम जी। बीजुं काहि न माणुस्वामी, एहि करो मुज काम जी शीतल.॥१०॥ For Personal & Private Use Only ૨ ૧૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ अर्थ : आप जैसे त्रिभुवन-गुरु को पाकर मैं इतनी नम्र प्रार्थना करता हूँ कि, आपके उन सब गुणों को मैं प्रत्यक्षरूप से जान सकूँ । इसके सिवाय मुझे और कुछ भी नहीं चाहिए । मुझे आशा है कि आपकी कृपा से मेरी यह प्रार्थना अवश्य पूर्ण होगी। | અર્થ : આપના જેવા ત્રિભુવન-ગુરુને પામીને હું એટલી જ નમ્ર પ્રાર્થના કરું છું કે, “આપના તે સર્વ ગુણોને હું પ્રત્યક્ષપણે જાણી શકું ! આ સિવાય મારે બીજું કશું જ જોઈતું નથી. મને આશા છે કે આપની કૃપાથી મારી આ પ્રાર્થના અવશ્ય પૂર્ણ થશે.' ' સ્વો. બાલાવબોધ : હે ત્રિભુવન-ગુરો ! તાહરી ગુણ-સંપદા અનંતી, તે સર્વે હું પ્રત્યક્ષપણે જાણું અહી જ માગું છું-એહી જ ઈચ્છા છે. માહરે એહી જ કામ છે જે, તાહરી સંપદા તે કેવલીને પ્રત્યક્ષ છે માટે કેવલજ્ઞાન માગું છું. પરંતુ હે પ્રભુજી ! હું બીજું કાંહિ પણ માગતો નથી. | | ત્તિ શમાર્થઃ || ૧૦ || ORSIRASTROL एमअनंत प्रभुता सद्दहता, अर्चे जे प्रभुरूप जी 'देवचंद्र प्रभुता ते पामे, परमानंद स्वरूप जी॥ શdો ?શો XSCIRAUGUINSPAGET अर्थ : इस प्रकार परमात्मा की अनन्त प्रभुता की श्रद्धा करके आदर-बहुमानपूर्वक जो इन परमात्मा की द्रव्य और भाव से पूजा करता है वह अवश्य देवों में चन्द्र समान उज्ज्वल और परमानन्दमय प्रभुता को प्राप्त करता है । અર્થ : એ પ્રમાણે પરમાત્માની અનંત પ્રભુતાની શ્રદ્ધા કરીને આદર-બહુમાનપૂર્વક જે આ પરમાત્માની દ્રવ્ય અને ભાવથી પૂજા કરે છે, તે અવશ્ય દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ અને પરમાનંદમય એવી પ્રભુતાને વરે છે. સ્વ. બાલાવબોધ : એમ અનંતી પ્રભુની પ્રભુતા, પરમાત્મતા, સર્વપ્રદેશ નિરાવરણતા, અનંત પર્યાય નિરાવરણતા, સકલ જ્ઞાનાદિ ગુણ નિરાવરણતા, તેને સદ્દઢતાં સમકિત-ગુણ પ્રગટે. - તે પ્રભુના ગુણની બહુમાન સહિત પ્રતીત કરતાં જે જીવ શ્રી શીતલનાથ પ્રભુના યોગે પ્રભુને અર્થે, તે પ્રભુને અર્ચવાનો અધિકાર શ્રી રાયપ્પલેણી સૂત્ર મધ્યે કહ્યું છે – “अत्यंगइया वंदणवत्तियाए पूयणवत्तियाए सक्कारवत्तियाए सम्माणवत्तियाए सुअं सुणिस्सामो वागरणं पुच्छिस्सामो अच्छेगइया जिणभत्तिए થપ્પો ઉર કલ્યાફા નીયમ રિ | અર્થ : કેટલાક વંદનની વૃત્તિ વડે, પૂજનની વૃત્તિ વડે, સત્કારની વૃત્તિ વડે, સન્માનની વૃત્તિ વડે, નહિ સાંભળેલને સાંભળીશું, વ્યાકરણને પુછીશું, કેટલાક જિનભક્તિથી ‘એ ધર્મ છે' એ પ્રમાણે કેટલાક ‘આ આચાર છે' એ પ્રમાણે કેટલાક(દેવ પ્રભુ પાસે ચાલ્યા). એ આલાવાની ટીકામાં અર્થ કર્યો છે. તથા પ્રભુજીનો યોગ મલે, તો પ્રભુની સ્થાપના તે પણ પ્રભુ સમાન છે. જે શ્રી અરિહતને વાંદવાનું ફલ સૂત્રે કહ્યું છે – ““દિયા, સુદાનિસેસાઇ 3gIITમાત્તાપ ||'' અર્થ : હિતને માટે, સુખને માટે, મોક્ષને માટે અને (ભવો-ભવ) અનુસરવા માટે સુખી કરવા માટે). એ ફલ બોલાવ્યો છે. For Personal & Private Use Only ૨ ૧૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Join tota) on International www.janetary org Page #223 -------------------------------------------------------------------------- ________________ અનેજિન-પ્રતિમાને વાંદવાનું ફલ પણ અહી જ આલાવે કહ્યું છે તથા સાધુને અધિકારૅ મહાવ્રત પાલવાનું ફલ પણ એવી જ કહ્યું. એમ સૂત્રે અનેક અધિકાર કહ્યા છે, તે માટે પ્રભુના રૂપને પૂજવાનો મોટો લાભ છે. કોઈ દ્રવ્ય-હિંસા દેખીને ભય પામે, તેણે ઉપયોગ દેવો જે- સૂત્રે પર-જીવની દયાનું ફલ શાતાવેદની કહી છે અને આપણો આત્મા જ્ઞાનાદિક ગુણે જોડીમેં તો ભાવદયા થાય, તે મોક્ષ-હેતુ છે. અને, ભાવ-હિંસા તે હિંસા છે તથા દ્રવ્ય-હિંસા તે ભાવ-હિંસાનું કારણ છે, પરંતુ હિંસા નહીં. ઈહાં શ્રી ભાષ્યકારનું વચન લખે છે – "एवमहिंसाभावो, जीवघणं ति न य तं जओऽभिहियं । સત્યવાનનીયં, ન ૧ વીવપvi તિ તો હિંસા || 9 || (વિ. મા.YI[.9૭૬૨) नन्वेवं सति लोकस्यातीवपृथिव्यादिजीवघनत्वादहिसाऽभाव : । संयतैरपि अहिंसाव्रतमिति निर्वाहयितुमशक्यमिति ।।" અર્થ : શંકા - આ પ્રમાણે (લોક) જીવોથી ઘન (વ્યાપ્ત) છે માટે અહિંસા-વ્રતનો સર્વથા અભાવ થઈ જશે. સમાધાન - તે પ્રમાણે નથી. કારણ કે કહેવામાં આવ્યું છે કે ‘શસ્ત્રથી હણાયેલ (પૃથ્વીકાયાદિ) અજીવ છે. (લોક) જીવથી વ્યાપ્ત છેએટલા માત્રથી હિંસા સંભવતી નથી.’ ખરેખર, આ પ્રમાણે હોતે છતે પૃથ્વીકાયાદિ જીવોથી લોકનું અતિશય વ્યાપ્તપણું હોવાથી અહિંસાનો તો અભાવ જ થઈ જશે. વળી, સંયમીઓ વડે પણ આ પ્રમાણે અહિંસા-વ્રતનું પાલન કરવું અશક્ય થઈ જશે. માટે, પાંચ થાવર-બાદરની બહુલતાર્યે સાધુને પણ આહાર, વિહાર, વંદન, વિનય, વૈયાવચ્ચાદિક કરતાં અહિંસા-વ્રત કેમ રહે ? ત્યાં, કહે છે – “जीवाकुले लोके अवश्यमेव जीवघातः संभाव्यते, जीवांश्च जन् कथं हिंसको न स्यादिति ?" ઉત્તર"न य घायउ त्ति हिंसो, नाघायतो त्ति निछियमहिसो । न विरलजीवमहिसो, न य जीवणं ति तो हिंसो ।। १ ।। अहणतो वि हु हिंसो, दुद्रुत्तणओ मओ अहिमरो ब । વાહિંતો ન વિ હિંસી, શુદ્ધત્તાગો ના વિMો || ૨ ||'' न हि 'घातक' इत्येतावता हिंस्रः, न चाघ्नन्नपि निश्चयनयमतेनाहिंस्रः, नापि ‘विरलजीव'मित्येतावन्मात्रेणाहिंस्रः पुनः । "असुभो जो परिणामो, सा हिंसा सो उ बाहिरनिमित्तं । को वि अवेखिज्ज न वा, जम्हाऽणेगत्तियं बझं ।। १ ।। असुभपरिणामहेऊ, जीवाबाहो तितो मया हिंसा । जस्स उ न सो निमित्तं, संतो वि न तस्स सा हिंसा ।। २ ।। जीवाबाधोऽशुभपरिणामहेतुः तदा हिंसा, यदि अशुभपरिणामहेतुर्न तदा हिंसा नेति । सद्दादओ रइफला, न वीयमोहस्स भावसुद्धीओ। 18 તદ વીવાદો , સુદ્ધમાસો જીવહિંસાઈ / રૂ II” ત (વિ.EI.TT.9૭૬૩-૬૪-૬૬-૬૭-૬૮) અર્થ : શંકા - જીવોથી આકુલ એવા આ લોકમાં અવશ્ય જીવ-ઘાતની સંભાવના છે અને જીવોને હણતા(કોઈ) કેવી રીતે હિંસક ન થાય ? જવાબ : મૂળ - ફક્ત ઘાતક હોવા માત્રથી (કોઈ ) હિંસક નથી બનતો અથવા અઘાતક હોવા છતાં નિશ્ચયનયથી (કોઈ) અહિંસક નથી બનતો. વળી, અલ્પ જીવ જ છે- એટલા માત્રથી (કોઈ) અહિંસક નથી બનતો અને ઘણા જીવ છે-એટલા માત્રથી (કોઈ) હિંસક નથી બનતો. ન હણવા છતાં પણ (અધ્યવસાયના) દુષ્ટપણાને કારણે હિંસક છે, જેમકે-જલ્લાદ અને બાધા(પીડા) પહોંચાડવા છતાં (અધ્યવસાયના) શુદ્ધપણા વડે કરીને હિંસક નથી. જેમકે, વૈદ્ય. ટીકા : ઘાતક હોવા માત્રથી કોઈ હિંસક નથી અને નિશ્ચયનયના મતથી ન હણવા માત્રથી કોઈ અહિંસક નથી. વળી, ‘થોડા જ જીવ છે'એટલા માત્રથી પણ કોઈ અહિંસક નથી. જે અશુભ અધ્યવસાય(પરિણામ) છે-તે જ હિંસા છે. તે(પરિણામ)નું નિમિત્ત બાહ્ય હિંસા છે અથવા કોઈ વળી અશુભ પરિણામ (બાહ્ય હિંસારૂપ નિમિત્તની પણ) અપેક્ષા રાખતા નથી, કારણ કે બાહ્ય નિમિત્ત અનેકાંતિક(વૈકલ્પિક) છે. મૂળ : અશુભ-પરિણામના હેતુભૂત જીવાત છે, તો તે હિંસા કહેવાય છે જેને તે(અશુભ અધ્યવસાય) નથી, તેને (જીવઘાતરૂપી) નિમિત્ત હોવા છતાં તે હિંસા(રૂપ) નથી. | ટીકા : જે વખતે જીવને અપાતી બાધા(પીડા) અશુભ પરિણામની હેતુ છે તે વખતે (તે) હિંસા છે અને જે વખતે અશુભ અધ્યવસાયની હેતુ નથી, તે વખતે (તે) હિંસા નથી. For Personas 2 o ate Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ મૂળ : વીતમોહ(વીતરાગ)ને ભાવની શુદ્ધિ હોવાથી જેવી રીતે શબ્દાદિક (વિષયો તેમને) રતિ(પ્રીતિ)રૂપી ફળના જનક થતા નથી, તેવી જ રીતે શુદ્ધ મનવાળાની જીવને અપાતી પીડા, તે પણ હિંસાને માટે નથી. આગમપ્રમાણે દ્રવ્ય-હિંસા, તે કારણરૂપ છે. તે વિષય-કષાયના અર્થીને હિંસા છે પરંતુ જિન-ગુણનું બહુમાન કરનારને જિન-પૂજા કાલેં પુષ્પાદિકની હિંસા, તે હિંસાનું કારણ નથી. શ્રી ભગવતીસૂત્રે પણ ક્રિયાને અધિકારૅ એમ જ કહ્યું છે‘વનસ્પતિ હણવાના પચ્ચખાણીને પૃથ્વી ખોદતાં થકાં વનસ્પતિ હણાય તો પચ્ચકખાણ ભોગે નહી.' તો, જિન-પૂજા એ જિન-સ્વરૂપ અવલંબન કરતાં આત્મ-ગુણ નિર્મલ કરે. ગુણીને સ્મરણે અનેક ગુણી થયા છે. તે માટે, મુનિને અનુમોદવા યોગ્ય ‘જિન-ભક્તિ', રાયપ્પસણી સૂત્રે સૂર્યાભે નાટક કર્યું, પરંતુ ગૌતમાદિક શ્રમણ ગણે દીઠું તે સર્જાય જેટલો લાભ હતો તો તે સ્થાનકે બેઠા રહ્યા. તેથી ‘જિન-ભક્તિ' તે મોક્ષ-સાધન છે. એમ, જે પ્રાણી જિનના રૂપમેં અચેં-પૂજે તે સર્વ દેવમાં ચંદ્રમા સમાન શ્રી અરિહંત દેવ, તેહની પ્રભુતા-પૂર્ણાનંદમય સંપદા પામે. એવું પરમાનંદનું કારણ શ્રી શીતલનાથ પ્રભુનું સેવન છે, તે સર્વ જીવ કરો અને સ્તુતિ-કર્તા પણ ‘દેવચંદ્ર' છે, તેણે પોતાનું નામ પણ સૂચવ્યું. એ શીતલ પ્રભુ અનંત-ગુણી છે પરંતુ ભદ્રકપણામેં જે જે ગુણ જાણ્યા, તે તે ગુણની સ્તવના કરવી. | | તિ શિવાર્થ: // 99 || | fસ તન થી શતત્તનાગિન સ્તવનમ્ || ૧૦ || દશમા સ્તવનનો સાર... આ સ્તવનમાં જેન-દર્શનમાન્ય ઈશ્વર-તત્ત્વનું વિશદ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. શ્રી જિનેશ્વર પરમાત્મા જ સમગ્ર વિશ્વમાં રાજામહારાજા છે. તેમનામાં રહેલી પ્રભુતા અનંત, નિર્મળ, વિશુદ્ધ, સંપૂર્ણ છે. પ્રભુના કેવળજ્ઞાનાદિ અનંત ગુણોની અનંતતા કોઈથી પણ જાણી શકાય કે માપી શકાય તેવી નથી. પ્રભુના અસંખ્ય-પ્રદેશરૂપ ખજાનામાં અનંત ગુણ-પર્યાયરૂપ અનંત અક્ષય સંપત્તિ રહેલી છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનની અનંતતા : જગતના સર્વ (જીવ-અજીવ) દ્રવ્યોના સર્વ પ્રદેશમાં રહેલા સર્વ ગુણ-પર્યાયોના ત્રિકાળવર્તી પરિણામોને એકીસાથે જાણવા અને જોવાનો સ્વભાવ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો છે. | ચારિત્ર-ગુણની અનંતતા : સંયમ-શ્રેણી દ્વારા ચારિત્રની અનંતતા આ પ્રમાણે વિચારી શકાય છે, નિવારણ થયેલા ચારિત્ર-ગુણના પર્યાય-અવિભાગ એ સર્વ જીવ કરતાં અનંત-ગુણ છે, તેની એક ‘વર્ગણા' થાય છે. એવી અસંખ્યાતી વર્ગણાઓનો એક ‘સ્પર્ધક’ થાય છે અને એવા અસંખ્યાત સ્પર્ધકોનું એક “સંયમ-સ્થાનક' થાય છે અને તે સહુથી ‘જઘન્ય' પ્રથમ સંયમ-સ્થાનક કહેવાય છે. ત્યાર પછી ષટુગુણ હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ અસંખ્ય-ગુણા સંયમ- સ્થાનકો થાય છે ત્યારે ‘સર્વોત્કૃષ્ટ' સંયમ- સ્થાનકો બને છે. તેનું વિસ્તૃત સ્વરૂપ ‘વ્યવહારભાષ્ય' આદિ ગ્રંથોથી સમજી લેવું. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, ગુણની અનંતતા પણ આ પ્રમાણે જ સમજવી. જેમ કે – વીર્ય-ગુણ જ્ઞાનાદિ સર્વ ગુણને જાણવાની પ્રવૃત્તિમાં પ્રેરણા આપે છે, ચારિત્ર-ગુણ સ્થિરતાને સહાય કરે છે, આ રીતે અનંત ગુણો પરસ્પર અનંત દાન કરે છે, તે દાન-ગુણની અનંતતા સમજવી. અને પરસ્પર એકબીજાથી જે સહાય પ્રાપ્ત થાય છે, તે લાભ-ગુણની અનંતતા છે. એક વાર ભોગવાય તેને ભોગ કહેવાય છે. પરમાત્મા અનંતા પર્યાયનો ભોગ કરતા હોવાથી તે ભોગ-ગુણની અનંતતા છે. અને જ્ઞાનાદિ ગુણનો વારંવાર ઉપભોગ કરતા હોવાથી તે ઉપભોગ-ગુણની અનંતતા છે. | અવ્યાબાધ સુખ(આનંદ)ની અનંતતા, નિર્માતા અને પૂર્ણતાનું સ્વરૂપ ઈન્દ્રિય-ગોચર નથી, પ્રભુના જેવો શુદ્ધ આત્મા જ તેનો જ્ઞાતા અને ભોક્તા બની શકે છે. I અરિહંત પરમાત્માની આજ્ઞા- ઈશ્વરતા પણ અનંત છે. જગતના સર્વ પદાર્થોની પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારે થાય છે. પ્રભુનું કેવલજ્ઞાન પણ એ જ રીતે ચાર પ્રકારે પ્રવર્તે છે. એ જ પ્રભુની મહાન રાજ-નીતિ છે. વિશ્વનો કોઈ પણ પદાર્થ તેનું ઉલ્લંઘન કરી શક્તો નથી. Jain Education Interational www.ainelibrary.org For Personal & Private Use Only ૨ ૨૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ આવી અનુપમ, અનંત, અપાર સંપત્તિની પ્રાપ્તિ પરમ કરુણા-નિધાન પરમેશ્વરનાં નામ-સ્મરણ અને (દ્રવ્ય-ભાવ) પૂજન દ્વારા થઈ શકે છે, તેથી શુદ્ધ-આશયપૂર્વક નિરાશસભાવે પ્રભુનું સ્મરણ અને પૂજન કરવું જોઈએ. દ્રવ્ય-પૂજા પણ ભાવ-પૂજાને ઉત્પન્ન કરનાર હોવાથી આદરણીય છે. પ્રભુના વિરહમાં પ્રભુ-પ્રતિમાનું પૂજન કરવાનું શાસ્ત્રીય વિધાન છે, કેમકે જિન-પ્રતિમાને શાસ્ત્રોમાં જિન સમાન માની છે. | જિનાગમોમાં પ્રભુ-વંદનનું, પ્રતિમા-પૂજનનું કે મહાવ્રત(સંયમ) પાલનનું જે હિત, સુખ અને મોક્ષરૂપ ફળ બતાવ્યું છે તે એકસરખું છે. માટે દ્રવ્ય-પૂજા પણ શુદ્ધતાપૂર્વક અવશ્ય કરવી જોઈએ, જેથી આત્મામાં સમ્યગુ-દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થાય. દ્રવ્ય-પૂજામાં થતી સ્થાવરની હિંસા એ ભાવ-હિંસા નથી. કારણ કે આત્મ-ગુણની વૃદ્ધિરૂપ ભાવ-દયાનુ તે કારણ છે અને ભાવ-દયા એ મોક્ષનું કારણ છે. જિનાગમોમાં દ્રવ્ય-હિંસાને ભાવ-હિંસાનું કારણ માન્યું છે, તે વિષય-કષાયના અર્થે થતી હિંસા છે. પરંતુ પ્રભુ-ગુણનું બહુમાન કરનાર વ્યક્તિને પુષ્ય-પૂજા વખતે થતી સ્વરૂપ-હિંસા એ ભાવ-હિંસાનું કારણ ન હોવાથી અનુબંધ-હિંસા નથી. માટે આત્માર્થીઓએ પ્રભુપૂજા ભાવોલ્લાસપૂર્વક કરવી જોઈએ. આત્મ-સાધનાનું પ્રથમ સોપાન પ્રભુ-પૂજા છે, તેનાથી ત્રણે યોગની સ્થિરતા થાય છે. ત્યાર પછી અનુક્રમે સ્તોત્રપૂજા, જાપ, ધ્યાન અને લય અવસ્થા પ્રાપ્ત થાય છે અને તેના સતત અભ્યાસથી અનુક્રમે આત્મ-તત્ત્વનો અનુભવ અર્થાત્ સાક્ષાત્કાર થાય છે. दसवें स्तवन का सार... इस स्तवन में जैनदर्शन मान्य ईश्वर-तत्त्व का विशद स्वरूप बताया गया है | श्री जिनेश्वर परमात्मा ही समग्र विश्व के राजा-महाराजा हैं । उनमें रही | हुई प्रभुता अनन्त, निर्मल, विशुद्ध एवं सम्पूर्ण है । प्रभु के केवलज्ञानादि अनन्त गुणों की अनन्तता किसी के द्वारा जानी या मापी नहीं सकती। प्रभु के असंख्य प्रदेशरूप खजाने में अनन्त गुणपर्यायरूप अनन्त अक्षय सम्पत्ति रही हुई है। केवलज्ञान और केवलदर्शन की अनन्तता : जगत के सब (जीव-अजीव) द्रव्यों के सर्व प्रदेशों में रहे हुए सर्व गुण-पर्यायों के त्रिकालवर्ती परिणामों को एकसाथ जानने और देखने का स्वभाव केवलज्ञान और केवलदर्शन का है । चारित्रगुण की अनन्तता : संयमश्रेणी के द्वारा चारित्र की अनन्तता इस प्रकार समझी जा सकती है - निरावरण हुए चारित्रगुण के पर्यायअविभाग सर्व जीव की अपेक्षा अनन्त गुण हैं, उसकी एक वर्गणा' होती है । ऐसी असंख्यात वर्गणाओं का एक स्पर्धक' होता है । ऐसे असंख्यात स्पर्धकों का एक संयम-स्थानक होता है, यह सबसे जघन्य प्रथम संयमस्थानक कहा जाता है । इसके पश्चात् षड्गुण हानि-वृद्धि की अपेक्षा से असंख्यगुण संयमस्थानक होते हैं, तब सर्वोत्कृष्ट संयमस्थानक होता है । इसका विस्तृत स्वरूप 'व्यवहारभाष्य' आदि ग्रन्थों से जानना चाहिए । दान, लाभ, भोग, उपभोग और वीर्य गुण की अनन्तता भी इसी तरह जाननी चाहिए । जैसे कि - वीर्य गुण ज्ञानादि सर्व गुणों को जानने की प्रवृत्ति में प्रेरक बनता है, चारित्र गुण स्थिरता का सहायक होता है । इस प्रकार अनन्त गुण परस्पर अनन्त दान करते हैं, यह दान-गुण की अनन्तता जाननी चाहिए । परस्पर एक दूसरे से जो सहायता प्राप्त होती है वह लाभ गुण की अनन्तता है । एक बार भोगा जाय उसे भोग कहते हैं । परमात्मा अनन्त पर्यायों के भोक्ता हैं, यह भोग-गुण की अनन्तता है । ज्ञानादि गुण का बार-बार उपभोग करना, उपभोगगुण की अनन्तता है । अव्याबाध सुख (आनन्द) की अनन्तता निर्मलता और पूर्णता का स्वरूप इन्द्रियगोचर नहीं है । प्रभु जैसा शुद्ध आत्मा ही उसका ज्ञाता एवं भोक्ता बन सकता है । __अरिहन्त परमात्मा की आज्ञा ईश्वरता भी अनन्त है । जगत के सब पदार्थों की प्रवृत्ति द्रव्य, क्षेत्र, काल और भाव की अपेक्षा से चार प्रकार की होती है । प्रभु का केवलज्ञान भी इसी तरह चार रूप में प्रवृत्ति करता है, यही प्रभु की महान राजनीति है । विश्व का कोई भी पदार्थ उसका उल्लंघन नहीं कर सकता। ऐसी अनुपम अनन्त अपार सम्पत्ति की प्राप्ति परम करुणानिधान परमेश्वर के नाम- स्मरण और द्रव्य-भावपूजन द्वारा हो सकती है । अत: शुद्ध आशयपूर्वक निराशंस भाव से प्रभु का स्मरण और पूजन करना चाहिए । द्रव्य-पूजा भी भावपूजा का कारण होने से आदरणीय है | प्रभु के विरह में प्रभु प्रतिमा का पूजन करना शास्त्रीय विधान है क्योंकि जिनप्रतिमा को शास्त्रों में जिन समान माना हैं । For Personal Rate Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ जिनागमों में प्रभुवन्दन, प्रतिमापूजन, महाव्रत संयमपालन का जो हित, सुख और मोक्षरूप फल बताया है, वह एक समान है । अत: द्रव्यपूजा भी शुद्धतापूर्वक अवश्य करनी चाहिए जिससे आत्मा में सम्यग्दर्शनादि गुणों की प्राप्ति और वृद्धि हो । द्रव्य पूजा में होनेवाली स्थावर की हिंसा भावहिंसा नहीं है क्योंकि आत्मगुण की वृद्धिरूप भावदया का वह कारण है और भावदया मोक्ष का कारण जिनागमों में द्रव्य-हिंसा को भावहिंसा का कारण माना है वह विषय कषाय के लिए होनेवाली हिंसा है । परन्तु प्रभु गुण का बहुमान करनेवाले व्यक्ति को पुष्पपूजा के समय होनेवाली स्वरूपहिंसा भावहिंसा का कारण न होने से अनुबंधहिंसा नहीं है । अत: आत्मार्थियों को भावोल्लासपूर्वक प्रभुपूजा करनी चाहिए। आत्मसाधना का प्रथम सोपान प्रभुपूजा है, इससे तीनों योगों की स्थिरता होती है । इसके पश्चात् अनुक्रम से स्तोत्रपूजा, जाप, ध्यान और लय अवस्था प्राप्त होती है । इसके सतत अभ्यास से क्रमश: आत्मतत्त्व का अनुभव अर्थात् साक्षात्कार होता है । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૧૦(૧) શ્રી શીતલનાથ ભગવાન ૧૦(૨) સૂરિમંત્ર પટ - શુદ્ધાશય સાથે સૂરિમંત્રના જાપ કરવાથી અવશ્ય અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. જુઓ ગાથા-૬ ૧૦(૩) શ્રી શીતલનાથ ભગવાન - પ્રભુ આલંબન દ્વારા એમના ગુણોની અનંતતા જાણી શકાય છે. Foresonal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ SAN www.anebryong 1961) Join Education International For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ अथ एकादश श्रीश्रेयांसजिन स्तवनम् arTELR । प्राणी वाणी जिनतणी, तुमे धारो चित्त मझार रे- ए देशी। श्रीश्रेयांस प्रभुतणो, अति अन्द्रत सहजानंदरे। गुण एकविध त्रिक परिणम्यो, एम गुण अनंतनोवृंदरेण मुनिचंद निणंद अमंद दिणंद परें, नित्य दीपतो सुखकंदरे॥१॥ Jain Education Intemational For P२२५Private Use only www.jainelibrary,gig Page #229 -------------------------------------------------------------------------- ________________ अर्थ : श्री श्रेयांसनाथ प्रभु का सहजानंद स्वरूप अत्यन्त आश्चर्यजनक है । प्रभु का एक-एक गुण तीन प्रकार से परिणत होता है। प्रभु ऐसे अ गुण के भण्डार हैं । मुनियों में चन्द्र समान उज्जवल - दैदीप्यमान, सूर्य के समान नित्य दीप्तिमान और सुख के कन्द प्रभु सदा अपने स्व-गुणप परिणमनरूप कार्य व्यक्तरूप में प्रकट रीति से कर रहे हैं । અર્થ : શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું સહજાનંદ સ્વરૂપ અત્યંત આશ્ચર્યજનક છે ! પ્રભુનો એક એક ગુણ ત્રણ પ્રકારે પરિણમે છે, પ્રભુ અનંત ગુણના ભંડાર છે. મુનિઓમાં ચંદ્ર સમાન ઉજ્જવલ-દેદીપ્યમાન, સૂર્ય પરે નિત્ય દીપતા અને સુખના કંદ એવા પ્રભુ સદા પો સ્વગુણ-પર્યાય પરિણમનરૂપ કાર્ય વ્યક્તરૂપે-પ્રગટ રીતે કરી રહ્યા છે. સ્વો. બાલાવબોધ : શ્રી શ્રેયાંસ પ્રભુ પરમેશ્વર નિષ્પન્ન-નિરાવરણ સ્વ સ્વરૂપભોગીનો અતિ કેતાં અત્યંત ઉત્કૃષ્ટ, અદ્ભૂત કે આશ્ચર્યકારી, સહજાનંદ કેતાં અકૃત્રિમ-સહજ સ્વભાવનો આનંદ છે. શ્રી શ્રેયાંસ પ્રભુજી ! તે જીવ દ્રવ્ય છે. સાધન-રત્નત્રયી પરિણમીને સિદ્ધ અનંત-પર્યાયી છે. તે પ્રભુનો એક એક ગુણ, તે ત્રણ ત્રણ પરિણતિથી છે તે મધ્યે અસાધારણપણું વિશેષ-ગુણની મુખ્યતાર્યે છે. કર્તા કરે તો પ્રવૃત્ત, કર્તા ન કરે તો ન પ્રવૃત્ત. થયા છે. તે સિદ્ધપણે અસંખ્યાત-પ્રદેશી છે, અનંત-ગુણી પરિણતિરૂપ છે. સર્વ દ્રવ્યનું અર્થ-ક્રિયાકારીપણું તે ગુ છે અને સાધારણ ગુણની પરિણતિ પણ કર્તા-દ્રવ્ય કર્તાને હ પાંચ અકર્તા-દ્રવ્યની ગુણ-પરિણતિ સદા પરિણમે છે-એ રીત છે અને જીવ દ્રવ્યની ગુણ-પરિણતિ સિદ્ધ અવસ્થાર્યે સદા પ્રવર્તે છે પ કારક-ચક્રના વર્તનથી પ્રવૃત્ત છે. તે માટે આત્મ-દ્રવ્યના જ્ઞાનાદિક જે ગુણ છે તે ત્રિવિધં પરિણમે છે. એ રીતે ત્રિવિધતા તે (૧) કરણ, (૨) કાર્ય અને (૩) ક્રિયા, તે ગુણની તેહી જ ગુણમાં છે. એ ત્રણે પરિણામનો કર્તા તે આત્મા છે. તિહાં, ઉપાદાનપણે પ્રકૃષ્ટ કારણ-તે ‘કરણ’ અને તે કરણનું ફલ-સાધ્ય-તે ‘કાર્ય’ તથા તે કરવારૂપ પ્રવૃત્તિ-તે ‘ક્રિયા’-કર્તાનો વ્યાપા તે સિદ્ધ અવસ્થાર્યે અભેદરૂપ છે. જેમ જ્ઞાન-ગુણ, તે ‘કરણ’ જાણવું અને તે જ્ઞાન-ગુણથી જે શેય પદાર્થોનું જ્ઞાન થાય તે એનું સાધ્ય-ફલ છે, માટે એ ‘કાર્ય’ જાણવું ત તે કાર્ય જાણવાને જે જ્ઞાનની સ્ફુરણા એટલે પ્રવૃત્તિ, તે ‘ક્રિયા’ જાણવી-એ ત્રણે અભેદ છે. એ ત્રિવિધ પરિણામેં પરિણમ્યા એવા અનંત ગુણના વૃંદ છે, એ શ્રી શ્રેયાંસ પ્રભુના સર્વ ગુણ વ્યક્તપણે સ્વ-કાર્યતાને કરે છે – उक्तं च विशेषावश्यके ।। ‘નું વખ્ત-ારનારૂં, પ્રજ્ઞાવા વસ્તુનો ખગો તે હૈં । બન્નેડળન્ને ય મા તો, વ્યારા-ખમવળેવ || 2||'' કૃતિ વવનાત્ || (વિ.મા..૨૦૦૩) અર્થ : જેથી કાર્ય અને કારણ (બન્ને) વસ્તુના પર્યાયો છે, તેથી જ અન્ય અને અનન્યના વિષયમાં કાર્ય અને કારણની આ ભજના(વિકલ્પતા કહેવાયી છે. એમ કારણ-કાર્ય-ક્રિયાની અભેદતા પણ છે તથા ભેદતા પણ છે. કાલેં અભેદતા છે, સત્ત્વ-પ્રમેયત્વે અભેદતા છે અને સંજ્ઞા સંખ્યા-લક્ષણૅ ભેદતા છે. માટે એવી વ્યાખ્યા છે. ‘મુનિચંદ’ કેતાં મુનિ જે ત્રિકાલ અવિષયી તત્ત્વ-૨મણી, તે માંહે ચંદ્રમા સમાન અથવા મુનિચંદ-જિણંદ તે જિન-સામાન્ય કેવલીમાં ચંદ્રમા સમાન, વલી અમંદ કેતાં દેદીપ્યમાન, દિણંદ કેતાં સૂર્ય, તેની પરેં દીપતું છે તેજ જેનું તથા સુખ-કંદ કેતાં સુખનો સમૂહ છે જેને એહવા શ્રીશ્રેયાંસ-પ્રભુ, તેહના સર્વ ગુણ વ્યક્તપણે સ્વ-કાર્યને કરે છે. ।। રૂતિ પ્રથમાયાર્ય: ||૧|| હવે, આત્માના અનંતા ગુણ છે તેમાંહે મુખ્ય ગુણ તે ઉપયોગ છે. " सव्वाओ लद्धिओ सागारोवउत्तस्स उववज्जइ नो अणागारोवउत्तस्स इति ।। " અર્થ : સર્વે લબ્ધિઓ સાકારોપયોગવાળાને ઉત્પન્ન થાય છે, અનાકારોપયોગવાળાને નહિ. તે ઉપયોગમાં પ્રથમ જ્ઞાન-ગુણ છે માટે પ્રથમ જ્ઞાન-ગુણની ત્રિવિધતા કહે છે. ।। વૃત્તિ પ્રશસ્તિ ।। For Personal & Private Use Only ૨૨૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ es DOTT ALLODIODE ICE GA AVEN OLDIQLIQLIGA OtoTOORNIT OG SVATAR 42AA n ! ADA 176) Shin Education International For Personal & Pavate Use Only www.janetary.org Page #231 -------------------------------------------------------------------------- ________________ Jain Edu43) Interational For Personal & Private Use Only www.Binebrary.org Page #232 -------------------------------------------------------------------------- ________________ G00000195060GGk विजयंत विमान जय अरविमान नि कवनिक Haasयावेको मोगली अतिथी वक नमोवस्या क स्जद वन्देकनेक अरलोक भयानक सदस्पारदेवलोक देवलोक श्यदेवलोक aपसकार रोक ७२ ७२ दिभावना समारदै मावदेवलोक देवसंयमीषरेश्क्जोक पनीका मनाal विवेकम गयो स्विनीश्व पभुवनयती स्वलोक ६ MARITHILITI क्लवर्या (फोहली पुलवति तपक्षसंयम सदरेस पा seीवन Malaas कपोलेमा जिविधिनाय भनि મર્મની a (नो Gिaa कारजिनन २० ) - -- RER विगाह पायोल बतायाजी नामोनिश्स चोरिकी रिंकी गीतेवा २५ व लापकाय धजावत लापकाय पारसना सऊमा बजायते कावकावर २३ 22 २५ लमेव दक्षिक दीपक मिकमार वियरमार पानविय वापरताम्पिावभोर Ren maoneo किरनियादबेवारशन पनिगवश्वकारतসোফিন ' JainEdu cation international For Personal & Private Use Only s Page #233 -------------------------------------------------------------------------- ________________ નિકાનેં સરોવતી, ज्ञायक ज्ञाता पदईशरे। વેવિડતી , નિગઢ સામાન્યજ્ઞશાળ मुनिचंद.॥२॥ अर्थ : परमात्मा अपने केवलज्ञान गुण से सर्वज्ञेय पदार्थों के ज्ञायक हैं । अत एव वे ज्ञातापद के स्वामी हैं । केवलज्ञान कारण है और सर्व ज्ञेय को जानना कार्य है, केवलज्ञान की प्रवृत्ति क्रिया है और उसके कर्त्ता परमात्मा हैं । दर्शन गुण की त्रिविध परिणति भी इसी तरह समझनी चाहिए । निज दर्शन (केवलदर्शन) गुण के द्वारा परमात्मा देखने योग्य स्वयं की सर्व सामान्य सम्पदा अस्तित्व, वस्तुत्व, द्रव्यत्व, प्रमेयत्वादि को देखते हैं । उपलक्षण से सर्व द्रव्यों में रहे हुए सामान्य स्वभाव को भी देखते हैं । आत्मा (कर्ता) दर्शनेन (UT) કૃશ્યમાવનાં (ાર્ય-સાધ્ય) સને રોત (fક્રયા) | जीव द्रव्य की गुण परिणति सिद्ध अवस्था में तीन रूप में परिणत होती है अर्थात् करण, कार्य और क्रियारूप में ज्ञानादि गुणों का परिणमन होता है । यहाँ उपादानरूप में प्रकट कारण यह 'करण' है । उस करण का साध्य (फल) यह कार्य है तथा करने की प्रवृत्ति यह क्रिया है । जैसे कि, केवलज्ञान गुण यह करण है और उससे सर्व ज्ञेय पदार्थो का बोध होना यह साध्य फलरूप 'कार्य' है और जानने के लिए जो वीर्य के सहकार से ज्ञान की स्फुरणा होती है वह प्रवृत्तिरूप क्रिया' है ।। | અર્થ : પરમાત્મા પોતાના કેવલજ્ઞાન ગુણથી સર્વ જ્ઞેય પદાર્થોના જ્ઞાયક છે તેથી તે જ્ઞાતા-પદના સ્વામી છે. કેવલજ્ઞાન-એ કારણ છે, સર્વ શેયને જાણવું -એ કાર્ય છે, કેવલજ્ઞાનની પ્રવૃત્તિ-એ ક્રિયા છે અને તેના કર્તા-પરમાત્મા છે. | દર્શન-ગુણની ત્રિવિધ પરિણતિ પણ આ પ્રમાણે જ સમજવી. જિનદર્શન-કેવલદર્શન ગુણ દ્વારા જોવા યોગ્ય પોતાની સર્વ સામાન્ય સંપદા અસ્તિત્વ-વસ્તુત્વ-દ્રવ્યત્વ-પ્રમેયવાદિને જુએ છે. ઉપલક્ષણથી સર્વ દ્રવ્યોમાં રહેલા સામાન્ય સ્વભાવને પણ દેખે છે. આત્મા (કર્તા) ટર્નન (કરણ ) દૃશ્યમાવનાં (કાર્ય-સાધ્ય) ટન રોતિ (ક્રિયા). જીવ દ્રવ્યની ગુણ-પરિણતિ સિદ્ધ અવસ્થામાં ત્રણ પ્રકારે પરિણમે છે અર્થાત કરણ, કાર્ય અને ક્રિયારૂપે જ્ઞાનાદિ ગુણોનું પરિણમન થાય છે. અહીં ઉપાદાનરૂપે પ્રકૃષ્ટ કારણ-તે ‘કરણ' છે, તે કરણનું ન સાધ્ય(ફળ)-એ ‘કાર્ય' છે તથા કરવાની પ્રવૃત્તિ-તે ‘ક્રિયા’ છે. જેમકે, કેવલજ્ઞાન ગુણ-તે ‘કરણ’ છે અને તેનાથી સર્વ શેય પદાર્થોનો બોધ થાય-તે સાધ્ય (ફળ)રૂપ ‘કાર્ય' છે અને જાણવા માટે જે વીર્યના સહકારથી જ્ઞાનની ફુરણા થાય-તે પ્રવૃત્તિરૂપ ‘ક્રિયા' છે. વો. બાલાવબોધ : લોકાલોકમાં જે વર્તમાન છે તથા અતીત કાલું હતું અને આગમીક કાલું થાશે તે સર્વ પોતાના તથા પરના ભાવ-પ્રમેયત્વપણા, માટે તે ‘જોય’ છે એટલે જાણવા યોગ્ય છે. તેહનું જાણવું, તે આત્માના અસંખ્યાતપ્રદેશ નિષ્ઠિત અનંત જ્ઞાન-ગુણ છે. - તે જ્ઞાન આત્માનો સ્વ-ધર્મ છે, સર્વ વિશેષનો જાણંગ છે. તેથી નિજ કેતાં પોતાના જ્ઞાન-ગુણ કરીને જાણ એટલે જ્ઞાને તે જાણવારૂપ કાર્યનું કારણ થયું. ઉપાદાન કારણ-કાર્યતા એક સમયે જ છે. અને તે જાણવારૂપ કાર્યની પ્રવૃત્તિ તે વીર્યને સહકાર ક્રિયા થાય છે. - જો ગુણની પ્રવૃત્તિ વિના જાણવારૂપ કાર્ય માનીયેં, તો દર્શનોપયોગ-કાલે જ્ઞાન-ગુણનું નિરાવરણપણું છતું છે પણ ક્રિયા વિના ઉપયોગ નથી. તે માટે કારણભૂત જ્ઞાનેં કરી સર્વ જ્ઞેયને જાણો છો એટલે પોતાના જ્ઞાન-ગુણે કરી સર્વ યકના જ્ઞાયક કેતાં જાણનાર છો. તેથી હે પ્રભુ ! તમેં જાણંગાણા, માટે જ્ઞાતા-પદના ઈશ છો-સ્વામી છો. જ્ઞાનમયી છો-સર્વ જાણ છો, તેથી જ્ઞાતા છો. હવે, દર્શન-ગુણની ત્રિવિધતા કહે છે, હે પ્રભુજી ! તમે પોતાના દર્શન-ગુણું કરીને નિજ કેતાં પોતાના દૃશ્ય કેતાં દેખવા યોગ્ય, જે સર્વ અસ્તિકાયની સામાન્યતા અસ્તિત્વ-વસ્તુત્વ-દ્રવ્યત્વ-પ્રમેયવાદિ-નિત્યત્વ-અનિત્યવાદિ સામાન્યપણે જે જગીશ કેતાં સંપદા એટલે આત્માને For Personal & Private Use Only ૨૩૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ रामदेवजी मो0 अमरजी ODIG मिनीही अंबाकी पारसनाथजा For Personal & Private Use Only ११(Mhucation intomational Page #235 -------------------------------------------------------------------------- ________________ વિષે અનંતી સત્ત્વ-દ્રવ્યત્યાદિ સામાન્ય સંપદા છે, તેને દર્શન-ગુણૅ દેખે. ते "दर्शनेन दश्यभावानां दर्शनं करोति आत्मा" અર્થ : ઈહાં ‘‘આત્મા તે દેખણહારો, દર્શન-ગુણૅ કરણભૂતેં, દેખવા યોગ્ય જે પદાર્થ, તે સર્વને દેખે છે.’’ એટલે દેખવું-તે ‘કાર્ય’, દર્શનગુણ-તે ‘કારણ’, દર્શનગુણની પ્રવૃત્તિ-તે ‘ક્રિયા’, દેખણહારો આત્મા-તે ‘કર્તા’-એ દર્શન-ગુણનું ત્રિવિધ પરિણમન જાણવું. ।। તિ દ્વિતીયાવાર્થ: ।। ૨ ।। nili निज रम्यें रमण करो.. प्रभु चारित्रं रमता राम रे । भोग्य अनंतने भोगवा, भोगे तेणें भोक्ता स्वामरे ॥ મુનિવંતો अर्थ : चारित्र गुण के द्वारा निज (रम्य) शुद्धात्म- परिणति में निरन्तर रमणता करनेवाले होने से परमात्मा रमतेराम हैं । यहां चारित्रगुण 'करण' है, स्वात्मा में रमण 'कार्य' है और रमणता 'क्रिया' है। इसी तरह प्रभु भोग गुण के द्वारा भोग्यरूप आत्मस्वरूप - अनन्त ज्ञानादि गुण को भोगते हैं अतः भोक्ता हैं । (भोग्य गुण करण है, भोग्य कार्य है और भोगने की प्रवृत्ति क्रिया है ।) અર્થ : ચારિત્ર-ગુણ વડે નિજ (રમ્ય) શુદ્ધાત્મ-પરિણતિમાં નિરંતર રમણતા ક૨ના૨ા હોવાથી પરમાત્મા રમતા-રામ છે. અહીં ચારિત્રગુણ ‘કરણ’ છે, સ્વાત્મામાં રમણ તે ‘કાર્ય' છે અને રમણતા તે ‘ક્રિયા' છે. તેમ જ પ્રભુ ભોગ-ગુણ વડે ભોગ્યરૂપ જે આત્મ-સ્વરૂપ, અનંત જ્ઞાનાદિ ગુણો, તેને ભોગવે છે. માટે ‘ભોક્તા’ છે. (ભોગ્ય-ગુણ એ ‘કરણ,’ ભોગવવું ‘કાર્ય’ અને ભોગવવાની પ્રવૃત્તિ તે ‘ક્રિયા’ છે.) וחות સ્વો. બાલાવબોધ : હવે, ચારિત્ર-ગુણની ત્રિવિધ પરિણતિ કહે છે, હે પ્રભુજી ! હે પરમેશ્વર ! હે પરમાનંદ-પૂર્ણાનંદી ! તાહરો અનંત આત્મધર્મ તે તમને રમ્ય છે-૨મવા યોગ્ય છે, તે શુદ્ધાત્મ-પરિણતિરૂપ નિજ રમ્ય વિષે તમેં રમણ કરો છો. ચારિત્ર-ગુણૅ કરીને એટલે ચારિત્ર-ગુણ‘કરણૅ’ સ્વ-રમ્યને વિષે જે રમણ, તે રૂપ ‘કાર્ય’ અને ચરણ-ગુણ-પ્રવૃત્તિરૂપ ‘ક્રિયા’, તેને કરો છો. તે માટે હે પ્રભુજી ! તમે રમતા-રામ છો-પોતાના સ્વરૂપમાં રમતા છો. તેથી સ્વરૂપ૨મણી-સ્વરૂપાનુભવી-સ્વરૂપવિશ્રામી છોજી. હવે, ભોગ-ગુણની ત્રિવિધતા કહે છે, ભાગ્ય કહેતાં ભોગવવા યોગ્ય જે પ્રગટ આત્મ-સ્વરૂપ, અનંત જ્ઞાનાદિ ગુણ, તેહને તમેં ભોગ-ગુણૅ કરી ભોગવો છો. તે કેમ ? જે ભોગાંતરાય-કર્મનો ક્ષય તમને પ્રગટ થયો-તે ભોગ-ગુણ, તેણેં કરીને તમેં પોતાની ભોગ્યયોગ્ય જે અનંત આત્મ-સંપદા તેહને ભોગવો છો. માટે હે સ્વામિન્ ! તમેં ‘ભોક્તા' છો. જે બીજા જીવ ક્ષયોપશમ-ભોગી પુદ્ગલાદિ અશુદ્ધ પરિણતિને ભોગવે છે, તે તો અશુદ્ધ ભોક્તા છે અને તમેં શુદ્ધ ભોક્તા છો. એટલે ભોગ-ગુણ ‘કરણૢ' કરીને નિજ ભોક્તાપણારૂપ ‘કાર્ય’ને કરો છો, ભોગ-ગુણની પ્રવૃત્તિ તે ‘ક્રિયા’ને કરવે કરીને છે. ‘અત્તા સહાવમોર્ફ, તે જ્ઞ સહાવાળો ગત્તપરામા ।।'' કૃતિ વાસાત્ || અર્થ : આત્મા સ્વભાવોનો ભોગી છે અને તે સ્વભાવો આત્માના પરિણામો છે. માટે, ભોક્તા-ગુણના સ્વામી છો. ।। રૂતિ તૃતીયથાર્થ | રૂ || For Personal & Private Use Only ૨૩૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ दयदान नित दीजते, अति दाता प्रभुस्वयमेवरे। पात्र में निजशक्तिना, ग्राहक व्यापकमयदेवरे॥ मुनिचंद.॥४॥ ATM अर्थ : दान गुण के द्वारा आप सर्व गुणों को स्व-प्रवृत्ति में वीर्य का सहकाररूप दान सदा देते हैं, अतः हे प्रभो ! आप ही स्वयं देय, दान और दाता है । जिस गुण को सहकार मिला है उसे लाभ की प्राप्ति हुई है । इसी तरह हे देव ! आप निज आत्मशक्ति के पात्र-आधार हैं; उस आत्मशक्ति के ही आप ग्राहक हैं और उसमें व्यापक हैं । ' અર્થ: દાન-ગુણ વડે સર્વ ગુણોને સ્વ-પ્રવૃત્તિમાં વીર્યનું સહકારરૂપ દાન સદા આપ છો. માટે હે પ્રભુ ! આપ જ સ્વયં દેય, દાન અને દાતા છો તથા જે ગુણને સહકાર મળ્યો છે, તેને લાભની પ્રાપ્તિ થઈ છે. તેમ જ, હે દેવ ! આપ નિજ આત્મ-શક્તિના પાત્ર-આધાર છો તથા તે આત્મશક્તિના જ ગ્રાહક અને તેમાં વ્યાપક છો. સ્વો. બાલાવબોધઃ હવે, દાન-ગુણ જે દાનાંતરાય-કર્મના ક્ષયથી પ્રગટ્ય છે, માટે તે દાન-ગુણ તથા લાભ-ગુણની ત્રિવિધ પરિણતિ કહે છે ઈહાં દાન તે સિદ્ધતામાં સ્વ-ગુણના પ્રવર્તનને સ્વકીય ક્ષાયિક-વીર્યની સહકારતાનું દેવું તે દાન અને સહકારતાની પ્રાપ્તિ જે ગુણને થઈ-તે લાભ એ રીતે દાન તથા લાભ ગુણ પ્રવર્તે છે. | દેય કહેતાં દેવાયોગ્ય જે ગુણ, તેહને સહકાર-તે દાન. તે દાન નિત્ય કેતાં સદા દીજતે થકે હે પરમેશ્વર ! તુમેં અતિ-દાતા છો-અનંત ગુણને સહકારરૂપ અનંતું દાન દીયો છો. સ્વયમેવ કહેતાં પોતાથી જ પોતાને આપ છો. એટલે, દાન-ગુણ તે ‘કરણ’ અને દાન-ગુણની પ્રવૃત્તિ તે ‘ક્રિયા” તથા સહકારરૂપ દાન દીધું તે કાર્ય’-એ સર્વનો સ્વામી આત્મા તે દાતા છે. આત્માને એ શુદ્ધ દાન છે તથા શુદ્ધ લાભ છે અને જે પર-ભાવનું દેવું તથા લેવું તે તો વિભાવ છે, તે આત્માને ઘટતો નથી. વલી, હે સ્વામી ! તુમેં નિજ કહેતાં પોતાની શક્તિ અનંત ગુણ-પર્યાયરૂપ, તેહના પાત્ર કેતાં આધારકો તથા તે આત્મ-શક્તિના ગ્રાહક-લેણહાર તુમેં છો અને એ આત્મ-શક્તિના વ્યાપક-તન્મયતારૂપ અવસ્થાવંત પણ તમેં જ છો. ।। इति चतुर्थगाथार्थ : ।। ४ ।। पानमःसिहाअानककृपयनमा प्रभाकरवगमपचबजात्राटमडटगगतयदान यफबनमाटारलवादासहलंदाश्री॥णकरकम्गाघा डाकखराबडाकखगवण्डारख्यम्युमणकाच वक्ष्ष्टवकरचस्तिततइनरलेशहादतालिंकालाका | ककार्किकीककूकेकैककिकिका१२३४५६७८ नितिशास्वन शुदा चलिजिकिरदेवावदा सं०१२|| १५६) For Persegi Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ зоххххххх охо хххха у Ух х х х х XOXOXXXL ра. И а : Чи! "Я) 24 ря7 ма КОХОххх xxxxxx Іде х Jain Education Interational For Personal & Private Use Only www.aire ibrary.org Page #238 -------------------------------------------------------------------------- ________________ झाकाका वववद प चयवनयाकीजयी धाविद्यायविमलयालिरव्यवामपादेष्टन्यात shqaRIER USUS नाःराणि अ सहहिसा नुमान wwwwwwwwwwwwwwwwwww विभवमहाधरचाह ETAREER चाराद्याअवलयति॥ सर्वकामिकामंचममनमोक्षधानिकपोशिकवशी र DHARACTINDIA TEEमाया रावधि मालमऊम इच्यालय नबारस्वाल HD जव्हासवरकाशा S लासगवां NEERIES IC गलंबा Aमालामाल समसामयानि State TIES auzाहणाom घरघरम थासिमामाहा धार AREDY । कंगनाउनमा नमाविमाGA बनाया PANDEEP om हायवन 7 कामात किरवला।। ३SIER समानारमा a६माणमामा SherSATTA वनमालायसन समानारममा का य HEASTRIAND T MSRELPEPAL INCLEAR LACERECERIERREDS Aanार मा नाममहायचरम Anाज BिUNER HERE GANE सनमारमा रायमालसामना मिसाशति कोस तनमान भामा मुकारसार DANA लायकाय वार TERIAमादायमबमा ति सानानि वारमगलकाल ADIALA ER202 VivwwWVI Leadlined सवािामालिनाला NAURProtereR । । Eareennepal ...NIRED रह CIENar ELETE PERE रदला जा 22 DR MENU प्रगल एजन्मकार राम ANLESS CHAyou हिरवाना PLEARN WEIDAILYMENDEERE करणामबंधकयसमयनितारकश्यमश्वा२३०८सर्वकर्मा ने Elternterest HERIHARITRATE ट 2WWWWWWAAVANAWWWWWW HSS . MDM Klondikekee B व्यांकाशायी Deee eeee 1105151 HELLX--- ११८) For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ שנה परिणामी कारज तृणो, कर्ता गुण करणें नाथ रे । अक्रिय अक्षय स्थितिमयी, निकलंक अनंती आथरे ॥ मुनिचंद ॥५॥ अर्थ : हे नाथ ! आप अव्याबाध सुखादि गुणों (करण) द्वारा सुखानुभवादि (कार्य) करते हैं । अतः आप ही गुण-करण द्वारा परिणामी कार्य के कर्त्ता हैं, अन्य किसी द्रव्य में कर्तृत्व धर्म नहीं है । इसी तरह आप अक्रिय गमनक्रियारहित, अक्षय स्थितिवाले, निष्कलंक- सर्व कर्मकलंकरहित और अनन्त ज्ञानादि सम्पत्ति के स्वामी हैं । अर्थ : हे नाथ ! आप अव्यामाध-सुमाहि गुशो (१२५) वडे सुखानुभवाहि (अर्थ) उरो छो, माटे आप ४ गुएा-२९। वडे परिशामीअर्थना उर्ता छो. या जीभ डोई द्रव्यमां उर्तृत्व-धर्म नथी. तेम ४, आप अडिय-गमनडियारहित, अक्षय स्थितिवाणा, निष्टुखंड-सर्व કર્મકલંકરહિત અને અનંત જ્ઞાનાદિ સંપત્તિના સ્વામી છો. સ્વો. બાલાવબોધ : વલી, હે દેવ ! હે પરમેશ્વર ! તમારા અનેક અભિલાપ્ય તથા અનભિલાપ્ય ગુણ સર્વ પ્રાગ્ભાવ થયા તેહની ત્રણ પરિણતિ કહે છે, પારિણામિકપણે જે અવ્યાબાધાદિક અનંતુ કાર્ય તેહના કર્તા છો, ગુણરૂપ કરશેં કરીને એટલે ગુણ-તે ‘કરણ’ અને તે $२खानुं ४ इल-ते ‘अर्य’ तथा गुलशनी प्रवृत्ति-ते 'डिया', मे १२ -अर्थ-डियाना उर्जा हे नाथ ! तमें छो. हे तुमारं सर्व पारिणामि पशुं તેહના તુમે જ કર્તા છો, બીજા દ્રવ્યમાં કર્તાપણું નથી. વલી, હે પ્રભુજી ! તમેં અક્રિય છો. ક્રિયા તે ચલયોગીપણે છે અને સિદ્ધ તો અચલ છે, તેથી અક્રિય છો. વલી, હે પ્રભુજી ! તમેં અક્ષય-સ્થિતિમયી છો. જે આઉખાની સ્થિતિ, તે તો સંયોગીભાવની છે અને શ્રી સિદ્ધ ભગવંત તે તો સહજ ગુણી છે તેથી અવિનાશી સ્થિતિ તુમારી છે. વલી, નિકલંક કેતાં સર્વ કર્મ-કલંક રહિત છો તેથી નિરાવરણી એવી જે અનંતી આથ કેતાં સંપદા, તેના તમેં ધણી છો. ।। इति पञ्चमगाथार्थ: ।। ५ ।। ॥ सन चंदन जि राज्य ने संयम समतालीध सूरज सांमी इऐ दे बन मां का उसग की ९इक पग भाध्यान में वर्ध भुजा करिजोय तच लावा आविया सुमुषडुरमुब दोय २ पराभव सांभली माग्यो मन थी जुड़ को धें सात मी नरक ना टूल मे ल्या मतिमुद्ध उस स्तर बुटानां नमुजच्या चार ४ लोदी बियांतरे धरतां सुकले ध्यान बाजी देवनी डुं दुभी पां म्यां केवल पान ५ तानुचित ILL For Person rivate Use Only 392222 (११(७) Page #240 -------------------------------------------------------------------------- ________________ XXXXXXXXXXXXXXXXXXX परिणामिक सता तणो, आविर्भाव विकास निवासरे। सहज अकृत्रिम अपराश्रयी, निर्विकल्प ने निःप्रयासरे॥६॥ अर्थ : परमात्मा अपनी पूर्णरूप से प्रकटित पारिणामिक सत्ता के अनुभव के भण्डार (घर) हैं । इसी तरह वे अपनी सहज, अकृत्रिम (स्वाभाविक), स्वतन्त्र, निर्विकल्प आत्मसत्ता का बिना किसी प्रयत्न के अनुभव करते हैं । અર્થ : પરમાત્મા પોતાની પૂર્ણપણે પ્રગટેલી પારિણામિક-સત્તાના અનુભવના ભંડાર(ઘર) છે. તેમ જ પોતાની સહજ અકૃત્રિમ(સ્વાભાવિક) સ્વતંત્ર નિર્વિકલ્પ આત્મ-સત્તાને નિઃપ્રયાસ-પ્રયત્ન વિના જ અનુભવે છે. સ્વો. બાલાવબોધ : હવે કદાચિત્ કોઈ કહેશે જે કોઈ ગુણ અધુરો હશે ? માટે તેને પૂર્ણતા કહી દેખાડે છે, પરિણામિકપણું તે સત્તા કહેતાં છતી તેહનો આવિર્ભાવ કહેતાં પ્રગટપણું એટલે પ્રાળુભાવ તે અનંત ગુણ-પર્યાય નિરાવરણ. સકલ પુદ્ગલ સંગરહિત થવે સંપૂર્ણ સત્તા તિરોભાવી હતી તે પ્રગટ થઈ છે. તે પ્રાગુભાવી સત્તાના વિલાસના અનુભવનો હે પ્રભુજી ! તું નિવાસ કેતાં ઘર છો-સ્વગુણભોગી છોસ્વભાવના અનુભવી છો. વલી, હે પ્રભુ ! તુમેં સહજ કેતા સ્વભાવનો જે મૂલધર્મ તે અકૃત્રિમ તે પણ અપરાશ્રયી કેતાં પર-વસ્તુના આધાર વિના, તે વલી નિર્વિકલ્પ કેતાં મનો-ચિંતના વિના, તે વલી નિઃપ્રયાસ કેતાં પ્રયાસ-ઉદ્યમ વિના જે આત્મ-ધર્મ. તેહનો અનુભવ તે તમેં ભોગવો છો. ।। इति षष्ठगाथार्थ : ।। ६ ।। प्रभु प्रभुता संभारतां, गातां करतां गुणग्राम रे। सेवक साधनता वरे, निज संवर परिणति पामरे॥ मुनिचंद.॥७॥ For Personal & Private Use Only ૨ ૩૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ अर्थ : परमात्मा की अनन्त प्रभुता का स्मरण करने से तथा उच्च स्वर से उनके गुण समूह की स्तुति (गान) करने से भक्तसेवक निज संवर-परिणति स्वभाव रमणतारूप आत्मसाधना को प्राप्त करता है अर्थात् अनादि की विभाव परिणतता छोड़कर स्वभाव में मग्न बनता है । ' અર્થ : પરમાત્માની અનંત પ્રભુતાનું સ્મરણ કરવાથી તથા ઉચ્ચ સ્વરે તેમના ગુણ-સમૂહની સ્તુતિ(ગાન) કરવાથી ભક્ત સેવક નિજ સંવર પરિણતિ સ્વભાવ-રમણતારૂપ આત્મ-સાધનાને પ્રાપ્ત કરે છે અર્થાત્ અનાદિની વિભાવ-પરિણામતા તજી સ્વભાવમાં મગ્ન બને છે. સ્વ. બાલાવબોધ : એહવા પ્રભુની સેવનાનું જે ફલ થાય તે કહે છે, પ્રભુ જે શ્રી શ્રેયાંસનાથ નિષ્પન્ન-તી, નિરામયી, નિરાવરણી. તેહની પ્રભુતા અનંત જ્ઞાનમયી-સર્વ સંવરી-અનંતાનંદરૂપ-પરમેશ્વરતા અસહાયતા સર્વ શક્તિ નિરાવરણતા અનંત પર્યાય સ્વકીય કાર્યકર્તાપણારૂપ નિઃકર્મતા-નિસંગતા-પ્રભુત્વ-વિભુત્વ-ગ્રાહકત્વ-આધારત્વ-વ્યાપકત્વ-કારકત્વ-કારણત-કાર્યવ-ઈત્યાદિ પ્રભુતા-એક એક પ્રદેશે અનંત ગુણ-પર્યાય-પ્રાગુભાવ-પરિણમનરૂપ સ્વરૂપ-સંપદા. તેને સંભારતાં-ચિત્તમાં સ્મરણ કરતાં તથા ગાતાં કેતાં સ્વરયો– ગાવતાં-ગુણનો ગ્રામ-સમૂહ કરતાં થકા સેવક તત્ત્વ-રુચિ આત્મ-સિદ્ધતાનો અર્થી, તે નિષ્પન્ન-પરમેશ્વરના બહુમાનથી જીવ અનાદિનો બાધક સ્વરૂપ-પરામુખ થઈ રહ્યો છે તે જીવ. સાધનતા તે આત્મ-સ્વરૂપ નિરાવરણ કરવારૂપ સાધન-અવસ્થા, ઉત્સર્ગ-અપવાદ સમકિતથી માંડી અયોગી-ચરમસયરૂપ ગુણસ્થાનારોહણ, દોષત્યાગ-ગુણપ્રાગુભાવ-અધિક ગુણની રુચિ- પૂર્ણતત્ત્વની ઈહારૂપ સાધનાપણું પામે. એટલે પ્રભુ-ગુણ ઉપયોગૅ ચેતના ગુણીના ગુણને અનુયાયી થયે તેવો સ્વરૂપ-ઈહારૂપ દર્શન-ગુણ પરિણમે. તેથી નિજ કેતાં પોતાની સંવર-પરિણતિને પામે. તે જીવ તત્ત્વતાને સાથે અને સાધ્ય-રસીની જે સાધકતા તે પરમાનંદનું કારણ છે. || ર સતાવાર્થ: || ૭ || A I प्रगट तत्त्वताध्यावतां, निज तत्त्वनोध्याता थाय रे। तत्त्व रमण एकाग्रता, पूरण तत्वे एह समायरे॥ મુનિરોડો SSC अर्थ : प्रभु की प्रकट प्रभुता का श्रुत उपयोग द्वारा ध्यान करने से आत्मतत्त्व का भी ध्यान हो सकता है और जब ध्याता आत्मतत्त्व के ध्यान में तन्मय बनता है तब क्रमशः निर्विकल्प-समाधि को पाकर पूर्ण शुद्ध स्वरूप को प्राप्त करता है । ' અર્થ : પ્રભુની પ્રગટ પ્રભુતાનું શ્રુત-ઉપયોગે ધ્યાન કરવાથી આત્મ-તત્ત્વનું પણ ધ્યાન થઈ શકે છે અને જ્યારે ધ્યાતા આત્મ-તત્ત્વના ધ્યાનમાં તન્મય બને છે ત્યારે અનુક્રમે નિર્વિકલ્પ સમાધિને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપને વરે છે. રવો. બાલાવબોધ : તેહી જ ભાવના કહે છે કે આત્માને પોતાની જે સંપદા તે તો કર્મે આવૃત્ત છે, તે ભાનમાં આવવી દુર્લભ છે અને નિષ્પન્ન-પરમેશ્વરની તત્ત્વતા તો પ્રગટ છે, શ્રતોપયોગૅ ભાસનમાં આવે. ને તે માટે પ્રગટ તત્ત્વતા જે શ્રી અરિહંત-સિદ્ધની નિરાવરણ આત્મ-સંપદા તેને ધ્યાવતાં થકાં જીવ પોતાની સત્તાગત દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક તત્ત્વતાનો ધ્યાતા થાય છે, દ્રવ્યત્વ તુલ્યતા માટે. એમ સ્વ-તત્ત્વને ધ્યાવતો તત્ત્વ-રમણ તથા તત્ત્વની અનુભૂતિ કરે. તત્ત્વ જે સ્વગુણ-પર્યાયરૂપ, તે મર્થે એકાગ્રતા-તન્મયતા થાય. તેવારે એ સેવક જે શ્રેયાંસ પ્રભુનો ગુણાવલંબી તેહ જ પૂર્ણ-તત્ત્વરૂપ તત્ત્વી થઈ પૂર્ણાનંદ નિરાવરણ સ્વ-સ્વભાવની પૂર્ણતાને પામેપોતાની પૂર્ણ પ્રાગુભાવી તત્ત્વતામાં સિદ્ધ-બુદ્ધ થાય, એહ જ મોક્ષનો ઉપાય છે. Jain Education Intemational For Personal Private Use Only ૨૩૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ ઈહાં ભાવના કહે છે કે, અનાદિ મિથ્યાત્વ-અસંયમ-કષાય-યોગહેતુપરિણતિગૃહિત-કર્મવિપાક ક્વાથ્યમાન વિસંસ્થૂલાત્મશક્તિમંતને અનેકાંત શુદ્ધાત્મ-સ્વરૂપનું શ્રવણ કરવું તે પણ દુર્લભ છે. તે જીવને શ્રી જિન-સેવનથી જિનનું સ્વરૂપ ઓળખાય તેથી સ્વરૂપ-રૂચિ ઉપજે, પછી સ્વ-ધર્મપણા માટે રુચિવંત જીવ તે ઉદ્યમેં વર્તતો આત્મધર્મ નિપજાવેં, અનુક્રમે નિર્વિકલ્પ-સમાધિ ભજી શુદ્ધાત્મ-પૂર્ણતા પામે. અહી જ મોક્ષ-માર્ગ છે. | સમાંથાર્થઃ || ૮ |. प्रभुदीठे मुझ सांभरे, परमातम पूर्णानंद रे। 'देवचंद्र जिनराजना नित्य वंदो पय अरविंदरे॥ मुनिचंद.॥९॥ अर्थ : परमात्मा की प्रतिमा के दर्शन से उनमें रही हुई पूर्णानन्दमयी प्रभुता का ध्यान आता है अर्थात् चेतन परमगुणी का अनुयायी बनता है । यही आत्म-साधना का प्रधान अंग है । अत : हे भव्यजनों ! तुम देवों में चन्द्र समान दैदीप्यमान जिनेश्वर भगवन्त के चरणकमलों में सदा नमस्कार करो और उन्हें ही त्राण, शरण, आधार एवं सर्वस्व मानकर उनकी सेवा में ही तन्मय-तल्लीन रहो । अरिहन्त की सेवा से अवश्य परम सुख की प्राप्ति होती है । અર્થ : પરમાત્માની પ્રતિમાનાં દર્શનથી તેમનામાં રહેલી પૂર્ણાનંદમયી પ્રભુતાનો ખ્યાલ આવે છે એટલે કે ચેતન પરમ ગુણીનો અનુયાયી બને છે. એ જ આત્મ-સાધનાનું પ્રધાન અંગ છે. માટે હે ભવ્યજનો ! તમે દેવોમાં ચંદ્ર સમાન દેદીપ્યમાન એવા જિનેશ્વર ભગવંતના ચરણ-કમલમાં સદા નમસ્કાર કરો. અને તેમને જ ત્રાણ, શરણ, આધાર અને સર્વસ્વ માની તેમની સેવામાં જ તન્મય-તલ્લીન રહો. અરિહંતની સેવાથી અવશ્ય પરમ-સુખની પ્રાપ્તિ થાય છે. વો. બાલાવબોધઃ તે માટે, પ્રભુ દીઠે એટલે પ્રભુનો સ્થાપના-નિક્ષેપો દીઠે, મુને સાંભરે કેતાં સ્મરણમાં આવે. શું સ્મરણમાં આવું ? તો કે, પરમાત્મા સિદ્ધ ભગવાન અચલ, અસંગી, અભોગી, અયોગી, તેહનો પૂર્ણ અનંત-પર્યાયી, ત્રિકાલ-અવિનાશી આનંદ લેતાં ગુણાનંદાદિક તે સાંભરે. અને જે પ્રભુ-સ્વરૂપાશ્રિત ચેતના કરવી તેહ જ પોતાનો આત્મા સાધવાનો પરમ ઉપાય છે. તે માટે દેવ જે નિગ્રંથાદિક તેમાં ચંદ્રમા સમાન જે જિનરાજ વીતરાગ શ્રી શ્રેયાંસ પરમેશ્વર ! તેના પદરૂપ અરવિંદ કેતાં કમલ, તેને નિત્ય વંદો-સદા પ્રણમો તથા સ્તુતિ-કર્તાનું નામ પણ ‘દેવચંદ્ર’ છે, તે પોતાને પણ કહે છે જે| શ્રી અરિહંતના ચરણ નિત્ય સેવો. અરિહંત-સેવન તેમ જ સંસાર-મહાસમુદ્ર-મહાવર્ત-અજ્ઞાનાંધકાર-મિથ્યાત્વ-કર્દમમગ્ન જીવને નિખારપાર કરવાનો પુર ઉપાય છે. અરિહંત આલંબને-પ્રતિમાને આલંબને અનંત જીવ પૂર્ણાનંદી થયા. વલી, જે યથાર્થ ઓલખાણું-પગલાશંસારહિતપણે શ્રી અરિહંતનું સેવન કરશે, તે પરમસુખ પામશે. એહ જ શરણ-ત્રાણ-આધાર છે. || ત નવITયાર્થઃ || ૬ || || ત ક્ષદિશ થી યાંગન સ્તવનમ્ II 99 | Jain Education Intematonal For Personal & Private Use Only ૨ ૩૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ अगिया२मा स्तवनानो सा२..... જિનાગમોમાં વિસ્તૃત રીતે વર્ણવેલા સિદ્ધ ભગવંતોના સ્વરૂપને સંક્ષેપથી સરલ ભાષામાં સમજાવી તેવી સિદ્ધતા પ્રગટાવવાનાં સરલસચોટ સાધનો અહીં દર્શાવવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે છે – (१) नित्य नियमित प्रभु-प्रतिभानु शन, न मने पू४न ४२. (२) स्तुति, चैत्यवंहन, स्तवनाहि प्रभु-शुशोनु थ्य, गंभीर अने मधु२५निये गान(भाष्य 1५) ४२. (3) अरिहंत-मई-नभो अरिताgi हि मंत्रानो पांशु भने मानसि1५ ४२५ो. (४) १२, १७, अर्थ मने प्रतिमा सामान 43 ५२मात्मा ध्यान ४२j. (૫) ઉપર બતાવેલાં પ્રત્યેક અનુષ્ઠાન કરતી વેળાએ અરિહંત પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું બહુમાનપૂર્વક સ્મરણ અને ચિંતન २j. (૬) તેમ જ, તેવા જ્ઞાનાદિ ગુણો મારી આત્મ-સત્તામાં પણ પ્રચ્છન્નપણે રહેલા છે તે સર્વ ગુણ પૂર્ણ પ્રગટરૂપે અનુભવમાં આવે એવી અભિલાષા-રુચિ ઉત્પન્ન કરવી. આ પ્રમાણે સતત ધ્યાનાદિ સાધના કરવામાં તત્પર-તન્મય બનેલા સાધકને અનુક્રમે આત્મ-તત્ત્વનો (આંશિક) અનુભવ અવશ્ય થાય છે. વિકાસ-ક્રમ : સાધનાના માર્ગે આગળ વધતો સાધક-આત્મા સો પ્રથમ સુદેવ, સુગુરુ અને સુધર્મની દૃઢ શ્રદ્ધારૂપ ‘વ્યવહાર-સમ્યકત્વ' અને આત્મ-તત્ત્વની સ્પષ્ટ પ્રતીતિરૂપ ‘નિશ્ચય-સમ્યકત્વ' પામે છે. પછી, ક્રમશઃ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ભૂમિકાઓને પ્રાપ્ત કરી, અપ્રમત્ત-દશામાં આત્મ-તત્ત્વનું નિશ્ચલ ધ્યાન ધરી, ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરી, અનંત ચતુર્ય પ્રગટાવી, સિદ્ધ-બુદ્ધ મહોદય બને છે. ग्यारहवें स्तवन का सार... जिनागमों में विस्तार के साथ वर्णित सिद्ध भगवन्तों के स्वरूप को संक्षेप में सरल भाषा में समझाकर वैसी सिद्धता प्रकट करने के सरल सचोट साधन यहाँ बताये गये हैं। वे इस प्रकार हैं - (१) नित्य नियमित प्रभु-प्रतिमा का दर्शन, बन्दन और पूजन करना । (२) स्तुति, चैत्यवन्दन, स्तवनादि द्वारा प्रभु-गुणों का उच्च, गंभीर और मधुर-ध्वनि से गान (भाष्य-जाप) करना । (३) अरिहन्त, अर्ह, णमो अरिहन्ताणं आदि मन्त्रों का उपांशु और मानसिक जाप करना । (४) अक्षर, वर्ण, अर्थ और प्रतिमादि आलम्बनों के द्वारा परमात्मा का ध्यान करना । (५) उपर्युक्त प्रत्येक अनुष्ठान करते समय अरिहन्त परमात्मा के केवलज्ञानादि गुणों का बहुमानपूर्वक स्मरण और चिन्तन करना । (६) वैसे ज्ञानादि गुण मेरी आत्मसत्ता में भी प्रच्छन्नरूप से रहे हुए हैं, वे सर्वगुण पूर्ण प्रकट रूप में अनुभव गोचर बनें, ऐसी अभिलाषा रुचि उत्पन्न करना । इस प्रकार सतत ध्यानादि साधना करने में तत्पर-तन्मय बने हुए साधक को अनुक्रम से आत्मतत्त्व का (आंशिक) अनुभव अवश्य होता है । विकास-क्रम : साधना के मार्ग में आगे बढ़ता हुआ साधक-आत्मा सर्व प्रथम सुदेव, सुगुरु और सुधर्म की दृढ श्रद्धारूप 'व्यवहार सम्यक्त्व' और आत्मतत्त्व की स्पष्ट प्रतीतिरूप 'निश्चय-सम्यक्त्व प्राप्त करता है । तदनन्तर क्रमशः देशविरति, सर्वविरति आदि भूमिकाओं को प्राप्त कर अप्रमत्तदशा में आत्मतत्त्व का निश्चल ध्यान धरकर क्षपक श्रेणी पर चढ़कर अनन्त चतुष्टय को प्रकट कर सिद्ध, बुद्ध महोदय बनता है । For Personal & Private Use Only २४० Page #244 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં આપેલા ચિત્રોનું વિવરણ. ૧૧(૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન ૧૧(૨) વિવિધ તીર્થપટ ૧૧(૩) જંબૂદ્વીપ ૧૧(૪) કર્મના કારણે જીવની ચડતી-પડતી બતાવતી સાપસીડી - જ્ઞાનબાજી ૧૧(૫) ઋષભ-શાંતિ-નેમિ-પાર્થ અને મહાવીરસ્વામી એ પાંચ તીર્થકર યંત્ર આ ચિત્રોના માધ્યમથી રત્નત્રયીની પ્રાપ્તિ અને પ્રાપ્ત રત્નત્રયીની નિર્મળતા થાય છે. ૧૧(૬) લીપી ૧૧(૭) ૨૪ તીર્થંકર પરમાત્માનું યંત્ર – આ યંત્ર ધ્યાનાલંબનરૂપી છે. ૧૧(૮) ૧૬ વિદ્યાદેવી યંત્ર ૧૧(૯) ધ્યાનસ્થ અવસ્થામાં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ, જુઓ ગાથા ૮-૯. Jain Education Intematonal For Personal & Private Use Only ૨૪૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intematonal For Personal Private Use Only www.antibrary Page #246 -------------------------------------------------------------------------- ________________ अथद्वादश श्री वासुपूज्यजिन स्तवनम् ॥ पंथडो निहालुं रे बीजा जिनतणो रे- ए देशी ॥ ।। अथ प्रशस्ति ।। હવે, પ્રભુ-સેવન જે પૂજના તેહના દ્રવ્ય-ભાવ ઓલખાવવારૂપ બારમા પ્રભુ શ્રી વાસુપૂજ્યજી, તેની સ્તુતિ કરીયેં છેમેં. dिi, निक्षेप यारसनिय छय- (१) नाम (२) स्थापना (3) द्रव्य (४) भाव. Asi, नाम-निक्षेपार्नु सक्षuथाथी छ - “पज्जायाऽणभिधेयं, ठियमण्णत्थे तयत्थनिविखं । जाइच्छियं च नाम, जावदव्वं च पायेण ।। १ ।।" (वि.भा.गा.२५) અર્થ : (અન્ય) પર્યાયથી અકથનીય, અન્ય અર્થમાં રહેલ, તે (વાસ્તવિક)અર્થથી નિરપેક્ષ અને ઈચ્છા પ્રમાણે સ્થાપના કરાયેલું હોય, તે નામ કહેવાય છે અને પ્રાય: તે દ્રવ્ય રહે ત્યાં સુધી જ રહે છે. तथा, थापनालक्षणं ।। गाथा ।। । "जं पुण तयत्थसुनं, तयभिपाएण तारिसागारं । कीरइ व निरागारं, इत्तरमियरं व सा ठवणा।। २ ।।" (वि.भा गा.२६) અર્થ : વળી, જે તે(મૂળ વસ્તુના) અર્થથી રહિત, તે(મૂળ વસ્તુના) અભિપ્રાયથી તેવા પ્રકારના આકારવાળું અથવા આકાર વગરનું (જ કરાય छ) ते त्वर(म.पालि.5) अथवा बी (यावालि.) स्थापन।' उवाय छे. द्रव्यलक्षणं ।। गाथा ।। "दब्बए दुवए दोरव्वयवो, विगारो गुणाणं संदावो । दव्वं भव्वं भावस्स, भूयभावं च जं जोग्गं ।। ३ ।।" (वि.भा.गा.२८) अर्थ : (१) नवा पर्यायाने द्रव-पामेछ, (२) नवा पर्यायो व द्रवाय-५माय छ, (3) सत्तानी अवयव वि१२, (४) सानो समुह અને (૫) ભાવનો ભાવી કે ભૂત પર્યાય ને જે યોગ્ય હોય તે દ્રવ્ય' કહેવાય છે. अथवा, Jain Education Intematonel For Personal & Private Use Only | ૨૪૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ ‘“યત્ત્વ ારાં તવું દ્રવ્ય ।।'' ‘ભૂતસ્ય માવિનો વા માવસ્ય હિ હાર ં તુ યત્નોને તત્ દ્રવ્યું ।।'' ફત્સાહિ ।। (વિ.મા..૩૦ ટીજા) અર્થ : અને જે કારણ છે તે દ્રવ્ય છે. લોકમાં ભૂત-પર્યાયનું કે ભાવી-પર્યાયનું જે કારણ તે દ્રવ્ય છે. भावलक्षणं हरिभद्रपूज्यै : “भावो विवक्षितक्रियानुभूतियुक्तो हि विधिः समाख्यातः सर्वज्ञैरिन्द्रादिवद्वन्दनादिक्रियानुभवात् ।। " इति ।। અર્થ : વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુક્ત હોય તે સર્વજ્ઞો વડે ભાવ કહેવાયો છે. જેમ કે, વંદનાદિ ક્રિયાના અનુભવથી જ ઈન્દ્રાદિ (ભાવ ઈન્દ્રાદિ) કહેવાય છે. એ રીતે ચા૨ નિક્ષેપા છે. તથા, કોઈક નામાદિ નિક્ષેપા ઉપચારેં માને છે. તેહને કહિયેં જે, ભિન્ન વસ્તુને નામાદિક કરિએ, તે ભિન્ન છે પરંતુ પોત-પોતાની વસ્તુનાં નામાદિ ચારે તે વસ્તુમાં જ છે. તે માટે કહ્યું છે, શ્રી ખિત્તમદ્રપૂજ્યેઃ ‘‘જ્ઞ માવોલ્વિય વસ્યું, તવત્વમુગ્નેહિં વિ વ સેસેહિં । નામાવલો વિ માવા, ં તે વિ હૈં વત્યુપઝ્ઝાયા ।। રૂતિ 11 यद्यस्मात् तेऽपि नामादयो वस्तुन: पर्याया धर्मास्तथा ह्यविशिष्ट इन्द्रवस्तुन्युच्चरिते नामादयोऽपि भावविशेषा: ।।" एवम् ।। (વિ.ના..૧૯) અર્થ : શંકા - અહિં ભાવ-નિક્ષેપ એ જ (વાસ્તવિક) વસ્તુ છે માટે તે (વસ્તુ)થી રહિત એવા શેષ(નિક્ષેપાઓ)થી શું ? જવાબ : નામાદિ (નિક્ષેપાઓ) પણ ભાવ સ્વરૂપ છે, કારણ કે તેઓ પણ વસ્તુના જ પર્યાયો છે. ટીકા : જેથી તે નામાદિ પણ વસ્તુના પર્યાયો-ધર્મો છે, તેથી સામાન્યથી ઈન્દ્ર વસ્તુનો ઉચ્ચાર કર્યો છતે નામાદિ પણ ભાવ-વિશેષ જ છે. વલી, કહ્યું છે ભાવ-નિક્ષેપાને અંતે “तदेवं भिन्नवस्तुषु विशेषतश्चिन्त्यमानानां नामादीनां प्रधानेतरभावो दर्शितः, सामान्यत: पुनश्चिन्त्यमानानां सर्ववस्तुषु प्रत्येकं चतुर्णामप्यमीषां सद्भाव: प्राप्यत एवेति दर्शयन्नाह अहवा वत्थूभिहाणं नामं, ठवणा य जो तयागारो । વ્યારાવા સેવવું, ખવાવર્ગ તૈયું માળે || 9 ||'' (વિ.મા..૬૦) અર્થ : આ પ્રમાણે, ભિન્ન વસ્તુઓમાં વિશેષથી વિચાર કરાતા એવા નામાદિનો પ્રધાન અને ગૌણ ભાવ બતાવાયો. હવે સામાન્યથી વિચાર કરતાં સર્વ વસ્તુઓમાં એ ચારેયનો પ્રત્યેક પ્રત્યેક રીતે સદ્ભાવ(અવસ્થાન) પ્રાપ્ત થાય જ છે, તે બતાવતા કહે છે કે, એ ગાથાયેં ચાર નિક્ષેપા એક વસ્તુમાં કહ્યા. તથા, વલી નામાદિ નયનેં પરસ્પર વિવાદેં મિથ્યાત્વીપણું પૂછ્યું કહ્યું છે – ä વિવયંતિ નયા, મિચ્છામિનિવસો પોખરબો ।।'' કૃતિ વચનાત્ ।। અર્થ : આ પ્રમાણે મિથ્યાત્વના અભિનિવેશથી નયો પરસ્પર વિવાદ કરે છે. વલી, પૂજ્યનું જ વચન છે જે “નામાડ્મયસદ્દસ્ય, બુદ્ધિપરામભાવનો નિયયં । નં વહ્યુમયિ તો, વળખાય તેવું સવં || ૧।।’’ કૃતિ ।। (વિ.મા..૭૩) અર્થ : નામાદિ (ચારે) ભેદ શબ્દ, અર્થ અને બુદ્ધિના પરિણામરૂપી ભાવવાળા હોવાથી લોકમાં જે વસ્તુ છે, તે સર્વ નિયમા ચાર પર્યાયવાળી છે. એ રીતેં નામાદિક ચારે નિક્ષેપ, તે વસ્તુના સ્વ-પર્યાય છે. એમ શ્રદ્ધા કરવી. એ નિક્ષેપાનું સ્વરૂપ વિસ્તારેં શ્રી વિશેષાવશ્યકમાં કહ્યું છે, તિહાંથી એ ગાથા લખી છે. ।। રૂતિ પ્રશસ્તિ ।। (વિ.મા..૭૨) For Personal & Private Use Only ૨૪૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ - :: S पूजना तो कीजेरेबारमा जिन रणारे, जसुप्रगट्यो पूज्य स्वभावा परकृत पूजारेजेइच्छे नहीं रे, साधक कारज दाव॥ [3ના. તદk: अर्थ : जिनका पूज्य पूर्ण शुद्ध स्वभाव प्रकट हो चूका है और जो परकृत-अन्य से पूजा करवाने के अभिलाषी नहीं हैं तथापि साधक की सिद्धता में परम साधन हैं, ऐसे श्री वासुपूज्य स्वामी भगवान की पूजा मुमुक्षु आत्माओं को अवश्य करनी चाहिए। અર્થ : જેમનો પૂજ્ય, પૂર્ણ, શુદ્ધ સ્વભાવ પ્રગટ્યો છે અને જે પ૨કુત-બીજા પાસેથી પૂજા કરાવવાના અર્થી નથી, છતાં સાધકની સિદ્ધતાના પરમ સાધન છે, એવા શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનની પૂજા મુમુક્ષ આત્માઓએ અવશ્ય કરવી જોઈએ. સ્વો. બાલાવબોધ : હવે, બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામીની રસ્તવના કરે છે, હે ભવ્ય જીવો ! તમારે જો આત્માને સુખી કરવાનું મન છે, તો બારમા જિન વીતરાગ શ્રી વાસુપૂજ્ય પુરુષોત્તમની પૂજના કીજૈ. એટલે, સકલ ગુણ નિરાવરણ, પરમ ચારિત્રી, પરમ જ્ઞાની, અર્યાગી, અભોગી, અલેશી, અસહાયી, અકષાયી, અરૂપી, શુદ્ધ સ્વરૂપી,જે સિદ્ધ સકલ પરભાવ-અભોગી પુગલોપચારરહિત એડવો પૂજ્ય-ભાવ જેહનો પ્રગટ્યો છે, તેહની પૂજા કીજૈ. જે ભક્તિના રાગી નહીં અને અભક્તિના દ્વેષી નહીં, એહવા સર્વજ્ઞ તેથી જ પૂજવા યોગ્ય છે. उक्तं च आप्तमीमांसायां - રેવાન-નમોલાન, વામરવિપૂત : / मायाविष्वपि दृश्यन्ते, अतस्त्वमसि नो महान् ।। १ ।। सूक्ष्मान्तरितदूराः प्रत्यक्षाः कस्यचिद् यथा । अनुमेयत्वतो ज्ञान-मिति सर्वज्ञशंसितम् ।। १ ।। अइसय पाडिहेरा, सबकम्मउदयसंभूआ । તેનું ન વિદગો કે, વિકો વીરા રે || 9 ||'' અર્થ : દેવતાઓનું આગમન, વિમાન અને ચામરાદિ વિભૂતિઓ તો માયાવીઓમાં પણ દેખાય છે, તેટલા માત્રથી તું મહાન નથી. સૂક્ષ્મ અને અદશ્ય એવા દુષ્કર પદાર્થો પણ કોઈકને પ્રત્યક્ષ હોય છે, કેમકે (તે પદાર્થોના) અનુર્મયપણાથી (તેમનું) જ્ઞાન થાય છે, માટે બીજાઓ પણ સર્વજ્ઞ કહેવાય છે. વળી, અતિશયો, પ્રાતિહાર્યો વગેરે સર્વ કર્મના ઉદયથી થયેલા છે, તેને કારણે હું (તારાથી) વિસ્મિત નથી પરંતુ (તારી) વીતરાગતાને કારણે વિસ્મિત છું ! વલી, પ્રભુનું પૂજ્યપણું કહે છે, જે પ૨-કૃત દેવતા-મનુષ્ય ગુણ-રાગી થકા અનેક પ્રકારની ભક્તિ-પૂજા કરે છે, પરંતુ પરમેશ્વર કોઈની પૂજા ઈચ્છતા-વાંછતા નથી. ઈચ્છા-દોષ રહિત છે માટે પર-ભાવના સંગ તથા પરકૃત-પૂજાને વાંછતા નથી, તે પૂજ્ય જાણવા. અને સાધક જે મોક્ષના અર્થી માર્ગાનુસારી, સમકિતી, દેશવિરતિ, સંવેગપક્ષી, મુનિરાજ, તેમનું કાર્ય જે સંપૂર્ણ સિદ્ધતા, તેહના દાવ કેતાં ઉપાય છે. તેથી જ નિમિત્ત-યોગે અનંત સિદ્ધ નિપના. માટે પોતેં પૂજાના અવાંછક એને પૂજે, તેહને પરમાનંદ-પૂર્ણતા નિપજે. | ર પ્રથમવાર્થ: || 9 || For Personal & Private Use Only ૨૪૫ www ainelibrary.org Page #249 -------------------------------------------------------------------------- ________________ Jain Educa13(2)ntemational am 00 For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ द्रव्यथी पूजारे कारण भावनुरे, भाव प्रशस्त ने शुद्धा परम इष्टवल्लभ त्रिभुवनधणारे, वासुपूज्य स्वयं बुद्ध ॥ પૂકાર ઉર્થ : પ્રભુ પૂના કે મુરધ્ય ટો પ્રશ્નાર હૈ : (૧) દ્રવ્યપૂના કૌર (૨) ભાવપૂન | द्रव्यपूजा यानी जल, स्नान, विलेपन आदि द्वारा होने वाली पूजा । वह भावपूजा का कारण है और मन-वचन-काया को स्थिर बनाती है । भावपूजा भी दो प्रकार की है : (१) प्रशस्त भावपूजा और (२) शुद्धभाव पूजा । गुणी पर के राग को प्रशस्त भावपूजा कहतें हैं । तीन भुवन के स्वामी भगवान ही मुझे परम इष्ट हैं, वल्लभ हैं, वे ही प्रिय लगते हैं । यह प्रशस्त रागरूप भावपूजा हैं। અર્થ : પ્રભુ-પૂજાના મુખ્ય બે પ્રકાર છે : (૧) દ્રવ્ય-પૂજા અને (૨) ભાવ-પૂજા. દ્રવ્ય-પૂજા એટલે જળ, હવણ, વિલેપન આદિ દ્વારા થતી પૂજા. તે ભાવ-પૂજાનું કારણ છે અને મન, વચન અને કાયાને સ્થિર બનાવે છે. ભાવ-પૂજાના પણ બે પ્રકાર છે : (૧) પ્રશસ્ત ભાવ-પૂજા અને (૨) શુદ્ધ ભાવ-પૂજા. ગુણી ઉપરના રાગને પ્રશસ્ત ભાવ-પૂજા કહે છે. ત્રણ ભુવનના સ્વામી ભગવાન જ મને પરમ ઈષ્ટ છે-વલ્લભ છે, તે જ પ્રિય લાગે છે. આ પ્રશસ્ત-રાગરૂપ ભાવ-પૂજા છે. સ્વો. બાલાવબોધ : તે પૂજાના બે ભેદ છે : એક દ્રવ્ય-પૂજા, બીજી ભાવ-પૂજા. તિહાં, હવણ-વિલેપનાદિક જે બાહ્ય ઉપચાર, યોગ સમારવાને કરિયું, તે દ્રવ્ય-પૂજા જાણવી. તિહાં, અઢારપાપ-સ્થાનક છે જે સર્વ આત્માને દુ:ખ-હેતુ છે તે સર્વ પલટાવવાને પૂજામાં પ્રશસ્ત-રાગ કરિયેં, તે આત્માને તજ્જાતીયતજવા યોગ્ય જે કર્મ, તે કર્મ-નિર્જરવાની નીતિ છે. માટે જિન-પૂજા તે સંવર છે, તેથી અવશ્ય કરવા યોગ્ય છે. તેમાં, બાહ્યથી જે કૂલકેસરપ્રમુખની પૂજા-તે દ્રવ્યરૂપ છે, તે ભાવ-પૂજા જે ગુણ-ગુણી-એકત્તારૂપ તેહનું કારણ છે. માટે દ્રવ્ય-નિક્ષેપો તે તેહને જ કહિયે કે જે ભાવનું કારણ હોય. હવે ભાવ-નિક્ષેપૅ પૂજા, તે બે પ્રકારની છે – પ્રથમ પ્રશસ્ત ભાવ-નિક્ષેપું પૂજન, બીજું શુદ્ધ ભાવ-નિક્ષેપે પૂજન. તેહમાં, ભાવ તે આત્માની પરિણતિ અને પ્રશસ્ત તે ગુણી ઉપર રાગ જાણવો. ઉનં ૨ || Tયા || ‘રિહંતે સુવરા, રાતે સુમુળસુ પવચનેસુ | g સુપસત્યો રાજો...'' ત વવનાત્ II અર્થ : અરિહંતમાં, શ્રતમાં, સુમુનિમાં અને પ્રવચન(જિનશાસન)માં રાગ એ પ્રશસ્તરાગ છે. તથા ચઉસરણયજ્ઞામાં કહ્યું છે – “...સુયાજીરાવસમુખત્રપુત્રપુત્રયંકુરુરાનો '' જીત વવનાત્ II (TI,વધ) અર્થ : સુકૃતના અનુરાગને કારણે પવિત્ર થયેલ રોમાંકુરથી (કર્મ વૈરી પ્રત્યે) ભીષણ (એવો જીવ). હવે, પ્રશસ્તનું સ્વરૂપ લિખે છે – તેમાં, જે વિષય, પરિગ્રહ ઉપર રાગ છે, તેથી તો કર્મ-બંધ ઉપજે અને અનુકંપા તે શાતાવેદનીની હેતુ છે, તે તો સર્વ નિર્ગુણી જીવ ઉપર પણ છે તથા ગુણી ઉપર અનુકંપા કરવી તે નિંદવા-ગરહવા યોગ્ય છે. For Personal & Private Use Only ૨૪ . Page #251 -------------------------------------------------------------------------- ________________ उक्तं च आवश्यके - "सुहिएसु अ दुहिएसु अ, जा मे असंजएसु अणुकंपा । રાજા ટોસેન ૧, તે નિરે તે રામ | 9 ||'' ત વાવશાત્ | અર્થ : સુખી અને દુ:ખી એવા અસંયતોમાં રાગથી કે દ્વેષથી જે મારી અનુકંપા છે, તેને હું નિદું છું-ગણું છું. તથા, જે અરિહંતાદિ પંચ પરમેષ્ઠી, આગમ અને સાધર્મિક ઉપર પક્ષપાત વિના ગુણીપણા માટે જે રાગ-તે પ્રશસ્ત રાગ જાણવો. તે યદ્યપિ પુણ્યબંધનો હેતુ છે તથાપિ છતા આત્મ-ગુણને સ્થિર થવાનો તથા નવા પ્રગટ કરવાનો હેતુ છે, પુણ્યાનુબંધી-પુણ્યનો હેતુ છે, એ શ્રી હરિભદ્રપૂક્યું પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે. | ગાથા || "नाणाइगुणरुइ खलु, तारसीय गुणसंपयं संपत्तो । धन्नो गुणासंपत्तो, पसत्यरागं तिहिं कुणई ।। १।। गुणरुइमूलं एयं, तेणं गुणवुढिहेउ भणियं । નદ ત્તાપુત્તો, પસંસ્થાના મુખપત્તો || ૨ ||’ વવનાનૂ || અર્થ : જ્ઞાનાદિ ગુણની રુચિ ખરેખર તેવા પ્રકારની ગુણ-સમ્પત્તિની સંપ્રાપક છે, તેથી ગુણને સંપ્રાપ્ત કરેલ અને નહિ પ્રાપ્ત કરેલ એવા ધન્ય જીવ ત્યાં ગુણરુચિમાં પ્રશસ્ત-રાગને કરે છે. | ગુણરુચિ એ (પ્રશસ્ત-રાગ)નું મૂળ છે, તેથી તે (પ્રશસ્ત-રાગ)ને ગુણ-વૃદ્ધિનું કારણ કહ્યું છે. જેમકે, ઈલાચિપુત્રે પ્રશસ્ત-રાગથી ગુણને પ્રાપ્ત કર્યા. ઈહાં કોઈ પૂછે જે, શ્રી ગૌતમસ્વામીને ત્રિભુવન-દયાલ, ત્રિશલા-નંદન, શ્રી વીર પરમાત્મા ઉપર રાગ હતો, તે કેવલજ્ઞાનને રોધક કેમ થયો? તેહને ઉત્તર કહે છે કે, શ્રી ગૌતમનો પ્રશસ્ત-રાગ ક્ષયપશમ-રત્નત્રયીન તો દીપક હતો પણ શ્રી વીર વિદ્યમાન છતાં રાગની મંદતા થઈ નહીં. કેમકે છતે કારણું રાગ ટલવો દુ:ક્કર છે પણ જેવારેં કારણ મયું તેથી રાગની અવસ્થા અટકી, તેવારેં શ્રેણી થઈ. | તેમ, પ્રશસ્ત-રાગ સર્વ જીવોને ક્ષયોપશમી-રત્નત્રયીનો વિરોધી નથી. ક્ષાયકતાની ઈહાયુક્ત તે ક્ષાયકતાને નજીક કરે પરંતુ ક્ષાયક-રત્નત્રયી થવા દીયે નહીં. उक्तं च श्रीसंविज्ञमुख्यैः श्रीजिनेश्वरसूरिपूज्यैः संवेगरङ्गशालायां - "सिद्धे रत्तो तग्गुणईहाए लब्भए गुणे सब्बे । તેનું રિહંતા, સાસુ રાજ સહિગો || 9 ||'' અર્થ : સિદ્ધમાં રાગી જીવ તેમના ગુણોની ચાહના વડે કરીને સર્વ ગુણોને પ્રાપ્ત કરે છે, તેથી અરિહંતાદિ ભગવંતોએ સારા ગુણોમાં પ્રશસ્તરાગ કહ્યો છે. તે માટે પ્રશસ્ત ભાવ-પૂજા તે પણ સાધકતામાં છે. હવે, શુદ્ધ ભાવ-પૂજા તે, જે આત્માનું સામાન્યચક્ર-વિશેષચક્ર-ક્ષયપશમી ચેતના-વીર્ય, તે સર્વ શ્રી અરિહંત પરમાત્માના ક્ષાયકસિદ્ધત્વાદિ ગુણાનુયાયી પ્રવૃત્તેિ, તે શુદ્ધ ભાવ-પૂજા જાણવી. એટલે ગુણરાગી થઈને ગુણબહુમાની થવું, પછી સ્વ-સ્વરૂપમાં તન્મય થયે થકે સ્વરૂપપૂર્ણતા નિપજે. એ મોક્ષનો માર્ગ છે. હવે, પ્રશસ્ત ભાવપૂજાનું સ્વરૂપ કહે છે, શ્રી અરિહંત વાસુપૂજ્ય સ્વામી સ્વયં કહેતાં પોતાથી બુદ્ધ થયા એહવા ત્રિભુવનનાથ, તે પરમ કેતાં અત્યંત, ઈષ્ટ કેતાં રળિયામણા, વલ્લભ કેતાં વાલ્ડા લાગે. તે પ્રશસ્તરાગરૂપ ભાવપૂજા જાણવી. || ડુત દ્વિતીયTIOાર્થ: || ૨ || . For Personal & Private Use Only ૨૪૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ अतिशय महिमारेअति उपगारतारे, निर्मक प्रभु गुण राग! सुरमणि सुरघट सुरतरू तुच्छतेरे, કિના મટ્ટા બાવા II પૂઝ.વી ___ अर्थ : प्रभु के अष्ट प्रातिहार्य और चौतीस अतिशयों की महिमा सुनकर अति आश्चर्य पैदा होता है । शुद्ध-धर्म की देशना द्वारा सब जीवों के मोहान्धकार को दूर कर, सर्व सन्देहों को टालकर आत्मधर्म की पहचान करानेवाले अरिहन्त प्रभु की अनन्त उपकारिता और निर्मल केवलज्ञानादि गुणों पर जो अनुराग-अहोभाव उत्पन्न होता है वह भी प्रशस्त भावपूजा है । महापुण्यशाली जिनेश्वर के भक्तों (रागियों) को प्रभुभक्ति के सामने सुरमणि (चिंतामणि), सुरघट (कामकुम्भ) और सुरतरु (कल्पवृक्ष) भी तुच्छ (निस्सार) लगते हैं । आगे की दो गाथाओं में शुद्ध भावपूजा का स्वरूप बताते हैं । અર્થ : પ્રભુનાં અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીશ અતિશયોનો મહિમા સાંભળી અતિ આશ્ચર્ય પેદા થાય છે. તથા શુદ્ધ-ધર્મની દેશના દ્વારા સર્વ જીવોના મોહાંધકારને દૂર કરી, સર્વ સંદેહોને ટાળી, આત્મ-ધર્મની ઓળખાણ કરાવનાર અરિહંત પ્રભુની અનંત ઉપકારિતા ઉપર અને નિર્મળ કેવલજ્ઞાનાદિ ગુણો ઉપર જે અનુરાગ-અહોભાવ ઉત્પન્ન થાય છે, તે પણ પ્રશસ્ત ભાવ-પૂજા છે. મહા-પુણ્યશાળી જિનેશ્વરના ભક્તોને-રાગીઓને પ્રભુ-ભક્તિ આગળ સુરમણિ-ચિંતામણિ, સુરઘટ-કામકુંભ અને સુરતરુ-કલ્પવૃક્ષ પણ તુચ્છ-નિસાર લાગે છે. હવે પછીની બે ગાથામાં શુદ્ધ ભાવ-પૂજાનું સ્વરૂપ બતાવે છે. સ્વો. બાલાવબોધ : વલી, પ્રશસ્ત-રાગીપણું ઓલખાવે છે જે, શ્રી અરિહંત-અતિશયના મહિમા ઉપર અભૂતતા-આશ્ચર્યતા તથા આઠ પ્રાતિહાર્યની વિસ્મયતા ઈત્યાદિ દેખીને અથવા સાંભળીને જે રાગ ઉપજે, તે સર્વ પ્રશસ્ત-રાગ જાણવો. તથા, જગતના જીવોને મહામોહાંધકાર નિવારવારૂપ ધર્મ-દેશના દેઈને વિસરી ગએલો જે આત્મ-ધર્મ, તેને દેખાડે-સર્વ સંદેહ ટાલે, એ ઉપગારભાવ. આજીવિકાના દાતાર ! તત્ત્વથી ભૂલૈં પડ્યા જીવોને તત્ત્વના દેખાડનાર ! એહવું ઉપકારીપણું શ્રી અરિહંતનું છે. તે ઉપકારીપણા ઉપર જે ઈષ્ટતા તથા નિર્મલ-કર્મ આવરણે રહિત કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગતા, અસંગતા, સ્વરૂપભોગીપ્રમુખ ગુણ ઉપર રાગ, તે પણ પ્રશસ્ત-રાગ કહિયેં. વલી સુર-મણિ કેતાં ચિંતામણિ-રત્ન, સુર-ઘટ કેતાં કામકુંભ તથા સુર-તરુ કેતાં કલ્પવૃક્ષ, તે સર્વ તુચ્છ ભાસે. કેમકે એ તો ઈહલોકસુખના હેતુ તથા ભાવ-અશુદ્ધતાના વધારવા વાલા છે, તેહને અસાર જાણીને તુચ્છ ગણે. અને શ્રી અરિહંતનો રાગ, તે પરંપરાર્થે આત્મસુખનો હેતુ છે. આત્માના ગુણની વૃદ્ધિ કરવાનું પુષ્ટ-નિમિત્ત છે. તે માટે, શ્રી જિનરાજ, પરમ દયાલ, સ્વગુણ-ભોગી, મહા-ગોપ, પરમોપકારી, માહરી તત્ત્વ-સંપદાના ઉપદેશક, તે ઉપર જે જીવને સાચી ઓલખાણે રાગ પ્રગટે. તે જીવ મહા-ભાગ્યવાન તથા પવિત્ર જાણવા. જે જીવ કામરાગ, દૃષ્ટિરાગ, સ્નેહરાગની ભીડ ટાલીને શ્રી પુરુષોત્તમ પરમાનંદી શ્રી વાસુપૂજ્ય પ્રભુ ઉપર રાગી થયો તેને ધન્ય છે. તે મહંત જીવ મહોટા ભાગ્યનો ધણી જાણવો. એ સર્વ પ્રશસ્ત-રાગ ભાવ-પૂજા કહી. || ત્તિ તૃતીયથાર્થ: || ૩ || For Personal & Private Use Only ૨ ૪૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ হৈলি-বাতি জানাই, प्रभु प्रभुता लयकीना शुद्ध स्वरूपी ये तन्मयोरे, સંપુઝાવાર્તા પીતા 11 अर्थ : अपने क्षयोपशमभाव से प्रकटित सम्यग्दर्शन और ज्ञानादि गुणों को परमात्मा-प्रभु की परम प्रभुता में लयलीन बनाने के लिए शुद्ध स्वरूपी परमात्मा के स्वरूप में तन्मय होकर अनुभव-अमृत के आस्वाद से आत्मा को पुष्ट बनाना शुद्ध भावपूजा है । અર્થ : પોતાના ક્ષયપશમભાવે પ્રગટેલા સમ્યગ્દર્શન અને જ્ઞાનાદિ ગુણોને પરમાત્મા પ્રભુની પરમ પ્રભુતામાં લયલીન બનાવવા શુદ્ધ સ્વરૂપી પરમાત્માનાં સ્વરૂપમાં તન્મય થઈ અનુભવ- અમૃતના આસ્વાદી આત્માને પુષ્ટ બનાવવો, તે શુદ્ધ ભાવ-પૂજા છે. સ્વ. બાલાવબોધ : હવે, શુદ્ધ ભાવ-પૂજા કહે છે – તિહાં, જે આત્માના ક્ષયોપશમભાવી દર્શન ગુણ તથા જ્ઞાનાદિ ગુણ, તે સર્વ પ્રભુની પ્રભુતાથી લયલીન થયા છે. બહુમાન શ્રી અરિહંતનું છે, ભાસન પણ અરિહંત-ગુણની અનંતતાનું છે. રમણ શ્રી અરિહંત-ગુણના સ્વરૂપ-ભાસનનું છે, અનુભવ પણ અરિહંત-ગુણના ભાસનનો છે. એમ જેટલી આત્મ-શક્તિ પ્રગટી છે, તે સર્વ અરિહંત-ગુણને અનુયાયી કરીને તન્મયતારૂપ કરે, તે શુદ્ધ ભાવ-પૂજા જાણવી. - તે આવી રીતેં, પ્રભુતાનો નિરધાર, ભાસનનું આસ્વાદન તે આનંદતાયેં મગ્ન રહેવું, શુદ્ધ-સ્વરૂપી પરમાત્મા, તેહનું સ્વરૂપ જે જે વસ્તુ-ધર્મ, તે મળે તન્મયી થઈને તેના આસ્વાદને અનુભવેં, પીન કેતાં પુષ્ટ રહે, તે ભાવ-ભક્તિ જાણવી. વંદન-નમનાદિક તે યોગ-ભક્તિ જાણવી. પ્રભુ ઉપર ઈષ્ટતા તે રાગ-ભક્તિ જાણવી. તથા, ‘હું સહુથી મોટો ! માહરે અરિહંત પરમેશ્વર જેવો ધણી છે. હું મોક્ષના માર્ગને પામ્યો અને પોતાના આત્મ-ગુણને પ્રભુની પ્રભુતાને અનુયાયીપણે કહિએ, એહવા સમકિતિ, દેશવિરતિ, સર્વવિરતિ, જેણે પોતાની મૂલ-પરિણતિ પ્રભુતાથી મેળવી છે. આત્મ-પરિણતિરૂપ ઉસંગે પ્રભુની પ્રભુતાને રમાવી રહ્યા છે. મહાનુભાવ છે. તે શુદ્ધ ભાવ-પૂજાવાલા જાણવા. // ત વતુર્થTTથાર્થ : || ૪ |. For Personal 300 Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ शुद्ध तत्त्व रस रंगी चेतना रे, पामे आत्म स्वभाव। आत्मारूंबी निज गुण साधतो रे, प्रगटे पूज्य स्वभाव ॥ पूजना ॥५॥ ।। अर्थ : शुद्धतत्त्वी श्री अरिहन्त परमात्मा और सिद्ध भगवन्त के ध्यान-सुधारस के रंग से जब चेतना रँगती है तब वह आत्म-स्वभाव को पाती है। इस प्रकार प्रभु के आलम्बन से स्वरूपालम्बी बना हुआ आत्मा आत्मगुणों को साधता हुआ क्रमश: अपने पूज्य-स्वभाव को प्रकट करता है । અર્થ : શુદ્ધ-તત્ત્વ શ્રી અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંતના ધ્યાન-સુધારસના રંગથી જ્યારે ચેતના રંગાય છે, ત્યારે તે આત્મ-સ્વભાવને પામે છે. આ રીતે પ્રભુના આલંબને સ્વરૂપાવલંબી બનેલો આત્મા આત્મ-ગુણોને સાધતો અનુક્રમે પોતાના પૂજ્ય સ્વભાવને પ્રગટ કરે છે. સ્વો. બાલાવબોધ ઃ એમ શુદ્ધ નિર્મલ-તત્ત્વી શ્રી અરિહંત દેવ-સિદ્ધ ભગવાન, તેહના રસે રંગાણી થકી તેહના ગુણની ભોગી જેવારે ચેતના થયી, અન્ય વિકલ્પ ટાલી અનુભવ-ભાવના સહિત પ્રભુ-સ્વરૂપે રસીલી થઈ, તેવારે તે ચેતના પોતાના આત્મ-સ્વભાવને પામે. આત્મસ્વભાવરૂચિ-આત્મસ્વભાવોપયોગી-આત્મસ્વભાવ૨મણી-આત્માનુભવી એટલે ઉપાદાનાવલંબી અવસ્થા પામે. અને જેવારે એ ભવ્ય જીવ આત્માવલંબી થાય તેવારેં પોતાના ગુણને સાધો-નિપજાવતો, સમ્યક્દર્શનાદિક ગુણને પ્રગટ કરતો, ગુણસ્થાન ક્રમેં દોષની હાણી-ગુણપ્રાભાવ-સ્વરૂપએકત્ત્વ-સ્વરૂપાનુભવી થતો થકો તલ્લીનતાને નિપજાવયે પોતાનો અનાદિ કાલનો સત્તા-ગત પૂજ્ય-સ્વભાવ તેને પ્રગટ કરે. એટલે, પહેલાં ‘હું પરમ પૂજ્ય અનંત-ગુણી છું'. એ નિર્ધારરૂપ સમ્યક્-દર્શન પ્રગટે-સ્યાદ્વાદ સત્તાનું ભાસન થાયે, પછી જે સત્તા પ્રગટી, તેહનો રમણ-અનુભવરૂપ ચારિત્ર-ગુણ પ્રગટે, પછી નિરાવરણ કેવલજ્ઞાન નીપજે. એ શ્રી અરિહંતને પૂજવાથી પોતાનો પૂજ્ય-સ્વભાવ પ્રગટે. ।। इति पञ्चमगाथार्थः ।। ५ ।। For Personal & Private Use Only १८२००९ www.jaineliprary.org Page #255 -------------------------------------------------------------------------- ________________ आपअकर्ता सेवाथीहुवेरे, सेवक पण सिद्धि। निजधन न दिए पणआश्रित रहेरे, अक्षय अक्षर ऋद्धि પૂગા .ધો. अर्थ : हे परमात्मन् ! आप अन्य जीवों के मोक्ष के कर्ता नहीं हैं । फिर भी आपकी सेवा से सेवक पूर्ण सिद्धता प्राप्त करता है | आप अपना ज्ञानादि धन किसी दूसरे को नहीं देते हैं तो भी आपका आश्रित भक्त कभी नष्ट न होनेवाली अक्षय अक्षर आत्म-समृद्धि को प्राप्त #રતા હૈ | અર્થ : હે પરમાત્મન્ ! આપ અન્ય જીવોના મોક્ષના કર્તા નથી છતાં આપની સેવાથી સેવક પૂર્ણ સિદ્ધતા પામે છે. આપ પોતાનું જ્ઞાનાદિ ધન બીજા કોઈને આપતા નથી, તો પણ આપનો આશ્રિત-ભક્ત કદી નાશ ન પામે તેવી અક્ષય અક્ષર આત્મ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. સ્વો. બાલાવબોધ : શ્રી વીતરાગ પોતે પર-જીવના મોક્ષના અકર્તા છે. કેમ ? જે પર-કર્તાપણું જીવ દ્રવ્યનો ધર્મ નથી, તે માટે પોતે પર-જીવની સિદ્ધિના અકર્તા છે. પણ, શ્રી પ્રભુજીની સેવાથી સેવક જે ભક્ત, તેહને હુવે કેતાં થાય. શું થાય ? તો કે, સંપૂર્ણ સિદ્ધતા નિપજે. નિજ કેતાં પોતાનો, ધન જે અનંત જ્ઞાનાદિક ગુણ, તે પ્રભુ કોઈ બીજાને આપતા નથી. એટલે, કોઈ પોતાના દ્રવ્યને મૂકી બીજામાં વર્ષે નહીં અને કોઈ દ્રવ્ય, કોઈ દ્રવ્યનો ગુણ ગ્રહે પણ નહીં. સર્વ દ્રવ્ય પોતે પોતાની સત્તાના સ્વામી છે. તે માટે, અરિહંત પોતે કાંઈ આપતા જ નથી પરંતુ જે અરિહંતને આશ્રિત થઈ સેવે તે નિક્ષે અક્ષય કેતાં જેહનો ક્ષય ન થાય-જે વિનાશ ન પામે તથા અક્ષર કેતાં ખરવું-ઝરવું જેહમાં નથી એવી અવિનાશી-અક્ષર, અનંત આત્મ-સંપદા પૂર્ણાનંદાદિક-શુદ્ધિ લો કેતાં પામે. માટે, જિન-ભક્તિ તેહી જ સિદ્ધતા નીપજાવવાનો પૂર્ણ ઉપાય છે. || ત પાર્વઃ || ૬ | For Personal & Private Use Only Jain Education Intemational www.ainelibrary org Page #256 -------------------------------------------------------------------------- ________________ Sતવ૨ જૂનાકિન પ્રનતારે, પ્રવેશત્રેય વિત્તા परमानंद विलासी अनुभवरे, 'देवचंद्र पद व्यक्ति પૂSSા.ળો अर्थ : सचमुच ! परमार्थ दृष्टि से विचार करने पर जिनेश्वर परमात्मा की पूजा स्व-आत्मा की ही पूजा है । क्योंकि जैसे जैसे साधक प्रभुपूजा में तन्मय बनता है वैसे वैसे उसकी अन्वय शक्ति-सहज (स्वाभाविक) अनन्त आत्मशक्ति प्रकट होती है । आत्मा परमान्द का विलासी बनकर देवों में चन्द्र समान निर्मल सिद्ध-पद को प्रकट करके उसका साक्षात् अनुभव करता है । અર્થ : ખરેખર ! પરમાર્થ દૃષ્ટિએ વિચારતાં જિનેશ્વર પરમાત્માની પૂજા, તે વ-આત્માની જ પૂજા છે. કારણ કે, જેમ જેમ સાધક પ્રભુ-પૂજામાં તન્મય બને છે, તેમ તેમ તેની અન્વય શક્તિ-સહજ સ્વાભાવિક અનંત આત્મ-શક્તિ પ્રગટે છે. આત્મા પરમાનંદનો વિલાસી બની દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ સિદ્ધ-પદને પ્રગટાવી, તેનો સાક્ષાત્ અનુભવ કરે છે. સ્વો. બાલાવબોધ : જે જિનરાજની પૂજા-ભક્તિ કરવી તે પોતાના આત્માની પૂજના કરવી છે, આત્મ-ગુણ વધારવા છે, આત્મ-સંપદાની પુષ્ટિ કરવી છે. કેમ ? જે જિન-સેવના થકી પોતાના અન્વયી ગુણ જે સહજ જ્ઞાનાનંદાદિક અનંત શક્તિ, તે પોષ-પ્રગટે-નિરાવરણ થાય. તે જીવ પરમાનંદનો વિલાસી થઈ અનુભવે કેતાં ભોગવે. સર્વ દેવમાં ચંદ્રમા સમાન જે પદ પરમાત્મતા, પૂર્ણતા, નિરાવરણતા, નિરામયતા, તત્ત્વભોગતા, સ્વરૂપાનંદતારૂપ, તેહની વ્યક્તિ કેતાં પ્રગટતા. જે કર્માવë અનાદિથી આવૃત્ત છે, તે કર્મ-ક્ષય થયે અક્રિય, અનવચ્છિનતા શક્તિ પ્રગટે-શુદ્ધ થાય. તે માટે, નિષ્પન્ન-જિનની ભક્તિ તે પરમાત્મતારૂપ આત્મ-સિદ્ધતાનું કારણ છે. તે માટે, હે મોક્ષાર્થી જીવો ! તમે શ્રી વીતરાગ અરિહંતની પૂજના તે વિધિ-સહિત નિરભિલાષ, તત્ત્વ-સાધ્યતાર્યો કરો. એહ જ ઉત્તમ ઉપાય છે. || ત્તિ સંતકુTયાર્થ: || ૭ || | તિ દ્વારા શ્રી વાસુપૂગિન સ્તવનમ્ / ૧ ૨ || www.ainelibrary.org For Personal & Private Use Only ૨૫૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ UUUU 92(3) 171618 A o on OPS www.12.rary.org Personv erse Page #258 -------------------------------------------------------------------------- ________________ બારમા સ્તવનનો સાર... અરિહંત પરમાત્માઓ કે સિદ્ધ ભગવંતો વીતરાગ હોવાથી ભક્તિથી પ્રસન્ન થતા નથી, તેમ જ અભક્તિથી નારાજ થતા નથી, તો તેમની પૂજા કરવાથી ભક્તને લાભ શું ? આવી શંકાનું સમાધાન સ્પષ્ટ રીતે અહીં કરવામાં આવ્યું છે. પરમાત્મા પોતે કૃત-કૃત્ય હોવાથી પ-કૃત પૂજાની તેઓને કોઈ અપેક્ષા કે આવશ્યક્તા નથી પરંતુ સાધકને સિદ્ધતારૂપ સાધ્ય સિદ્ધ કરવા માટે પ્રભુ પૂજા અતિ આવશ્યક છે-અનિવાર્ય છે. | પૂજ્યની પૂજા વિના પૂજ્ય-પદ પાપ્ત થતું નથી માટે જે ભવ્યાત્માને પોતાનો પરમ શુદ્ધ સ્વભાવ પ્રગટાવવો હોય, તેણે પરમ પૂજ્ય પરમાત્માની પૂજા કરવી જોઈએ. જિન-પૂજા એ સંવર છે અને હિંસાદિ આસવ-દ્વારોને રોકવાનું પરમ સાધન છે. જિન-પૂજા એ અશુભકર્મના કચરાને સાફ કરી નાખે છે અને પુણ્યાનુબંધી-પુણ્યથી આત્માને પરિપુષ્ટ કરે છે. ૧ર(પ) દ્રવ્ય-પૂજા : જળ, ચંદન, ફૂલ, ધૂપ વગેરેથી કરવામાં આવતી જિન-પૂજાથી તેમ જ તેમને વંદન-નમસ્કારાદિ કરવાથી આપણા મન-વચન-કાયાના યોગોની ચપળતા દૂર થાય છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે, આને યોગ-ભક્તિ પણ કહે છે. ભાવ-પૂજા : એ બે પ્રકારની છે, પ્રશસ્ત અને શુદ્ધ. પહેલા પ્રકારની પ્રશસ્ત ભાવ-પૂજામાં સર્વ દુ:ખના મૂળરૂપ અપ્રશસ્ત રાગાદિના પરિવર્તન માટે ગુણી-પુરુષો ઉપર અનુરાગ કરવો આવશ્યક છે, જેથી પ્રશસ્ત-ભાવો ઉત્પન્ન થાય છે તથા રત્નત્રયીનો ક્ષાયપશમ-ભાવ પ્રગટે છે અને ક્ષાયિક સંપૂર્ણ રત્નત્રયી પ્રગટાવવાની તીવ્ર રુચિ જાગ્રત થાય છે. અરિહંતાદિ પરમેષ્ઠીઓનો પ્રશસ્ત-રાગ એ નૂતન ગુણોને પ્રાપ્ત કરવાનો અને પ્રાપ્ત થયેલા ગુણોને સ્થિર કરવાનો ઉત્તમ ઉપાય છે, તેને આસંગ-ભક્તિ કહે છે. | બીજા પ્રકારની શુદ્ધ ભાવ-પૂજામાં અરિહંત પરમાત્માના અનંત ગુણોનું બહુમાનપૂર્વક ચિંતન, મનન અને ધ્યાન ધરી, શ્રદ્ધા, ભાસન અને રમણતાદિ દ્વારા પ્રભુના શુદ્ધ-સ્વરૂપમાં લયલીન થવાય છે અને અનુભવ-રસનો આસ્વાદ કરાય છે. આવી પૂજાને ‘તાત્તિક-ભક્તિ' અથવા ‘પરા-ભક્તિ' કહે છે. સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિવાળા ઉત્તમ આત્માઓ એના અધિકારી હોય છે, કારણ કે તે ઉત્તમ પુરુષો પોતાની મૂળ આત્મપરિણતિને પ્રભુની પ્રભુતામાં લીન-તન્મય બનાવી શકે છે. ધન્ય છે એ મહાનુભાવોને ! કે જેઓ સદાય પરમાત્માની એ પ્રભુતાને પોતાના આત્મ-પરિણતિ રૂપી ખોળામાં રમાડી રહ્યા છે. શુદ્ધ ભાવપૂજાનું ફળ : શુદ્ધ આત્મ-સ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત થતાં, પૂર્ણ શુદ્ધ આત્મ-દશા પ્રગટે છે. સૌ પ્રથમ ‘પરમાત્મા સમાન મારી આત્મ-સત્તા છે, તેથી હું પણ અનંત-ગુણી છું અને ‘સદં'- તે પરમાત્મા એ જ હું છું' એવો નિશ્ચયાત્મક ભાવ અર્થાત સમ્યગ્દર્શન પ્રગટે છે અને સ્યાદ્વાદમથી શુદ્ધ સત્તાનું સમ્યગૂ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી જેટલા અંશે આત્મસત્તા પ્રગટી હોય છે તેટલા અંશે તેમાં રમણતારૂપતિના અનુભવરૂપ) ચારિત્ર-ગુણ પ્રગટે છે. પછી એ ચારિત્ર-ગુણનો વિકાસ થતાં અનુક્રમે કેવળજ્ઞાન અને સિદ્ધ-પદની પણ પ્રાપ્તિ થાય છે. પરમાત્મા પોતાના શુદ્ધ સ્વભાવના જ કર્તા છે. પ૨-કર્તુત્વ એ જીવ દ્રવ્યનો ધર્મ નથી, તેથી પરમાત્મા પર-જીવના મોક્ષના કર્તા થઈ શક્તા નથી. અને એ પરમાત્મા પોતાનું જ્ઞાનાદિ ધન બીજા કોઈને આપી શક્તા નથી છતાં એ જ પરમાત્માની ઉપાસનાથી-સેવાથી સેવક સંપૂર્ણ સિદ્ધિ-સુખને મેળવી શકે છે. અરિહંત પરમાત્માને નિજ સમ ફળદની ઉપમા દ્વારા નવાજવામાં આવે છે. એટલે કે, તેઓ પોતાની સમાન ફળ આપનારા છે. નમોલ્યુર્ણ સૂત્રમાં ‘બિTI નીવયાપ, તિન્ના | તારયાઈi, jદ્વાઈ વોરા, મુત્તાઈ મોસT[''- આ ચાર પદોની સંપદાનું નામ નિજ સમ ફળદ છે. તેનો ભાવાર્થ એ જ થાય છે કે ‘જિનેશ્વર પરમાત્મા પોતે રાગ-દ્વેષને જીતનારા છે અને અન્ય જીવોને રાગ-દ્વેષના જિતાડનારા છે, પોતે સંસારથી તરનારા છે અને અન્ય જીવોને સંસારથી તારનારા છે, પોતે સંપૂર્ણ જ્ઞાન-બોધને પામેલા છે અને બીજાને સંપૂર્ણ જ્ઞાન-બોધના પમાડનારા છે તથા પોતે કર્મથી મુક્ત થયેલા છે અને તેઓ બીજાને કર્મથી મુક્ત કરાવનારા છે.'' | પ્રભુના બતાવેલા સિદ્ધાંતોનો સાપેક્ષ-દૃષ્ટિથી સમન્વય સાધી સર્વ ભવ્યત્માઓએ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે અને પરમાત્માની શુદ્ધ ભાવ-પૂજામાં તન્મય બનવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. For Personal & Private Use Only ૨૫૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ बाहरवें स्तवन का सार... अरिहन्त परमात्मा और सिद्ध भगवान् वीतराग होने से भक्ति से प्रसन्न नहीं होते तथा अभक्ति से नाराज नहीं होते तो उनकी पूजा करने से भक्त को क्या लाभ ? ऐसी शंका का समाधान वहां स्पष्ट रूप से किया गया है । परमात्मा स्वयं कृतकृत्य होने से परकृत पूजा की उन्हें कोई अपेक्षा या आवश्यक्ता नहीं है, परन्तु साधक के लिए सिद्धतारूप साध्य को सिद्ध करने के लिए प्रभु पूजा अति आवश्यक है- अनिवार्य है । पूज्य की पूजा के बिना पूज्य-पद प्राप्त नहीं होता । अतः जिस भव्यात्मा को अपने परम शुद्ध स्वभाव को प्रकट करना हो तो उसे परम पूज्य परमात्मा की पूजा करनी चाहिए । जिनपूजा संवर है और यह हिंसादि आस्रवद्वारों को रोकने का परम साधन है । जिनपूजा अशुभ कर्म के कचरे को साफ कर देती है और पुण्यानुबंधी पुण्य से आत्मा को परिपुष्ट बना देती है । द्रव्यपूजा यानी जल, चंदन, फूल, धूप आदि से की जानेवाली जिनपूजा से तथा उनको वन्दन-नमस्कारादि करने से हमारे मन, वचन, काया के योगों की चपलता दूर होती है और स्थिरता प्राप्त होती है । इसे 'योग्य भक्ति' भी कहते हैं । भावपूजा दो प्रकार की है, प्रशस्त ओर शुद्ध । प्रथम प्रकार की प्रशस्त भावपूजा में सब दुःखों के मूलरूप अप्रशस्त रागादि के परिवर्तन के लिए गुणी पुरुषों पर अनुराग करना आवश्यक है। ऐसा करने से प्रशस्त भाव उत्पन्न होते हैं तथा रत्नत्रयी का क्षयोपशमभाव प्रकट होता है और सम्पूर्ण क्षायिक रत्नत्रयी प्रकट करने की तीव्र रुचि जागृत होती है । अरिहंतादि परमेष्टियों का प्रशस्त राग नूतन गुणों को प्राप्त करने और प्राप्त गुणों को स्थिर करने का उत्तम उपाय है, इसे 'आसंग-भक्ति' कहते हैं । दूसरे प्रकार की शुद्ध भावपूजा में अरिहंत परमात्मा के अनन्त गुणों का बहुमानपूर्वक चिंतन, मनन और ध्यान धरकर श्रद्धा, भासन और रमणादि द्वारा प्रभु के शुद्ध स्वरूप में लयलीन हुआ जाता है और अनुभवरस का आस्वादन किया जाता है । इसे- 'तात्त्विक भक्ति' अथवा 'परा-भक्ति' कहते हैं । सम्यग्दृष्टि, देशविरति ओर सर्वविरतिवाली आत्माएँ इसकी अधिकारिणी होती हैं । क्योंकि वे उत्तम पुरुष अपनी मूल आत्म-परिणति को प्रभु की प्रभुता में लीन-तन्मय बना सकते हैं । धन्य हैं वे महानुभाव जो सदा परमात्मा की इस प्रभुता को अपनी आत्म-परिणतिरूपी गोद में रमाते हैं । शुद्ध भावपूजा का फल : शुद्ध आत्मस्वभाव में तन्मयता प्राप्त होने पर पूर्ण शुद्ध आत्मदशा प्रकट होती है । सर्वप्रथम ‘परमात्मा के समान मेरी आत्मसत्ता है अत एव मैं भी अनन्तगुण-सम्पन्न हूं । 'सोऽहं' उस परमात्मा जैसा ही मैं हूं ।' ऐसा निश्चयात्मक भाव अर्थात् सम्यग्दर्शन प्रकट होता है और स्याद्वादमयी शुद्ध सत्ता का सम्यग्ज्ञान प्राप्त होता है । तदनन्तर जितने अंश में आत्मसत्ता प्रकटित हुई है उतने अंश में उसमें रमणतारूप (उसके अनुभवरूप) चारित्र गुण प्रकट होता है। इसके पश्चात् उस चारित्र गुण का विकास होने पर अनुक्रम से केवलज्ञान और सिद्ध-पद की भी प्राप्ति होती है । परमात्मा अपने शुद्ध स्वभाव के ही कर्त्ता हैं । परकर्तृत्व जीवद्रव्य का धर्म नहीं है, इसलिए परमात्मा अन्य जीव के मोक्षकर्त्ता नहीं हो सकते । ये परमात्मा अपना ज्ञानादि धन किसी अन्य को नहीं दे सकते तथापि उन्हीं परमात्मा की उपासना-सेवा से सेवक सम्पूर्ण सिद्धि-सुख को प्राप्त कर सकता है । अरिहन्त परमात्मा को 'निज सम फलद' की उपमा द्वारा अलंकृत किया जाता है अर्थात् वे अपने समान बनाने का फल देनेवाले हैं । రార t For Personal & Private Use Only ૨૫૬ 'नमोत्थूणं' सूत्र में 'जिणाणं जावयाणं, तिन्नाणं तारयाणं, बुद्धाणं बोहयाणं, मुत्ताणं मोअगाणं' इन चार पदों की सम्पदा का नाम 'निज सम फलद' है । उसका भावार्थ यही है कि जिनेश्वर भगवान् स्वयं राग-द्वेष को जीते हुए हैं और अन्य जीवों को राग-द्वेष से जितानेवाले हैं । वे स्वयं संसार से तिरे हुए हैं और अन्य जीवों को संसार से तारनेवाले हैं । वे स्वयं ज्ञान बोध को प्राप्त हैं और अन्य जीवों को ज्ञान-बोध देनेवाले हैं । वे स्वयं कर्म से मुक्त हैं और अन्य को कर्म से मुक्त करानेवाले हैं । प्रभु के द्वारा बताये हुए सिद्धान्तों का सापेक्ष दृष्टि से समन्वय करके सर्व भव्यात्माओं को अपने पूर्ण शुद्ध स्वरूप को प्रकट करने के लिए और परमात्मा की शुद्ध भावपूजा में तन्मय बनने के लिए प्रयत्नशील बनना चाहिए । Page #260 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૧૨(૧) શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન ૧૨(૨) ચામર દ્વારા સેવાતા શ્રી મલ્લિનાથ ભગવાન ૧૨(૩) હેમચંદ્રાચાર્ય ૧૨(૪) સરસ્વતી દેવી ૧૨(૫) રાજા કુમારપાળના પત્ની ૧૨(૬) અંબિકા દેવી NICO For Personal & Private Use Only - ૨ ૫૭ www.ainelibrary.org Page #261 -------------------------------------------------------------------------- ________________ 13 O cation interational For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ अथ त्रयोदश श्री विमलजिन स्तवनम् ॥ दास अरदास शी परे करेजी- ए देशी। RAJSHTARARIASnapra PRIORASOOT विमरुजिना विमलता नाहरी जी, अवर बीजे न कहाया लघु नदी जिम तिमहंघीयें जी, स्वयंभूरमण न तराय॥ विमल.॥२॥ OBOUSSISPASTICO For Personal & Private Use Only | ૨૫૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ अर्थ : हे विमलनाथ भगवान् ! आपकी विमलता अन्य छद्मस्थ जीव से नहीं कही जा सकती । छोटी नदी को तो जैसे-तैसे पार किया जा सकता है परन्तु स्वयंभूरमण (असंख्य कोडाकोडी योजन विस्तारवाले) समुद्र को कैसे पार किया जा सकता है ? इसी प्रकार हे प्रभो ! आपके अनन्त गुणों का पार कैसे पाया जा सकता है ? અર્થ : હે વિમલનાથ ભગવાન ! આપની વિમલતા અન્ય છદ્મસ્થ જીવથી કહી શકાય તેવી નથી. નાની નદીને ગમે તેમ કરીને તરી જવાય પણ સ્વયંભૂરમણ(અસંખ્ય કોડાકોડી યોજન વિસ્તારવાળા) સમુદ્રને કઈ રીતે ઓળંગી શકાય ? એમ, પ્રભુ ! તમારા અનંત ગુણોનો પણ પા૨ કેમ પામી શકાય ? સ્વો. બાલાવબોધ : હવે, શ્રી વિમલનાથ પ્રભુજીની સ્તુતિ કહે છે, હે વિમલજિન ! હે પરમેશ્વર ! તાહરી વિમલતા કેતાં તમારી નિર્મલતા કેહવી छे ? જે સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ, પરાનુજાયીતાદિ દોષરહિતપણે છે. એહવી નિર્મલતા તે અવર કેતાં બીજા કોઈ છદ્મસ્થ જીવે, ન કહાય કેતાં કહિ શકાય નહીં. “सिद्धस्वरूपस्य अनंतत्वात् वाचः क्रमपरिणतत्वात् आयुष्याल्पत्वात्, तेन वक्तुं न शक्यते केन ।।" इति भाष्यवचनात् ।। અર્થ : સિદ્ધના સ્વરૂપનું અનંતપણું હોવાથી, વાણીનું ક્રમ-પરિણતિપણું હોવાથી અને આયુષ્યનું અલ્પપણું હોવાથી કોઈનાથી પણ (સિદ્ધના (स्व३पने ) ४९॥ शस्य नथी. તે માટે કહેવાય નહીં. તેના ઉપર દૃષ્ટાંત કહે છે, જેમ લઘુ નદી કેતાં નાન્હી નદી, તેને જેમ તેમ લંઘીયેં કેતાં ઉતરિયેં પણ અસંખ્યાતાકોડી જોજનનો છેહલો સ્વયંભૂરમણ નામા સમુદ્ર, તે કોઈ પામર જનથી તર્યો જાય નહીં. અને, પ્રભુના ગુણ તો સ્વયંભૂરમણ સમુદ્રથી પણ અનંત-ગુણા છે. તે સર્વ વચને કહ્યા જાય નહીં. ।। इति प्रथमगाथार्थः ।। १ ।। सयत पुढवी गिरि जरू तरु जी, कोइ तोले एक हथ्य | तेह पण तुझ गुणगण भणी जी, भाखवा नहीं समरथ ॥ विमल ॥२॥ अर्थ : जगत् के सर्व पृथ्वी, पर्वत, पानी और वनस्पति आदि को कदाचित् कोई समर्थ व्यक्ति एक हाथ से उठाने में समर्थ हो जाय तो भी प्रभु के अनन्त गुणों को गिनने में या कहने में कोई समर्थ नहीं हो सकता । प्रभु के पूर्ण शुद्ध स्वरूप को क्षायिक वीर्यवाले केवलज्ञानी जान सकते हैं, लेकिन वे भी वचन द्वारा सर्व गुणों को नहीं कह सकते । क्योंकि वचन का प्रवर्तन क्रम से होता है और समय- आयुष्य परिमित होता है । અર્થ : જગતના સર્વ પૃથ્વી, પર્વત, પાણી અને વનસ્પતિ વગેરેને કદાચ કોઈ સમર્થ વ્યક્તિ એક હાથે ઉઠાવી શક્વા સમર્થ બને તો પણ પ્રભુના અનંત ગુણોને ગણવામાં કે કહેવામાં કોઈ સમર્થ બની શક્તો નથી. પ્રભુના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને ક્ષાયિક વીર્યવાળા કેવલજ્ઞાની જાણી શકે છે છતાં તેઓ પણ વચન દ્વારા સર્વ ગુણોને કહી શક્તા નથી, કારણ કે વચનનું પ્રવર્તન ક્રમ-વર્તી છે અને સમય-આયુષ્ય પરિમિત હોય છે. સ્વો. બાલાવબોધ ઃ તથા સયલ કેતાં સર્વ પુઢવી કેતાં પૃથ્વી, ગિરિ તે પર્વત, જલ તે પાણી, તરુ તે વનસ્પતિ, એ સર્વને કોઈ એક હાથેં તોલે કેતાં ઉપાડે. એહવો બલવંત પણ તે બાલ-વીર્યવંત હોય, તેથી તે પણ પ્રભુજી ! તાહરા ગુણના ગણ કેતાં સમૂહ, તેને ભાખવા કેતાં કેહવાને સમર્થ નહીં. For Personal & Private Use Only ૨૬૦ . Page #264 -------------------------------------------------------------------------- ________________ કારણ ? તેહમાં બાલ-વીર્યની શક્તિ છે અને તમારું નિર્મલ સ્વરૂપ તે કેવળજ્ઞાની ક્ષાયક-વીર્યવંતને ગમ્ય છે. તેને પણ સર્વ વચનેં ગોચર થાય જ નહીં, તો બાલ-વીર્યવંતથી કેમ કહેવાય. | ત્તિ દ્વિતીયથાર્વ: || ૨ || सर्व पुद्गल नभधर्मना जी, तेम अधर्म प्रदेश तास गुणधर्म पज्जव सहुजी तुझगुण एकरणो केश। વિક હો JAWATARIE अर्थ : धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय और सर्व पुद्गलास्तिकाय के प्रदेश और उनमें रहे हुए अनन्त गुण, धर्म एवं पर्याय भी प्रभु के एक केवलज्ञान गुण के अंशमात्र हैं । क्योंकि उपर्युक्त सर्वभावों का विकालिक ज्ञान एक समय-मात्र में करनेवाले केवलज्ञान की शक्ति अनन्तगुणी अधिक है। અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સર્વ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અને તેમાં રહેલા અનંત ગુણો, ધર્મો અને પર્યાયી પણ પ્રભુના એક કેવલજ્ઞાન ગુણનો અંશમાત્ર છે. કારણ કે, ઉપરોક્ત સર્વ ભાવોનું ત્રિકાલિક જ્ઞાન એક સમયમાત્રમાં કરનાર કેવલજ્ઞાનની શક્તિ અનંતગુણી અધિક છે. સ્વો. બાલાવબોધઃ સર્વ પુગલ-દ્રવ્ય તથા નભ કેતાં આકાશ-દ્રવ્ય, ધર્મ કેતાં ધર્માસ્તિકાય-દ્રવ્ય તેમજ અધર્માસ્તિકાયના પ્રદેશ એટલે એ પંચાસ્તિકાયના પ્રદેશ અનંતા, તેહના ગુણ અનંતા, તેહના ગુણ-ધર્મ નિત્યસ્વાદિ તે પણ અનંતા, તેહના પર્યાય વલી તેહથી અનંત-ગુણા છે. તે સર્વ મલી પણ, હે પ્રભુજી ! તાહરો એક ગુણ જે કેવલજ્ઞાનરૂપ, તેહનો લેશમાત્ર છે. કેમ ? જે એ સર્વ પંચાસ્તિકાયના ભાવ વર્તમાનકાળે છે અને કેવલી તો એ સર્વના અતીત, અનાગત અને વર્તમાન - એ ત્રણે કાલના પર્યાય ઉત્પાદ, વ્યય, ધૃવરૂપ, તેહને એક સમયમાં જાણે તથા એથી અનંત-ગુણા બીજા ધર્મને પણ એક સમયમાં જાણે, તે માટે કેવલજ્ઞાનની શક્તિ અનંત-ગુણી ___ उक्तं च ।। विशषावश्यके - "ये हि केवलस्य निःशेषज्ञेयगता विषयभूता : पर्यायास्ते ज्ञानाद्वैतवादिनयमतेन ज्ञानरूपत्वादर्थापत्त्यैव स्वपर्यायाः प्रोक्ताः , न तु પરપર્યાયાલય, વિશેષ વત્તત્વવરોષો નાશદૂનીય તિ '' રૂતિ . (વિ.મ.'TI.૪ ૬૪ ટકા) અર્થ : કેવળજ્ઞાનના સંપૂર્ણ શેય પદાર્થોમાં રહેલા (જ્ઞાનના) વિષયભૂત એવા જે પર્યાયો છે, તે કહેનારના મતે જ્ઞાન સ્વરૂપ હોવાથી અર્થાપત્તિથી(અર્થના દૃષ્ટિકોણથી) સ્વ-પર્યાય કહેવાયા છે પરંતુ પર-પર્યાયોની અપેક્ષાથી નહિ, તેથી કેવળજ્ઞાનના સામાન્યપણામાં વિરોધની શંકા નહિ કરવી જોઈએ. || રૂતિ તૃતીયTTયાર્થઃ || 3 || For Personal & Private Use Only ૨૬૧ Page #265 --------------------------------------------------------------------------  Page #266 -------------------------------------------------------------------------- ________________ अस्तिता केटली थाय! તાવિતાપ્યા શિતા ની, तुझसम काल समाय | વિકહાલો [4. AB ૮ A Tી. ૮૫ [4.1 4.4 % अर्थ : इस प्रकार प्रभु के निज भाव की अर्थात् केवलज्ञान, क्षायिक-सम्यक्त्व, चारित्र और वीर्यादि अनन्त गुणों की स्व-पर पर्याय की अपेक्षा से अस्तिता-नास्तिता आदि की जो अनन्तता समकाल में वर्त रही है वह कितनी है ? इसका वर्णन किसी के द्वारा नहीं किया जा સતી | અર્થ : એ રીતે પ્રભુના નિજ ભાવની એટલે કે કેવલદર્શન, ક્ષાયિક- સમ્યકત્વ, ચારિત્ર અને વીર્યાદિ અનંત ગુણોની સ્વ-પ૨ પર્યાયની અપેક્ષાએ અસ્તિતા-નાસ્તિતા વગેરેની જે અનંતતા સમકાલે વર્તી રહી છે. તે કેટલી છે ? તેનું વર્ણન કોઈથી પણ કરી શકાય તેવું નથી. સ્વો. બાલાવબોધઃ એ રીતે, જેમ કેવલજ્ઞાન ગુણ અનંત-પર્યાયી છે, તેમ જે કેવલદર્શનાદિક નિજ કેતાં પોતાના ભાવ ગુણ-પર્યાય અનંતા છે. તેહની અનંતતા કેટલી થાય છે ? જે સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવરૂપ અસ્તિપણું તે અનંતું છે, તેમ પર-પર્યાય જે બીજા જીવ દ્રવ્ય તથા પુદ્ગલાદિ અજીવ દ્રવ્ય, તેહના પ્રદેશ, તેહના સ્વભાવ, તેહના ગુણ-પર્યાયની જે અનંતતા, તે સર્વનું નાસ્તિપણે તમારામાં છે તે પણ અનંતું છે. તે તરસ સMાવા, સેસા પરંપૂMવા સવે '' તિ શ્રી પૂર્ગા: || અર્થ : જે તેના છે, તે સ્વ-પર્યાયો અને શેષ સર્વે પર-પર્યાયી છે. तथा च हेमसूरि : "ये यस्य समवेतास्ते तस्य स्वपर्यायाः प्रोच्यन्ते, अस्तित्वेन संबद्धास्ते च अनन्ता, ये च घटादिगताश्चास्य पर्यायास्तेभ्यो व्यावृत्तित्वेन નાસ્તિત્વેન સવા ત /''. અર્થ : જે જેમાં અંતર્ભત છે, તે તેના સ્વ-પર્યાયો કહેવાય છે અને અસ્તિત્વથી સંબદ્ધ એવા તે અનંત છે તથા ઘટાદિમાં રહેલાજે એના પર્યાયો છે તે તેમનાથી વ્યાવૃત્તિપણા વડે કરીને (જ્ઞાનમાં) નાસ્તિત્ત્વથી સંબદ્ધ છે. એ નાસ્તિ-પર્યાય તે પણ દ્રવ્યનિષ્ઠિત છે. પાપિ ચાવૃત્તપતા પરમાર્થ પર્યાયતં ન વિરુદ્રુપરે '' અર્થ : તે (પરપર્યાયો)માં પણ વ્યાવૃત્તિપણા વડે કરીને પારમાર્થિક સ્વપર્યાયપણાનો વિરોધ (આવતો) નથી. એટલે નાસ્તિપણું, તે પણ વસ્તુનો જ પર્યાય છે. એમ નાસ્તિતાની પણ અનંતતા છે, તે પણ સ્વ-પદે કહેતા પોતાને પદે જ્ઞાનગુણમાં. અમૂર્તવતન–સવૈતૃત્વાતિપતિત્વનરાવરાત્રી: વેજ્ઞાનચ પર્યાયા: '' અર્થ : અમૂર્તપણું, ચેતનપણું, સર્વત્તપણુ, અવિનાશીપણું, નિરાવરણપણુ વગેરે કેવળજ્ઞાનના (સ્વ)પર્યાયો છે. એમ, કેવલજ્ઞાનના સ્વ-પર્યાય અસ્તિરૂપ અનંતા છે. હવે, , કેવલદર્શનાદિ અનંત ગુણના જે પર્યાય છે તે સર્વ કેવલજ્ઞાનમાં નાસ્તિપણે રહ્યા છે. કેવલજ્ઞાન અસ્તિ-નાસ્તિપણે છે. તેમ જ કેવલદર્શન તથા ચારિત્ર, સુખ, અરૂપતા, અગુરુ લઘુતા, પરમ દાનાદિ અનંત ગુણ, તે સર્વ પોતાના એક દ્રવ્ય નિશ્ચિત અનંત ગુણની નાસ્તિતાને લીધા થકા રહ્યા છે. તેમ જ, બીજા જીવ દ્રવ્ય તથા પુદ્ગલાદિક અજીવ દ્રવ્ય, તે સર્વના ગુણ-પર્યાયની પણ નાસ્તિતાને લીધા થકા રહ્યા છે. એમ સ્વ-પાઁ નાસ્તિતા તથા પ૨-પદે પણ નાસ્તિતા છે. તે સર્વ નાસ્તિતાપણો, તે દ્રવ્ય માંહે જ અસ્તિતાપણે રહ્યો છે. નાસ્તિ-ધર્મની અસ્તિતા, તે દ્રવ્યમાં જ છે. For Personal & Private Use Only ૨૬૩. Page #267 -------------------------------------------------------------------------- ________________ તિહાં ભાવના કહે છે જે, “જીવને વિષે જ્ઞાનાદિક ગુણની અસ્તિતા તેમ વર્ણાદિકની નાસ્તિતા છે, તે વર્ણાદિકપણું જીવમાં નથી પણ તેની નાસ્તિતા જીવમાં રહી છે.’ એમ તત્ત્વાર્થમાં કહ્યું છે. "यदि परनास्तिता जीवादिषु न स्यात् तदा जीवादीनां परत्वपरिणतिः स्यात् इति ।।" અર્થ : જો પરનું નાસ્તિપણું જીવાદિમાં ન હોય, તો જીવાદિનો પરપણાનો(પર સ્વરૂપ થઈ જવાનો) સ્વભાવ થઈ જાય. માટે જીવમાં અસ્તિપણું તથા નાસ્તિપણું તથા તે બહુ અસ્તિપણે રહ્યા છે. उक्तं च विशेषावष्यके - "द्विविधं हि वस्तुनः स्वरूप-अस्तित्वं च नास्तित्वं च । ततो ये यत्रास्तित्वेन प्रतिबद्धास्ते तस्य स्वपर्यायाः, ये तु नास्तित्वेन सम्बद्धास्ते तस्य परपर्यायाः प्रतिपाद्यन्ते, इति निमित्तभेदख्यापन-परावेव स्व-परशब्दो, नत्वेकेषां तत्र सर्वथा सम्बन्धनिराकरणपरौ । अतोऽनास्तित्वेसम्बद्धाइति परपर्याया उच्यन्ते, न पुनः सर्वथा ते तत्र न सम्बद्धाः, नास्तित्वेन तत्रापि सम्बद्धात् ।।" इति वचनात् ।। (વિ.મ.'T.૪૭૨ ટીશા) અર્થ : વસ્તુનું સ્વરૂપ બે પ્રકારનું છે- (૧) અસ્તિત્વ અને (૨) નાસ્તિત્વ. તેથી, જેઓ જેમાં અસ્તિત્વથી જોડાયેલા હોય, તેઓ તેના સ્વ-પર્યાયો અને જેઓ નાસ્તિત્વથી સંબદ્ધ હોય, તેઓ તેના પર-પર્યાયો કહેવાય છે. આ પ્રમાણે “સ્વ” અને “પ૨શબ્દો ફક્ત નિમિત્તની ભિન્નતા જ દર્શાવનારા છે પરંતુ તે(વસ્તુ)માં કોઈ એક(અસ્તિત્વ કે નાસ્તિત્વ)ના સંબંધનું સર્વથા નિરાકરણ કરનારા નથી. તેથી, માત્ર અસ્તિત્વથી અસંબદ્ધ છે, એટલા માટે પર-પર્યાયો કહેવાય છે, નહિ કે તેઓ તે(વસ્તુ)માં (બિલકુલ) સંબદ્ધ નથી એટલા માટે. કેમકે નાસ્તિત્વથી તો તેઓ ત્યાં સંબદ્ધ જ હોય છે. ને તે માટે, નાસ્તિપણાનો વસ્તુથી સંબંધ જ છે. તે સ્વ-પદ કેતાં સ્વ-દ્રવ્યના ગુણાંતરની વિવક્ષિત ગુણમાં નાસ્તિતા તથા પર-પદ કેતાં પર-દ્રવ્યના ગુણની નાસ્તિતા, એ નાસ્તિતા સર્વ વસ્તુ-ધર્મ પારિણામિક ભાવે રહી છે. તે સર્વ નિરાવરણપણે હે શ્રી વિમલ પ્રભુ ! તમારી પરિણામિકતા મળે તથા કત્તા મળે, ભોક્નતા મધ્ય સમકાલે કેતાં પ્રતિસમયે, સમાવે છે. એટલી અનંતતા તમારે વિષે છે. હે પ્રભુજી ! તમારી નિર્મલતા, તે સમકિતી જીવને શ્રદ્ધા-ગોચર છે તથા પૂર્વધરને પરોક્ષ ભાસન-ગોચર છે અને કેવલીને પ્રત્યક્ષ છે. એ રીતેં અભિલાખ તથા અનભિલાખની અનંતતા છે, તે બીજા કોઈથી કહાય નહીં. માટે, હે નાથ ! તાહરું જ્ઞાન, દર્શન, સુખ ધર્મની અનંતતા, તે જે ભવ્ય જીવને સાદ્વાદોર્પત ભાસનપ્રતીત-ગચર થઈ, તે જીવને ધન્ય છે ! તો, હે પ્રભુજી ! તમારી શી વાત કહું ? તમે તો મહા-પૂજ્ય છો. મહોટા છો. || ત વતુર્થTથાર્થ : || 8 || ૪જ ताहरा शुद्ध स्वभावने जी, आदरेधरी बहुमान! तेहने तेहिज नीपजे जी, एकोई अद्भुत तान॥ વિઝw.lો अर्थ : हे प्रभो ! आपके अनन्त आनन्दमय निर्मल शुद्ध स्वभाव का स्वरूप समझकर जो साधक उसका स्मरण, वन्दन, पूजन और ध्यान आदर-बहुमानपूर्वक करता है, वह उसी प्रकार के पूर्ण शुद्ध स्वभाव को प्रकट कर सकता है । यह कोई अलौकिक आश्चर्यकारी तत्त्व है। Jain Education Interational For Personal & Private Use Only ૨૬૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ અર્થ : હે પ્રભુ ! તમારા અનંતાનંદમય નિર્મલ શુદ્ધ સ્વભાવનું સ્વરૂપ સમજીને જે સાધક તેનું સ્મરણ, વંદન, પૂજન અને ધ્યાન આદરબહુમાનપૂર્વક કરે છે, તે તેવા પ્રકારનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટાવી શકે છે. આ કોઈ અલૌકિક આશ્ચર્યકારી તત્ત્વ છે ! સ્વો. બાલાવબોધ : હે પ્રભુજી ! તાહરો જે શુદ્ધ નિર્દોષ સ્વભાવ અનંતાનંદાદિરૂપ અક્રિય અક્ષય, તેહને જે આદરે કેતાં અંગીકાર કરે, વંદન-સેવન-સ્મરણ-ધ્યાનાદિકપણે આદરે, વલી બહુમાન કેતાં અત્યાદરપણે જે ગ્રહે, તે સાધ્યાથી સેવકનો તેહવો જ પોતાનો સ્વભાવ શુદ્ધ થાય. નિઃકર્મતા નીપજે. પ્રભુના જેહવો સ્વભાવ નિર્મલ થાય. | માટે, હે પ્રભો ! એ કોઈ અદ્ભૂત તાન કેતાં તત્ત-તત્ત્વ છે જે, અરિહંત પ્રભુનું શુદ્ધ સ્વરૂપ ચિંતવતાં-ધ્યાન કરતાં, પોતાનું સ્વરૂપ નીપજે. એહિ જ આશ્ચર્ય છે. // ત્તિ પશ્ચમ'TTયાર્થઃ || ૬ | થી પ્રકુટુમતાÁવિમૂકી, तुम समो अवर न कोया तुम दरिसणथकी हुंतोजी, शुद्ध आलंबन होय॥ વિમઇ.ધો अर्थ : हे प्रभो ! आप ही मेरे स्वामी हो, इस संसार से पार उतारनेवाले भी आप ही हो । आपके समान कोई कृपालु नहीं । आपके दर्शन (सम्यग्दर्शन, मूर्तिदर्शन या जिनशासन) से मैं संसार-सागर तिर गया हूं, क्योंकि आपके शुद्ध स्वरूप का मुझे आलम्बन मिला है और उससे मेरे आत्मस्वरूप की पहचान हो गई है और उसके ध्यान से अनुभव-प्रकाश पैदा हुआ है । ' અર્થ : હે પ્રભુ ! આપ જ મારા સ્વામી છો, આ સંસારથી પાર ઉતારનાર પણ આપ જ છો, આપની સમાન કોઈ કૃપાળુ નથી. આપના દર્શન (સમ્યગુદર્શન, મૂર્તિદર્શન કે જિન-શાસન)થી હું સંસારસાગર તરી ગયો છું. કારણ કે આપના શુદ્ધ સ્વરૂપનું મને આલંબન મળ્યું છે અને તેથી મારા આત્મ-સ્વરૂપની ઓળખાણ થઈ છે અને તેના ધ્યાનથી અનુભવ-પ્રકાશ થયો છે. સ્વો. બાલાવબોધ : માટે, હે શ્રી વિમલનાથજી ! માહરા પ્રભુ-અધિપતિ તુમે જ છો. વલી, મુજને સંસારમાંથી તારવાવાલા પરમ નિર્ધામક-પરમ સામર્થતંત તમે છો. હે દેવ ! હે કૃપાસિંધુ ! હે જ્ઞાન-ભાનુ ! તુમ સમાન માહરે બીજો કોઈ નથી, ત્રિભુવનમાંહે તમે જ દયાલ છો. હે જગત-વત્સલ ! તાહરો દર્શન કેતાં દેખવું અથવા દર્શન તે સમકિત, તેને પામે થકે હું તર્યો. સંસાર-સમુદ્રને ઓળંગી પાર થયો. ઈહાં, કારણ પામે થકે ભક્તિના હરશે ઉપચાર વચન કહ્યું. તે એમ શુદ્ધ નિર્મલ સ્વરૂપનો આલંબી થયો થકો હે નાથ ! તાહરા સ્વરૂપને અવલંબે મેં માહારુ સ્વરૂપ ઓળખું, તે ઓળખ્યાથી સ્વરૂપ-રુચિ ઉપની, પછી સ્વરૂપ-વિશ્રામી અનુભવ-ધ્યાની થયે તર્યો. એ ભાવી કાર્યના વર્તમાનારો૫ નગમ-નયનું વચન છે. | તિ પર ITયાર્થઃ || ૬ || For Personal & Private Use Only wwwjainelibrary.org Page #269 -------------------------------------------------------------------------- ________________ Ugan વિમbalોહન કી, একই থিস ইব। 'देवचंद्र पदते लहेजी, विमल आनंद स्वयमेव વિ. अर्थ : इस प्रकार जो कोई मुमुक्षु परमात्मा की विमलता को पहचानकर स्थिर मन से प्रभु की सेवाभक्ति करता है वह (सम्यग्दर्शन, देशविरति, सर्वविरति पाकर) क्रमशः सर्व कर्म-उपाधि का क्षय करके चन्द्र समान उज्जवल पद को अर्थात् निर्मल आनन्द को स्वयमेव प्राप्त करता है । અર્થ : આ પ્રમાણે, જે કોઈ મુમુક્ષુ પરમાત્માની વિમલતાને ઓળખીને સ્થિર મનથી પ્રભુની સેવા-ભક્તિ કરે છે, તે (સમ્યગુદર્શન, દેશવિરતિ, સર્વવિરતિ પામી) અનુક્રમે સર્વ કર્મ-ઉપાધિનો ક્ષય કરી, ચંદ્ર સમાન ઉજ્જવલ પદને એટલે કે નિર્મલ આનંદને સ્વયં પ્રાપ્ત કરે છે. સ્વો. બાલાવબોધ: એ રીતે, પ્રભુજીની વિમલતા કેતાં નિર્મલતા, તેને ઓલખીને જે પ્રાણી થિર-મન કેતાં દ્રઢ-મને સેવા-ભક્તિ કરે, તે સમકિતિદેશવિરતિ-સર્વવિરતિ જીવ, સર્વ દેવમાં ચંદ્રમા સમાન પદ પરમાત્મ-પદ લહે કેતાં પામે. અનાદિ સંતતિ-સંયોગી ભાવ-કર્મ ઉપાધિનો ક્ષય કરીને નિર્મલ, સિદ્ધ, બુદ્ધ, આત્મ-તત્ત્વની પૂર્ણતા તે પામે. ઈહાં, સ્તુતિ-કર્તાનું નામ પણ “દેવચંદ્ર’ છે, તે સૂચવ્યું. એ પદ કેહવું છે ? જે મળે વિમલ કેતાં નિર્મલ આનંદ, તે સ્વયમેવ કેતાં પોતે જ છે તે પોતાનો આનંદ પોતે ભોગવે. એહવા અનંત ધર્મ પ્રાગુભાવરૂપ શ્રી વિમલનાથની સેવના કરો. મોક્ષાર્થી જીવને શ્રી અરિહંત-સેવના, તેહિ જ મોટું કારણ છે, અનાદિની ભ્રાંતિ ટાલવાનું પુર-નિમિત્ત છે. || તિ સતમથાર્થ: / ૭ / | રિ ત્રયોદર થી વિમર્તાનન સ્તવનમ્ | ૧ ૩ // Jain Education Intamational IFESSORTE 2013 ITE TB ૧£3) Page #270 -------------------------------------------------------------------------- ________________ l તેરમા સ્તવનનો સાર... પરમાત્માની વિમલતા અનંત છે. એક એક પ્રદેશના અનંતા ગુણો અને અનંતા પર્યાયો છે. સ્વ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી તે સર્વ ગુણ-પર્યાયોની અસ્તિતા છે પણ પર-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી નાસ્તિતા છે. નાસ્તિપર્યાય પણ દ્રવ્ય-પ્રતિષ્ઠિત છે એટલે પ૨પદાર્થની કે પ૨ ગુણ-પર્યાયની નાસ્તિતા, એ પણ આત્મામાં અસ્તિત્વરૂપે રહેલી છે. જો , પર-પદાર્થનું નાસ્તિપણું આત્મામાં ન હોય તો આત્મા પરરૂપે બની જાય પરંતુ એમ સંભવતું નથી. માટે સિદ્ધ થાય છે કે પરની નાસ્તિતા પણ અસ્તિત્વરૂપે પ્રત્યેક પદાર્થમાં રહેલી હોય છે. સિદ્ધ પરમાત્મામાં કે અરિહંત પરમાત્મામાં કેવલજ્ઞાનાદિ અનંત ગુણોની અસ્તિતાનું વર્ણન પૂર્વે થયેલું છે એટલે અહીં નાસ્તિતારૂપ અનંતતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અસ્તિ-પર્યાય કરતાં નાસ્તિ-પર્યાયની અનંતતા અનંત-ગુણી અધિક છે. જેમ સિદ્ધ જીવોમાં સિદ્ધત્વ, કેવલજ્ઞાન અસ્તિપણે છે અને પુદ્ગલાદિ દ્રવ્યોનો અભાવ તથા તેના ગુણ-પર્યાયો (વર્ણ-ગંધ-રસાદિ)નો અભાવ નાસ્તિપણે રહેલો છે. | તેમ જ, કેવલજ્ઞાન ગુણમાં અમૂર્તવ, ચેતનત્વ, સર્વનેતૃત્વ, અપ્રતિપાતિત્વ અને નિરાવરણત્વાદિ સ્વ-પર્યાયનું અસ્તિત્વ રહેલું છે, તેમ કેવલદર્શનાદિ અનંત ગુણોના સર્વદર્શવાદિ પર્યાયોનો અભાવ હોવાથી તેમનું નાસ્તિત્વ પણ રહેલું છે. આ પ્રમાણે સર્વ ગુણોના સ્વ-પર પર્યાયની અપેક્ષાએ અસ્તિતા અને નાસ્તિતા પરમાત્મામાં રહેલી છે. પરમાત્માની અદ્ભુત અનંત નિર્મળતાના આદર અને બહુમાનપૂર્વક જે ચિંતન, મનન અને ધ્યાન કરે છે અને તેમાં જ એકાકાર બની જાય છે, તે તેવા જ પ્રકારની વિમલતાને પ્રાપ્ત કરે છે. કેટલી અદ્ભુત અને આશ્ચર્યકારી આ ઘટના છે ! ‘‘જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે'' અર્થાત્ જિનેશ્વર પરમાત્માના સ્વરૂપમાં તન્મય બનીને-પોતાના આત્માને જિનેશ્વરથી અભિન્ન માનીને જે જિનેશ્વરનું ધ્યાન કરે છે, તે અવશ્ય જિનેશ્વર બને છે. તેરવે સ્તવન I સાર... परमात्मा की विमलता अनन्त है । एक-एक प्रदेश में अनन्त गुण और अनन्त पर्याय हैं । स्व द्रव्य, क्षेत्र, काल और भाव से उन सब गुण-पर्यायों की अस्तिता है और पर द्रव्य, क्षेत्र, काल और भाव से नास्तिता है । नास्तित्वरूप पर्याय भी द्रव्य प्रतिष्ठित है अर्थात् परपदार्थ की या परगुण-पर्याय की नास्तिता भी आत्मा में अस्तित्वरूप से रही हुई है। यदि पर पदार्थ का नास्तित्व आत्मा में न हो तो आत्मा पररूप बन जाय ! परन्तु ऐसा सम्भव नहीं है । अतः सिद्ध होता है कि पर का नास्तित्व भी अस्तित्त्व रूप में प्रत्येक पदार्थ में रहा हुआ है । सिद्ध परमात्मा या अरिहन्त परमात्मा के केवलज्ञानादि अनन्त गुणों की अस्तिता का वर्णन पहले किया जा चुका है अतः यहां नास्तितारूप अनन्तता का स्वरूप बताया गया है । अस्ति-पर्याय की अपेक्षा नास्ति-पर्याय की अनन्तता अनन्तगुणी अधिक है । जैसे सिद्ध जीवों में सिद्धत्व, केवलज्ञान अस्तिरूप में है और पुद्गलादि द्रव्यों का अभाव तथा उनके गुण पर्यायों (वर्ण-गंध रसादि) का अभाव नास्तिरूप में रहा हुआ है। इसी तरह केवलज्ञान गुण में अमूर्तत्व, चेतनत्व, सर्वनेतृत्व, अप्रतिपातित्व, निरावरणत्व आदि स्वपर्यायों का अस्तित्त्व रहा हुआ है वैसे ही केवलदर्शनादि अनन्त गुणों के सर्वदर्शित्व आदि पर्यायों का अभाव होने से उनका नास्तित्व भी रहा हुआ है । परमात्मा की अद्भुत अनन्त निर्मलता का जो आदर और बहुमानपूर्वक चिन्तन, मनन एवं ध्यान करता है और उसमें ही एकाकार बन जाता है वह उसी प्रकार की विमलता को प्राप्त करता है । कितनी अद्भुत और आश्चर्यकारी यह बात है । जिन स्वरूप थई जिन आराधे, ते सही जिनवर होवे रे । अर्थात् जिनेश्वर परमात्मा के स्वरूप में तन्मय बनकर और अपनी आत्मा को जिनेश्वर से अभिन्न मानकर जो जिनेश्वर का ध्यान करता है, वह अवश्य जिनेश्वर बनता है । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ. ૧૩(૧) શ્રી વિમલનાથ ભગવાન - ૧૩(૨) શ્રી બલસાણા તીર્થપતિ વિમલનાથ ભગવાન ૧૩(૩) અવંતીસુકુમાલ મુનિને શિયાળણી દ્વારા ઉપસર્ગ કરાતો હોવા છતાં મુનિ ધ્યાનમાં નિશ્ચલ, જુઓ ગાથા - ૫ s For Personal & Private Use Only ૨૬૭. Page #271 -------------------------------------------------------------------------- ________________ Junc tion international For Personal & Private Use Only www a library.org Page #272 -------------------------------------------------------------------------- ________________ अथ चतुर्दश श्री अनंतजिन स्तवनम् ॥ दीठी हो प्रभु दीठी जग गुरु तुज - ए देशी || मूरतिहो प्रभुमतिअनंत जिणंद, लाहरीहो प्रभुताहरीमुझ नयणेक्सीजी समताहोग्रभुसमतारसनो कंद, सहेजें हो नमुसहेजें अनुभव रसरूसीजी ॥ी For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ अर्थ : हे अनन्तनाथ प्रभो ! तेरी मोहिनी मूर्ति मेरे नयनों में बस गई है । आपकी मूर्ति समतारस का कंद और सहज अनुभवरस से परिपूर्ण है अर्थात् समता रसमयी और सहज अनुभव रसमयी आपकी भव्य मूर्ति सदा मेरे नेत्रों में रम रही है । અર્થ : હે અનંતનાથ પ્રભુ ! તારી મોહિની મૂર્તિ મારાં નયનોમાં વસી ગઈ છે. આપની મૂર્તિ સમતા-રસનો કંદ અને સહજ અનુભવરસથી પરિપૂર્ણ છે એટલે સમતા-રસમય અને સહજ અનુભવ-રસમયી આપની ભવ્ય મૂર્તિ સદા નેત્રોમાં રમી રહી છે. સ્વ. બાલાવબોધઃ હવે, ચૌદમા પ્રભુ શ્રી અનંતનાથજીની સ્તવના કરે છે, તે અનંતનાથ જિણંદ ! તાહરી કેતાં તુમારી, મૂરતિ કેતાં મુદ્રા એટલે આકાર, તે માહારે નયણે કેવાં નેત્રને વિષે વસી છે ! તે મુદ્રા કેહવી છે ? તો કે, સમતા જે રાગ-દ્વેષરહિતપણું, તે રૂપ જે રસ, તેનો કંદ છે. વલી સહજે-પ્રયાસ વિના, અનુભવ સ્વ-ભોગીપણું જ્ઞાન, તેહના રસથી લીન છે-તન્મય છે. | સુતિ પ્રથમથાર્થઃ | 9 || E મવદ્વાનુભવદ્વતાવિત ઝીવ, तेहने हो प्रभुतेहने अमृतधन समीजी। મિથ્થા વિષપ્રમુખિય્યા વિષની ફીવ, शहरवाहोप्रभुहरवा जांगुली मनरमी जी રા अर्थ : संसाररूपी दावानल के ताप से तप्त जीवों को परम शीतलता देने में आपकी मूर्ति अमृत के मेघ जैसी है और मिथ्यात्वरूपी विष की मूर्छा को हरण करने में गारूडी (जांगुली) मंत्र के समान है ।। અર્થ : સંસારરૂપી દાવાનળના તાપથી દાઝેલા જીવોને પરમ શીતળતા આપવામાં આપની મૂર્તિ અમૃતના મેઘ જેવી છે અને મિથ્યાત્વરૂપી ઝેરની મૂર્છાને હરણ કરવામાં ગારુડી-જાંગુલી મંત્ર સમાન છે. સ્વો. બાલાવબોધઃ વલી, ભવ જે ચાર ગતિરૂપ સંસાર, તે રૂપ દવ કેતાં દાવાનલના તાપે કરીને બલી રહેલા આકુલિત જીવોને પરમ શીતલતા કરવાને તાહારી મૂરતિ તે અમૃતના મેહ સમાન છે એટલે સંસારનો તાપ તમારા દર્શનથી મટે છે માટે. વલી, મિથ્યાત્વરૂપવિષ, તેહની ખીર કેતાં ધૂમિ-મૂર્છા, તેહને હરવાને જાંગુલી કેતાં ગારુડીના મંત્ર સમાન તારી મૂર્તિ છે. || ત દ્વિતીયTયાર્થ: || ૨ ||. For Personal & Private Use Only ૨ ૭0 Page #274 -------------------------------------------------------------------------- ________________ KINAR STIPS CHERITाता, JI जमीशनलनपरिकरीवाससगरमाथजी महाजिनालय हाजनपमिहोनराचे सारगुणाप्रताप पटधरा अचलगब्धाधिपति १४२) Jan Education International For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ भावहो प्रमुभाव चिंतामणि एह, ग्राहमहो प्रभु आत्म संयति आपवा जी एहिजहोनभु एहिज शिवसुख गेह, उल्लहोग्रभुत्वालंबनथापवाजी ॥३॥ अर्थ : हे प्रभो ! आपकी मूर्ति आत्म-सम्पत्ति देने में भाव-चिन्तामणि है और मोक्षसुख का मंदिर-घर है तथा आत्म-तत्त्व के आलंबन में स्थिर होने का श्रेष्ठ साधन है। અર્થ : હે પ્રભુ ! આપની મૂર્તિ આત્મ-સંપત્તિ આપવામાં ભાવ-ચિંતામણિ છે અને મોક્ષ-સુખનું મંદિર-ઘર છે તથા આત્મ-તત્ત્વના આલંબનમાં સ્થિર થવાનું શ્રેષ્ઠ સાધન છે. સ્વો. બાલાવબોધઃ વલી, હે પ્રભુ ! તુમારી મુદ્રા ભાવ-ચિંતામણીરત્ન સમાન છે એટલે ચિંતામણી રત્ન તે ઇંદ્રિય-સુખનો હેતુ છે, તે તો દ્રવ્યચિંતામણિ છે અને શ્રી વીતરાગની મુદ્રા તે મોક્ષ-સુખની હેતુ છે, માટે ભાવ-ચિંતામણિ સમાન છે. આત્માની પોતાની અનંત જ્ઞાનાદિક સંપત્તિ આપવાને ભાવ-ચિંતામણિરત્ન સમાન છે. માટે, અહી જ શિવ-સુખનું ઘર છે. તત્ત્વ જે વસ્તુનો મૂલ-ધર્મ છે તે સ્વરૂપ આલંબવાને તમારી મૂર્તિ શ્રેષ્ઠ કારણ છે. ।। इति तृतीयगाथार्थः ।। ३ ।। 1990STATE TOSHCARARAMOROSCRETARTS जाएहो प्रभुजाए प्राश्रव चाल, दीठ हो प्रभुदीठे संवरतावधेजी। रत्नहो प्रभुरत्नत्रयी गुणमाल, अध्यातमहोग्रभु अध्यात्म साधन सधे जी॥४॥ adeoR For Personal & Private Use Only २७२ Page #276 -------------------------------------------------------------------------- ________________ 1x lucation International For Personal & Private Use Only www.ainelibrary.org Page #277 -------------------------------------------------------------------------- ________________ अर्थ : हे प्रभो ! आपकी शान्त मुद्रा के दर्शनमात्र से आस्रव-परिणति (कर्मबन्धन) की प्रवृत्ति नष्ट होती है और आत्मरमणता रूप संवर-परिणति की वृद्धि होती है । साथ ही रत्नत्रयी-सम्यग्दर्शन, सम्यगज्ञान और सम्यकचारित्ररूप गुणों की माला जिसमें है ऐसे आत्मस्वरूप को प्रकट करने का उपाय भी प्राप्त होता है। | અર્થ : હે પ્રભુ ! આપની શાંત મુદ્રાનાં દર્શનમાત્રથી આસવ પરિણતિ-કર્મબંધનની પ્રવૃત્તિ નાશ પામે છે અને આત્મ-રમણતારૂપ સંવરપરિણતિની વૃદ્ધિ થાય છે. તેમ જ રત્નત્રયી સમ્યગુ-દર્શન, સમ્યગુ-જ્ઞાન અને સમ્યકુ-ચારિત્રરૂપ ગુણની માળા જેમાં છે, એવા આત્મસ્વરૂપને પ્રગટ કરવાનો ઉપાય પ્રાપ્ત થાય છે. સ્વો. બાલાવબોધ : વલી, જાય કેતાં નાશ પામે, આશ્રવ કેતાં નવાં કર્મ લેવાની ચાલ નાશ પામે તથા પ્રભુજીની મૂર્તિ દીઠે સંવરની વૃદ્ધિ થાય. આત્મ-ધર્મ-રમણરૂપતા વધે. | વલી, રત્નત્રયી કેતાં સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ, જે ગુણની માલા કેતાં નિર્મલ શ્રેણિ, તે જેહમાં છે એહવો અધ્યાત્મ આત્મ-સ્વરૂપ, તેહનું સાધન કેતાં નીપજાવવાનો ઉપાય , તે સધે કેતાં નીપજે.. | તિ વતુર્થTયાર્થઃ || 8 || दीठीहो प्रभुदीठी रुचि बहुमानथी जी तुझगुणहोग्रभुतुझगुण भासन युक्त सेवेहो प्रभु सेवेतसुभवभय नथीजी It 03 2002 203 | अर्थ : हे परमात्मन् ! मोक्ष की अभिलाषा से बहुमानपूर्वक आपकी मूर्ति के दर्शन करने से वह जिसको अत्यन्त मीठी-मधुर लगती है और आपके अनन्त गुणों के स्मरण, चिन्तन और ध्यान में तन्मय होकर जो आपकी सेवा करता है, उसके भव भ्रमण का भय नष्ट हो जाता है । અર્થ : હે પરમાત્મા ! મોક્ષની અભિલાષાથી બહુમાનપૂર્વક આપની મૂર્તિનાં દર્શન કરતાં, તે જેને અત્યંત મીઠી મધુરી લાગે છે અને તમારા અનંત ગુણોનાં સ્મરણ, ચિંતન અને ધ્યાનમાં તન્મય બની જે તમારી સેવા કરે છે, તેનો ભવ-ભ્રમણનો ભય નષ્ટ થઈ જાય છે. | સ્વ. બાલાવબોધ : હે પ્રભુજી ! તુજ કહેતાં તાહરી સૂરત કેતાં થાપના જે આકારરૂપ સુંદર મુદ્રા દીઠી, તે ઘણી જ મીઠી કેતાં મિષ્ટ લાગી. પણ, કેવી દીઠી ? જે રુચિ-મોક્ષાભિલાયુક્ત તથા બહુમાનસંયુક્ત અત્યંત હરશે દીઠી, જે આજ હું ધન્ય-કૃતપુણ્ય ! જેમ, વસુદેવહિંડી મધ્યે કહ્યું છે – "को वि हु पुन विओ, वविओ पुवं च भवसहस्सेहिं । तेणं जिणवरदसण-लंभोऽमयं च जे लो ।।" અર્થ : પૂર્વે હજાર ભવોથી કોઈપણ વિસ્તૃત પુણ્ય(મારા વડે) વવાયું છે, તે કારણથી (મને) જિનવરનું દર્શન પ્રાપ્ત થયું અને જે (આ) અમૃત મળ્યું. તેથી, અહો વીતરાગતા ! અહો જ્ઞાનતા ! અહો ઉપકારતા ! અભૂતતા ! આશ્ચર્યતા ! જે હું રંક-દીન-મોહેં મગ્ન-અસંયમીને એ પ્રભુ-મુદ્રાનો યોગ બન્યો, તે ઘણી જ મોટી વાત થઈ. એહવા બહુમાને દીઠી. www.ainelibrary.org For Personal & Private Use Only ૨૭૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ એહવી અરિહંત-મુદ્રા તે અરિહંતના કેવલજ્ઞાનાદિક ગુણ જે અનંત-ચતુષ્ય, તેહના ભાસન-ઉપયોગ યુક્ત જે જીવ સેવે-પર્યુપાસના દ્રવ્ય તથા ભાવથી કરે, તેહને ભવ કેતાં સંસારનો ભય નથી. જે અરિહંતની ભક્તિ કરે તે સંસાર-ભ્રમણ કરે નહીં. उक्तं च “જો વિ નમુક્કારો, બિળવરવસહસ્સે વહમાસ | સંસારસાગરાગો, તારેફ ન વ નાર્ત્તિ વા || 2 ||'' કૃતિ વવનાત્ ।। અર્થ : જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને (કરાયેલો) એક પણ નમસ્કાર પુરૂષ કે સ્ત્રીને તથા (કૃત્રિમ નપુસંકને) સંસાર-સાગરથી તારે છે. ।। કૃતિ પન્નમયર્થઃ || ૬ || नामे हो प्रभु नामे अद्भुत रंग, ठवना हो प्रभु ठवणा दीठे उरुरूसे जी। गुण आस्वाद हो प्रभु गुण आस्वाद अभंग, तन्मय हो प्रभु तन्मयतायें जेधसे जी 11&11 अर्थ : हे प्रभो ! आपके नाम श्रवण-स्मरण मात्र से भी अद्भुत आनन्द उत्पन्न होता है । आपकी प्रतिमा के दर्शन से हृदय उल्लसित- रोमांचित हो उठता है और आपकी मूर्ति के भव्य आलंबन से आत्म-स्वरूप को पहचान कर उसमे एकाकार-तन्मय हो जानेवाला साधक उन ज्ञानादि अनन्त गुणों के अभंग - अखण्ड आस्वाद का अनुभव करता है । અર્થ : હે પ્રભુ ! આપનાં નામશ્રવણ-સ્મરણ માત્રથી પણ અદ્ભુત આનંદ ઉત્પન્ન થાય છે. આપની પ્રતિમાનાં દર્શનથી હૈયું ઉલ્લસિતરોમાંચિત બની જાય છે અને આપની મૂર્તિના ભવ્ય આલંબનથી આત્મ-સ્વરૂપને ઓળખી તેમાં એકાકાર-તન્મય બનનાર સાધક, તે જ્ઞાનાદિ અનંત ગુણોના અભંગ-અખંડ આસ્વાદને મેળવે છે. સ્વો. બાલાવબોધ : વલી, હે પ્રભુ ! તમારું નામ સાંભળવાથી અદ્ભૂત કેતાં વિસ્મયભૂત રંગ ઉપજે. વલી, હે દેવ ! તાહરી પરમોપકારી થાપના દીઠાથી ઉલ્લાસ થાય છે. માટે થાપના ૫૨મોપકારી છે, જે દીઠે પોતાનું સ્વરૂપપણું સાંભરે. વલી, થાપનાને નિમિત્તે ગુણ જે અનંત-ચતુટ્યાદિક પ૨મ નિર્મલ યથાર્થોપદેશાદિક વચનાતિશય, અશોકવૃક્ષ, ઈંદ્ર-ધ્વજાદિક દેખીને અભંગ ગુણનું આસ્વાદન થાય. તે, ગુણ-આસ્વાદન કેવો છે ? તો કે, અભંગ છે. તે કોને નીપજે ? કે જે જીવ તન્મયતાપણે શ્રી પ્રભુના ગુણથી ધર્સ, તેહને નીપજે. તેને જ ઈત્યાદિક વાતોનો આનંદ થાય. ।। કૃતિ પાયાર્ચ: || ૬ || For Personal & Private Use Only ૨૭૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ Jain E l International For Personal & Private Use Only www.ainelibrary.org Page #280 -------------------------------------------------------------------------- ________________ tX() For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Jaduction Intera tre) ce Mwainalihan Page #282 -------------------------------------------------------------------------- ________________ • U ilic 189) cation International Fon Personal & Private Use Only www.iainenbrary.org Page #283 -------------------------------------------------------------------------- ________________ गुण अनंत होप्रमुगुण अनंतनो वेद, नाथ होप्रभुनाथ अनंतने आदरेजी 'देवचंद्र हो प्रभुदेवचंद्रने आणंद, परम होग्रभु परम महोदयतेवरेजी Iળો अर्थ : इस प्रकार अनन्त गुणों के समूह श्री अनन्तनाथ भगवान् की सेवा जो आदर और सम्मान पूर्वक करता है वह देवों में चन्द्र समान उज्वल परमानन्दमय महोदय-पद को प्राप्त करता है । | અર્થ : આ પ્રમાણે અનંત ગુણોના સમૂહ શ્રી અનંતનાથ ભગવાનની જે આદર અને બહુમાનપૂર્વક સેવા કરે છે, તે દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ એવા પરમાનંદમય મહોદય-પદને પામે છે. સ્વો. બાલાવબોધ : એમ જ્ઞાનાદિક અનંત ગુણના વૃંદ કેતાં સમૂહ એહવા નાથ કેતાં સ્વામી શ્રી અનંતનાથ, તેને જે આદરે-ઉપાદેય કરે, તે પ્રાણી ‘દેવચંદ્ર' જે સ્તુતિ કર્તા અથવા દેવચંદ્ર તે ચોસઠ-ઈંદ્ર, તેહને આનંદ કેતાં પરમાનંદમયી એવો જે પરમ મહોદયવંત મોક્ષરૂપ સ્થાનક, તે ભક્તિવંત જીવ વરે કેતાં પામે. એ નિયામક છે. એ પ્રભુજીને સેવતાં કર્મ-ક્લેશથી રહિત થાય. || તિ સમૂTયાર્થ: // ૭ / | ત વતુર્દશ શ્રી સંતગિન સ્તવનમ્ // ૧૪ / ચૌદમા સ્તવનનો સાર.. અરિહંત પરમાત્માના નામાદિ ચાર નિક્ષેપા ભવ્ય જીવોને મહાન ઉપકારક બને છે. તેમાં પણ સ્થાપના-નિક્ષેપાની વિશેષતાનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે – (૧) આ ભીષણ ભયારણ્યમાં જન્મ-જરા-મરણરૂપ કે આધિ-વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી આકુળ-વ્યાકુલ બનેલા જીવોને પરમાત્માની શાંત-રસ પરિપૂર્ણ મુદ્રાનું દર્શન મેઘ-વૃષ્ટિ તુલ્ય શીતળતા આપે છે. (૨) ગારુડી મંત્રથી જેમ સર્ષાદિક ઝેર દૂર થઈ જાય છે, તેમ પ્રભુ-મૂર્તિના દર્શનથી મિથ્યાત્વ, અવિરતિ અને વિષય-કષાયાદિનાં ભયંકર | ઝેર નાબૂદ થઈ જાય છે. (૩) આત્મ-સંપત્તિ પ્રદાન કરાવનાર હોવાથી, પ્રભુ-મૂર્તિ ચિંતામણિ-રત્ન તુલ્ય છે અને પરમાનંદ-રસથી પરિપૂર્ણ હોવાથી જાણે તે શિવ-સુખનું ધામ જ છે. (૪) શ્રદ્ધા-યોગ, જ્ઞાન-યોગ કે ચારિત્ર-યોગને સિદ્ધ કરવા માટે પ્રભુ-મૂર્તિ સર્વોત્તમ શ્રેષ્ઠ સાધન છે. અર્થાત્ પ્રભુ-મૂર્તિના આલંબનથી સર્વ અધ્યાત્માદિ યોગોની સિદ્ધિ થાય છે અને તેથી અનાદિ કાળથી બંધાતો અશુભ કર્મોનો પ્રવાહ અટકી જાય છે તથા આત્મ સ્વભાવમાં રમણતા થાય છે. (૫) પરમાત્માની શાંત સુધા-રસથી પૂર્ણ મનોહર મૂર્તિનાં દર્શનથી સાધકનું હૈયું ઉલ્લસિત બને છે અને અમૃત-રસના પાન તુલ્ય મધુર રસનો આસ્વાદ અનુભવાય છે. આ રીતે, જે સાધકને પરમાત્માની મૂર્તિ અત્યંત મીઠી-મધુર લાગે છે અને જે અત્યંત બહુમાનપૂર્વક પ્રભુના ગુણોનું સ્મરણ-ગાન કરે છે, તેને ભવ-ભ્રમણનો ભય પણ રહેતો નથી. For Personal & Private Use Only ૨૮૦ Page #284 -------------------------------------------------------------------------- ________________ સર્વ મુમુક્ષુ સાધકો અનંત ગુણના ભંડાર એવા અનંતનાથ પ્રભુનું સ્મરણ, દર્શન, વંદન, પૂજન, સ્તવન અને ધ્યાન વગેરે નિરંતર કરવા દ્વારા અનુક્રમે પરમ આનંદ પ્રાપ્ત કરે છે. चौदहवें स्तवन का सार... अरिहन्त परमात्मा के नामादि चार निक्षेप भव्य जीवों के लिए महान उपकारक बनते हैं। उनमें से स्थापना निक्षेप की विशेषता का वर्णन इस स्तवन में किया गया है । (१) इस भीषण भवारण्य में जन्म-जरा-मरणरूप या आधि-व्याधि-उपाधिरूप त्रिविध ताप से आकुल-व्याकुल बने हुए जीवों को परमात्मा की शान्तरस-परिपूर्ण मुद्रा का दर्शन मेघ-वृष्टि के समान शीतलता प्रदान करता है । (२) गारुडी मंत्र से जैसे सर्पादि का विष दूर हो जाता है वैसे ही प्रभु मूर्ति के दर्शन से मिथ्यात्व, अविरति और विषय-कषायादि के भयंकर जहर नष्ट हो जाते हैं । (३) आत्म- सम्पत्ति प्रदान करनेवाली होने से प्रभुमूर्ति विन्तामणिरत्न के समान है और परमानन्दरस से परिपूर्ण होने से मानो वह शिवसुख का धाम ही है । (४) श्रद्धायोग, ज्ञानयोग और चारित्रयोग को सिद्ध करने के लिए प्रभुमूर्ति सर्वोत्तम साधन है अर्थात् प्रभुमूर्ति के आलंबन से सर्व अध्यात्मादि योगों की सिद्धि होती है और उससे अनादिकाल से बंधता हुआ अशुभ कर्मों का प्रवाह रुक जाता है तथा आत्मस्वभाव में रमणता प्राप्त होती है । (५) परमात्मा की शान्त-सुधारस से पूर्ण मनोहर मूर्ति के दर्शन से साधक का हृदय उल्लसित बनता है और अमृतरस के पान तुल्य मधुर रस के आस्वादन का अनुभव होता है । इस प्रकार जिस साधक को परमात्मा की मूर्ति अत्यन्त मीठी-मधुर लगती है और जो अत्यन्त बहुमानपूर्वक प्रभु के गुणों का स्मरण एवं गान करता है उसे भव- भ्रमण का भय नहीं रहता । सर्व मुमुक्षु साधक अनन्त गुण के भंडार ऐसे अनन्तनाथ प्रभु के स्मरण, दर्शन, वन्दन, पूजन, स्तवन और ध्यान आदि निरन्तर करने से क्रमश: परम आनन्द को प्राप्त करते हैं । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૧૪(૧) શ્રી અનંતનાથ ભગવાન १४ ( २ ) श्री अनंतनाथ भगवान (लातभर मुंबई) ૧૪(૩) શ્રી લોઢવા પાર્શ્વનાથ ભગવાન ૧૪(૪) શ્રી આદિનાથ ભગવાન (વાલકેશ્વર-બાબુલાલ અમીચંદ જૈન મંદિર) ૧૪(૫)શ્રી શાંતિનાથ ભગવાન ૧૪૬) શ્રી નાકોડા પાર્શ્વનાથ ૧૪૬૭) શ્રી અજારા પાર્શ્વનાથ આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી વ્યાકુલ જીવોને પરમાત્માની મૂર્તિનું દર્શન મેઘવૃષ્ટિ શીતળતા આપે છે. ॐ For Personal & Private Use Only २८१ Ve Page #285 -------------------------------------------------------------------------- ________________ 4 4 ) www ainelibrary.org For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ K अथ पंचदश श्री धर्मनाथजिन स्तवनम् ॥ सफल संसार अवतार ए हुं गणुं- ए देशी ॥ धर्म जगनाथनोधर्मशुचि गाईए, आपणोआतमा तेहवोभावियें। जाति जसु एकता तेह पलटे नहीं, शुद्ध गुण यन्जवा वस्तुसलामयी ॥१॥ COPERTOARKETRIES ON - For Persg rivate Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ अर्थ : जगत के नाथ श्री धर्मनाथ भगवान् के शुद्धस्वभाव का निरन्तर गान, स्मरण और ध्यान करना चाहिए तथा उनके शुद्धस्वभाव में तन्मय बनकर अपने आत्मा को भी उसी परमात्मरूप में देखना चाहिए। क्योंकि, जीव की जीवत्व जाति एक ही है । वह कभी बदलती नहीं । शुद्ध संग्रहनय की अपेक्षा से तो वस्तु आत्मा की सत्ता शुद्ध गुण-पर्यायमयी हैं । संग्रहनय शुद्ध सामान्य सत्ताग्रही है अतः वह सर्व जीवों को सिद्ध समान मानता है । અર્થ : જગતના નાથ શ્રી ધર્મનાથ ભગવાનના શુદ્ધ સ્વભાવનું નિરંતર ગાન, સ્મરણ અને ધ્યાન કરવું જોઈએ. તેમ જ તેમના શુદ્ધ સ્વભાવમાં તન્મય બની પોતાના આત્માને પણ તેવો જ એટલે કે પરમાત્મારૂપે ભાવવો-વિચા૨વો જોઈએ. કારણ કે, જીવની જીવત્વ જાતિ એક જ છે, તે ક્યારે પણ પલટાતી નથી. તેમ જ, શુદ્ધ સંગ્રહ-નયની અપેક્ષાએ તો વસ્તુ-આત્માની સત્તા શુદ્ધ ગુણ-પર્યાયમયી છે. સંગ્રહ-નય શુદ્ધ સામાન્ય સત્તા-ગ્રાહી છે તેથી તે સર્વ જીવોને સિદ્ધ સમાન માને છે. સ્વો. બાલાવબોધ : હવે, શ્રી ધર્મનાથ ભગવાનની સ્તુતિ કરે છે અને આત્મ-દ્રવ્યને સાધકતા-બાધકતાનો ઉપયોગ આણે છે. તિહાં, ધર્મ એહવે નામે પક્ષ૨મા તીર્થંકર, જગદુપકારી, પરમતત્ત્વી, જગતના નાથ-ધણી, તેહને પરમ હિતકારી ધર્મ પ્રગટ્યો છે તે આત્મ-સ્વભાવી ધર્મ છે. उक्तं च संग्रहाण्यां - ‘‘નો મુળ બાવસહાવો, ધમ્મોપારિસ ।।'' ફચાવિ ।। અથવા, ‘સમયવસ્તુયદો ।।'' ત્યાદિ ।। અર્થ : વળી, જે આત્મ-સ્વભાવ છે, (તે) પ્રકૃષ્ટ ધર્મ છે અથવા ઉભય(પુણ્ય-પાપ)ના ક્ષયનું કારણ છે. पुन: भावधर्माधिकारे - “નીવાળું માવધમ્મો, મ્ભમાવેજ ખો જીતુ સહાવો ।।'' ત્યાદ્રિ ।। અર્થ : કર્મોના અભાવથી જે ખરેખર(આત્માનો) સ્વભાવ છે, (તે જ) જીવોનો ભાવ-ધર્મ છે. ‘‘જન્મવિમુસવો, ગળિવિયત્તો જીિનમેખ્વાબો । रूवादिविरहतो वा, अणाइपरिणामो भावाओ ।।9।।" इत्यादि धर्मस्य स्वरूपं उक्तं । અર્થ : ‘કર્મથી વિમુક્ત સ્વરૂપ વાળો, અનિન્દ્રિયત્વ વાળો, અછેદ્ય, અભેદ્ય અથવા રૂપાદિના વિરહપણાવાળો અનાદિનો પરિણામ-એ ભાવ (ધર્મ) છે.’’ આ પ્રમાણે ધર્મનું સ્વરૂપ બતાવ્યું. એહવો શ્રી ધર્મનાથ સ્વામીનો ધર્મ, શુચિ કેતાં પવિત્ર, નિરાવરણ-પરાનુયાયીપણારહિત તેને ગાઈયેં-વારંવાર સંભારીયેં, તત્ત્વ-પ્રગટરૂપ તે સ્તવિકેં અને પોતાનો આત્મા પણ તેહવો જ ભાવીયેં કેતાં વિચારીયેં એટલે જેહવો ધર્મનાથ સ્વામીનો ધર્મ છે, તેહવો જ અમારો આત્માનો ધર્મ છે. तथा च सिद्धप्राभृतटीकाम्म् - ‘‘બારિસ સિદ્ધસહાવો, તારિસ માવો ૪ સવનીવાળું । તેન્દ્ર સિદ્ધતરૂડ, ઝાયના મવનીવેટિં || 9 ||'' અર્થ : જેવો સિદ્ધોનો સ્વભાવ છે, ખરેખર ! તેવો જ સ્વભાવ જીવોનો છે. તેથી સંસારી જીવો દ્વારા સિદ્ધાંત(શાસ્ત્ર)ની રુચિ કરવા યોગ્ય છે. तथा च तत्त्वार्थटीकायाम् “નીવો નીવાવસ્થઃ સિદ્ધઃ ।।'' કૃતિ ।। અર્થ : સંસારી જીવ જીવપણાની અવસ્થાવાળો સિદ્ધ છે. તે માટે, સિદ્ધપણું તે જીવની પોતાની અવસ્થા છે. ઈહાં કોઈ પૂછે જે- ‘સિદ્ધ તથા સંસારી, સકર્મા, સમોહી, મિથ્યાત્વી, અસંયમીને તુલ્ય કેમ કહો છો ?' તેહને કહે છે જે- વસ્તુની જાતિ એકતાપણે છે તે કિવારેં પલટે નહીં. માટે જીવ દ્રવ્યનો એહિ જ ધર્મ છે જે-અનાદિનો કર્માવર્ત્ત થયો તો પણ પલટે નહીં, સ્વ-જાતિ મુકે નહીં. તો મારી તથા શ્રી ધર્મનાથ સ્વામીની જીવની જાતિ એક છે. શ્રી ઠાણાંગમાં કહ્યું છે – ‘ì ગયા’’ અર્થ : આત્મા એક છે. ઈત્યાદિ. તે માટે યદ્યપિ અત્યંત મોહ-તીવ્ર અબોધમાં પડ્યો, તો પણ જીવત્વપણો સંગ્રહ-નર્ષે તેવો જ છે જે શુદ્ધ-નિર્મલ ગુણપર્યાયમયી વસ્તુની સત્તા છે. કેમકે સર્વ પદાર્થ ગુણ-પર્યાયસંયુક્ત છે. उक्तं च तत्त्वार्थे - ‘‘મુળવર્ષાવવવું દ્રવ્યમ્ ।।'' કૃતિ ।। અર્થ : દ્રવ્ય ગુણ-પર્યાયવાળું હોય છે. For Personal & Private Use Only ૨૮૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ “दवं पज्जवविउअं, दवविउत्ता य पज्जवा नत्थि । उप्पायठिइभंगाइ, हवइ दवीयलक्खणं एवं ।। १ ।।" इति सम्मतितः गाथा ।। અર્થ : દ્રવ્ય પર્યાયથી વિયુક્ત (હોઈ શકે, પરંતુ પર્યાયો દ્રવ્યથી વિયુક્ત ન હોય. તેથી ‘ઉત્પાદ-સ્થિતિ-વ્યય' એ દ્રવ્યનું લક્ષણ છે. "उप्पज्जति वियंति य, परिणमंति य गुणा न दबाई । दबषभवा य गुणा, न गुणपभवाई दबाई।। १ ।।" (वि.भा.गा.२६४८) અર્થ : ગુણો ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે અને ધ્રુવ રહે છે, નહિ કે દ્રવ્ય. ગુણ દ્રવ્યથી ઉત્પન્ન છે (પરંતુ) દ્રવ્ય ગુણથી ઉત્પન્ન નથી. “अपज्जवे जाणणा नत्थि" तथा आवश्यकनियुक्तौ ।।" અર્થ : જાણપણું(જ્ઞાન) પર્યાય વિહીન નથી. તે પ્રમાણે આવશ્યકનિર્યુક્તિમાં છે. "गुणाणामासओ दव, एगदबसिया गुणा । लक्खणं पज्जवाणं तु, उभओ निस्सिया भवे ।। १ ।।" इति उत्तराध्ययने ।। અર્થ : ગુણોનું આશ્રય સ્થાન-તે દ્રવ્ય, એક દ્રવ્યને આશ્રિત હોય-તે ગુણો અને પર્યાયોનું લક્ષણ એ છે કે-તે (દ્રવ્ય-ગુણ) ઉભયને આશ્રિત હોય છે. તે માટે, જીવાદિક વસ્તુની સત્તા શુદ્ધ ગુણ-પર્યાયમયી છે. યદ્યપિ, જીવ અશુદ્ધ પરિણામી છે અને જ્ઞાનાદિક ગુણ સર્વ કર્મે આવૃતે છે, તો પણ સત્તાર્યો શુદ્ધ છે-નિરામય છે. માટે, આપણો આત્મ-સ્વરૂપ, તે શ્રી ધર્મનાથ સ્વામી સમાન વિચારવો. એહ જ તત્ત્વાલંબની થવાનો માર્ગ છે. ।। इति प्रथमगाथार्थः ।। १ ।। Ka80 208 नित्य निरवयव वही एक अक्रियपणे, सर्व गत तेह सामान्य भावे भणे। तेहथी इतर सावयव विशेषता. व्यक्ति भेदे यडे जेहनी भेदता ॥२॥ ०१० **** *OOK0k अर्थ : जो नित्य (अविनाशी), निरवयव (विभाग-अंशरहित), एक, अक्रिय (हलन चलनादि क्रियारहित) और सर्वगत (सर्व प्रदेश-गुण-पर्याय में व्यापक) हो उसे सामान्य स्वभाव कहते हैं । इस सामान्य स्वभाव से इतर-प्रतिपक्षी-विपरीत हो उसे विशेष स्वभाव कहते है । जैसे अनित्य, सावयव, अनेक, सक्रिय और देशगत हो तथा व्यक्तिभेद से जिसमें भेद हो, वह विशेष है । अर्थात् सब व्यक्तियों में विशेषत्व भिन्न भिन्न होता है । ज्ञानादि गुणों का भेद विशेष स्वभाव को लेकर ही होता है। अर्थ : नित्य (अविनाशी), निरचय (विभाग-शहित), मे, मठिय(सन-यसनाहियारहित) भने सर्व-गत (सर्व प्रदेश ગુણ-પર્યાયમાં વ્યાપક) હોય, તેને સામાન્ય-સ્વભાવ કહે છે. અને, સામાન્ય-સ્વભાવથી ઈતર-પ્રતિપક્ષ-વિપરીત હોય તેને વિશેષ-સ્વભાવ કહે છે. જેમ કે અનિત્ય, સાવયવ, અને ક, સક્રિય અને દેશ-ગત હોય, તેમ જ વ્યક્તિ-ભેદે જેનો ભેદ પડે છે-તે વિશેષ છે. અર્થાત્ સર્વ વ્યક્તિમાં વિશેષપણું ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાદિ ગુણોનો ભેદ વિશેષ-સ્વભાવને લઈને જ થાય છે. | સ્વો. બાલાવબોધ : હવે, સામાન્ય વિના વસ્તુની છતી-આધારતા નહીં અને વિશેષ વિના કાર્ય નહીં-પર્યાયપ્રવૃત્તિ નહીં. તે માટે પંચાસ્તિકાય, તે સામાન્ય-સ્વભાવ અને વિશેષ-સ્વભાવમયી છે. For Personal & Private Use Only ૨૮૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ તિહાં, સામાન્ય-સ્વભાવનું લક્ષણ કહે છે, જે નિત્ય-અવિનાશી તથા નિત્ય હોય પણ આકાશની પર્વે નિરવયવ હોય, તે માટે કહ્યો છે નિરવયવ જેહને વિભાગ-અંશ નથી, તે પણ એક જ પણ જેમાં બેપણો નહીં, સ્વ-જાતિમાં દ્વિધાભાવ નહીં-તે એક, પણ જાણવારૂપ અથવા પરિસ્પંદરૂપ ક્રિયા કરે નહીં તેથી અક્રિય, તે પણ કોઈ પર્યાયમાં વ્યાપે-કોઈ પર્યાયમાં ન વ્યાપે, તેહવા નહીં પણ સર્વ પર્યાયમાં વ્યાપે જ. એ લક્ષણ જેહમાં છે, તેહને સર્વજ્ઞ દેવૈ સામાન્ય-સ્વભાવ કહ્યો છે. એ સામાન્ય-લક્ષણ શ્રી વિશેષાવશ્યમેં કહ્યું છે - “एगं निच्चं निरवयवमक्कियं सवग्गं च सामन्नं ।।" अर्थ : मे., नित्य, निरवयव, मयि भने सर्व-गत मेj सामान्य छे. એ ગાથાના વ્યાખ્યાનથી જાણવો. તિહા, ભાવના જે- નિત્યપણું સામાન્ય-ધર્મ છે. તે પદાર્થમાં નિત્યપણું સદા છે, તે નિત્યપણાને પર્યાય-પ્રદેશરૂપ અવયવ નથી, તે નિત્યપણું સર્વ એક જ છે, તે નિત્યપણું જાણવાદિક કોઈ ક્રિયા કરતો નથી, તેથી અક્રિય છે, તે નિત્યપણું પ્રદેશમાં-ગુણમાં-પર્યાયમાં-સર્વમાં વ્યાપક છે, તેથી સર્વ-ગત છે. એટલા લક્ષણને પહોચે, તે માટે નિત્યપણું તે સામાન્ય છે. એમ અનિત્યવાદિક પણ સર્વ સામાન્ય-સ્વભાવમાં aij. હવે, વિશેષ-સ્વભાવનું લક્ષણ કહે છે, તે સામાન્યથી ઈતર કેતાં બીજા એટલે સ્વભાવભેદ છે. જે સાવયવ કેતાં સમદેશી અવિભાગપર્યાયસંયુક્ત એટલે અનેક-અનિત્ય-સાવયવ-સક્રિયણ તે વિશેષ-સ્વભાવ જાણવો. પણ, વ્યક્તિ જે પદાર્થ તથા ગુણાંતર, તેહના ભેદે જેહની ભેદતા કેતાં જુદાપણું પડે એટલે સર્વ વ્યક્તિને વિષે વિશેષપણું જુદું જુદું છે, માટે વિશેષની સર્વત્ર જુદાઈ છે. તે વિશેષ-સ્વભાવમાં જ્ઞાનાદિક ગુણના ભેદ જાણવા. એ સામાન્ય-વિશેષનું લક્ષણ કહ્યું. એ સામાન્ય-વિશેષસત્તામયી દ્રવ્ય છે. ।। इति द्वितीयगाथार्थ : ।। २ ।। एकता पिंडने नित्य अविनाशता, अस्ति निज ऋद्धिथीकार्य गत भेदता। भाव श्रुत गम्य अभिलाप्य अनंतता, भव्य पर्यायनी जे परावर्तिता ॥३॥ 09 MORE अर्थ : एकता, नित्यता, अस्तिता, भेदता, अभिलाप्यता और भव्यता, ये छह सामान्य स्वभाव हैं और वे प्रत्येक द्रव्य, गुण और पर्याय में होते हैं । (१) एकता : पिण्ड अर्थात् एक स्वभाव । जैसे द्रव्य के सर्व प्रदेश, गुण और पर्याय का समुदाय एक पिण्डरूप है, भिन्न नहीं, यह एक स्वभाव है । (२) नित्यता : सर्व द्रव्यों में ध्रुवता रही हुई है, यह नित्य स्वभाव है । (३) अस्तिता : स्वभाव से सब द्रव्य सत् हैं । वे कभी भी अपनी गुण-पर्याय की ऋद्धि को नहीं छोडते, यह अस्ति स्वभाव है । (४) भेदता : यह कार्यगत है अर्थात् कार्य की अपेक्षा से भेद स्वभाव होता है । जैसे आत्मद्रव्य में ज्ञान गुण जानने का, दर्शन गुण देखने का और चारित्र गुण रमणता का कार्य करता है । इस प्रकार कार्य के भेद से द्रव्य में भेद स्वभाव होता है । अभिलाप्यता :- श्रुत-वचन से गम्य भावों में अर्थात् वचन से कहे जा सकनेवाले या श्रुतज्ञान से जाने जा सकनेवाले भावों में अभिलाप्य स्वभाव होता है । जैसे आत्मद्रव्य में अनन्त ऐसे भाव हैं जो वचन से कहे जा सकते हैं । (६) भव्यता : पर्यायों का परावर्तन होना, यह भव्य स्वभाव हैं । Jain Education Intemational For Personal & Private Use Only ૨૮૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ અર્થ : એક્તા, નિત્યતા, અસ્તિતા, ભેદતા, અભિલાપ્યતા અને ભવ્યતા આ છ સામાન્ય સ્વભાવો છે અને તે પ્રત્યેક દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં હોય છે. (૧) એકતા : પિંડ એટલે ‘એક-સ્વભાવ', જેમ દ્રવ્યના સર્વ પ્રદેશ, ગુણ અને પર્યાયનો સમુદાય, તે એક પિંડરૂપ છે પણ ભિન્ન નથી. તે ‘એક-સ્વભાવ' છે. (૨) નિત્યતા: સર્વ દ્રવ્યમાં ધ્રુવતા રહેલી છે, તે ‘નિત્ય-સ્વભાવ' છે. (૩) અસ્તિતા : સ્વભાવથી સર્વ દ્રવ્યો સત્ છે. તેઓ કદી પણ પોતાના ગુણ-પર્યાયની ઋદ્ધિને છોડતા નથી, તે ‘અસ્તિ-સ્વભાવ' છે. (૪) ભેદતા : તે કાર્યગત છે એટલે આત્મ-દ્રવ્યમાં જ્ઞાન-ગુણ જાણવાનું, દર્શન-ગુણ જોવાનું અને ચારિત્ર-ગુણ રમણતાનું કાર્ય કરે છે. આ પ્રમાણે કાર્યના ભેદથી દ્રવ્યમાં ‘ભેદ-સ્વભાવ' હોય છે. (૫) અભિલાણતા ઃ શ્રુત-વચન વડે ગમ્ય હોય તેવા ભાવો એટલે કે વચનથી કહી શકાય કે શ્રુત-જ્ઞાનથી જાણી શકાય એવા ભાવોમાં | ‘અભિલાખ-સ્વભાવ' છે. જેમ, આત્મ-દ્રવ્યમાં અંનતા એવા ભાવો છે કે જે વચનથી કહી શકાય છે. (૬) ભવ્યતા : પર્યાયની પરાવર્તના-પર્યાયોનું પરાવર્તન થવું એ ‘ભવ્ય-સ્વભાવ' છે. સ્વો. બાલાવબોધ : હવે, ધર્મનાથ પ્રભુનો ધર્મ છે એ સર્વ સામાન્ય-સ્વભાવનાં લક્ષણ કહે છે, પ્રથમ એકતા કેતાં એક-સ્વભાવ તે જે પિંડ કેતાં પિંડપણું તે દ્રવ્યના સર્વ પ્રદેશ-ગુણ-પર્યાય, તેહનો સમુદાય તે એક પિંડરૂપ છે પણ ભિન્નરૂપ વર્તતો નથી-તેને એક-સ્વભાવ કહિયેં. બીજો, નિત્ય..અવિનાશતા કેતાં અભંગુરતાપણું ધ્રુવપણું. ‘તલ્માવાયે નિત્યં |’ રૂતિ તવાર્થવનાત્ II અર્થ : તે સ્વભાવમાં અપરિવર્તન એ જ નિત્ય છે. તે દ્રવ્યમાં બીજો નિત્ય-સ્વભાવ કહિયેં. ત્રીજો, સર્વ દ્રવ્ય પોતાને સ્વભાવૅ છતા છે પણ કોઈ કાલે પોતાની ઋદ્ધિને મૂકતા નથી-તે દ્રવ્યમાં પોતાની ઋદ્ધિથી ત્રીજો અસ્તિ-સ્વભાવ કહિયેં. ચોથો, ભેદ-સ્વભાવ તે કાર્યગત છે એટલે જે જ્ઞાનાદિક ગુણ તે સર્વ પોત-પોતાના કાર્યને કરે છે પરંતુ એક ગુણ તે બીજા ગુણના કાર્યને કરતો નથી. જ્ઞાન તે જાણવારૂપ કાર્ય કરે છે, દર્શન તે દેખવારૂપ કાર્ય કરે છે તથા ચારિત્ર તે રમણતારૂપ કાર્ય કરે છે. ભોગ-ગુણ તે ભોગ્યને કરે છે. ઈત્યાદિક કાર્યના ભેદૈ દ્રવ્યમાં ચોથો ભેદ-સ્વભાવ પણ છે. પાંચમો, અભિલાખ-સ્વભાવ છે તે વચનથી કહી શકાય તેહવા પણ આત્મ-દ્રવ્યમાં અનંતા ધર્મ છે, જે ભાવ શ્રુતજ્ઞાને કરી જણાય. માટે, શ્રુતજ્ઞાનની શક્તિ પણ અભિલાખ-ભાવ સીમ છે, તે અભિલાખ-સ્વભાવ છે. છઠ્ઠો, સર્વ દ્રવ્યમાં પર્યાયની પરાવર્તિતા કેતાં પલટણતા છે, તે ભવ્ય-વભાવ કહિયેં. એ છ સ્વભાવ દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં છે માટે એ છને સામાન્ય-સ્વભાવ કહિયેં. | તિ તૃતીયTયાર્થ: || 3 || ત્ર માવવિઝાઇ જતા, ઝાઝાવિત્યારની ક્રિાઇ क्षेत्र व्याप्यत्व अभेद अवस्तव्यता, वस्तु ते रूपथी नियत अभव्यता॥४॥ www.jainelibrary org For Personal & Private Use Only | ૨૮૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ अर्थ : ऊपर बताये हुए सामान्य स्वभाव के प्रतीपक्षी अनेकता आदि छह सामान्य स्वभाव का स्वरूप इस प्रकार है । (૧) જનેતા ભાવ : ક્ષેત્ર, TUT, ભાવ (પર્યાય) વિભા દ્વારા ૩નેતા હૈ | (अ) क्षेत्र के अविभाग : पदार्थ में प्रदेशरूप अविभाग अनेक होते हैं । (ब) गुण के अविभाग : एक-एक गुण के अनन्त अविभाग होते हैं । (स) भाव के अविभाग : अर्थात् पर्याय-धर्म । एक एक ज्ञानादि गुण के अनन्त पर्याय होते हैं । अर्थात् क्षेत्र, गुण और पर्याय की अपेक्षा से द्रव्य में अनेक स्वभाव हैं । (२) अनित्यता : उत्पत्ति और विनाश की अपेक्षा से द्रव्य में अनित्यता है । (३) नास्तिता : एक द्रव्य के धर्म दूसरे द्रव्य में नहीं होते अतः पर की अपेक्षा से द्रव्य में नास्ति स्वभाव है । (४) अभेदता : सर्व गुण-पर्यायों का आधार द्रव्य होता है । मूल द्रव्य को छोड़कर कोई गण अन्यत्र नहीं रहता अत : एक क्षेत्र को अवगाहकर सर्व गुण-पर्याय रहे हुए होने से द्रव्य में अभेद स्वभाव है । (५) अनभिलाप्यता : द्रव्य में अनन्त भाव ऐसे होते हैं जो वचन से अगोचर हैं । इस अपेक्षा से द्रव्य में अनभिलाप्यता स्वभाव है । (६) अभव्यता : द्रव्य में अनेक पर्यायों का परावर्तन होता है तो भी वस्तु का मूल स्वरूप नहीं बदलता ; उसी रूप में रहता है । इस नियतपन को लेकर द्रव्य में अभव्य स्वभाव है । उक्त बारह प्रकार के सामान्य स्वभावों का विस्तृत वर्णन 'सन्मतितर्क, धर्मसंग्रहणी और द्रव्य-गुण पर्यायनो रास' आदि ग्रन्थों में है । विशेष जिज्ञासु वहाँ से जान लेवें । ये सब धर्म एक ही समय में द्रव्य में रहते हैं । जिस समय एकता है उसी समय अनेकता, जिस समय नित्यता है उसी समय अनित्यता भी है । इस प्रकार एक-एक स्वभाव की सप्तभंगी होती है। इस तरह द्रव्य में अनन्त स्वभावों की अनन्ती सप्तभंगियाँ होती है । यह बात 'स्याद्वाद रत्नाकर और रत्नाकरावतैरिका' आदि ग्रन्थों में विस्तार से समझायी गई है । यह सामान्य स्वभाव सब पदार्थों का (द्रव्यास्तिक) मूल-धर्म है । सब पदार्थों में इसका परिणमन होने से सर्व पदार्थ स्याद्वादमय हैं । અર્થ : ઉપર બતાવેલા સામાન્ય-સ્વભાવના પ્રતિપક્ષી અનેકતાદિ છ સામાન્ય-સ્વભાવનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) અનેકતા : ક્ષેત્ર, ગુણ, ભાવ(પર્યાય)ના અવિભાગોની અપેક્ષાએ દ્રવ્યમાં ‘અનેકતા-સ્વભાવ' છે. (અ) ક્ષેત્રના અવિભાગ : પદાર્થમાં પ્રદેશરૂપ અવિભાગ અનેક હોય છે. (બ) ગુણના અવિભાગ : એક એક ગુણના અનંતા અવિભાગ હોય છે. (ક) ભાવના અવિભાગ : એટલે પર્યાય-ધર્મ, એક એક જ્ઞાનાદિ ગુણના અનંતા પર્યાય હોય છે. (૨) અનિયતા : ઉત્પત્તિ અને વિનાશની અપેક્ષાએ દ્રવ્યમાં ‘અનિત્યતા’ છે. (૩) નાસ્તિતા ઃ એક દ્રવ્યના ધર્મ બીજા પદાર્થમાં હોતા નથી, તેથી પરની અપેક્ષાએ દ્રવ્યમાં ‘નાસ્તિતા-સ્વભાવ' છે. (૪) અભેદતા : સર્વ ગુણ-પર્યાયનો આધાર દ્રવ્ય હોય છે. મૂળ દ્રવ્યને છોડીને કોઈ ગુણ બીજે વર્તતો નથી, માટે એક ક્ષેત્રને અવગાહી સર્વ ગુણ-પર્યાયી રહેલા હોવાથી દ્રવ્યમાં ‘અભેદતા-સ્વભાવ’ છે. (૫) અનભિલાપ્યતા : દ્રવ્યમાં અનંતા ભાવો એવા હોય છે કે જે વચનથી અગોચર છે. તેની અપેક્ષાએ દ્રવ્યમાં “અનભિલાણતા સ્વભાવ' છે. (૬) અભવ્યતા : દ્રવ્યમાં અનેક પર્યાયોનું પરાવર્તન થાય છે, તેમ છતાં તે વસ્તુનું મૂળ સ્વરૂપ બદલાતું નથી પરંતુ તે રૂપે જ રહે છે. અનિયતપણાને લઈને ‘અભવ્યતા-સ્વભાવ' છે. આ બારે પ્રકારના સામાન્ય-સ્વભાવોનું વિસ્તૃત વર્ણન સંમતિતર્ક, ધર્મસંગ્રહણી અથવા દ્રવ્યગુણપર્યાયનો રાસ વગેરે ગ્રન્થોમાં છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું. આ બધા ધર્મો એક જ સમયે દ્રવ્યમાં વર્તે છે- ‘જે સમયે એકતા છે તે જ સમયે અનેક્તા છે. જે સમયે નિત્યતા છે તે જ સમયે અનિત્યતા પણ છે.’ આ પ્રમાણે એક એક સ્વભાવની સપ્તભંગી થાય છે, | એમ દ્રવ્યમાં અનંતા સ્વભાવોની અનંતી સપ્તભંગીઓ થાય છે. તે ‘સ્યાદ્વાદ રત્નાકર' તેમ જ “રત્નાકર અવતારિકા' વગેરે ગ્રંથોમાં વિસ્તૃત રીતે સમજાવી છે. આ સામાન્ય-સ્વભાવ એ સર્વ પદાર્થોનો (દ્રવ્યાસ્તિક) મૂળ-ધર્મ છે. સર્વ પદાર્થોમાં એનું પરિણમન થતું હોવાથી સર્વ પદાર્થ સ્યાદ્વાદમય છે. સ્વો. બાલાવબોધ : વલી, સામાન્ય-સ્વભાવ કહે છે ત્યાં પહેલો, અનેક-સ્વભાવ તે જે ક્ષેત્રના અવિભાગ-પ્રદેશ, તેથી પદાર્થ અનેક સ્વભાવી છે. તથા ગુણાવિભાગ જે એક એક ગુણના અનંતા અવિભાગ છે. જેમ ચારિત્રના અવિભાગ સંયમ-શ્રેણીમાં કહ્યા, વીર્યના અવિભાગ યોગસ્થાન-અધિકારૅ કમ્મપયડીમાં કહ્યા છે. તે માટે ગુણાવિભાગપણે પણ અનેક-સ્વભાવ છે. | એક એક દ્રવ્યમાં અનંત ગુણ છે, તે વલી એકેકા ગુણમાં અનંતા ગુણાવિભાગ છે, તે અનેક-સ્વભાવે છે. તથા ભાવાવિભાગ જે પર્યાયધર્મ, તે જ્ઞાનાદિક ગુણના અનંતા પર્યાયની સૂથમતા ગહન છે, તે પણ અનેક-સ્વભાવ છે. એટલે ક્ષેત્રે તથા ગુણે અને પર્યાયેં સર્વ રીતે દ્રવ્યમાં અનેકતા છે. બીજો, નાશ કેતાં ભય તથા ઉત્પાદ કેતાં ઉત્પાદ, એ પરિણતિ તે સર્વ દ્રવ્યમાં અનિત્ય કેતાં અનિત્ય-સ્વભાવ છે. ત્રીજો , પર કેતાં આપણથી બીજા જે દ્રવ્ય, તેહના ધર્મ તે અન્ય દ્રવ્યમાં નથી એટલે એક દ્રવ્યના જે ધર્મ તે બીજા દ્રવ્યમાં ન પામીમેં. તે દ્રવ્યમાં નાસ્તિતા કેતાં Jain Education interational For Personal Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ નાસ્તિ-સ્વભાવ છે. ચોથો, આત્માના સર્વ ગુણ-પર્યાય તે ભિન્ન ભિન્ન કાર્ય કરે છે પરંતુ ક્ષેત્ર કેતાં ભાજન તે સર્વનો આત્મા છે, માટે ગુણપર્યાયની અનંતતા છે પણ કોઈ મૂલ-દ્રવ્યને તજી શકતો નથી. એક ક્ષેત્રે-એકાધા૨૫ણે વ્યાપ્યત્વ કેતાં અવગાહી રહ્યા છે, તે દ્રવ્યમાં અભેદતા કેતાં અભેદ-સ્વભાવ છે. પાંચમો, વલી વસ્તુને સ્વરૂપે કેવલજ્ઞાનગમ્યપણે વચને અગોચર અનંતધર્માત્મક પર્ણ દ્રવ્યનું અનભિલાપ્યપણું, તે અવક્તવ્ય-સ્વભાવ છે. उक्तं च श्री विशेषावश्यके - “અમિનામાટેમ્યઃ અમિતાબા અનન્તમુળા કૃતિ।।'' અર્થ : અભિલાખ(કથનીય) ભાવો કરતાં અનભિલાપ્ય (અકથનીય) અનંતગુણા છે. છઠ્ઠો, અનેક પર્યાયનો પરાવર્ત્ત છે પણ વસ્તુના મૂલરૂપથી પલટે નહીં, તે રૂપે જ રહે છે. એ નિયતપણા માટે વસ્તુમાં અભવ્ય-સ્વભાવ છે. એ સર્વ સ્વભાવ સમ્મતિતર્ક તથા ધર્મસંગ્રહણીના વ્યાખ્યાનથી જોવા. એ સામાન્ય-સ્વભાવ છે, તે પદાર્થનો દ્રવ્યાસ્તિક મૂલ-ધર્મ છે. એહવા પરિણમનપણાથકી સર્વ પદાર્થ સ્યાદ્વાદી કહેવાય છે. જે સમયે એક-તે સમયેં અનેક, જે સમયે નિત્ય-તે સમયે અનિત્ય, જે સમયેં અસ્તિ-તે સમયેં નાસ્તિ, જે સમયે ભિન્ન-તે સમયેં અભિન્ન, જે સમયે વક્તવ્ય-તે સમયે અવક્તવ્ય, જે સમયે ભવ્ય-તે સમયે અભવ્ય ઈત્યાદિક. એમ વલી, એક-અનેક, નિત્યાનિત્યાદિક એક એક સ્વભાવની સપ્તભંગી થાયે. તેવા અનંતા સ્વભાવે અનંતી સપ્તભંગીયો દ્રવ્યને વિષે થાય. તે સ્યાદ્વાદરત્નાકરાવતારિકામાં કહ્યું છે જે “नित्यानित्याद्यनन्तस्वभावभेदतः प्रतिधर्मे भिन्ना भिन्ना सप्तभङ्गी, एवमनन्ताः सप्तभंग्यो भवन्ती इति ।। " અર્થ : નિત્ય-અનિત્ય વગેરે અનંત સ્વભાવના ભેદથી પ્રત્યેક ધર્મમાં ભિન્ન ભિન્ન સપ્તભંગી છે, એ પ્રમાણે અનંત સપ્તભંગીઓ થાય છે. तथा च श्री जिनवल्लभसूरिवाक्यम् ‘‘વસ્તુવિદનવમાં, વત્યુ શિવં શિવં । સવસવનમિલાખા-મિનામેન અનેાં ।।9।।'' ત્તિ ।। - અર્થ : ઘણા પ્રકારના નોના ભાંગા વાળી વસ્તુ હોય છે. જેમ કે નિત્ય-અનિત્ય, સદ્-અસદ્, અનભિલાપ્ય-અભિલાપ્ય, એક-અનેક. એ સ્વભાવ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી સ્વકૃત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ મથેં સમર્થ્ય છે, તિહાંથી જોઈ લેવા. ।। રૂતિ ચતુર્થયાર્થ: || ૪ || | धर्म प्राग्भावता सकल गुण शुद्धता, भोग्यता कर्तृता रमण परिणामता । शुद्ध स्व-प्रदेशता तृत्व चैतन्यता, व्याप्य व्यापक तथा ग्राह्य ग्राहकता un अर्थ : विशेष स्वभाव प्रत्येक द्रव्य में भिन्न भिन्न होता है । जीव द्रव्य के कतिपय विशेष स्वभावों का स्वरूप इस प्रकार है - (૧) ગાવિર્માવતા : જ્ઞાનાવિ ગુણો વ્હા પ્રટ ટોના, યદ વર્ષાવતા હૈ । (२) भोग्यता या भोक्तृता: समग्र शुद्ध गुणों मे भोग्यता है और आत्मा उन शुद्ध गुणों का भोक्ता है, अतः उसका भोक्तृत्व स्वभाव है । For Personal & Private Use Only ૨૮૯ Page #293 -------------------------------------------------------------------------- ________________ (३) कर्तृता : आत्मा में कर्तृत्व स्वभाव है । उसके सर्व प्रदेश एक साथ मिलकर कार्य-प्रवृत्ति करते हैं जबकि अन्य द्रव्यों के प्रति प्रदेश में ___ अलग-अलग कार्य होता है अतः उनमें कर्तृता स्वभाव नहीं है । (४) रमणता : स्वगुण-पर्याय में रमण करना, यह आत्मा का रमणता स्वभाव है । (५) पारिणामिकता : शुद्ध स्वप्रदेशता अर्थात् प्रदेशों की पूर्ण शुद्धता होना । (६) तत्त्व-चैतन्यता : तत्त्व अर्थात् आत्मा, उसमें चेतना का होना उसका विशेष स्वभाव है । (७) व्याप्य-व्यापकता : आत्मा व्यापक है। उसके ज्ञानादि गुण व्याप्य है, अत: आत्मा में व्याप्य-व्यापकभाव है। (८) ग्राह्य-ग्राहकता : खगुण ग्राह्य हैं और आत्मा ग्राहक है, अत: आत्मा में ग्राह्य-ग्राहक भाव है । इसी प्रकार स्व-स्वामित्वादि आत्मा के विशेष स्वभाव भी जान लेने चाहिए । અર્થ : વિશેષ-સ્વભાવ દરેક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન હોય છે. જીવ દ્રવ્યનાં કેટલાક ‘વિશેષ-સ્વભાવો'નું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) આવિર્ભાવતા : જ્ઞાનાદિ ગુણોનું પ્રગટ થવું, તે ‘આવિર્ભાવતા-સ્વભાવ' છે. (૨) ભોગ્યતા કે ભોક્નતા : સમગ્ર શુદ્ધ ગુણોની ‘ભોગ્યતા’ છે અને આત્મા તે શુદ્ધ ગુણનો ભોક્તા છે, માટે તેનો ‘ભોક્નતા સ્વભાવ’ છે. (૩) કર્દ્રતા : આત્મા કતા-સ્વભાવવાળો છે, તેના સર્વ પ્રદેશો એકસાથે મળીને કાર્ય-પ્રવૃત્તિ કરે છે, જ્યારે બાકીનાં દ્રવ્યોમાં પ્રદેશ પ્રદેશ ભિન્ન ભિન્ન કાર્ય થાય છે માટે ‘કર્તુતા-સ્વભાવ' નથી. (૪) રમણતા : સ્વગુણ-પર્યાયમાં રમણ કરવું, તે આત્માનો ‘રમણતા-સ્વભાવ’ છે. (૫) પારિણામિકતા : અર્થાત્ શુદ્ધ સ્વ-પ્રદેશતા એટલે કે પ્રદેશોની પૂર્ણ શદ્ધતા થવી. (૬) તત્ત્વ-ચૈતન્યતા : ‘તત્ત્વ' આત્મા, તેમાં “ચેતના'એ તેનો ‘વિશેષ-સ્વભાવ’ છે. (૭) વ્યાય-વ્યાપક્તા : આત્મા ‘વ્યાપક' છે, તેના જ્ઞાનાદિ ગુણો ‘વ્યાપ્ય’ છે. માટે આત્મામાં ‘વ્યાપ્ય-વ્યાપક' ભાવ છે. (૮) ગ્રાહ્ય-ગ્રાહકતા : સ્વ-ગુણો ‘ગ્રાહ્ય” છે, આત્મા ‘ગ્રાહક' છે. તેથી આત્મામાં ‘ગ્રાહ્ય-ગ્રાહક' ભાવ છે. આ પ્રમાણે, સ્વ-સ્વામિત્વાદિ આત્માના વિશેષ-સ્વભાવ પણ જાણી લેવા. સ્વો. બાલાવબોધ : હવે, વિશેષ-સ્વભાવે કહે છે દ્રવ્યનો ધર્મ જે જ્ઞાનાદિક, તેહની પ્રાગુભાવતા કેતાં પ્રગટપણું, તે ‘આવિર્ભાવ-ધર્મ'. બીજો જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સર્વ ગુણની શુદ્ધતાર્થે સર્વ સ્વ-ગુણનું ભોગીપણું, તે ‘ભોગ્યતા-ધર્મ'. તથા, કર્તુતા કેતાં ‘કર્તાપણું' - ‘સર્વશીર્વાનુતસમુકાયપ્રવૃત્તિ સાફ óત્વમ્ '' અર્થ : સર્વ પ્રદેશના કાર્યને અનુસરનારી સામુદાયિક પ્રવૃત્તિ કે જે કાર્યની ઉત્પાદક હોય, તે ‘કર્તાપણું છે. | તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને પ્રદેશ પ્રદેશ ચલનાદિ સહાયરૂપ કાર્યનો થાવો, તે ભિન્ન ભિન્ન પ્રદેશને આશ્રર્યો છે અને જીવ દ્રવ્યનું જાણવા-દેખવારૂપ કાર્ય, તે સર્વ અસંખ્ય પ્રદેશના મલવાથી છે. તે માટે જીવ દ્રવ્યને વિષે કર્તાપણું વિશેષ-સ્વભાવ છે. વલી, ‘રમણ’ જે કોઈકને વિષે રમવું તથા ‘પરિણામિક્તા' જે પરિણામિક્વણું તે શુદ્ધ સ્વ-દેશીપણું, તે પણ વિશેષ-સ્વભાવ છે. તથા તત્ત્વ કેતાં વસ્તુમાં મુલ-ધમેં જે ‘ચૈતન્યતા’, તે પણ વિશેષસ્વભાવ છે. | વ્યાપ્ય-વ્યાપકપણું, ગ્રાહ્ય-ગ્રાહકપણું, આધારાધેયપણું, સંરક્ષણપણું, તથા સ્વ-સ્વામિભાવાદિક, એ સર્વ વિશેષ-સ્વભાવ જાણવા. એ રીતેં, સામાન્ય-સ્વભાવ તથા વિશેષ-સ્વભાવ, તે સર્વ શ્રી ધર્મનાથ પરમેશ્વરના નિર્દોષ થયા. | તેહમાં પણ સામાન્ય- સ્વભાવ તો નિર્દોષ સદા હતા પરંતુ પર-સંયોગે વિશેષ-સ્વભાવનો વિભાવ-દ્વિધાભાવ થયો હતો, તે હે શ્રી ધર્મનાથ પ્રભુજી ! તમે સ્વરૂપાલંબની થઈ કરણ-ગુણે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, તેહને સ્વરૂપથી એકત્વ કરી, સ્વરૂપપ્રાગુભાવ કરી સ્વરૂપે કર્યા છે. માટે, નિરામય થયા છો. || ત પશમથાર્થઃ || ૬ || For Personal & Private Use Only ૨૯૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ सग परिहारथी स्वामी विजयदलयुं, शुध्द आत्मिक आनंद पद संग्रह्यु। तहवि परभावथीहुंभवोदधि वस्यो, परतणो संग संसारताये गस्यो॥६॥ ___ अर्थ : हे स्वामीनाथ ! पुद्गलमात्र का संग छोड़कर आप तो शुद्ध आत्मिक आनन्दमय निज-पद को प्राप्त कर चुके हो और मैं पर पुद्गल पदार्थों में मोहित बनकर चार गतिमय संसार-समुद्र में परिभ्रमण कर रहा हूँ । पुद्गल का संग करने से ही इस संसार (कर्म) ने मुझे ग्रस लिया है-जकड़ लिया है । इस प्रकार आपके और मेरे आत्मा के बीच बहुत अन्तर पड गया है ।। અર્થ : હે સ્વામીનાથ ! પુદ્ગલમાત્રનો સંગ તજીને આપે તો શુદ્ધ, આત્મિક, આનંદમય નિજ-પદ પ્રાપ્ત કરી લીધું છે. અને હું પ૨પુદ્ગલ પદાર્થોમાં મોહિત બની ચાર-ગતિમય સંસાર-સમુદ્રમાં પરિભ્રમણ કરી રહ્યો છું. પુદ્ગલનો સંગ કરવાથી જ આ સંસારે(કર્મ) મને ગ્રસી-જકડી લીધો છે. આ રીતે આપના અને મારા આત્મા વચ્ચે મહાન અંતર પડી ગયું છે. સ્વો. બાલાવબોધ : હવે, એહવી અનંત-ગુણ નિર્મલતા પ્રભુજીને જે રીતે નીપની, તે રીતે કહે છે, હે દેવ ! હે પરમેશ્વર ! તમે પુદ્ગલાદિનો સંગ સર્વથા પરિહાર કેતાં ત્યાગ કર્યો, તેહથી નિજ કેતાં પોતાનું, પરમ પદ અવ્યાબાધાનંદરૂપ, ચિકૂપાવસ્થાનરૂપ લહ્યું કેતાં પામ્યો. માટે તમે શુદ્ધ કેતાં નિર્મલ, આધ્યાત્મિક કેતાં જે આત્મ દ્રવ્યનો, આનંદ અવ્યાબાધાદિક, તે સંગ્રહ્યું કેતાં લાધો. અનેહે પ્રભુજી ! જહવિ કેતાં જો. પણ હું પ૨-ભાવથી કેતાં પર-ભાવનિમિત્ત પામીને, પર-ભાવરૂપ પરણીને, વર્તમાન પરાનુયાયી જીવ ભવોદધિ કેતાં ભવ-સમુદ્રને વિષે વસ્યો છું-ભવનિવાસી થયો છું. તેથી, પ૨-પુદ્ગલાદિકને સંગે સંસારતા-ભાવથી નવું નવું અધ્યવસાયીપણું પામીને દ્રવ્યથી ચાર-ગતિરૂપ સંસારમાં સંસરવાપર્ણ કરીને એ માહારો આત્મા પ્રસ્યો છે, એટલે એ સંસારે મુઝને ગ્રાસ કરી લીધો છે. માટે, હે દેવ ! તુર્મ અસંગી હું સંગી, તમે મુક્ત હું બદ્ધ, તુમે અકર્મા હું કર્માશ્રિત, તુમ સ્વરૂપ-ભોગી હું પુદ્ગલ-ભોગી, તમે સ્વ-ગુણ પરિણામિ હું પુદ્ગલાશ્રિત રાગ-દ્વેષ પરિણામિ. તેથી, હે પ્રભુ ! માહારે તો માહરી ભુલથી કોઈક નવું જે સત્તામાં, કર્તાપણામાં, પરિણામિક્તામાં ન હતો, તે નીપનો. હે નાથ ! એ અશુદ્ધકર્તાપણું મેં કર્યું. તેહથી સ્વ-ગુણ આવરીને પુદ્ગલનો ગ્રાહક થયો, તે પુગલને લેવાથી મારો આત્મા પુદ્ગલ-ભોગી થયો એટલે તાહરે માહરેં અંતર પડી ગયો. તેથી, હું સંસારી છું અને તમે સિદ્ધ-ધ્યેય છો.. | ર પ થાર્વઃ || ૬ || Jain Education Intemational For Personal & Private Use Only ૨૯૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ 443Fducation intomational, For Personal Private Use Only www.lainelibrary.org Page #296 -------------------------------------------------------------------------- ________________ तहवि सहा गुणे जीव एनिमलो, अन्य संश्लेष जिम फिटक तविसामहो। जे परोपाधियी दुष्ट परिणति ग्रही, भाव तादाम्यमामाहरूले नहीं ॥७॥ ___ अर्थ : तो भी सत्ता गुण से अर्थात् द्रव्यास्तिक संग्रहनय की अपेक्षा से विचारने पर प्रतीत होता है कि मेरी आत्मा भी निर्मल है, कर्मकलंक से रहित है, असंग और अरूपी है । जैसे अन्य कृष्णादि पदार्थो के संयोग से स्फटिक काला दिखाई देता है, परन्तु वास्तव में वह काला नहीं होता । (१) निर्मलस्फटिकस्येव सहज रूपमात्मनः । (ज्ञानसार) (२) जेम निर्मलता रे रत्न स्फटिक तणी, तेम ए जीव-स्वभाव । -इत्यादि । उसी तरह पर उपाधि से-पुद्गल द्रव्य (कर्म) के योग से दुष्ट राग-द्वेष की परिणति होती है । आत्मा पर पदार्थों और कर्म के कर्त्तापन का अभिमान करता है परन्तु वह सर्व दुष्ट भाव मेरे तादात्म्य-भाव में नहीं है । वह सब उपाधिजन्य विभाव मेरा नहीं है बल्कि कर्म के संयोग के कारण है । અર્થ : તો પણ, સત્તા-ગુણ દ્રવ્યાસ્તિક સંગ્રહ-નયની અપેક્ષાએ વિચારતાં જણાય છે કે, મારો આત્મા પણ નિર્મલ છે, કર્મ-કલ કથી રહિત છે, અસંગ અને અરૂપી છે. જેમ કે, અન્ય કૃષણાદિ પદાર્થોના સંયોગથી સ્ફટિક કાળો દેખાય છે પણ વાસ્તવમાં તે કાળો નથી. તેમ, પર-ઉપાધિથી, પુદ્ગલ-દ્રવ્ય(કર્મ) ના યોગથી, દુષ્ટ રાગ-દ્વેષની પરિણતિ થાય છે. આત્મા પર-પદાર્થ અને કર્મના કર્તાપણાનું અભિમાન કરે છે પણ, તે સર્વ દુષ્ટ-ભાવ એ મારા તાદાભ્ય- ભાવમાં નથી. આ સર્વ ઉપાધિજન્ય વિભાવ એ મારો નથી, પણ કર્મના સંયોગને આભારી છે. स्वा. पासापोय : तो ५९, सत्ता-गुएद्रव्यास्ति संग्रह-नय में भारी निर्भर छ, निसं. छ, असं०ी छ, १३५. जे. કોણ દૃષ્ટાંતે ?' જેમ, શ્યામાદિક પુટ-સંયોગે ફટિક-રત્નનો દલ શ્યામ દીઠામાં આવે છે પરંતુ તે સંગ માટે ફટિક કાંઈ શ્યામ થયો નથી. અપરીક્ષક લોક તેને શ્યામ જાણે છે પણ, જાતે જેહવો હતો તેહવો જ છે. તેમ, કર્મ-સંગે આત્મા અશુદ્ધરૂપ દેખાય છે પરંતુ તત્ત્વ-જ્ઞાની અને જાતે નિર્મલ જ જાણે છે, તેમ શ્રદ્ધાનંત પણ નિર્મલ જાણે છે. અને, જે પર-ઉપાધિથી દુષ્ટપરિણતિ કર્મ-કર્તાપણારૂપ ગ્રહીને તાદાત્મ-ભાવમાં તાદાત્મ-સંબંધે કરી છે, તે સર્વ ઉપાધિક-ભાવ માહરો નથી. સંયોગે સંબંધ મલ્યો છે પરંતુ સમવાય-સંબંધ નથી. જે વિભાવ તે તદુત્પત્તિ-સંબંધે છે પરંતુ તાદાભ્ય-સંબંધે નથી એમ ભાવવું. ।। इति सप्तमगाथार्थ: ।। ७ ।। For Personal & Private Use Only ૨૯૩ Page #297 -------------------------------------------------------------------------- ________________ तिणे परमात्म प्रमुभक्तिरंगीथइ. शुद्ध कारण रसे तत्त्व परिणतिमयी। आम ग्राहक थये तजे पर ग्रहणता, तत्त्व भोगी थयेटले पर भोग्यता॥८॥ अर्थ : उक्त रीति से विभाव परिणति मेरे आत्मा में उत्पन्न हुआ मूल स्वभाव नहीं है, अतः उसका निवारण हो सकता है । ऐसा विचारकर साधक परमात्मा की भक्ति में तन्मय होकर शुद्ध निमित्त-कारणरूप परमात्मा के ध्यान में मग्न बनकर तत्त्व परिणतिवाला बनता है । अर्थात् आत्मस्वभाव दशा में मग्न बनता है । इस प्रकार आत्मस्वरूप का ग्राहक ओर भोक्ता बनने से पर पुद्गल की ग्राहकता का त्याग करता है अर्थात् वह पर पदार्थों को न तो ग्रहण करता है और न भोगता ही है । અર્થ : આ પ્રમાણે વિભાવ-પરિણતિ એ મારા આત્મામાં ઉત્પન્ન થયેલો મૂળ-સ્વભાવ નથી માટે તેનું નિવારણ થઈ શકે છે. એમ વિચારી સાધક પરમાત્માની ભક્તિમાં તન્મય થઈ, શુદ્ધ નિમિત્ત-કારણરૂપ પરમાત્માના ધ્યાનમાં મગ્ન બની, તત્ત્વ-પરિણતિવાળો બને છે એટલે કે આત્મ-સ્વભાવ દશામાં મગ્ન બને છે. એ રીતે આત્મ-સ્વરૂપનો ગ્રાહક અને ભોક્તા બનવાથી પર-પુદ્ગલની ગ્રાહક્તા અને ભોકતૃતાનો ત્યાગ કરે છે, એટલે કે પર-પદાર્થને તે ગ્રહણ કરતો નથી કે ભોગવતો નથી. સ્વ. બાલાવબોધ : માટે, એ વિભાવ-પરિણતિ, તે મારો મૂલ-ધર્મ નથી, તેથી એને નિવારીયેં. તે જાય તેવારે એ મારો આત્મા સ્વરૂપાવસ્થિત થાય, એમ વિચારી તેહનો ઉપાય ચિંતવે છે જે, તિણે કહેતાં તે કારણે, જે એ સંસારી આત્મા પરાનુગત થઈ રહ્યો છે તેહને જો હમણાં સ્વરૂપથી જોડીઍ, તો ટકી શકે નહી અને પર-વિજાતિથી જોડ્યો થકો બંધને વધારે છે. માટે પર સ્વ-જાતિ જીવ જે અમોહી શુદ્ધ-જ્ઞાની, તેથી જોડીમેં તો સ્વ-જાતિ સ્વરૂપ-રંગી થાય. પછી, અરિહંતનું સ્વરૂપ તથા આપણા આત્માનું સ્વરૂપ તુલ્ય છે. તેથી તેહના સ્વરૂપે રસિક થાય, તે પછી કર્મે આવર્યો પણ આત્મસ્વરૂપની રુચિ ઉપજે, તે રુચિથી પોતાના સ્વરૂપને સદહે-જાણે-રમે-ઉદ્યમ કરે-પરભાવ તજે, એ અનુક્રમથી સંપૂર્ણ સ્વરૂપ પામે. તે માટે, પરમાત્મા પ્રભુ શ્રી ધર્મનાથજીની ભક્તિનો રંગી થઈને શુદ્ધ-કારણને રસેં આત્મા તત્ત્વ-પરિણતિમાં મગ્ન થાય, પોતાનું આત્મસ્વરૂપ જોવે-ધ્યાવે-સંભારૅ તથા તેહને જ પ્રગટ કરવાના યત્ન કરે. એવી રીતે, જેવારે આત્માનો ગ્રાહક થાય, તેવારે અનાદિની પર-ગ્રાહકતા તજે. કેમ ? જે આત્મ-સ્વરૂપનો ગ્રાહક થયો, તે પર-ભાવને ગ્રહે નહીં. જેટલી આત્મ-પરિણતિ આત્મ-ધર્મ ગ્રાહક થઈ, તે કર્માદિક ન લે તેને સંવરપરિણતિ કહિયે. વલી, તત્ત્વ-ભોગી થયે પર-ભોગીપણું ટલે, તેવારેં આત્માને ભોગવે. | ત ણITયાર્થ: | ૮ || Jain Education Interational For Personal Private Use Only ૨૯૪ Page #298 -------------------------------------------------------------------------- ________________ शुद्ध निःप्रयास निजभाव भोगी यदा, आत्म क्षेत्रे नही अन्य रक्षण तदा । एक असहाय निस्संग निर्द्वद्वता, शक्ति उत्सर्गनी होय सहु व्यक्तता ॥શો अर्थ : जब आत्मा शुद्ध निर्मल और प्रयासरहित ऐसे आत्म-स्वभाव का भोक्ता होता है तब आत्मप्रदेशरूप क्षेत्र में अन्य पुद्गल या रागद्वेषादि नहीं रह सकते । अर्थात् आत्म-स्वरूप में लीनता होती है तब सब आत्मप्रदेशों में संयोग-संबंध से रहे हुए सर्व कर्म-पुद्गल नष्ट हो जाते हैं और उस समय एक, असहाय, निःसंग (कर्मसंगरहित), निर्द्वन्द्व (राग-द्वेषरहित), उत्सर्ग-शक्ति (परम आत्म-शक्ति) प्रकट होती है । અર્થ : જ્યારે આત્મા શુદ્ધ, નિર્મલ અને પ્રયાસ-રહિત એવા આત્મ-સ્વભાવનો ભોક્તા થાય છે, ત્યારે આત્મ-પ્રદેશરૂપ ક્ષેત્રમાં અન્ય કર્મ-પુદ્ગલો કે રાગ-દ્વેષાદિ રહી શકતા નથી. અર્થાત્ આત્મ-સ્વરૂપમાં લીનતા થાય છે, ત્યારે સર્વ આત્મ-પ્રદેશોમાં સંયોગसंबंधे रहेला सर्व अर्भ-पुछ्‌गलो नाश पामे छे अने ते वजते खेड असहाय, निःसंग (दुर्भ-संगरहित), निर्द्वन्द्व (राग-द्वेषरहित), उत्सर्ग शक्ति- परम आत्म-शक्ति प्रगटे छे. સ્વો. બાલાવબોધ : જેવારેં શુદ્ધ પુદ્ગલ-સંગરહિત નિઃપ્રયાસ નિજ ભાવ કેતાં આત્મ-ભાવનો ભોગી થયો, તેવારેં આત્મ કહેતા પોતાને, ક્ષેત્રે-આત્મપ્રદેશેં, અન્ય કેતાં પુદ્ગલ-કર્મ તથા રાગાદિકનું રક્ષણ કેતાં રાખવો નથી. એટલે, સ્વરૂપ-ગ્રાહક ચેતનાનું વીર્ય થાય, તેવારે પુદ્ગલ-કર્મ આત્મ-પ્રદેશેં સંબંધીપણે રહે નહીં. સર્વ પુદ્ગલ ખરીને આત્મા નિઃકર્મા થાય, તેવારે એક સર્વ સંગ રહિત અસહાયી નિકૢ જે ઉત્સર્ગની શક્તિ, સહિત તે સહુ વ્યક્તતા કેતાં પ્રગટતા-નિરાવરણપણું પામે. ।। इति नवमगाथार्थः ।। ९ ।। १५(४) For Personal & Private Use Only ૨૯૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ તે મુઝાત્મા તુજથીની છે, माहरी संपदा सकल मुझ संपते। तेणें मन मंदिरेधर्म प्रभुध्याइयें, અઢાંતિ પિવિપાર્થે પશol अर्थ : इस प्रकार अरिहन्त परमात्मा के आलंबन से मेरा आत्मतत्त्व प्रकट होता है । मेरी सत्तागत आत्म-लक्ष्मी प्राप्त होती है । ऐसा जानकर जो मुमुक्षु आत्मा अपने मन-मन्दिर में सदा धर्मनाथ प्रभु का ध्यान करते हैं, वे देवों में चन्द्र समान निर्मल निज सिद्धि-सुख को प्राप्त करते हैं । અર્થ : આ રીતે, અરિહંત પરમાત્માના આલંબનથી મારું આતમ-તત્ત્વ પ્રગટ થાય છે. મારી સત્તા-ગત આત્મ-લક્ષ્મી પ્રાપ્ત થાય છે. એમ જાણીને જે મુમુક્ષુ આત્મા પોતાના મન-મંદિરમાં સદા ધર્મનાથ પ્રભુનું ધ્યાન કરે છે, તે દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ નિજ સિદ્ધિ-સુખને પામે છે. સ્વો. બાલાવબોધઃ તેથી, હે દેવ ! હે શ્રી વીતરાગ ! તુમારેં નિમિત્તે માહારો તત્ત્વ નીપજે. બીજો કોઈ ઉપાય દેખાતો નથી. માહરા આત્માનું સિદ્ધપણું તે તાહારા સ્વરૂપને અવલંબે નીપજે. માહરો અનંત ગુણ-પર્યાયરૂપ સ્વકર્તાપણું, સ્વ-ભોક્તાપણું, સ્વરૂપ-ઐશ્વર્ય સર્વ જે મોહાધીન-કર્માવૃત્ત છે, તે મુને સંપજેજડે એટલે હું માહારી અરૂપી સત્તા-ગત તત્ત્વ-સંપદાનો ધણી તથા ભોગી અવિનાશીપણે થાઉં. એ પ્રભુજીનો પરમ ઉપકાર જાણું. તે કારણે, મન-મંદિરને વિષે શ્રી ધર્મનાથ પ્રભુને થાઈઍ. ક્ષણ એક બીજી ઉપાધિ ચિંતવિએ નહીં. એ પ્રભુના ગુણ તથા ઉપગારનું બહુમાને ધ્યાન કરિયેં. નવા સાધકને એહિ જ આધાર છે. | તેવારે, પરમ ઉત્કૃષ્ટ દેવ જે સ્વરૂપ-રમણી મુનિ, તેહમાં ચંદ્રમા સમાન જે પરમાત્મ-પદરૂપ નિજ કેતાં પોતાનું સિદ્ધિ કેતાં નિષ્પન્ન-સુખ અવ્યાબાધાદિક, તેને પાઈયેં કેતાં પામિર્કે. એહી જ મોક્ષનો ઉપાય છે. તે માટે, શ્રી અરિહંતનું સેવન નિરનુષ્ઠાનપણ કરવું. || તિ સુશTયાર્થ: // ૧૦ // || ત્તિ પન્નશન શ્રી ધર્મઝન સ્તવનમ્ / ૧૧ || પંદરમા સ્તવનનો સાર.. આ સ્તવનમાં સામાન્ય-સ્વભાવના અને વિશેષ-સ્વભાવનાં લક્ષણો બતાવી અધ્યાત્મ- સાધનામાં તેનો ઉપયોગ કરવાની ચાવી-રીત બતાવવામાં આવી છે. (૧) સામાન્ય-સ્વભાવ ? એ પદાર્થ-દ્રવ્યનો મૂલ-ધર્મ છે. તે સદા નિરાવરણ હોય છે તેને કદી કર્મ સ્પર્શતાં નથી. તે સર્વ દ્રવ્યોમાં હોય છે. તેનું લક્ષણ છે- “નિત્ય, નિરવયવ, એક, અક્રિય અને સર્વ-ગત. | દા.ત. નિયતા એ સામાન્ય-સ્વભાવ છે. કારણ કે, તે નિત્યપણું સદા હોય છે, તે એક જ છે, તેને પ્રદેશરૂપ અવયવ નથી, તે જાણવા વગેરેની ક્રિયા કરતું નથી અને તે સર્વ દ્રવ્યમાં, પ્રદેશમાં, ગુણમાં, પર્યાયમાં વ્યાપક હોય છે. માટે તેને સામાન્ય-સ્વભાવ કહે છે. એ જ રીતે, અસ્તિતા સદા હોય છે, તે એક જ છે, તેને અવયય નથી તેમ જ, સર્વમાં વ્યાપક છે. તેથી સામાન્ય-સ્વભાવ છે. (૨) ‘વિશેષ-સ્વભાવ’ : જે અનિત્ય, સાવયવ, અનેક, સક્રિય અને સર્વ-ગત ન હોય, તે વિશેષ-સ્વભાવ છે. દા.ત. જ્ઞાનાદિ ગુણો. સામાન્ય-વિશેષસ્વભાવમય સર્વ પદાર્થ હોય છે. દ્રવ્યમાં સામાન્ય-સ્વભાવ વિના વસ્તુની સત્તા ન ઘટે અને તેમાં વિશેષ-સ્વભાવ વિના કાર્ય ન થાય, પર્યાયની પ્રવૃત્તિ ન થાય. માટે, ‘સામાન્ય-સ્વભાવ' વિના વિશેષ રહી શક્તો નથી અને વિશેષ-સ્વભાવ વિના સામાન્ય રહી શક્તો નથી. તેથી, આત્મ-સાધનામાં પણ તે બંનેની સમાન ઉપયોગિતા છે. નય-ભેદે તેનો વિવેક અને ભૂમિકા અનુસાર તેનો પ્રયોગ કરવામાં આવે તો તે મહાન લાભદાયક બને છે. For Personal & Private Use Only ૨૯૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન-દશામાં સામાન્ય-સ્વભાવનો પ્રયોગ : સાધક પોતાના કેવલજ્ઞાનાદિ વિશેષ ગુણો જે કર્મથી આવૃત છે, તેને નિરાવરણ-પ્રગટ કરવા પૂર્ણ શુદ્ધ ગુણી પરમાત્માની સ્તુતિ, ભક્તિ અને રૂપસ્થ-ધ્યાનાદિ વડે તેમના સ્વરૂપમાં એકાગ્ર-તન્મય બનીને પોતાની આત્મ-સત્તા પણ પૂર્ણ શુદ્ધ ગુણ-પર્યાયમયી છે, એવી ભાવના ભાવે છે. ‘નારિસસિદ્ધસદાવો, તારિસમાો ટુ સનનીયાળ ।।'' (સિદ્ધપ્રભુત) અર્થ : જેવો પરમાત્માનો શુદ્ધ-સ્વભાવ છે, તેવો જ સર્વ જીવોના આત્માનો સ્વભાવ છે. કારણ કે, “પ્ને બાયા ।।'' (સૂયગડાંગ) અર્થ : દરેક જીવની જીવત્વ જાતિ એક જ છે, તે કદી પણ પલટાતી નથી. “નીવો નીવત્વાવસ્થઃ સિદ્ધઃ ।।'' અર્થ : સિદ્ધતા એ જ જીવનું પોતાનું સ્વરૂપ છે. જ્ઞાનાદિ વિશેષ-સ્વભાવ કર્મથી આવૃત્ત હોવા છતા સામાન્ય-સ્વભાવ શુદ્ધ આત્મસત્તા સ્ફટિકરત્નની જેમ નિરાવરણ છે. આવી શુદ્ધ ભાવનાથી ભાવિત થયેલો આત્મા જ્યારે પોતાના આત્મ-સ્વરૂપનું વારંવાર સ્મરણ કરે છે-ધ્યાન કરે છે ત્યારે તેને સ્વરૂપ-૨મણતા પ્રાપ્ત થાય છે અને આત્માનુભવના અમૃતનો આસ્વાદ કરતો આત્મા સ્વરૂપમાં મગ્ન બને છે. વ્યવહાર-ભૂમિકામાં વિશેષ-સ્વભાવનો પ્રયોગ : સાધકે વ્યવહાર-દશામાં પર-પુદ્ગલના યોગે રાગ-દ્વેષ કે વિષય-કષાયથી પોતાના આત્માને લિપ્ત થયેલો જાણી અશુદ્ધ માનવો જોઈએ. “હું પુદ્ગલોનો ભોગી તેમાં જ આસક્ત બનું છું. જડ પદાર્થોમાં ઈષ્ટાનિષ્ટ કલ્પના કરી રાગ-દ્વેષ કરું છું. સર્વ પ૨-પદાર્થોને મારા માનું છું. તે સર્વમાં કર્તૃત્વનું અભિમાન સેવું છું. આ રીતે હું પર-પદાર્થોમાં મોહિત બની નવાં નવાં અશુભ કર્મો બાંધી ચાર-ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું.’’ “પર-પુદ્ગલ પદાર્થોની આસક્તિથી મારા આત્મામાં રાગ-દ્વેષની પરિણતિ ઘડાઈ રહી છે. જેમ સ્ફટિકની પાછળ મુકેલા નીલા કે લાલ વસ્ત્રના યોગે સ્ફટિક પણ નીલો કે લાલ દેખાય છે, પરંતુ તે વસ્ત્રને ખસેડી લેવાથી પુનઃ સ્ફટિકનું મૂળ શ્વેત-ઉજ્જવલ સ્વરૂપ જોઈ શકાય છે. તેવી રીતે સ્ફટિક જેવા સ્વચ્છ-નિર્મલ એવા મારા આત્માને તેમાં રહેલી રાગ-દ્વેષની મલિન પરિણતિને દૂર હટાવવાનો પુરુષાર્થ કરવાથી આત્માના શુદ્ધ-સ્વરૂપને જોઈ, જાણી અને અનુભવી શકાય છે.'' “પર-પુદ્ગલ અનુયાયી બનેલી આત્મ-શક્તિઓને બીજા શુભ-આલંબન વિના માત્ર આપ-બળે આત્મ-સ્વરૂપમાં જોડી શકાતી નથી. તેથી મારે સૌ પ્રથમ જેમના સર્વ વિશેષ-સ્વભાવો (જ્ઞાનાદિગુણો) પૂર્ણ-શુદ્ધરૂપે પ્રગટેલા છે, તે મારા સ્વ-જાતીય અરિહંત પરમાત્મા સાથે પ્રીતિ, ભક્તિ, આજ્ઞા-પાલન અને ધ્યાનાદિ વડે આત્મ-શક્તિઓને જોડવી જોઈએ. જેથી, પરમાત્મ-સ્વરૂપમાં તન્મય બનેલી મારી જ્ઞાનાદિ શક્તિઓ આત્મ-સ્વરૂપને યર્થાથ રીતે ઓળખી તેમાં તન્મય બની શકે.'' આ પ્રમાણે વિચારણા કરી સાધક પરમાત્માની દ્રવ્ય-પૂજા, ભાવ-પૂજા, ભક્તિ અને આજ્ઞા-પાલન આદિ કરતો કરતો જ્યારે ધ્યાનાવસ્થામાં આવી નિથલ-ધ્યાનને સિદ્ધ કરવા પ્રયાસ કરે છે, ત્યારે તે આત્મા નિશ્ચલ, નિર્મલ અને નિર્વિકલ્પ આત્મ-સ્વરૂપનો અનુભવ કરી શકે છે. આ રીતે નય-સાપેક્ષ ભૂમિકા-ભેદથી સામાન્ય અને વિશેષ સ્વભાવની મુખ્યતા અને ગૌણતા હોય છે. તેનો વિવેક અનુભવી-સદ્ગુરુવર્યો પાસેથી પ્રાપ્ત કરી, સાધક-આત્માએ આધ્યાત્મિક-સાધનામાં તેનો પ્રયોગ કરવો જોઈએ. જ્ઞાનસાર અષ્ટકમાં પણ પૂર્વોક્ત વિચારણા માટે કહ્યું છે કે “अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः । શુદ્ધત્યનિપ્તયા જ્ઞાની, યિાવાનુ નિપ્તયાવા ।।'' અર્થ : નિશ્ચય-નયની દૃષ્ટિએ સર્વ જીવાત્મા કર્મથી અલિપ્ત છે પણ વ્યવહાર-નયની દૃષ્ટિએ સર્વ જીવાત્મા કર્મથી લિપ્ત છે. સમ્યગ્જ્ઞાની અલિપ્ત-દૃષ્ટિથી શુદ્ધ થાય છે અને ક્રિયાવાન લિપ્ત-દૃષ્ટિથી શુદ્ધ બને છે. સાધકને સાધનામાં બંને દૃષ્ટિઓની સમાન આવશ્યક્તા છે છતાં ભૂમિકા-ભેદથી જ્યારે એકની મુખ્યતા હોય છે, ત્યારે બીજીની ગૌણતા હોય છે પરંતુ તેથી એ બંનેની શક્તિમાં કોઈ ન્યૂનાધિકતા હોતી નથી. પોત-પોતાની ભૂમિકામાં બંનેની પ્રધાનતા હોઈ શક્તિ એકસરખી હોય છે. અધ્યાત્મ-સાધનામાં મહાન ઉપયોગી પરા-ભક્તિ (અરિહંત પરમાત્માની શુદ્ધ ભાવ-પૂજા)નું રહસ્ય તથા તેની પ્રાપ્તિના ઉપાયોનો નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યો છે – પ્રથમ ગાથામાં, ‘ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવીએ.' આ પંક્તિ દ્વારા પરા-ભક્તિના પ્રથમ સોપાનરૂપે શુદ્ધ-ધર્મની સ્તુતિ અને પરમાત્મા પ્રભુ સાથે તુલ્યતા-ભાવન કરવાનું સૂચવ્યું છે. જાતિ જસુ એકતા તેહ પલટે નહિ, શુદ્ધ ગુણ પજ્જવા વસ્તુ સત્તામયી. આ પંક્તિ દ્વારા પ્રભુ સાથે એકતાતન્મયતા સાધવાનું સૂચવ્યું છે. પ્રભુ સાથે એકમેક-તન્મય બનવાની રુચિ-એ ‘સમ્યગ્દર્શન’ છે, તેના ઉપાયોનું જ્ઞાન એ ‘સમ્યજ્ઞાન' છે અને તન્મયતાનો અનુભવ એ ‘સમ્યક્ચારિત્ર’ છે. પરાભક્તિ-સમાધિ-મગ્નતા વગેરે પર્યાયવાચી શબ્દો છે. ‘પદસ્થ-ધ્યાન’માં જાપાદિ વડે ‘નામ-અરિહંત' સાથે એકતા સધાય છે. For Personal & Private Use Only ---- Ime Page #301 -------------------------------------------------------------------------- ________________ '३५स्थ-ध्यान'मा नि-भूतिना ध्यानयी स्थापना-अरित' साथे मेडता सथाय छे. 'पिंजस्थ-ध्यान' व 'द्रव्य-मरिहत'नी साथे मेतो सपाय छे. '३पातीत-ध्यान' व 'भाव-अरिहंत' साथे मेहता सघाय छे. 'मरिहंतना-ध्यान'मां तन्मय बनेको मात्मा आगमथी भाव-मरिहत' वाय छे. 'ता-भावना थी ४ अमेह-प्रधान सिद्ध थाय छ भने अमेह-शिधान' ४ तात्त्वि भाव-नभ२४ार' '५२मति' छ. તેના સતત અભ્યાસથી આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર-ભેદ દૂર થઈ જાય છે. સર્વ કોઈ મુમુક્ષુ આત્માઓએ પાસે રહેલા અન્તર્યામી પ્રભુ સાથે મળવાનો અર્થાત્ આત્મ-સ્વરૂપમાં તન્મયતા સાધવાનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. એ જ સર્વ યોગોનો સાર છે. એ જ સર્વ આગમોનું પરમ-રહસ્ય છે. पन्द्रहवें स्तवन का सार... इस स्तवन में सामान्य स्वभाव और विशेष स्वभाव के लक्षण बताकर अध्यात्म-साधना में उनका उपयोग करने की चाबी (रीति) बतलाई गई है । (१) सामान्य स्वभाव : सामान्य स्वभाव पदार्थ-द्रव्य का मूल धर्म है । वह सदा निरावरण होता है, उसे कभी कर्मों का स्पर्श नहीं होता । सामान्य स्वभाव सब द्रव्यों में होता है । उसका लक्षण है- नित्य, निरवयव, एक, अक्रिय और सर्वगत । उदाहरण के लिए नित्यता सामान्य स्वभाव है, क्योंकि वह नित्यता सदा होती हैं, वह एक ही है, उसके प्रदेश रूप अवयव नहीं, वह जानने आदि की क्रिया नहीं करती और वह नित्यत्व सर्व द्रव्य में, प्रदेश में, गुण में और पर्याय में व्यापक होती है अत: उसे सामान्य स्वभाव कहते हैं । इसी तरह अस्तिता सदा होती है, वह एक ही है, उसके अवयव नहीं हैं और वह सर्व में व्यापक है अत: अस्तिता सामान्य स्वभाव है । (२) विशेष स्वभाव : जो अनित्य, सावयव, अनेक. सक्रिय और असर्वगत हो वह विशेष स्वभाव है । जैसे ज्ञानादि गुण ।। सब पदार्थ सामान्य विशेष स्वभावमय होते हैं । द्रव्य में सामान्य स्वभाव न होने पर उसकी वस्तु-सत्ता ही घटित नहीं हो सकती और विशेष स्वभाव न होने पर कार्य नहीं हो सकता अर्थात् पर्याय नहीं हो सकती । अतः सामान्य स्वभाव के बिना विशेष स्वभाव नहीं रह सकता और विशेष स्वभाव के बिना सामान्य स्वभाव नहीं रह सकता । अतः आत्मसाधना में भी उन दोनों की समान उपयोगिता है । नयभेद से उनका विवेक करने और भूमिका के अनुसार उनका प्रयोग करने से वे बहुत लाभदायक बनते हैं । ध्यान दशा में सामान्य स्वभाव का प्रयोग : साधक अपने केवलज्ञानादि विशेष गुणों को, जो कर्म से आवृत हैं उन्हें निरावरण (प्रकट) करने के लिए पूर्ण शुद्धगुणी परमात्मा की स्तुति, भक्ति और रूपस्थ-ध्यानादि द्वारा उनके स्वरूप में एकाग्र (तन्मय) बनकर अपनी आत्मसत्ता भी 'पूर्ण शुद्ध गुण-पर्यायमयी है' ऐसी भावना भाता है । इसी तरह, जारिस सिद्धसहावो, तारिस भावो हु सबजीयाणं । (सिद्धप्राभृत) अर्थ : जैसा परमात्मा का शुद्धस्वभाव है वैसा ही सर्व जीवों की आत्मा का भी स्वभाव है। क्योकि, एगे आया । (सुयगडांग) अर्थ : प्रत्येक जीव की जीवत्व जाति एक ही है, वह कदापि नहीं बदलती । तथा, जीवो जीवत्वास्थ ः सिद्धः । अर्थ : सिद्धता ही जीव का अपना स्वरूप है । ज्ञानादि विशेष स्वभाव कर्म से आवृत्त होते हुए भी सामान्य स्वभाव (शुद्ध आत्मसत्ता) स्फटिकरत्न की तरह निरावरण है । ऐसी शुद्ध भावना से भावित हुआ आत्मा जब अपने आत्मस्वरूप का बार-बार स्मरण करता है, ध्यान करता है, तब उसे स्वरूप-रमणता प्राप्त होती है और आत्मानुभव के अमृत का आस्वादन करता हुआ आत्मा स्वरूप में मग्न बनता है । व्यवहार भूमिका में विशेष स्वभाव का प्रयोग : साधक को व्यवहार दशा में पर-पुद्गल के योग से रागद्वेष अथवा विषय-कषाय से अपनी आत्मा को लिप्त हुआ जानकर उसे अशुद्ध समझना चाहिए । मैं पुद्गल का भोगी बनकर उसमें ही आसक्त बनता हूँ, जड़ पदार्थों में इष्टानिष्ट की कल्पना करके राग-द्वेष करता हूँ, सब पर-पदार्थों को अपना समझता हूँ, उन सब में कर्तृत्व का अभिमान करता हूँ । इस प्रकार पर-पदार्थों में मोहित बनकर नयेनये अशुभ कर्मों का बंध करके चार-गतिरूप संसार में परिभ्रमण कर रहा हूँ। पर-पुद्गल पदार्थों की आसक्ति से मेरी आत्मा में राग-द्वेष की परिणति होती रहती है । जैसे स्फटिक रत्न के पीछे रखे हए नीले या लाल वस्त्र के योग से स्फटिक भी नीला या लाल दिखाई पड़ता है परन्तु उस वस्त्र को हटा लेने से वह स्फटिक मूलत : श्वेत, उज्वल स्वरूपवाला दिखाई देने लगता है। उसी तरह स्फटिक के तुल्य स्वच्छ, निर्मल मेरी आत्मा में से राग-द्वेष की मलिन परिणति को दूर हटा देने का पुरुषार्थ करने से आत्मा के शुद्ध स्वरूप को देखा जा सकता है, जाना जा सकता है और अनुभव किया जा सकता है । पर-पुद्गलानुयायी बनी आत्मशक्तियों को अन्य शुभ आलम्बन के बिना स्वयं आत्मस्वरूप में नहीं जोड़ा जा सकता । इसलिए मुझे सर्वप्रथम जिनके सर्व विशेष स्वभाव (ज्ञानादि गुण) पूर्ण शुद्ध रूप में प्रकटित हैं, उन मेरे सजातीय अरिहन्त परमात्मा के साथ प्रोति, भक्ति, आज्ञापालन और ध्यानादि द्वारा आत्म-शक्तियों को जोड़ना चाहिए जिससे परमात्म-स्वरूप में तन्मय बनी हुई मेरी ज्ञानादि शक्तियाँ, आत्मस्वरूप को यथार्थ रीति से पहचानकर उसमें तन्मय बन सकें । इस प्रकार विचारणा करके साधक परमात्मा की द्रव्यपूजा, भावपूजा, भक्ति और आज्ञापालन आदि करते करते जब ध्यानावस्था में आकर For Personal & Private Use Only ૨૯૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ निश्चल-ध्यान को सिद्ध करने का प्रयास करता है तब वह आत्मा निश्चल, निर्मल और निर्विकल्प आत्मस्वरूप का अनुभव कर सकता है । इस प्रकार नयसापेक्ष भूमिकाभेद से सामान्य और विशेष स्वभाव की मुख्यता और गौणता होती है। उसका विवेक अनुभवी सद्-गुरुवर्यों के पास से प्राप्तकर साधक आत्माओं को आध्यात्मिक साधना में उसका प्रयोग करना चाहिए । ज्ञानसार अष्टक में भी पूर्वोक्त विचारणा के लिए कहा है कि - अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः । शुद्धयत्यलिप्त्या ज्ञानी, क्रियावान् लिप्तया दृशा ।। अर्थ : निश्चयनय की दृष्टि से सर्व जीवात्मा कर्म से अलिप्त हैं और व्यवहारनय की दृष्टि से सर्व जीवात्मा कर्म से लिप्त हैं । सम्यग्ज्ञानी अलिप्त-दृष्टि से शुद्ध होता है और क्रियावान् लिप्त-दृष्टि से शुद्ध बनता है । साधक के लिए साधना में दोनों दृष्टियों की समान आवश्यकता है तथापि भूमिका के भेद से जब एक की मुख्यता होती है तब दूसरी की गौणता हो जाती है, परन्तु इससे इन दोनों की शक्तियों में कोई न्यूनाधिकता नहीं होती । अपनी अपनी भूमिका में दोनों की प्रधानता होती है अत : दोनों की शक्ति एक सरीखी होती है ।। अध्यात्म-साधना में महान् उपयोगी परा-भक्ति (अरिहन्त परमात्मा की शुद्ध भावपूजा) का रहस्य तथा उसकी प्राप्ति के उपायों का निर्देश इस प्रकार किया गया है - प्रथम गाथा में 'धर्म जगनाथनो धर्म शुचि गाइए, आपणो आतमा तेहवो भावीए'- इस पंक्ति के द्वारा परा-भक्ति के प्रथम सोपान के रूप में शुद्धधर्म की स्तुति और परमात्मा-प्रभु के साथ तुल्यता-भावन करने की सूचना की गई है । 'जाति जसु एकता तेह पलटे नहि, शुद्ध गुण पज्जवा वस्तु सत्तामयी'- इस पंक्ति के द्वारा प्रभु के साथ एकता-तन्मयता साधने की सूचना है । प्रभु के साथ एकमेक-तन्मय बनने की रुचि सम्यग्दर्शन है, उसके उपायों का ज्ञान सम्यग्ज्ञान है और तन्मयता का अनुभव सम्यक्चारित्र है । पराभक्ति, समाधि, मग्नता आदि पर्यायवाची शब्द हैं । पदस्थ-ध्यान में जापादि द्वारा नाम-अरिहन्त के साथ एकता सिद्ध की जाती है । रूपस्थ-ध्यान में जिनमूर्ति के ध्यान से स्थापना-अरिहन्त' के साथ एकता साधी जाती है । पिण्डस्थ-ध्यान के द्वारा 'द्रव्य-अरिहन्त' के साथ एकता सिद्ध की जाती है । रूपातीत-ध्यान के द्वारा 'भाव-अरिहन्त' के साथ एकता स्थापित की जाती है । अरिहन्त के ध्यान में तन्मय बना हुआ आत्मा आगम से ‘भाव-अरिहन्त' कहा जाता है | एकता-भावना से ही अभेद-प्रणिधान सिद्ध होता है और अभेद-प्रणिधान ही तात्विक भाव-नमस्कार या परा-भक्ति है । उसके सतत अभ्यास से आत्मा ओर परमात्मा के बीच का अन्तर दूर हो जाता है । प्रत्येक्ष मुमुक्षु आत्मा को पास में रहे हुए अन्तर्यामी प्रभु के साथ मिलने का अर्थात् आत्मस्वरूप में तन्मयता साधने का अभ्यास अवश्य करना चाहिए। यही सर्व योगों का सार है, यही सर्व आगमों का परम रहस्य है । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૧૫(૧) શ્રી ધર્મનાથ ભગવાન ૧૫(૨) પૂ. આચાર્ય ભગવંત ઉપદેશ આપે છે. લોભના કારણે શેઠની સર્પયોનિમાં ઉત્પત્તિ - કર્મના સંદર્ભમાં આ વિચારવા જેવું છે. हुमो गाथा - ६. १५(3) मधुलि हुमो गाथा - ६, संसारनु स्व३५. बतायु छ. भटतो भाएस, (संसारी 4) ली हाथीथी (भुत्य) या કૂવામાં પડયો. વચ્ચે આવેલી વડવાઈ (આયુષ્ય) પકડી લીધી. નીચે જોયું તો ચાર સાપ (ચાર ગતિ), ઉપર વડવાઈને કાપતા બે કાળા-ધોળા (શુક્લ-કૃષણપક્ષ) ઉંદર, હાથીએ ઝાડ હલાવતાં મધપુડામાંથી ઊડેલી મધમાખીઓ (ચિંતાઓ) કરડી, પડતું મીઠું મધ ચાખવા વિમાનમાં બચાવવા આવેલા વિદ્યાધર (સદ્ગુરુ)ને ના પાડી. ૧૫(૪) કાયોત્સર્ગમાં રહેલા આનંદ શ્રાવકને થયેલ ઉપસર્ગ. ધ્યાનસ્થ અવસ્થાના આ ચિત્ર માટે જુઓ ગાથા ૮-૧૦. ARTNERMIRINTRE For Personal & Private Use Only Jain Education Intemational ૨૯૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ 181) in Education International For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ अथ षोडश श्री शांतिजिन स्तवनम् || आँखडीए रे में आज शत्रुंजय दीठो रे - ए देशी || जगत दिवाकर जगत कृपानिधि, बाहला मारा। समवसरण मां बेठारे। चउमुख चउंविह धर्म प्रकाश. ते में नयणे दीठा रे । भविकजन हरखोरे, निरखी शांति जिणंद, भविक । उपशम रसनौ कंद, नहीं इण सरखो रे ॥१॥ ॥ ए आंकणी ॥ For Personal Private Use Only ३०१ ANON Page #305 -------------------------------------------------------------------------- ________________ अर्थ : जगत् में सूर्य के समान ज्ञान-प्रकाश के करनेवाले, सब जीवों पर परम करुणा (दया) के भण्डार ऐसे परमात्मा मुझे अत्यन्त वल्लभ हैं । जो परमात्मा समवसरण मैं बैठकर चार प्रकार के धर्म की देशना देते हैं, उन परमात्मा को मैंने शास्त्र-चक्षु से देखा है और हे भव्य जीवों ! तुम भी ऐसे शान्तिनाथ भगवान् को देखकर हर्षित बनो । सचमुच ! ये परमात्मा उपशम-समतारस के कन्द हैं, इनकी तुलना में आवे ऐसा कोई अन्य इस जगत् में नहीं है । અર્થ : જગતમાં સૂર્યની જેમ જ્ઞાન-પ્રકાશને કરનારા, સર્વ જીવો ઉપ૨ ૫૨મ કરુણા-દયાના ભંડાર એવા પ૨માત્મા મને અત્યન્ત વલ્લભ છે. જે પરમાત્મા સમવસરણમાં બેસીને ચાર પ્રકારના ધર્મની દેશના આપે છે, તે પરમાત્માને મેં શાસ્ત્ર-ચક્ષુથી જોયા છે. અને હે ભવ્ય જીવો ! તમો પણ એવા શાન્તિનાથ ભગવાનને જોઈ હર્ષ પામો. ખરેખર ! આ પરમાત્મા ઉપશમ-સમતા૨સના કંદ છે, એમની સરખામણીમાં આવે એવો બીજો કોઈ આ જગતમાં નથી. સ્વો. બાલાવબોધ : હવે, સોલમા જિન શ્રી શાંતિનાથ પ્રભુની સ્તવના કહે છે તે પ્રભુ કેહવા છે ? જગતને વિષે દિવાક૨ કેતાં સૂર્યની પર્વે જ્ઞાને કરી ઉદ્યોતના કરનાર તથા કૃપાના નિધિ એહવા પ્રભુ તે મુઝને ૫૨મ વલ્લભ છે. સમવસરણમાં બિરાજમાન થકા ચાર મુખે કરી ચાર પ્રકારના ધર્મને પ્રકાશે કેતાં ઉપદેશ કરતા થકા એવા તીર્થંકર દેવ શ્રી શાંતિનાથપ્રભુ, તે મેં નયણે કેતાં આગમશ્રવણરૂપ ચક્ષુએ દીઠા. માટે, હે ભવિક જીવો ! તુમેં જિણંદ કેતાં સામાન્ય કેવલીમાં ઈંદ્ર સમાન એહવા શ્રી શાંતિ પ્રભુને નિરખીને હરખવંત થાઓ. ઉપશમ જે પરમ ક્ષમા, તદ્રુપ જે રસ, તેનું એ કંદ છે. એના તુલ્ય બીજો કોઈ નથી, એ પ્રભુ પરમ શાંતરસમયી છે. ।। કૃતિ પ્રથમવાર્થ: || 9 || प्रातिहार्य अतिशय शोभा, वाहला मारा! ते तो कहीय न जावे रे। धूक बालकथी रवि करभरनुं, वर्णन केणी परे थावे रे।। અવિનાશો अर्थ : अरिहन्त परमात्मा के अष्ट प्रातिहार्य और चौतीस अतिशयों की शोभा का वर्णन मेरे जैसे मन्दमतिवाले से नहीं हो सकता है । उल्लू का बालक सूर्य की तेजस्वी किरणों के समूह का वर्णन कैसे कर सकता है ? અર્થ : અરિહંત પરમાત્માના અષ્ટ પ્રાતિહાર્યોની અને ચોત્રીશ અતિશયોની શોભાનું વર્ણન મારા જેવા મંદ-મતિવાળાથી થઈ શકે તેમ જ નથી. ઘુવડના બચ્ચાથી સૂર્યના તેજસ્વી કિરણોના સમૂહનું વર્ણન કેવી રીતે થઈ શકે ? સ્વો. બાલાવબોધ : વલી, પ્રભુની જે આઠ પ્રાતિહાર્યની તથા ચોત્રીશ અતિશયની શોભા, તે મુજ સરિખા વ્યામોહિ જીવથી કહી જાય નહીં. દૃષ્ટાંત-જેમ ઘૂક-બાલકથી કેતાં ઘુવડના બાલકથી, રવિ-કર કેતાં સૂર્યના કિરણોનો, ભર કેતાં સમૂહ, તેહનું વર્ણન કેવી રીતે થાય ? અર્થાત્ નહીં જ થાય. તેમ, મુજ સ૨ખાથી પણ પ્રાતિહાર્યાદિકની શોભા કહી જાય નહીં. ।। કૃતિ દ્વિતીયથાર્થ: ।। ૨ ।। For Personvate Use Only ૩૦૨ Page #306 -------------------------------------------------------------------------- ________________ वाणी गुण पांत्रीश अनोपम, वाहला मारा अविसंवाद सकोरे। भवदुख वारण शिवसुख कारण, सुधोधर्म प्ररूपेरे।। भविक॥३॥ ___ अर्थ : परमात्मा की मधुरी वाणी (देशना) अनुपम पैतीस गुणों से युक्त और अविसंवाद (परस्पर विरोधरहित) स्वरूप वाली है । एसी अपूर्व अद्भुत वाणी द्वारा प्रभु भव्य जीवों के भवदु:ख को मिटानेवाले और मोक्षसुख को देनेवाले शुद्ध-धर्म की प्ररूपणा करते हैं । ' અર્થ : પરમાત્માની મધુરી વાણી-દેશના, અનુપમ એવા પાંત્રીશ ગુણોથી યુક્ત અને અવિસંવાદ(પરસ્પર-વિરોધરહિત) સ્વરૂપવાળી છે. એવી અપૂર્વ-અભુત વાણી દ્વારા પ્રભુ ભવ્ય જીવોના ભવઃદુખને વારનાર અને મોક્ષસુખને આપનાર એવા શુદ્ધ-ધર્મની પ્રરૂપણા કરે છે. સ્વ. બાલાવબોધ : વલી, પ્રભુની જે વાણી, તેહને વિષે ઉપમા-રહિત પાંત્રીશ ગુણ રહ્યા છે. તે વાણી વિસંવાદપણાથી રહિત-અવિસંવાદ સ્વરૂપમયી છે. તે વાણીયૅ કરીને ભવ્ય જીવોના ભવ કેતા સંસારના દુઃખ નિવારવાને અર્થે અને શિવ કેતાં મોક્ષ-સુખના પ્રબલ કારણને અર્થે સૂધો કેતાં યથાર્થ ધર્મની પ્રરૂપણા શ્રી પ્રભુજી સમવસરણમાં કરે છે. ।। इति तृतीयगाथार्थः ।। ३ ।। दक्षिण पश्चिम उत्तर दिशिमुख, वाहलामारााठवणा जिन उपगारी रे। तसु आलंबन कहिय अनेके, तिहाथया समकितधारीरे॥ भविक.॥४॥ For Personal & Private Use Only 303 Page #307 -------------------------------------------------------------------------- ________________ अर्थ : समवसरण में अरिहन्त परमात्मा पूर्व सन्मुख बैठकर देशना देते हैं । व्रत लेने वाले श्रोताजन उनके सामने बैठते हैं । शेष दक्षिण, पश्चिम और उत्तर दिशाओं में प्रभु की प्रतिमाएँ विराजमान होती हैं, वे भी स्थापनाजिन होने से महान् उपकारक हैं । जिन बिन्ब के आलंबन द्वारा अनेक भव्यात्मा वहीं सम्यग्दर्शन प्राप्त करते हैं । અર્થ : સમવસરણમાં અરિહંત પરમાત્મા પૂર્વ સન્મુખ બેસીને દેશના આપે છે. વ્રત લેનાર શ્રોતાઓ તેમની સન્મુખ બેસે છે. શેષ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં પ્રભુની પ્રતિમાઓ બિરાજમાન હોય છે, તે પણ સ્થાપના-જિન હોવાથી મહાન ઉપકારક છે. જિનબિંબના આલંબન વડે અનેક ભવ્યાત્માઓ ત્યાં જ સમ્યગુ-દર્શન પ્રાપ્ત કરે છે. સ્વ. બાલાવબોધઃ તે સમવસરણમાં પૂર્વ-દિશિ સન્મુખના બારણું તો શ્રી તીર્થંકર પોતે અલગ રૂપે બેસે. અને દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશિને બારણે શ્રી અરિહંતના પ્રતિમા–બિંબ બેસે, તે પ્રતિમારૂપ ઠવણા-જિન કેતાં થાપના-જિન છે, તે ઉપગારી છે. તેહનું પણ આલંબન પામીને અનેક જન તિહાં સમવસરણને વિષે સમકિતધારી થયા. એટલે, વ્રતના લેનાર તે પૂર્વ-દિશિના બારણે બેસે અને બીજી પરિષદા મળે. - જિન-સેવનથી સમકિતનો લાભ છે, તેથી એ ધન્યતા છે. તે થાપન-નિક્ષે પાનો ઉપગાર છે. | ત્તિ વતુર્થTયાર્થઃ || 8 || घट्नय कारज सेंठवणा, વાહી ગાળાગા નચ ઇવાળા રેડ বিন্সিল অন্য খাদ্যনালি , ए आगमनी वाणीरेश | વિજા. ___अर्थ : स्थापना-जिन यानि प्रतिमा में अरिहंततारूप, सिद्धतारूप कार्य नैगमादि षड्नय की अपेक्षा से रहा हुआ है । इसी तरह सात नय की अपेक्षा से उसमें मोक्ष की निमित्त-कारणता भी रही हुई है । भव्य जीवों को मोक्षप्राप्ति में साक्षात् अरिहंत और स्थापना अरिहन्त (जिनप्रतिमा) दोनों निमित्त कारणरूप में समान है, ऐसा आगम वचन है । | અર્થ : સ્થાપના-જિન પ્રતિમામાં અરિહંતતારૂપ, સિદ્ધતારૂપ કાર્ય નૈગમાદિ ષડૂ-નયની અપેક્ષાએ રહેલું છે, તેમ જ સાતે નયની અપેક્ષાએ તેમાં મોક્ષની નિમિત્ત-કારણતા પણ રહેલી છે. ભવ્ય જીવોને મોક્ષ-પ્રાપ્તિમાં સાક્ષાત અરિહંત અને સ્થાપના-અરિહંત(જિન-પ્રતિમા) બંને નિમિત્ત કારણરૂપ સમાન છે. આ આગમ-વચન છે. સ્વો. બાલાવબોધઃ હવે, વલી વિશેષથી થાપનાનું ઉપગારીપણું તથા સત્યપણું કહે છે, તે મળે શ્રી અરિહંત તથા સિદ્ધજી પણ આપણા આત્માના નિમિત્ત-કારણ છે અને શ્રી જિન-પ્રતિમા તે પણ આપણા તત્ત્વ-સાધનનું નિમિત્ત-કારણ છે. તેહમાં, થાપના-જિનને વિષે અરિહંત-સિદ્ધપણું છ નયે છે. ઈહાં કોઈ પૂછે જે, ‘અરિહંત થયા અથવા સિદ્ધ થયા, તેહની થાપના છે. તો સાત નય મૂકીને છ નય કેમ કહો છો ?' તેહને ઉત્તર કહે છે જે- મૂલ તો થાપના-નિક્ષેપા મધ્યે થાપના તે ત્રણ નયે છે. નામસ્થાપનાનક્ષેપત્રયં સૈકામાવિનયવર્સ ત ” સત્ર ૩ીતે || અર્થ : નૈગમાદિ સાતનય અનુસારે નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણ નિક્ષેપા છે. હવે, ઈહાં નામાદિ એકેક નિક્ષેપાના ચાર ચાર ભેદ થાય છે. For Persone Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only 12 in Education International Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૬(૩) Page #310 --------------------------------------------------------------------------  Page #311 -------------------------------------------------------------------------- ________________ उक्तं च भाष्ये - “નામાં પ્રત્યે વતૂ રૂપ તિ || 9 ||'' અર્થ : નામાદિ પ્રત્યેક (નિક્ષેપ) ચાર પ્રકારના છે. તેથી પ્રથમ, એ સ્થાન એહવું નામ સ્થાપનામાં છે, તે સ્થાપનાનો ‘નામ-નિક્ષપો' છે. બીજો , એ સ્થાપના ગ્રહણ હેતુ થાય છે, તે સ્થાપનાનો ‘સ્થાપના-નિક્ષેપ’ જાણવો. ત્રીજો , સમુદાયતા-અનુપયોગતા તે સ્થાપનાનો ‘દ્રવ્ય-નિક્ષેપો' જાણવો. ચોથો, “બાપsfમળ્યો '' અર્થ : આકાર અભિપ્રાય છે. એ ધર્મને કારણિક થાય, તે થાપનાનો ‘ભાવ-નિક્ષેપો' છે. એમ, થાપના ચાર નિક્ષેપે છે. અથવા - "नत्थि नएहिं विहणं, सुत्तं अत्यो य जिणमए किंचि । ગાસM ૩ સીયાર, નવે નવસારનો ઝા || 9 ||'' ડૂત || (વિ. . T. ૨૨૭૭) અર્થ : જિન-મતમાં કોઈ પણ સૂત્ર અને અર્થ નયોથી રહિત નથી પરંતુ નય-વિશારદો (યોગ્ય) શ્રોતાઓને પ્રાપ્ત કરીને (જ) નયને વર્ણવે તેથી, શ્રી અરિહંત તથા સિદ્ધજીની સ્થાપના છે, તે માટે તેહના નય કહે છે જે – (૧) જે સ્થાપના દિઠે અરિહંત-સિદ્ધનો સંકલ્પ સ્થાપનામાં થાય છે અથવા અસંગાદિ તદાકારારૂપ અંશ એ સ્થાપનામાં છે, તે ‘નગમ-નય’ થાપના. (૨) અરિહંત તથા સિદ્ધના સર્વ ગુણનો સંગ્રહ-બુદ્ધિ ધરીને થાપના કરી છે, તે માટે એ ‘સંગ્રહ-નય’ અરિહંત-સિદ્ધરૂપ સ્થાપના છે. (૩) અરિહંત-આકારને વંદન-નમનાદિ સર્વ વ્યવહાર શ્રી અરિહંતનો થાય છે, તેનું કારણપણું એ થાપનામાં છે, તે ‘વ્યવહાર-નય’ થાપના કહિયેં. (૪) એ પ્રતિમારૂપ થાપના દેખી સર્વ ભવ્યને બુદ્ધિનો વિકલ્પ એહવો ઉપજે છે કે – એ શ્રી અરિહતજી છે. તે વિકલ્પ જ સ્થાપના કરી છે, તે ઋજુસૂત્ર-નય સ્થાપના છે. (૫) “અરિહંત', ‘સિદ્ધ’ એહવો શબ્દ- “ઢું પ્રતિકત્રસિદ્ધમ્'' અર્થ : આ પ્રવૃત્તિ અને પ્રત્યયથી સિદ્ધ છે. ઈહાં પ્રવૃત્ત છે, તે શબ્દ-નય સ્થાપના જાણવી. (૬) અરિહંતના પર્યાય વીતરાગ, સર્વજ્ઞ, તીર્થકર, તારક, જિન, પારંગત ઈત્યાદિ સર્વ-પર્યાયની પ્રવૃત્તિ પણ સ્થાપના મળે છે, તે સમભિરૂઢ-નય સ્થાપના થઈ. પરંતુ, કેવલજ્ઞાન-કેવલદર્શનાદિ ગુણ, ઉપદેશકતા તે ધર્મ, ધ સ્થાપનામાં નથી. માટે ‘એવંભૂત-નય’નો ધર્મ તે એ સ્થાપનામાં નથી. તેથી, એ ઠવણા કેતાં થાપના, તે કાર્ય કેતાં નિષ્પન્નતા અરિહંત-સિદ્ધતારૂપ, તે ષટ્ કેતાં છ નયે છે. એક એવંભૂતનયે નથી, કેમકે “એવંભૂત-નય’ તે શ્રી અરિહંત-સિદ્ધને 2 વિષે જ છે. તે માટે કાર્યપણે અરિહંત મળે પણ છે નય છે. ઈહાં, સ્થાપના-નિક્ષેપમાં શ્રી વિશેષાવશ્યક આદિના ! – ત્રણ નય કહ્યા છે અને ઈહાં છ નય કહ્યા, તે ઉપચારભાવનાઓં કહ્યા છે. સમભિરૂઢનું લક્ષણ-વચન પર્યાયવર્તિ , છે. તે લક્ષણ ઈહાં પહોંચે છે, તે માટે એ છ નય કહ્યા. હવે, એ શ્રી જિન પ્રતિમારૂપ સ્થાપના, તે સમકિતિ, દેશ-વિરતિ, સર્વવિરતિને મોક્ષ-સાધનનું નિમિત્ત-કારણ છે, તે નિમિત્ત-કારણ સાત નયે છે. તે કારણનો ધર્મ કર્તાને વશ છે. તે નિમિત્ત-કારણપણું સાત નર્યું છે તે કહે છે – (૧) સંસારાનુયાયી જીવને એ જિન-પ્રતિમા દીઠ અરિહંતનું સ્મરણ થાય છે અથવા જિન-પ્રતિમા દીઠે જિન-વંદને જીવની સન્મુખતા થાય છે. તેવારે સન્મુખતાનો જે નિમિત્ત તે “નૈગમ-નય’ નિમિત્ત કારણપણું છે. (૨) જિન-પ્રતિમા દીઠે સર્વ ગુણનો સંગ્રહ થાય છે. સાધકતાની ચેતનાદિ સર્વનો સંગ્રહ તે તત્ત્વની અભુતતાને સન્મુખ થાય છે, તે ‘સંગ્રહ-નય’ નિમિત્ત. (૩) વંદન-નમનાદિક સાધક-વ્યવહારનું નિમિત્ત, તે ‘વ્યવહાર-નય' નિમિત્ત. (૪) તત્ત્વ-ઈહારૂપ ઉપયોગ સમરવાનો નિમિત્ત, તે ‘ઋજુસૂત્ર-નય’ નિમિત્ત. (૫) સંપૂર્ણ અરિહંતપણાના ઉપયોગે જે ઉપાદાન એ નિમિત્તે તત્ત્વ-સાધને પરિણમ્યો, તે ‘શબ્દ-નય’ થાપનાનો નિમિત્ત છે. સમકિતી પ્રમુખને એવો છે. (૬) અનેક રીતેં ચેતનાના વીર્યની પરિણતિ સર્વ સાધનતાને સન્મુખ થઈ, તે ‘સમભિરૂઢ-નય' સ્થાપનાનું નિમિત્ત-કારણપણું જાણવું. પ AS For Personal & Private Use Only - ૩૦૮ Page #312 -------------------------------------------------------------------------- ________________ (૭) એ સ્થાનાનું કારણ પામી તત્ત્વરુચિ-તત્ત્વરમણી થઈને જે શુદ્ધ શુક્લધ્યાનમાં પરિણમે, તે સંપૂર્ણ નિમિત્ત-કારણતા પામીને ઉપાદાનની પૂર્ણ કારણતા નીપની. તે ‘એવંભૂત-નય’ નિમિત્ત-કારણપણું છે. એટલે નિમિત્ત-કારણનો એ ધર્મ છે, જે-ઉપાદાનને કારણપણે પમાડે અને ઉપાદાન-કારણ, તે કાર્યપણે નીપજે. એ રીત છે. તેથી, જિન-પ્રતિમા તે મોક્ષનું નિમિત્ત-કારણ છે. તે નિમિત્ત કારણપણું સાત નયે છે. તેમાં – શથંભવાદિકને ‘શબ્દ-નય’ સીમ કારણ થયું અને પુણ્ય-રુચિને ‘વ્યવહાર-નય’ સીમ નિમિત્ત-કારણપણું થાય. તથા, માર્ગાનુસારીસમકિતીની આઠ દૃષ્ટિ જે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં કહી છે, તેમાંની આદિની ચાર દૃષ્ટિવાલાને ‘, જુસૂત્ર-નય’ સીમ નિમિત્ત-કારણપણું થાય છે. અને, પુણ્યાત્યાદિકને એ જિન-પ્રતિમા સંપૂર્ણ ‘એવંભૂત-નર્દે’ કારણરૂપ થઈ દેખાય છે. તેવારેં ઈહાં ભાવનામેં એ થયું જે થાપનાને વિષે સંપૂર્ણ સાત નયરૂપ નિમિત્ત-કારણતા છે. પછી, કાર્યનો કર્તા જિહાં સુધી એહને નીપજાવે, તેટલો નીપજે. તેથી, એ સગ-નય કેતાં સાતે નર્યો કરી કારણ-ઠાણી કેતાં નિમિત્ત-કારણપણાનું સ્થાનક છે. તે થાપના શ્રી અરિહંત-પદની ભૂલ તો દ્રવ્ય અને ભાવ એ બે નિક્ષેપાવંત છે, પરંતુ નિમિત્ત-કારણના ચાર નિક્ષેપા સાત નય સંયુક્ત છે. उक्तं च"निमित्तस्यापि सप्तप्रकारत्वं नयप्रकारेण निमित्तस्य द्वैविध्यं द्रव्यभावात् । तथोपादानस्यापि सप्तप्रकारत्वं नयोपदेशात् ।।" અર્થઃ નિમિત્ત(કારણ) પણ સાત પ્રકારનું છે. નયના પ્રકારથી નિમિત્ત(કારણ)નું દ્રવ્યથી અને ભાવથી એમ બે વિભાગ છે તથા નયના ઉપદેશથી ઉપાદાન(કારણ) પણ સાત પ્રકારનું છે. નો મદામનવં II” તિ વધનાત્ II અર્થ : નય વગરનું કોઈ નામ નથી. "नस्थि नएहिं विहूणं, सुत्तं अत्यो य जिणमए किंचि । વાસM ૩ સીયાર, નવે નવસારનો નૂગા || 9 ||'' રૂતિ || (વિ.મ.TI,૨૨૭૭) અર્થ : જિન-મતમાં કોઈ પણ સૂત્ર અને અર્થ નયોથી રહિત નથી, પરંતુ નય-વિશારદો (યોગ્ય) શ્રોતાઓને પ્રાપ્ત કરીને (જ) નયને વર્ણવે છે. માટે, નિમિત્તપણે સ્થાપના કેતાં જિન-પ્રતિમા અને જિનજી કેતાં શ્રી અરિહંત, બેહુ સમાન કેતાં તુલ્યત્વ છે એટલે વિચરતા અરિહંત તથા તેમની સ્થાપના જે મૂર્તિ, તે બહુ સમાન કેતાં બરોબર છે. તેથી, વિચરતા અરિહંત તથા તેમની સ્થાપના, એ બે સાધક જીવને નિમિત્ત-કારણ છે પણ ઉપાદાન નથી, સર્વમાં નિમિત્તતા છે. એ આગમ કેતાં સિદ્ધાંતની વાણી છે. જે- અરિહંતને વાંદ્યાનું તથા અરિહંતની પ્રતિમાને વાંદવાનું ફલ સિદ્ધાંતમાં સરખું કહ્યું છે. માટે સમાન છે. || ત પશ્ચમથાર્થઃ || ૬ || Jain Education Intemational For Personal & Private Use Only ૩૦૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ ain Education International OF Person & www.jainelibrary.ora Page #314 -------------------------------------------------------------------------- ________________ www.jane b Use J org Education international Page #315 -------------------------------------------------------------------------- ________________ साधक तीन निक्षेपामुख्य, वाहका मारा जेविणुभावनलहीयेरे उपगारी दुग भाष्ये भांख्या, भावबंदकतो ग्रहिये ।। प्रविक.॥६॥ अर्थ : नाम, स्थापना और द्रव्य-ये तीन निक्षेप भावसाधक होने से मुख्य हैं । इन तीन के बिना भाव की प्राप्ति नहीं हो सकती है। विशेषावश्यकभाष्य में भी नाम स्थापना को ही उपकारी कहा है क्योंकि परमात्मा का द्रव्य-निक्षेप पिण्डरूप है और भाव अरूपी है, अत: उनका ग्रहण नहीं हो सकता । समवसरण में विराजमान साक्षात् अरिहन्त परमात्मा के नाम और स्थापना ही छद्मस्थ जीवों के लिए ग्राह्य बनते हैं, इसलिए वे ही महान् उपकारी हैं । भाव तो वंदन करनेवाले का लेना चाहिए । | અર્થ : નામ, સ્થાપના અને દ્રવ્ય, આ ત્રણ નિક્ષેપ ભાવ-સાધક હોવાથી મુખ્ય છે. તે ત્રણ વિના ભાવની પ્રાપ્તિ થઈ શક્તી નથી. વિશેષાવશ્યકભાષ્યમાં પણ નામ અને સ્થાપનાને જ ઉપકારી કહ્યા છે, કેમ કે પરમાત્માનો દ્રવ્ય-નિક્ષેપ પિંડરૂપ છે અને ભાવ અરૂપી છે, તેથી તેમનું ગ્રહણ થઈ શકતું નથી. સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ અરિહંત પરમાત્માના નામ અને સ્થાપના જ છદ્મસ્થ જીવોને ગ્રાહ્ય બને છે, માટે તે જ મહાન ઉપકારી છે. ભાવ તો વંદન કરનારનો લેવો જોઈએ. स्वो. बालावोध : अने, नाम-स्थापना-द्रव्य, क्षेत्र निक्षेप त भावना ॥२४॥ छ. उक्तं च भाष्ये - “अहवा नामठवणादवाई भावमंगलंगाई । पाएण भावमंगल-परिणामनिमित्तभावाओ ।। १ ।।" (वि.भा.गा.५६) અર્થ : અથવા નામ, સ્થાપના અને દ્રવ્ય, (એ ત્રણે) પ્રાય કરીને ભાવ-મંગલરૂપ પરિણામમાં નિમિત્તભૂત હોવાથી ભાવ-મંગલના અંગો ( २५) . માટે, એ ત્રણે નિક્ષેપો સાધક કેતાં કારણ છે. એ ત્રણ નિક્ષેપા વિના ભાવ-નિક્ષેપો થાય જ નહીં. અને નામ તથા સ્થાપના-એ બે નિક્ષેપ ભાષ્યને વિષે ઉપગારી કહ્યા છે, તે કહે છે જે દ્રવ્ય-નિક્ષેપો છે તે પિંડરૂપ છે માટે ગ્રહવાય નહીં અને ભાવ-નિક્ષેપો તો અરૂપી છે, તે આઘના નામ તથા સ્થાપના-એ બે નિક્ષેપા વિના ગ્રહવાયે-સેવાય નહીં. તે માટે આદિના બે નિક્ષેપા, તે ઉપકારી છે. उक्तं च - "वत्थुसरूवं नाम, तप्पच्चयहेउओ सधम्मव । वत्थु नाऽणभिहाणा, होज्जाऽभावो वि वाऽवच्चो ।। १ ।। वत्थुस्स लक्खलक्खणसंववहारालऽविरोहसिद्धीओ। अभिहाणाऽहिणाओ बुद्धि सद्दो अ किरिया य ।। २ ।।" इति वाक्यात् नाम्न : प्रधानत्वं ।। (वि.भा.गा.६१/६३) अर्थ : नाम सत(वस्तु)नानिए[यम हेतुभूत होवाथी २१-धर्मनाभ वस्तु- १३५४ छे. मभिधान(नाम)वनी वस्तु ४ नथी. (33, જો તેવું હોય તો) અવાચ્યની જેમ (વસ્તુનો પણ) અભાવ થઈ જાય. વસ્તુના લક્ષ્ય, લક્ષણ અને સંવ્યવહારની નિર્વિરોધ-સિદ્ધિ તથા બુદ્ધિ, શબ્દ અને ક્રિયા એ સર્વ (વસ્તુના) નામને આધીન છે. ।। गाथा ।। “आगारोऽभिप्पाओ बुद्धि किरिया फलं च पाएण । जह दीसइ ठवणिदे, न तहा नामे न दविंदे ।। १ ।। Jain Education Intemational For Personal & Private Use Only ૩૧૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ आगारो च्चिय मइ-सद्द-वत्थु-किरिय-फलाऽभिहाणाई । TETVમાં સવં, નમUTTT તરં નત્રિ ||૨||'' ત્યારે IT (વિ.HT.T.૧૩/૬૪) અર્થ : સ્થાપના-ઈન્દ્રમાં જે પ્રમાણે આકાર, અભિપ્રાય, બુદ્ધિ, ક્રિયા અને ફળ જણાય છે, તે પ્રમાણે નામ-ઈન્દ્ર અને દ્રવ્ય-ઈન્દ્રમાં નથી જણાતા. આકાર એ જ મતિ, શબ્દ, વસ્તુ, ક્રિયા, ફળ અને નામાદિ છે. સર્વ (વસ્તુ) આકારમય (જ) છે, કારણ કે આકાર વગરની (કોઈ વસ્તુ છે જ) નહિ. તે માટે, નામ તથા થાપના-એ બે નિક્ષેપા ઉપગારી છે અને મોક્ષ સાધવામાં સંવર-નિર્જરા કરવાને તો વંદકનો ભાવ જે છે તે ગ્રહવો. કેમ ? જે શ્રી અરિહંતનો ભાવ-નિક્ષેપો તો શ્રી અરિહંતને વિષે જ છે. તે જો પ૨-જીવને તારે તો કોઈ જીવને સંસારમાં રહેવું પડે નહીં. તે તો થાતો નથી પરંતુ આપણો ભાવ અરિહંતાલંબની થાએ, તો મોક્ષમાર્ગ લહિયેં. તે માટે, પ્રભુની સ્થાપના તથા નામના નિમિત્તથી પણ સાધકનો ભાવ સમરે, તેથી નામ તથા થાપના-એ બે જ ઉપગારી છે. વલી, સમવસરણમાં બિરાજમાન શ્રી અરિહંત, તેહનું પણ નામ તથા આકાર સર્વ જીવને ઉપગારી થાય છે. તેથી જ છદ્મસ્થને ગ્રાહ્ય છે. અવલંબાય, તે માટે નામ, થાપના પ્રમાણ છે. નિમિત્તાલબીરૂપી ગ્રાહકને શ્રી જિન-થાપના તે પુષ્ટ-નિમિત્ત છે. | ત પ થાર્થઃ || ૬ || a[પ્રૌણાનિત ત્રિ, વહિલ. માપ/ કોમેતારાથોશ #ાત્રાના ઉંઝાર , ચ થોભ્યતા સાથી 10 દિક્ષીણી अर्थ : समवसरण में विराजमान स्थापना-जिन के आलंबन से जो मेरी चेतना की अभेदता (अभेद-प्रणिधान) की वृद्धि-सिद्धि हुई है, उससे अनुमान होता है कि मेरी आत्मा में सम्पूर्ण शुद्ध स्वभाव को प्रकट करने की योग्यता रही हुई है अर्थात् अल्पकाल में ही आत्म-स्वभाव में रमणता-तन्मयता प्राप्त होगी । ' અર્થ : સમવસરણમાં બિરાજમાન સ્થાપના-જિનના આલંબને જે મારી ચેતનાની અભેદતા (અભેદ-પ્રણિધાન)ની વૃદ્ધિ-સિદ્ધિ થઈ છે, તેથી એ અનુમાન થાય છે કે, મારા આત્મામાં સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની યોગ્યતા રહેલી છે એટલે કે, અલ્પકાળે જ આત્મસ્વભાવમાં પૂર્ણ રમણતા-તન્મયતા પ્રાપ્ત થશે. | સ્વો. બાલાવબોધ : તે માટે, ઠવણા-સમોસરણું એટલે મૂલગો સમોસરણ તો શ્રી જિનરાજ વિચરતા હતા તે કાલે તો એ મારો જીવ કોઈ ગત્યંતરમાં હતો, તે હમણાં આ ભવમાં સમોસરણની થાપના કરી. | તિહાં, જિન-મુદ્રા દેખીને જિનરાજના ગુણાવલંબી ચેતના કરી, પછી તે સેવના કરતાં પ્રભુજી સિદ્ધાવસ્થારૂપ પરમ અનંત-ગુણીના સ્વરૂપથી જે માહરી ચેતનાની અભેદતા-એકત્વપરિણામતા, તે વાધિ કેતાં વધી. તેવારે, એ આત્માને એવો અનુમાન સંધ્યો જે, તન્વી-દેવથી અભેદપણું બહુમાનપણે ભલ્યું, તો એમ જાણું જે- એ માહારો આત્મસ્વ-સ્વભાવ અનંત જ્ઞાનાદિ પૂર્ણાનંદ-ગુણની વ્યક્તિ કેતાં પ્રગટતાનું થવું, તેહની યોગ્યતા સાધિ. એમ અનુમાને નિરધારી એટલે એ જીવ સદા-સર્વદા વિષયરંગી હતો, તે તત્ત્વી પ્રભુ નિર્વિષયીને રંગે રમ્યો તો કોઈક અવસરેં સ્વરૂપ-રમણી થાશે. એહવું અનુમાન થયું. For Personal & Private Use Only ૩૧૩. Page #317 -------------------------------------------------------------------------- ________________ જો, કારણથી અભેદ થયો તો કારજ નીપજાવશે. એ પલટવાપણું અનંતે કાલે ન થયું હતું, તે થયું. તો એ દ્રવ્યમાં પલટવાની યોગ્યતા છે. અનાદિની ચાલથી પલટવું એ લિંગે ભવ્યતાપણાનું અનુમાન તો થાય છે, એટલે ભવ્યપણું જણાય છે. એ ભક્તિની બહુલતાર્થે હર્ષનું વચન छ. ।। इति सप्तमगाथार्थ : ।। ७ ।। भलैथयु में प्रभु गुण गाया. वाहलामारा रसनानो कह लीधोरे। 'देवचंद्र कहे माहारा मननो, सकल मनोरथ सीधोरे। भविक.॥८॥ अर्थ : बहुत अच्छा हुआ कि मैंने प्रभु के गुणगान किये और रसना का वास्तविक फल प्राप्त किया अर्थात् वाणी को सार्थक बनाया । देवचन्द्र मुनि कहते हैं कि- 'आज मेरे मन के सफल मनोरथ पूर्ण हुए हैं ।' અર્થ : બહુ સારું થયું કે મેં પ્રભુનાં ગુણ-ગાન કર્યા અને રસનાનું વાસ્તવિક ફળ પ્રાપ્ત કર્યું, અર્થાત્ વાણીને સાર્થ ક કરી દેવચંદ્ર મુનિ કહે છે है, 'मा४ भा। सब मनोरथो पू िथया.' સ્વો. બાલાવબોધ : માટે, હે પ્રભુ ! આજ મુજને ભલું કેતાં અત્યંત રૂડું થયું, જે મેં પ્રભુ શ્રી સોલમાં શાંતિનાથ પરમાત્મા પરમ શાંત-રસમયી, તેના ગુણની સ્તવના કરી. તેથી, મેં માહરી રસના કેતાં રસેંદ્રિ જે જિલ્લા, તેનું રુડું ફલ લીધું, એટલે રસનાનું સાર્થકપણું થયું. એહવા હર્ષ સહિત ‘દેવચંદ્ર' નામા મુનિ કહે છે જે, માહારા મનનો જે મનોરથ હતો, તે સકલ કેતાં સંપૂર્ણપણે સીધો કેતા સિદ્ધ થયો. ।। इति अष्टमगाथार्थः ।।८।। ।। इति षोडश श्री शांतिनाथ स्तवनम् ।। १६ ।। For Personal & Private Use Only ૩૧૪ Page #318 -------------------------------------------------------------------------- ________________ EN ANAAAQA OY Jain Education 28() Page #319 -------------------------------------------------------------------------- ________________ OLUN Stor Personal & Private SEOHY gallery and Education International 15() Page #320 -------------------------------------------------------------------------- ________________ BOBODO Page #321 -------------------------------------------------------------------------- ________________ સોળમા સ્તવનનો સાર... આ સ્તવનમાં શાસ્ત્રોક્ત યુક્તિઓ દ્વારા જિન-પ્રતિમાની ઉપકારકતા બતાવવામાં આવી છે. જિન-પ્રતિમામાં અપેક્ષાએ અરિહંતપણું અને સિદ્ધપણું રહેલું છે. એમ ત્રણ કે છ નયનું માનવું છે, તે આ પ્રમાણે : (૧) નગમ-નય : જિન-પ્રતિમાના દર્શનથી શ્રી અરિહંત દેવ તથા સિદ્ધ પરમાત્માનો સંકલ્પ પ્રતિમામાં થાય છે. જેમ કે, ‘આ અરિહંત કે સિદ્ધ ભગવાન છે.” અથવા અસંગાદિ ગુણોથી પૂર્ણ અને શાંત-સુધારસમય તદાકારરૂપ અંશ પ્રતિમામાં રહેલો છે. માટે નેગમ-નયના મતે જિન-પ્રતિમા એ અરિહંત તથા સિદ્ધ સ્વરૂપ છે. (૨) સંગ્રહ-નય : બુદ્ધિ દ્વારા શ્રી અરિહંત કે સિદ્ધ પરમાત્માના સર્વ ગુણોનો સંગ્રહ કરીને પ્રતિમા ઘડવામાં આવી છે. તેથી સંગ્રહ-નયની અપેક્ષાએ પ્રતિમા અરિહંત કે સિદ્ધરૂપ છે. (૩) વ્યવહાર-નય : પ્રતિમાનાં દર્શન, વંદન, નમસ્કાર અને પૂજન વખતે સર્વ વ્યવહાર અરિહંત કે સિદ્ધ પરમાત્માને ઉદ્દેશીને થાય છે, જેમ કે, હું અરિહંતનાં દર્શન, વંદન, પૂજનાદિ કરું છું. આમ વ્યવહાર-નય પણ જિનપ્રતિમાને અરિહંત કે સિદ્ધ માને છે. (૪) ઋજુસુત્ર-નય : જિન-પ્રતિમા જોઈને સર્વ ભવ્યાત્માઓને આ અરિહંત કે સિદ્ધ પરમાત્મા છે એવો વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એ | વિકલ્પ વડે જ પ્રતિમાની સ્થાપના થયેલી છે. આ રીતે 22 જુસૂત્ર-નયની દૃષ્ટિથી પ્રતિમા અરિહંત કે સિદ્ધરૂપ છે. (૫) શબ્દ-નય : અરિહંત અને સિદ્ધ શબ્દની પ્રવૃત્તિ જિન-પ્રતિમામાં થાય છે, માટે શબ્દ-નયે પ્રતિમા અરિહંત કે સિદ્ધ છે. (૬) સમભિરૂઢ-નય : અરિહંતના પર્યાયવાચી શબ્દો સર્વજ્ઞ, તીર્થકર, જિનેશ્વર, જિન વગેરેની પ્રવૃત્તિ પણ પ્રતિમામાં થાય છે. તેથી, સમભિરૂઢ-નયે પણ પ્રતિમા અરિહંત કે સિદ્ધ છે. પરંતુ, કેવલજ્ઞાનાદિ ગુણો કે સિદ્ધત્વ પ્રતિમામાં નહિ હોવાથી એવંભૂત-નયની પ્રવૃત્તિ ભાવ અરિહંત અને ભાવ-સિદ્ધમાં જ થાય છે. પ્રથમના ત્રણ નયની વિચારણા વિશેષાવશ્યકભાષ્યમાં પણ ઉપર્યુક્ત રીતે કરવામાં આવી છે. બાકીના ત્રણ નાની વિચારણા ઉપચારથી જાણી લેવી. | જિન-પ્રતિમા એ મોક્ષનું પ્રધાન નિમિત્ત(કારણ) છે. તેથી નિમિત્ત-કારણરૂપે સાતે નયોની અપેક્ષાએ પ્રતિમા અને સાક્ષાત્ અરિહંત-બંને સમાન ઉપકારી છે. નેગમાદિ સાતે નયો દ્વારા જિન-સ્થાપનાની નિમિત્ત- કારણતા આ પ્રમાણે છે – (૧) સંસારી જીવને જિન-પ્રતિમા જોવાથી અરિહંતનું સ્મરણ થાય છે અથવા જિન-પ્રતિમાના વંદનથી જીવ પોતાના સ્વભાવને સન્મુખ થાય છે. આ ‘નૈગમ-નય’ પ્રતિમાની નિમિત્ત-કારણતા છે. (૨) જિન-પ્રતિમા જોતાં પ્રભુના સર્વ ગુણોનો સંગ્રહાત્મક રૂપે બોધ થાય છે અને તે આત્મ-તત્ત્વની સન્મુખતામાં અદ્ભુત સહાય કરે છે. તે ‘સંગ્રહ-નવે’ નિમિત્ત-કારણતા છે. (૩) જિન-પ્રતિમાને થતા વંદન-નમસ્કારાદિનો વ્યવહાર એ મોક્ષ-સાધક છે, માટે આત્મ-સાધનામાં તત્પર બનેલા સાધકને સાધનામાં નિમિત્ત-કારણ જિન-પ્રતિમા છે. આ ‘વ્યવહાર- નયે' નિમિત્ત-કારણતા છે. (૪) જિન-પ્રતિમાનાં દર્શનથી આત્મ-તત્ત્વની ઈહા-ઈચ્છારૂપ ઉપયોગ ઉત્પન્ન થાય છે. જેમ કે- હું પણ ક્યારે આવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામીશ ? આ ઋજુસૂત્ર-નયે પ્રતિમાની નિમિત્ત-કારણતા છે. (૫) જિન-પ્રતિમાના આલંબન દ્વારા આત્માની ઉપાદાન-શક્તિ પ્રગટ થઈ અર્થાત્ સમ્યગુ-દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થઈ, તે ‘શબ્દ નયે' પ્રતિમાની નિમિત્ત-કારણતા છે. (૬) પ્રતિમાના આલંબને અનેક પ્રકારે જ્ઞાનાદિ ગુણોની પ્રવૃત્તિ એટલે કે આત્મ-સ્વભાવ સન્મુખ થવાથી તત્ત્વ રમણતા પ્રાપ્ત થાય છે, તે ‘સમભિરૂઢ-નય’ની અપેક્ષાએ પ્રતિમાની નિમિત્ત-કારણતા છે. (૭) પ્રતિમાના નિમિત્તથી આત્મ-સ્વભાવમાં રમણતા થતાં જ્યારે શુદ્ધ શુક્લ-ધ્યાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે સંપૂર્ણ નિમિત્ત-કારણતાના યોગે ઉપાદાનની પૂર્ણ કારણતા પ્રગટે છે તે પ્રતિમાની ‘એવંભૂત-નયે' નિમિત્ત-કારણતા છે. નિમિત્ત-કારણનો એવો સ્વભાવ છે કે, તે અવશ્ય ઉપાદાન-કારણતા ઉત્પન્ન કરે છે અને ત્યાર પછી ઉપાદાન-કારણ કાર્યરૂપ પરિણમે આ પ્રમાણે, જિન-પ્રતિમા મોક્ષનું નિમિત્ત-કારણ છે, માટે સર્વ યોગોની સિદ્ધિ પ્રતિમાના આલંબનથી થાય છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં મિત્રાદિ યોગની જે આઠ દૃષ્ટિઓ બતાવવામાં આવી છે, તેમાંથી મિત્રા, તારા, બલા અને દીપ્રા દૃષ્ટિની પ્રાપ્તિ સુધી યથાયોગ્ય રીતે જુસૂત્ર-નયે જિન-પ્રતિમાની નિમિત્ત-કારણતા ઘટાવી શકાય છે. જિન-પ્રતિમાના આલંબનથી મિત્રા-દૃષ્ટિની ભૂમિકા પ્રાપ્ત થાય, તો નૈગમ-નયની અપેક્ષાએ તેની કારણતા ઘટાવી શકાય. આ રીતે ઉપરની બાકીની દૃષ્ટિઓમાં અનુક્રમે સંગ્રહ-વ્યવહાર, ઋજુસૂત્ર-નય માટે પણ સમજવું. For Personal & Private Use Only ૩ ૧૮ www.ainelibrary.org Page #322 -------------------------------------------------------------------------- ________________ જિન-પ્રતિમાનાં દર્શનથી સ્થિરા-દષ્ટિ અર્થાત્ સમ્યગ્-દર્શનની પ્રાપ્તિ થાય તો ‘શબ્દ-નયે’ નિમિત્ત-કારણતા જાણવી. આ રીતે, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તદશારૂપ ‘કાંતા-દૃષ્ટિ’ અને ‘પ્રભા-દૃષ્ટિ’ની પ્રાપ્તિ જિન-પ્રતિમાના આલંબને થાય, તો ‘સમભિરૂઢ-નય’ની અપેક્ષાએ તેની નિમિત્ત-કારણતા છે. અને, શુદ્ધ શુક્લ-ધ્યાનની પ્રાપ્તિ એટલે કે ‘પરા-દૃષ્ટિ’ની પ્રાપ્તિ થાય, તો ‘એવંભૂત-નયે’ પ્રતિમાની નિમિત્ત-કારણતા જાણવી. અહીં પરા-ભક્તિની પરાકાષ્ઠા હોય છે. જિન-પ્રતિમાના દર્શન-વંદનથી યોગની ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ‘યોગવિંશિકા'માં બતાવેલા પાંચે સ્થાનાદિ - (સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને, અનાલંબન) યોગોમાં જિન-પ્રતિમાના આલંબનને ચોથા ‘આલંબન-યોગ' તરીકે દર્શાવેલ છે. અર્થાત્, પ્રતિમાના આલંબનથી ‘આલંબન-યોગ'ની પ્રાપ્તિ થાય છે, તે સિવાય યોગની સિદ્ધિ થતી નથી. માટે જિન-પ્રતિમા એ સર્વ યોગોને ઉત્પન્ન કરનાર હોવાથી યોગ-જનની છે. જિન-પ્રતિમાથી ચાર અનુષ્ઠાનોની સિદ્ધિ : જિન-પ્રતિમાના દર્શનથી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્તિ-અનુષ્ઠાન પ્રગટ થાય છે. તથા, તેમના કહેલા ધર્મ-તત્ત્વને જાણવાની તેમજ તેનું વિધિ-પૂર્વક પાલન કરવાની અભિલાષારૂપ ‘વચન-અનુષ્ઠાન’ ઉત્પન્ન થાય છે અને શાસ્ત્રોક્ત અનુષ્ઠાન પાલન દ્વારા ક્રમશઃ ‘અસંગ-અનુષ્ઠાન'ની પ્રાપ્તિ થાય છે. જિન-મૂર્તિ એ મૂર્તિમંત આલંબન છે. તેના રૂપસ્થ-ધ્યાનથી ‘અરૂપી-રૂપાતીતધ્યાન’ ઉત્પન્ન થાય છે, ‘રૂપાતીત-ધ્યાન' આલંબનયોગને પ્રગટ કરે છે અને ‘આલંબન-યોગ'થી અનુક્રમે કેવલજ્ઞાન, અયોગી-અવસ્થા અને સિદ્ધતા પ્રાપ્ત થાય છે. આ રીતે સર્વ યોગશાસ્ત્રોએ અને સર્વ અધ્યાત્મ-શાસ્ત્રોએ જિનમૂર્તિને મુક્તિના સર્વશ્રેષ્ઠ સાધન તરીકે વર્ણવી છે. ‘જિન પડિમા જિન સારિખી, ભાખી સૂત્ર મોઝાર'' -આ પ્રમાણે જિનાગોમાં તો જિન-મૂર્તિને જિનેશ્વર તુલ્ય જ માનવામાં આવી છે. એટલું જ નહિ પણ જિન-મૂર્તિ એ (સ્થાપનારૂપે) અરિહંત છે. એમ અભેદ-ભાવ પણ બતાવવામાં આવ્યો છે, તે પણ યુક્તિ-સંગત જ છે. જૈન-દર્શનમાં પરમાત્માનાં ‘સાકાર’ અને ‘નિરાકાર’-એમ બે સ્વરૂપ માનવામાં આવે છે. અરિહંત એ ‘સાકાર-પરમાત્મા' છે અને અપેક્ષાએ તો અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા કરતાં પણ ભવ્ય જીવો ઉપર વધુ ઉપકાર કરનારા છે. નમસ્કાર-મહામંત્રમાં સર્વપ્રથમ અરિહંત પરમાત્માને નમસ્કાર કરવામાં આવે છે, તે આ જ રહસ્યને પ્રગટ કરે છે. સમવસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્મા(ભાવ-અરિહંત)ની વાણી સાંભળીને જ અનેક ભવ્ય જીવો સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ આદિ ગુણો પ્રાપ્ત કરે છે. તેમના ભાવ-નિક્ષેપાને કે અરૂપી કેવલજ્ઞાનને કોઈ પણ છદ્મસ્થ જીવ ગ્રહણ કરી શકતો નથી, એટલે તેમની વિદ્યમાનતામાં પણ તેમનાં નામ અને સ્થાપના (આકારરૂપ મૂર્તિ) જ છદ્મસ્થ જીવોને ગ્રાહ્ય હોવાથી મહાન ઉપકાર કરે છે. પરંતુ, ભાવ-નિક્ષેપો તો અરિહંતમાં જ હોવાથી તે અન્ય જીવોને તેટલો ઉપકારક થતો નથી. જિન-નામ અને જિન-મૂર્તિ(જિન-મુદ્રા) -એ જ સર્વ કાલે સર્વ ભવ્યાત્માઓને મહાન ઉપકારક છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં નામ-નિક્ષેપાને અને સ્થાપના-નિક્ષેપાને મહાન ઉપકારી કહ્યાં છે. વિચરતાં તીર્થંકર અને તીર્થંકરની મૂર્તિ, બંને મોક્ષના નિમિત્ત-કારણ તરીકે તુલ્ય છે. સાક્ષાત્ તીર્થંકરનાં તેમ જ તેમની મૂર્તિના દર્શનવંદન-પૂજન કરવાથી ભવ્ય જીવોને એક સરખો ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે. અને, તેથી જ જિન-વંદન અને મૂર્તિ-વંદનનું ફળ પણ તુલ્ય જ કહ્યું છે, અર્થાત્ તેમાં કાંઈ ન્યૂનાધિક્તા નથી. આ પ્રમાણે આગમ, અનુભવ અને યુક્તિ વગેરેથી વિચારતાં જિન-મૂર્તિની અજોડ અને અદ્ભુત ઉપકારિતા સમજી શકાય છે. મૂર્તિના આલંબનથી મુમુક્ષુ આત્મા મુક્તિના સુખનો ભોક્તા બને છે. પ્રતિમાના આલંબન વિના મોક્ષની સાચી અભિલાષા પણ જાગ્રત થતી નથી, તો પછી મોક્ષ-પ્રાપ્તિની તો વાત જ ક્યાં રહી ? આ રીતે, જિન-મૂર્તિના મહા-મહિમાને જાણીને સર્વ કોઈ ભવ્યાત્માઓએ જિન-મૂર્તિનું આલંબન સ્વીકારી, અનુક્રમે અનંત-સુખમય મોક્ષ-પદને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમશીલ બનવું જોઈએ. For Personal & Private Use Only ૩૧૯ www.jainellbrary.org Page #323 -------------------------------------------------------------------------- ________________ ( you WERS DIVA LIEGEN CHI . TUTO C OWA titucu care MANIU LUTS BUSCLOSE AVA WW JNE 9€(9) OLI CUCI om 20 SILU 3 LTH Omul Jain Education e t Personalitete www.eleyorg Page #324 -------------------------------------------------------------------------- ________________ सोलहवें स्तवन का सार... इस स्तवन में शास्त्रोक्त युक्तियों द्वारा जिन-प्रतिमा की उपकारकता बताई गई है । जिनप्रतिमा में अपेक्षा से अरिहन्तपन और सिद्धपन रहा हुआ है । ऐसा तीन या छह नय का मन्तव्य है । वह इस प्रकार है - (१) नैगमनय : जिनप्रतिमा के दर्शन से श्री अरिहंत देव और सिद्ध परमात्मा का संकल्प प्रतिमा में होता है । जैसे कि- 'ये अरिहन्त या सिद्ध भगवान् हैं' अथवा असंगादि गुणों से पूर्ण और शान्त-सुधारसमय तदाकारतारूप अंश प्रतिमा में रहा हुआ है, अत: नैगमनय के मत से जिनप्रतिमा अरिहन्त या सिद्ध स्वरूप है। (२) संग्रहनय : बुद्धि द्वारा श्री अरिहन्त या सिद्ध परमात्मा के सर्व गुणों का संग्रह करके प्रतिमा घड़ी जाती है इसलिए संग्रहनय की अपेक्षा से प्रतिमा ___ अरिहन्त या सिद्धरूप है । (३) व्यवहारनय : प्रतिमा के दर्शन, वन्दन, नमस्कार और पूजन के समय सब व्यवहार अरिहन्त या सिद्ध परमात्मा को उद्देशित करके होते हैं । जैसे कि मैं अरिहन्त के दर्शन, वंदन पूजनादि करता हूँ।' इस प्रकार व्यवहारनय भी जिनप्रतिमा को अरिहन्त या सिद्ध मानता है । (४) ऋजुसूत्रनय : जिनप्रतिमा को देखकर सब भव्यात्माओं को ये अरिहन्त या सिद्ध परमात्मा है' ऐसा विकल्प उत्पन्न होता है और इस विकल्प के द्वारा ही प्रतिमा की स्थापना हुई है । इस तरह ऋजुसूत्रनय की दृष्टि से प्रतिमा अरिहन्त या सिद्ध रूप है। (५) शब्दनय : अरिहन्त या सिद्ध शब्द की प्रवृत्ति जिनप्रतिमा में होती है अतः शब्दनय से प्रतिमा अरिहन्त या सिद्ध है । (६) समभिरूढनय : अरिहन्त के पर्यायवाची शब्द-सर्वज्ञ, तीर्थंकर, जिनेश्वर, जिन आदि की प्रवृत्ति भी प्रतिमा में होती है इसलिए समभिरूढनय से भी प्रतिमा अरिहन्त या सिद्ध है । परन्तु केवलज्ञानादि गुण या सिद्धत्व प्रतिमा में न होने से एवंभूतनय की प्रवृत्ति प्रतिमा में नहीं होती | एवंभूतनय की प्रवृत्ति भाव अरिहन्त और भाव-सिद्ध में ही होती है । प्रथम के तीन नय की विचारणा विशेषावश्यकभाष्य' में भी उपर्युक्त रीति से की गई है, शेष तीन नय की विचारणा उपचार से जान लेनी चाहिए। जिनप्रतिमा मोक्ष का प्रधान निमित्त (कारण) है अत: निमित्त कारण के रूप में सातों नयों की अपेक्षा से प्रतिमा और साक्षात् अरिहन्त-दोनों समान उपकारी हैं। नैगमादि सातों नयों द्वारा जिन स्थापना की निमित्त कारणता - (१) संसारी जीव को जिनप्रतिमा देखने से अरिहन्त का स्मरण होता है अथवा जिनप्रतिमा के वन्दन से जीव अपने स्वभाव के सन्मुख होता है । यह नैगमनय से प्रतिमा की निमित्त-कारणता है। (२) जिनप्रतिमा को देखने से प्रभु के सर्व गुणों का संग्रहात्मकरूप से बोध होता है और प्रतिमा के वन्दन से जीव अपने स्वभाव के सन्मुख होता है । यह संग्रहनय से प्रतिमा की निमित्त-कारणता है। (३) जिनप्रतिमा को किये गये वन्दन, नमस्कारादि व्यवहार मोक्षसाधक हैं अतः आत्मसाधना में तत्पर बने हुए साधक की साधना में जिन-प्रतिमा निमित्तकारण है । यह व्यवहारनय से निमित्त-कारणता है । (४) जिनप्रतिमा के दर्शन से आत्मतत्त्व की ईहा इच्छारूप उपयोग उत्पन्न होता है, जैसे कि 'मैं भी कब ऐसे पूर्ण शुद्ध स्वरूप को प्राप्त करुगां ?' यह ऋजुसूत्रनय से प्रतिमा की निमित्त-कारणता है । । (५) जिनप्रतिमा के आलम्बन द्वारा आत्मा की उपादानशक्ति प्रकट हुई अर्थात् सम्यग्दर्शनादि गुणों की प्राप्ति हुई । यह शब्दनय से प्रतिमा की निमित्त कारणता है। (६) जिनप्रतिमा के आलम्बन से अनेक प्रकार के ज्ञानादि गुणों की प्रवृत्ति अर्थात् आत्मस्वभाव के सन्मुख होने से तत्त्व रमणता प्राप्त होती है, यह समभिरूढनय की अपेक्षा से प्रतिमा की निमित्त-कारणता है । (७) जिनप्रतिमा के निमित्त से आत्मस्वभाव में रमणता होने । पर जब शुद्ध शुक्ल-ध्यान की प्राप्ति होती है तब सम्पूर्ण निमित्तकारणता के योग से उपादान की पूर्ण कारणता प्रकट होती है । यह एवंभूतनय की अपेक्षा से प्रतिमा की निमित्तकारणता है । निमित्त-कारण का ऐसा स्वभाव है कि। वह अवश्य उपादान कारणता को उत्पन्न करता है और तत्पश्चात् उपादान कारण कार्यरूप में परिणत होता है। इस प्रकार जिनप्रतिमा मोक्ष का निमित्त-कारण है अतः सर्व योगों की सिद्धि प्रतिमा के आलम्बन से होती है । योगदृष्टि समुच्चय में मित्रादि योग की जो आठ दृष्टियाँ बतलाई गई हैं उनमें से मित्रा, तारा, बला और दीपा दृष्टि की प्राप्ति तक यथायोग्य रीति से ऋजुसूत्रनय से जिनप्रतिमा की निमित्त-कारणता घटित की जा सकती है । वह इस प्रकार - जिनप्रतिमा के आलंबन से मित्रा-दृष्टि की भूमिका प्राप्त होती है तो नैगमनय की अपेक्षा से उसकी कारणता घटित की जा सकती है । इसी तरह उपयुक्त शेष दृष्टियों के विषय में क्रमशः संग्रह-व्यवहार-ऋजुसूत्रनय के लिये भी समझना चाहिए। जिनप्रतिमा के दर्शन से स्थिरा-दृष्टि अर्थात् सम्यग्दर्शन की प्राप्ति हो तो शब्दनय से उसकी निमित्त कारणता जाननी चाहिए । इस प्रकार से देशविरति, सर्वविरति अप्रमत्तदशारूप कान्ता-दृष्टि और प्रभा-दृष्टि की प्राप्ति जिनप्रतिमा के आलम्बन से समभिरूढनय की अपेक्षा से उसकी निमित्त For Personal & Private Use Only ૩૨ ૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ कारणता जाननी चाहिए । शुद्ध-शुक्ल ध्यान की प्राप्ति अर्थात् परा-दृष्टि की प्राप्ति हो तो एवंभूतनय से प्रतिमा की निमित्त कारणता जाननी चाहिए। यहां पराभक्ति की पराकाष्ठा होती है । अध्यात्म, भावना, ध्यान और समता-योग की प्राप्ति भी जिनप्रतिमा के आलम्बन से अवश्य होती है । इसी तरह इच्छायोग, शास्त्रयोग और सामर्थ्ययोग का समावेश भी उपर्युक्त योगों में हो जाने से उनकी प्राप्ति में भी जिनप्रतिमा की निमित्त-कारणता नयभेद से घटित कर लेनी चाहिए । ___ जिनप्रतिमा के दर्शन-वन्दन से योग की इच्छा, प्रवृत्ति, स्थिरता और सिद्धि प्राप्त होती है । योगविंशिका में बताये हुए पांचो स्थानादि (स्थान वर्ण अर्थ-आलम्बन-अनालम्बन) योगों में जिनप्रतिमा के आलम्बन को चौथे आलम्बनयोगके रूप में बताया है । अर्थात् प्रतिमा के आलम्बन से आलम्बनयोग की प्राप्ति होती है, जिसके बिना योग की सिद्धि नहीं होती अत : जिनप्रतिमा सर्व योगों को उत्पन्न करनेवाली होने से योगजननी है । जिनप्रतिमा से चार अनुष्ठानों की सिद्धि जिनप्रतिमा के दर्शन से जिनेश्वर परमात्मा के प्रति प्रीति-अनुष्ठान और भक्ति-अनुष्ठान प्रकट होते है । उनके द्वारा कथित धर्मतत्त्व को जानने की और उसका विधिपूर्वक पालन करने की अभिलाषारूप वचन-अनुष्ठान उत्पन्न होता है । शास्त्रोक्त अनुष्ठान के पालन द्वारा क्रमशः असंग-अनुष्टान की प्राप्ति होती है । जिनमूर्ति मूर्तिमन्त आलम्बन है । उसके रूपस्थ-ध्यान से अरूपी(रूपातीत)ध्यान उत्पन्न होता है । रूपातीत ध्यान आलम्बनयोग को प्रकट करता है और आलम्बन योग से क्रमशः केवलज्ञान एवं अयोगी अवस्था तथा सिद्धता प्राप्त होती है । इस तरह सब योगशास्त्रों ने और सब अध्यात्मशास्त्रों ने जिनमूर्ति को मुक्ति का सर्वश्रेष्ठ साधन प्ररूपित किया है । जिन पडिमा जिन सारिखी, भाखी सूत्र मोझार - इस तरह जिनागमों में तो जिनमूर्ति को जिनेश्वर तुल्य ही माना गया है । इतना ही नहीं अपितु जिनमूर्ति (स्थापना रूप से) अरिहन्त है । इस प्रकार अभेदभाव बताया गया है जो युक्तियुक्त ही है । जैनदर्शन में परमात्मा के साकार और निराकार ऐसे दो स्वरूप माने गये हैं । अरिहन्त साकार परमात्मा हैं । अपेक्षा से तो अरिहन्त परमात्मा सिद्ध परमात्मा से भी भव्य जीवों पर अधिक उपकार करनेवाले हैं । 'नमस्कार महामन्त्र' में सर्वप्रथम अरिहन्त परमात्मा को नमस्कार किया जाता है जो इसी रहस्य को प्रकट करता है । समवसरण में विराजमान अरिहन्त परमात्मा (भाव-अरिहन्त) की सौम्य आकृति (मूर्ति) को देखकर और उनकी (साकार) वाणी सुनकर के ही अनेक भव्य जीव सम्यग्दर्शन, देशविरति और सर्वविरति आदि गुण प्राप्त करते हैं । उनके भाव निक्षेप को या अरूपी केवलज्ञान को कोई भी छद्मस्थ जीव ग्रहण नहीं कर सकता । अर्थात् उनकी विद्यमानता में भी उनके नाम और १६) For Personal & Private Use Only ૩૨ ૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૬(૯) una EYEYE h (' ા ાત્ર પૂત્થા આાની શ્રી વિજય “સરિજી મહારાજના પથ્થર પૂ.આ.મ.શ્રી વિજય હેમચંદસૂરિજી મ. ના શિષ્યરત્ન પૂ.પં.શ્રી પ્રદ્યુમ્નવિજયજી 3.4, જંગલી કારે માસક્તિ નિમિક્સગ્રની પ્રાપ્તિ અર્થે ડરાવ્યો છે. અમદાવાદ એ.સારુ,શા પૂર્ણા, www.janellbrary.org Page #327 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ आकाररूप स्थापना (मूर्ति) ही छद्मस्थ जीवों द्वारा ग्राह्य होने से महान् उपकारी हैं परन्तु भाव-निक्षेप तो अरिहन्त में ही होने से वह अन्य जीवों के लिए उतना उपकारक नहीं होता । जिननाम और जिनमूर्ति (जिनमुद्रा) ये ही सर्वकाल में सर्व भव्यात्माओं के लिए महान् उपकारक हैं। इसीलिए विशेषावश्यक भाष्य' में नाम और स्थापना निक्षेप को महान् उपकारी कहा है । विचरते हुए तीर्थंकर और तीर्थंकर की मूर्ति-दोनों ही मोक्ष के निमित्त कारण के रूप में तुल्य हैं । साक्षात् तीर्थंकर के तथा उनकी मूर्ति के दर्शन, वन्दन, पूजन करने से भव्य जीवों को एक समान भावोल्नास पैदा होता है और इसीलिए जिनवन्दन और मूर्तिवन्दन का फल भी समान कहा है अर्थात् उसमें कोई न्यूनाधिकता नहीं है । इस प्रकार आगम, अनुभव और युक्ति आदि से विचार करने पर जिनमूर्ति की अनुपम और अद्भुत उपकारिता समझी जा सकती है । मूर्ति के आलम्बन से मुमुक्षु आत्मा मुक्ति के सुख का भोक्ता बनता है। प्रतिमा के आलम्बन बिना मोक्ष की सच्ची अभिलाषा भी जागृत नहीं होती तो फिर मोक्षप्राप्ति की तो बात ही कहां रही ? । उक्त रीति से जिनमूर्ति की महामहिमा जानकर सब भव्यात्माओं को जिनमूर्ति का आलम्बन स्वीकारकर अनुक्रम से अनन्तसुखमय मोक्षपद को प्राप्त करने हेतु प्रयत्नशील बनना चाहिए । 24.cient रा ( IC . KKI . . . . .. १६(११) Jain Education Intemational For Personal & Private Use Only ૩૨૬ Page #330 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૧૬(૧) શ્રી શાંતિનાથ ભગવાન ૧૬(૨) સમવસરણમાં બિરાજમાન શ્રી શાંતિનાથ ભગવાન ૧૬(૩) પરમાત્માની દેશના સાંભળવા જઈ રહેલા દેવ-દેવીઓ તથા હાથી, ઘોડા, રથ પર બિરાજમાન રાજાઓ તથા ઐરાવત હાથી પર - સવાર ઈન્દ્ર મહારાજા ૧૬(૪) પરમાત્માની દેશના સાંભળી રહેલા તિર્યંચો ૧૬(૫) સમવસરણનું દ્વારા ૧૬(૬) સમવસરણની ૧૨ પર્ષદા ૧૬(૭) શ્રી શાંતિનાથ ભગવાન ૧૬(૮) અષ્ટમંગલ યુક્ત શ્રી શાંતિનાથ ભગવાનના ગણધર ૧૬(૯) ૧૦૨૪ જિન પટ, મધ્યમા સમવસરણ ૧૬(૧૦) શ્રી સમવસરણ ૧૬(૧૧) શ્રી શાંતિનાથ ભગવાન ( પીરિયાદ હોય તેની સારી રીતે For al & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ IATIEDOT TE 2 TOON w ain Education International For Personal & Private Use Only www.ainelibrary.org Page #332 -------------------------------------------------------------------------- ________________ अथ सप्तदश श्री कुंथुजिन स्तवनम् ॥ चरम जिनेसरूं - ए देशी ॥ समवसरण बेसी करी रे. बारह परषद महेि। वस्तु स्वरूप प्रकाशता रे, करुणाकर जगनाहोरे॥ कुंथुजिनेससा॥ WWWXXXCOM Foc Personel & Private Use Only उ२८ Page #333 -------------------------------------------------------------------------- ________________ निर्मल तुज मुख वाणी रे, जे श्रवणे सुणे। तेहिज गुणमणि वाणी रे, कुंथु जिनेसरु ॥२॥ ॥ ए आंकणी ॥ अर्थ : करुणा के भण्डार, जगत् के नाथ श्री कुंथुनाथ भगवान् समवसरण में विराजमान होकर बारह प्रकार की पर्षदा के समक्ष वस्तुस्वरूप जीवाजीवादि तत्त्वों के मूल स्वरूप को प्रकाशित करते हैं । हे प्रभो ! आपके मुख की निर्मलवाणी जो अपने कानों से सुनते हैं, वे धन्य हैं क्योंकि वे लोग सफल गुणरत्नों की खान बनते हैं-सर्वगुणसम्पन्न बनते हैं । અર્થ : કરુણાના ભંડાર જગતના નાથ શ્રી કુંથુનાથ ભગવાન સમવસરણમાં બિરાજમાન થઈ બા૨ પર્ષદા સન્મુખ વસ્તુસ્વરૂપ-જીવાજીવાદિ તત્ત્વોના મૂળસ્વરૂપને પ્રકાશિત કરે છે. હે પ્રભુ ! તમારા મુખની નિર્મળ વાણી જેઓ શ્રવણે-કાનથી સાંભળે છે તેઓ ધન્ય છે. કારણ કે તે લોકો સકળ ગુણ-રત્નની ખાણ બને છે-સર્વગુણસંપન્ન બને છે. સ્વો. બાલાવબોધ ઃ હવે સત્તરમા શ્રી કુંથુનાથજીની સ્તવના કરે છે જે, શ્રી કુંથુનાથજી સમવસરણમાં ત્રિગડે બેસીને બારહ પર્ષદા મધ્યે વસ્તુ ४ छ द्रव्य, तेहनां भूल-स्व३पने प्राशता भेटले व स्व३पने वपरो, लव-स्व३पने अवशे, उपाधान - अरमाने उपाधानयो, निमित्तકારણને નિમિત્તપણે, શુદ્ધ-કાર્યને શુદ્ધ-કાર્યપણે ઉપદેશ દેતા. તથા દ્રવ્યથી શુભ-પરિણતિ તે ‘કારણરૂપ’ તથા ભાવથી શુભ-પરિણતિ તે ‘કાર્યરૂપ’ અને ભાવ સાધન પરિણતિ તે ‘કારણરૂપ’ તથા ભાવ સિદ્ધ परिशति ते 'अर्य३५' पाहेय. तेही ४ खो, तेहनी रुथिनें रेहेषु, खेड ४ साधन छे, खेडवो उपदेश ४२ता. તથા કરુણાકર કેતાં કૃપાના કરણહાર જગત્રયના નાથ એહવા શ્રી કુંથુનાથ સ્વામી, તેહના મુખની નિર્મલ વાણી-ઉપદેશધ્વનિ, તે જે પ્રાણી શ્રવણેકાને સુણે, તેહિ જ પ્રાણી ગુણરૂપ મણિ-રત્નની ખાણ છે. એહવા કુંથુનાથ સ્વામીને નમો. ।। इति प्रथम द्वितीयगाथार्थः ।। १-२ ।। For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ TO unho Dora USA SOU NA LOPULTATI ann AA AND IS Ooo Vzyw Altuuni 1912) For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ SEAR गुण पर्याय अनंततारे, वलिय स्वभाव अगाह! नय गमभंग निक्षेपनारे, हेया देय प्रवाहो रे।। कुंथु॥३॥ ROORKERS [नों५ : भूपयामा डेयोहेय अर्थात् य अने आहेय (6पाहेय)] अर्थ : जिनवाणी से मोक्षमार्ग का सम्पूर्ण प्रकाश जगत् में फैलता है क्योंकि जिनेश्वर देव सब पदार्थों के. सर्व पर्यायों को केवलज्ञान द्वारा जानकर जीवों के हित के लिए उपदेश देते हैं। उनकी देशना में प्रकाशित मुख्य मुद्दे इस प्रकार हैं - (१) वस्तु में रहे हुए गुणपर्याय एवं स्वभाव की अनंतता के स्वरूप का वर्णन । (२) नय (३) गम (४) भंग (५) निक्षेप के स्वरूप का वर्णन । तथा, (६) नयादि के अगाध स्वरूप का हेय (त्याग करने योग्य). उपादेय (ग्रहण करने योग्य) के विभाग के रूप में प्रतिपादन । અર્થ : જિન-વાણીથી મોક્ષમાર્ગનો સંપૂર્ણ પ્રકાશ જગતમાં પથરાય છે, કારણ કે જિનેશ્વર દેવ સર્વ પદાર્થોના સર્વ પર્યાયોને કેવલજ્ઞાન દ્વારા જાણીને જીવોના હિત માટે જ ઉપદેશ આપે છે. તેમની દેશનામાં પ્રકાશિત મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે (૧) વસ્તુમાં રહેલા ગુણ પર્યાય અને સ્વભાવની અનંતતાના સ્વરૂપનું વર્ણન.. (२) नय (3) म (४) । (५) निक्षेपमा १३पर्नु पनि. (૬) તેમ જ નયાદિના અગાધ સ્વરૂપનું હેય(ત્યાગ કરવા યોગ્ય), ઉપાદેય(ગ્રહણ કરવા યોગ્ય)ના વિભાગરૂપે પ્રતિપાદન. स्वो. पाबाबोध : 'गु' ते ४ वस्तुना सहभावि धर्म. "द्रव्याश्रया निर्गुणा गुणाः ।।" इति तत्त्वार्थे उक्तत्वात् ।। अर्थ : गुए) द्रव्यने आश्रित भने नि होय. (तत्त्वार्थ सूत्र) તથા, ક્રમભાવિ ઉભયાશ્રિત-તે પર્યાય. અને, દ્રવ્ય-ગુણ-પર્યાય એ સર્વમાં વર્તે-તેને સ્વભાવ કહીયે. એટલે ગુણની અનંતતા તથા પર્યાયની અનંતતા અને સ્વભાવની અનંતતા-એ સર્વ અગાહ કેતાં અગાધ છે જે અવગાહવાને દોહેલી છે. વલી, નય કેતાં અનેક ધર્માત્મક વસ્તુને વિષે એક ધર્માવલંબન તે નય કહિયેં. उक्तं च तत्त्वार्थे - “अनेकधर्मकदम्बकोपेतस्य वस्तुन : एकेन धर्मिण उन्नयनं अवधारणात्मक नित्य एव- अनित्य एव-एवंविध नयव्यपदेशमास्कन्दति ।।" અર્થ : અનેક ધર્મના જથ્થાથી યુક્ત વસ્તુના એક (ધર્મ) વડે જ વસ્તુને નિર્ણયાત્મક રીતે ઉઠાવવી. જેમકે, નિત્ય જ છે, અનિત્ય જ છે. આ બધા નયના વ્યપદેશને આભારી છે. એહવા મૂલ નય સાત અને ઉત્તર નય સાતસય, પછી વિસ્તાર બહુલ તે. तथा, आमा - “गम्यन्ते इति गमाः । अंशभेदेन अन्यधर्म अभेदेन वस्तुनिरूपणात्मकं वाक्यं गमात्मकं उच्यते ।।" અર્થ : (જેનાથી) જણાય તે ‘ગમા’ કહેવાય છે. અન્ય ધર્મના અભેદવાળા અંશના ભેદથી વસ્તુનું નિરૂપણ કરવા રૂપ વાક્ય તે ‘ગમ' સ્વરૂપ કહેવાય છે. For Personal & Private Use Only 3३२ Page #336 -------------------------------------------------------------------------- ________________ तथा, भंगा " तथा स्याद्वादोपदेशा अस्तित्वादयः भङ्गाः स्याद्वादसापेक्षाः स्यात् ।। " અર્થ : સ્યાદ્વાદનો ઉપદેશ કરનારા અસ્તિત્વાદિ ભંગાઓ સ્યાદ્વાદને સાપેક્ષ હોય. એ અસ્તિપ્રમુખ તથા નિક્ષેપા નામાદિક તેહની અનેક પ્રવાહ-અનેક ભાતિના વસ્તુધર્યું, ઉપચારધર્મે, કારણધમઁ સ્વરૂપેં ઉપદેશે. તે વલી, હેય ધર્મના નય-નિક્ષેપા-ભાંગા તે હેયરૂપ કહેતાં અને ઉપાદેય ધર્મના નય-નિક્ષેપા તે ઉપાદેયરૂપ પ્રરૂપતાં, એહવી શ્રી કુંથુનાથજીની દેશના છે. વલી, એક દ્રવ્યમાં ગુણ અનંતા-પર્યાય અનંતા-સ્વભાવ અનંતા ઉપદેશે. ઈહાં, ભાવના જે, ગુણ-પર્યાયને આવરણ છે, સ્વભાવને આવરણ નથી. અસ્તિત્વ-નિત્યત્વાદિક જે છે તે મધ્યે વિશેષ-સ્વભાવ બિગડે પણ સામાન્ય-સ્વભાવ બિગડે નહીં. તથા સર્વ ધર્મ, નય તથા ભંગા અને નિક્ષેપસહિત ઉપદેશ છે. એહવી શ્રી કુંથુજિનની દેશના છે. ।। इति तृतीयगाथार्थ: ।। ३ ।। कुंथुनाथ प्रभु देशना रे, साधन साधक सिद्ध । गौण मुख्यता वचनमां रे, ज्ञान ते सकल समृद्धो रे ।। कुंथु ॥४॥ 9 अर्थ : श्री कुंथुनाथ प्रभु की देशना में - (१) मोक्ष के सब साधनों का (मोक्ष के मुख्य साधन जिनदर्शन, पूजन, मुनिवंदन, अनुकम्पा से लेकर शुक्लध्यानपर्यंत की भूमिका तय है ।) 來 (२) मोक्ष के सर्व साधकों का (मार्गानुसारी से लेकर क्षीणमोह और अयोगी-केवली तक के मोक्षसाधकों का क्रम इस प्रकार है - मार्गानुसारी सम्यक्त्व को ध्येय में रखकर साधना करता है, सम्यग्दृष्टि देशविरति को, देशविरति सर्वविरति को, सर्वविरति शुक्लध्यानी को, शुक्लध्यानी क्षायिकज्ञानादि को और क्षायिक गुणी सिद्ध-अवस्था को ध्येय में रखकर साधना करता है ।) और, (३) मोक्ष को प्राप्त सिद्ध भगवन्तो के स्वरूप का वर्णन होता है । जिनवचन में गौणता और मुख्यता होती है । प्रभु का केवलज्ञान तो समग्र ज्ञेय को जानने में समर्थ है अतः उसमें गौणता या मुख्यता का विचार नहीं है परन्तु वचन क्रमबद्ध होने के कारण प्रस्तुत में उपयोगी विवक्षित-धर्म को मुख्यरूप से और शेष अविवक्षित धर्मों को गौण रूप से कहा जाता है । અર્થ : શ્રી કુંથુનાથ પ્રભુની દેશનામાં – (૧) મોક્ષના સર્વ સાધનોનું મોક્ષના મુખ્ય સાધન જિનદર્શન-પૂજન-મુનિવંદન-અનુકંપાથી લઈ શુક્લધ્યાનપર્યંતની ભૂમિકા સુધી છે. (૨) મોક્ષના સર્વ સાધકોનું માર્ગાનુસારીથી આરંભીને ક્ષીણ-મોહ કે અયોગી-કેવલી સુધીના મોક્ષના જે સાધકો છે, તેઓનો ક્રમ આ છેમાર્ગાનુસારી સમ્યક્ત્વને ધ્યેયમાં રાખી સાધના કરે છે, સમ્યગ્દષ્ટિ દેશવિરતિને, દેશવિરતિ સર્વવિરતિને, સર્વવિરતિ શુક્લધ્યાનને, શુક્લધ્યાની ક્ષાયિક-જ્ઞાનાદિને અને ક્ષાયિક-ગુણી સિદ્ધ-અવસ્થાને ધ્યેયમાં રાખી સાધના કરે છે. અને, (૩) મોક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું વર્ણન હોય છે. વળી, જિન-વચનમાં ગૌણતા અને મુખ્યતા હોય છે. પ્રભુનું કેવલજ્ઞાન તો સમગ્ર જ્ઞેયને જાણવા માટે સમર્થ છે તેથી તેમાં ગૌણતા કે For Personal & Private Use Only 333 Page #337 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMMMMIN USUMLUDIN UVAT SKY . CIRUKIRIKIS V .12 20 NMVU . 1 GIAN kal ti seg AT TATU UMMATTILA re VAN KISIM! IXIECERIN VA Sacruel 14 AT MOBIRINT MIMUNUMUWILININMITITTO Jain 11 an iterational For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ મુખ્યતાનો વિચાર નથી પરંતુ વચન ક્રમ-બદ્ધ હોવાથી પ્રસ્તુતમાં ઉપયોગી એવા વિવક્ષિત-ધર્મને મુખ્યપણે અને બાકીના અવિવક્ષિત-ધર્મને ગૌણપણે કહે છે. સ્વો. બાલાવબોધ : વલી, શ્રી કુંથુનાથ પ્રભુની દેશના કેહવી છે ? જે મધ્યે સાધન કેતાં રત્નત્રયી-પૂર્ણ અભેદતારૂપ નિપજાવવાના ઉપાય, તે જિનમુદ્રાસેવન, મુનિવંદન, અનુકંપાદિકથી લહી શુક્લધ્યાન પર્યંત કહ્યાં છે. તથા, માર્ગાનુસારીથી લહી ક્ષીણમોહી પર્યંત અપવા અને ઉત્સર્ગે અયોગી લગેં સાધક-જીવ જાણવા. તેહનું તારતમ્ય-યોગ કહે છેપહેલો માર્ગાનુસારી તે સમકેતને સાધે અને સમકેતિ તે વિરતિને સાથે, વિરતિ તે શુક્લ-ધ્યાનને સાધે તથા શુક્લધ્યાની ક્ષાયિક-ગુણને સાધે, ક્ષાયક-ગુણી સિદ્ધને સાથે એ સાધકનો ક્રમ છે. તે સર્વ પ્રભુ દેશનામાં કહે તથા સિદ્ધપણું-સંપૂર્ણ નિષ્પન્ન નિરાવરણતાપણું કહે. વલી, કુંથુનાથજીની દેશનામાં વચન જે બોલાય તે અનંતા ગૌણ-ધર્મ રાખીને જે વચનમાં ગ્રાહ્ય તે ધર્મને મુખ્ય કરી કહે. એટલે, એક વસ્તુમાં અનંતા ધર્મ એક સમયમાં પરિણમે છે, તે સર્વ એક સમયમાં જાણે પરંતુ વચને કરી જે ધર્મ મુખ્ય કરી કહેવાય તેને મુખ્ય કરી કહે, બીજા સર્વ જ્ઞાનમાં ગૌણપણે જાણે. એમ વચનમાં ગૌણપણું તથા મુખ્યપણું છે. પણ, શ્રી કુંથુનાથ સ્વામીનું કેવલજ્ઞાન તે સકલ જ્ઞેયને જાણવે કરી સમૃદ્ધિમાન છે એટલે જ્ઞાનમાં એક હમણાં જાણે, બીજા પછી જાણશે એમ નથી, સર્વ ભાવને તે સમયેં જ જાણે છે. તેથી જ્ઞાનમાં ગૌણતા-મુખ્યતા નથી. અને વચનનો ધર્મ ક્રમ-પ્રવર્તન છે. તે એક કહ્યા પછી બીજો કહેવાય, માટે વચનમાં ગૌણતા અને મુખ્યતા છે. ।। રૂતિ ચતુર્યથાર્થ: || ૪ || वस्तु अनंत स्वभाव घेरे, अनंत कथक तसु नाम । ग्राहक अवसर बोधथी रे, कहवे अर्पित कामो रे ।। કુંયુોળી अर्थ : जीवादि सब पदार्थ अनन्त धर्म (स्वभाव) युक्त होते हैं अतः उन पदार्थों के जीव-आदि नाम भी उसमें रहे हुए अनंत धर्मों को बताते हैं । (जीव-इस शब्दोच्चार मात्र से भी उसके अनन्त धर्मों का कथन हो जाता है ।) तथापि, केवलज्ञानी भगवंत अवसर देखकर श्रोता के बोध (जानने की योग्यता) के अनुसार अर्पित-वचन कहते हैं अर्थात् प्रयोजनवश विवक्षित वचन कहते हैं । (वस्तु में रहे हुए अनेक धर्मों में से जिस धर्म को कहने का प्रयोजन हो उस समय उस धर्म को विवक्षितकर ग्रहण करना या कहना-यह अर्पित कहा जाता है । प्रयोजन के अभाव में जिसकी विवक्षा नही है वह अनर्पित कहा जाता है ।) અર્થ : જીવાદિ સર્વ પદાર્થો અનંત ધર્મ(સ્વભાવ)યુક્ત હોય છે, તેથી તે પદાર્થોનાં જીવ-વગેરે નામો પણ તેમાં રહેલા અનંત ધર્મોને જણાવે છે. (જીવ-આ શબ્દોચ્ચાર માત્રથી પણ તેના અનંતા ધર્મોનું કથન થઈ જાય છે.) છતાં કેવલજ્ઞાની ભગવંતો અવસર જોઈ શ્રોતાના બોધ(જાણવાની યોગ્યતા) પ્રમાણે અર્પિત-વચનને કહે છે અર્થાત્ પ્રયોજન(કાર્ય)વશથી વિવક્ષિત-વચનને કહે છે. (વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી જે અવસરે જે ધર્મ કહેવાનું પ્રયોજન હોય, તે અવસરે તે ધર્મને વિવક્ષિત કરી ગ્રહણ કરવું કે કહેવું તે અર્પિત કહેવાય છે. અને પ્રયોજનના અભાવે જેની વિવક્ષા નથી તે અપ્રસ્તુત અનર્પિત કહેવાય છે.) સ્વો. બાલાવબોધ : વસ્તુ જે જીવાદિ દ્રવ્ય તે અનંત-સ્વભાવમયી છે. સર્વ વસ્તુ અનંતતા યુક્ત છે. તથા, વસ્તુનું જીવ અથવા પુદ્ગલ એહવું જે નામ છે, તે પણ અનંતતાને કહેતું છે, એટલે જીવ એવો શબ્દ ઉચ્ચાર કરતાં જીવના અનંતા ધર્મ છે તે સર્વ બોલાણા. એમ સર્વ સ્થાનકે સમજવું. For Personal & Private Use Only ૩૩૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ માટે, જે વસ્તુનું નામ તે, તે વસ્તુના સર્વ ધર્મનું ગ્રાહક છે. તેથી જ નામ-નિક્ષેપામાં સંગ્રહ તથા વ્યવહાર એ બેહુ નય મુખ્ય છે અને નૈગમ કારણ છે, એ રીત છે. પરંતુ, ગ્રાહક જે શ્રોતા, તેહનો જેહવો અવસર હોયે તથા શ્રોતાનો જેહવો બોધ કેતાં જાણપણું હોય, તેહવા વચનમાં અર્પિત કરીને ઉપદેશે. એટલે, જ્ઞાની તો સર્વને એક સમયમાં જાણે છે પરંતુ ઉપદેશ-કાલેં કેવલી ભગવાન જેહવા શ્રોતા હોય, તેટલો કહે તેથી કેહેવામાં અર્પિત-નય આગલ કરવાનો કામ પડે છે. તે અર્પિત તથા અનર્પિતનું સ્વરૂપ તત્ત્વાર્થમાં કહ્યું છે - "अनेकधर्मा च धर्मी तत्र प्रयोजनवशात्कदाचित् कश्चिद्धर्मो वचनेनार्प्यते-विवक्षते तत् अर्पितं, सन्नपि च न विवक्षते प्रयोजनाभावात् तत् અનર્પિત કૃતિ ।।'' અર્થ : અને દરેક ધર્મી અનેક ધર્મવાળો હોય છે. તેહને વિષે અવસરે જે ધર્મ કહેવાનું પ્રયોજન ઉપજે તે અવસરે તે ધર્મને વચનને વિષે અર્પિત કરીએં-વિવક્ષા કરીને ગ્રહીયે તે અર્પિત જાણવો અને જે ધર્મ સત્ કેતાં છતો છે તો પણ પ્રયોજન વિના તેને ગર્વષે નહીં, શ્રદ્ધામાંઅપેક્ષામાં છે તે અનર્પિત કહિયે. છદ્મસ્થનું જ્ઞાન તથા બોલવો તે અર્પિત-અનર્પિત બે મલ્યા જ શુદ્ધ થાય અને કેવલીનું જ્ઞાન તો સર્વ એક સમયે છે પરંતુ વચન તે અર્પિત-અનર્પિત મલ્યા શુદ્ધ છે. ।। રૂતિ પદ્મમળાવાર્થઃ || ૬ || ૦ शेष अनर्पित धर्मने रे, सापेक्ष श्रद्धा बोध उभय रहित भासन होवे रे, प्रगटे केवल बोधो रे ।। ૐશુ.ધો 10% अर्थ : छद्मस्थ जीवों को शेष अनर्पित धर्मों (विवक्षित धर्म से शेष रहे धर्मों) की सापेक्षरूप से श्रद्धा रखनी चाहिए और सापेक्षरूप से ज्ञान करना चाहिए । जब केवल ज्ञान प्रकट होता है तब अर्पित और अनर्पित उभय रहित बोध होता है क्योंकि केवलज्ञान सब धर्मों को समकाल में जान लेता हैं । અર્થ : છદ્મસ્થ જીવોએ શેષ અનર્પિત-ધર્મ (વિવક્ષિત-ધર્મથી બાકી રહેલા ધર્મો)ની સાપેક્ષપણે શ્રદ્ધા રાખવી અને સાપેક્ષપણે જ્ઞાન કરવું. જ્યારે કેવલજ્ઞાન પ્રગટે છે ત્યારે અર્પિત અને અનર્પિત ઉભય ધર્મરહિત બોધ થાય છે. કેમ કે, કેવલજ્ઞાન સર્વ ધર્મોનું સમ-કાલે જ્ઞાયક છે. む સ્વો. બાલાવબોધ : જે વચન બોલવાથી શેષ રહ્યા તે અનર્પિત ધર્મ રહ્યા. તેહને સાપેક્ષ શ્રદ્ધા-સમ્યક્ સદ્દહણા રાખવી, બોધ-જ્ઞાન પણ રાખવું. એ છદ્મસ્થ સમકિતી, દેશવિરતિ, ક્ષીણમોહી પર્યંત એમ જાણવું. અને, ઉભય કેતાં એ અર્પિત-અનર્પિત બેહુથી રહિત જે ભાસન હોવે તે બોધ કેતાં કેવલીનું જ્ઞાન તે સર્વનો જ્ઞાયક સમકાલે છે, તેથી તેહમાં અર્પિત-અનર્પિતપણું નથી. વચનમાં અર્પિતાનર્પિત છે પરંતુ જાણવામાં નથી. ।। રૂતિ ષષ્ઠાવાર્થ: ।। ૬ ।। For PersoPrivate Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ छति परिणति गुण वर्तनारे, भासन भोग आनंद! समकाले प्रभुताहरेरे, रम्य रमण गुणवृदोरे॥ | jશુ. છો अर्थ : परमात्मा प्रभु की प्रभुता का तात्त्विक स्वरूप जैसे जैसे जिनवाणी द्वारा सुनने-समझने को मिलता है वैसे वैसे भव्य जीवों के हृदय अपूर्व आनन्द, आश्चर्य और हर्ष से नाच उठते हैं । हे प्रभो ! आप में एक ही समय में अनन्त गुण पर्याय की छति (सत्ता) परिणति और वर्तना तथा उसके ज्ञान, भोग और आनन्द रहे हुए हैं । इसी तरह रम्य शुद्ध स्वरूप में रमण करनेवाले आप अनन्त गुण के समूह हैं। | અર્થ : પરમાત્મા પ્રભુની પ્રભુતાનું તાત્ત્વિક સ્વરૂપ જેમ જેમ જિનવાણી દ્વારા સાંભળવા-સમજવા મળે છે, તેમ તેમ ભવ્ય જીવોનાં હૈયા અપૂર્વ આનંદ, આશ્ચર્ય અને હર્ષથી નાચી ઊઠે છે. હે પ્રભુ ! આપમાં સમકાલે અનંત ગુણ-પર્યાયની છતિ, પરિણતિ અને વર્તના તથા તેનાં જ્ઞાન, ભોગ અને આનંદ રહેલા છે. તેમ જ, રમ્ય એવા શુદ્ધ-સ્વરૂપમાં રમણ કરનારા આપ અનંત ગુણના વૃંદ-સમૂહ છો. સ્વો. બાલાવબોધઃ વલી, હે પ્રભુજી ! તમારામાં જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, વીર્યની, સુખની, અરૂપતાની ઈત્યાદિક અનંતા તમારા ગુણરૂપ ધર્મ, તેહની છતી છે તેમ જ અનંત પર્યાયની પણ છતી છે, તે સ્વ-દ્રવ્યાદિકપણે સદા સર્વદા છતા રહે છે. તેમ, સ્વભાવ ગુણ-પર્યાયની પરિણતિ-પરિણામિક્તા-દ્રવ્યને વિષે પરિણમવું તે ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે તથા ષગુણ હાનિ-વૃદ્ધિપણે પરિણમે છે. તથા, તેહિ જ જ્ઞાનાદિ ગુણ-પર્યાયનીવર્નના તે જે સ્વ-સ્વકાર્યનું કરવાપણું, તે જ્ઞાને જાણે, દર્શને દેખે, ચારિત્રે રમે, કર્તાપણાથી કરે, ભોક્તાપણાથી ભોગવે, એમ સર્વ ગુણ પોત પોતાના વર્ણનાએ વર્તતા પોત પોતાના કાર્યને કરે છે, તે વર્ણના જાણવી. | એ સર્વ, હે પ્રભુજી ! તમારામાં છે. અને, એ રીતે રહ્યા જે ગુણ-પર્યાય તે સર્વનો ભાસન જાણવો પ્રભુમેં છે. તે સર્વ ગુણનો ભોગ છે-ભોગવો છો. તે અનંતા ગુણના ભોગનો આનંદ-સુખ હે પ્રભુજી ! તમારામાં છે. એટલે, અનંત ગુણ-પર્યાયની છતિ, પરિણતિ અને વર્તના તથા ભાસન, ભોગ અને આનંદ, તે હે પ્રભુજી ! તાહરે સમકાલેં કેતાં એક સમયમાં એ સર્વ પરિણમન છે. માટે એહવા અનંતા પરમાનંદના ભોગી છો. મહા સુખી છો. વલી, હે પ્રભુ ! હે સર્વજ્ઞ ! હે સર્વાનંદમયી ! હે નાથ ! હે સુઘોષ(શુદ્ધોપ)ગારી ! તમે કેહવા છો ? જે રમ્ય કેતાં રમવા યોગ્ય જે અનંતાત્મસ્વરૂપ, તેહમાં રમણ કેતાં રમવું, તે ગુણના તુમે છંદ કેતાં સમૂહ છો. | ત સનમ'TTયાર્થઃ || ૭ || Jain Education Interational For Personal & Private Use Only ૩૩૭ Page #341 -------------------------------------------------------------------------- ________________ 41 માવૈ ણીચ ઝનિતા રે, पर नास्तित्व स्वभाव। अस्तिपणे ते नास्तिता रे, सीय है उभय स्वभावो रे॥ ૩૭.૮ अर्थ : स्व-स्वभाव (स्व-पर्याय की परिणति) की अपेक्षा से आत्मादि द्रव्य में स्यात् अस्तिता रही हुई है और पर-स्वभाव की अपेक्षा से स्यात् नास्तिता रही हुई है, वह पर-नास्तिता भी सतरूप है । इसी तरह स्यात् अवक्तव्य (सीय उभय) स्वभाव भी रहा हुआ है। उपलक्षण से शेष भंग भी समझ लेने चाहिए । અર્થ : સ્વ-સ્વભાવ(સ્વ-પર્યાયપરિણતિ)ની અપેક્ષાએ આત્માદિ દ્રવ્યમાં ચાતું અસ્તિતા રહેલી છે અને પર-સ્વભાવની અપેક્ષાએ સ્યાત્ નાસ્તિતા રહેલી છે. તે પર-નાસ્તિતા પણ સત્ રૂપે છે. તેમ જ, યાત્ અવક્તવ્ય(સીય ઉભય) સ્વભાવ પણ રહેલો છે. ઉપલક્ષણથી બાકીના ભંગ પણ જાણી લેવા. સ્વો. બાલાવબોધ : હવે સપ્તભંગીરૂપે પ્રભુતા કહે છે, તિહાં કોઈક તો સપ્તભંગી એકલા પર્યાયાસ્તિક-નયની જ કહે છે તે તો ઘટે નહીં, દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક નયદ્રય માત્ર વસ્તુ છે. તિહાં સાત્ અસ્તિ, સાત્ નાસ્તિ, સાત્ અવક્તવ્ય એ ત્રણ ભાંગા સકલાદેશી છે તે દ્રવ્યાસ્તિકનયી છે. “एवं एते त्रयः सकलादेशा भाष्यानुसारिणः एवं संग्रहव्यवहारानुसारिणः आत्मद्रव्ये विकलादेशाश्चत्वार : पर्यायनयाश्रयाः ।।" इति તવીર્વે || અર્થ : આ પ્રમાણે આ ત્રણ (ભાંગા) સકલાદેશો છે (જ) ભાષ્યને અનુસરનારા તથા સંગ્રહ અને વ્યવહાર-નયને અનુસરનારા છે (જ્યારે) આત્મદ્રવ્યમાં પર્યાયાસ્તિક-નયને આશ્રિત (શષ) ચાર (નયો) વિકલાદેશો છે. (તત્ત્વાર્થસૂત્ર) શેષ ચાર તે વિકલાદેશી છે, તેમનો પરમાર્થ એમ છે જે, (૧) યાત્ અસ્તિ એ ભાંગામાં અસ્તિપણું બધું અર્પિત છે. બીજો નાસ્તિધર્મઅવક્તવ્યધર્મ, તે સાર્પણામાં આવ્યો એટલે સ્યાહૂ અસ્તિ કહ્યાથી બધું દ્રવ્ય ગ્રહવાય છે. તેમ જ (૨) સાત્ નાસ્તિ તથા (૩) સ્યાત્ અવક્તવ્ય એ ભાંગામાં પણ બધું દ્રવ્ય ગ્રહવાય છે. અને (૧) સાત્ અસ્તિ-નાસ્તિ, (૨) સાત્ અસ્તિ-અવક્તવ્યું, (૩) યાત્ નાસ્તિ-અવક્તવ્યું, (૪) સાત્ અસ્તિ-નાસ્તિ યુગપત્અવક્તવ્યું, એ ચાર ભાંગા તે વસ્તુના અંશને એટલે પર્યાયને ગ્રહણ કરે છે. તેહનો ભાવાર્થ એ છે જે, પ્રથમ, સાત્ અસ્તિ-સાત્ નાસ્તિએ ચોથો ભંગ છે, તેમાં અવક્તવ્ય એ ધર્મ નાવ્યો. તો કોઈ કહેશે જે, ચાત્ પદે અવક્તવ્ય ધર્મ લહીશું. તેને ઉત્તર જે, સ્યાત્-પદ , તે અસ્તિ તથા નાસ્તિ એ ધર્મની અને કાંતતાનો ગ્રાહક છે પરંતુ અવક્તવ્યનો ગ્રાહક નથી. અને, સ્યાત્ અસ્તિ-અવક્તવ્ય એ પાંચમાં ભંગો છે, ' તેહમાં વસ્તુનો અસ્તિ-ધર્મ એક-સમયી છે તે વચનમાં કહ્યા થકા ઉપયોગમાં લાવતાં અસંખ્યાતા સમય લાગે છે તે માટે એ અસ્તિપણે અનેકાંતપણે છે પરંતુ વચને ગોચર નથી. એમજ, સાત્ નાસ્તિ-અવક્તવ્ય એ છઠ્ઠો ભંગો પણ ભાવવો. તથા, સ્યાત્ અસ્તિ-નાસ્તિ યુગપતુ-અવક્તવ્ય એ ભંગામાં સાત્ કેતાં અનેકાંતે, અસ્તિ કેહેતાં અસંખ્યાતા સમય લાગે, નાસ્તિ કેહેતાં પણ અસંખ્યાતા સમય લાગે, તે માટે અવક્તવ્ય છે. ભલા છે પણ જે રીતેં વસ્તુમાં પરિણમે છે તે રીતે કેહવાતા નથી. તેથી એ ચાર ભંગામાં સર્વ ધર્મનું ગ્રહણ ન થયું, તે માટે એ ચાર ભંગા વિકલાદેશી છે પણ સકલાદેશી નથી. હવે એ સાતે ભંગાનું સ્વરૂપ કહે છે – For Personalvate Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ (૧) એ આત્મા વર્તમાન સમયે જ્ઞાન-દર્શનાદિ સ્વ-પર્યાયની પરિણતિપણે અસ્તિ છે એટલે અતીત-પર્યાય તો વિનષ્ટ છે, અનાગત-પર્યાય અનુત્પન્ન છે, માટે વર્તમાન-પર્યાય ગ્રહણ કર્યો. ઈહાં સાત્ તે નાસ્તિ-અવક્તવ્ય ધર્મનો અનર્પિતતાનો દ્યોતક છે, એ રીતેં યાત્ અતિ એ પહેલો ભંગો થયો. (૨) તથા, સાત્ તે કથંચિપણે ગતિ-સ્થિતિ-અવગાહોપકારી વર્ણાદિ-અચેતનાદિ પર-દ્રવ્ય-ધર્મ તથા પોતાના અતીત-અનાગત પર્યાય, તે સાંપ્રતિક વર્તવાપણે નથી એ નાસ્તિ ભંગો દ્રવ્યને દ્રવ્યપણે રાખવારૂપ છે, નહીં તો કોઈ કાર્લે જીવ તે અજીવતાને પામે. એ સાતું નાસ્તિ બીજો ભંગ થયો. (૩) તથા, અસ્તિ ધર્મ પણ વચને અગોચર છે અને નાસ્તિ-ધર્મ પણ વચને અગોચર છે. તે વચન-ગોચર ધર્મથી વચન-અગોચર ધર્મ અનંત-ગુણા છે, તે માટે સ્યાત્ -કથંચિત્મણે દ્રવ્યમાં અવક્તવ્યપણું છે એટલે ઉભય નય યુગપત્ર અર્પણ કરતાં સર્વ પદાર્થ અવક્તવ્યપણે છે. માટે એ ત્રણ ભંગા સકલાદેશી તે દ્રવ્યાસ્તિક-નયપણે જાણવા. એ ત્રણ ભંગામાં સંગ્રહ તથા વ્યવહાર-નયની પ્રવૃત્તિ છે એ સ્યાત્ અવક્તવ્ય નામા ત્રીજો ભાંગો થય. (૪) તથા, ચોથો ભંગ સાત્ અસ્તિ-નાસ્તિ છે, તે સમુચ્ચયાશ્રયી સ્વદ્રવ્યાર્થ-પર્યાયાર્થના અસ્તિતાપણે તથા તેહિજ ભિન્નોપયોગપણે તે અતીત-અનાગત-પરિણામિકપણે નાસ્તિતા છે, એ બે ધર્મ પોતાના જ ગણ્યા છે. (૫) તથા, જે વિવક્ષિત વચન-ગોચર દ્રવ્યથાર્થ મુખ્ય આત્મ-ધર્મને અપેક્ષાર્થે અસ્તિ છે, તેહિ જ આત્મ-દ્રવ્યનો સામાન્ય-વિશેષદ્રયનો ભિન્ન પ્રવૃત્તિ-ધર્મ સમકાલે અંગીકાર કરતાં ચાતું અસ્તિ-અવક્તવ્ય એ પાંચમો ભેગો થયો. (૬) છઠ્ઠો સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય એ એમ જ પાંચમાની પર્વે ભાવવો. એ પર્યાયની સૂક્ષ્મતા-અનંતતા ગ્રહીને કર્યો, એ છઠ્ઠો ભંગ થયો. (૭) સાતમો ચાતું અસ્તિ-સ્યાત્ નાસ્તિ-યુગપત્ અવક્તવ્ય નામ ભંગો છે. તે કોઈક દ્રવ્યાર્થ-વિશેષ, આશ્રી અસ્તિ, પર્યાય-વિશેષ આશ્રી જે નાસ્તિ, તેથી જ સ્વ-દેશેં ભિન્નપણે અવક્તવ્ય-એ સર્વ પર્યાય તે નયની પ્રવૃત્તિ છે, એ સાતમો ભંગ. એ સપ્તભંગી તે નિત્ય-અનિત્ય, ભેદ-અભેદાદિક ધર્મની. તથા જ્ઞાન-દર્શનાદિક ગુણની સપ્તભંગી થાય તે ભાવે છે. જ્ઞાન જે છે તે જ્ઞાયક-પરિચ્છેદકાદિ સ્વ-પર્યાયં અસ્તિ છે, દર્શન-ચારિત્રાદિ સ્વ-દ્રવ્ય પર્યાયે તથા જડતાદિ પર-પર્યાય નાસ્તિ છે. એમ અનંતી સપ્તભંગી સંભવે તે બુદ્ધિવંતે ભાવવી. તથા, તત્ત્વાર્થ-વૃત્તિનેં વિષે, વલી સમ્મતિ-વૃત્તિને વિષે વિસ્તારથી કહી છે અને સ્યાદ્વાદરત્નાકર એહનું સ્વરૂપ તથા ઉપપત્તિ-પ્રવૃત્તિ-પરિણતિ-નય સર્વ વખાણ્યા છે, તિહાંથી જોઈ લેજો. હવે ગાથાનો અર્થ લખે છે, નિજ કેતાં પોતાનેં, ભાર્થે સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ-સ્વભાવપણે, સીય કેતાં ચાતુ-કથંચિત્પણે, અસ્તિ છે અને તેથી જ દ્રવ્ય પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ-પરભાવપણે નાસ્તિ છે તે નાસ્તિપણું દ્રવ્યમાં અતિ કેતાં છતાપણે રહ્યો છે. વલી, સીય કેતાં ચાતુ-કથંચિત્, ઉભય કેતાં અવક્તવ્ય-સ્વભાવ એટલે આદિ ભાંગો તથા અંતનો ભાગ સંભારતા સાતે ભેગા કહેવાણા. એવી સ્યાદ્વાદ-પરિણતિ તે હે પરમેશ્વર ! તમે પ્રત્યક્ષ-જ્ઞાનેં સર્વ દ્રવ્યની જાણીને ઉપદેશ કર્યો. એવી તાહરી વાણી છે. એ રીતે શુદ્ધ અનંતતા, અનેકતા, સત્ત્વ(૯)તા, સાધકતાયુક્ત શ્રી અરિહંતનો ઉપદેશ છે. | || રમાવાર્થઃ || ૮ || अस्ति स्वभाव जे आपणारे, रुवि वैराग्य समेत। प्रभु सन्मुख वंदन करी रे, मागीश आतम हेतोरे For Pers Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ अर्थ : मेरा जो सच्चिदानन्द अस्ति-स्वभाव है, वह अभी सत्तागत है, उसे प्रकट करने के लिए मैं वैराग्यसहित तीव्र रुचि (इच्छा) रखता हूँ और प्रभु के समक्ष वन्दन-नमन करके याचना करता हूँ कि, हे प्रभो ! आत्मा के लिए हितकारी ऐसा मेरा अस्ति-स्वभाव प्रकट करो । | અર્થ : સચ્ચિદાનંદ મારો જે અસ્તિ-સ્વભાવ છે તે હાલ સત્તાગત છે, તેને પ્રગટ કરવા હું વેરાગ્યસહિત તીવ્ર રુચિ-ઈચ્છા રાખું છું. અને પ્રભુની આગળ વંદન-નમન કરીને યાચના કરું છું કે, પ્રભુ ! આત્માને હિતકારી એવો મારો અસ્તિ-સ્વભાવ પ્રગટ કરો. સ્વ. બાલાવબોધઃ હવે પોતાનો મનોરથ કહે છે, એવો જે અસ્તિ-સ્વભાવ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-અવ્યાબાધ પૂર્ણાનંદતારૂપ જે માહરો સત્તા-ગત સ્યાદ્વાદ-ઉપયર્ગે ચહ્યો, તેહની રૂચિ-પીપાસા કરીને, વૈરાગ્ય જે સંસારથી ઉદાસીપણું, એ સંસારીભાવ-વિભાવોપાધિ માહરે અઘટતી છે તેહને કેવારેં સર્વથી શું ? એમ, વિષ-ભક્ષણ તથા તખ્તલોહ-પદધૃતિ સમાન જાણીને ઉદાસીન થયો મોક્ષાભિલાષી કેવલજ્ઞાનાનંદને અભિલાષે હે પ્રભુજી ! તાહરા સન્મુખ ઉભો રહીને-વંદના કરીને માગું છું જે હે તારક ! મુજને તાર તાર ! ભવ-ભ્રમણાથી ઉગાર ! એ સંસાર-જનિત દુઃખ મુઝથી હવે ખમાતો નથી. જે માહરો અનંતો રવાધીન-આનંદ તે પરાધીન થયો અને હું પુગલ-ગ્રાહી થયો, તેથી તત્ત્વ-ભોગી છું પણ તત્વને જાણી શકતો નથી. ઔદયિકભાવરૂપ અશુદ્ધ-પર્યાયની શ્રેણિમાં પડી રહ્યો છું. અને હવે હે નાથ ! તાહરે શરણે આવ્યો છું ! માટે, મુજને માહરો અસ્તિ-સ્વભાવ પ્રગટે એવો આત્માનો હિત-સમકેતદર્શનયુક્ત ચારિત્રનો પ્રસાદ કરો. એહવો હું જેવારેં માગીશ, તેહી જ દિન ધન્ય માનીશ. એહવો મનોરથ કરવો. || રૂતિ નવમFTયાર્થઃ || ૬ || अस्ति स्वभाव रुचि थयारे, ध्यातो अस्ति स्वभाव। 'देवचंद्र पद ते लहेरे, परमानंद जमावो रे॥ 3g.૨૦નો ___ अर्थ : आत्मसत्तागत अनन्त ज्ञानादि स्वभाव की रुचि-अभिलाषा जागृत होने से उसी अस्ति स्वभाव की अनन्तता का ध्यान करता हुआ साधक परमानन्द स्वरूप देवों में चन्द्र समान उज्वल परमात्म-पद को प्राप्त करता है । અર્થ : આત્મ-સત્તાગત અનંત જ્ઞાનાદિ સ્વભાવની રુચિ-અભિલાષા જાગ્રત થવાથી, તે જ અસ્તિ-સ્વભાવની અનંતતાનું ધ્યાન કરતો સાધક પરમાનંદ સ્વરૂપ દેવોમાં ચંદ્ર સમાન ઉજજવલ એવા પરમાત્મ-પદને વરે છે. સ્વ. બાલાવબોધ માટે, અહો ભવ્ય જીવો ! તુમેં જો સર્વ જીવ સુખના અર્થી છો તો જે સત્તા-ગત અસ્તિ-ધર્મ, તેહના રૂચિ-અભિલાષી થયીને જે અસ્તિ-સ્વભાવની અનંતતા તેહને જ ધ્યાતા-ધ્યાન કરતાં થકાં, સર્વ દેવમાં ચંદ્રમા સમાન જે સિદ્ધ-પરમાત્મ-પદ તે લહે કેતાં પામે. અશરીરતા-નિર્મલાનંદતા-નિઃસંગતારૂપ પરમાનંદ સ્વાધીન આત્યંતિક અવ્યાબાધ સુખ, તેહનો જ જેહમાં જમાવ છે, સઘન કેતાં એકીપણું છે એહવું પદ શ્રી પ્રભુની સેવાથી પામે. તે માટે તત્ત્વ-સ્વરૂપી અરૂપી જ્ઞાન-સ્વરૂપી એહવા શ્રી કુંથુનાથના ચરણનું સેવન કરો. હે ભવ્ય જીવો ! એહી જ પરમ સુખનો હેતુ છે. | | તિ શમXTયાર્થઃ || ૧૦ || // તિ સતાવરી શ્રી નિન સ્તવનમ્ // ૧૭ || For Personal a xote Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ સત્તરમાં સ્તવનનો સાર.. આ સ્તવનમાં જિન-વાણી(પ્રભુ-દેશના)નું સ્વરૂપ અને તેનો અજોડ મહિમા બતાવવામાં આવ્યો છે. જિન-વાણીનું રહસ્ય સમજવું એ આપણા જેવા માટે મહાન દુષ્કર કાર્ય છે. ચોદ પૂર્વ-ધરો જેવા મહાન ગીતાર્થ આચાર્યો પણ આ જિનવાણીની અગાધતા-ગહનતાને માપવામાં પોતાને વામન તરીકે ઓળખાવે છે. કારણ કે, જિન-વાણી અનુપમ તલસ્પર્શી એવા તત્ત્વ-જ્ઞાનથી સમૃદ્ધ છે, ગુણ-પર્યાયની અનંતતાથી યુક્ત છે અને નય, ગમ, ભંગ, તથા નિક્ષેપાદિની ગંભીર અપેક્ષાઓથી ભરપૂર છે. નંદીસૂત્ર વગેરે આગમોમાં જિન-વાણીની અનેક રીતે સ્તુતિ કરવામાં આવી છે. તે જિન-વાણીનો સાર-મહિમા અહીં પણ ટૂંકમાં આ રીતે વર્ણવ્યો છે – જિનાગમમાં સ્યાદ્વાદનું નિરૂપણ : જિનાગમમાં સ્યાદ્વાદ-અનેકાંતવાદની દૃષ્ટિથી જ સર્વ પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી જ જિનાગમ દ્વારા કોઈ પણ પદાર્થનો યર્થાથ બોધ થઈ શકે છે. | સ્યાદ્વાદના મુખ્ય પ્રકારો પ્રમાણ : ‘‘સ્વપૂરવ્યવસાયિજ્ઞાનું પ્રમાનમ્'' (પ્રમાણનય) સ્વ અને પરનો નિશ્ચય કરાવનાર જ્ઞાન તે પ્રમાણ. પ્રમાણનો વિષય અનંત-ધર્માત્મક વસ્તુ છે એટલે કે દરેક વસ્તુ અનંત ગુણ, પર્યાય અને સ્વભાવયુક્ત હોય છે. દા.ત. આત્મા. ગુણ : સહભાવી-સદા સાથે રહેનારા હોય તે ગુણ. જેમ કે, આત્માના જ્ઞાન-દર્શન આદિ ગુણો. પર્યાય : ક્રમભાવી-ક્રમથી ઉત્પન્ન થનારા પરિણામને પર્યાય કહે છે. જેમ કે, સંસારી જીવની સુખ-દુ:ખ તથા બાળ-યૌવન વગેરે અવસ્થા. સ્વભાવ : તેના બે મુખ્ય પ્રકાર છે, સામાન્ય અને વિશેષ. આ અંગેનું વિવરણ ૧૫મા સ્તવનમાં કરેલું છે. નય : વસ્તુમાં રહેલા એક અંશને બતાવનારા અભિપ્રાયને નય કેહવાય છે. તેના મુખ્ય બે ભેદ અથવા સાત ભેદ થાય છે અને વિસ્તારથી સાતસો કે એનાથી પણ અધિક ભેદ થઈ શકે છે. જેમ કે, આત્મા નિત્ય છે વગેરે. | ગમ : જેનાથી જાણી શકાય તેને અથવા અપેક્ષાએ વસ્તુના એક અંશનું ભેદ-પ્રકાર વડે નિરૂપણ કરનારા વાક્યને ગમ કહેવાય છે. જેમ કે, નૈગમ-નય અનેક ગમ પ્રકાર વડે વસ્તુનું નિરૂપણ કરે છે. ભંગ : ‘‘કુવાપેલો મઃ” સ્યાદ્વાદની અપેક્ષાથી ભેદ પાડવા તે ભંગ. સપ્તભંગ દ્વારા સ્યાદ્વાદને સમજાવવામાં ઘણી સરળતા રહે છે. એ રીતે તે ઘણા ઉપયોગી હોવાથી તેનું ટુંકુ સ્વરૂપ આઠમી ગાથામાં આપ્યું છે. તે સાત ભંગ-ભાંગા આ પ્રમાણે થાય છે – (૧) “ચાલ્ ગતિ વ ાત્મા’ : કથંચિત્ આત્મા છે. આત્મા વર્તમાન સમયે સ્વ ગુણ-પર્યાય (જ્ઞાન-દર્શનાદિ)ની પરિણતિની અપેક્ષાએ અસ્તિ છે. અતીત-પર્યાય વિનષ્ટ હોવાથી અને અનાગત(ભવિષ્ય)-પર્યાય અનુત્પન્ન હોવાથી અહીં વર્તમાન-પર્યાય જ ગ્રહણ કરવામાં આવ્યો છે. “સત્' અહીં પદ એ નાસ્તિ અને અવક્તવ્ય ધર્મની અનર્પિતતાનો દ્યોતક છે. (૨) “હાલ્ નાતિ વ માત્મા' : કથંચિત્ આત્મા નથી. પર-દ્રવ્યના વર્ણાદિ ધર્મો આત્મામાં નથી તેમ જ પોતાના ભૂત-ભવિષ્યના પર્યાયો પણ વર્તમાનપણે નથી, માટે તે પર-દ્રવ્યાદિની અપેક્ષાએ આત્મા ‘નાસ્તિ' નથી. અહીં થાત્ પદ અસ્તિ અને વક્તવ્યતાનો સૂચક છે. (૩) “ચાત્ વવક્તવ્યમેવ માત્મા’ : કથંચિત આત્મા અવક્તવ્ય છે. કારણ કે, અસ્તિ-નાસ્તિ ધર્મ યુગપતુ-એકસાથે વચનથી કહી શકાય તેમ નથી તેમજ અસ્તિ-નાસ્તિ આદિ ધર્મોનાં અભિલાખ (વચનગોચ૨)-પર્યાય કરતાં અનભિલાષ્ટ્ર-પર્યાય અનંત-ગુણા છે, તેથી દરેક દ્રવ્યમાં કથંચિત્ અવક્તવ્યતા રહેલી છે. (૪) “સત્ સ્ત-નાતિ વ શાત્મા' : કથંચિત્ આત્મા છે અને નથી. સ્વ-દ્રવ્યાદિની અપેક્ષાએ આત્મા છે અને પર-દ્રવ્યાદિની I અપેક્ષાએ આત્મા નથી તેમ જ વર્તમાન-પર્યાયની અપેક્ષાએ આત્મા છે અને ભૂત-ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ આત્મા નથી. (૫) ‘ણ સ્તિ-વત્તિવ્યમેવ લાત્મા’ : કથંચિત્ આત્મા છે અને અવક્તવ્ય છે. સ્વ-પર્યાયાદિની અપેક્ષાએ આત્મા છે અને યુગપતું સામાન્ય-વિશેષ અપેક્ષાએ સમકાળે વચનથી અગોચર છે, તેથી અવકતવ્ય છે. (૬) “ચાત્ નાસ્ત-ઉપવવત્તવ્યમેવ માત્મા’ : કથંચિત્ આત્મા નથી અને અવક્તવ્ય છે. પર-પર્યાયની અપેક્ષાએ આત્મા નથી અને યુગપત્ | ઉભય વિવક્ષા વડે સમકાળે અવક્તવ્ય છે. (૭) ‘થાત્ સ્તિ-નાતિ-નવવતવ્યમેવ માત્મા’ : કથંચિત્ આત્મા છે, નથી અને અવક્તવ્ય છે. સ્વ-પરપર્યાયાદિની અપેક્ષાએ અનુક્રમે ' છે (અસ્તિ) અને નથી (નાસ્તિ) પણ યુગપત્ ઉભયની વિવક્ષાએ સમકાળે અવક્તવ્ય છે. આ પ્રમાણે નિત્ય-અનિત્યાદિ અનંત ધર્મોની અનંત સપ્તભંગીઓ એક દ્રવ્યમાં અપેક્ષાએ થઈ શકે છે પણ એક ધર્મની અપેક્ષાએ તો સાત જ ભાંગા અર્થાત્ એક જ સપ્ત-ભંગી ઘટી શકે છે. આ અંગેની વિશદ વિચારણા સમ્મતિતર્ક, તત્ત્વાર્થસૂત્ર-વૃત્તિ અને સાદ્વાદ રત્નાકર આદિ ગ્રંથોમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ તેનું વિશેષ-સ્વરૂપ જાણવા ગીતાર્થ ગુરુ ભગવંતોનો સમાગમ સાધવો જોઈએ. નિક્ષેપ : અર્થાત્ ચાસ-સ્થાપના. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવાદિ વડે વસ્તુની વિચારણા કરવી-તેને નિક્ષેપ કહે છે. જેમ કે – For Personal & Private Use Only ૩૪ ૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરનું નામ એ નામ-જિન છે. જિનેશ્વરની મૂર્તિ એ સ્થાપના-જિન છે. જિનેશ્વરની પૂર્વ અને ઉત્તર અવસ્થા એ દ્રવ્ય જિન છે. અને સમવસરણમાં દેશના આપતા તીર્થકર ભગવાન એ ભાવ-જિન છે. આ પ્રમાણે ચાર, છ કે દસ પ્રકારના નિક્ષેપ વડે વિવિધ અપેક્ષાઓથી વસ્તુની વિચારણા કરવાથી વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે. જિનાગમોમાં આધ્યાત્મિક-સાધનાના સુંદર, સચોટ અને સરળ ઉપાયો બતાવેલ છે. સમ્યગુ-રત્નત્રયી(સમ્યદર્શન-સમ્યગૂજ્ઞાનસમ્યગુચારિત્ર)ની પૂર્ણતા પ્રગટાવવાનાં સાધનો અને માર્ગાનુસારી આદિ ભૂમિકાવાળા સાધકોનું સૂક્ષ્મ અને વિસ્તૃત સ્વરૂપ જિનવાણી દ્વારા જાણી શકાય છે. | જિન-વાણી સાપેક્ષ હોય છે અર્થાત્ જિન-વચન એ મુખ્યતાથી અને ગોણતાથી યુક્ત હોય છે. સ્યાદ્વાદનું રહસ્ય અપેક્ષાવાદથી સમજાય છે. દરેક વસ્તુ અનંત-ધર્મયુક્ત હોય છે પરંતુ અધિકાર-વિશેષને આશ્રયીને હિતકારી અને અવસરોચિત ધર્મની મુખ્યતાએ વસ્તુનું નિરૂપણ કરવું જોઈએ અને શેષ અનિરૂપિત-ધર્મની પણ સચોટ શ્રદ્ધા હોવી જોઈએ. આ રીતે મુખ્ય અને ગૌણ ધર્મની સાપેક્ષ પ્રરૂપણા કરવાથી શ્રોતાને યથાર્થ-બોધ થાય છે. શ્રી જિન-વાણીનું એ જ ગંભીર રહસ્ય છે. | શુદ્ધ આત્મ-દ્રવ્યમાં પ્રત્યેક સમયે અનંત ગુણ-પર્યાયના જે ભિન્ન ભિન્ન અભુત અનુપમ કાર્યો એકી સાથે થયા કરે છે, તેનું સ્વરૂપ પણ જિનવાણી દ્વારા જાણી શકાય છે. ઉદાહરણ રૂપે - (૧) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની સદા સત્તા છે. (૨) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની સદા પરિણતિ છે. (૩) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની સદા વર્તના છે. (૪) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયની ઉપરોક્ત પ્રવૃત્તિઓનું પૂર્ણ-જ્ઞાન છે. (૫) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના ભોગનો આનંદ પણ છે. (૬) શુદ્ધ આત્મ દ્રવ્યમાં જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના વિષે રમણતા કરવાનો આનંદ છે. (૭) શુદ્ધ આત્મ દ્રવ્યમાં અવ્યાબાધ-સુખાદિ અનંત ગુણોનો ભિન્ન ભિન્ન भान छ. त्याहि. | આત્માનો આવો અસ્તિ-નાસ્તિ સ્વભાવ પ્રત્યેક સંસારી આત્મામાં અપ્રગટપણે રહેલો છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી તેવા શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની રૂચિ મુમુક્ષુ આત્માને થાય એ સહજ છે. પણ, ઈચ્છામાત્રથી કાર્ય સિદ્ધિ થતી નથી. જૈનો એવો શુદ્ધ-સ્વભાવ પ્રગટ છે, તેના પ્રતિ નમસ્કારભાવ કેળવવો જોઈએ અને તેમની કૃપાથી જ મારો મનોરથ પૂર્ણ થશે એવી અનન્ય શ્રદ્ધા સાથે તેમની પાસે એવી માગણી મૂકવી જોઈએ. આ સ્તવનની નવમી અને દશમી ગાથામાંથી આપણને આ હકીકત જાણવા મળે છે. सत्रहवें स्तवन का सार... इस स्तवन में जिनवाणी (प्रभुदेशना) का स्वरूप और उसकी अद्वितीय महिमा का वर्णन किया गया है। जिन-वाणी के रहस्य को समझना हम जैसों के लिए महान् दुष्कर कार्य है। चौदह पूर्वधर जैसे महान् गीतार्थ आचार्य भी इस जिनवाणी की अगाधता-गहनता को मापने में स्वयं को वामन बतलाते हैं क्योंकि जिनवाणी अनुपम एवं तलस्पर्शी तत्त्वज्ञान से समृद्ध है । गुण-पर्याय की अनन्तता से युक्त है और नय, गम भंग तथा निक्षेपादि की गंभीर अपेक्षाओं से भरपूर है । 'नंदीसूत्र' आदि आगमों में जिनवाणी की अनेक रीति से स्तुति की गई है। उस जिनवाणी का सार और उसकी महिमा का वर्णन संक्षेप में यहाँ इस प्रकार किया गया है - जिनागम में स्याद्वाद का निरूपण : जिनागम में स्याद्वाद-अनेकान्तवाद की दृष्टि से सब पदार्थों का निरूपण किया गया है अत: जिनागम के द्वारा किसी भी पदार्थ का यथार्थ बोध हो सकता है । स्याद्वाद के मुख्य प्रकार प्रमाण : "स्वपरव्यवसायिज्ञानं प्रमाणम् ।" (प्रमाणनय) अर्थात् स्व और पर का निश्चय करानेवाले ज्ञान को प्रमाण कहते हैं । उस प्रमाण का विषय अनन्त धर्मात्मक वस्तु है अर्थात् प्रत्येक वस्तु अनन्त गुण-पर्याय और स्वभावयुक्त है । जैसे-आत्मा आदि । गुण : सहभावी (सदा साथ रहनेवाले) को गुण कहते हैं । जैसे, आत्मा के ज्ञान-दर्शनादि गुण । पर्याय : क्रमभावी (क्रम से उत्पन्न होनेवाले) परिणाम को पर्याय कहते हैं । जैसे-संसारी जीव की सुख-दु:ख तथा बाल-यौवनादि अवस्था । स्वभाव : स्वभाव के मुख्य दो प्रकार हैं- (१) सामान्य और (२) विशेष । इसका वर्णन १५ वें स्तवन में किया जा चुका है । नय : वस्तु में रहे हुए अनन्त धर्मों में से एक धर्म को बतानेवाला अभिप्राय नय कहलाता है । नय के मुख्य दो अथवा सात भेद होते हैं । विस्तार की अपेक्षा से सात सौ या इससे भी अधिक भेद हो सकते हैं । "जावइया वयणपहा, तावइया हुंति नयवाया" अर्थात् जितने वचन-प्रकार हैं, उतने ही नय हैं । गम : जिसके द्वारा जाना जाय उसे अथवा अपेक्षा से वस्तु के एक अंश द्वारा निरूपण करनेवाले वाक्य को ‘गम' कहते हैं । जैसे, नैक गमः नैगम : अर्थात् नैगमनय अनेक गम' द्वारा वस्तु का निरूपण करता है । भंग : ‘स्याद्वादसापेक्ष : भंग :' अर्थात् स्याद्वाद की अपेक्षा से भेद करना भंग' कहलाता है । जैसे- ‘स्याद् अस्ति जीव:' कथंचिद् जीव है। इत्यादि सप्तभंग द्वारा स्याद्वाद को समझने-समझाने में बहुत सरलता रहती है । इस प्रकार वह बहुत उपयोगी होने से उसका संक्षिप्त स्वरूप आठवीं गाथा में बताया है । वे सात भंग इस प्रकार बनते हैं - (१) 'स्याद् अस्ति एव आत्मा' अर्थात् कथंचितरूप से आत्मा है । आत्मा वर्तमान समय में स्वगुण-पर्याय (ज्ञान-दर्शनादि) की परिणति की अपेक्षा से 'अस्ति' है । अतीत-पर्याय विनष्ट होने से और अनागत (भविष्य) पर्याय अनुत्पन्न होने से यहाँ केवल वर्तमानपर्याय का ही ग्रहण किया Jain Education Interational For Personal axsate Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ गया है । ‘स्याद्' पद नास्ति ओर अवक्तव्य धर्म की अनर्पितता का द्योतक है । (२) स्याद् नास्ति एव आत्मा' अर्थात् कथंचितरूप से आत्मा नहीं है । पर द्रव्य के वर्णादि धर्म आत्मा में नहीं है तथा अपने भूत और भावी पर्याय भी वर्तमान में नहीं है अतः पर द्रव्यादि की अपेक्षा से आत्मा नास्ति (नहीं) है । यहाँ स्यात् पद अस्ति और अवक्तव्यता का सूचक है । (३) 'स्याद् अस्ति नास्ति एव आत्मा' अर्थात् आत्मा कथंचित् है भी और नहीं भी । स्व-द्रव्यादि की अपेक्षा से आत्मा है और पर-द्रव्यादि की अपेक्षा से आत्मा नहीं है । इसी तरह वर्तमानपर्याय की अपेक्षा आत्मा है और भूत-भावीपर्याय की अपेक्षा से आत्मा नहीं है । (४) 'स्याद् अवक्तव्यमेव आत्मा' अर्थात् कथंचित् आत्मा अवक्तव्य है क्योंकि वचन द्वारा अस्ति-नास्ति धर्मों को युगपत्-एकसाथ नहीं कहा जा सकता । साथ ही अस्ति-नास्ति आदि धर्मों के अभिलाप्य(वचनगोचर)-पर्यायों की अपेक्षा अनभिलाप्य पर्याय अनन्त गुण हैं अतः प्रत्येक द्रव्य में कथंचित् अवक्तव्यता रही हुई है। (५) 'स्याद् अस्ति अवक्तव्यमेव आत्मा' अर्थात् कथंचित् आत्मा है और अवक्तव्य है। स्व-पर्यायादि की अपेक्षा आत्मा | है और युगपत् सामान्य विशेष उभय की अपेक्षा से समकाल में वचन से अगोचर है, अत एव अवक्तव्य है । (६) 'स्याद् नास्ति अवक्तव्यमेव आत्मा' अर्थात् कथंचित् आत्मा नहीं है और अवक्तव्य है । पर-पर्याय की अपेक्षा से आत्मा नहीं है और पूर्वोक्त युगपत् उभय विवक्षा से समकाल में अवक्तव्य है । (७) 'स्याद् अस्ति-नास्ति अवक्तव्यमेव आत्मा' अर्थात् कथंचित् आत्मा है, नहीं है और अवक्तव्य है । स्व-पर पर्यायादि की अपेक्षा से अनुक्रम से है (अस्ति) और नहीं (नास्ति) परन्तु युगपत् उभय की विवक्षा से समकाल से अवक्तव्य है । इस प्रकार नित्य-अनित्य आदि अनन्त धर्मों की अनन्त सप्तभंगियां अपेक्षाभेद से एक द्रव्य में हो सकती हैं परन्तु एक धर्म को लेकर तो सात ही भंग अर्थात् एक ही सप्तभंगी घटित हो सकती है । इस सम्बन्ध में विशेष विचारणा ‘सम्मतितर्क' 'तत्त्वार्थसूत्र-वृत्ति' और 'स्याद्वाद-रत्नाकर' आदि ग्रन्थों में की गई है। उनका विशेष स्वरूप जानने के लिए जिज्ञासुओं को गीतार्थ गुरु भगवन्तों का समागम करना चाहिए । निक्षेप : न्यास-स्थापना अर्थात् नाम-स्थापना, द्रव्य और भावादि द्वारा वस्तु की विचारणा करना उसे निक्षेप कहते हैं । जैसे, जिनेश्वर का नाम 'नाम-जिन' है । जिनेश्वर की मूर्ति स्थापना-जिन' है । जिनेश्वर की पूर्व और उत्तर अवस्था द्रव्य-जिन है । समवसरण में बैठकर देशना देते हुए तीर्थंकर भाव-जिन है। उक्त रीति से चार, छह या दस प्रकार के निक्षेप द्वारा विविध अपेक्षाओं से वस्तु की विचारणा करने से वस्तु का स्पष्ट बोध होता है । जिनागमों में आध्यात्मिक साधना के सुन्दर, सचोट और सरल उपाय बताये गये हैं । सम्यग्-रत्नत्रयी (सम्यग्दर्शन-सम्यग्ज्ञान-सम्यक्चारित्र) की पूर्णता प्रकट करने के साधनों का और मार्गानुसारी आदि भूमिकावाले साधकों का सूक्ष्म और विस्तृत स्वरूप जिनवाणी द्वारा जाना जा सकता है । जिनवाणी सापेक्ष होती है अर्थात् जिनवचन मुख्यता एवं गौणता से युक्त होते हैं । स्याद्वाद का रहस्य अपेक्षावाद से समझा जाता है । प्रत्येक वस्तु अनन्त धर्मयुक्त होती है परन्तु अधिकारी-विशेष को लेकर उसके लिए हितकारी और प्रसंगोचित धर्म की मुख्यता से वस्तु का निरूपण करना चाहिए और शेष अनिरुपित धर्म की भी सचोट श्रद्धा होनी चाहिए । इस प्रकार मुख्य और गौण धर्म की सापेक्ष प्ररूपणा करने से श्रोता को यथार्थ बोध होता है । शुद्ध आत्मद्रव्य में प्रतिसमय अनन्तगुण पर्याय के जो भिन्न भिन्न अद्भुत अनुपम कार्य एक साथ हुआ करते हैं उसका स्वरूप भी जिनवाणी द्वारा जाना जा सकता हैं । जैसे कि - (१) शुद्ध आत्मद्रव्य में ज्ञानादि अनन्त गुण-पर्याय की सदा सत्ता है । (२) शुद्ध आत्मद्रव्य में ज्ञानादि अनन्त गुण-पर्याय की सदा परिणति होती रहती है । (३) शुद्ध आत्मद्रव्य में ज्ञानादि अनन्त गुण-पर्याय की सदा वर्तना है । (४) शुद्ध आत्मद्रव्य में ज्ञानादि अनन्त गुण-पर्याय की उपरोक्त प्रवृत्तियों का पूर्ण ज्ञान है । (५) शुद्ध आत्मद्रव्य में ज्ञानादि अनन्त गुण-पर्याय के भोग का आनन्द भी है । (६) शुद्ध आत्मद्रव्य में ज्ञानादि अनन्त गुणपर्याय के विषय में रमणता करने का आनन्द है । (७) शुद्ध आत्मद्रव्य में अव्याबाध सुखादि अनन्त गुणों का भिन्न भिन्न आनंद है, इत्यादि । आत्मा का ऐसा अस्ति-नास्ति स्वभाव प्रत्येक संसारी आत्मा में अप्रकटरूप से रहा हुआ है । उसका यथार्थ स्वरूप जानने से वैसे शुद्ध स्वभाव को प्रकट करने की रुचि मुमुक्षु आत्मा को हो, यह सहज है । परन्तु इच्छामात्र से कार्यसिद्धि नहीं होती । जिनका ऐसा शुद्ध स्वभाव प्रकट है, उनके प्रति नमस्कारभाव आना चाहिए और उनकी कृपा से ही मेरा मनोरथ पूर्ण होगा । एसी अनन्य श्रद्धा के साथ उनके पास ऐसी याचना करनी चाहिए। इस स्तवन की नौवीं और दसवीं गाथा से हमको यह जानकारी प्राप्त होती है । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૧૭(૧) શ્રી કુંથુનાથ ભગવાન ૧૭(૨) સમવસરણમાં બિરાજમાન પરમાત્મા (દેશના) ૧૭(૩) સમવરણમાં બિરાજમાન પરમાત્મા (દેશના) SOSARO Jain Education Interational For Personal Private Use Only ३४३ www.ainelibrary.org Page #347 -------------------------------------------------------------------------- ________________ ada) Main Education International 2525252525 252525 6204 22 X1X xx For Personal & Private Use Only KON Page #348 -------------------------------------------------------------------------- ________________ अथ अष्टादश श्री अरनाथजिन स्तवनम् कार || रामचंद्र के बाग चाँपो मोरी - ए देशी || प्रणमो श्री अरनाथ, शिवपुर साथ खरो री। त्रिभुवन जन आधार, भव निस्तार करो री ॥१॥ For Personal & Private Use Only ૩૪૫ সক Page #349 -------------------------------------------------------------------------- ________________ अर्थ : श्री अरनाथ भगवान को भावपूर्वक नमस्कार करो क्योंकि वे ही शिवपुर के सच्चे साथी हैं, ये ही मोक्षमार्ग के सार्थवाह हैं, ये ही मिथ्यात्व एवं असंयम से पीडित तीनों जगत् के सर्व जीवों के आधार हैं, और ये ही संसारसागर से पार उतारनेवाले हैं । अत : मुमुक्षु आत्माओं को इनका ही आश्रय लेना चाहिए। અર્થ : શ્રી અરનાથ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરો. કારણ કે, એ જ શિવપુરના સાચા સાથી છે, એ જ મોક્ષમાર્ગના સાર્થવાહ છે, એ જ મિથ્યાત્વ અને અસંયમથી પીડિત ત્રણે જગતના સર્વ જીવોના આધાર છે અને એ જ સંસાર-સાગર થી પાર ઉતારનાર છે. તેથી મુમુક્ષુ આત્માઓએ તેમનો જ આશ્રય લેવો જોઈએ. સ્વો. બાલાવબોધ : હવે, અઢારમાં શ્રી અરનાથ જિનની સ્તવના કારણતાપર્ણ કરે છે, પ્રણમાં લેતાં વારંવાર નમસ્કાર કરો, શ્રી અરનાથ સ્વામીને ! એહી જ અમોહી પરમેશ્વર વાંદવા યોગ્ય છે. શિવ કેતાં નિરુપદ્રવ જે સિદ્ધતા, તેથી જ ઉપમાર્યે પુર કેતાં નગર, તિહાં પહોચાડવાને ખરો-સાચો સાથ છે, તેથી સાર્થવાહની ઉપમા શ્રી અરિહંતને જ છે. જે નિઃસ્વાર્થે ભવ-અટવીમાંથી પાર કરીને મોક્ષ-નગરને વિષે પરમાનંદ-પદં પહોચાડે એહવા કારણપણે શ્રી અરિહંતજી છે. વલી, ત્રણ ભુવનના જનને આધાર છે, મિથ્યાત્વ-અસંયમ વ્યથાર્થે પીડિતને આધાર-ઓઠંભારૂપ છે. વલી, ચાર-ગતિરૂપ ભવ કેતાં સંસાર, તેહમાંથી દ્રવ્યું તથા ભાર્થે નિસ્તારના કરણહાર છે. || $તિ પ્રથમIIથાર્થ: || 9 || वार्ता कारण योग, कारज सिद्धि लहेरी। कारण चार अन्प, कार्यार्थी तेह ग्रहे री॥२॥ अर्थ : कार्य का अर्थी (कर्ता) कार्य को सिद्ध करने के लिए जब चार कारणों को प्राप्त करता है तब उन चारों कारणों के योग से कार्य सिद्ध होता है । परन्तु कारण-सामग्री के बिना अकेला कर्ता कार्य को सिद्ध नहीं कर सकता । વાર ાર : (૧) ડાવાન-(૨) નિમિત્ત-ઋારV[ (૩) સાધારWI-વારા સૌર (૪) કાપેલા-1 | અર્થ : કાર્યનો અર્થી કર્તા કાર્યને સિદ્ધ કરવા માટે જ્યારે ચાર કારણોને પ્રાપ્ત કરે છે ત્યારે તે ચારે કારણના યોગથી કાર્ય સિદ્ધ થાય છે, પરંતુ કારણ-સામગ્રી વિના એકલો કર્તા કાર્યને સાધી શકતો નથી. ચાર કારણો : (૧) ઉપાદાન-કારણ (૨) નિમિત્ત-કારણ (૩) અસાધારણ-કારણ અને (૪) અપેક્ષા-કારણ. સ્વો. બાલાવબોધ : હવે મોક્ષ-કાર્ય નિપજાવવા માટે કારણ-કાર્યની નીતિ કહે છે, જે સર્વ કાર્ય છે તે કર્તાના કીધા થાય છે તેમાં ભિન્નકાર્યનો કર્તા પણ ભિન્ન, જેમ-ઘટનો કર્તા કુંભકાર ભિન્ન છે અને અભિન્ન-કાર્યનો કર્તા પણ અભિન્ન છે, જેમ જ્ઞાનનો કર્તા આત્મા છે તેમ સંપૂર્ણ-સિદ્ધત્વનો કર્તા પણ આત્મા જ છે. - તે કર્તા જેવારેં કારણની યોગવાયી પામે તેવારેં કાર્યની સિદ્ધિ નીપજાવવાપણું લહે એટલે એકલો કર્તા તે કારણ-સામગ્રી વિના કરી શકે નહીં, કારણ-સામગ્રી મલે જ કાર્ય નીપજાવે. ને તે કારણના ચાર ભેદ છે. જે કાર્ય નીપજાવવાનો અર્થ થાય તે ચાર કારણને ગ્રહે, ઈહાં ઘણા શાસ્ત્રોમાં તો કારણના બે ભેદ કહ્યા છે : એક ઉપાદાન-કારણ, બીજો નિમિત્ત-કારણ. અને વિશેષાવશ્યકને વિષે સમવાયિ કારણ-અસમવાકય કારણ એ નામ કહ્યાં છે. તથા, આપ્તમિમાંસામાં કારણ ત્રણ કહ્યાં છે - Jain Education Intemational For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ‘સમવાસનવનિમિત્ત મેલાત્ '' અર્થ : સમવાયી, અસમવાયી અને નિમિત્તના ભેદથી. તેમાં, સમવાયિ-કારણ તે ઉપાદાન-કારણ અને અસમાવાયિ-કારણ તે નામાંતર અસાધારણ-કારણ કહેવાય છે. તથા, નિમિત્ત-કારણના બે ભેદ કરીયે તેમાં એક તો નિમિત્ત-કારણ, બીજું અપેક્ષા-કારણ, તે તત્વાર્થ-ટીકામાં વખાયું છે – "तथा अपेक्षाकारणं पूर्वमित्यनेन उच्यते यथा घटस्योत्पत्तावपेक्षाकारणं व्योमादि अपेक्षते इति अपेक्षा ।।" અર્થ : વળી, અપેક્ષા-કારણ પહેલું છે તેથી તેને કહેવાય છે. જેવી રીતે ઘટની ઉત્પત્તિમાં આકાશાદિ અપેક્ષા-કારણ અપેક્ષિત હોય છે, તેથી તે અપેક્ષા(કારણ) છે. તે માટે યદ્યપિ કારણ બેમાં ચારે અંતર્ભત છે, તો પણ વિસ્તારરૂચિને ભિન્નોપયોગી કરવાને ચાર કારણ કહ્યાં છે – એક ઉપાદાન, બીજું અસાધારણ, ત્રીજું નિમિત્ત, ચોથું અપેક્ષા. એ ચારે કારણ જેવારે કાર્યરૂચિ-કર્તા ગ્રહે અને જેવારેં એ ચાર કારણને કાર્યરૂચિ-કર્તા પ્રવર્તાવે, તેવા૨ે તે કારણ સમજવાં પણ કર્તાના પ્રયોજન વિના કારણતા નહીં. એમ ભાવના કરવી. | || રૂતિ દ્વિતીયTયાર્થઃ | ૨ || || EX[2]S|D[11 | 2|Oી શા ગYઇ તે, थाये पूर्ण पदेरी। उपादान ते हेतु, माटी घट ते वदेरी ॥३॥ अर्थ : जो कारण पूर्ण-पदे अर्थात् समाप्ति के समय स्वयं ही कार्यरूप में परिणत होता है, वह उपादान कारण कहलाता है । जैसे, घट-कार्य में कारणभूत मिट्टी स्वयं ही घटरूप में परिणत होती है अत: मिट्टी घट का उपादान-कारण है । અર્થ : જે કારણ પૂર્ણ-પદે એટલે કે સમાપ્તિ સમયે પોતે જ કાર્યરૂપે પરિણમે છે, તે ઉપાદાન-કારણ કહેવાય છે. જેમ, ઘટ કાર્યમાં કારણભૂત માટી પોતે જ ઘટરૂપે પરિણમે છે-બને છે, તેથી માટી ઘટનું ઉપાદાન-કારણ છે. સ્વો. બાલાવબોધ : હવે પ્રથમ ઉપાદાન-કારણનું સ્વરૂપ કહે છે, જે કર્તાના કાર્યને સન્મુખ થાય તથા જે કારણ, તેહી જ પૂર્ણ-પË કેતાં પૂર્ણતાના અવસરે કાર્યરૂપ થાય તેને ઉપાદાન-હેતુ કેતાં કારણ કહીયે.. उक्तं च महाभाष्ये - "तद्दब्बकारणं तंतवो पडस्सेह जेण तम्मयया । વિવરીયમત્રવારીમદ્ વેમાનો તરસ / ૧ /'' (વિ.મ.TT, ૨૧૦૦) અર્થ : અહીં તન્મયપણાને કારણે તંતુઓ પટના તદ્રવ્ય-કારણ(ઉપાદાન-કારણ) છે, (તેનાથી) વિપરિત નેમાદિ તે(પટ)ના (ઉપાદાનથી) અન્ય(નિમિત્ત) કારણરૂપે ઈચ્છનીય છે. એ ગાથાને વ્યાખ્યાને - “યાત્મવં પર્વ દૃશ્યતે તદ્વિદ તદ્રવ્યારાં પાલનપુર, ચ-તત્તવ: પદય તિ '' અર્થ : જે સ્વરૂપે કાર્ય દેખાય છે, તે અહિયા તદ્દવ્યકારણે અર્થાત્ ઉપાદાન-કારણ છે. જેમકે-પટનું (ઉપાદાન કારણ) તંતુઓ છે. For Personal & Private Use Only ૩૪૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ એટલે, જેમ તંતુ હતા તે કર્તાને પ્રયોગેં પટ થયા તે ઉપાદાન-કારણ, તેમ ઘટરૂપ કાર્ય તેહને માટી તે ઉપાદાન-કારણ છે. પછી માટી તેહ જ ઘટપણું પામી એટલે કા૨ણ તેહી જ કાર્યપણું પામ્યો. ઈહાં કારણ-કાર્યનું એક-સમયરૂપ જે વ્યાખ્યાન છે, તે પણ ઉપાદાન-કારણનું છે. એમ મહાભાગ્યે મતિજ્ઞાનાધિકારેં જમાલિ-નિહવના અધિકારેં કહ્યું છે. ઈહાં કોઈ પુછે જે, કારણ તે કાર્ય થાયે એમ કહો છો, તો કારણ-કાર્યનું એકપણું થાશે. तेहने उत्तर ४, अभिधान- इस सक्षा-संख्या-संस्थानाहिनो लेह छे तेथी भिन्न भएावं. જેમ પ્રથમ માટી એહવું નામ હતું, પછી ઘટ નામ થયું. માટી તે મૃદુતા-દ્રવ્યતા ધર્મવંત હતી, ઘટ તે જલાહરણ ધર્મવંત છે. માટે ભિન્નતા छे से प्रथम उपाधान डार बता. ।। इति तृतीयगाथार्थ: ।। ३ ।। काल उपादानथी भिन्न. जे विणु कार्य न थाये। न हुवे कार जरूप, कर्त्ताने व्यवसायें ॥४॥ कारण तेह निमित्तल, चक्रादिक घट भावें। कार्य तथा समवाय, कारण नियतने दावें ॥५॥ For Personal & Private Use Only ३४८ ADD BEST CARAR Page #352 -------------------------------------------------------------------------- ________________ चिमडल नयंत्र शीऋषिम वि-प-२००६ कार्निकसु-५ पप्रावतीची जना उपाश्रय पदावाजाहीर हाल है। श्री वीरविजयजी प्रहातीहासात हा पण्डित श्रीबी दादा है होती हा SAR बालासाही - AURAT NA APANA दीदी हाकाहानी - SAEED.. सीमामा J T भावाशा AISA A ANSILSHS " श्री गौतमवामिन ACTRE A LNESSURU बेरोड्या देवी A नव निधि चरण पादुका BEHIRE LESTELEB महिनी पोळ अमदाबाद १८२) For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ अर्थ: जो कारण उपादान कारण से भिन्न हो, जिसके बिना (उपादान कारण आदि से भी) कार्य नहीं हो सकता, कर्ता का व्यापार होने पर भी जिसके बिना उपादान कारण कार्यरूप में उत्पन्न नहीं होता, वह निमित्त कारण कहलाता है । जैसे, घटरूप कार्य में चक्र, दण्ड आदि निमित्त कारण जब कर्ता उपादान कारण (मिट्टी आदि) को कार्य (घटादि) रूप में परिणत करने के लिए निमित्त (चक्र-दण्डादि) कारणों का प्रयोग करता है तब प्रयोगकाल में वह कारण कहलाता है परन्तु उसको छोड़कर अन्य अवस्था में उसे निमित्त कारण नहीं कह सकते । અર્થ : જે કારણ ઉપાદાન-કારણથી ભિન્ન હોય, જેના વિના (ઉપાદાન-કારણ વગેરેથી પણ) કાર્ય થઈ શકે નહીં, કર્તાનો વ્યાપાર છતાં પણ જેના વિના ઉપાદાન-કારણ કાર્યરૂપે ઉત્પન્ન થતું નથી તે નિમિત્ત-કારણ કહેવાય છે. જેમ ઘટરૂપ કાર્યમાં ચક્ર-દંડ વગેરે નિમિત્ત-કારણ છે. જ્યારે કર્તા ઉપાદાન-કારણ(માટી વગેરે)ને કાર્ય(ઘટાદિ)રૂપે કરવા માટે નિમિત્ત(ચક્ર-દંડાદિ)-કારણોનો પ્રયોગ કરે છે ત્યારે પ્રયોગકાળે તે કારણ કહેવાય પણ તે સિવાયની અવસ્થામાં તેને નિમિત્ત-કારણ કહી શકાય નહીં. સ્વો. બાલાવબોધ : હવે, નિમિત્ત-કારણનું લક્ષણ કહે છે જે કારણ ઉપાદાન-કારણથી ભિન્ન કેતાં જુદું છે અને તેના મળ્યા વિના કાર્ય થાય નહીં અને તે કાર્યરૂપ ન થાય-કાર્યપણું ન પામે, વલી તેહને વિષે જે કારણપણું તે કર્તાને વ્યવસાયેં કેતાં કર્તાને ઉદ્યમે છે, તે નિમિત્ત-કારણ કહિયેં. જેમ ઘટભાવે ઘટકાર્ય છે, તેહને ચક્ર-ચીવર-દંડાદિક, તે નિમિત્ત-કારણ છે અને માટી ઉપાદાન-કારણ છે. તે ઉપાદાન-કારણથી નિમિત્ત-કારણ જે ચક્ર-ચીવર-દંડાદિક છે, તે સર્વ ભિન્ન છે અને એ નિમિત્તે મલ્યા વિના માટીનો ઘટ થાય નહીં. તેમ જ તે ચક્રાદિક કદાપિકોઈ કાલેં કાર્યપણું પામે નહીં અને એ ચક્રાદિકને જૈવારેં કર્તા જે કુંભકાર, તે ઘટ કરવારૂપ વ્યાપારેં પ્રવૃત્તાવે તેવારેં એને કારણ કહિયેં, નહીં તો કારણતાપણું કહેવાય નહીં. તે પણ સમવાયિ-કારણ કેતાં ઉપાદાન-કારણ, તેહને નિયતને દાવે કેતાં કર્તા જેવા૨ે ઉપાદાન-કારણને કાર્ય-રૂપેં કરતો હોય, તેવારેં જે ઉપગરણ કામ લગાડવા તે સર્વ નિમિત્ત-કારણ કહિયે અને તે જ ઉપગરણ જે વારેં કર્તા કાર્યને કરતો ન હોય, તેવા૨ે તેહને કારણ કહિંયે નહીં. કારણનું સ્વરૂપ એહવું જ છે જે, કાર્યને કરે તે. કાર્યાનંતર અથવા પ્રથમ અપ્રયુક્ત-કાલેં જે દંડાદિકને કારણ કહે છે, તે આરોપ-માત્ર નૈગમ-નયમતેં જાણવો પરંતુ સ્વરૂપૈં નથી. તે માટે કાર્યનો જે કર્તા તે ઉપાદાન-કારણને કાર્યરૂપ કરતાં, તેહમાં જે જે ઉપગરણ પ્રવર્તાવે, તે તે નિમિત્ત-કારણ જાણવું એટલે જે જે કાર્યની નિયત જે નિયામિકી છે તે તે કાર્યનાં નિમિત્ત જાણવાં. જેમ ઘટ-કાર્યને ચક્રાદિક અને પટ-કાર્યને તુરીવ્યોમાદિક એમ સર્વત્ર જાણવું. એ નિમિત્ત-કારણ કહ્યું. ।। રૂતિ વતુર્થ-૫૪માથાર્થ: || ૪-૬ || *|||||||| ||||||| वस्तु अभेद स्वरूप, कार्यपणुं न ग्रहेरी । ते असाधारण हेतु, कुंभे थास लहेरी ॥६॥ || अर्थ: जो वस्तु उपादान- कारण से अभिन्नरूप में रहती है किन्तु कार्यरूप में परिणत नहीं होती अर्थात् कार्य उत्पन्न होने के समय नहीं रहती वह અસાધાર-ઝારા વદી નાતી હૈ । નૈસે, ઘટળાર્ય મેં થાસ (થાતો) જોશ ઞાતિ વસ્થા । It', અર્થ : જે વસ્તુ ઉપાદાન-કારણથી અભિન્નપણે રહે છે છતાં કાર્યરૂપે પરિણમતી નથી. અર્થાત્ કાર્ય ઉત્પન્ન થાય તે સમયે રહેતી નથી તેને અસાધારણ કારણ કહેવામાં આવે છે. જેમ ઘટ-કાર્યમાં સ્થાસ(થાળી)-કોશ આદિ અવસ્થા. For Personal & Private Use Only ૩૫૦ Page #354 -------------------------------------------------------------------------- ________________ સ્વો. બાલાવબોધ : હવે, અસાધારણ-કારણનું સ્વરૂપ કહે છે. તે વસ્તુ જે ઉપાદાન-કારણ, તેહથી અભેદ-સ્વરૂપે છે અને કાર્યપણું પામતો નથી એટલે કાર્ય નીપજે તે રહેતો નથી. જેમ ઘટ-કાર્ય નીપજ્યુ તો પણ તેમાંહે માટીપણું રહ્યું છે તેની પર તે રહેતો નથી તે અસાધારણ-હેતુ કેતાં કારણ કહીયે. - જેમ ઘટરૂપ કાર્ય કરતાં સ્થાસ-કોશ-કુશલાકાર થાય છે, તે મૃ-પિંડરૂપ કારણથી અભેદ છે પરંતુ ઘટરૂપ કાર્ય નીપને તે રહેતાં નથી. તે માટે એ સર્વ અસાધારણ-કારણ જાણવાં. 84નં - "प्रमाणनिश्चयेन उपादानस्य कार्यत्वाप्राप्तस्य अवान्तरावस्था असाधारणं ।।" અર્થ : પ્રમાણના નિશ્ચયથી કાર્યરૂપે નહિં પરિણમેલ ઉપાદાન-કારણની અવાંતર અવસ્થા-તે અસાધારણ-કારણ છે. || ત TTTથાર્થઃ || ૬ || जहनो नदि व्यापार, भिन्न नियत बहु भावी। ભૂમી હિઝારા, घट कारण सभावी ॥७॥ अर्थ : जिस कारण की कार्य करने की प्रवृत्ति नहीं होती, जिसे प्राप्त करने के लिए कर्ता को प्रयास नहीं करना पड़ता और जो कार्य से भिन्न होते हुए भी उसकी आवश्यकता रहती है तथा प्रस्तुत कार्य के अतिरिक्त अन्य कार्यों में भी जिनका उपयोग होता है, उसे शास्त्रकार अपेक्षा-कारण कहते हैं । जैसे, घटकार्य के प्रति भूमि, काल और आकाश आदि अपेक्षा कारण हैं | (यहां भूमि, काल और आकाश का कोई व्यापार नहीं है, कर्ता को उन्हें प्राप्त करने के लिए कोई प्रयास नहीं करना पड़ता, वे भूमि आदि कारण घट से भिन्न हैं तथा उन भूमि आदि के बिना कार्य नहीं होता और घट के अतिरिक्त अन्य कार्यों में भी वे भूमि आदि कारण बनते हैं ।) | અર્થ : જે કારણની કાર્ય કરવામાં પ્રવૃત્તિ થતી નથી, જેને મેળવવા માટે કર્તાને પ્રયાસ કરવો પડતો નથી અને જે કાર્યથી ભિન્ન હોવા છતાં તેની આવશ્યકતા રહે છે તથા પ્રસ્તુત કાર્ય સિવાયનાં અન્ય કાર્યોમાં પણ જેનો ઉપયોગ હોય છે તેને શાસ્ત્રકારો અપેક્ષા-કારણ કહે છે. જેમ ઘટ-કાર્ય પ્રતિ ભૂમિ, કાલ અને આકાશ એ અપેક્ષા-કારણ છે. | (અહીં ભૂમિ, કાલ અને આકાશનો કોઈ વ્યાપાર નથી, કર્તાને તે મેળવવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી, તે ભૂમિ આદિ કારણો ઘટથી ભિન્ન છે તથા તે ભૂમિ આદિ વિના કાર્ય થતું નથી તેમ જ ઘટ સિવાયનાં અન્ય કાર્યોમાં પણ તે ભૂમિ આદિ કારણ બને છે.) સ્વો. બાલાવબોધ : હવે, અપેક્ષા-કારણ કહે છે, જે કારણનો વ્યાપાર પ્રવર્તન નથી તથા કર્તાને પણ તે મેલવવાનો પ્રયાસ કરવો પડતો નથી અને કાર્યથી ભિન્ન કેતાં જુદો છે તથા નિયત કેતાં નિયમા-નિમેં તે જોઈયે અને બહુભાવી કેતાં અનેક-બીજા સર્વ કાર્યમાં ભાવી છે એ રીતે કારણીક છે તે અપેક્ષા-કારણ કહીયેં. જેમ ભૂમી તથા કાલ તથા આકાશ, એ વિના કોઈ ઘટાદિ કાર્ય થતું નથી અને ભૂમિ-પ્રમુખ જૈમ ઘટનું કારણ છે તેમ અન્ય-બીજા કાર્યોનું પણ કારણ છે પણ ઘટનું કારણ પણું પણ છતું છે. વલી, કર્ના જેમ ઉપાદાન તથા નિમિત્ત કારણનો વ્યાપાર કરે છે તેમ એનું પ્રવર્તન કરતો નથી. || fત સપ્તમTTયાર્થ: || ૭ || ww.jainelibrary.org For Personal & Private Use Only ૩૫૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ BESTટીજી- જી एह अपेक्षा हेतु, आगम माहे कहयो री। कारण पद उत्पन्न, कार्य थये न लगोरी॥ -2|||||૨|| अर्थ : कारण-पद अर्थात् कारणता उत्पन्न यानि उत्पत्ति-धर्मवाली है, कार्य की पूर्णता होने पर कारणता का भी नाश हो जाता है । અર્થ : કારણ-પદ અર્થાત્ કારણતા એ ઉત્પન્ન છે એટલે કે ઉત્પત્તિ-ધર્મવાળી છે, કાર્યની પૂર્ણતા થતાં કારણતાનો પણ નાશ થઈ જાય છે. સ્વો. બાલાવબોધ : તેથી એ અપેક્ષા-હેતુ કેતાં કારણ આગમમાં તથા તત્ત્વાર્યાદિક ગ્રંથોમાં કહ્યું છે - “यथा घटस्योत्पत्तौ अपेक्षाकारणं व्योमादि अपेक्षते, तेन विना तद्भावाभावात्। निर्व्यापारमपेक्षाकारण।” मिति तत्त्वार्थवृतौ ।। અર્થ : જેવી રીતે ઘટની ઉત્પત્તિમાં અપેક્ષા-કારણ આકાશાદિ અપેક્ષિત હોય છે કેમ કે, તેના વગર તે(ઘટ)ની ઉત્પત્તિનો અભાવ હોય છે. (ટુંકમાં) અપેક્ષા- કારણ વ્યાપાર વગરનું હોય છે. (તસ્વાર્થ-ટીકા) તથા, વિશપાવર બાવરી નવાજ્ઞાનાધારમ્ - "इह द्वारभूतशिलातलादि द्रव्यानुत्पद्यमानस्यावधि : सहकारकारणानि भवन्ति, अत्र सहकारकारणं गवेष्यं ।।" અર્થ : દ્રવ્ય અનુત્પન્ન હોય ત્યાં સુધી સાધનરૂપ એવા ભોંયતળિયુ વગેરે સહકારી કારણો હોય છે. અહિ સહકારી કારણ શોધવું જોઈએ. એ ચાર કારણનું સ્વરૂપ કહ્યું. હવે, કારણ-પદ કેતાં જેહમાંહે કારણપણું, તે છતો-મૂલગો ધર્મ નથી પણ ઉત્પન્ન છે અને તે જેવારેં કર્તા તે કાર્યનો અર્થી થઈને જે ઉપકરણ તથા મૂલ-પિંડ તે રૂપે કાર્યપણે પ્રવર્તાવે, તેવારેં તે તેનું કારણ કહીયેં. એટલે, જેમ કાષ્ઠમાં દંડાદિક અનેક પદાર્થના છતાપણાની યોગ્યતા છે પણ કોઈ કર્તા દંડનું કારણ ઉત્પન્ન કરે. કોઈ પુતલીનું કારણ ઉત્પન્ન કરે તેમ જ દંડાદિકને કોઈ ઘટ-વૅસપણે પ્રવર્તાવે તો ઘટ-ધ્વંસ કરે તથા કર્તા જો દંડાડિકને ઘટ કરવાપણે પ્રવર્તાવે તો તેનું કારણ થાય. માટે જે કારણપણું છે તે કર્તાનું કર્યું થાય છે. શ્રી વિશેષાવશ્યકે કહ્યું છે – "ये कारकाः कर्तुराधीना, इति कारणं कार्योत्पादकं । तेन कार्योत्पत्तो कारणत्व, न च कार्याकरणे ।।" અર્થ : જે કારકો છે તે કર્તાને આધીન હોય છે, તેથી કાર્યને ઉત્પન્ન કરે તે જ કારણ(કહેવાય) છે. માટે કાર્યની ઉત્પત્તિ હોતે છતે (કારકનું) કારણપણું છે નહિ કે કાર્ય અકરતે છતે. તે માટે કારણપણું તે ઉત્પન્ન છે. કોઈ કહેશે જે, વસ્તુમાં કોઈક કાર્યના કારણ તો છતા છે તો ઉત્પન્ન છે, એમ શા વાસ્તે કહો છો ? તેહને ઉત્તર જે, વિવક્ષિત કાર્યની કારણતા ઉત્પન્ન છે અથવા જે કાર્યતા જે કાર્તે છે તે કાર્યતા કર્તાના પ્રયોગથી છે, તે માટે ઉત્પન્ન જ છે પણ કાર્ય નિપજ્યા પછી તે મધ્ય કારણપણું ન પામીમેં. જેમ અનાદિ-મિથ્યાત્વી જીવ યદ્યપિ સત્તાવંત છે તેમ જ અભવ્ય જીવ પણ સત્તાવજો છે. પરંતુ તેહનું-તેહનું ઉપાદાન સિદ્ધતાના કાર્યનું કારણહાર નથી તેથી કાર્ય નિપજતું નથી. જેવારે કોઈક જીવનું ઉપાદાન અરિહંતાદિક નિમિત્ત પામીને કારણતાપણે પરિણમે તે કાર્ય કરે માટે તે ઉત્પન્ન છે અને તે કાર્ય સિદ્ધ થયા પછી તે કારણ રહે નહીં. - જો સિદ્ધતામાં સાધકતાની છતી માનીયેં, તો સિદ્ધાવસ્થામેં પણ સાધકપણું રહ્યું માનવું પડે. તે સિદ્ધાવસ્થામાં સાધકપણું તો નથી, માટે કાર્ય નીપજે કારણતા રહે નહીં. તથા નિમિત્ત જે દંડાદિક તે પણ કન્ન ભિન્ન કાર્યના વ્યવસાયૅ કારણતા કરે તો તે ભિન્ન કાર્ય થાય પરંતુ તે જ કાર્યની તે કારણતા રહે નહીં. એમ ધારવું. | fત અષ્ટમ'Tયાર્થઃ || 6 || Jain Education Intemational For Personal & Private Use Only ૩૫૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ काही आलम द्रव्य, कार्य सिद्धिपणारी। નિઝ રાત શર્મ, ते उपादान गणोरी॥९॥ अर्थ : अब सिद्धतारूप कार्य में चारों कारणों की योजना करते हैं, सिद्धतारूप कार्य आत्मा से अभिन्न है अत: उसका कर्ता आत्मा स्वयं ही है । सिद्धत्व प्रकट करने की रुचि उत्पन्न होने पर यह आत्मा स्वयं ही अंशतः कर्ता बनता है । पश्चात् अनुक्रम से गुणवृद्धि होने पर सम्पूर्ण सिद्धत्व प्रकट होने पर यह आत्मा स्वयं ही उसका सम्पूर्ण कर्ता बनता है । अपनी सत्ता में रहे हुए ज्ञान, दर्शन, चारित्र और वीर्य आदि उपादान-कारण हैं । उन ज्ञानादि की पूर्णता ही सिद्धता है । અર્થ : હવે, સિદ્ધતારૂપ કાર્યમાં ચારે કારની યોજના કરે છે, સિદ્ધતારૂપ કાર્ય આત્માથી અભિન્ન છે માટે તેનો કર્તા આત્મા પોતે જ છે. સિદ્ધપણું પ્રગટાવવાની રૂચિ ઉત્પન્ન થતાં આ આત્મા પોતે જ અંશતઃ કર્તા બને છે, પછી અનુક્રમે ગુણ-વૃદ્ધિ થતાં સંપૂર્ણ સિદ્ધતા પ્રગટતાં આ આત્મા પોતે જ તેનો જ સંપૂર્ણ કર્તા બને છે. નિજ સત્તાગત-પોતાની સત્તામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આદિ ઉપાદાન-કારણો છે અને તે જ્ઞાનાદિની પૂર્ણતા એ જ સિદ્ધતા છે. સ્વ. બાલાવબોધ : હવે સિદ્ધતારૂપ કાર્યના ચાર કારણ દેખાડે છે, સિદ્ધતારૂપ કાર્ય તે આત્માનું અભેદ-સ્વરૂપ છે માટે એહનો ક્ન આત્મા-દ્રવ્ય પોતે જ છે અને સિદ્ધપણું તે આત્માનું કાર્ય છે. જે આત્મા સિદ્ધતાને પરમાનંદપણે જાણે તથા એહી જ માહરું હમણાં કરવાનું કાર્ય છે. એ કાર્ય કરવાની રૂચિ વિના અનંતો કાલ સંસારમાં ભમ્યો, સ્વરૂપ-ભ્રષ્ટ થયો, માહામહેં ગ્રહ્યો. હવે મેં માહારો મૂલ-ધર્મ શ્રદ્ધા-ભાસન ગોચર કર્યો, તેથી એ કાર્ય કરવું. એમ નિર્ધાર કરી તદનુગત ચેતના-વીર્ય કરીને સ્વ-સ્વરૂપ કરવાનો કર્તા થયો, તો સિદ્ધતાના કાર્યને નિપજાવે. તે આવી રીતેં જે પ્રથમ તો અંશે કર્તા થાય, પછી ગુણ-વૃદ્ધિ થવે સંપૂર્ણ ર્તાપણું પામીને કાર્ય નીપજાવે. હવે એ સિદ્ધતારૂપ કાર્યનો ઉપાદાન-કારણ કહે છે જે પોતાના સત્તા-ગત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યાદિક અનંત ગુણ છે, તેહિ જ પોતાનો સત્તા-ગત ધર્મ તે સિદ્ધિરૂપ થાય છે માટે તેથી જ ઉપાદાન-કારણ જાણવું. ઉપાદાન તે વસ્તુનો મૂલધર્મ-અરૂપી સત્તા, તેથી જ સિદ્ધ થાય છે. એ સિદ્ધતારૂપ કાર્યનું ઉપાદાન-કારણ દેખાડ્યું. || તિ નવમIIયાર્થ: | ૬ | For Pea Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ योग समाधि विधान, असाधारण तेह वदेश। વિપિશાચાર વિર શિMલિઝાઈ શો શોશી अर्थ : मन, वचन और काया समतापूर्वक आत्मस्वभाव में रमणता करें, यह योग-समाधि है। उसका विधान अर्थात् चौथे गुणस्थानक से क्रमश: गुणवृद्धि करना और उसके लिए उसके साधनों का विधिपूर्वक आचरण-पालन करना तथा देव-गुरु आदि की बहुमानपूर्वक भक्ति करना, जिससे सिद्धतारूप स्वकार्य सिद्ध होता है । ये सब मोक्ष के असाधारण-कारण है । અર્થ : મન, વચન અને કાયા સમતાપૂર્વક આત્મ-સ્વભાવમાં રમણતા કરે તો યોગ-સમાધિ છે. તેનું વિધાન એટલે કે ચોથા ગુણ સ્થાનકથી અનુક્રમે ગુણ-વૃદ્ધિ કરવી અને તે માટે તેનાં સાધનોનું વિધિપૂર્વક આચરણ-પાલન કરવું તથા દેવ-ગુરુ આદિની બહુમાનપૂર્વક ભક્તિ કરવી, જેથી સિદ્ધતારૂપ સ્વ-કાર્ય સિદ્ધ થાય. આ બધા મોક્ષનાં અસાધારણ-કારણ છે. સ્વો. બાલાવબોધ : હવે, સિદ્ધતારૂપ કાર્યનું અસાધારણ-કારણ કહે છે. મન, વચન અને કાયાના યોગ, તેહને દ્રવ્યથી તથા ભાવથી સ્વગુણરમણમાં અરાગી-અદ્વેષીપણે પ્રવર્તાવવું તે આત્મ-સમાધિ કહીયેં. તેનો જે વિધાન કેતાં કરવો એટલે ચોથા ગુણઠાણાથી માંડીને સિદ્ધપર્યત જે ગુણની વૃદ્ધિ કરવી એટલે અભિનવ ગુણનું કારણપણું તે સર્વ જ્ઞાન-દર્શન-ચારિત્ર, શ્રેણિગત ધ્યાનપરિણામ, ક્ષયોપશમીભાવ, વિધિસહિત આચરણા તથા ભક્તિ અને ગુણીનું બહુમાન, જેથી પોતાના કાર્યની સિદ્ધિ નિપજે તે જ્ઞાન-ક્રિયારૂપ સાધક અવસ્થાની તરતમતા, એ સર્વ અસાધારણ-કારણ કહેવું. એ અસાધારણ-કારણ તે આત્મ-ગુણરૂપ ઉપાદાનની ભિન્ન-ભિન્ન ઉણતાથકાની અવસ્થા છે. સદા પૂર્વ-પર્યાય ઉત્તર-પર્યાયનું કારણ છે. તે સમયેં જ ક્રિયાકાલ-નિષ્ટાકાલનો અભેદ છે. એ અસાધારણ-કારણ કહ્યો. | | ત રૂશન થાર્થ: ૧૦ | For Personal Rate Use Only - ૩૫૪ Page #358 -------------------------------------------------------------------------- ________________ કાકા : नर गति पढम संघयण, तेह अपेक्षा जाणो। निमित्ताभित उपादान, तेहने लेखे आणो ॥११॥ अर्थ : मनुष्य गति, वज्रऋषभनाराच संघरण, पंचेन्द्रिय जाति आदि कारण सिद्धतारूप कार्य में अपेक्षा-कारण हैं । जो साधक आत्मस्वभाव को प्रकट करने के आशय से सुदेव, सुगुरु और सुधर्म का आलम्बन लेता है उसके लिए मनुष्यगति आदि कारण अपेक्षा-कारणरूप में समझने चाहिए परन्तु जिसने निमित्त का आलम्बन ग्रहण नहीं किया उसके लिए मनुष्यगति आदि अपेक्षा-कारण नहीं कहे जा सकते । અર્થ : મનુષ્યગતિ, વજઋષભનારાચ સંઘયણ, પંચેન્દ્રિય જાતિ વગેરે કારણો સિદ્ધતારૂપ કાર્યના અપેક્ષા-કારણ છે. જે સાધક આત્મસ્વભાવને પ્રગટ કરવાના આશયથી સુદેવ, સુગુરુ અને સુધર્મનું આલંબન લે છે, તેને મનુષ્ય-ગતિ આદિ કારણો અપેક્ષા-કારણરૂપે ગણવાં પરંતુ જેને નિમિત્તનું આલંબન ગ્રહણ નથી કર્યું, તેનાં મનુષ્ય-ગતિ આદિ અપેક્ષા-કારણ કહી શકાય નહી. સ્વ. બાલાવબોધ : હવે, સિદ્ધતારૂપ કાર્યનું અપેક્ષા તથા નિમિત્ત એ બે કારણ કહે છે. નર કેતાં મનુષ્યની ગતિ, પઢમ કેતાં પેહલું સંઘયણ વજ-ઋષભ-નારાચ, પંચેંદ્રિપણું ઈત્યાદિ સિદ્ધતારૂપ કાર્યનું અપેક્ષા-કારણ જાણો. ઈહાં કર્તાનો વ્યાપાર નથી, પણ એ નિમેં જોઈયેં એ પામ્યા વિના મોક્ષરૂપ કાર્યની સાધના થાય નહીં. તે માટે અપેક્ષા-કારણ કહીયેં. પણ એ મનુષ્ય-ગત્યાદિક સર્વ, જે જીવનું ઉપાદાન-પરિણમન ધર્માર્થી થઈને નિમિત્ત જે દેવ-ગુરુ-સિદ્ધાંત, તેહને જેણે આશ્રયો તો તેહની મનુષ્ય-ગત્યાદિક લેખે કેતાં કારણપણે આણજો અને તેહની નિમિત્તને આશ્રયો નથી તેહની મનુષ્ય-ગત્યાદિક કારણપણામાં ગણશો નહીં. તે હજી અનાદિની ચાલમાં છે, પલટણ કરતો નથી તેં માટે. એ અપેક્ષા તથા નિમિત્ત એ બે કારણ કહ્યાં. // ત ઈતિશયા: // ૧૧ || wwwjainelibrary.org For Personal & Private Use Only ૩૫ ૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ SimizzRATION निमित्त हेतु जिनराज, समता अमृत खाणी। प्रभु अवलंबन सिद्धि, नियमा एह वखाणी॥१२॥ अर्थ : समतारूपी अमृत की खान, अमृत के भण्डार ऐसे श्री जिनेश्वर परमात्मा ही सिद्धतारूप कार्य के पुष्ट निमित्त-कारण हैं । उन प्रभु का आलम्बन लेने से आत्मा को सिद्धता की अवश्य प्राप्ति होती है । અર્થ : સમતારૂપી અમૃતની ખાણ-અમૃતના ભંડાર એવા શ્રી જિનેશ્વર પરમાત્મા જ સિદ્ધતારૂપ કાર્યના પુષ્ટ નિમિત્ત-કારણ છે. તે પ્રભુનું આલંબન લેવાથી આત્માને સિદ્ધતાની અવશ્ય પ્રાપ્તિ થાય છે. રવો. બાલાવબોધ : હવે, આત્માને સિદ્ધતારૂપ કાર્ય કરતાં નિમિત્ત-કારણ શ્રી જિનરાજ વીતરાગ છે. તે વીતરાગ સર્વજ્ઞ કેહવા છે ? જે સમતારૂપ અમૃતની ખાણ છે. સમતા ઈષ્ટ-અનિષ્ટતારહિત શુદ્ધ ચારિત્ર-પરિણામ તેહી જ અમૃત છે, તેહની ખાણ છે. એહવા પ્રભુ પરમેશ્વર, પરમદયાલ, પરમાત્મા, શુદ્ધતત્ત્વરૂપભોગી, પૂર્ણાનંદી, ચિદાનંદ જે શ્રી અરનાથ પ્રભુ ! તેહને અવલંબને પોતાનો ભાસન પ્રભુના તે ગુણ જાણવાને જોડી, રમણતા જે અનંતાગુણ તે સર્વ ગુણના ભાસનની રીઝ તથા તે ઉપર બહુમાન, એહવે આલંબને રહેવું તેથી નિયમો સિદ્ધ-નિરાવરણ થાય. એમ આગમમાં વખાર્યા છે. અહી જ મોક્ષનો ઉપાય છે. એ નિમિત્ત-કારણ કહ્યું. ।। इति द्वादशगाथार्थः ।। १२ ।। पुष्ट हेतु अरनाथ, तेहने गुणथी हलीयें। रीझ भक्ति बहुमान, भोगध्यानथी महीयें ॥१३॥ For Personal & Private Use Only अ५६ Page #360 -------------------------------------------------------------------------- ________________ अर्थ : मोक्ष के पुष्ट हेतुभूत श्री अरनाथ भगवान् के केवलज्ञानादि गुणों में प्रीति, भक्ति और बहुमानपूर्वक ध्यान द्वारा तन्मय बनकर अनुभवअमृत का आस्वादन करना चाहिए । प्रभु के साथ मिलने का यही श्रेष्ठ उपाय हैं । અર્થ : મોક્ષના પુષ્ટ હેતુભૂત શ્રી અરનાથ ભગવાનના કેવલજ્ઞાનાદિ ગુણોમાં પ્રીતિ, ભક્તિ અને બહુમાનપૂર્વક ધ્યાન દ્વારા તન્મય બની અનુભવ-અમૃતનો આસ્વાદ કરવો જોઈએ. પ્રભુ સાથે મળવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય છે. સ્વો. બાલાવબોધ : માટે પુષ્ટ કેતાં નિયામક, હેતુ કેતાં કારણ તે જિનરાજ શ્રી અરનાથ પ્રભુ તેહના ગુણ જે કેવલજ્ઞાન-અનંતાનંદરૂપ, તેહથી હલીમેં કેતાં આપણો આત્મા તે દિસેં જોડીયેં પ્રગટ ગુણીના ગુણથી આપણી ચેતના જોડવી. રીઝ કેતાં રાગની મગ્નતા, ભક્તિ કેતાં સેવના, બહુમાન આદર-મોટાઈ, ભોગ કેતાં આસ્વાદન, ધ્યાન કેતાં ચિત્તની એકાગ્રતા, એ શ્રી અરનાથ પ્રભુના ગુણની કરીને શ્રી પ્રભુથી એકત્વપણે મલિયે. સાધકને શુદ્ધ દેવ-તત્ત્વને અવલંબવું, તે પ્રધાન છે. ।। इति त्रयोदशगाथार्थ: ।। १३ ।। পপकान কপাক मोटाने उत्संग, बेठाने सी चिंता । तिम प्रभु चरण पसाय, सेवक थया निचिंता ॥१४॥ अर्थ : बड़े से सेवक भी निश्चिन्त बनता है (प्रभु की भावसेवा करनेवाले को भवभ्रमण का भय भाग जाता है) । साय राजाओं की गोद में बैठनेवाले को जैसे कोई चिन्ता नही होती, उसी तरह जिनेश्वर प्रभु के चरण-प्रसाद (भावसेवा या चारित्र के योग ) ক અર્થ : મોટા રાજાઓના ખોળામાં બેસનારને જેમ કોઈ ચિંતા હોતી નથી, તેમ જિનેશ્વર પ્રભુના ચરણ-પ્રસાદથી (ભાવ-સેવા કે ચારિત્રના યોગે) સેવક પણ નિશ્ચિંત બને છે. (પ્રભુની ભાવ-સેવા કરનારને ભવ-ભ્રમણનો ભય ભાંગી જાય છે.) સ્વો. બાલાવબોધ : તથા, લૌકિક દૃષ્ટાંત કહે છે, જે મોહોટાને ઉત્સંગે કેતાં ખોલામાં બેઠો, તેહને કોઈ ચિંતા નહીં-તે નિચિંત થયો તેમ સેવક પણ પ્રભુજી નિરામય-દેવ તેહના ચરણને સેવવે ચિંતારહિત થયો. ४ परमोत्तम, सर्वगुशलोगी, निरासंगी, विन्मयी, अनंतहान- लाल-लोग-उपयोग- वीर्यमयी श्री विनेश्वर, निःर्भ, देव-तत्त्व, ५२ભાવના અકર્તા, પર-ભાવ અર્ભાગી, પરાનુયાયીતારહિત એહવો દેવ જો આદર્યો છે. તો મોહનું શું જો૨ છે ? સંસાર કોને છે ? કર્મની બીક डोने छे ? જે પરમોત્તમ ધણી મેં માહરે માથે કર્યો છે. જેહના ધ્યાનથી માહારો મોક્ષ નીપજે તે દેવનો યોગ મિલ્યો છે તે માટે ચિંતા નથી. उक्तं च श्री जिनवल्लभपूज्यै : - " पसरेई तीयलोए ताव मोहंधयारं, भमइ जइमसिनं ताव मिच्छत्तसिन्नं । फुरइ फुड फुरंताणंतनाणंसपूरो, पयडमजीयसंती झाणसूरो न जाव ।। १ ।।” અર્થ : ત્રણ લોકમાં મોહરૂપી અંધકાર ત્યાં સુધી જ ફેલાય છે, યમરાજાનું સૈન્ય એવું મિથ્યાત્વનું સૈન્ય ત્યાં સુધી જ ભમે છે કે જ્યાં સુધી સ્પષ્ટ રીતે સ્ફૂરાયમાન થતા અનંત જ્ઞાનરૂપી કિરણોથી પરિપૂર્ણ એવો અજિત-શાંતિરૂપી ધ્યાનનો સૂર્ય પ્રકટ રીતે સ્ફૂરાયમાન થતો નથી. ।। इति चतुर्दशगाथार्थ : ।। १४ ।। For Personal & Private Use Only ૩૫૭ Page #361 -------------------------------------------------------------------------- ________________ তামিং [সাফফা|||||| ઝર અyyyતાન, अंतर शक्ति विकासी। ‘તચંદ્રસે ચાતંત્ર , अक्षय भोग विलासी ॥१५॥ || Dાર {1} || || | | | | | अर्थ : इस प्रकार अरनाथ प्रभु की पूर्ण प्रभुता में तन्मय बनने से साधक की आन्तरिक आत्मिक-शक्तियों का विकास होता है और पूर्ण प्रभुता की प्राप्ति होती है । तब देवों में चन्द्र समान उज्ज्वल बनकर आत्मा परमानन्द के अक्षय भोग का विलासी बनता है । અર્થ : આ પ્રમાણે શ્રી અરનાથ પ્રભુની પૂર્ણ પ્રભુતામાં તન્મય બનવાથી સાધકની આંતરિક આત્મિક-શક્તિઓનો વિકાસ થાય છે અને પૂર્ણ પ્રભુતાની પ્રાપ્તિ થાય છે, ત્યારે દેવીમાં ચંદ્ર સમાન ઉજ્જવલ બની આત્મા પરમાનંદના અક્ષય ભોગનો વિલાસી બને છે. સ્વ. બાલાવબોધ માટે શ્રી અરનાથ પ્રભુ અઢારમા પરમેશ્વર, જેણે તત્ત્વરૂચિ થઈને તત્ત્વાભિલાષિ, તત્ત્વસાધક, તત્ત્વજ્ઞાની થઈને તત્ત્વ પ્રગટ કર્યું. તે પ્રભુની પ્રભુતા, શુદ્ધજ્ઞાયકતા, શુદ્ધરમણતા, શુદ્ધાનુભવતા, અપોદ્ગલિક્તા, અસંગતા, અયોગિતા, સકલ પ્રદેશે નિરાવરણતા, પ્રાગુભાવી શુદ્ધસત્તા ભોગ્યતા તેહને રંગે જે રંગાણા છે, તે સાધક સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિની અંતરંગ શક્તિ-તત્ત્વ પ્રાગુભાવ કરવાની સાધક કારકતા-સાધક કર્તાપણુ-પરમ સંવરપૂર્વક પરમ સકામનિર્જરારૂપ શક્તિ વિકસ્વર થવ-પ્રગટ થવે. - તે શક્તિથી સર્વ કર્મ વિરામ થવે સર્વ આત્મિક-ધર્મને પ્રગટ કરી પરમાત્મા-દેવમાંહે ચંદ્રમા સમાન શ્રી નિષ્પન્ન પરમેશ્વર, તેહનો જે આનંદ અવ્યાબાધ-શિવ-અચલ-અરૂપ-અવિનાશી, તેહનું જે અક્ષય સ્વરૂપ, તેહનો ભોગ કેતાં અનુભવ, તેનો વિલાસી-વિલાસનો કરણકાર આત્મા થાય. એટલે, સ્વ સંપદા-તત્ત્વતા-આત્મશુદ્ધપરિણતિ તેહને સદા સાદિ-અનંતો કાલ ભોગવે. અથવા દેવચંદ્ર જે સ્તુતિકર્તા તે અક્ષય આનંદના ભોગનો વિલાસી થાય. માટે, સ્વરૂપ-સિદ્ધ, અરૂપી, ચિકૂપ, શ્રી પરમેશ્વર તેહને સેવ-ધ્યાવો-નમો-ગાવો. તેના ગુણ સંભારો. અહી જ મોક્ષ-સાધનાનું પુષ્ટનિમિત્ત છે. એ નિમિત્તે ઉપાદાન કારણરૂપ થઈને અસાધારણ-કારણતાર્ગે ચડતો મનુષ્ય-ગત્યાદિ અપેક્ષા-કારણપણે કરી તસ્વાનંદરૂપ કાર્યને કરશે. તે માટે ઉપાદાનાદિક ત્રણ કારણની કારણતા નિમિત્તને અવલંબેં પ્રગટે તેથી નિર્દોષપણે-આશંસાદિદોષ વર્જિને શુદ્ધ-નિમિત્તને સેવો. તે સેવનથી કર્તાપણું સમારે અને કર્તાપણું સમરેથી સ્વ-કાર્ય કરે માટે શ્રી અરનાથજીની ભક્તિ તે પરમાધાર છે. | || રૂતિ પન્નશTIથાર્થ: || 9 || || તિ દશ થી સરનન સ્તવનં સમાતમ્ II૧૮TI અઢારમા સ્તવનનો સાર... આ સ્તવનમાં ચાર કારણોની વ્યાખ્યા બતાવીને મોક્ષરૂપ કાર્યમાં ચારે કારણોમાંથી નિમિત્ત-કારણની અધિક મહત્તા બતાવી છે. મોક્ષના પુષ્ટ-નિમિત્ત અરિહંત પરમાત્મા છે. તેમનાં દર્શનાદિના આલંબનથી ભવ્ય આત્મા પોતાના શુદ્ધ સ્વભાવ(સ્વરૂપ)ને ઓળખી, તેને પ્રાપ્ત કરવા તીવ્ર ઝંખના સેવે છે અર્થાત્ મોક્ષરૂપ કાર્યને સિદ્ધ કરવાની રૂચિ ઉત્પન્ન થાય છે અને જ્યારે જીવ પ્રભુ-ભક્તિ, શાસ્ત્રાધ્યયન અને સંયમ વગેરેની સાધનામાં ઉજમાલ બને છે ત્યારે એ જીવ અંશત: મોક્ષરૂપ કાર્યનો કર્તા બને છે.. આ પ્રમાણે નિમિત્તના યોગે ઉપાદાન-આત્માની મૂળ જ્ઞાનાદિ શક્તિઓ સિદ્ધતારૂપ કાર્ય સાધવામાં તત્પર બને છે. પછી તે આત્મા અનુક્રમે મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક યથાવિધિ અનુષ્ઠાનોના પાલનથી, દેવ-ગુરુની ભક્તિથી, સમ્ય-જ્ઞાનના અભ્યાસથી, ચારિત્રપાલનથી, ધર્મ-ધ્યાનથી અને શુક્લ-ધ્યાન વગેરેના આલંબનથી અનુક્રમે પોતાનાં પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે. ચતુર્થ ગુણસ્થાનકથી એટલે કે સમ્યગુ-દર્શન ગુણની પ્રાપ્તિ થાય ત્યારથી યાવત્ ચતુર્દશ ગુણસ્થાનક(અયોગી અવસ્થા) સુધી ઉત્તરોત્તર આત્મશુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પૂર્વ- અવસ્થાની વિશુદ્ધિ, ઉત્તર-અવસ્થાની પ્રાપ્તિમાં કારણભૂત છે અને તે આત્માથી અભિન્ન છે માટે તેને અસાધારણ-કારણ કહે છે. uain Education International For Personal & Private Use Only 3५८ Page #362 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી શકાય છે કે, નિમિત્ત-કારણના યોગથી જ ઉપાદાન અને અસાધારણ કારણની પ્રવૃત્તિ થાય છે અને અપેક્ષા-કારણરૂપ મનુષ્ય-ગતિ આદિની સફળતા થાય છે માટે નિમિત્ત-કારણની સર્વ કારણોમાં પ્રધાનતા છે. અરિહંત પરમાત્મા જેવા સમર્થ સ્વામીનું ભાવપૂર્વક શરણ સ્વીકારવાથી મોહનો કે સંસારનો ભય નિર્મુલ થઈ જાય છે. જિન-શાસનને પામી જીવ નિશ્ચિંત-નિર્ભય બની જાય છે. | હે ભવ્યાત્માઓ ! તમારે પણ જો ભવ-ભ્રમણના ભયથી મુક્ત બની સહજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, શાશ્વત સુખનો અનુભવ કરવો હોય તો શ્રી અરિહંત પરમાત્માનું ભાવપૂર્વક શરણ સ્વીકારી, તેમની સેવા-ભક્તિ અને આજ્ઞા-પાલનમાં તત્પર બનો અને ભાવોલ્લાસપૂર્વક તેમની પરમ પ્રભુતામાં ધ્યાન દ્વારા તન્મય બની આંતરિક(આત્મિક) સહજ શક્તિઓનો વિકાસ સાધો, જેથી અલ્પકાળમાં જ સહજ આત્માનંદના અનુભવમાં મગ્ન થઈ અનુક્રમે સિદ્ધિના શાશ્વત સુખના ભોક્તા બનશો. આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ એ જ મુમુક્ષુને પરમ આધાર છે. ત્રાણ છે. શરણ છે. ___ अठारहवें स्तवन का सार... इस स्तवन में चार कारणों की व्याख्या बताकर मोक्षरूप कार्य में इन चारों कारणों में से निमित्त-कारण की अधिक महत्ता बताई गई है । मोक्ष के पुष्ट-निमित्त अरिहन्त परमात्मा हैं । उनके दर्शनादि आलम्बन से भव्य आत्मा अपने शुद्ध स्वभाव (स्वरूप) को पहचानकर उसे प्राप्त करने की तीव्र अभिलाषा करता है अर्थात् मोक्षरूप कार्य को सिद्ध करने की रुचि उत्पन्न होती है और जब जीव प्रभुभक्ति, शास्त्राध्ययन और संयम आदि की साधना में उद्यत बनता है तब वह अंशत : मोक्षरूप कार्य का कर्ता बनता है ।। ___ इस प्रकार निमित्त के योग से उपादान-आत्मा की मूल ज्ञानादि शक्तियां सिद्धतारूप कार्य को साधने में तत्पर बनती हैं। तदनन्तर वह आत्मा अनुक्रम से मन, वचन, काया की शुद्धिपूर्वक यथाविधि अनुष्टानों के पालन से, देव-गुरु की भक्ति से, सम्यग्ज्ञान के अभ्यास से, चारित्रपालन से, धर्मध्यान से और शुक्लध्यान आदि के आलम्बन से क्रमशः अपने पूर्ण शुद्ध स्वरूप को प्रकट करता है । चतुर्थ गुणस्थान से अर्थात् सम्यग्दर्शन गुण की प्राप्ति हो जाने से लगातर चतुर्दश गुणस्थानक (अयोगी-अवस्था) तक उत्तरोत्तर आत्मशुद्धि की वृद्धि होती जाती है । पूर्व- अवस्था की विशुद्धि उत्तर-अवस्था की प्राप्ति में कारणभूत है और वह आत्मा से अभिन्न है अत: उसे असाधारण कारण कहते हैं । इन प्रकार विचार करने से स्पष्ट समझा जा सकता है कि निमित्त-कारण के योग से ही उपादान और असाधारण कारण की प्रवृत्ति होती है और अपेक्षा-कारण रूप मनुष्य-गति आदि की सफलता होती है । इसीलिए निमित्त कारण की सर्वकारणों में प्रधानता है । अरिहन्त परमात्मा जैसे समर्थ स्वामी का भावपूर्वक शरण स्वीकार करने से मोह या संसार का भय निर्मूल हो जाता है। जिन-शासन को पाकर जीव निश्चिन्त और निर्भय बन जाता है। हे भव्यात्माओं ! आपको भी यदि भवभ्रमण के भय से मुक्त बनकर सहज, अनन्त, अक्षय, अव्याबाध, शाश्वत-सुख का अनुभव करना हो तो श्री अरिहन्त परमात्मा का भावपूर्वक शरण स्वीकारकर उनकी सेवाभक्ति और आज्ञापालन में तत्पर बनना चाहिए और भावोल्लासपूर्वक उनकी परम प्रभुता के ध्यान द्वारा तन्मय बनकर आत्मिक सहज शक्तियों का विकास करना चाहिए । जिससे अल्पकाल में ही सहज आत्मानन्द के अनुभव में मग्न होकर क्रमशः सिद्धि के शाश्वतसुख के भोक्ता बन सकेंगे । इस प्रकार श्री जिनेश्वर भगवन्त की भक्ति ही मुमुक्षु के लिए परम आधार है, त्राण है और शरण है । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૧૮(૧) શ્રી અરનાથ ભગવાન ૧૮(૨) શ્રી ઋષિમંડળ યંત્ર - પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે આ યંત્ર પુષ્ટનિમિત્ત રૂપ છે. આઠ મહિના સુધી જે ઋષિમંડળનો જાપ કરે તેને સ્વપ્નમાં અરિહંત પ્રભુની મૂર્તિના દર્શન થાય છે ને તેના પ્રભાવે ૭-૮ ભવમાં તે મોક્ષે જાય છે. - For Personal & Private Use Only उ५८ Page #363 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Jain Education Interational www.anebrang Page #364 -------------------------------------------------------------------------- ________________ अथ एकोनविंशति श्री मल्लिनाथजिन स्तवनम् || देखी कामिनी दोयके, कामे व्यापियो रे - ए देशी || मल्लिनाथ जगनाथ, चरण युग ध्याईयें रे || चरण. ॥ शुद्धातम प्रागभाव, परम पद पाईयें रे ।। परम. ।। साधक कारक षट्क, करे गुण साधना रे ।। करे. ।। तेहिज शुद्ध स्वरूप, थाय निराबाधना रे॥ थाय. ॥॥१॥ For Personal & Private Use Only ३६१ Page #365 -------------------------------------------------------------------------- ________________ अर्थ : जगत् के नाथ श्री मल्लिनाथ परमात्मा के पाद- पद्म का ध्यान करने से शुद्ध परमात्म पद का प्रादुर्भाव होता है । क्योंकि श्री अरिहन्त सेवा से साधक के छहों कारक ज्ञानादि गुणों की साधना करते हैं और आत्मा का पूर्ण शुद्ध स्वरूप प्रकट होने पर वे ही षट्कारक निराबाधरूप में परिणत प्रभु की હોતે હૈં । અર્થ : જગતના નાથ શ્રી મલ્લિનાથ પરમાત્માના પાદ-પદ્મનું ધ્યાન કરવાથી શુદ્ધ પરમાત્મ-પદનો પ્રાદુર્ભાવ થાય છે. કારણ કે શ્રી અરિહંત પ્રભુની સેવાથી સાધકના છ-એ કારક જ્ઞાનાદિ ગુણોની સાધના કરે છે અને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટતાં, તે જ ષટ્કારક નિરાબાધપણે પરિણમે છે. સ્વો. બાલાવબોધ : હવે ઓગણીશમા શ્રી મલ્લિનાથ જગનાથ મહાશરણ પરમેશ્વરની સ્તવના કરે છે. તિહાં કારક-શક્તિ પલટવાથી સિદ્ધતા નિપજે છે. તે પલટવાનો ઉપાય શ્રી અરિહંતની સેવના છે તે રૂપ સ્તુતિ કરે છે. શ્રી મલ્લિનાથ પરમેશ્વ૨ ૫૨મ જ્ઞાની તે જગ કેતાં લોકના નાથ, મોહનો ભય એટલે અંતરંગ ભાવ-રિપુથી છોડાવવાના પરમ કારણ છે. તેહનાં ચરણ-યુગ કેતાં પદ-કમલનું જોડું, તેહને ધ્યાયીયેં-વારંવાર સંભારિયેં. એહવા પ્રભુને ધ્યાવવાથી ધ્યાતાને શું નીપજે ? તે કહે છે, શુદ્ધ જે આત્માનો પરમાત્મભાવ અનંત-ગુણ નિર્મલતારૂપ, તેહનો જે પ્રાભાવ કેતાં પ્રગટપણું-નિર્મલશુદ્ધતારૂપ પરમપદ-નિર્મલપદ, તે પામીય એટલે પોતાની આત્મતા નિર્મલપણું ભજે. તે આત્મ-સિદ્ધરૂપ કાર્ય કરવાને છ કારક છે. તિહાં સર્વ કાર્યમાં કારક-પ્રવૃત્તિની કારણતા છે, કારક-ચક્ર વિના કાર્યની નિષ્પત્તિ નથી. જેમ, (૧) કુંભકાર તે કર્તા. (૨) ઘટ તે કાર્ય. (૩) મૃત્યિંડચક્રાદિક કારણ. (૪) માટીના પિંડને નવા નવા પર્યાયની પ્રાપ્તિ તે સંપ્રદાન. (૫) પિંડ-સ્થાસાદિ પર્યાયનો વ્યય તે અપાદાન. (૬) ઘટાદિ-પર્યાયનું આધારપણું તે આધાર. એમ ઘટરૂપ કાર્યમાં ષટ્કારક છે. તેમજ આત્માને અનાદિ કાલનાં એ છ કારક બાધકરૂપે પરિણમ્યાં છે. તે દેખાડે છે : (૧) આત્મા પર-વિભાવ રાગાદિ-જ્ઞાનાવરણાદિદ્રવ્ય-કર્મનો ‘કર્તા' થયો છે. (૨) ભાવકર્મ-દ્રવ્યકર્મને જે આત્મા કરે તે ‘કાર્ય’ નામા બીજું કારક. (૩) અશુદ્ધ વિભાવ-પરિણતિરૂપ ‘ભાવાશ્રવ’ અને પ્રાણાતિપાતાદિ ‘દ્રવ્યાશ્રવ’ એ બે કારણથી કર્મ બંધાયે માટે એ ‘કારણ’ નામા ત્રીજું કારક. (૪) અશુદ્ધતાનો તથા દ્રવ્ય-કર્મનો લાભ તે ‘સંપ્રદાન' નામા ચોથું કારક. (૫) સ્વરૂપ-રોધ, ક્ષયોપશમની હાનિ તથા પરાનુયયાયિતા તે ‘અપાદાન'. (૬) અનંતી અશુદ્ધ વિભાવતા તથા જ્ઞાનાવરણાદિ કર્મને રાખવારૂપ જે શક્તિ તે ‘આધાર’ નામા છઠ્ઠું કા૨ક જાણવું. એ રીતેં એ છ કારકનું ચક્ર અનાદિનું અશુદ્ધપણે-બાધકતાપણે આત્માને પરિણમી રહ્યું છે. તે જેવા૨ે સાધક આત્મા પોતાનો સ્વ-ધર્મ નીપજાવવાપણે પરિણમાવે, તેવા એ છ-એ કા૨ક સાધકપણે પ્રવૃત્ત્તા ગુણની-આત્મધર્મની સાધના કરે. એ રીતે એ છ કારક સાધકપણે પરિણમ્યા કાર્ય નીપજે, શુદ્ધ સ્વરૂપ થાય. એ સ્વરૂપ-પરિણામિક્સારૂપ સ્વકાર્ય-કારણપણું કોને પરિણમે ? તે કહે છે, જે નિરાબાધ શ્રી સિદ્ધ ભગવંત, તેહને છ-કા૨ક તે શુદ્ધપણે પ્રવર્તે છે એટલે બાધક જીવોના બાધકપણે પરિણમે છે તથા સમકેતગુણઠાણાથી માંડીને અયોગી-ગુણઠાણાપર્યંત સાધકપણે પરિણમે છે તથા સિદ્ધ ભગવંતના શુદ્ધ સ્વરૂપરૂપેં પરિણમેં છે. કા૨ક તે આત્મા નામા જે કર્રારૂપ દ્રવ્ય, તેહની એ પરિણતિ છે. उक्तं च विशेषावश्यके कारणव्याख्यानावसरे- ।। गाथा ।। “...ઇનિર્દે ત્તા ય, ર૧ મેં હૈં | तत्तो य संपयाणापयाण तह संनिहाणे य ।।" इति गाथायां ।।१।। (વિ.મા..૨૦૬૬) અર્થ : (કારણ) છ પ્રકારે છે-કર્તા, કરણ, કર્મ અને ત્યારપછી સંપ્રદાન, અપાદાન તથા સંનિધાન(આધાર). तथा च कारणं षोढा, यथा - વ્હારમઢવા છદ્ધા, તત્વ, સતંતો ત્તિ ારાં વત્તા | ખપસાતમ, રજન્મિ ૩ પિડવંડારૂં || 9 ||’ (વિ.મા. ૨૦૧૨) અર્થ : તથા કારણ છ છે, જેમ કે અથવા કારણ છ પ્રકારે છે. તેમાં જે સ્વતંત્ર છે તે કર્તા નામનું કારણ છે અને કરણ(રૂપ કારણ)માં તો શ્રેષ્ઠ સાધક એવા પિંડ-દંડાદિ છે. જમ્મુ જિરિયાધારળ...||'' (વિ.ના..૨૦૧૩) અર્થ : (કર્તા વડે) જે કરાય, તે કર્મ (નામનું) કારણ છે. ઈત્યાદિ ગાથાથી જાણવું. ‘દોડું પસત્યં મોમ્સસ વારળ...|| इह, यन्मोक्षस्य कारणं हेतुस्तत् प्रशस्तभावकारणं उच्यते ।।” इति वचनात् ।। (વિ.મા. ૨૬૨૧) અર્થ : અહિં મોક્ષનું જે કારણ અર્થાત્ હેતુ છે, તે પ્રશસ્ત ભાવ-કારણ કહેવાય છે. માટે સાધકપણે કારક પરિણમ્યા તો ‘સિદ્ધતા’ કાર્યને કરે નિરાબાધ જે સિદ્ધ નિરાવરણ અવ્યાબાધ સુખ, તેમાં તેહનો કર્રાદિક શુદ્ધ પારિણામિક-ભાવ શુદ્ધપણું થાય. સ્વ-સ્વરૂપ કર્તૃત્વપણે પરિણમે. ।। કૃતિ પ્રથમનાવાર્થ : || 9 || For Pes ૩૬૨ & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ तदातुर्यवंशावांमरबत्रचौघाशणादरपंगांपवक्र. मनुषःखल:मकरमःपन्नकलनःश्रीबनपगः। जन:निशाणामाराका :IVतारएऊम्ल कधजा:कमलपति लवकमाणः मछजिग्नःशाचा नंदाव १६२) For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ अर्थ : (१) कर्ता : आत्मद्रव्य आत्मशुद्धिरूप कार्य में प्रवृत्त हुआ । यह प्रथम कर्ता कारक है । (૨) હ્રાર્થ : સિદ્ધતા (જ્ઞાનાદિ સર્વ મુળો શ્રી પૂર્ણતારુપ) ાર્ય - યદ દૂસરા ઝાર્ય (વર્મ) વ્યાર હૈ । कर्त्ता आतम द्रव्य, ચાર્ય લિન ગિદ્ધતા ||5:[] उपादान परिणाम. प्रयुक्त ते कारणता रे || प्रयुक्त।। आतम संपद दान, તે સંતાનતા રે ઢેઢા दाता पात्र ने देय, વિમાન અમેતા નૈત્રિમાતજી (૨) હ્રાર : પાવાનઽમ, તત્ત્વવિ, તત્ત્વજ્ઞાન, તત્ત્વિિત-તત્ત્વમળતા, યે ઉપાયન-વારણ ? ગૌર દિનાવિ નિમિત્ત વ્યાર હૈ, ફના प्रयोग करना यह तीसरा करण कारक है । (४) संप्रदान : आत्मसम्पत्ति का दान अर्थात् ज्ञान, दर्शन, चारित्र का दान आत्मा स्वयं अपने उत्तरोत्तर गुण को प्रकट करने के लिए करे, यह चौथा सम्प्रदान कारक है । यहाँ दाता आत्मा है, पात्र भी आत्मा है और देय आत्मगुण है । इस प्रकार तीनों की अभेदता है । અર્થ : (૧) કર્તા : આત્મ-દ્રવ્ય એ આત્મ-શુદ્ધિરૂપ કાર્યમાં પ્રવૃત્ત થયો એ પહેલો કર્તાકારક છે. (૨) કાર્ય : સ્વ સિદ્ધતા જ્ઞાનાદિ સર્વ ગુણોની પૂર્ણતારૂપ કાર્ય એ બીજો કાર્યકારક છે. (૩) કરણ : ઉપાદાન-પરિણામ, તત્ત્વ-રૂચિ, તત્ત્વ-જ્ઞાન, તત્ત્વ-પરિણતિ, તત્ત્વ-રમણતા એ ઉપાદાન-કારણ છે અને અરિહંતાદિ નિમિત્ત-કારણ છે, તેનો પ્રયોગ કરવો એ ત્રીજો કરણ કારક છે. (૪) સંપ્રદાન : આત્મ-સંપત્તિનું દાન અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રનું દાન આત્મા પોતે પોતાના ઉત્તરોત્તર ગુણને પ્રગટાવવા કરે તે ચોથો સંપ્રદાન કારક છે. અહીં દાતા આત્મા છે, પાત્ર પણ આત્મા છે અને દેય આત્મગુણો છે, એમ ત્રણેની અભેદતા છે. સ્વો. બાલાવબોધ : (૧) પહેલું કર્તા નામા કા૨ક કહે છે. તિહાં કર્તા આત્મા-દ્રવ્ય તે આત્મ-શુદ્ધતા નિપજાવવારૂપ કાર્યે પ્રવર્તન પામ્યું પોતાનું કર્તા છે. (૨) જે આત્માનું પોતાની સિદ્ધતા-સર્વ ગુણ પૂર્ણતા-સર્વ સ્વભાવ સ્વરૂપાસ્થાનતા, તે કાર્ય નામા બીજું કારક જાણવું. તે કાર્ય, પરિણતિચક્રને પ્રવર્ત્તવારૂપ ક્રિયાયે નીપજે તે ક્રિયાનું પ્રવર્તાવવું તે કાર્ય. તે કાર્યને કારકતા નીપજાવવા કાલેં જ છે (પણ) નીપના પછી કાર્યમાં કારકતા નથી. उक्तं च भाष्ये “तस्माद्बुद्ध्यध्यावसितं कार्यमप्यात्मनः कारणमेष्टव्यं इति ।। " (વિ.મા..૨૧૧૩ ટીકા) - અર્થ : બુદ્ધિમાં નિશ્ચિત થયેલું કાર્ય પણ પોતાનું કારણ મનાય છે. (૩) ઉપાદાન-પરિણામ આત્મા, સ્વ-ગુણની પરિણતિ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીની જે પરિણતિ, તત્ત્વનિર્ધાર-તત્ત્વરુચિ-તત્ત્વજ્ઞાનતત્ત્વરમણાદિકરૂપ સ્વ-ગુણ, અહિંસકતા બંધ-હેતુ અપરિણમનરૂપ, સ્વરૂપ યથાર્થ-ભાસનરૂપ, પરભાવ અગ્રહણરૂપ-પરભાવ અભોક્તારૂપ સ્વરૂપગ્રહણ, સ્વરૂપ-ભોગી, પર-ભાવ અરક્ષણરૂપ, સ્વરૂપ-એકત્વરૂપ તત્ત્વારાધન, ચેતના સ્વરૂપ પ્રગટતાનુયાયી વીર્ય-તે (સર્વ) ઉપાદાન-કારણ. અને દ્રવ્ય-યોગ સમા૨વારૂપ અરિહંતાલંબનાદિ યથાર્થ આગમશ્રવણાદિ, તે નિમિત્ત-કારણ. તેહનું પ્રયંજવું-આત્મકાર્ય કરવાપણે આત્માનો પ્રયોગ કરવો એ ઉત્કૃષ્ટ કારણ, માટે કરણ નામા ત્રીજું કા૨ક જાણવું. “સાધતાં ક્ષારનું રામુ ।।'' કૃતિ વચનાત્ || અર્થ : ઉત્કૃષ્ટ સાધક કારણ કરણ છે. આત્મ-સિદ્ધિરૂપ કાર્યનું ઉત્કૃષ્ટ કારણ અને આત્મ-શક્તિ સ્વરૂપાનુયાયી તથા શુદ્ધ-દેવપ્રમુખ, તે કરણ નામા કારક કહિયેં. For Personal & Private Use Only ૩૬૪ Page #368 -------------------------------------------------------------------------- ________________ (૪) આત્માની સંપદા જે જ્ઞાનપર્યાય-દર્શનપર્યાય-ચારિત્રપર્યાય, તેહનું દાન આત્માને આત્મ-ગુણ પ્રગટ કરવારૂપ દેવું. તેહથી જે જે આત્મધર્મ નિપજતા જાય તે સંપ્રદાન કહિયેં. उक्तं च- ।। गाथा ।। "देओ स जस्स तं संपयाणमिह तंपि कारणं तस्स । होइ तदत्थित्ताओ, न कीरइ तं विणा जं सो ।। " इति ।। (वि.भा.गा. २११६) अर्थ : ते (अर्थ) ठेने हेवा योग्य छे ते (ग्राउड) संप्रधान (उडेवाय) छे. ते पशु खहिं ते (अर्थ) नुं अरसा बने छे. प्रेम डे, ते (ग्राउंड) ते (डार्थ) नो अर्थी (६२छु४) छे. ते (ग्राउड) वगर ते (अर्थ) उरी शडातुं नथी. માટે, જે આત્માના અસ્તિ-ધર્મનું થવું તે સંપ્રદાનકારક જાણવું. ઈહાં (૧) દાતા આત્મા તથા (૨) પાત્ર પણ આત્મા અને (૩) આત્માને દેય કેતાં દેવા યોગ્ય, તે પણ આત્મ-ધર્મ. એ ત્રણે ભાવની અભેદતા छे. એટલે ગુણનું પ્રગટ કરવું તે દેય અને આત્મા દાતા તથા આત્મ-ગુણને પ્રગટ કરે તે દાતાપણું અને ગુણનું પાત્ર પણ આત્મા એટલે દાન દાતા अने ग्राखमे छे. ।। इति द्वितीयगाथार्थ: ।। २ ।। स्व-पर विवेचन करण, तेह अपादानथी रे || तेह || सकल पर्याय आधार, संबंध आस्थानथी रे || संबंध || बाधक कारक भाव, अनादि निवाखो रे || अनादि. | साधकता अवलंबी, तेह समाखी रे ।। तेह. ।।३। अर्थ : (५) अपादान : स्व-पर का विवेक करना । जैसे, ज्ञानादि आत्मगुण 'स्व' है और रागद्वेषादि 'पर' है। ऐसा विचारकर उनका विवेक करना यह पांचवां अपादान कारक है । (६) आधार: समग्र स्व-पर्याय का आधार आत्मा है । आत्मा का स्वपर्याय के साथ स्व-स्वामित्वादि सम्बन्ध है, उसका आस्थानआधार क्षेत्र आत्मा है । यह छठा आधार कारक है । अनादि से बाधकभाव से (मिथ्यात्व - अविरति कषायादि में) परिणत षट्कारक के चक्र को रोककर साधकता के आलम्बन द्वारा 'स्वरूपअनुयायी' बनाना चाहिए। जिससे सिद्धता-मोक्षरूप स्वकार्य की सिद्धि हो । અર્થ : (૫) અપાદાન : એટલે સ્વ-પરનો વિવેક કરવો જેમ, જ્ઞાનાદિ આત્મ-ગુણો તે સ્વ છે અને રાગ-દ્વેષાદિ પર છે. એમ વિચારીને તેનો વિવેક ક૨વો, તે પાંચમો અપાદાનકારક છે. (૬) આધાર : સમગ્ર સ્વ-પર્યાયનો આધાર આત્મા છે. આત્માનો સ્વ-પર્યાય સાથે સ્વ-સ્વામિત્વાદિ સંબંધ છે, તેનો આસ્થાન આધાર ક્ષેત્ર આત્મા છે, તે છઠ્ઠો આધારકારક છે. અનાદિથી બાધકભાવે (મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિમાં) પરિણમેલા ષટ્-કારકના ચક્રને ત્યાંથી અટકાવી દઈને સાધકતાના આલંબન વડે સ્વરૂપ-અનુયાયી બનાવવું જોઈએ, જેથી સિદ્ધતા મોક્ષરૂપ સ્વકાર્યની સિદ્ધિ થાય. સ્વો. બાલાવબોધ : (૫) જે આત્માથી સમવાયેં રહ્યા, તેહને સ્વધર્મ આત્મધર્મ કહિયેં અને તેહથી વિપરીત જે મોહાદિક કર્મ-અશુદ્ધપ્રવૃત્તિ તે पर-भाव उहियें. For Personal & Private Use Only ૩૬૫ Page #369 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ 1c(x) 00 For Personal & Private Use Only EL Page #371 -------------------------------------------------------------------------- ________________ તેહનું વિવેચન કરવું-ભિન્ન કરવું- અશુદ્ધતાનો ઉચ્છેદ કરવો-દોષનો ત્યાગ કરવો એટલે જે દોષ વિશ્લેષ કરવો અર્થાત્ અનાદિ સંસાર કર્તાપણું તથા ભોક્તાપણું, તે તજીને જે આત્મસ્વરૂપ-કર્તાપણું-ભોક્તાપણું તેહી જ પ્રગટ કરવું તે પાંચમું અપાદાન કારક કહિયે. | (૬) સકલ કેતાં સમસ્ત સર્વ-પર્યાય, તેહનો આધાર તે આત્મા છે. આત્માને આત્મ-પર્યાયથી રવ-સ્વામિત્વ સંબંધ છે, વ્યાય-વ્યાપક સંબંધ છે, ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ છે, આધારાધેય સંબંધ છે, એ સર્વનું આસ્થાન કેતાં તે કારણરૂપ ક્ષેત્ર-ઠેકાણો તે આત્મા છે. તે આસ્થાનતા માટે આત્મા આધાર છે. એ આધાર નામા છ કારક જાણવું. એ છ કારક સાધકપણાના કહ્યાં. હવે, એ સાધકપણું કેમ પામે ? તે કહે છે, બાધક જે પ૨-ભાવ તેહને અનુયાયી અશુદ્ધ-કર્નાદિ કારકપણું મિથ્યાત્વ-અસંયમ- કષાયરૂપ ભાવ-અશુદ્ધતારૂપ સામાન્યચક્રઅશુદ્ધ સાધ્યાનુગત અશુદ્ધ કર્તાપણું, તેહને નિવારવું તે ચક્ર રોકીને સ્વરૂપાનુગત કરવું. તે માટે એ અનાદિની ભૂલ ટાલવી. જિહાં સુધી કર્તા પરભાવ-કારક છે તિહાં સુધી કાંઈ સાધકતા નથી. જિહાં ! સુધી કર્તા અશુદ્ધ-કાર્યાનુયાયી સામાન્ય-ચક્ર છે તિહાં સુધી શુદ્ધ- સાધકતાનો અંશ પણ ઉપન્યો નથી. | શ્રી પૂજ્યે કહ્યું છે જે, આત્મા તત્ત્વ-કર્તાપણું થયા વિના સર્વ શુભ-પ્રવર્તન તે બાલ-ચાપલ્ય છે. તે માટે કારક-ચક્ર બાધકતાથી વારીને-સાધકતાને અવલંબીને, તે કારક-ચક્રને સમારવું- સ્વરૂપાનુયાયી કરવું અને પોતાના આત્માને એમ કહેવું જે “હે ચેતન ! તું પર-ભાવનો કર્તા તથા ભોક્તા અને ગ્રાહક નથી, તું તો સંપૂર્ણાનંદનો શુદ્ધ-વિલાસી છો અને તું જે પર-ભાવમાં રમી રહ્યો છો તથા પર-ભાવનો ભોગી થઈ રહ્યો છો એ તુજને ઘટે નહીં. તાહરું કાર્ય તો અનંતગુણ-પારિણામિકરૂપ સ્વરૂપકર્તા-સ્વરૂપભોક્તાપણું તે માટે હે ચૈતન્ય-હંસ ! હવે તું યથાર્થ જિન-વાણીરૂપ અમૃત-પાન કરીને, અનાદિ વિભાવ-વિષ વારીને, પોતાનું તત્ત્વ સંભારી સ્વ-પર વિવેચનકારી થઈને, પોતાનો જે સહજાનંદ તેહને જ કર. એથી જ તાહરું કાર્ય છે. | તું તેહનું ઉપાદાન-કારણ શક્તિમંત છો તેહનો લેવાવાલો છો. તું તાહરી ગુણ-સંપદા તાહરે પ્રદેશે પ્રગટ કરવારૂપ દાનનો સંપ્રદાની છે. માટે હે ચેતન ! એ અનાદિ અશુદ્ધ-પરિણામને તુંહી જ ત્યાગ કરીશ. અને તાહરી સત્તાનો આધાર પણ તુંહી જ છો, માટે તુંહી જ તાહરા તત્ત્વને કર-તાહરું તત્ત્વ તું નીપજાવીશ. એમ પોતેં પોતાના આત્માને કહિને સાધકપણું આદરવું, તે આદરતાં કારક સમરે, કારકને સમરથી અનુક્રમેં આત્માનું સ્વ-કાર્ય નીપજે પછી એથી જ આત્મા સિદ્ધ થાય. માટે અહી જ સાધનનો માર્ગ છે. સાધન કીધે કાર્યની સિદ્ધિ થાય એ ક્રમ છે. | | ત તૃતીયથાર્થ: || ૩ || शुद्धपणे पर्याय, प्रवर्तन कार्यमें रेगप्रवर्तन..॥ कादिक परिणाम, आतमधर्ममें रे॥हे. चेतनचेतनभाव, करेसमवेतमें रे॥करे। सादि अनंतो काल रहे निज खेतमे शारहे.ell अर्थ : अब सिद्ध अवस्था में षट्कारक-प्रवृत्ति किस प्रकार है ? यह बताते हैं - (१) कर्ता : शुद्ध ज्ञान-दर्शनादि पर्यायों को जानने-देखनेरूप कार्य का अथवा उत्पाद-व्ययरूप से परिणमन का कर्ता शुद्ध आत्मा है । (૨) #ાર્વ : શુદ્ધ જ્ઞાના પર્યાય જો નાનને-ટેવને ઋાર્ય મેં પ્રવર્તન ઢીના થર ઋાર્ય કારજ હૈ I (૩) રા : વર્તજ્ઞાનાર્ડ TUI UT #ાર હૈ | (४) संप्रदान : आत्म-गुणों का परस्पर सहायरूप दान अथवा लाभ, यह संप्रदान है । (५) अपादान : परभाव का त्याग अपादान कारक है । For Personal & Private Use Only ૩૬૮ wwwnbrary.org Page #372 -------------------------------------------------------------------------- ________________ (६) आधार : अनन्त गुणों का आश्रय आत्मा है, यह आधार है । इस प्रकार पूर्ण शुद्ध आत्मदशा में कादि षट्कारक का परिणमन स्व-स्वरूप में ही होता है । आत्मा समवाय संबंध से अपने में रहे हुए ज्ञानादि स्वकार्य का कर्ता है और इसीलिए सिद्ध परमात्मा सादि-अनन्तकाल तक असंख्यात प्रदेशरूप क्षेत्र में ही रहते हैं । અર્થ : હવે સિદ્ધ અવસ્થામાં ષટુ-કારક પ્રવૃત્તિ કઈ રીતે છે? તે બતાવે છે – (૧) શુદ્ધ જ્ઞાન-દર્શનાદિ પર્યાયોનું જાણવા-દેખવારૂપ કાર્યનો અથવા ઉત્પાદ-વ્યયરૂપે પરિણમનનો કર્તા શુદ્ધ આત્મા છે. (૨) શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયોનું જાણવાદિ કાર્યમાં પ્રવર્તન થવું તે કાર્ય છે. . | (૩) કેવલજ્ઞાનાદિ ગુણો એ કરણ છે. (૪) આત્મ-ગુણનું પરસ્પર સહાયરૂપ દાન અથવા લાભ તે સંપ્રદાન છે. (૫) પ૨ ભાવનો ત્યાગ એ અપાદાન છે. (૬) અનંત ગુણોનો આશ્રય આત્મા છે તે આધાર છે. આ રીતે પૂર્ણ શુદ્ધ આત્મ-દશામાં કર્તાદિ ષટ્ર-કારકનું પરિણમન સ્વરૂપમાં જ થાય છે. આત્મા સમવાય-સંબંધથી આત્મામાં રહેલા જ્ઞાનાદિ સ્વકાર્યનો કર્તા છે અને એથી જ સિદ્ધ-પરમાત્મા સાદિ-અનંત કાળ સુધી અસંખ્યાત-પ્રદેશરૂપ ક્ષેત્રમાં જ રહે છે. સ્વ. બાલાવબોધ : પહેલો, શુદ્ધપણે નિષ્પન્ન-આત્માના જ્ઞાનાદિક પર્યાયનું જાણવા-દેખવારૂપ કાર્યનું પ્રવર્તન (અથવા) ઉત્પાદવ્યયરૂપ પરિણમન તે કાર્યનો í આત્મા છે. બીજું, આત્મ-ગુણનું પરિણમન તે કાર્ય. ત્રીજું , આત્મ-ગુણ જ્ઞાનાદિક તે કરણ. ચોથું, આત્મ-ગુણનો લાભ તે સંપ્રદાન. પાંચમું, પરભાવ-ત્યાગ પરિણતિ તે અપાદાન. છઠું, અનંત-ગુણનું રાખવું તે આધાર. એ છ કારકનું ચક્ર તે સિદ્ધાવસ્થાને વિષે સદા સ્વાધીનપણે ફરી રહ્યું છે. તેહથી શુદ્ધ-નિષ્પન્નપણે જે સ્વ-પર્યાયનું પ્રવર્તન, તેહને કર્ણાદિક છ કારક તેહનું જે પરિણમન તે આત્મ-ધર્મમાંહે જ છે એટલે સિદ્ધપણે જે કર્નાદિક છે કારક તે સ્વરૂપમળે જ છે. ચેતન કેતાં આત્મા, તે પોતાનો ચેતન-ભાવ કેતાં આત્મ-ભાવ, સમવેતમેં કેતાં સમવાયસંબંધમાં છે એટલે આત્મા આત્મ-ભાવનો કર્તા છે. એ સમવાયસંબંધું-મૂલપણે સાદિ-અનંતા કાલપર્યત નિજ ખેતમે કેતાં પોતાના અસંખ્યાતા-પ્રદેશરૂપ ક્ષેત્ર મધ્યે આત્મ-ધર્મમાં નિષ્પન્ન-સિદ્ધતાપણે રહે. સિદ્ધની આદિ છે પરંતુ અંત નથી, માટે સાદિ-અનંતો કાલ સ્વક્ષેત્ર-સ્વસ્વરૂપમાં આત્મા રહે. || તિ વતુર્થTયાર્થઃ || 8 || परकर्तृत्व स्वभाव, शुद्ध कार्य रुचि भास, थयेनवि आदरे रेथिये." शुद्धात्म निज कार्य, रुचे कारक फिरेरे ॥ रुचे॥ तेहिज मूल स्वभाव, ग्रह निज पदवरे रे।। ग्रहण अर्थ : यह जीव जब तक पर (पुद्गल) वस्तुओं को अपनी मानकर उनका भोग करता है तब तक ही उसे पर का कर्तृत्व (परकर्तापन) होता है । परन्तु इस जीव को जब शुद्ध आत्मस्वरूप प्रकट करने की रुचि जाग्रत होती है, तब वह जीव पर-कर्तृत्व को स्वीकार नहीं करता अर्थात् मोक्षरूपी कार्य को करने की अभिलाषा होने पर, पर का कर्तृत्व उसमें नहीं रहता । शुद्धात्मस्वरूप की प्राप्तिरूप कार्य को करने की रुचि होने से कारकचक्र परिवर्तित हो जाता है और स्व-कार्य के अनुरूप वह अपने मूल स्वभाव को अर्थात् अपने अचल, अखण्ड, अविनाशी आत्मस्वभाव को ग्रहण करता है । जिसके फलस्वरूप आत्मा अपने परमात्म-पद को प्राप्त करता है । For Persons Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ અર્થ : આ જીવ જ્યાં સુધી પર(પુદ્ગલ) વસ્તુઓને પોતાની માની તેનો ભોગ કરે છે ત્યાં સુધી જ તેને પરનું કર્તુત્વ પર-કર્તાપણું હોય છે. પરંતુ, આ જીવને જ્યારે શુદ્ધ આત્મ-સ્વરૂપ પ્રગટાવવાની રૂચિ જાગે છે ત્યારે તે જીવ પર-કર્તુત્વને આદરતો નથી એટલે કે મોક્ષરૂપી કાર્ય કરવાની અભિલાષા થતાં પરનું કર્તાપણું જીવ કરતો નથી. શુદ્ધાત્મ-સ્વરૂપની પ્રાપ્તિરૂપ કાર્ય કરવાની રૂચિ થવાથી કારક-ચક્ર ફરી જાય છે અને સ્વ-કાર્યને અનુરૂપ તે પોતાના મૂળ સ્વભાવને એટલે કે આ જીવ પોતાના અચળ, અખંડ, અવિનાશી આત્મ-સ્વભાવને ગ્રહણ કરે છે અને તેથી આત્મા નિજ-પોતાના પરમાત્મપદને વરે છે-પામે છે. સ્વો. બાલાવબોધ : પર કેતાં જે ભાવ-કર્મ, દ્રવ્ય-કર્મ, અને નો-કર્મ તેહને કર્તાપણાને સ્વભાવું કરે તિહાં સીમ તેહને જ કરે એટલે એ પરકર્તાપણું અનાદિ કાલથી કરે છે અને જિહાં સુધી પરનો રાગી-પરનો ભોગી, તિહાં સુધી પર-કર્તાપણું એ આત્મા કરેં. - પણ, જેવારે શુદ્ધ નિરમલ નિરાવરણ સ્વ-ગુણ પ્રગટકરવારૂપ કાર્યની રૂચિ થાય, તેવારેં પર-કર્તાપણું આદરે નહીં. શુદ્ધ આત્મ-સ્વરૂપનું સ્યાદ્વાદ રીતે પરમાનંદપણે ભાસન તથા રૂચિ તેહી જ કારક પલટાવવાનાં બીજ છે. તે માટે જે સમ્યક્દર્શન-સમ્યકજ્ઞાન તે મોક્ષનું મૂલ છે. | શુદ્ધાત્મ-અનંતજ્ઞાન-દર્શન, અવ્યાબાધ-સુખમયી, અરૂપી, સહજાનંદરૂપ, આત્મધર્મ-સત્તાપ્રાગુભાવ, સકલપરભાવવ્યતિરેકી, અરાગી, અષી, અસંગી, અયોગી, અલેષી, અકષાયી, અસહાયી એહવું શુદ્ધાનંદરૂપ સ્વ-કાર્ય. તેહની રૂચિ થયે થકે કારકચક્ર ફિરે. - જિહાં સીમ પર-પોદ્ગલિક સુખની રૂચિ છે, તિહાં સીમ પરનો કર્તા છે. તેથી સર્વ કારકનું ચક્ર તે રૂપે જ પરિણમે છે. અને જે અવસર્વે ભેદ-જ્ઞાન ધારાથી આત્મા પર-વિભંજન કરીને પોતાનું આત્મ-સ્વરૂપ એક ઉચ્છરંગ ધર્મ જાણ્યું, તેહને જ હિત માન્યું તેવા તે આત્મિકધર્મની જ રૂચિ ઉપજે. પછી જેહની જેહને રૂચિ ઉપજે તે તેથી જ કાર્ય કરે.. તેવારેં કર્તા-ધર્મ સ્વ-કાર્યને કરે, સર્વ કારક-ચક્ર સ્વ-કાર્યાશ્રિત થાય. તેવારેં તેથી જ પોતાનો અચલ અખંડ અવિનાશી નિઃપ્રયાસી સ્વરૂપ-પરિણમનરૂપ જે મૂલ સ્વભાવ સ્વ-ધર્મ તેહને ગ્રહણ કરે. કેમ ? જે છ એ કારક મૂલ-ધર્મને ગ્રહે છે. તેથી નિજ કેતાં પોતાના પરમાત્મ-પૂર્ણબ્રહ્મ-પૂર્ણાનંદ પદને વરે-પામે. કૃતકૃત્ય, અક્રિય, અકંપ, અનંત, ચિચ્છક્તિ, અરૂપી, અવ્યાબાધ સુખી અહી જ આત્મા થાય. |/ રૂતિ પઝમ'ITયાર્થ: | લ || कारण कारज रूप, अछेकारक दशारे अछे." वस्तुप्रगट पर्याय, एह मनमें वस्यारे॥ एह.।" पण शुद्धस्वरूपध्यान, चेतनहाग्रहे रे॥चेतनता। तवनिज साधकभाव સંવર્ણ વદ - 380.jfધlf અર્થ : Sાર વચા હૈ ? कर्तादि छहों कारकों की अवस्था का विचार करने से ज्ञात होता है कि कारक, कारण और कार्यरूप है । क्योंकि, वे कार्य को सिद्ध करने के साधन हैं और वे वस्तु (आत्मा) के प्रकट निरावरण पर्याय हैं । यह शास्त्रवचन मन में रहा हुआ है, परन्तु जब निराकार या साकार चेतना शुद्ध आत्मस्वरूप के ध्यान में लीन होती है तब कर्तादि छहों कारक परभाव को छोड़कर निज साधकभाव को प्राप्त करती हैं । कर्म का विदारण करना और स्वरूप को प्रकट करना, यही कारक का साधक स्वभाव है । અર્થ : ષકારક શું છે ? કર્તાદિ છે, એ કારકની દશા-અવસ્થાનો વિચાર કરતાં જણાય છે કે, કા૨ક-એ કારણ અને કાર્યરૂપ છે. કેમ કે, તે કાર્યને સિદ્ધ કરવાનાં For P & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ સાધનો છે અને તે વસ્તુના-આત્માના પ્રગટ-નિરાવરણ પર્યાયો છે. આ શાસ્ત્ર-વચન મનમાં વસેલું છે. પરંતુ, જ્યારે નિરાકાર કે સાકાર ચેતના શુદ્ધ આત્મ-સ્વરૂપના ધ્યાનમાં લયલીન બને છે, ત્યારે કર્તાદિ છ કારકો પર-ભાવને છોડી દઈને નિજ સાધક-ભાવને પામે છે. કર્મનું વિદારણ કરવું અને સ્વરૂપને પ્રગટ કરવું, એ જ કારકનો સાધક-સ્વભાવ છે. | રવો. બાલાવબોધ : એ છ કારક તે કારણ તથા કાર્યરૂપ છે. કાર્યને નિપજાવવારૂપ છે માટે કારણના જ ભેદ છે. સર્વ કાર્ય કર્તાને આધીન છે. કર્તા જે કરે તે કારણાદિ વિના થાય નહીં માટે વસ્તુ કેતાં આત્મ-પદાર્થ, તેહનાં એ છ કારક તે પ્રગટ-નિરાવરણ પર્યાય છે. એમ મનમાં વહ્યું જે, કર્તાપણું તેને આવરણ નથી. કર્તાપણું વિશેષ-સ્વભાવ છે અને વિશેષ ગુણને તથા પર્યાયને આવરણ છે પરંતુ સ્વભાવને આવરણ નથી. સ્વભાવ તેહના કારણભૂત ગુણ, ચેતના તથા વીર્ય, તેને અવરાયે કર્તાપણાની પ્રવૃત્તિ મંદ પડે પરંતુ કર્તાપણું મૂલગું અવરાય નહીં. - તે ચેતના-વીર્ય વિપરીત પરિણમવે પરભાવ કર્તાપણે પ્રવર્યો, તેહથી પોતાનું સ્વરૂપ અવરાયી જ ગયું, તે અવરાણું તેહથી સ્વભાવને કરી શકે નહીં અને અક્ષરનો અનંતમો ભાગ ચેતના અને યોગ-સ્થાનરૂપ વીર્ય ક્ષયોપશમી રહ્યો પરંતુ તે અનાદિની ચાલથી પરભાવાનુયાયી જ છે, તેહથી સ્વરૂપ-કર્તાપણું તો થયું નહીં. | તેવારેં કર્તાપણે પરભાવને કર્યો, આશ્રવબંધરૂપ કાર્યનો કન્ન થયો એટલે અશુદ્ધ કાર્ય કર્યું પરંતુ અવરાણું નહી. તેહથી કર્તાપણું અનાવૃત થકે કારક પણ અવરાણાં નહીં. જો કારકનું ચક્ર અવરાય તો આશ્રવભાવ-બંધપદ્ધતિ કોણ કરે ? તેહનો આદાતા-અભિનવપર્યાયનો ત્યાગીપૂર્વપર્યાયનો આધાર અશુદ્ધતાનો કોણ થાય ? માટે, કારક નિરાવરણ છે પરંતુ વિકારી થયા તેહથી મૂલ-સ્વરૂપથી ચૂક્યાં, એમ થયું. હવે, એનું પલટણપણું પણ આત્મા કરે તો થાય તે કહે છે જે ચેતન કેતાં ચેતના જેવારેં સાકાર-અનાકારને યથાર્થ ભાસન કરીને પોતાના શુદ્ધ સ્વભાવને ગ્રહે, ભાસન-પ્રતીત રૂચિનું આચરણપણું અંગીકાર કરે તેવારેં એહી જ કારક તે – (૧) સ્વધર્મ કર્તા તે કર્ના. (૨) સ્વધર્મ પરિણમન તે કાર્ય. (૩) સ્વ-ધર્માનુયાયી ગુણ-પરિણતિ, ચેતના-વીર્ય શક્તિ તે કરણ. (૪) સાધન-ગુણશક્તિનું પ્રગટવું તે સંપ્રદાન. (૫) પૂર્વ-પર્યાયનું નિવર્તન તે અપાદાન. (૬) સ્વ-ગુણનું આધારીપણું તે આધાર. એમ ષકારક સાધકપણું પામીને સિદ્ધતા પરમોત્તમતા ઉચ્છરંગ-સમાધિ સકલ નિર્મલતા નિપજાવે. ઈમાં સ્વ-ધર્મ અવલંબવાની ભાવના લખે છે – // TAT // “अहम्मिक्को खलु सुद्धो, निम्ममओ नाणदंसणसमग्गो । તfમ ટિનો વિરો, સર્વે જી હાં નેfમ / ૧ /'' અર્થ : અહં આત્મા-જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયરૂપ, અનંત સ્વ-ધર્મમયી તથા દ્રવ્યપણે-અખંડપણ-સમુદાયપણે એક છું. વલી, નિશ્ચયનયથી શુદ્ધ છું. યદ્યપિ અનાદિ પર-ભાવમાં લુબ્ધ સ્વભાવ-ભ્રષ્ટ થકો અશુદ્ધ થયો તો પણ જાતિથી-મૂલથી-મૂલધર્મ અનંત જ્ઞાનાદિ ગુણમય, શુદ્ધ, નિષ્કલંક, નિરામય, નિઃસંગ, નિર્દોષી છું. સર્વ મમકાર- પરભાવ-માહરાપણાથી રહિત છું. જ્ઞાન સક્ત ભાસન-પરિચ્છેદનરૂપ, દર્શન સામાન્યોપયોગ, તેહિ જ મયી છું. એહવા ભાસન-રમણ-પરિણમનરૂપ રહ્યો થકો સર્વ પરોપાધિને ક્ષય કરું છું. ઈમ સ્વ શુદ્ધ-સ્વરૂપને ગ્રહી, સર્વ પર-ભાવ ભેદ કરી, નિર્મલાનંદ નિપજાવવી. | | ત TETયાર્થઃ || ૬ || माहरूंपूर्णानंद, प्रकट करवा भणीरे॥प्रकट.॥ કુળતા W, सेव प्रभुजी तणी रेसेवा દ્રવિડર, भक्ति मनमेधरोरेशभक्ति.॥ अव्याबाध अनंत अक्षय पद आदरोरेअक्षय.1010 For Personal & Private Use Only ૩૭૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ अर्थ : इस प्रकार श्री अरिहन्त परमात्मा के दर्शन, पूजा और सेवा से छहों कारकों का बाधकभाव मिटकर साधकभाव हो जाने से क्रमशः पूर्णानन्द स्वरूप की प्राप्ति होती है । अत: मेरे पूर्णानन्द अव्याबाध सुख को प्रकट करने में पुष्ट (नियामक) निमित्त-आलंबनरूप श्री अरिहन्त प्रभु की सेवा (आज्ञापालन) ही है । अत : देवों में चन्द्र के समान निर्मल ऐसे जिनेश्वर परमात्मा की परम भक्ति को हृदय में धारण करो और अव्याबाध (परभाव को पीड़ा-रहित), अनन्त, अक्षय पद को प्राप्त करो । जिन भक्ति ही सारी साधनाओं का सार है । | અર્થ : આ રીતે, શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન, પૂજન અને સેવનથી છ-એ કારકનું બાધકપણું ટળી જઈને સાધકપણું પ્રાપ્ત થતાં અનુક્રમે પૂર્ણાનંદ-સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેથી, મારા પૂર્ણાનંદ અવ્યાબાધ સુખને પ્રગટ કરવામાં પુષ્ટ(નિયામક) નિમિત્ત-આલંબનરૂપ શ્રી અરિહંત પ્રભુની સેવા(આજ્ઞા-પાલન) જ છે. માટે, દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ એવા જિનેશ્વર પરમાત્માની પરમ ભક્તિને હૃદયમાં ધારણ કરો અને અવ્યાબાધ(પર-ભાવની પીડારહિત) અનંત અક્ષય પદને વરો. જિન-ભક્તિ એ જ સર્વ સાધનાનો સાર છે. સ્વ. બાલાવબોધ : એહવા બાધકતા પરિણમ્યો માહરું કર્નાદિક કારકપરિણામ તે શ્રી અરિહંત પરમજ્ઞાતા, સ્વરૂપ-રમણી, સ્વરૂપ-વિશ્રામી, સ્વરૂપાનંદી, તેહનું સ્વરૂપ જોતાં-ધ્યાતા-ગાતાં તે અશુદ્ધ-કર્તાપણું પલટે, કારક પલટવાથી કાર્ય શુદ્ધ સિદ્ધતારૂપ-અનંત સ્વરૂપ સંપદારૂપ નીપજે. તેવારે ભવ્ય જીવને પોતાની તત્ત્વ નીપજાવવારૂપ શક્તિ તે શ્રી અરિહંતજીની સેવનાથી થાય, તે માટે જ નિર્ધાર કર્યો છે જે, હે પ્રભુજી ! માહારો જે પૂર્ણાનંદ-પૂર્ણ અવ્યાબાધ સુખ તે પ્રગટ કરવાને પુષ્ટાલંબન કેતાં પુષ્ટ-નિયામકી, આલંબન કેતાં આધાર, તે શ્રી પ્રભુજી ભવ્ય જીવના આધાર, મુનિ-જનના પ્રાણાધાર, આચાર્ય-ઉપાધ્યાજીના પરમદયાલ, ભાવ-ચિંતામણિ સમાન, સમકિતી જીવના ધ્યેય, ધ્યાતાને પ્રતિછંદરૂપ, અનંત ગુણાકર, નિર્મલ જ્ઞાનાનંદના પાત્ર એવા શ્રી જિનરાજ મહારાજ સુખ-સમાજ તેહની સેવના તેહિ જ પુરાલંબન છે. તે માટે સર્વ દેવેંદ્રાદિક, તે મધ્યે ચંદ્રમા સમાન એહવા જે જિનચંદ્ર શ્રી વીતરાગ અરિહા, તેહની ભક્તિ સેવના-આજ્ઞા માનવારૂપ તદનુયાયીપણું, તેથી જ ત્રાણ-શરણ છે. એહવી ભક્તિ મનમાં ધરો, સ્થિર રાખો. અથ સ્તુતિ-કર્તાનું સંબોધન- હે દેવચંદ્ર ! શ્રી જિનચંદ્રની ભક્તિ કેતાં ચરણ-સેવના, તે મનમાં ધરી તો અવ્યાબાધ-જિહાં પરભાવની પીડા નહીં, પરમાનંદરૂપ જેહના અનંત ગુણ તે ગણ્યા જાય નહીં, અક્ષય કેતાં જેહનો છેદ નહીં, વિનાશ નહીં એહવું તે પરમાત્મરૂપ પદ, તે આદરો એટલે પામો. માટે, એ આત્મા બાધકતા તજી સાધકતામાં રમે-સિદ્ધ થાય. એથી જ પ્રભુસેવનાનું ફલ છે. માટે હે સિદ્ધ-રૂચિ જીવો ! તમે શ્રી મલ્લિનાથ પરમપુરુષોત્તમ, પરમેશ્વર, નિઃકારણ જગદ્વત્સલ તેહને ગાઓ, સ્તવો, સંભારી ધ્યાવો. પ્રથમથી સાધક જીવને એથી જ આધાર છે, અહી જ જીવન છે. | ડુત સમાથાર્થ: || ૭ || | સુવિ vોવિંશતિ શ્રી મત્તિનાથનન સ્તવનં સમાતમૂ || 9 || ઓગણીસમા સ્તવનનો સાર... વિશ્વનાં સર્વ કોઈ કાર્યોમાં ‘કારક-ચક્ર'ની પ્રવૃત્તિ અવશ્ય હોય છે. ષકારકની પ્રવૃત્તિ વિના કોઈ પણ કાર્યની નિષ્પત્તિ-સિદ્ધિ થતી નથી. દા.ત. ઘટરૂપ કાર્ય કરવામાં પણ ષટુ-કારકની પ્રવૃત્તિ હોય છે. તે આ પ્રમાણે – (૧) કર્તા : કુંભકાર ઘટ-કાર્યની પ્રવૃત્તિ કરનાર છે. (૨) કાર્ય : ઘટ બનાવવાનો સંકલ્પ છે. (૩) કરણ : માટીનો પિંડ એ ઉપાદાન કારણ છે અને દંડ-ચક્રાદિ એ નિમિત્ત-કારણ છે. તે બન્ને ઘટ બનાવવાનાં પ્રધાન સાધનો છે. (૪) સંપ્રદાન : માટીના પિંડને સ્થાસ-કોશ-કુશલાદિ નવા નવા પર્યાયો અર્થાત્ આકારો આપવા તે. (૫) અપાદાન : પિંડાદિ પૂર્વ-પર્યાયો(આકારો)નો નાશ થવો તે. (૬) આધાર : ઇટાદિ સર્વ પર્યાયોનો આધાર ભૂમિ-ક્ષેત્ર છે. ઘટ-કાર્યની જેમ દરેક કાર્યમાં ‘ષકારક'ની પ્રવૃત્તિ અવશ્ય હોય છે. સંસારી આત્મા પણ કર્મ-બંધરૂપ કાર્યને અનાદિ કાળથી કરી રહ્યો છે તેથી તેના ષકારક અનાદિથી બાધકપણે પરિણમી રહ્યા છે – (૧) કર્તા : આત્મા છે. ભાવ-કર્મ(રાગ-દ્વેષાદિ વિભાવ) અને દ્રવ્ય-કર્મ(જ્ઞાનાવરણીયાદિ)રૂપ કાર્યનો એ કર્તા બન્યો છે. (૨) કાર્ય : ભાવ-કર્મ અને દ્રવ્ય-કર્મરૂપ કાર્ય આત્મા દ્વારા થાય છે. (૩) કરણ : ભાવાસવ રાગ-દ્વેષાદિ પરિણામ અને દ્રવ્યાસવ હિંસાદિ, એ કર્મબંધરૂપ કાર્યનાં પ્રધાન સાધનો છે. (૪) સંપ્રદાન : અશુદ્ધતા-સંક્લિષ્ટતાની પ્રાપ્તિ તથા દ્રવ્યકર્મjજનો સંયોગ એ સંપ્રદાન છે. (૫) અપાદાન: આત્મસ્વરૂપનો અવરોધ-ક્ષયોપશમાદિ ભાવોની હાનિ વગેરે અપાદાન છે. (૬) આધાર : સર્વ સાધક-બાધક ભાવોનો આશ્રય આત્મા તે આધાર છે. આ પ્રમાણે સર્વ સંસારી જીવોનું કારક-ચક્ર જ્યાં સુધી શ્રી અરિહંત પરમાત્માના આલંબન વડે સ્વ-સાધ્યને સિદ્ધ કરવાની રૂચિ ન પ્રગટે, ત્યાં સુધી બાધક-ભાવે જ પરિણમે છે. પરંતુ, જ્યારે શુદ્ધ આત્મ-તત્ત્વની રૂચિરૂપ સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે ચોથા ગુણસ્થાનકથી આરંભીને ચૌદમા અયોગી ગુણસ્થાનક સુધી ષકારક સાધકભાવે પ્રવૃત્તિ કરે છે. અનેસિદ્ધ-અવસ્થામાં સ્વ-કર્તાદિક કારકચક્ર તે શુદ્ધ-પારિણામિકભાવે પરિણમે છે. For Person vate Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ સાધક-ભાવને પ્રાપ્ત થયેલ ષકારકનું ચક્ર એ ચક્રવર્તીના ચક્ર-રત્નની જેમ કર્મ-શત્રુને વિદારણ કરવામાં સંપૂર્ણ સમર્થ બને છે. આ કારકચક્રની અનાદિકાલીન બાધક પ્રવૃત્તિને અટકાવી દઈને મોક્ષ-સાધક પ્રવૃત્તિમાં તેને ગતિમાન કરવાનો ઉપાય શાસ્ત્રોમાં આ પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે – (૧) પરમાત્મ-ભક્તિ : અનંત ગુણના ભંડાર, સ્વરૂપ-રમણી, સ્વરૂપ-વિશ્રામી, સ્વરૂપાનંદી, શાંત સુધા-સિંધુ એવા શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન, પૂજન, વંદન, સ્મરણ, ધ્યાન અને આજ્ઞાપાલન કરવાથી જ્યારે પ્રભુની પૂર્ણ-પ્રભુતા જેવી પોતાની પૂર્ણ-પ્રભુતાનું ભાન થાય છે અને તેને પ્રગટાવવાની રૂચિ-અભિલાષ જાગ્રત થાય છે, ત્યારે કર્તાદિ કારકો સ્વભાવના સાધક બને છે. માટે, સૌ પ્રથમ પરમાત્માનાં દર્શન-પૂજન-વંદન આદિ ભક્તિ બહુમાનપૂર્વક કરવા તત્પર બનવું જોઈએ. (૨) આત્મ-સંપ્રેક્ષણ દ્વારા આત્મ-શિક્ષા : આત્માને અહર્નિશ આ પ્રમાણે હિત-શિક્ષા આપવી જોઈએ – હે ચેતન ! તું આ સંસારમાં વિષય-કષાયાદિની દુષ્ટ પ્રવૃત્તિ કરીને તેનાં સાધનો તન- ધન-સ્ત્રી-પુત્રાદિ પરિવાર આદિમાં અત્યંત આસક્તિ રાખે છે પરંતુ આ તારી વિભાવ-પરિણતિ છે. તારું મૂળ સ્વરૂપ તો તેનાથી જુદું છે. | માટે, ‘આ બધી વસ્તુઓ મારી છે અને હું એની કર્તા-ભોક્તા છું', એવું મિથ્યા અભિમાન તું શા માટે ધારણ કરે છે ? પુદ્ગલમાત્ર વિનશ્વર છે-નાશવંત છે. આ બધા મળેલા સંયોગ પણ ક્ષણિક છે-અલ્પ સમય પૂરતા જ છે. તેના સંયોગથી જ તું તારા શુદ્ધ-સ્વરૂપને વીસરી ગયો છે અને તે શુદ્ધ-સ્વરૂપના વિસ્મરણને લઈને જ જન્મ, જરા અને મરણાદિક નાં અનંત દુઃખોની પરંપરા તારે ભોગવવી પડે છે. | માટે હે જીવ ! હવે તું જિન-વાણીરૂપ અમૃતનું પાન કરી રાગ-દ્વેષાદિ વિભાવ-વિષને દૂર કરી અને તારા પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે દઢ નિશ્ચયી બન. આ જ તારું મહાન કર્તવ્ય છે. આ કાર્ય કરવાની સમ્યગુ-દર્શનાદિ શક્તિઓ તારામાં જ રહેલી છે. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મના પુષ્ટ-નિમિત્તને પામીને તું સમ્યગુ-દર્શન, સમ્યગુ-જ્ઞાન અને સમ્ય-ચારિત્રાદિ ગુણોને પ્રાપ્ત કર અને તારા અસંખ્ય પ્રદેશમાં રહેલા અનંતા ગુણ-પર્યાયરૂપ પરિવારને તે ગુણો સમર્પિત કર, જેથી તે સર્વ ગુણો ઉત્તરોત્તર વિકસિત બનતા જાય. | હે જીવ ! તારી સર્વ સંપત્તિનો આધાર પણ તું પોતે જ છે, માટે તું તારા તત્ત્વને પ્રગટ કરવા સદા પુરુષાર્થશીલ અને જાગ્રત બન. ઉપર્યુક્ત રીતે ભાવનાથી ભાવિત થયેલો આત્મા પરમાત્માના ધ્યાનમાં તન્મય બની શકે છે. (૩) આત્મ-ભાવના : પરમાત્મ-સ્વરૂપમાં સ્થિરતા મેળવવા આ પ્રમાણે ભાવના ભાવવી જોઈએ – એકતા : હું જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના સમુદાય સ્વરૂપ એક અખંડ અવિનાશી આત્મ-દ્રવ્ય છું. શુદ્ધતા : નિશ્ચય-નયની અપેક્ષાએ હું પૂર્ણ શુદ્ધ, નિષ્કલંક, નિર્દોષ, નિરામય, નિઃસંગ આત્મા છું. જો કે વ્યવહાર-નયની અપેક્ષાએ અનાદિકાળથી પર-ભાવમાં લુબ્ધ બની, સ્વભાવ-ભ્રષ્ટ થઈ અશુદ્ધ બનેલો છું છતાં જાતિથી મૂળ-ધર્મે તો હું શુદ્ધ ગુણ-પર્યાયમય આત્મા જ નિર્મમતા : હું મમતા(મારાપણા)થી રહિત છું. નિરાવરણતા : હું કેવળજ્ઞાનમય અને કેવળદર્શનમય છું. સ્થિરતા : શુદ્ધ-સ્વરૂપના ભાસન(અનુભવ-જ્ઞાન)અને રમણતા(આનંદ)માં સ્થિર થયેલો હું સર્વ બાહ્ય અને અત્યંતર ઉપાધિઓનો નાશ કરી રહ્યો છું. ( આ પ્રમાણે પ્રભુભક્તિ આદિ ઉપાયો દ્વારા ષકારક ચક્ર શુદ્ધ આત્મ-સ્વરૂપનું ‘સાધક' બને છે. અને ‘સાધકતાને પામેલા કારકોની પ્રવૃત્તિ પરિવર્તન પામે છે ત્યારે સાધકને – ' (૧) હું આત્મ-ધર્મનો કર્તા છું. (૨) આત્મ-ધર્મમાં પરિણમવું એ મારું કાર્ય છે. (૩) જ્ઞાનાદિ ગુણો એ મારા આત્મ-ધર્મને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે. (૪) મારા આત્માની અપૂર્વ શક્તિઓ ક્રમશઃ પ્રગટતી જાય છે. (૫) મારા આત્માની વિભાવ-પરિણતિ પણ ક્રમશ: નષ્ટ થતી જાય છે. (૬) સમગ્ર ગુણ-પર્યાયનો આધાર મારો આત્મા જ છે. એવી પ્રતીતિ થાય છે. આ રીતે, ષટુ-કારક સાધક-ભાવને પામે છે ત્યારે અવશ્ય સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે. આ જ કારક એ કાર્યને ઉત્પન્ન કરવાનાં સાધનો છે માટે એ કારણના જ પ્રકારો છે. સર્વ કાર્ય કર્તાને આધીન હોય છે, પરંતુ કારણાદિ સામગ્રી વિના કર્તા કોઈ પણ કાર્ય કરવા સમર્થ બની શક્તો નથી.. આત્માના છ કારક એ આત્માના પ્રગટ-નિરાવરણ પર્યાય છે. કર્તાપણું વગેરે આત્માનો વિશેષ-સ્વભાવ છે. ગુણ અને પર્યાયને આવરણ હોય છે પણ સ્વભાવને કોઈ આવરણ હોતું નથી. પરંતુ તેના કારણભૂત ચેતના અને વીર્ય કર્મથી આવૃત્ત છે તેથી કત્વ-શક્તિ મંદ પડે છે, વિપરીતરૂપે પરિણમે છે પણ તે કર્તુત્વ-શક્તિ કદાપિ મૂળથી આવૃત્ત થતી નથી. મૂળ આત્મ-સ્વરૂપ કર્મથી આવૃત હોવાને લીધે કર્મ-બંધરૂપ અશુદ્ધ કાર્યનો કર્તા જીવ બને છે પરંતુ જ્યારે પરમાત્માના આલંબને શુદ્ધસ્વભાવને પ્રગટ કરવાની રૂચિ જાગે છે, ત્યારે કર્તુત્વ-આદિ ષટુ-કારક સ્વ-કાર્ય કરવાને શક્તિમાન થાય છે. માટે, શ્રી અરિહંત પરમાત્માની સેવા એ જ મોક્ષ-પ્રાપ્તિનો સરળ અને સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આ જ સર્વ-શાસ્ત્રોનું પરમ રહસ્ય છે. તે રહસ્યને પામીને સર્વ મુમુક્ષુ આત્માઓએ જિન-ભક્તિમાં તત્પર અને તન્મય થવા સદા ઉદ્યમશીલ બનવું જોઈએ. www.jalnelibrary.org For Personal & Private Use Only | ૩૭૩. Page #377 -------------------------------------------------------------------------- ________________ उन्नीसवें स्तवन का सार... विश्व के प्रत्येक कार्य में कारकचक्र की प्रवृत्ति अवश्य होती है । षट्कारक की प्रवृत्ति के बिना किसी भी कार्य की निष्पत्ति सिद्धि नहीं होती । उदाहरण के लिए घटरूप कार्य में भी षट्कारक की प्रवृत्ति इस प्रकार होती है - (१) कर्ता : कुम्भकार घट कार्य की प्रवृत्ति करने वाला कर्ता है । (२) कार्य घट बनाने का संकल्प कार्य है । (३) कारण : मिट्टी का पिण्ड उपादान कारण है और दण्ड-चक्रादि निमित्त कारण हैं । ये दोनों घटरूप कार्य के प्रधान साधन हैं । (४) सम्प्रदान : मिट्टी के पिण्ड को स्थास, कोश, कुशल आदि नये नये पर्याय- आकृति देना सम्प्रदान है । (५) अपादान : पिण्ड आदि पूर्व-पूर्व पर्याय (आकार) का नाश होना अपादान है । (६) आधार: घटादि सब पर्यायों का आधार भूमि क्षेत्र है । इस प्रकार घट की तरह प्रत्येक कार्य में षट्कारक की प्रवृत्ति अवश्य होती है । संसारी आत्मा भी कर्म-बंधरूप कार्य को अनादिकाल से कर रहा है । अतः उसके षट्कारक अनादिकाल से बाधकभाव के रूप में परिणत हो रहे हैं । जैसे कि I (१) कर्ता : आत्मा कर्ता है । वह भावकर्म (राग-द्वेषादि विभाव) और द्रव्यकर्म (ज्ञानावरणीयादि) रूप कार्य का कर्ता बना हुआ है । (२) कार्य : भावकर्म और द्रव्यकर्मरूप कार्य आत्मा के द्वारा किया जाता है । (३) कारण : भावास्रव (राग-द्वेषादि परिणाम) और द्रव्यास्रव हिंसादि ये कर्मबंधरूप कार्य के प्रधान साधन हैं । (४) संप्रदान: अशुद्धता (संक्लिष्टता) की प्राप्ति तथा द्रव्यकर्मपुंज का संयोग संप्रदान है । (५) अपादान : आत्मस्वरूप का अवरोध, क्षयोपशमादि भावों की हानि आदि अपादान है । (६) आधार: सब विभाव पर्यायों का आधार आत्मा है । इस प्रकार सब संसारी जीवों का कारकचक्र, जहां तक श्री अरिहन्त परमात्मा के आलंबन द्वारा स्व-साध्य को सिद्ध करने की रूचि प्रकट न हो वहां तक बाधकभाव के रूप में ही परिणत होता है । परन्तु जब शुद्ध आत्मतत्त्व की रुचिरूप सम्यग्दर्शन की प्राप्ति होती है तब चौथे गुणस्थान से लेकर चौदहवें अयोगी गुणस्थान तक षट्कारक साधकभाव के रूप में प्रवृत्ति करते हैं और सिद्ध अवस्था में स्व-कर्तादि कारकचक्र शुद्ध पारिणामिकभाव रूप में परिणत होते हैं । साधकभाव को प्राप्त हुआ षट्कारक चक्र, चक्रवर्ती के चक्ररत्न की तरह कर्म शत्रु का विदारण करने में सम्पूर्णत: समर्थ बनता है । इस कारकचक्र की अनादिकालीन बाधक प्रवृत्ति को रोक कर मोक्षसाधक प्रवृत्ति में उसे गतिमान करने का उपाय शास्त्रों में इस प्रकार बताया है। (१) परमात्म-भक्ति : अनन्तगुण के भण्डार, स्वरूपरमणी, स्वरूपविश्रामी, स्वरूपानन्दी, शान्ति-सुधासिन्धु श्री अरिहन्त परमात्मा के दर्शन, पूजन, वन्दन, स्मरण, ध्यान और आज्ञापालन करने से जब प्रभु की पूर्ण प्रभुता जैसी स्वयं की पूर्ण प्रभुता का भान होता है और उसे प्रकटित करने की रुचि- अभिलाषा जागृत होती है तब कर्तादि कारक स्वभाव के साधक बनते हैं । अतः सर्वप्रथम परमात्मा के दर्शन, पूजन, वन्दन आदि भक्ति बहुमानपूर्वक करने में तत्पर बनना चाहिए । (२) आत्म-सम्प्रेक्षण द्वारा आत्मशिक्षा: आत्मा को अहर्निश इस प्रकार हितशिक्षा देनी चाहिए हे चेतन ! तू इस संसार में विषय-कषायादि की दुष्प्रवृत्ति करके उसके साधन-तन, धन, स्त्री-पुत्रादि परिवार आदि में अत्यन्त आसक्ति रखता है, परन्तु यह तेरी विभाव-परिणति है । तेरा मूल स्वरूप तो इससे भिन्न है । अतः ‘ये सब पदार्थ मेरे हैं और में उनका कर्ता-भोक्ता हूँ ।' यह मिथ्या अभिमान तू क्यों करता है ? पुद्गलमात्र विनश्वर हैं । ये सब मिले हुए संयोग भी क्षणिक हैं, अल्पकालीन हैं। उनके संयोग से ही तू तेरे शुद्ध स्वरूप को भूल गया है और इसी कारण जन्म, जरा और मरणादिक के अनन्त दुःखों की परम्परा तुझे भोगनी पड़ती है । अत: हैं जीव ! अब तू जिनवाणीरूप अमृत का पान करके राग-द्वेषादि विभाव-विष को दूर कर । अपने पूर्ण शुद्ध स्वरूप को प्रकट करने हेतु दृढनिश्चयी बन । यही तेरा महान् कर्त्तव्य है । यह कार्य करने की सम्यग्दर्शनादि शक्तियाँ तुझ में ही रही हुई हैं । शुद्ध देव-गुरु-धर्म का गुणों को प्राप्त कर और तेरे असंख्य प्रदेशों में रहे हुए अनन्तगुण पर्यायरूप बनते जाएं । पुष्ट आलम्बन पाकर तू सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक्चारित्रादि परिवार को वे गुण समर्पित कर, जिससे वे सब गुण उत्तरोत्तर विकसित हे जीव ! तेरी सर्व सम्पत्ति का आधार भी तु स्वयं ही है अतः तू अपने तत्त्व को प्रकट करने में सदा पुरुषार्थशील और जागृत बन । उक्त रीत से शुभभावना आत्मा-परमात्मा के ध्यान में तन्मय बन सकता है । (३) आत्मभावना : परमात्म स्वरूप में स्थिरता प्राप्त करने के लिए इस प्रकार भावना भानी चाहिए (१) एकता : मैं ज्ञानादि अनन्त गुण- पर्याय का समुदाय स्वरूप एक अखण्ड, अविनाशी आत्म-द्रव्य हूँ । (२) शुद्धता : निश्चयनय की अपेक्षा से मैं पूर्ण, शुद्ध, निष्कलंक, निर्दोष, निरामय, निस्संग आत्मा हूँ । यद्यपि, व्यवहारनय की अपेक्षा For Personal & Private Use Only ७७४ - Page #378 -------------------------------------------------------------------------- ________________ अनादिकाल से परभाव में लुब्ध वनकर स्वभाव-भ्रष्ट होकर अशुद्ध हो गया हूँ, तो भी जाति-मूलरूप से तो में शुद्ध गुण पर्यायमय आत्मा ही हूँ । (३) निर्मम: मैं ममता (ममत्व) से रहित हूँ । (४) निरावरणता में केवलज्ञानमय और केवलदर्शनमय हूँ । (५) स्थिरता शुद्ध स्वरूप के भावन (अनुभवज्ञान) और रमणता (आनंद) में स्थिर होकर में सर्व बाह्य एवं अभ्यन्तर उपाधियों का नाश कर रहा हूँ। इस प्रकार प्रभुभक्ति से आत्मभावना आदि उपायों द्वारा षट्कारक-चक्र शुद्ध आत्मस्वरूप का साधक बनता है और जब साधकता को प्राप्त कारकों की प्रवृत्ति परिवर्तित होती है तब साधक को (१) में आत्मधर्म का कर्ता हूँ । (२) आत्मधर्म में परिणमन करना मेरा कार्य है । (३) ज्ञानादि गुण मेरे आत्मधर्म के अनुरूप प्रवृत्ति करते हैं । (४) आत्मा की अपूर्व-अपूर्व शक्तियाँ क्रमशः प्रकट होती जाती है । (५) मेरी पूर्वस्थित अनादिकालीन विभाव-परिणति नष्ट होती जाती है । तथा, (६) समग्र गुणपर्याय का आधार मेरी आत्मा है । ऐसी प्रतीति होती है । इस प्रकार षट्कारक साधकभाव को प्राप्त करते हैं तब अवश्य सिद्धतारूप कार्य सिद्ध होता है । ये छह कारक कार्य को उत्पन्न करने के साधन हैं । अत एव ये कारण के ही प्रकार हैं। सर्व कार्यकर्ता के आधीन होते हैं परन्तु कारणादि सामग्री के बिना कर्ता कोई भी कार्य करने में समर्थ नहीं बन सकता । आत्मा के छह कारक, आत्मा के प्रकट (निरावरण) पर्याय हैं। कर्त्तापन आदि आत्मा का विशेष स्वभाव है । गुण और पर्याय का आवरण होता है परन्तु स्वभाव को कोई आवरण नहीं होता । परन्तु उसके कारणभूत चेतना और वीर्य कर्म से आवृत्त हैं इसलिए कर्तृत्त्व शक्ति मन्द पड़ती है । विपरीतरूप में परिणत होती है परन्तु वह कर्तृत्व शक्ति कभी मूलत: आवृत्त नहीं होती । मूल आत्मस्वरूप कर्म से आवृत होने के कारण कर्मबन्धरूप अशुद्ध कार्य का कर्ता जीव बनता है परन्तु जब परमात्मा के आलम्बन से शुद्ध स्वभाव को प्रकट करने की रुचि जागृत होती है तब कर्तृत्व आदि षट्कारक स्वकार्य करने में शक्तिमान होते हैं । अतः श्री अरिहन्त परमात्मा की सेवा ही मोक्षप्राप्ति का सरल और सर्वश्रेष्ठ साधन है । यही सब शास्त्रों का परम रहस्य है । इस रहस्य को प्राप्त कर सव मुमुक्षुओं को जिनभक्ति में तत्पर और तन्मय होने के लिए सदा उद्यमशील बनना चाहिए । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૧૯(૧) શ્રી મલ્લિનાથ ભગવાન गट्टाछभां - १८ (२) दक्षायुक्त यरएापाहुआ - पाद्मनुं ध्यान - गाथा १ १८ (३) अरमां २४ तीर्थं४२ परमात्मा - आसंजन - गाथा ७ ૧૯(૪) શ્રી પાર્શ્વનાથ ભગવાન - પ્રભુજીની સેવા - ગાધા ૭ For Personal Private Use Only ३७५ Page #379 -------------------------------------------------------------------------- ________________ in Education International ૨૧) Page #380 -------------------------------------------------------------------------- ________________ अथ विंशतितम श्री मुनिसुव्रतजिन व स्तवनम् ॥ ओलंगडी ओलंगडी सुहेली हो श्री श्रेयांसनी रे - ए देशी || EASKआहंगडीओतंगडी तो कीजें श्रीमुनिसुव्रत स्वामीनी रे, जेहथी निज पद सिद्धि। केवलज्ञानादिक गुण ऊल्लसेरे, लहिएं सहेज समृद्धि ओलंगडी.॥१॥ www.jairnelibrary.org| For Personal & Private Use Only 399 Page #381 -------------------------------------------------------------------------- ________________ अर्थ : श्री मुनिसुव्रत भगवान् की ओलगडी-सेवा अर्थात् गुणगान अवश्य करना चाहिए जिससे आत्मा का परमानन्द-पद सिद्ध हो । केवलज्ञानादि गुण प्रकट हो और सहज आत्म-सम्पत्ति प्राप्त हो । | અર્થ : શ્રી મુનિસુવ્રત ભગવાનની લગડી-સેવા અર્થાત્ ગુણ-ગાન જરૂર કરવાં જોઈએ, જેથી આત્માનું પરમાનંદ-પદ સિદ્ધ થાય, કેવલજ્ઞાનાદિ ગુણો પ્રગટે અને સહજ આત્મ-સંપત્તિ પ્રાપ્ત થાય. | સ્વ. બાલાવબોધ : હવે, શ્રી મુનિસુવ્રત પરમેશ્વર અભુત સ્વરૂપ પરમાત્મા, અહિંસકની સ્તવના કરે છે. મુનિ તે નિગ્રંથ, તેહના સુવ્રત કેતાં ભલાવ્રત એહવા શ્રી મુનિસુવ્રત પ્રભુ, તેહની ઓલંગ કેતાં સેવા એટલે ગુણ-ગ્રામ કરિયેં. જેહથી નિજ પદ કેતાં પોતાનું પદ જે પરમાનંદ-પદ, તેહની સિદ્ધિ કેતાં નિષ્પત્તિ થાય. વલી, કેવલજ્ઞાનાદિક ગુણ ઉલ્લસે કેતાં પ્રગટેજ્ઞાનામૃત રસનો ભોગી થાય તથા સહજ-અકૃત્રિમ સ્વરૂપ-સમૃદ્ધિ પામે એટલે પરમેશ્વરની સેવાથી પરમાત્મ-પદ નીપજે, એ પ્રભુ-સેવાનું ફલ છે. || રિ પ્રથમ યાર્થઃ || 9 || ( (1 - ('ITIES उपादान उपादान निजपरिणतिवस्तुतीरे, पण कारण निमित आधीना पुष्ट अपुष्ट दुविधते उपदिश्योरे, ग्राहक विधि आधीन॥ ओलंगडी.॥२॥ अर्थ : उपादान वस्तु की निज-परिणति अर्थात् वस्तु का मूल धर्म है परन्तु वह निमित्त-कारण के आधीन है अर्थात् निमित्त योग से उपादान शक्ति जागृत होती है । उस निमित्त कारण के पुष्ट-निमित्त और अपुष्ट निमित्त ऐसे दो भेद आगम में बताये गये हैं । वह निमित्त कर्ता की विधिपूर्वक की गई क्रिया के आधीन है अर्थात् कर्ता यदि निमित्त का विधिपूर्वक कार्य करने में उपयोग करे तो निमित्त कार्यकर बनता है, इसके बिना निमित्त कार्य नहीं कर સતી | | અર્થ : ઉપાદાન એ વસ્તુની નિજ-પરિણતિ એટલે વસ્તુનો મૂળ ધર્મ છે પરંતુ તે નિમિત્ત- કારણને આધીન છે એટલે કે, નિમિત્તના યોગથી ઉપાદાન-શક્તિ જાગ્રત થાય છે. તે નિમિત્ત-કારણના પુષ્ટ-નિમિત્ત અને અપુષ્ટ-નિમિત્ત, એમ બે ભેદ આગમમાં બતાવવામાં આવ્યા છે. તે નિમિત્ત, કર્તાની વિધિપૂર્વકની ક્રિયાને આધીન છે એટલે કે કર્તા જો નિમિત્તનો ઉપયોગ વિધિ-પૂર્વક કાર્ય કરવામાં કરે તો નિમિત્ત કાર્યકર બને છે, તે સિવાય નિમિત્ત કાર્ય કરી શકતો નથી. સ્વો. બાલાવબોધ : હવે, ઈહાં આત્મ-સાધના કરવા મધ્યે ઉપાદાન તે નિજ કેતાં પોતાની પરિણતિ તે વસ્તુનો મૂલધર્મ છે એટલે જે આત્મસત્તા છતી છે તે ઉપાદાન-કારણ છે પણ તે નિમિત્ત-કારણને આધીન છે. નિમિત્ત-સેવનકર્તા ઉપાદાન-કારણ સમરે, તે નિમિત્ત-કારણના બે ભેદ છે : એક પુષ્ટ-નિમિત્ત, બીજું અપુષ્ટ-નિમિત્ત. તે ગ્રાહક જે કાર્યનો કર્તા, તે જે વિધે-રીતે કાર્ય થાય, તે વિધું કાર્ય ગ્રહી પ્રવર્તાવે તો તે નિમિત્ત-કારણ કાર્યનો હેતુ થાય. પણ અવિર્ભે ગ્રહણ કરે, તો નિમિત્ત-કારણ કાર્ય કરે નહી. જેમ કુંભકાર ચક્રને ફેરવે તો માટીના પિંડને ઘટપણે પમાડે અને નહીં ફેરવે તો ન પમાડે. એટલે, શ્રી અરિહંતજી મોક્ષના નિમિત્ત-કારણ તો છે પરંતુ જે રીતેં આગમ મધ્યે કહ્યું છે તે વિધે આશાતના ટાલી-પુદ્ગલાસંસારહિતકેવલજ્ઞાનાદિ ગુણની ઓલખાણસહિત જો સેવે, તો મોક્ષનો નિમિત્ત-કારણ થાય. પણ અવિધું સેવના, તે કામની નહીં. માટે, ગ્રાહકને વિધિ-સહિત કારણ ગ્રહવું, તો તે કાર્યને કરે. | તિ દ્વિતીયTયાર્થ: // ૨ // Jain Education Intomational For Personal & Private Use Only www.lainelibrary.org - ૧૭૮ Page #382 -------------------------------------------------------------------------- ________________ साध्य साध्य धर्मजे माहेहोवेरे, ते निमित्त अति पुष्ट। पुष्प माहे तिल वासक वासनारे, ते नवि प्रध्वंसक दुष्ट ओतंठगडी.॥३॥ अर्थ : जिस कारण में साध्य-धर्म (कार्यधर्म) विद्यमान हो, उसे पुष्ट निमित्त कारण कहा जाता है । जैसे कि, फूल में तेल को वासित बनाने रूप कार्य-धर्म वासना (सुगंध) विद्यमान है परन्तु तेल की वासना को ध्वंस करने की दुष्टता नहीं हैं अर्थात् पुष्प तेल को अधिक सुगंधित बनाने का पुष्ट-कारण है । इसी तरह श्री अरिहन्त परमात्मा मोक्षरूप कार्य में पुष्ट-निमित्तकारण हैं अत: मोक्ष की अभिलाषा से जो विधिपूर्वक उनकी सेवा करता है, वह अवश्य मोक्ष प्राप्त करता है । અર્થ : જે કારણમાં સાધ્ય(કાર્ય)-ધર્મ વિદ્યમાન હોય તેને પુષ્ટ નિમિત્ત-કારણ કહેવાય છે. જેમ કે, પુષ્પમાં તેલને વાસિત બનાવવારૂપ કાર્ય-ધર્મ વાસના-સુગંધ વિદ્યમાન છે પરંતુ તેલની વાસનાને ધ્વંસ કરવાની દુષ્ટતા નથી એટલે પુષ્ય તેલને વધુ સુગંધિત બનાવવાનું પુષ્ટકારણ છે. તેવી રીતે શ્રી અરિહંત પરમાત્મા મોક્ષરૂપ કાર્યમાં પુષ્ટ નિમિત્ત-કારણ છે. માટે મોક્ષની અભિલાષાથી વિધિ-પૂર્વક જે તેમની સેવા ७२, ते अवश्य मोक्ष प्राप्त २७. સ્વો. બાલાવબોધઃ હવે પુષ્ટ-નિમિત્તનું સ્વરૂપ કહે છે, સાધ્ય કેતાં કરવા યોગ્ય જે કાર્ય-ધર્મ તે જે કારણમાં હોય, તે તેનું પુકારણ કહીયેં. તે પુષ્ટ-કારણ વિધિર્યું કાર્ય કરવાને અર્થે ગ્રહ્યો થકો કાર્યને કરે પણ તે કાર્યનો ધ્વંસક ન થાય. તેહનો દૃષ્ટાંત કહે છે, જેમ તેલને સુગંધ-વાસના કરવારૂપ કાર્ય, તેનું કારણ પુષ્ય છે પરંતુ વાસના કરવી તે સાધ્ય છે, તે વાસના ફૂલમધ્યે છે અને તે ફૂલ, તે તેલ તથા તેલની વાસનાના વંસક નથી તે માટે, પુષ્પ તે પુષ્ટ-નિમિત્ત છે. उक्तं च विशेषावश्यके - "कार्यस्य आसन्ननिमित्तं इति तदेव पुष्टं, दूरतरं कारणनैमित्तिकं तत् अपुष्टम् ।।" इति ।।। અર્થ : કાર્યની નજીક રહેલું નિમિત્ત, તે જ ખરેખર પુષ્ટ છે અને દુરવર્તી નિમિત્ત-કારણ, તે અપુષ્ટ છે. तथा च श्री सिद्धसेनपूज्य :"पुष्टहेतु र्जिनेन्द्रोऽयं, मोक्षसद्भावसाधने ।।" इति ।। અર્થ : મોક્ષ પામવાના સાધનમાં જિનેન્દ્ર તે પુષ્ટ-કારણ છે. તેહથી અરિહંત દેવ તે મોક્ષરૂપ કાર્યના પુષ્ટ-નિમિત્ત છે. જે માટે સાધ્ય જે નિરાવરણ પરમાત્મ-પદ તે શ્રી અરિહંતને વિષે છે માટે જ શ્રી અરિહંત તે પુષ્ટ-નિમિત્ત છે. જો વિધિમેં સેવન થાય, તો એથી મોક્ષ-કાર્ય નિપજે. ।। इति तृतीयगाथार्थः ।। ३ ।। www.pinelibrary.org For Personal & Private Use Only 390 Page #383 -------------------------------------------------------------------------- ________________ ६उदंड निमित्त अपुष्ट घडारणोरे, नविघटता तसु माहा साधक-साधक प्रध्वंसकताअछेरे, तिणे नहीं नियत प्रवाह॥ ओलंगडी.॥४॥ अर्थ : जिस कारण में साध्य-धर्म विद्यमान न हो वह अपुष्ट-निमित्तकारण कहा जाता है । जैसे, दण्ड घटरूप कार्य में अपुष्टनिमित्तकारण है क्योंकि, दण्ड में घटत्व विद्यमान नहीं है । कर्ता की इच्छा के अनुसार दण्ड घट की उत्पत्ति में जैसे कारणभूत है वैसे वही दण्ड घट के ध्वंस में भी कारणभूत बनता है, उसका कोई एक निश्चित प्रवाह नहीं है । | અર્થ : જે કારણમાં સાધ્ય-ધર્મ વિદ્યમાન ન હોય તે અપુષ્ટ નિમિત્ત-કારણ કહેવાય છે. જેમ કે દંડમાં ઘટવ વિદ્યમાન નથી, કર્તાની ઈચ્છા મુજબ દંડ એ ઘટની ઉત્પત્તિમાં જેમ કારણભૂત છે, તેમ તે જ દંડ ઘટ-વંસ કરવામાં પણ કારણભૂત બને છે, તેનો નિશ્ચિત કોઈ એક પ્રવાહ નથી. | સ્વો. બાલાવબોધઃ હવે અપુષ્ટ-નિમિત્ત દેખાડે છે. જેમ દંડ તે ઘડાનું અપુષ્ટ-નિમિત્ત છે. કારણ કે જેમ ફૂલમાંહે સુગંધ-વાસના છે, તેમ ઘટતા કેતાં ઘટપણું તે દંડમાંહે નથી. કર્તાને પ્રેરવે કારણ છે. એ દંડ ઘટનું સાધક નિપજાવવાનું કારણ પણ છે અને ઘટનું પ્રક્વંસ કરવાનું કારણ પણ છે. જો ઘટ-ઘંસકર્તા તેહી જ દંડને ઘટ-ધ્વંસ કરવાને પ્રવર્તાવે તો ઘટ-વંસ કરવાનું કારણ પણ તેહી જ દંડ થાય. માટે એ નિયત પ્રવાહ કેતાં નિäથી એક ચાલનો નથી, જે નિર્ભે ઘટ કરે-એ ધર્મ એહમાં નથી, અને શ્રી અરિહંત પરમાત્માનું સેવન તે નિશ્વ સિદ્ધતાનું કારણ છે એહને સિદ્ધિ-કાર્યની રૂચેં જે સેવે, તેહને નિયમા સિદ્ધિ નિપજે. ।। इति चतुर्थगाथार्थ: ।। ४ ।। GADHURRRRRORDSCADERS RO990SUREURD घटकारक षट्कारकते कारण कार्यर्नुरे, जे कारण स्वाधीन। तेकतीतेकी सहु कारक ते वसुरे, कर्म ते कारण पीन ओलंगडी.॥५॥ DIPIUSAU SIOSA For Personel Private Use Only उ८० Page #384 -------------------------------------------------------------------------- ________________ अर्थ : कर्ता आदि छहों कारक प्रत्येक कार्य की उत्पत्ति में कारण हैं। जहां कर्ता क्रिया करता है वहां सहजरूप से षट्कारक की उपस्थिति अवश्य होती है । (१) कार्य करने में जो स्वाधीन-स्वतन्त्र कारण हो और शेष सब कारक भी जिसके आधीन हो वह कर्ता कारक कहा जाता है । (२) जो कारण द्वारा पुष्ट होता है और जो करने से होता है वह कार्य (कर्म) कारक कहा जाता है । | અર્થ : કર્તાદિ-કારક એ દરેક કાર્યની ઉત્પત્તિમાં કારણ છે. જ્યાં કર્તા ક્રિયા કરે છે ત્યાં સહજપણે ષકારકની હાજરી અવશ્ય હોય છે. (૧) કાર્ય કરવામાં જે સ્વાધીન-સ્વતંત્ર કારણ હોય અને શેષ સર્વ કારકો પણ જેને આધીન હોય તે કર્તા કારક કહેવાય છે. (૨) જે કારણ વડે પુષ્ટ બને અને જે કરવાથી થાય તે કાર્ય કારક કહેવાય છે. સ્વો. બાલાવબોધઃ હવે કારણની પુષ્ટતા કહેવા નિમિત્તે કારક કહે છે – (૧) કર્તા (૨) કર્મ(કાર્ય) (૩) કરણ (૪) સંપ્રદાન (૫) અપાદાન (૬) અધિકરણ. એ છ કારક છે. તે દરેક કાર્ય નિપજાવવાનાં કારણ છે. જિહાં કર્તા ક્રિયા કરે તિહાં અનુક્તપણે(સહજપણે) એ છ કારક જાણવાં. ઈહાં આત્મા પોતાનું સિદ્ધતારૂપ કાર્ય તેને કરવારૂપ ક્રિયા કરે, તેવારેં એ છ કારક સર્વ હોય. તિહાં કર્તા જે આત્મા તેહનું સિદ્ધિરૂપ કાર્ય અભેદ છે તે માટે તેનાં કારક પણ અભેદ છે અને ભિન્ન કાર્યનો કર્તા ભિન્ન હોય તેવારે કારક પણ ભિન્ન હોય, એ નીતિ છે. પરંતુ, નિમિત્ત-કારણ તો સર્વ કાર્યોમાં ભિન્ન જ હોય. માટે સિદ્ધિરૂપ કાર્યનું નિમિત્ત-કારણ શ્રી અરિહંત છે. તેહને કારક ઉપાદાનપણે સર્વ પહોંચે છે એ નીતિ છે. | હવે છ કારકમાં પ્રથમ કર્તા નામે કારક છે, તેહનું લક્ષણ કહે છે જે, કાર્ય નિપજાવાનું સ્વાધીન-કારણ એટલે સર્વકારક તેહને આધીન હોય તે કર્ના કારક કહીયે. સ્વતંત્ર: 7 ||'' રૂતિ વવનાત્ | અર્થ : જે સ્વતંત્ર હોય તે કર્તા હોય. “BIRTHહવા છઠ્ઠી, તત્વ સતંતો ત્તિ ઝારખi #ા ||'' શ્રી માણસુથાંધવાં || (વિ. HT.T. ૨૦૧૨) અર્થ : અથવા કારણ છ પ્રકારે છે. તેમાં, જે સ્વતંત્ર છે તે કર્તા છે. સર્વ કારક તે કર્તાને વશું છે-આધીન છે. હવે બીજું કર્મ નામા કારક તે જે કારણે પુષ્ટ થાય અને કર્યું થાય તે કર્મ કારક કહીયેં. ૩વત - ‘‘મૅ શિરિવાર /’ II (વિ..T. ર993) અર્થ : ક્રિયા પ્રત્યે જે કારણ હોય તે કર્મ.. // તિ TATTયાર્થ: || 4 || कार्य कार्य संकल्प कारक दशारे, छती सत्ता सद्भाव। अथवा तुल्यधर्मने जोयबरे, साध्यारोपण दाव॥ મોહ ડી.લીધો Join Education International For Personal & Private Use Only ૩૮૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ 52 COLLECTION मातवमा सस (तमादसा NTREATRENDS JIBIb) READ PDelte) RECERCOD २०(२) For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ अर्थ : प्रश्नः द्वितीय कर्म कारक को कारण कैसे कहा जा सकता है ? यह तो स्वयं कार्यरूप है। उत्तर:- कर्ता सबसे पहले कार्य करने का संकल्प करता है । उदाहरण के लिए कर्ता ‘मुझे घट बनाना है' ऐसा बुद्धि द्वारा संकल्प करके कार्य प्रारम्भ करता है अत एव संकल्प कार्य का कारण है । अथवा मूल उपादानकारण (मिट्टी) में (घटरूप) कार्य की योग्यता सत्ता में रही हुई है । अर्थात् सत्तागत कार्यत्त्व प्राग्भावी कार्य का कारण है। अथवा, तुल्य-समान धर्म देखने से कार्य करने का संकल्प होता है । जैसे कि श्री जिनेश्वर प्रभु को देखकर भव्यात्माओं को विचार होता है कि, 'मुझे ऐसा पूर्णानन्द स्वरूप प्राप्त करना है ।' इस प्रकार कार्य को भी कारण कहा जा सकता है । इन युक्तियों से विचार करने पर जाना जा सकता है कि, साध्य का आरोपण करना यह कर्म में कारकपना है । અર્થ : બીજા કર્મ કારકને કારણ કેમ કહી શકાય ? કેમ કે, એ પોતે જ કાર્યરૂપ છે. એનું સમાધાન એ છે કે, કર્તા સૌ પ્રથમ કાર્ય કરવાનો સંકલ્પ કરે છે. દા.ત. ‘મારે ઘટ બનાવવો છે.’ કર્તા બુદ્ધિ દ્વારા આવો સંકલ્પ કરીને કાર્ય કરવાનો પ્રારંભ કરે છે, માટે સંકલ્પ એ કાર્યનું કારણ છે. અથવા, મૂળ ઉપાદાન-કારણ(માટી)માં (ઘટરૂપ) કાર્યની યોગ્યતા સત્તામાં રહેલી છે એટલે સત્તાગત-કાર્યવ એ પ્રાળુભાવી કાર્યનું કારણ છે. અથવા, તુલ્ય-સમાન ધર્મ જોવાથી કાર્ય કરવાનો સંકલ્પ થાય છે. જેમ કે, શ્રી જિનેશ્વર પ્રભુને જોઈ ભવ્યાત્માઓને વિચાર થાય છે કે, | ‘મારે પણ આવું પૂર્ણાનંદ-સ્વરૂપ પ્રાપ્ત કરવું છે.' આ રીતે કાર્યને પણ કારણ કહી શકાય છે. આ યુક્તિઓથી વિચારતાં જાણી શકાય છે કે, સાધ્યનું આરોપણ કરવું એ કર્મમાં કારકપણું છે. | સ્વો. બાલાવબોધ : ઈહાં કોઈ પૂછશે જે- કર્મ તો કાર્ય છે પણ કારણ નથી. તેહને ઉત્તર કહે છે કે, (૧) કર્તાને પહેલાં તો કાર્યનો સંકલ્પ થાય છે. તે વખતેં તે કર્તા પહેલાં સંકલ્પ-કાર્યને વિચારે તે વાર પછી કાર્ય કરે, તે માટે કારણ કહિયેં. उक्तं च विशेषावश्यके - “सर्वोऽपि बुद्धौ सङ्कल्प्य कुम्भादि कार्य करोति इति व्यवहारस्ततो बुद्ध्याऽध्यवसितस्य कुम्भस्य चिकीर्षितो मृण्मय : कुम्भस्तबुद्ध्यालम्बनतया IRS મવતિ !'' | (fવ MLATI-૨, TI, ૨૦૧૩) અર્થ : બધાય બુદ્ધિમાં સંકલ્પ કરીને પછી ઘટરૂપ કાર્યને કરે છે, આ વ્યવહાર છે. ત્યાર બાદ બુદ્ધિમાં નિશ્ચિત ઘટને કરવાની ઈચ્છાથી માટીનો ઘડો (થાય છે. (તેથી) બુદ્ધિમાં આલંબનપણાને કારણે (સંકલ્પિત ઘટ) કારણ બને છે. અથવા, (૨) સ્થાસાદિ કાલ એ ઘટ કાર્યનું કારણ છે અને કર્તાને તો સ્થાસાદિ કાર્ય છે. અથવા, (૩) જે કાર્ય નિપજાવવાનું મૃત્તિકાદિક મૂલ ઉપાદાન, તેહમાં જે કાર્યની છતિ સત્તાયે યોગ્યતાપણે રહી છે તે કાર્યપણું સત્તાગત. તે પ્રાગુભાવી કાર્યનું કારણ છે. | હવનં ૨ - “अथवा भव्यो योग्य : स्वरूपलाभस्येति शक्य उत्पादयितुमत ः सुकरत्वात्कार्यमप्यात्मन : कारणमिष्यते, अवश्यं च कर्मण : कारणत्वमेष्टव्यम् ।।" ત્તિ || | અર્થ : અથવા કાર્ય (કોઈપણ) ભવ્ય અર્થાત્ સ્વરૂપ પ્રાપ્તિ માટે યોગ્ય છે, તેથી જ તેને ઉત્પન્ન કરવું શક્ય છે. એટલા માટે ક્રિયાને સરળ બનાવનારૂં હોવાથી કાર્ય પણ પોતાનું કારણ મનાય છે અને કર્મનું કારણ પણું અવશ્ય અપેક્ષિત છે. | સત્-ભાવ નજીકપણે જે કારણ ઉપાદાન-નિમિત્ત તે સર્વ નજીક કરે. કાર્યને અર્થે તે કારણનું સભાવ-છતાંપણું, તે કાર્ય-બુદ્ધિયે મેલવે. તે માટે કાર્યને કારણ કહે. | અથવા, (૪) તુલ્ય-ધર્મનું જોવું જે, મુજને એહવું કાર્ય નિપજાવવું છે. જેમ કોઈ આત્મા મોક્ષ-પૂર્ણાનંદ કરવાને ઉદ્યમી થયો તે સિદ્ધરૂપ નિષ્પન્નતત્ત્વને જોવે અને વિચારે છે, ‘મને માહરું એહવું તત્ત્વ નિપજાવવું છે.’ એમ સંકલ્પ કરવો તે તુલ્ય-ધર્મ જોઈ કાર્યનો ઉદ્યમ ઘણો થાય, તે માટે કાર્યને પણ કારણ કહેવું. उक्तं च श्रीपूज्यै : "किं बहुना ? यथा यथा युक्तितो घटते, तथा तथा सुधिया कर्मणः कारणत्वं वाच्यमन्यथा कर्मणोऽकारणत्वे 'करोति इति कारक' मिति षण्णां कारकत्वानुपपत्तिरेव स्यादिति ।।" | (વિ. મ. T.૨994) અર્થ : વધારે કહેવાથી શું ? જે જે યુક્તિથી ઘટે તે તે યુક્તિથી બુદ્ધિમાનો વડે કર્મનું કારણપણું કહેવા યોગ્ય છે અન્યથા કર્મનું કારણપણું ન હોતે છતે ‘જે કરે તે કા૨ક.’ આ પ્રમાણેના છ એ કારકોના કારકપણાની અસ્વીકૃતિ થઈ જશે. એ રીતે કર્મને વિષે કારણપણું માનવું એમાં જ કારકતા છે. સાધ્યનું આરોપણ કરવું, એહ જ કર્મને કારકપણું જાણવું. || રૂતિ પણ ITયાર્થઃ || ૬ || www.nbrary.org For Personal & Private Use Only | ૩૮૩. Page #387 -------------------------------------------------------------------------- ________________ अतिशय अतिशय कारण कारक करण तेरे, निमित्त अने उपादान। संप्रदान संप्रदान कारण पदभवनथीरे, कारण व्यय अपादान। ओलंगडी.॥७॥ अर्थ : (३) उत्कृष्ट-प्रधान कारण करण कारक है और वह निमित्त और उपादान के भेद से दो प्रकार का है । जैसे, मोक्षकार्य में उपादान आत्म-सत्ता है और निमित्त प्रभु-सेवा है । (४) कारण-पद (पर्याय) का (उत्पन्न होना) अर्थात् उपादानकारण अथवा कार्य में अपूर्व-अपूर्व कारण-पर्याय की उत्पत्ति-प्राप्ति होना सम्प्रदान कारक है । (५) पूर्व (पुरातन) कारण-पर्याय का व्यय-विनाश होना, यह अपादान कारक है | सम्प्रदान और अपादान में कारणता किस प्रकार है ? यह आगे की गाथा मे बताते हैं । અર્થ : (૩) ઉત્કૃષ્ટ-પ્રધાન કારણ તે કરણ કારક છે અને તે નિમિત્ત અને ઉપાદાન, એમ બે પ્રકારે છે. જેમ, મોક્ષ-કાર્યમાં ઉપાદાન આત્મસત્તા છે અને નિમિત્ત પ્રભુ-સેવા છે. (૪) કારણ પદ (પર્યાય)નું ભવન-ઉત્પન્ન થવું એટલે ઉપાદાન-કારણમાં અથવા કાર્યમાં અપૂર્વઅપૂર્વ કારણ-પર્યાયની ઉત્પત્તિ-પ્રાપ્તિ થવી તે સંપ્રદાન કારક છે. (૫) પૂર્વ(પુરાતન) કારણ-પર્યાયનો વ્યય-વિનાશ થવો એ અપાદાન७॥२७ छ. સ્વો. બાલાવબોધ : અતિશય-ઉત્કૃષ્ટપણે જે કારણ તે કારણનામાં ત્રીજું કારક કહિર્યું. તેના બે ભેદ છે : એક નિમિત્ત-કારણ, બીજું ઉપાદાન२४. તિહાં ઉપાદાન તે આત્માનો સત્તા-ધર્મ, નિમિત્ત-કારણ શ્રી અરિહંતાદિક.. અને, કારણ-પદનું ભવન થયું એટલે ઉપાદાન અધિક અધિક કારણતા પામે. તે કારણ પર્યાયનો લાભ તે સંપ્રદાનપણું જાણવું. જે ઉપાદાન-કારણમાં નવો નવો કારણ-પર્યાય પામે તે ચોથું સંપ્રદાન કારક કહિર્યો એટલે કાર્ય-પદનું ભવન-તે સંપ્રદાન કહિયે. અને, પાછલા કારણ-પર્યાયનો વ્યય કેતાં વિનાશ તે અપાદાન પાંચમું કારક કહિયેં. જીર્ણ કારણ-પર્યાયનો નાશ, નવ્ય કારણતાનું નિપજવું. તે રીતેં કાર્યની નિષ્પત્તિ છે. ।। इति सप्तमगाथार्थः ।। ७ ।। For Personal & Private Use Only 3८४ Page #388 -------------------------------------------------------------------------- ________________ 41414 भवन भवन व्यय विणु कारज नवि होवे रे, जिम दृषदे न घटत्व। शुद्धाधार शुद्धाधार स्व-गुणनो द्रव्य छेरे, सत्ताधार सुतत्त्व ॥ શોોિટ)) 2011 01111 अर्थ : भवन अर्थात् नवीन पर्याय की उत्पत्ति और व्यय अर्थात् पूर्व पर्याय का नाश । यह हुए बिना कार्य की निष्पत्ति नहीं होती । जैसे कि दृषद्पत्थर में घटपर्याय की उत्पत्ति की योग्यता नहीं है इसलिए कुम्हार घट बनाने का प्रयत्न करे तो भी पत्थर से घट नहीं बन सकता । मिट्टी में भवन व्यय की क्रिया होती है जैसे कि पिण्ड पर्याय का नाश और स्थास (थाली) पर्याय की उत्पत्तिः स्थासपर्याय का नाश और कोशपर्याय की उत्पत्ति इत्यादि क्रमशः कुशल-कपालपर्याय की उत्पत्ति और नाश होने पर घटकार्य उत्पन्न होता है । इस प्रकार मोक्ष- सिद्धतारूप कार्य में भी पहले मिथ्यात्वपर्याय का नाश और सम्यक्त्व-पर्याय की उत्पत्ति आदि भवन-व्यय की प्रक्रिया होने पर क्रमश: अयोगी अवस्था का व्यय होता है और फिर सिद्धतारूप कार्य उत्पन्न होता है । (६) स्व-गुण (अपने ज्ञानादि गुणों) का आधार शुद्ध आत्मद्रव्य ही है और शुद्ध आत्मतत्त्व को सत्ता का आधार है अथवा सत्ता का आधार शुद्ध आत्मतत्त्व है । અર્થ : સંપ્રદાન અને અપાદાનમાં કારણતા કઈ રીત છે ? તે બતાવે છે, ‘ભવન’ એટલે નવીન-પર્યાયની ઉત્પત્તિ અને ‘વ્યય' એટલે પૂર્વ પર્યાયનો નાશ. એ થયા વિના કાર્યની નિષ્પત્તિ થતી નથી. જેમ કે, દૃષદ્-પથ્થરમાં ઘટ પર્યાયની ઉત્પત્તિની યોગ્યતા નથી, તેથી કુંભાર ઘટ બનાવવા પ્રયત્ન કરે તો પણ પથ્થરથી ઘડો બની શક્તો નથી. માટીમાં ભવન-વ્યયની ક્રિયા થાય છે. જેમ કે, પિંડ પર્યાયનો નાશ અને કોશ પર્યાયની ઉત્પત્તિ ઈત્યાદિ કુશલ-કપાલ પર્યાયની મોક્ષ-સિદ્ધતારૂપ કાર્યમાં પણ પ્રથમ મિથ્યાત્વ-પર્યાયનો નાશ અને ક્રમશઃ અયોગી-અવસ્થાનો વ્યય થાય પછી સિદ્ધતારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. (૬) સ્વગુણનો-પોતાના જ્ઞાનાદિ ગુણોનો આધાર શુદ્ધ આત્મ-દ્રવ્ય જ છે અને શુદ્ધ આત્મ-તત્ત્વને સત્તાનો આધાર છે અથવા સત્તાનો આધાર શુદ્ધ આત્મ-તત્ત્વ છે. સ્વો. બાલાવબોધ : કોઈ કહેશે જે- સંપ્રદાન તથા અપાદાન તેહમાં શી કારણતા છે ? તેહને ઉત્તર કહે છે જે, ભવન કેતાં નવા પર્યાયનું થવું. વ્યય કેતાં પૂર્વ પર્યાયનો નાશ. એ થયા વિના કાર્ય નિપજે નહીં. જેમ, માટીનો પિંડ તે પિંડ પર્યાયનો વ્યય-સ્થાસ પર્યાયનું ભવન તથા સ્થાસ પર્યાયનો વ્યય-કોશ પર્યાયનું ભવન, કોશ પર્યાયનો વ્યય-કુશલ પર્યાયનું ભવન, કુશલ પર્યાયનો વ્યય-કપાલ પર્યાયનું ભવન, કપાલ પર્યાયનો વ્યય-ઘટ પર્યાયનું ભવન, એ રીતે કાર્યની ઉત્પત્તિ છે. www નાશ અને સ્થાસ(થાળી) પર્યાયની ઉત્પત્તિ, સ્થાસ પર્યાયનો ઉત્પત્તિ અને નાશ થતાં ઘટકાર્ય ઉત્પન્ન થાય છે. એ રીતે, સમ્યક્ત્વ-પર્યાયની ઉત્પત્તિ વગેરે ભવન-વ્યયની પ્રક્રિયા થતાં - તેમ સિદ્ધતાને નીપજાવવાને વિષે પણ મિથ્યાત્વ પર્યાયનો વ્યય-સમ્યક્ત્વ પર્યાયનું ભવન, તેહના સાધક પર્યાયનો જીર્ણનો વ્યયનવાનો ઉત્પાદ. એ રીતે કાર્યની નિષ્પત્તિ છે. પરંતુ, ભવન તથા વ્યય વિના કાર્ય થાય નહીં. જેમ દષદ્ન વિષે ઘટપણું ન થાય. યદ્યપિ કર્તા ચક્રાદિક વ્યાપાર કરે, તો પણ દુષ(પાષાણ)નો ઘટ ન થાય. શ્યા માટે ? જે દષ(પાષાણ)ને વિષે સ્થાસાદિ ઘટ-પર્યાયનું ભવન-વ્યયપણું નથી, તે માટે નિપજે નહીં. હવે છઠ્ઠું આધાર કારક કહે છે, સ્વ-ગુણ જે જ્ઞાનાદિક તેહનો શુદ્ધ આધાર દ્રવ્ય-પદાર્થ છે એટલે જીવ-દ્રવ્ય. For Personal & Private Use Only ૩૮૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, ચારિત્ર, વીર્ય, દાન, લાભ, ભોગ-ઉપભોગ, અવ્યાબાધ, અમૂર્તતા, અગુરુલઘુતા, અખંડતા, નિર્મલતા, કર્તૃતા, પારિણામિકતાદિ મૂલ-ગુણ સર્વનો આધાર જીવ-દ્રવ્ય છે. એમ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્ય પોત પોતાના ગુણના આધાર છે, તેહથી ધર્માસ્તિકાયને આધાર નામેં કારક કહો. એમ કોઈ પૂછે. તેહનો ઉત્તર જે, ધર્માસ્તિકાયને ગુણાધારીપણું છે પરંતુ કર્તુત્વપણું નથી તે માટે કારણપણું ન ગમ્યું. શુદ્ધ-તત્ત્વને સત્તાનો આધાર છે (અને) સત્તા તે આત્માનો મૂલ-ધર્મ જે નિરામય, તેહનો આધાર સુ-તત્ત્વ છે. | તિ નરમ થાર્થઃ || 8 || आतम आरम कर्ता कार्य सिद्धतारे, તમુસાઇન નિન ના प्रभुदीटे प्रभुदीठे कारजरुचि उपजेरे, प्रगटे आत्म समाज ओलंगडी.॥९॥ __ अर्थ : मोक्ष-सिद्धतारूप का कर्ता मोक्षाभिलाषी आत्मा है और उसका प्रधान साधन श्री जिनेश्वर परमात्मा हैं। क्योंकि परमात्मा के दर्शन से मोक्ष (पूर्ण शुद्ध स्वरूप) की रुचि पैदा होती है और वह मोक्ष की रुचि बढ़ने से आत्मा का सम्पूर्ण साम्राज्य प्रकट होता है। | અર્થ : મોક્ષ-સિદ્ધતારૂપ કાર્યનો કર્તા મોક્ષાભિલાષી-આત્મા છે અને તેનું પ્રધાન સાધન શ્રી જિનેશ્વર પરમાત્મા છે. કેમ કે, પરમાત્માના દર્શનથી મોક્ષ-પૂર્ણ શુદ્ધ સ્વરૂપની રૂચિ પેદા થાય છે અને તે મોક્ષની રૂચિ વધવાથી આત્માનું સંપૂર્ણ સામ્રાજ્ય પ્રગટે છે. સ્વ. બાલાવબોધઃ હવે ઉપનય કહે છે, આત્મા સ્વરૂપરૂચિ, ભવોદ્વિગ્ન, મોક્ષાભિલાષી, સમ્યકુ-દર્શન ગુણ પ્રગટ્ય જે સ્વરૂપનું કર્તાપણું, વિરતિપણું, તત્ત્વધ્યાન, તત્ત્વતન્મયતાદિકને કરવે કર્તા છે એટલે તત્ત્વાર્થી-આત્મા કર્તા. | કાર્ય સિદ્ધતા-સકલ ગુણ પ્રગટતાપણું-નિઃકર્માવસ્થા, તેહનું સાધન નિમિત્ત-કારણ શ્રી જિનરાજ સર્વજ્ઞ છે. જે કારણે પ્રભુ શ્રી પરમાત્મા દીઠે યથાર્થ ભાસન થાય. કાર્યની-સ્વસત્તાપ્રાગુભાવ ભોગીપણાની રૂચિ ઉપજે, તે રૂચિ સંપૂર્ણ સિદ્ધતાનું મુખ્ય કારણ છે તે રૂચિ વધતી સાધન-ભાવ ધ્યાનાવસ્થાવલંબીને પૂર્ણાનંદતા નિપજાવે. આત્માનો સમાજ કેતાં સામ્રાજ્ય પ્રગટે. તેહથી મોક્ષનો કર્તા આત્મા ખરો પણ મોક્ષની રૂચિ વિનાનું કર્તાપણું પ્રગટે નહીં અને તે રૂચિ શ્રી અરિહંત દેવને દીઠે નિપજે. માટે શ્રી અરિહંતનું દર્શન તે રૂચિનું કારણ છે અને રૂચિ તે મોક્ષનું કારણ છે. એવી રીતેં મોક્ષરૂપ કાર્યનું મૂળ કારણ શ્રી અરિહંત જ છે. તે માટે માહારે મોક્ષ નિપજે, એ ઉપકાર તત્ત્વ-હિતના કરનાર શ્રી અરિહંતનો જાણું. | ત નવITયાર્થ: || ૬ | Jan Education International www.jaibrary.org For Personal & Private Use Only ૩૮૬. Page #390 -------------------------------------------------------------------------- ________________ बदन वंदन तमन सेवन वली पूजनारे, स्मरण स्तवन वही ध्याना 'देवचंद्रदेवचंद्र कीजें जगदीशर्नुरे, प्रगटे पूर्ण निधान॥ ओलंगडी.॥२०॥ अर्थ : मोक्ष की रुचि उत्पन्न करने के लिए जगत के ईश-जगत के नाथ और देवों में चन्द्र समान निर्मल, ऐसे श्री जिनेश्वर परमात्मा का वंदन, नमन, सेवन, पूजन, स्मरण, स्तवन और ध्यान करना चाहिए । जिससे आत्मा में रहा हुआ सम्पूर्ण सुख एवं अनन्त गुण का निधान प्रकट होता है । અર્થ : મોક્ષની રૂચિ ઉત્પન્ન કરવા માટે જગતના ઈશ-જગતના નાથ અને દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ એવા શ્રી જિનેશ્વર પરમાત્માનાં વંદન, નમન, સેવન, પૂજન, સ્મરણ, સ્તવન અને ધ્યાન કરવાં જોઈએ. જેથી આત્મામાં રહેલા સંપૂર્ણ સુખનો તથા અનંત ગુણનો નિધાન પ્રગટ થાય છે. સ્વો. બાલાવબોધ : તે માટે વંદન કેતાં કર-જોડન, નમન કેતાં શીશ-નમાવવારૂપ, સેવના તે આજ્ઞા-માનવારૂપ. વલી, પુજના તે પુષ્પાદિકની તથા સ્મરણ તે વારંવાર ગુણનું સંભારવું. સ્તવન તે વચને કરી ગુણનું કથન હર્ષથી કરવું તથા ધ્યાન તે પ્રભુ ગુણે ચિત્તની એકાગ્રતાનું કરવું. એટલા સર્વ ઉપાય છે તે સર્વ દેવચંદ્ર' સ્તુતિ-કર્તા તે પોતાને કહે છે જે વંદનાદિક કર્તવ્ય કીજે શ્રી જગદીશની ગૈલોક્ય-દયાલની તે કરતાં સેવકને પ્રગટે કેતાં પ્રકાશ પામે. પૂર્ણ-નિધાન, અનંતગુણ, આત્મશક્તિ, પરમાનંદરૂપ નિધાન પ્રગટે. એટલે, શ્રી જિનરાજ પરમાત્માની સેવા કરતાં પોતાની પૂર્ણ પરમાત્મતા નિપજે, અવિનાશી ધન પ્રકાશ પામે. એ શ્રી મુનિસુવ્રત દેવાધિદેવનો પરમ ઉપકાર છે. ।। इति दशमगाथार्थः ।। १० ।। ।। इति विंशतितम श्री मुनिसुव्रतजिन स्तवनम् ।। २० ।। For Personal & Private Use Only ३८७ Page #391 -------------------------------------------------------------------------- ________________ વીસમા સ્તવનનો સાર... અહીં પૂર્વના સ્તવનમાં વર્ણવેલા ષટ્-કારકનાં સ્વરૂપનું લક્ષણ બતાવવા દ્વારા વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે તેમ જ, પુષ્ટ અને અપુષ્ટ નિમિત્ત-કારણનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે. શ્રી અરિહંત પરમાત્મા એ મોક્ષના પુષ્ટ-નિમિત્ત છે. તેમનાં દર્શન, પૂજન, વંદન અને સેવા વિના મોક્ષની રૂચિ પ્રગટતી નથી અને મોક્ષની અભિલાષા જાગ્રત થયા વિના મોક્ષરૂપ કાર્ય થઈ શકતું નથી. તે માટે વંદન-બે હાથ જોડવા, નમન-મસ્તક નમાવવું, સેવના-આજ્ઞા માનવી, પૂજના-પુષ્પાદિથી પૂજા કરવી, સ્મરણ-તેમના ગુણોને સંભારવા, સ્તવન-વાણી દ્વારા તેમના ગુણ ગાવા, ધ્યાન-પ્રભુના ગુણોમાં ચિત્તને એકાગ્ર કરવા વડે ભવ્યાત્માઓએ પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. જેથી પૂર્ણાનંદમય શુદ્ધ-સ્વરૂપની પ્રાપ્તિ થાય. શ્રી જિનેશ્વર પરમાત્માની સેવા-ભક્તિનું આ જ મહાન ફળ છે. વસ સ્તવન I સાર... यहाँ पूर्व के स्तवन में वर्णित षट्कारक के स्वरूप का लक्षण बताकर विशेष स्पष्टीकरण किया गया है । साथ ही पुष्ट और अपुष्ट निमित्तकारण के लक्षण भी बताये गये हैं। श्री अरिहन्त परमात्मा मोक्ष के पुष्ट-निमित्त हैं । उनके दर्शन, पूजन, वन्दन और सेवा के बिना मोक्ष का रुचि प्रकट नहीं होती और मोक्ष की अभिलाषा जागृत हुए बिना मोक्षरूप कार्य नहीं हो सकता । 37 Uવ વન્દન (ઢો હાથ નોના), નમન (મસ્તક નમાના), સેવન (યાજ્ઞા માનના), ધૂનન (Tખત જે પૂના સેના), મUT (નવે શુ કો યાર્ડ करना), स्तवन (वाणी द्वारा उनके गुण गाना) और ध्यान (प्रभु के गुणों में चित्त को एकाग्र करना) आदि के द्वारा भव्यात्माओं को परमात्मा की उपासना करनी चाहिए जिससे पूर्णानन्द स्वरूप की प्राप्ति हो । श्री जिनेश्वर परमात्मा की सेवा-भक्ति का यही महान् फल है । www.Binalbrary.org For Personal & Private Use Only ૩૮૮ Page #392 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૨૦(૧) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન ૨૦(૨) નવપદજી (પુષ્ટ નિમિત્તના સંદર્ભમાં છે.) યોગ અસંખ્ય તે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે -પૂ. ઉપા. શ્રી યશોવિજયજી For Personal & Private Use Only - ૩૮૯ www.jainalibrary.org Page #393 -------------------------------------------------------------------------- ________________ ●メロメロメロveX.X・X・X・XXX THEST キャンパ en Education International For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ 10 अथ एकविंशति श्री नमिनाथजिन स्तवनम् || पीछोलारी पाळ, ऊभा दोय राजवी रे - ए देशी || श्री नमि जिनवर सेव, घनाघन उनम्यो रे । घना.॥ दिठां मिथ्या रौख, भविक चित्तथी गम्यो रे । भविक. ।। शुचि आचरणा रीति तें, अभ्र वधे वडांरे ॥ अभ्र. ।। आतम परिणति शुद्ध. ते वीज झबूकडा रे ।। ते. ॥११॥ For Personal & Private Use Only ३८१ .. Page #395 -------------------------------------------------------------------------- ________________ अर्थ : श्री नमि जिनेश्वर की सेवारूपी मेघ-घटा जब चढ़ आती है तब, उसे देखकर भवि जीवों के हृदय में से मिथ्यात्व-अविद्यारूप दुर्भिक्ष (दुष्काल) का भय भाग जाता है । तथा अविधि-आशातनादि दोषरहित और विधिपूर्वक की पवित्र आचरणारूप महा-मेघ वृद्धिगत होता है और आत्मपरिणति की शुद्धिरूप बिजली चमकने लगती है । | અર્થ : શ્રી નમિ જિનેશ્વરની સેવારૂપ મેઘઘટા ચડી આવે છે ત્યારે, તેને જોઈને ભવિ જીવોના હૃદયમાંથી મિથ્યાત્વ-અવિદ્યારૂપ દુર્ભિશ-દુષ્કાળનો ભય ભાગી જાય છે. તથા અવિધિ-આશાતનાદિ દોષરહિત અને વિધિ-પૂર્વકની પવિત્ર આચરણારૂપ મહાન મેઘ(વાદળાં) વૃદ્ધિ પામે છે. તેમ જ, આત્મ-પરિણતિની શુદ્ધિરૂપ વીજળીના ઝબકારા થાય છે. સ્વો. બાલાવબોધ : હવે એકવીશમા જિનરાજ પરમોપકારી તેહના ગુણ સ્તવે છે, ઉપગાર-સંપદાઍ કરીને શ્રી એકવીસમા નમિ જિનવર ! તે નમિનાથ થાપના તે શા માટે ? જે નમણાઈનો ઉત્કૃષ્ટો ભાવ છે તે માટે, તે શ્રી નમિનાથ, જિન જે અકષાયી તે માંહે વર કેતાં પ્રધાન, વીતરાગ, પરમજ્ઞાની, પરમાત્મા, શુદ્ધસ્વરૂપ-ભોગી, ચિદાનંદઘન, નિર્વિકારી દેવને ઓળખવું તથા તેનો યોગ મલવો ઘણો જ દુર્લભ છે. उक्तं च - "इंदत्तं चक्कित्तं, सुरमणिकप्पटुमस्स कोडीणं । નામો સુતો હુતદ, વંસનો તત્વના દસ // ૧ /'' અર્થ ઃ ઈન્દ્રપણું, ચક્રિપણું, ક્રોડો એવા ચિંતામણી અને કલ્પવૃક્ષનો લાભ સુલભ છે પરંતુ તીર્થકરનું દર્શન દુર્લભ છે. તે માટે શ્રી જિનેશ્વરનું દર્શન દુ:પ્રાપ્ય છે. તે સંસાર-ચક્રમાં મુંજિત જીવ સ્વ-તત્ત્વથી રહિત દીન રંકભૂતને જિન-સેવના કિહાંથી મળે ? તે કોઈક પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જીવને જિન-સેવના પ્રગટી. તે જીવ હર્ષથી કહે છે કે, શ્રી નમિ જિનવરનું સેવન, તેથી જ ઘનાઘન કેતાં મેહ ઉનમ્ય. જેમ મેહ ચારે દિશાથી ચડી આવે, તેમ મનં-વચનં-કાયાયં-અધ્યાત્મપરિણતિર્થે શ્રી નમિ પ્રભુનો બહુમાન-નમન ગુણની અભુતતા એટલે પ્રભુ-યોગ મલ્યાની આશ્ચર્યતા પ્રગટી તે મેહરૂપ જાણવી. | વલી, મેહ જેવારે ચારે તરફથી ઘટા કરી ઉંચો આવે તેવારેં લોકના મનમાં દુઃકાલનો ભય હોય તે જાય. તેમ ઈહાં શ્રી અરિહંત-સેવનારૂપ મેઘ જેવારે પ્રગટે તેવારેં અનાદિ કાલનો મિથ્યાત્વરૂપ જે રોરવ કેતાં દુઃકાલ હતો, તે ભવિક જીવના ચિત્તથી ગમ્યો કેતાં ટલી ગયો એ લાભ થયો. | મેઘને વિષે મોટાં વાદલાં વધે, તેમ એ પ્રભુભક્તિરૂપ મેઘને વિષે શુચિ કેતાં પવિત્ર-અવિધિરહિત-આશાતનારહિત-પુદ્ગલઆશંસારહિત એવી ભલી આચરણા જીવને થાય. તેથી જ અભ્ર-પટલ કેતાં વાદલાંના સમૂહ, વધે કેતાં મહોટા થાય એટલે રૂપી વસ્તુને રૂપી ઉપમા ઘટે. મેહમાં વિજળીનાં ઝબકારા ઘણા હોય, તેમ ઈહાં પ્રભુ-સેવના કરતાં આપણા આત્માની પરિણતિ શુદ્ધ થાય. ગુણી શુદ્ધ-તત્ત્વીના સેવનને અનુયાયી થાય. તેથી જ વિજળીના ઝબુકા જાણવા. || ડુત પ્રથમથાર્થઃ | 9 || O वाजे वायुसुवायु, ते पावन भावनारे ते." इंद्रधनुष्य त्रिक योग, तेभक्ति एक मनारे॥ते." निर्मल प्रभुस्तव घोष, ज्युघन गर्जनारे ज्यु.॥ तृष्णा ग्रीष्मकाल, तापनी तर्जनारेतापनी.॥२॥ अर्थ : वर्षा के समय अनुकूल हवा चलती है वैसे यहां जिनभक्ति में पवित्र भावनारूप वायु चलती है । वर्षाऋतु में तीन रेखायुक्त इन्द्र-धनुष्य होता है, वैसे यहां मन, वचन, काया के तीनो योगों की एकाग्रता होती है । वर्षा के दिनों में गर्जना की ध्वनि होती है, वैसे यहां प्रभुगुण-स्तवन की ध्वनि होती है । वर्षा से गीष्मऋतु का ताप शान्त हो जाता है, वैसे यहां जिनभक्ति से तृष्णा का आन्तरिक ताप शान्त हो जाता है । Jain Education Interation For Personal & Private Use Only ૩૯ ૨ www. ainelibrary.org Page #396 -------------------------------------------------------------------------- ________________ અર્થ : વરસાદ સમયે અનુકુળ પવન હોય છે, તેમ અહીં જિન ભક્તિમાં પવિત્ર ભાવનારૂપ વાયુ ચાલે છે. વર્ષાઋતુમાં ત્રણ રેખા યુક્ત ઈંદ્રધનુષ્ય હોય છે, તેમ અહીં મન-વચન-કાયાના ત્રણ યોગની એકાગ્રતા હોય છે. વરસાદ સમયે ગર્જનાનો ધ્વનિ હોય છે, તેમ અહીં પ્રભુગુણસ્તવનાનો ધ્વનિ હોય છે. વરસાદથી ગ્રીષ્મઋતુનો તાપ શમી જાય છે, તેમ અહીં જિન-ભક્તિથી તૃષ્ણાનો આંતરિક તાપ શમી જાય છે. સ્વો. બાલાવબોધઃ મેહમાં જેમ વાયુ અનુકૂળ હોય, તેમ એ જિન-ભક્તિરૂપ મેહને વિષે જિન-ગુણની બહુમાનસહિત જે ભાવના ભાવવી. તેથી જ સુવાયુ વાય છે. | વરસાદમાં ત્રણ રેખાયુક્ત ઈંદ્ર-ધનુષ્ય શોભાકારી હોય, તેમ ઈહાં મન-વચન-કાયરૂપ ત્રણ યોગ તે ભક્તિને વિષે એકમના થયા. તે ઈંદ્ર-ધનુષ્ય છે. જેમ મેહમાં ગર્જના હોય, તેમ છતાં નિર્મલ-ઉજ્જવલ પ્રભુના ગુણ, તેમની જે સ્તવના-ધ્વનિ-શબ્દ, તેહી જ ઘન કેતાં મેહની ગર્જના જાણવી. મેહથી ગ્રીષ્મ-ઉષ્ણ કાલના તાપ ટલે, તેમ ઈહાં પ્રભુસેવનથી તૃષ્ણા-પુદ્ગલસુખની પીપાસાનો જે અતરંગ તાપ હોય તે ટલે એટલે આત્માને આત્મ-સુખની ઈહાર્યે પર-સુખની જે તૃષ્ણારૂપ ગ્રીષ્મ કાલનો મહા-તાપ તે મટે. | | તિ દ્વિતીયથાર્થ: || ૨ ||. ગુજરાતી પ્રતિ, ) O श्रेणी-सरोवर हंस, वसे शुचिगुणमुनि रेविसे." चौगति मारग बंध, भविक निज घररह्यारे भविक. ૨ા નjઇ, रंगमे उमह्यारेशरंगमे.॥३॥ + अर्थ : जिनभक्तिरूप वर्षा बरसती है तब, शुभ प्रशस्त लेश्यारूप बगुलों की पंक्ति बन जाती है । मुनिरूप हंस ध्यानारुढ होकर उपशम अथवा क्षपक श्रेणीरूप सरोवर में जाकर रहने लगते हैं । चार गतिरूप मार्ग बन्द हो जाते हैं, इससे भव्य आत्माएं अपने आत्ममन्दिर में रहती हैं और चेतन अपनी समता सखी के साथ रंग में आकर आनन्दपूर्वक रमण करता है । | અર્થ : જિન-ભક્તિરૂપ વરસાદ વરસે છે ત્યારે, શુભ-પ્રશસ્ત લેશ્યરૂપ બગલાની પંક્તિ રચાય છે. મુનિરૂપ હંસ ધ્યાનારૂઢ થઈને ઉપશમ અથવા ક્ષપકશ્રેણીરૂપ સરોવરમાં જઈને વાસ કરે છે. ચાર-ગતિરૂપ માર્ગો (ચાલતાં) બંધ થઈ જાય છે, તેથી ભવ્ય આત્માઓ પોતાના આત્મ-મંદિરમાં રહે છે. અને ચેતન પોતાની સમતા સખી સાથે રંગમાં આવીને આનંદપૂર્વક રમણ કરે છે. | સ્વો. બાલાવબોધ : જેમ મેહમાં બગપંક્તિ હોય, તેમ ઈહાં પ્રશસ્ત-શુભ લેશ્યા જે પધ-શુક્લલશ્યાના પરિણામ, એહવી લેશ્યા-શુભની ઉજ્જવલતા તે બગ પંક્તિ છે. - વરસાદમાં હંસ પંખી સરોવરેં વસે તેમ જિન-ભક્તિના યોગે હંસ પક્ષી જેહવા મુનિરાજ, તે ધ્યાનારૂઢ થઈ ઉપશમ તથા ક્ષપકરૂપ શ્રેણીમેં જઈ વસે. જેમ વર્ષાદથી ચાર-દિશિના માર્ગ બંધ થાય, તેમ ઈહાં જિન-ભક્તિના યોગેં ચાર-ગતિનો માર્ગ બંધ થાય. એટલે સાચા મનથી જે પ્રભુ સેવન કરે, તે ચાર-ગતિના ભ્રમણને ટાલે. - વર્ષાકાર્લ સર્વ લોક પોતાને ઘરે રહે, તેમ ઈહાં પણ અનાદિનો ઉદ્ધત પરભાવાભિલાષી આત્મા, તે અનેક વિષય-વિકારરૂપ ભાવમાં રહેતો હતો તેને શ્રી નિઃકર્મ દેવને નિમિત્તે સ્વરૂપની પ્રાપ્તિ થઈ. ચેતન સમતાને સંગે, રંગ કેતાં રીઝે કરીને, ઉમાહ્યો થકો સમતામાં રમી રહે. સ્વાત્મ-સ્વભાવમાં અનુભવ-રંગે રમી રહે છે. | તિ તૃતીયTTયાર્થ: || 3 || For Personal & Private Use Only ૩૯૩. Page #397 -------------------------------------------------------------------------- ________________ COK .... Poli M . MTA RO पवावजनता बमाका दान कामशाहवित्री मीवमिवायतनं MOR वनाकाबार तुवन मंदामा नकारा ETarw यानन बाजन योजन यानन ( O महालाको क्रिाबा२ % D मधमपरिकार बनायकादवना जिंक्षसंख्यालक्ष RUDDORITTEN वितीयएरिकार जंबवक्षलक्षण स्त्रीलालप्रमा |OODतीयप सारिजबान HOUDDO एतक्कोटवयव गावदिकायाजनाच्या नझावष्टशिवा स्कृतिननिःजनावित्रीपीवमणिमया पवाकाया। हाधिकाथा-शवदिकानि शितासवरन्नमयानि:सतिह तीयपी:विस्तारवा //गजबूतक्षाधिकामियो मधिलाया /जमएण्यतत्य शिक्षामा Kआयाजनासायासन्नाईम्पादिकारिता कात्रमाणाशाबाश्वबंधपकिलापमवश्वहिकाया उपचारिकारालितत्यमाणानिधाराणामधाकानाविकामा धन५००वमानारणलिकावालिकार्याकस्मादिका मितिमंझविवारशामिलयाला Jain Education Intematonal ferrermomei & Driveterteneralyan २१२) www.atelibrary.org Page #398 -------------------------------------------------------------------------- ________________ प्रथमटारमरुपया लरधश्र दै मसागरमशिल S २०० २००० अनावश्पनी स्यरस्कावका मनोयगुनी नगुत्ते 5600 श्रीवी विमान | "मायत सकाए सदीही सवरण मारनामे.एकनाथ स्वामीनी २००० प्रकोप नम:श्री विसाप्रामा पिपायको पसनीयवर पमनीयमा पयत्री या जोहो सायी जासण-ममी एममणाम गहवीण पश्वास वाटवी 1010 मा3120 सीक्वक्राकाशमान वीरता हावा जीवरच वाजा३ वरखाना हो । नो [पनी १०००.धोखा. इलाकारनो मोबाकारमालाकारीन मावच्महाशालकायापारना नस वस्या तम्या कानातक रस मेलम्म मन पर मरीकनायल मन्नालाक्पा Heaकामराया कामटवामावर्षको समयका उशकतो. १. 10Aजार। अरकाकासा उगवण मानकासनम्वन कार महकानाद्रमा रिश्रम उहादिमि तिरिहिदि व्हाटामदारमजीवीकाहीमाः HEURDU मिया सिद्धान नावामाममाप पुरिममा कावजानाखि 1200 1200 12000 GR समारमा पकाद्रीय ॥माण माया गलीती। Lun -ul-musan us: सादिवस वादियम घाणिमिरमानदिय कामछि मुहठा मुदउस्ममुसहमममु. (निहFulAMSAणश्य माहवासा जाहजहाजावानजानहाय CHECam दिनोपातदिनसबारदिना-जयहिंदि जाउन सोममारंपनिवाडबिमा कमविश दाहाडमा निदरममा बर्णयमबदुदंदा स्नाइस नवनिलिमा विमानलब मानलहानका पवनय पवनलिंपवत्र गश्मया उप विन २१(3) Jan Education international For Personal & Private Use Only w Page #399 -------------------------------------------------------------------------- ________________ शोकाकुलमा यतिमसंस विशेयकलपायुक्त कार्याकार्या कसेगमेवर्थतमृत्युकापोतकदीर चास्क लाजालनियनपीति बीतने नाकापोतलिपातिध्वगविगी उपादिकोनरणतेजुलेश्यामनुष्यगति गोत्री: S Kannel विविध निमुक्ति मो सल्लले शानरकगतिमा रक पाह तमामी अति कमिशक्षित वलित परात्माना सपने तले सापा यतेन रोसa कोसीमन्न सयमवजिः निर्दयो वरसंयुक्त कललेवपाल स्कोन किन्दाएजायनर९ नीलाएयावरोोई कावारनिरिएगई वीमाएफसोले इकोमाएदेवलोए सक्काएपावसाप्रोमतिले पाधिकार una presento international For Jalsalycation International For Personal & Private Lise Only e Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ 29(0) For Personal & Private Only Page #401 -------------------------------------------------------------------------- ________________ सम्यग्दृष्टि मोर, तिहां हरखे घणुरे॥ तिहा। देखी अदुतरुप, परम जिनवर तणुरे परम. प्रभु गुणनो उपदेश, तेजलधारावहीरे ते." धर्म रुचि चित्त भूमि, मोहे निश्चल रहीशामाहा Sara अर्थ : जिनभक्तिरूपी वर्षा के समय में, जिनेश्वर प्रभु का अद्भुत अनुपम रूप देखकर सम्यग्दृष्टिरूप मोर अत्यन्त हर्षित बन जाता है । जिनगुण-स्तुतिरूप मेघ की जलधारा प्रवाहित होने लगती है और तत्त्वरुचि जीवों की चित्त-भूमि में स्थिर हो जाती है । | અર્થ : જિન-ભક્તિરૂપ વર્ષ વેળાએ, જિનેશ્વર પ્રભુનું અદ્ભુત અનુપમ રૂપ જોઈને સમ્યગુ-દૃષ્ટિરૂપ મોર અત્યંત હર્ષિત બની જાય છે. તેમ જ, જિનગુણસ્તુતિરૂપ મેઘની જલધારા વહેવા માંડે છે અને તે તત્ત્વરૂચિ જીવોની ચિત્ત-ભૂમિમાં સ્થિર થઈ જાય છે. સ્વો. બાલાવબોધ : જિન-ભક્તિરૂપ મેહ દેખીને સમ્યગુરુષ્ટિ-તત્ત્વરુચિરૂપ મોર તેહને અત્યંત હર્ષ-આનંદ ઉપજે અદ્ભુત રૂપ દેખીને. શ્રી તીર્થંકર દેવનું રૂપ કેહવું છે ? - જો અત્યંત પરમોત્કૃષ્ટ રૂપ સર્વદેવતા મલીને વિફર્વે તો પણ શ્રી અરિહંતના પગના અંગુઠા સમાન રૂપ કરી શકે નહીં. એહવું પરમ શીતલ નિર્વિકારી પરમેશ્વરનું રૂપ દેખીને સમ્યક-દૃષ્ટિ જીવ વર્ષાકાલના મોરની પરેં હર્ષ-આનંદ પામે. | પ્રભુ શ્રી તીર્થકર દેવ તેની ભક્તિમાં પરિણમ્યા એવા તત્ત્વરૂચિ જીવ, તે પોતાના વચનેં ઉચ્ચાર કરીને પ્રભુના ગુણ-ગ્રામ કરે. તે પ્રભુ-ગુણગાનરૂપ મેઘની જલધારા વહીને તે જલધારા ધર્મરૂચિ જીવના ચિત્તરૂપ ભૂમિકામાંહે નિશ્ચલ રહે એટલે તરુચિરંત જીવના ચિત્તમાં ગુણ સમાઈ રહે. ।। इति चतुर्थगाथार्थ : ।। ४ ।। चातक भ्रमण समूह. करे तवपारणो रेकरे.! अनुभव रस आस्वाद, सकल दुःख वारणोरेसकल.!! अशुभाचार निवारण, तृणअंकूरतारेशातणा विरति तणा परिणाम ते बीजनी पूरतारे॥हे.14|| FB Jain Education Intemational For Personal & Private Use Only उ८८ Page #402 -------------------------------------------------------------------------- ________________ अर्थ : जब जिनभक्तिरूप जलधारा प्रवाहित होती है तब, तत्त्वरमण करनेवाले श्रमण समूहरूप चातक पारणा करते हैं अर्थात् सम्यग्दर्शन की प्राप्ति के समय जो तत्त्वरूप में अपने अनुभव की पिपासा पैदा हुई थी वह पिपासा जिनभक्ति के योग से आत्मस्वरूप के यथार्थ ज्ञानरूपी अनुभवरस का आस्वादन करके कुछ शान्त हो जाती है । सचमुच ! तत्त्व-पिपासा के शमनरूप यह पारणा सर्व सांसरिक विभावरूप दुःख का वारण-निवारण करता है । जैसे वर्षाकाल में हरा घास उगता है वैसे यहां अशुभ आचारके निवारणरूप तृण-अंकुर फूटते हैं । जैसे, वर्षाकाल में किसान जमीन में बीज बोता है वैसे यहां सम्यग्दृष्टि जीव में विरति के परिणामरूप बीज की पूर्ति बौनी होती है । અર્થ : જિન-ભક્તિરૂપ જલધારા પ્રવાહિત બને છે ત્યારે તત્ત્વ-રમણ કરનારા શ્રમણ-સમૂહરૂપ ચાતક પારણું કરે છે. એટલે કે, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જે તત્ત્વ સ્વરૂપે પોતાના અનુભવની પિપાસા થઈ હતી તે પિપાસા જિન-ભક્તિના યોગે આત્મ-સ્વરૂપના યથાર્થ જ્ઞાનરૂપે અનુભવ-૨સનું આસ્વાદન કરીને કંઈક શાંત થાય છે. ખરેખર ! તત્ત્વ-પિપાસાના શમનરૂપ આ પારણું એ સર્વ સાંસારિક વિભાવરૂપ દુઃખનું વારણ-નિવારણ કરે છે. જેમ વર્ષાકાળમાં તૃણલીલું ઘાસ ઊગે છે, તેમ અહીં અશુભ-આચારનું નિવારણ થયું એ તૃણ-અંકુર ફૂટવા બરાબર છે. અને વર્ષાકાળે ખેડૂત જમીનમાં બીજ વાવે છે, તેમ અહીં સમ્યગ-દ્રુષ્ટિ જીવમાં વિરતિના પરિણામરૂપ બીજની પૂર્તિ-વાવણી થાય છે. સ્વો. બાલાવબોધ : પ્રભુ-સેવનરૂપ જલધારા વરસતાં શ્રમણ નિગ્રંથ તત્ત્વ-૨મણી મહા-મુનિ તદ્રુપ જે ચાતક તે પારણું કરે છે. એટલે સમ્યગ્દર્શન કાલે તત્ત્વ-સ્વરૂપેં પોતાના અનુભવની પિપાસા થઈ હતી તે પિપાસા શ્રી જિન-ભક્તિરૂપ કારણ પામીને, આત્મ-સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે રૂપ અનુભવ તેહના રસનું આસ્વાદન કેતાં ભોગવવાપણું તે રૂપ પારણું કરે. પણ, એ પારણું કેહવું છે ? જે સકલ સાંસારિક-વિભાવ જે કર્મભાર-ઉગ્રતા-ગુણાવરણતાદિક તેનો વારણો કેતાં વારણહાર છે એટલે તદ્રુપ દુઃખનું નિવારણ કરે છે. હવે વર્ષા-કાલેં નીલા તૃણ ઉગેં, તેમ જિન-ભક્તિરૂપ મેહમાંહે પણ અશુભ-આચારનું નિવારણ થયું એ તૃણના નીલા અંકુર પ્રગટ્યા. વર્ષા-કાલે કર્ષણી લોક ધરતીમાં બીજ વાવે, તેમ ઈહાં આશ્રવથી વિરમવારૂપ વિરતિના પરિણામ ઉપના તેહી જ બીજની પૂર્ણતા થઈ. ।। તિ પદ્મમાયાર્થઃ || ♦ || पंच महाव्रत धान्य, તળમાં વર્ષા વધ્યાર્[ઢમાં. साध्यभाव निज थापी, साधनतायें सध्यां रे ।। साधन. ।। શાચિવ મિળ જ્ઞાન, વર્લ્ડ મુળ પાચર आदिक बहु गुण सस्य, आतम घर नीपना रे ॥ आतम ॥६॥ अर्थ : वर्षाकाल में बोये गये बीज जैसे ऊग कर बढ़ते हैं, वैसे यहां जिनभक्तिरूप जलधारा के प्रभाव से पांच महाव्रतरूपी धान्य के अंकुर बढ़ने लगते हैं और वे शुद्धात्म स्वरूप की पूर्णतारूप साध्य को सिद्ध करने के साधन बन जाते हैं । उससे क्षायिक सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक्चारित्रादि अनन्त गुणरूपी धान्य आत्म-मंदिर में प्रकट होता है । અર્થ : વર્ષા-કાળે વાવેલાં બીજ જેમ ઊગીને વધે છે, તેમ અહીં જિન-ભક્તિરૂપ જળધારાના પ્રભાવે પાંચ મહાવ્રતરૂપી ધાન્યનાં કરશણ(કણસલાં) વધવા લાગે છે. અને તે શુદ્ધાત્મ-સ્વરૂપની પૂર્ણતારૂપ સાધ્યને સિદ્ધ કરવાનાં સાધન બની જાય છે તેથી ક્ષાયિક સમ્યગ્દર્શન, સમ્યગ્-જ્ઞાન અને સમ્યક્-ચારિત્રાદિ અનંત ગુણરૂપી ધાન્ય આત્મ-મંદિરમાં પ્રગટ થાય છે. સ્વો. બાલાવબોધ : વર્ષા-કાલમાં જે બીજ વાવ્યાં હોય તે ઉગીને વધે, ઈહાં દ્રવ્ય તથા ભાવથી પાંચ મહાવ્રત – “સવાલો પાળાવાયાગો વેરમાં ।।'' For Personal & Private Use Only ૩૯૯ Page #403 -------------------------------------------------------------------------- ________________ Jain Educatib Intemational For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ અર્થ : સંપૂર્ણ હિંસાથી વિરમવું. ઈત્યાદિક ધાન્ય ઊગીને ઉત્સર્વાવલંબી મહાવ્રત, તે નિરતિચાર થયા તેહી જ ધ્યાનનાં કર્ષણ વૃદ્ધિ પામ્યાં. પણ, સાધ્ય-ભાવ કેતાં સાધ્યપણું, નિજ કેતાં પોતાનો આત્મ-ભાવ તે સાધ્યપણે થાપીને સાધન-કાર્ય નિપજાવવાની શક્તિ, તેમણે સધ્યા એટલે સાધનરૂપ થયા. ભાવાર્થ જે, આત્માની સત્તા સંપૂર્ણ પ્રાગુભાવ કરવી એહવો સાધ્ય ધારીને મહા-વ્રત પરિણતિરૂપ સાધનાર્થે પરિણમ્યા (અને) ક્ષાયિક નિરાવરણ સંપૂર્ણ કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્રપ્રમુખ ગુણ ઉપના-પ્રગટ થયા. ઈત્યાદિક સ્વ-ગુણની અનંતતા તેહી જ સસ્ય કેતાં ધાન્ય. તે જે આત્મા જિન-સેવનમયી થયો હતો તેહના ઘરે નીપના. આત્મ-પ્રદેશ સર્વ જ્ઞાન-દર્શન-ચારિત્રની પૂર્ણતા પામ્યા. // તિ પદાર્થઃ || ૬ || प्रभदरिसण महा मेह, तणे प्रवेशमें शतणे. परमानंद सुभक्ष, थयो मुझदेशमें गथयो.॥ 'देवचंद्र जिनचंद्र તળાનુમત રેડાતાં , સાહિiાહ, आतम सुख अनुसरोरे|आतम.७॥ ___ अर्थ : जिनदर्शनरूप महामेघ के आगमन से असंख्यात प्रदेशरूप मेरी आत्मा के देश में परमानन्दरूप सुभिक्ष-सुकाल हुआ है । अतः हे भव्य आत्माओं ! तुम सब देवों में चन्द्र समान उज्ज्वल ऐसे श्री जिनेश्वर प्रभु के ज्ञानादि गुणों का आदर-बहुमानपूर्वक अनुभव करो । उस अनुभवज्ञान के प्रभाव से तुम सादि-अनन्तकाल तक आत्मा के अक्षय, अनन्त, अव्याबाध सुख का अनुभव कर सकोगे । | અર્થ : જિન-દર્શનરૂપ મહા-મેઘના આગમનથી અસંખ્યાત-પ્રદેશરૂપ મારા આત્માના દેશમાં પરમાનંદરૂપ સુભિક્ષ-સુકાળ થયો છે. માટે હે ભવ્યાત્માઓ ! તમે સર્વ દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ એવા શ્રી જિનેશ્વર પ્રભુના જ્ઞાનાદિ ગુણોનો જો આદર-બહુમાનપૂર્વક અનુભવ કરો તો તે અનુભવ-જ્ઞાનના પ્રભાવે તમ સાદિ-અનંત કાળ સુધી આત્માના અક્ષય, અનંત, અવ્યાબાધ સુખનો અનુભવ કરી શક્શો. | સ્વો. બાલાવબોધઃ એહવા એકવીશમા જિતેંદ્ર શ્રી નમિનાથ, પરમદયાલુ, ગુણસમુદ્ર, જગત્રયજીવના ભાવ-ભાસ્કર, કર્મરોગના મહાવેદ્ય, તેહનું જે દર્શન કેતાં મુદ્રાનું જોવું અથવા શાસન અથવા દર્શન શબ્દ સમકિત તેહી જ મહા વર્ષાદ. તેહને પ્રવેશું કેતાં પેસવે કરીને-પ્રગટ કરીને પરમાનંદઆત્મિક આનંદરૂપ સુભિક્ષ કેતાં સુકાલ થયો, માહરા દેશ કેતાં અસંખ્યાત-પ્રદેશરૂપ ક્ષેત્રને વિષે. ને તે માટે દેવમાંહે ચંદ્રમા સમાન અથવા ‘દેવચંદ્ર’ જે સ્તુતિકર્તા તેહનું સંબોધન, હે દેવચંદ્ર ! શ્રી જિનચંદ્ર, શ્રી વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, તેહના અનુભવગુણ જ્ઞાનાદિનું આસ્વાદન કરો. તેમના જ ગુણ-બહુમાનમાંહે લીન રહો, તો થોડા કાલમાં સાદિ કેતાં જેહની આદિ છે પરંતુ અનંત કેતાં છેડો નથી એહવું જે અવિનાશી આત્મિક-સુખ, તેહને અનુસરો કેતાં પામો. એટલે, અહો ભવ્ય જીવો ! તુમે શ્રી નિર્મલાનંદી, સંપૂર્ણ સ્વરૂપ-ભોગી એહવા શ્રી જિનેશ્વર, તેહના ગુણનું બહુમાન તથા તેહની આજ્ઞાનું માનવું તે મધ્યે રહો તો સંપૂર્ણ સિદ્ધ, અવિનાશી, અક્ષય આત્મિક અનંત સંપદા પામો. સ્વ-સંપદા પ્રગટ કરવાનો એ નિયમા પુષ્ટ-ઉપાય છે. | તિ સતમથાર્થઃ || 8 || || વિ #વિંશતિ શ્રી નમિનાથનન સ્તવનમ્ // ૨9 //. www.ainelibrary.om For Personal & Private Use Only ૪૦૧ Page #405 -------------------------------------------------------------------------- ________________ એકવીસમા સ્તવનનો સાર... પ્રસ્તુત સ્તવનમાં સ્તવનકાર મહાત્માએ કેવી કમાલ કરી છે ! પ્રભુસેવા-જિનભક્તિને વર્ષાઋતુ સાથે સરખાવી તેની મહાનતા અને મંગલમયતાનું વાસ્તવિક વર્ણન કર્યું છે. વર્ષાઋતુમાં મેઘરાજાની પધરામણી થાય છે ત્યારે લોકો હર્ષમાં આવી જઈને નાચવા લાગે છે, કોઈને દુષ્કાળનો ભય રહેતો નથી, મોટાં-મોટાં વાદળાંઓ ચડી આવે છે અને વારંવાર વીજળીના ઝબકારા થાય છે. | તેવી રીતે મહાન પુણ્યોદયે શ્રી જિનેશ્વર પરમાત્માની ઓળખાણ થાય છે ત્યારે આદર-બહુમાનપૂર્વક તેમની ભક્તિમાં તત્પર થયેલા ભક્તને અદ્ભુત આનંદ થાય છે, તેમના ચિત્તમાંથી અતત્ત્વમાં તત્ત્વ-બુદ્ધિરૂપ મિથ્યાજ્ઞાન-મિથ્યાત્વનો ભય પલાયન થઈ જાય છે અને અવિધિ-આશંસા-આશાતનાદિ દોષથી રહિત સમક્રિયા-સમ્યમ્ આચરણનું પાલન થતાં વિશુદ્ધ આત્મ-પરિણતિનો વિદ્યુત-પ્રકાશ કંઈક અંશે અનુભવમાં આવે છે. - જ્યારે જિન-ભક્તિરૂપ વર્ષા થાય છે ત્યારે પવિત્ર ભાવનારૂપ પવન વાય છે. મન, વચન અને કાયાની એકાગ્રતારૂપ ઈન્દ્રધનુષ રચાય છે. પ્રભુના નિર્મળ ગુણ-સ્તવનરૂપ ગર્જારવ થાય છે અને તૃષ્ણારૂપ ગ્રીષ્મ-કાળનો પરિતાપ શાંત થઈ જાય છે. | વર્ષાઋતુમાં જેમ બગલાઓની પંક્તિ ઊભેલી દેખાય છે તેમ જિન-ભક્તિમાં પ્રશસ્ત વેશ્યાઓ ઉત્પન્ન થાય છે. વર્ષાઋતુમાં હંસ પક્ષી સરોવરમાં જઈને વસે છે, તેમ જિન-ભક્તિના યોગે મુનિ ધ્યાનારૂઢ થઈ ઉપશમ-શ્રેણી કે ક્ષપક-શ્રેણીમાં રહે છે. વરસાદ સમયે ચાર દિશાઓના માર્ગો બંધ થઈ જાય છે, તેમ જિન-ભક્તિથી ચારે ગતિનું ભ્રમણ અટકી જાય છે. વર્ષાઋતુમાં લોકો સહુ પોતાના ઘરમાં જ રહે છે અને મોજ માણે છે, તેમ અનાદિથી વિષય-કષાયરૂપ પર-ભાવમાં , ભટકતો ચેતન, જિન-ભક્તિ વડે પોતાનું સ્વરૂપ ઓળખી નિજ સ્વભાવમાં જ રહે છે અને સમતા-સખી સાથે મોજ કરે છે. વર્ષાને જોઈને જેમ મોર હર્ષ-ઘેલા બનીને નાચતા હોય છે, તેમ જિન-ભક્તિમાં તન્મય બનેલો સમ્યગુ-દષ્ટિ આત્મા શ્રી | જિનેશ્વર પ્રભુના પ્રશાંતરસ-પરિપૂર્ણ અલોકિક રૂપને જોઈને પરમાનંદ અનુભવે છે. | વરસાદના સમયે જેમ જળ-ધારાઓ વહેવા લાગે છે, તેમ જિન-ભક્તિના સમયે પ્રભુના ગુણ-ગાનનો પ્રવાહ વહેતો થાય છે. વર્ષા સમયે જેમ તે જલધારાઓ પૃથ્વી ઉપર વહી જઈને સરોવરાદિમાં સ્થિર થઈ જાય છે, તેમ પ્રભુ-ગુણગાનનો પ્રવાહ ધર્મ-રુચિવાળા આત્માઓના હૈયામાં પ્રવેશી જઈને સ્થિર ' થઈ જાય છે. | ચાતક પક્ષી વરસતા વરસાદની જળ-ધારાઓનું પાન કરીને પોતાની તૃષાને શાંત કરે છે, તેમ જિન-ભક્તિમાં તન્મય બનેલો તત્ત્વપિપાસુ મહા-મુનિ સર્વ દુઃખોને દૂર કરનારા એવા અનુભવ-રસનું આસ્વાદન કરીને સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ સમયે પ્રગટેલી તત્ત્વઅનુભવરમણતાની પિપાસાને શાંત કરે છે. વરસાદ સમયે જેમ જૂના-પુરાણા તૃણના અંકુરો નાશ પામે છે અને લીલા તૃણ-અંકુરાઓ પ્રગટે છે તથા ખેડૂતો તેનું નિવારણ કરીને યોગ્ય રીતે ભૂમિને ખેડીને બીજ વાવે છે, તેમ જિન-ભક્તિ દ્વારા ભવ્ય જીવો ‘અશુભ-આચારો’નું નિવારણ કરીને ‘શુભ-આચાર'ના પાલનરૂપ દેશ-વિરતિ આદિનાં પરિણામ ઉત્પન્ન કરે છે. વર્ષાઋતુમાં વૃષ્ટિના પ્રભાવે જેમ વાવેલા ધાન્યનાં કણસલાં વૃદ્ધિ પામતાં જાય છે અને તે પૂર્ણ વૃદ્ધિ પામી જાય છે ત્યારે ખેડૂતો પોતાના ઘરમાં તે ધાન્યને લઈ જઈ ભંડાર(કોઠાર)માં ભરી દે છે, તેમ જિન-ભક્તિરૂપ વૃષ્ટિના પ્રભાવે પાંચ-મહાવ્રતોનું નિરતિચારપણે પાલન કરવાથી તેની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ તેમ સ્વસાધ્યને-સિદ્ધસ્વરૂપને સાધવાની શક્તિ વિકસિત બનતી જાય છે અને તેથી અનંત ક્ષાયિકદર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણોની આત્મ-મંદિરમાં નિષ્પત્તિ થાય છે, એટલે કે સર્વ આત્મ-પ્રદેશો જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ બની જાય છે. - જે પ્રદેશમાં પુષ્કળ મેદવૃષ્ટિ થાય છે તે પ્રદેશ ધાન્ય વગેરેથી સમૃદ્ધ બને છે અને સર્વત્ર સુકાળ પ્રવર્તે છે, તેથી તે દેશની પ્રજા ખૂબ જ આનંદ અને સુખ-સમૃદ્ધિને પામે છે, તેવી રીતે જિન-દર્શન(સમ્યગ્દર્શન, જિનશાસન કે જિનમૂર્તિદર્શન)ના અને જિન-ભક્તિના પ્રભાવે પરમાનંદની પ્રાપ્તિ થતાં આત્માના અસંખ્ય પ્રદેશોમાં અનંત ગુણ-પર્યાયની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. જિન-ભક્તિનું મહાન ફળ મોક્ષ-પ્રાપ્તિ છે, એ જાણીને અહર્નિશ જિન-ભક્તિ અને જિનાજ્ઞા-પાલનમાં તત્પર બનવું જોઈએ. ફીસ સ્તવન I સાર... प्रस्तुत स्तवन में स्तवनकार महात्मा ने बहुत कमाल की है । प्रभुसेवा (जिनभक्ति) की वर्षाऋतु के साथ तुलना करके उसकी महत्ता और मंगलमयता का वास्तविक वर्णन किया है । वर्षाऋतु में मेघराजा का शुभागमन होता है तब लोग हर्ष से नाचने लगते हैं, किसी को दुष्काल का भय नहीं रहता । बड़े बड़े बादल चढ़ आते हैं और बार बार बिजलियाँ चमकने लगती हैं । इसी तरह महा पुण्योदय से श्री जिनेश्वर परमात्मा की पहचान होती है तब आदर-बहुमानपूर्वक उनकी भक्ति में तत्पर बने हुए भक्त को अद्भुत आनन्द होता है । उसके चित्त में से अतत्त्व में तत्त्वबुद्धिरूप मिथ्यात्व का भय भाग जाता है और अविधि, आशंसा, आशातना-दोष से रहित सम्यक्रिया-सम्यग्आचरण का पालन होने पर विशुद्ध आत्मपरिणति का विद्युत्-प्रकाश कुछ अंशो में अनुभव में आता है । जब जिनभक्तिरूपी वर्षा होती है तब पवित्र भावनारूप पवन चलता है : मन-वचन-काया की एकाग्रतारूप इन्द्रधनुष बनता है : प्रभु के निर्मल गुण-स्तवनरूप गरिव होता है और तृष्णारूपी ग्रीष्मकाल का परिताप शान्त हो जाता है। For Personal Private Use Only ૪૦૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ वर्षाऋतु में जैसे बगुलों की पंक्ति देखी जाती है, वैसे जिनभक्ति में प्रशस्त लेश्याएँ उत्पन्न होती हैं । वर्षाऋतु मे हंस पक्षी सरोवर में जाकर रहता है, वैसे जिनभक्ति के योग से मुनि ध्यानारूढ होकर उपशम या क्षपकश्रेणी में रहता है । वर्षाऋतु में चारों दिशाओं के मार्ग बन्द हो जाते हैं, वैसे जिनभक्ति से चारों गतियों का भ्रमण रुक जाता है । वर्षाऋतु में लोग अपने घरों में ही रहते हैं और आनन्द करते हैं, वैसे अनादिकाल से विषय-कषायरूप परभाव में भटकता हुआ चेतन जिनभक्ति द्वारा अपने स्वरूप को पहचानकर निजस्वभाव में ही रहता है और समता-सखी के साथ मौज करता है । वर्षा के दिनों में जैसे मोर हर्षित होकर नाचने लगता है, वैसे जिनभक्ति में तन्मय बना हुआ सम्यग्द्रष्टि आत्मा श्री जिनेश्वर प्रभु के प्रशांत-रस परिपूर्ण अलौकिक रूप को देखकर परमानन्द का अनुभव करता है । वर्षा के समय जैसे जलधाराएँ बहने लगती हैं, वैसे जिनभक्ति के समय में प्रभु के गुणगान का प्रवाह बहने लगता है । वर्षा के समय में जैसे वे जलधाराएँ भूमि पर बहकर सरोवरादि में स्थिर हो जाती हैं वैसे प्रभु गुणगान का प्रवाह धर्मरुचिवाले आत्माओं के हृदय में प्रविष्ट होकर स्थिर हो जाता है । चातक पक्षी वर्षाऋतु की मेघ-धाराओं का पान करके अपनी तृषा को शान्त करता है, वैसे ही जिनभक्ति में तन्मय बना हुआ तत्त्वपिपासु महामुनि सर्व दुःखों को दूर करनेवाले अनुभवरस का आस्वादन करके सम्यग्दर्शन की प्राप्ति के समय प्रकट हुई तत्त्व-अनुभव-रमणता की पिपासा को शान्त करता है। वर्षा के समय जैसे जीर्ण-शीर्ण तृण के अंकुर नष्ट हो जाते हैं और नये हरे-हरे तृण अंकुर प्रकट हो जाते हैं, किसान उनका निवारणकर योग्य रीति से भूमि को जोत कर बीज बोता है ; वैसे ही जिनभक्ति द्वारा भव्य जीव अशुभ आचारों का निवारणकर शुभ आचार के पालनरूप देश-विरति आदि के परिणाम उत्पन्न करते हैं। वर्षाऋतु में वृष्टि के प्रभाव से जैसे बोये हुए धान्य के अंकुर ... वृद्धिगत होते हैं और वे जब पूर्ण वृद्धि को प्राप्त कर लेते हैं तब किसान उनको अपने घर में ले जाकर कोठार में भर देता है, वैसे ही जिनभक्तिरूप वृष्टि के प्रभाव से पांच महाव्रतों का निरतिचाररूप से पालन करने से उनकी विशुद्धि ज्यों ज्यों बढ़ती जाती है वैसे वैसे अनन्य क्षायिक दर्शन-ज्ञान-चारित्रादि गुणों की आत्ममन्दिर में निष्पत्ति होती है अर्थात् सब आत्मप्रदेश ज्ञानादि गुणों से पूर्ण बन जाते हैं। जिस प्रदेश में अच्छी मेघवृष्टि होती है वह प्रदेश धान्यादि से । समृद्ध बनता है और सर्वत्र सुकाल प्रवर्तित होता है । जिससे उस प्रदेश की प्रजा बहुत आनन्द और सुख-समृद्धि को प्राप्त करती है, न इसी तरह जिनदर्शन (सम्यग्दर्शन, जिन-शासन या जिन-मूर्ति के दर्शन) और जिनभक्ति के प्रभाव से परमानन्द की प्राप्ति होने पर आत्मा के असंख्य प्रदेशों में अनन्त गुण-पर्याय की पूर्णता प्राप्त होती है। जिनभक्ति का महान फल मोक्ष-प्राप्ति है । यह जानकर अहर्निश जिनभक्ति और जिनाज्ञापालन में तत्पर बनना चाहिए । व आत्मप्रदेश ज्ञानादि જીવનમાં આપેલા ચિત્રોનું વિવરણ. ૨૧(૧) શ્રી નમિનાથ ભગવાન ૨૧(૨) જંબૂવૃક્ષ - જેના ઉપર અનાદત દેવનો વાસ છે २१(3) १८००० शाखांग रथ, गाथा - 3. ४६ हा प्रारना निगमायोने वितुं चित्र छे. ૨૧(૪) છ વેશ્યા દર્શાવતું વૃક્ષ, જુઓ ગાથા - ૩, સંસારી જીવોના શુભાશુભ અધ્યવસાય સાથે સંબંધ ધરાવે છે. ૨૧(૫) છ વેશ્યા દર્શાવતું વૃક્ષ ૨૧(૬) બલરામ મુનિ - કરણ-કરાવણ ને અનુમોદન સરીખાં રૂપ નીપજાયો. ત્રણેયનો ઉત્તમકોટિનો એક જ ભાવ (શુભ લેશ્યા) બળદેવ મુનિ : તપ આદિ દ્વારા સંયમનું પાલન કરે છે. (કરણ) सुथार : सुपात्रहानद्वारा संयम-पालन सहाय ४२.छ. (४२११४) હરણ : હું ક્યારે આવું કરીશ ? ધન્ય છે આ બન્ને ને ! (અનુમોદન) ઝાડની ડાળી પડતાં ત્રણેય પાંચમા દેવલોકે જાય છે. Jain Education Intentional For Personal & Private Use Only ४०३ Page #407 -------------------------------------------------------------------------- ________________ Education into the For Personal Private Use Only 22(1) www.jaibrary.org Page #408 -------------------------------------------------------------------------- ________________ X अथ द्वाविंशति श्री नेमिनाथजिन स्तवनम् || पद्मप्रभजिन जई अलगा वस्या - ए देशी || नेमि जिनेसर निज कारज कर्यु, छांडयो सर्व विभावो जी। आतम शक्ति सकल प्रकट करी, आस्वाद्यो निजभावो जी॥ नेमि ॥१॥ For Persona ४०५ Private Use Only 12222 Page #409 -------------------------------------------------------------------------- ________________ अर्थ : श्री नेमिनाथ भगवान् ने निज सिद्धतारूप कार्य को पूर्ण किया है, अर्थात् श्री नेमिनाथ भगवान् ने सर्व विभावदशा, विषयकषाय और राग-द्वेषादि का सर्वथा त्याग किया है एवम् आत्मा की ज्ञानादि सब शक्तियों को पूर्णरूप से प्रकट की है और निज शुद्ध स्वभाव का आस्वादन किया है । इस प्रकार वे अपनी आत्मा के शुद्ध स्वभाव के भोक्ता बने हैं । અર્થ : શ્રી નેમિનાથ ભગવાને નિજ સ્વ-સિદ્ધતારૂપ કાર્યને પૂર્ણ કર્યું છે એટલે કે, શ્રી નેમિનાથ ભગવાને સર્વ વિભાવ દશા, વિષય-કષાય અને રાગ-દ્વેષાદિનો સર્વથા ત્યાગ કર્યો છે તથા આત્માની જ્ઞાનાદિ સર્વ શક્તિઓને પૂર્ણપણે પ્રગટાવીને નિજ શુદ્ધ સ્વભાવનું આસ્વાદન કર્યું છે. આમ તેઓ પોતાના આત્માના શુદ્ધ સ્વભાવના ભોક્તા બન્યા છે. | સ્વ. બાલાવબોધઃ હવે બાવીશમા શ્રી નેમિનાથની સ્તુતિ કરે છે, જાદવ-કુલમાં તિલક સમાન મહાઉપગારી એહવા શ્રી નેમિનાથ જિનેશ્વરેં નિજ કેતાં પોતાનું કાર્ય કર્યું. ક્યાંહિ પણ આત્માને ખરડવા દીધો નહીં છાંડ્યો કેતાં તો, સર્વ કેતાં સકલ ચાર નિક્ષેપે વિભાવ તે અંતરંગ તથા બાહ્ય કારણથી સર્વ વિભાવ તજ્યો. આત્માની શક્તિ અસંખ્યાત-પ્રદેશને વિશે જે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતસુખ, અનંતઅગુરુલઘુ, અનંતદાન, અનંતલાભ, અનંતભોગ, અનંતઉપભોગ, અનંતવીર્ય, અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ, પરમઅસંગતા, અયોગીતારૂપ પોતાનું પ્રભુત્વ, વિભુત્વ, કારણત્વ, કાર્યત્વ, વ્યાપકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, અસ્તિત્વ, નાસ્તિત્વ, ભેદત્વ, અભેદવ, કારકત્વ, પારિણામિકત્વ, સત્ત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, ઈશ્વરત્વ, સિદ્ધત્વ, અખંડત્વ, અલિપ્તવાદિ તે ઉત્સર્ગ આત્મ-સમાધિરૂપ સર્વ શક્તિ પ્રગટ કરી. વલી તે નિરાવરણ આત્મ-ધર્મ તેહને આસ્વાદ્ય-સ્વરૂપભોક્નત્વપણે નિજભાવ કેતાં પોતાના ભાવપણે શ્રી નેમિનાથ પ્રભુત્યે ભોગવ્યો. || રિ પ્રથમITયા: || 9 || राजुल नारीरेसारीमतिधरी, अवलंब्या अरिहंतोजी। उत्तम संगेंरे उतमता वधे, सधे आनंद अनंतो जी॥ . अर्थ : शीलादि गुण से विभूषित राजीमती ने भी उत्तम बद्धि को धारण कर पति के रूपवाले अशुद्ध-राग को छोड़ दिया और श्री अरिहंत प्रभु को अपने देवाधिदेव के रूप में स्वीकार किया । सचमुच ! उत्तम पुरुषों के सहवास से उत्तमता की वृद्धि होती है और अनुक्रम से अनन्त आनंद प्राप्त होता है । राजीमती ने जैसे इस सूक्ति को यथार्थता सिद्ध कर दी, वैसे हमें भी इस सूक्ति को सार्थक करना चाहिए । | અર્થ : શીલાદિ ગુણથી વિભૂષિત રાજીમતીએ પણ ઉત્તમ બુદ્ધિને ધારણ કરી પતિ તરીકેના અશુદ્ધ-રાગને છોડી દીધો અને શ્રી અરિહંત પ્રભુને પોતાના દેવાધિદેવ તરીકે સ્વીકાર્યા. ખરેખર ! ઉત્તમ પુરુષોના સહવાસથી ઉત્તમતા વૃદ્ધિ પામે છે અને અનુક્રમે અનંત આનંદ પ્રાપ્ત થાય છે. રાજીમતીએ જેમ આ સૂક્તિની યથાર્થતા કરી બતાવી, તેમ આપણે પણ આ સૂક્તિની યથાર્થતા કરવી જોઈએ. વો. બાલાવબોધઃ વલી, રાજીમતિ સ્ત્રીમેં પણ રૂડી મતિ અંગીકાર કરી, સર્વ પરિગ્રહના સંગનો ત્યાગ કરીને શ્રી અરિહંત દેવ ઉપર અરિહંતનો રાગ ધરી ઉપગારીપણે ગુણીને આદરે અવિલંખ્યા એટલે ભર્તાપણાનો અશુદ્ધ-રાગ ટાલી દેવ-તત્ત્વને રામેં આદર્યા. એમ વિચાર્યું જે, ઉત્તમને સંગે ઉત્તમતા વધે એટલું ચારિત્રવંત સર્વજ્ઞ શ્રી નેમીશ્વર ભગવાન તે સર્વોત્તમ છે, તો એના સંગથી મહારી પણ ઉત્તમતા Jain Education Internationai For Personal & Private Use Only ४०६ Page #410 -------------------------------------------------------------------------- ________________ એટલે સિદ્ધતા-પૂર્ણાત્મતા વધે. વલી સધે કેતાં નીપજે, આનંદ કેતાં આત્યંતિક-એકાંતિક-નિર્દક-નિરામય-સુખ થાય. તે માટે તેહિ જ કરવું ઘટે. એમ સર્વ ભવ્ય જીવોમેં વિચારવું. | તિ દ્વિતીયTયાર્થ: // ૨ // धर्म अधर्म आकाशअचेतना, ते विजाति अग्राह्यो जी। पुद्र ग्रहवेरे कर्म कलंकता, वाधे बाधक बायो जी॥ अर्थ : श्री राजीमतीजी ने जिस तत्त्व की अनुप्रेक्षा-विचारणा की थी वह बताते हैं कि, समग्र लोक में रहे हुए पंचास्तिकाय (धर्म, अर्धम, आकाश, पुद्गल और जीव) में से धर्म, अधर्म और आकाश-ये तीन द्रव्य अचेतन और विजातीय हैं, अत: उनका ग्रहण नहीं हो सकता । पुद्गल द्रव्य विजातीय होते हुए भी ग्राह्य है परन्तु इसे ग्रहण करने से जीव कर्म से कलंकित बनता है । बाह्यभाव की वृद्धि होती है और उससे स्वगुणों का अवरोध (बाध) होता है। | અર્થ : શ્રી રાજીમતીએ જે તત્ત્વની અનુપ્રેક્ષા-વિચારણા કરી હતી તે બતાવે છે કે, સમગ્ર લોકમાં રહેલા પંચાસ્તિકાય(ધર્મ-અધર્મઆકાશ-પુદ્ગલ-જીવ)માંથી ધર્મ, અધર્મ અને આકાશ-આ ત્રણ દ્રવ્યો અચેતન અને વિજાતીય છે, તેથી તે ત્રણેનું ગ્રહણ થઈ શક્યું નથી. પુદ્ગલ દ્રવ્ય વિજાતીય હોવા છતાં ગ્રાહ્ય છે પણ ગ્રહણ કરવાથી જીવ કર્મથી કલંકિત બને છે, બાહ્ય ભાવ વૃદ્ધિ પામે છે અને તેનાથી સ્વગુણોનો અવરોધ(બાધ) થાય છે. સ્વો. બાલાવબોધઃ હવે રાજીમતીમેં જે વિચાર્યું તે કહે છે, સર્વ લોકમાં પંચાસ્તિકાય છે અને કાલ તે છતી રૂપે દ્રવ્ય નથી. શ્રી ભાણકાર તથા અનુયોગદ્વાર સૂત્ર જોતાં ઉપચાર-દ્રવ્ય છે. વલી, પંચાસ્તિકાયમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, એ ત્રણ દ્રવ્ય અચેતન છે તથા વિજાતિ છે-જીવ દ્રવ્યની એ જાતિ નહીં. વલી અગ્રાહ્ય છે તે અપરિણામીપણા તથા અચલપણા માટે જીવથી ગ્રહવાય નહીં તે માટે એહથી પણ માહરે કામ નહીં. તથા, પુદ્ગલ દ્રવ્ય સાર્થે ચિર-કાલનો પરિચય છે તેહને જો ગ્રહીયેં તો પુદ્ગલ-જડદ્રવ્યને ગ્રહવે આત્માને નવાં કર્મ બંધાય અને આત્મા કલંક-સહિત થાય અને બાધકભાવ, પરકર્તુતા, સ્વગુણરોધકતા, ચેતનાદિ ગુણની વિપર્યાસતા વાધે કેતાં વૃદ્ધિ પામે. તે માટે પુદ્ગલને લેતાં અનંતો કાલ થયો પણ આત્મ-હિત થયું નહીં તે માટે એ પુદ્ગલના સંગથી બાહ્ય ભીડ વધે માટે ઉત્તમ જીવ એહને ગ્રહે નહીં. એમ રાજુલેં વિચાર્યું જે- એને પણ ગ્રહવું નહીં કેમ કે, એના ગ્રાહક તો અનંતા જીવ નિગોદ મધ્યે પડ્યા છે. || ત તૃતીયTયા: || || Lain Education international For peryogate Use Only www.sainelibrary.org Page #411 -------------------------------------------------------------------------- ________________ H ATIMATTITUT441417 BET ins OJUMU WIPE 08 Jauny Jain Elation Internal For Personal & Private Use Only www.lainelibrary.org Page #412 -------------------------------------------------------------------------- ________________ SARAY ANALWAY ******* JOG int 1124 وزیر رید שות 2703 Page #413 -------------------------------------------------------------------------- ________________ रागी संगें रे राग दशा बधे, थाए तिणे संसारो जी। नीरागीथी रे रागनुं जोडनुं, रूहिए भवनो पारो जी ॥ મિ अर्थ : संसारी जीव राग-द्वेषयुक्त हैं । उनके साथ संग प्रेम करने से रागदशा बढ़ती है और उससे संसार की वृद्धि होती है । परन्तु नीरागी अरिहन्त परमात्मा के साथ राग-प्रीति करने से भव का पार पाया जा सकता है । અર્થ : સંસારી જીવો રાગ-દ્વેષયુક્ત છે, તેમની સાથે સંગ-પ્રેમ કરવાથી રાગ-દશા વધે છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે. પરંતુ નીરાગી એવા શ્રી અરિહંત પરમાત્માની સાથે રાગ-પ્રીતિ કરવાથી ભવનો પાર પામી શકાય છે. સ્વો. બાલાવબોધ : હવે પાંચમું જીવ-દ્રવ્ય તે અનેક આત્મા છે. વલી, સ્વ-જાતિ પણ છે માટે તેહને ગ્રહી રાગ કરીયે. પરંતુ એક અવગુણ એહમાં પણ દીઠો. તે કહે છે જે, સંસારી જીવ તો રાગ-દ્વેષસંયુક્ત છે માટે તેહનો સંગ કીધે તો આપણને પણ રાગ-દશા વધે અને રાગ-દશા તો અભિનવ બંધનો હેતુ છે. અરિહંત દેવનાં આગમ જોતાં અને આત્મ-ધર્મ જોતાં, રાગ તો તજવા યોગ્ય છે. રાગથી ચા૨-ગતિરૂપ સંસાર થાએ-વધે માટે એ પણ આત્મ-હિત નહીં. તે માટે નીરાગી, વીતરાગ, પરમચારિત્રી, સર્વપરભાવ-ત્યાગીથી જો રાગ જોડીયે તો ભવનો પાર પામીયેં. યદ્યપિ ક્ષય તો રાગનો જ કરવો છે પણ પ્રથમ રાગ પલટાવવાનો એ ઉપાય છે જે, નીરાગીથી રાગ જોડીયેં એટલે તે નીરાગી રાગ કરે નહીં તેથી અનુક્રમે એ આપણો રાગ પણ ક્ષય પામે તેવારેં એ આત્મા વીતરાગ-ભાવ ભજે. ।। રૂતિ ચતુર્થયાર્થ: || ૪ || ૨૨(૪) For Personal & Private Use Only ૪૧૦ www.janelibrary.org Page #414 -------------------------------------------------------------------------- ________________ अप्रशस्ता रेटाही प्रशस्तता, करतां आश्रव नासे जी। संवर वाधेरेसाधे निर्जरा, आत्म भाव प्रकाशे जी नेमि.॥५ अर्थ : बाह्य पदार्थों पर से अप्रशस्तराग दूर करने से और श्री अरिहन्त परमात्मा पर प्रशस्तराग धारण करने से संवर (आस्रव का नाश) होता है अर्थात् नवीन कर्मबन्ध रुक जाता है । साथ ही पूर्वकृत कर्मों की निर्जरा होती है । उस संवर और निर्जरा के योग से आत्मशक्तियाँ प्रकट होती है। ' અર્થ : બાહ્ય પદાર્થ ઉપરનો અપ્રશસ્ત-રાગ દૂર કરવાથી અને શ્રી અરિહંત પરમાત્મા ઉપર પ્રશસ્ત-રાગ ધારણ કરવાથી આસવનો નાશ થાય છે-સંવર થાય છે એટલે કે, નવીન કર્મ-બંધ અટકી જાય છે. તેમ જ, પૂર્વકૃત કર્મોની નિર્જરા-ક્ષય થાય છે અને તે સંવ૨ અને નિર્જરાના યોગે આત્મ-શક્તિઓ પ્રગટે છે. | સ્વ. બાલાવબોધ : તે માટે કામરૂપ જે અપ્રશસ્ત-રાગ હતો તે ટાલી અરિહંતપણારૂપ પ્રશસ્ત-રાગ કરવો. ગુણી ઉપર રાગ તે પ્રશસ્ત છે. તે સાધન-કાલે કામનો છે, તે પ્રશસ્ત-રાગ કરતાં અનુક્રમેં આશ્રવ નાશ પામે-નવા કર્મ સેવારૂપ અશુદ્ધ પરિણતિ ટલે. વલી, પ્રશસ્ત-રાગી જીવ તે ગુણીને અવલંડ્યો રહે તેહથી સ્વ-ગુણની એકત્તા વધે. તે સ્વગુણ-એકત્વતા પરિણામથી સંવર-પરિણતિ વધે અને પૂર્વ-કૃત કર્મની નિર્જરા પરિસાટકરૂપ તે પણ સધે કેતાં નીપજે. તે સંવર-નિર્જરાને પ્રગટવે આત્માનો ભાવ-ધર્મ અરૂપી શક્તિ પ્રકાશ પામે-નિરાવરણ થાય. ।। इति पञ्चमगाथार्थ: ।। ५ ।। For X998 Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ 27IIULIT (0) CS AMMA11 2) an ucation tional For Personal & Privasse . W glinary.org Page #416 -------------------------------------------------------------------------- ________________ YOXYYOYO YOYOYOY YYYYYYYY le ODOS Fore e us Only www nee Page #417 -------------------------------------------------------------------------- ________________ Damanna नमि प्रभुध्यानेरे एकलता, निज तत्वे एकतानो जी शुक्लध्याने रे साधीसुसिद्धता, रुहिये मुक्ति निदानो जी॥ नेमि.SX अर्थ : इस प्रकार शुभ विचारणा करने से राजीमतीजी ने श्री नेमिनाथ प्रभु के ध्यान में तन्मय-एकतान बनकर उसके द्वारा निज तत्त्वआत्मस्वरूप में एकाग्रता प्राप्त की और स्वरूप-तन्मयता द्वारा शुक्लध्यान सिद्ध करके स्व-सिद्धता प्राप्त की । इस प्रकार हम भी प्रभु के ध्यान में एकाग्र बनकर मुक्ति के निदान-मूल कारण को प्राप्त करें । અર્થ : આ પ્રમાણે શુભ-વિચારણા કરવા દ્વારા રાજીમતીજી શ્રી નેમિનાથ પ્રભુના ધ્યાનમાં તન્મય-એકતાન બની તેના દ્વારા નિજ તત્ત્વ આત્મ-સ્વરૂપમાં એકાગ્રતા પ્રાપ્ત કરી અને સ્વરૂપ-તન્મયતા વડે શુક્લ-ધ્યાન સિદ્ધ કરીને સ્વ-સિદ્ધતા પ્રાપ્ત કરી. આ રીતે આપણે પણ પ્રભુના ધ્યાનમાં એકાગ્ર બની મુક્તિના નિદાન-મૂળ કારણને પ્રાપ્ત કરીએ.. | સ્વ. બાલાવબોધઃ રાજીમતીજી એમ વિચારીને શ્રી નેમિ પરમેશ્વરને જ અવલંબ્યાં. કેમ કે, નેમિ પ્રભુને ધ્યાનેં એકત્તા-તન્મય કરવે કરીને નિજ કેતાં પોતાના તર્વે આત્મ-સ્વરૂપે એકતાન કેતાં એકત્વપણું નીપજે. તે જેવારેં સ્વરૂપે એકત્વપણું પામે તેવારેં શુક્લધ્યાન પ્રગટે. જે સ્વરૂપએકત્વપણું તેહી જ શુક્લધ્યાન છે. - તે શુક્લધ્યાને કરી પોતાની સાધ્યતા સાધી કેતાં નીપજાવીને તેહથી મુક્તિ જે સકલ કર્મરહીતપણું તેહનું નિદાન કેતાં મૂલ-કારણ લહીયેં કેતાં પામીમેં. ।। इति षष्ठगाथार्थ: ।। ६ ।। AUTAMuutha प्राण गणपणन घासबिहीजिहावरमादिरसस्वाहाहाकोणमणिहादसवासमहम्मपदसायण समसहस्मलवाडचाणकाडिनगरक्षसलामणचिकनागराजाधरितरमयम Lain Education intematoral or Personal Private Use Only ४१४ Page #418 -------------------------------------------------------------------------- ________________ c) Education Internal For Personal & Private Use Only wwwjanaryo Page #419 -------------------------------------------------------------------------- ________________ अगम अरूपीरेअरूस अगोचरू, परमातम परमीशो जी। ‘લચંદ્ર તિવાની વિના, करता वाधे जगीशो जी। વડિયાળો अर्थ : अगम (सामान्य लोगों द्वारा अज्ञेय), अरूपी (वर्णादि से रहित), अलख (एकान्तवादियों द्वारा न पहचाने जाने वाले), अगोचर (इन्द्रियों से अग्राह्य), परमात्मा (रागादि दोष रहित), परमेश्वर (अनन्त गुण-पर्याय के स्वामी) और देवों में चन्द्र जैसे निर्मल श्री जिनेश्वर प्रभु की सेवा-आज्ञापालन करने से साधकता (अध्यात्म-शक्ति) की वृद्धि होकर शुद्ध स्वभाव की सम्पूर्ण सम्पत्ति प्राप्त होती है । અર્થ : અગમ(સામાન્ય લોકોથી જાણી ન શકાય), અરૂપી(વર્ણાદિથી રહિત), અલક્ષ(એકાંતવાદીઓથી ઓળખી ન શકાય), અગોચર(ઈદ્રિયોથી જોઈ ન શકાય), પરમાત્મા(રાગાદિ દોષ-રહિત), પરમેશ્વર(અનંત ગુણ-પર્યાયના ઈશ્વર) અને દેવોમાં ચંદ્ર જેવા નિર્મળ એવા શ્રી જિનેશ્વર પ્રભુની સેવા(આજ્ઞા-પાલન) કરવાથી સાધકતા(અધ્યાત્મ-શક્તિ)ની વૃદ્ધિ થતાં શુદ્ધ-સ્વભાવની સંપૂર્ણ સંપત્તિ પ્રાપ્ત થાય છે. સ્વો. બાલાવબોધ : તે માટે સર્વ ભવ્ય આત્માર્થી અધ્યાત્મસુખરૂચિ. એહવું તત્ત્વ સેવે તે કહે છે, અગમ કેતાં જેહનું ગમ્ય નહીં અથવા જેમાંહે અજાણ જીવથી પ્રવેશ થાય નહીં. વલી, જેહનું રૂપ-ગંધ-વ-રસ-સંસ્થાન નહીં તે માટે અરૂપી. તથા, અલખ કેતાં પુદ્ગલાભિલાષી એ કાંતવાદી એવા નેયાયિક, વેદાંતિક, સાંખ્ય, મૈમાસિક, વૈશેષિક, બૌદ્ધ, નાસ્તિક તથા જે એકાંત દ્રવ્ય-દયાદિક પક્ષગ્રાહી એવા જૈન-લિંગી ઈત્યાદિકથી લખાય નહીં એટલે ઓલખાય નહીં. વલી, અગોચર કેતાં ઇંદ્રિયગોચર નહીં-અતીંદ્રીય પદાર્થ. તે અતીન્દ્રિય, સ્યાદ્વાદજ્ઞાનેં-સાપેક્ષ ઉપયોગૅ-ધ્યાનની ધારણાર્થે જ ગોચર છે. વલી, પરમોત્કૃષ્ટ-સર્વ વિભાવરહિત અનંતગુણકાળુભાવરૂપ આત્મા છે. વલી, પરમીશ કેતાં ઉત્કૃષ્ટ અવિનાશી સહજ અનંત ગુણપર્યાય-ધર્મના ઈશ્વર છે. વલી, નર-દેવ તે ચક્રવર્તી, ભાવ-દેવ તે ભવનપતિ-વ્યંતર- આ જ્યોતિષી-વૈમાનિક એ ચાર નિકાયના દેવતા તથા ધર્મ-દેવ તે મુનિરાજ, જિનકલ્પી, સ્થવિરકલ્પી, પરિહારવિશુદ્ધિ, 13પડિમાપડિવન્ન, સૂક્ષ્મસં પરાયી, ઉપશાંતમોહી, ક્ષીણમોહી, ઉપાધ્યાય, શ્રુતધર, પૂર્વધર, આચાર્ય, ગણધર પ્રમુખ તે ધર્મ- ૬ $ દેવ. તે સર્વ મધ્યે ચંદ્રમા સમાન નાયક શાસનના પતિ માર્ગદર્શક એહવા જે જિનવર, તેહની સેવના આજ્ઞા માનવારૂપ કરતાં 'છે' થકાં વાધે કેતાં વૃદ્ધિ પામે સાધક-સંપદા તથા સિદ્ધતારૂપ સંપદા. | તેથી શ્રી તીર્થ કર-તીર્થપતિની સેવના તે પરમ પ્રધાન છે. દ્રવ્યથી વંદન-નમનાદિક અને ભાવથી ગુણનું બહુમાન-આજ્ઞા પ્રમાણતારૂપ સેવા કરતાં અનંતા સિદ્ધ થયા. વલી અનંતા સિદ્ધ થશે. એથી જ મોક્ષસુખનો ઉપાય છે. || તિ સતમથાર્થ: || ૭ || | તિ તવંશતિ શ્રી નેમિનાથનન સ્તવનમ્ | ૨૨ |. Jain Education Interational For Personal & Private Use Only ૪ ૧૬. " ૪૧૬e Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ SH Tiitttttttt tttt y TO 1 11 Japacation International For Personal & Puvate Use Only www.finelibrary.org Page #421 -------------------------------------------------------------------------- ________________ બાવીસમા સ્તવનનો સાર... ‘સંગ તેવો રંગ’ ઉક્તિ મુજબ ઉત્તમ પુરુષોના સમાગમથી ઉત્તમતા વધે છે. જેમ પારસના સંગથી લોઢું પણ સોનું બની જાય છે. અનાદિ કાળથી પુદ્ગલ(જડ-પદાર્થો)ના સંગથી આ આત્મા જડવત્ (જડ જેવો) બની ગયો છે છતાં પણ પ૨મ ગુણી શ્રી જિનેશ્વર પરમાત્મા જેવા ઉત્તમોત્તમ પુરુષોનો જ્યારે યોગ મળે છે અને તેમના પ્રત્યે જ્યારે પ્રીતિ અને ભક્તિ જાગે છે, ત્યારે તેનો અપ્રશસ્ત-રાગ વિલીન થઈ જાય છે. શરીર, સંપત્તિ અને સ્વજનાદિ ઉપર તેને કોઈ પણ પ્રકારના મોહ અને મમતા રહેતાં નથી. અરિહંત પરમાત્માદિ ગુણી પુરુષો પ્રત્યે ગુણ-બહુમાનરૂપ રાગ એ પ્રશસ્ત છે અને તે પ્રશસ્ત-રાગ વડે અર્થાત્ ભક્તિ વડે અશુભઆસવ(કર્મ-બંધના કારણભૂત અશુભ- પરિણામ)નો નાશ થાય છે. સંવર-પરિણતિ(આત્મ-સ્વભાવમાં એકાગ્રતા) વૃદ્ધિ પામે છે. નિર્જરા(પૂર્વકૃતકર્મનો ક્ષય) થાય છે અને જેમ જેમ સંવર-ભાવની વૃદ્ધિ થાય છે તેમ તેમ આત્મ-વિશુદ્ધિનો વિકાસ થતો જાય છે. શ્રી જિનેશ્વ૨ પ૨માત્માની પ્રીતિ અને ભક્તિ, એ બંને તેમના ધ્યાનમાં એકાગ્ર બનવાનાં પ્રધાન સાધનો છે. પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનનું સેવન આપણને શાસ્ત્રનાં ગહન તાત્ત્વિક રહસ્યો સમજવાની શક્તિ આપે છે અને શાસ્ત્રીય તત્ત્વોની વિચારણા-અનુપ્રેક્ષા કરવાથી ધર્મધ્યાન અને શુક્લ-ધ્યાન પ્રગટે છે અને સાલંબનરૂપ ધર્મ-ધ્યાન વર્ડ અને નિરાલંબનરૂપ શુક્લધ્યાન વર્ડ આત્મ-સ્વભાવમાં તન્મય બનેલો આત્મા અનુક્રમે પ૨માત્મ-પદને પામે છે. માટે, પ્રીતિ અને ભક્તિપૂર્વક શ્રી અરિહંત પરમાત્માની સેવા(આજ્ઞા-પાલનરૂપ) ક૨વી. એ જ સર્વ શાસ્ત્રોનો સાર છે. बावीसवें स्तवन का सार.... ‘સંગ ગૈયા રંગ’ - इस उक्ति के अनुसार उत्तम पुरुषों की संगति-समागम से उत्तमता बढ़ती है । जैसे, पारस के संसर्ग से लोहा भी सोना बन जाता है । अनादिकाल से पुद्गल (जड पदार्थों) के संग से यह आत्मा जड़ जैसी बन गयी है फिर भी परमगुणी श्री जिनेश्वर परमात्मा जैसे उत्तमोत्तम पुरुषों का जब योग मिलता है और उनके प्रति जब प्रीति और भक्ति जागृत होती है तब उसका अप्रशस्त राग विलीन हो जाता है यानि शरीर, सम्पत्ति और स्वजनादि पर उसे किसी प्रकार का मोह या ममता नहीं रहती । अरिहन्त परमात्मा आदि गुणी- पुरुषों के प्रति गुण-बहुमानरूप राग प्रशस्तराग है । उस प्रशस्त राग द्वारा अर्थात् भक्ति द्वारा अशुभ- आस्रव (कर्मबन्ध के कारणभूत अशुभ परिणाम) का नाश होता है, संवर-परिणति (आत्मस्वरूप में एकाग्रता) बढती है, निर्जरा ( पूर्वकृत कर्मों का क्षय होता है और जैसे जैसे संवरभाव की वृद्धि होती है वैसे वैसे आत्म-विशुद्धि का विकास होता जाता है । श्री जिनेश्वर परमात्मा की प्रीति और भक्ति-ये दोनों उनके ध्यान में एकाग्र होने के प्रधान साधन हैं । प्रीति और भक्ति अनुष्टान का सेवन हमें शास्त्र के गहन तात्विक रहस्यों को समझने की शक्ति देते हैं और शास्त्रीय तत्त्वों की विचारणा- अनुप्रेक्षा करने से धर्मध्यान और शुक्लध्यान प्रकट होता है । सालम्बनरूप धर्मध्यान और निरालम्बनरूप शुक्लध्यान द्वारा आत्म-स्वभाव में तन्मय बना हुआ आत्मा अनुक्रम से परमात्म-पद को प्राप्त करता है । प्रीति और भक्तिपूर्वक श्री अरिहन्त परमात्मा की सेवा (आज्ञा-पालन) करनी चाहिए । यही सर्व शास्त्रों का सार है । For Personal & Private Use Only ૪૧૮ Page #422 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૨૨(૧) શ્રી નેમિનાથ ભગવાન ૨૨(૨) નેમિકુમાર અને કૃષ્ણ મહારાજાની જલક્રીડા ૨૨(૩) આયુધશાળામાં શંખ સાથે કૃષ્ણ મહારાજા અને કૃષ્ણ અને નેમિકુમારનું પરસ્પર શક્તિપરીક્ષણ ૨૨(૪) નેમિનાથનું ચ્યવન કલ્યાણક જન્મ કલ્યાણક – નેમિકુમાર અને કૃષ્ણનું શક્તિ પરીક્ષણ અને નેમિકુમારની જલક્રીડા ૨૨(૫) પરણવા માટે જઈ રહેલા નેમિકુમાર, નેમિનાથનો પંચમુષ્ટિ લોચ. રાજુલને જોઈને રહનેમિનો ધ્યાનભંગ. ૨૨(૬) નેમિકુમારનો વરઘોડો ૨૨(૭) કૃષ્ણ વાસુદેવની આયુધશાળા ૨૨(૮) શ્રી ગિરનારજી તીર્થ ૨૨(૯) રાજુલને પરણવા જઈ રહેલા નેમિકુમાર અને પશુઓનો પોકાર સાંભળી માંડવેથી પાછા વળતા નેમિકુમાર www.ainelibrary.org For Personal & Private Use Only ૪ ૧૯. Page #423 -------------------------------------------------------------------------- ________________ 0: 00:00.000 2369) Education International For Personal & Private Us Only Wwwnaty og Page #424 -------------------------------------------------------------------------- ________________ अथ त्रयोविंश श्री पार्श्वनाथजिन स्तवनम् ॥ कडखानी देशी || ASTRAMERAY सहज गुण आगरी स्वामी सुखसागरे, ज्ञान वयरागरो प्रभुसवायो। शुद्धता एकता तीक्ष्णता भावथी, मोह रिपु जीती जय पडह वायो॥ सहज.॥१॥ ZUZANWZRSZ Jain Education international For Per v ate Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ કરી હતી . શSજઈ બખાગર પા2વનાર ૨૨) | || શ્રી સુખસાગર પાર્શ્વનાથ ભગવાન-ખંભાત, જેમની સન્મુખ આ સ્તવન દેવચન્દ્રજી દ્વારા રચાયું છે. || Jain Education Interational For Personal & Private Use Only www.atelibrary.com Page #426 -------------------------------------------------------------------------- ________________ 12 23(3) For Personal Private Use Only www.n ary.dra Page #427 -------------------------------------------------------------------------- ________________ अर्थ : प्रभु कैसे हैं ? यह बताते हैं । सहज स्वाभाविक गुणों के धाम हैं, अव्याबाध, अविनाशी सुख के सिन्धु हैं, ज्ञानरूप वज्र-हीरा की खान है, सवाया-सदा सर्वश्रेष्ट हैं । ऐसे श्री पार्श्वनाथ भगवान् ने शुद्धता (सम्यग्ज्ञान की निर्मलता), एकता (स्वरूप तन्मयता) और तीक्ष्णता (वीर्यगुण की तीव्रता) के भाव द्वारा मोहशत्रु को जीतकर जय पडह-विजय का डंका बजाया है ।। | અર્થ : પ્રભુ કેવા છે ? તે કહે છે, સહજ-સ્વભાવિક ગુણોના ધામ છે, અવ્યાબાધ, અવિનાશી સુખના સિંધુસાગર છે (અને પ્રભુનું નામ પણ સુખસાગર પાર્શ્વનાથ છે તે સૂચવ્યું છે), જ્ઞાનરૂપ વજ(હીરા)ની ખાણ છે, સવાયા-સદા સર્વશ્રેષ્ઠ છે. એવા શ્રી પાર્શ્વનાથ ભગવાને શુદ્ધતા(સમ્યગુ-જ્ઞાનની નિર્મળતા), એકતા(સ્વરૂપ-તન્મયતા) અને તીક્ષ્ણતા(વીર્ય-ગુણની તીવ્રતા)ના ભાવ વડે મોહ-શત્રુને જીતી જયપડહવિજયડંકો બજાવ્યો છે. સ્વો. બાલાવબોધ : હવે ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પુરુષાદાની પરમેશ્વરની સ્તુતિ કરે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજી કેહવા છે ? સહજ-અકૃત્રિમ વસ્તુના મૂલ-ધર્મ જ્ઞાનાનંદાદિક તેહના આગર છે, અનંત આત્મગુણ ઉપજાવવાના ધામ છે. સ્વામી કેતાં સ્વ-સંપદાના અધિપતિ છે, સુખના સાગર છે એટલે જે અતીંદ્રીય, સ્વાધીન, નિરામય, નિ:પ્રયાસ, અવિનાશી સુખ તેના સમુદ્ર છે, નિઃસંગ સુખના પાત્ર છે. કેવલજ્ઞાનરૂપ વયર કેતાં વજ તે હીરો, તેહના આગ૨ છે. સદા-સર્વદા પ્રભુ તમેં સવાયા છો. એ શ્રી પાર્શ્વનાથ સ્વામીની શુદ્ધતા તે જ્ઞાનની યથાર્થતા-નિર્મલતા, એકતા તે ચારિત્રની સ્વરૂપ-તન્મયતા, તીક્ષ્ણતા તે વીર્યની તીવ્રતા, (તમાંહે)વીર્યની તીક્ષ્ણતા તે ધારા છે અને ચારિત્રની એકતા તે પુઠલથી પ્રેરણા છે તથા જ્ઞાન તે પ્રકાશ દેખાડણહાર છે, તે માટે એ મલે જ મોક્ષ છે. કોઈ કહેશે જે, સમ્યકુ-દર્શન કાં ન કહ્યું ? તેહને ઉત્તર જે, જ્ઞાન તે દર્શન-યુક્તને જ કહે છે એટલે જ્ઞાન મધ્યે દર્શનનું એકપણું છે તથા તપ તે વીર્યની તીક્ષણાતા કહી છે. उक्तं चावश्यकनियुक्तौ - "नाणं पयासगं सोहगो उ तवो संयमो उ गुत्तिकरो। તિરં વિ સમાગી, મોરો નિસાસો માગો || 9 ||'' (વિ.બા.૫1.99૬૨) અર્થ : જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ રક્ષક છે. એ ત્રણેના એક્યમાં જ જિન-શાસનમાં મોક્ષ કહેવાયો છે. એટલે, શુદ્ધતા-એકતા-તીર્ણતાથી મોહ-રિપુને જીતીને અર્થાત્ જ્ઞાન, ચારિત્ર તથા તપના બલૈં મોહાદિક કર્મને હણીને જયનો પડદો બજાવ્યો. | ત પ્રથમ+ITયાર્થઃ || 9 || વાનિઝાવવિઝા નિવતા, परिणति वृत्तिता करी अभेदें। भाव तादाम्यता शक्ति उल्हासथी, संतति योगनें तुं उच्छेदे।। ફિઝ अर्थ : अब शुद्धता, एकता और तीक्ष्णता की व्याख्या बताते हैं । वस्तु के स्वरूप का यथार्थ ज्ञान, यह निष्कलंकता शुद्धता है । आत्मपरिणति में वृत्ति का अभेद, यह एकता है और तादात्म्य भाव से रही हुई વીર્વ-દૈ | અર્થ : હવે, (૧) શુદ્ધતા (૨) એકતા અને (૩) તીક્ષ્ણતા ની વ્યાખ્યા બતાવે છે. Jain Education international For Personal & Private Use Only ૪૨૪ www.amelibrary.org Page #428 -------------------------------------------------------------------------- ________________ (૧) વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એ નિષ્કલંકતા-શુદ્ધતા છે. (૨) આત્મ-પરિણતિમાં વૃત્તિનો અભેદ એ એકતા છે. અને, (૩) તાદાસ્યભાવે રહેલી વીર્ય-શક્તિનો ઉલ્લાસ એ તીક્ષ્ણતા છે. એ ત્રણ વડે આપે કર્મ-સંતતિના સંબંધને મૂળથી ઉખેડી-છેદી નાખ્યો છે. સ્વ. બાલાવબોધ : હવે શુદ્ધતાદિકનું સ્વરૂપ કહે છે, વસ્તુ જે જીવાદિક છ દ્રવ્ય તેહના જે નિજ કેતાં પોતાના ભાવ તે ગુણ-પર્યાયરૂપ ઉત્પાદ-વ્યય પરિણતિનો અવિભાસ કેતાં જાણવું, તે પણ નિકલંક એટલે એકાંતતા-અયથાર્થતા-ઉન્નતતા-અધિકતારહિત સમ્યગુ-જ્ઞાન તેને શુદ્ધતા કહીજે, તથા, પરિણતિ જે જીવનો શુદ્ધ મૂલ-પરિણામ, તે સ્વરૂપને વિષે એકત્વપણું પર-ભાવમાં પેસે નહીં. એ આત્માની પરિણતિ છે. અનેસંસારી જીવન-વિભાવરંગીને તે મૂલ-પરિણતિ તો ચારિત્ર-મોહનીયૅ આવૃત્ત છે. તેણે કરીને વૃત્તિ જે પ્રવૃત્તિ તે રાગી-દ્વેષીપુદ્ગલભોગીપણે પ્રવૃત્તિ રહી છે, તે પ્રવૃત્તિ તજીને શુદ્ધ સ્વરૂપ પર-ભણી કરી. - તે પ્રવૃત્તિ તથા પરિણતિ, બેહુનું એક જ પ્રવર્તન થયું. જે પરિણતિ તેહી જ પ્રવૃત્તિ રહી પણ પાધિક-પ્રવૃત્તિનો અંશ પણ રહ્યો નથી. તે માટે પરિણતિ તથા પ્રવૃત્તિ, બેહુ એકપણે-અભેદં કરી તેને એકતા કહીયેં. | વલી, ભાવતાદાભ્યતા-શક્તિ કેતાં જે વિભાવ તે તજ્જન્યતા કેતાં તદુત્પત્તિ-સંબંધે છે, જ્ઞાનાવરણાદિ પુદ્ગલ-કર્મ તે સંયોગ-સંબંધે છે અને શુદ્ધ, ક્ષાયિક વીર્યાદિક સ્વ-ગુણ તે તાદાભ્ય-સંબંધે છે. તે તાદાભ્ય-સંબંધની જે આત્મિક-શક્તિ, ક્ષાયિક વીર્યના ઉલ્લાસથી તે આત્મ-બલેં, સંતતિ-યોગ, સંતતિ કેતાં પરંપરાનો , જે સંયોગ કર્મસંબંધ તેહને ઉચ્છેદે. ' એટલે, જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશનો બંધ, તેહનું સ્થિતિ પ્રમાણે રહેવું છે એટલે જે કર્મને આત્મપ્રદેશ સાથે સંબંધ તે અસંખ્યાતો કાલ-ઉત્કૃષ્ટો સિત્તેર કોડાકોડી સાગરોપમનો છે. પરંતુ એક બંધ ભોગવતાં બીજા સ્થિતિબંધ પ્રતિ-સમય બંધાય છે, વળી તે ભોગવતાં બીજા પ્રતિ-સમય અનેક બંધાય છે એટલે કર્મ-પુગલ તે એક સમય બંધ તેહનો સંયોગ તો સાદિ-સાંત છે પરંતુ અભિનવ-બંધની પરંપરાર્થે અનાદિ છે. - જેમ પિતાથી પુત્ર, પુત્રથી વલી પુત્ર એટલે તેનો તે મનુષ્ય તો પોતાના આયુષ્ય પ્રમાણે વરતે પરંતુ સંતાનની પરંપરા અનંતી ચાલે. તેમ તેના તેહી જ કર્મ તો સ્થિતિ પ્રમાણે રહે પરંતુ પૂર્વ કર્મને ભોગવવે નવાનો બંધ થાય, તેહને ભોગવવે વલી બીજા નવાનો બંધ એમ સંતાનની પરંપરાર્થે એ અનાદિનો છે. તે સંતતિ-યોગ આત્મ-વીર્યરૂપ તીણતા બર્લે હે પરમેશ્વર ! તું ઉચ્છેદે કેતાં સર્વથા ઉચ્છેદ કરે એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યના બર્લે અનાદિ કર્મ-સંબંધને તમેં વિનાશ કર્યો. એ શક્તિ પ્રભુજી તુમારામાં જ છે, બીજામાં નહીં. એ કાર્ય તમેં કર્યું-નિરાવરણ થયા. || તિ દ્વિતીયTયાર્થ: // ૨ // दाप गुण वस्तुनोलखीय यथार्थता, लही उदासीनता अपरभावें। ध्वंसि तज्जन्यताभाव कापणुं, परम प्रभुतुंरम्यो निज स्वभावें। For Parso v ate Use Only www.lainelibrary.org Page #429 -------------------------------------------------------------------------- ________________ 38 SINE Tin A1417 LELEWE RID D TE ACHT SA LUIS . For Personal & Private Use Only www.jainelibrary.one Lain education Interational 331) Page #430 -------------------------------------------------------------------------- ________________ עו מתנות 144 הולגרשי חווייתי והם תחת התעמרמיטינג ממטען BATALITA יומן אתה משהוט קמעה אזור טוב וייוייזא ( (( וח 5 YANA LTTL. CTI((((((((((((((((((((((((((N I CQ מימון Jan 30 ton International For Personal & Prvale Only www.ainelibrary.org Page #431 -------------------------------------------------------------------------- ________________ अर्थ : वस्तु के गुण-दोषों की यथार्थता जानकर परभाव से उदासीन होकर और तदुत्पत्ति सम्बन्ध से उत्पन्न अर्थात् पुद्गल के सम्बन्ध से पेदा हुए विभाव-कर्तृत्व का नाश करके हे प्रभो ! आप अपने परम शुद्ध स्वभाव में रमण कर रहे हैं । અર્થ : વસ્તુના ગુણ-દોષની યથાર્થતા જાણીને, પર-ભાવથી ઉદાસીન થઈને અને તઉત્પત્તિ-સંબંધે થયેલ એટલે કે પુદ્ગલના સંબંધથી થયેલ વિભાવ-કત્વનો નાશ કરીને, હે પ્રભુ ! આપ પોતાના પરમ શુદ્ધ-સ્વભાવમાં જ રમણ કરી રહ્યા છો. | સ્વો. બાલાવબોધ : હવે વલી એ જ શુદ્ધતા-એકતા- | તીણતા એ ત્રણેનો અર્થાતર કહે છે. વસ્તુ જે વસ્ત્ર-ધન-વનીતાશીત-આતપ-વિષાદિ, તેના ‘દોષ” તે અશુભ વર્ણાદિક તથા ‘ગુણ' તે શુભ વર્ણાદિક, તેહને લખે કેતાં જાણે. યથાર્થપણે એટલે અશુભ દોષસહિત વસ્તુને અશુભ દોષથી સહિત જાણે અને શુભ-ગુણવંત વસ્તુને શુભ જાણે, જડ વસ્તુ જડપણે જાણે, ચેતન વસ્તુને ચેતનપણે જાણે તે યથાર્થ-સ્યાદ્વાદપણે જાણે એ ‘શુદ્ધતા' કહીયે. - અને, તે વસ્તુને ઈષ્ટતા-અનિષ્ટતારહિતપણે જાણે તે ઉદાસીનતા કહીયે. એહવું ઉદાસીનતાપણું તેને લહી કેતાં પામીને એટલે એવું ઉદાસીનપણું જે પામ્યો તેથી એક પોતાનો આત્મા અસંખ્યાત-પ્રદેશી. તેહને વિષે વ્યાપ્ય-વ્યાપકભાડૅ રહ્યા જે ગુણ-પર્યાય, તેહથી અપરભાવ કેતાં અન્ય-ભાવને એટલે બીજા-અન્ય કેતાં જુદા જે અનંતા જીવ તથા અનંતા પુદ્ગલાદિક અજીવ પદાર્થ. તે સર્વથી ઉદાસપણે સર્વના અગ્રાહક- અભોગી-અસંગી થયા એ સર્વ ચારિત્ર-પરિણતિને ‘એકતા’ કહિયેં. અને, ધ્વંસી કેતાં ઉચ્છેદીને-તજ્જન્યતાભાર્વે જે વિભાવ-કર્તાપણું તેહને છેદીને છેદકતા-શક્તિ તે તીક્ષ્ણતા જાણવી. એ કાર્ય કરતે હે પ્રભુજી ! તું નિજ કેતાં પોતાને સ્વભાવેં રમ્યો. આત્મસ્વભાવ-રમણી થયો. || સુતિ તૃતીય પાર્વ: || 3 || શુwગગુમાવવા રવાના, शुभ अशुभ भाव तिहां प्रभुनकीर्छ। शुद्ध परिणामहावीर्यकर्ता थई, परम अक्रियता अमृत यी, અજ્ઞોકો अर्थ : शुभ अथवा अशुभ भाव की यथार्थ (निश्चित) पहचान करके शुभ या अशुभ पदार्थों में हे प्रभो ! आपने शुभाशुभ भाव अर्थात् राग-द्वेष नहीं किया परन्तु शुद्ध पारिणामिक-भाव में वीर्यगुण को प्रवर्तितकर परम अक्रियतारूप अमृतरस का पान किया है । અર્થ : શુભ કે અશુભ ભાવની યથાર્થ (નિશ્ચિત) ઓળખાણ કરી શુભ કે અશુભ પદાર્થોમાં હે પ્રભુ ! શુભાશુભભાવ એટલે કે રાગ-દ્વેષ ન કર્યો પણ શુદ્ધ-પારિણામિક ભાવમાં વીર્ય-ગુણને પ્રવર્તાવી પરમ અક્રિયતારૂપ અમૃત-રસનું પાન કર્યું છે. સ્વો. બાલાવબોધ : વલી, એથી જ ત્રિભંગીનો અર્થાતર કહે છે. શુભ કેતાં પ્રશસ્ત-અશુભ કેતાં અપ્રશસ્ત જે ભાવ, તેહની જે અવિભાસ કેતાં ઓલખાણ, તહકિકતા કેતાં તેહને નિર્ધારે તે શુદ્ધતાપણે એ સર્વ તમે જાણ્યું. | પરંતુ, હે પરમેશ્વર ! તુમેં તિહાં રાગી-દ્વેષીપણે શુભ-અશુભ ભાવ પણ કર્યો નહીં અહી જ એકતા, ચારિત્ર-ધર્મની અરાગી-અષી પરિણતિ તે એકતા-શુદ્ધ નિરાવરણ પરિણામતા. | તે પારિણામિક-ભાર્વે જે વીર્ય-ગુણ તેહના કર્તા થઈને એટલે રાગ-દ્વેષને અનુયાયીપણે વીર્યનો વિકાર છે તે રાગ-દ્વેષરહિતપણે થયે વીર્ય શુદ્ધ થાય તેવારે સ્વવીર્ય-બલે પારિણામિક-કર્તા થઈને એટલે સ્વ-પરિણામિકતાના કર્તા થઈને, પરમ કેતાં ઉત્કૃષ્ટ અક્રિયપણારૂપ અમૃતનું પાન તમેં કર્યું એટલે વિભાવ-કર્તુતા તથા સાધકરૂપ-કર્ખતા તજીને અકંપ-અચલ-વીર્યપણે હે પરમેશ્વર ! તમેં અક્રિય થયા. || ત વતુર્થTયાર્થઃ || 8 || For Personal & Private Use Only www.jminetbrary.org Page #432 -------------------------------------------------------------------------- ________________ शुद्धता प्रभु तणी आत्मभावें रमे, परम परमात्मता तास थाए। નિયમાવેશનૈત્રિશુળની મિાતા, त्रिगुण एकत्व तुज चरण आए । સદ્દગોપી अर्थ : प्रभु की पूर्ण शुद्धता का जो जीव आत्म-स्वभाव में अभेद भाव से चिन्तन कर ध्यान द्वारा उसमें ही रमण करता है अर्थात् मेरी आत्मा भी सत्तारूप से पूर्ण शुद्ध स्वरूप है । ऐसा निश्चय कर प्रभु की पूर्ण शुद्धता में तन्मय बनता है, उसे वैसी ही परम परमात्म-दशा प्राप्त होती है । क्षयोपशमभाव में ज्ञान-दर्शन- चारित्र की भिन्नता मालूम होती है परन्तु क्षायिक यथाख्यात चारित्र प्राप्त होने पर तीनों गुणों की एकरूपता हो जाती है । અર્થ : પ્રભુની પૂર્ણ શુદ્ધતાનું જે જીવ આત્મ-સ્વભાવમાં અભેદ-ભાવે ચિંતન કરી ધ્યાન વડે તેમાં જ રમણ કરે છે અર્થાત મારો આત્મા પણ સત્તાએ પૂર્ણ શુદ્ધ-સ્વરૂપી છે, એમ નિશ્ચય કરી પ્રભુની પૂર્ણ શુદ્ધતામાં તન્મય બને છે તેને તેવી જ પરમ પરમાત્મ-દશા પ્રાપ્ત થાય છે. ક્ષાયોપશમભાવમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની ભિન્નતા જણાય છે પણ ક્ષાયિક-યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતાં તે ત્રણે ગુણની એકતા થઈ જાય છે. સ્વો. બાલાવબોધ : એહવી શુદ્ધતા, તત્ત્વતા, નિરાવરણતા તથા અનંત ગુણ-ભોગીપણાની જે પ્રભુતા તે આત્મ-ભાવે કેતાં પોતાને આત્મપણે રમે, એટલે પ્રભુની પ્રભુતા તેનો રંગી જે જીવ, તેહને પરમ-ઉત્કૃષ્ટ શુદ્ધ પરમાત્માપણું થાય. મિશ્ર-ભાવે જે ક્ષયોપશમ-ભાવેં, ત્રિગુણ જે સમ્યગ્ દર્શન- જ્ઞાન-ચારિત્ર, તેહની ભિન્નતા કેતાં ભેદ-રત્નત્રયી છે જે સાધક છે પરંતુ સવિકલ્પ છે, તે ત્રિગુણ જે રત્નત્રયી તેહનું જે એકત્વ કેતાં એકપણું-અભેદપણું તે થાય તુજ કેતાં તાહરે, ચરણ-યથાખ્યાત ક્ષાયિક ચારિત્ર આવે-પ્રગટે. એટલે, ક્ષીણ-મોહ ગુણઠાણેં એકત્વ-વિતર્ક-અપ્રવિચાર શુક્લ-ધ્યાન ઉપને જે દર્શન-નિર્ધારરૂપ તથા ચારિત્ર-સ્થિરતારૂપ એ બે ધારા જ્ઞાન-ધારાથી અભેદ થઈ. એટલે પ્રથમ મિથ્યાત્વકાલેં તો જ્ઞાન વિપર્યાસરૂપે હતું. તે સમ્યક્દર્શન પ્રગટે યથાર્થજ્ઞાન થયું તેવારેં જ્ઞાન સ્વરૂપ-૨મણી થયું પછી તે જ્ઞાન-સ્વરૂપ૨મણી સ્થિરતા-ભાવને ભજે. એમ ધ્યાનારૂઢ થયો, વિકલ્પ તજતો, પોતાના આત્માને તત્ત્વ-પરિણતિ મધ્યે તન્મયતા પમાડતો, પછી જ્ઞાનનું જ રમણ-જ્ઞાનનો જ નિર્ધાર એટલે પર્યાય-ભેĚ તે મૂલ-ગુણૅ એકત્વ પામે. એ અભેદ-રત્નત્રયીનું સ્વરૂપ ધ્યાનિ-ગમ્ય છે. પરંતુ, મૂલ-નર્યું આત્મા જ્ઞાન-દર્શન એ બે ગુણૅ સહિત છે એહવી આમ્નાય છે. શેષ નિર્ધાર-થિરતા એ સર્વ ચેતના-ગુણની પ્રવૃત્તિ છે, તે માટે એ જ્ઞાનમાંહે જ સ્થિરત્વ-પરિણતિ તે અભેદતા કહેવી. પ્રથમ ક્ષયોપશમી ચલ-વીર્યતાએં ચેતના-પર્યાયની પ્રવૃત્તિ અસંખ્ય-સમયી હતી. તે ભાસન પ્રવૃત્તિ પછી ક્રમેં કારણ-કાર્યમાં થિરતાપરિણતિએં હતી, તે ક્ષીણ-મોહ કાલે રોધકને ક્ષયે સમ-કાલ અસંખ્ય-સમયી પ્રવૃત્તિ થઈ. તે કેવલજ્ઞાન થયે નિરાવરણતાયેં એક-સમયી થઈ. એ રીતે અભેદ-રત્નત્રયી થાય છે. એ શ્રી ભાષ્યથી સમજવી. ।। તિ પદ્મમાયાર્થઃ || ૬ || For Personal & Private Use Only ૪૨૯ Page #433 -------------------------------------------------------------------------- ________________ e • For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ XA 231€) " For Personal & Private Use Only www.ainelibrarong Page #435 -------------------------------------------------------------------------- ________________ 33(9) helbrary.org 不亦邪邪邪邪邪邪邪邪邪邪邪邪邪邪不邪邪邪邪邪邪邪邪邪邪邪邪和小小不小丽丽丽示示小小不不不不不添加剂称設 44WWWJaaa@WOUD) UDERP、OPERDURARUZUKIRUSHAND)是DHEJOOR-DDDD00HQURIES QUIRECULUS, w RAVU FREE或ARGUSEU --in-TmniSD YOTA2 , 「 三 D 00oooooo App 三四 业地业业业业业业业邀些些些些些些些些业典 RBRITeyP2AgAAA25Ah三hethe.B4E84起HEWAAAA336A(P.3 personal & Private Use Only 是一系 三 亦邪亦不不不不不流派 HE Sente/EPE立即召EEREQUEEHEPHEREPEEE Leagy应ELIEEE Jing #hone2/exercenefile2 EPIELECURISEPTERCETMal(229genmedgeme 头头头头头头头头头头头头头头 头 头头头 头头头头 头头头头海 Page #436 -------------------------------------------------------------------------- ________________ III 1111 永福 23(2) Art BANK 4 For Personal & Private Use Only 20 Page #437 -------------------------------------------------------------------------- ________________ | Jશકાશ પર્વના સંવ, मूर्ति जिनराजनी आज भेटी! વાઈબ્રાનિધ્યરિશ્રદ્ધાત છે, કે तेणेंभवभ्रमणनी भीड मेटी । નોધો अर्थ : उपशम-सुधारस से परिपूर्ण और सर्व जीवों को सुख देनेवाली श्री जिनेश्वर प्रभु की मूर्ति के साक्षात्कार से अर्थात् आज उसके दर्शन-वन्दन-सेवन अपूर्व हर्षोल्लास के साथ करने से ऐसी दृढ प्रतीति हो गई है कि, मोक्ष के पुष्ट-निमित्त कारणरूप जिनदर्शन और जिनसेवा का योग मिला है, उससे मोक्षरूप कार्य की सिद्धि अवश्य होगी । ऐसी दृढ प्रतीति होने के साथ ही मेरे भवभ्रमण का भय भी भाग गया (कारण में कार्य का उपचार करके हविश से निकला हुआ कवि का यह अनुभव वचन है) । અર્થ : ઉપશમ-સુધારસથી પરિપૂર્ણ અને સર્વ જીવોને સુખકારી એવી જિનેશ્વર પ્રભુની મૂર્તિને ભેટી એટલે કે આજે તેમનું દર્શન-વંદન-સેવન અપૂર્વ હર્ષોલ્લાસથી કરતાં એવી દઢ પ્રતીતિ થઈ છે કે, મોક્ષના પુષ્ટ નિમિત્ત-કારણરૂપ જિન-દર્શન અને જિન-સેવાનો યોગ મળ્યો છે તેથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. આવી દઢ પ્રતીતિ થવા સાથે મારો ભવ-ભ્રમણનો ભય પણ પલાયન થઈ ગયો. (કારણમાં કાર્યનો ઉપચાર કરી હર્ષાવેશથી નીકળેલું કવિનું આ અનુભવ-વચન છે.) | સ્વો. બાલાવબોધઃ ઉપશમ-રસ જે કષાયનો અભાવ તેહથી ભરી અને સર્વ લોકને શંકરી કેતાં કલ્યાણની કરનારી એહવી પ્રભુની થાપના કેતાં મૂર્તિ, તેહની શાંત અચલ અસ્પૃહ મુદ્રા, તે આજ ભેટી કેતાં નમસ્કારરૂપે લેવી. | હવે, કારણે કાર્ય નિપજે એવી શ્રદ્ધા પ્રતીત છે. તેણે મોક્ષનું નિમિત્ત-કારણ શ્રી જિન-મુદ્રાનો યોગ થયો અને ઉપાદાન-કારણ આત્મોપયોગપ્રમુખ અધ્યવસાયજિનગુણભાસન રાગ-હર્ષે પરિણમ્યા. | એહવા કારણને મલવું જાણું છું જે- કારણતા તે કાર્યનો હેતુ છે માટે કારણ મલે કાર્યની નિષ્પત્તિ થશે એહવો આગમિક-ભવ્યતાદ્યોત ઉપયોગ થયો. | તેહથી જાણ્યું જે, એ પરમ પુરુષોત્તમ દેવ શ્રી વીતરાગની ઈષ્ટતા જો ઉપની, તો કોઈ દિવસેં એ આત્મા ગુણી થનાર છે. | એ અનુમાનેં જાણ્યો જે, કારણ મળ્યું તો કાર્ય નિપજશે અને ભવ-ભ્રમણ પણ ટલશે એ હર્ષનું વચન છે.. ભવ-ભ્રમણની ભીડ મેટી એ કારણે કાર્યોપચારી વચન છે. એમ ભાવના કરવી. જો પ્રભુની પ્રભુતા ઈષ્ટ લાગે છે, તો આત્મા સિદ્ધતા વરશે. | તિ પ થાર્થઃ || ૬ || વિકલte/ ૨૩(૯) www.dainelibrary.org For Parex ox vate Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ नयर संभायते पार्श्व प्रभुदर्शनं, विकसते हर्ष उत्साह वाध्यो। हेतु एकत्वता रमण परिणामथी, सिद्धि साधकपणोआजसाध्यो॥ " કૃદન.બી. अर्थ : खम्भात नगर में विराजमान श्री सुखसागर पार्श्वनाथ प्रभु के दर्शन-वन्दन करते समय रोमराजि विकसित होने से अपूर्व हर्ष और उत्साह की उर्मियां उत्पन्न होने लगी और श्री अरिहन्त परमात्मा के साथ ध्यान द्वारा तन्मयता सिद्ध होने से आत्म-रमणता प्राप्त हुई । इससे अनुमान होता है कि सिद्धि की साधकता मेरी आत्मा में प्रकटित हुई है । અર્થ : ખંભાત નગરમાં બિરાજતા શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન-વંદન કરતી વેળાએ રોમ-રાજી વિકસ્વર થતાં અપૂર્વ હર્ષ અને ઉત્સાહની ઊર્મિઓ ઉત્પન્ન થવા લાગી. અને, શ્રી અરિહંત પરમાત્મા સાથે ધ્યાન વડે તન્મયતા-એકતા સિદ્ધ થતાં આત્મ-રમણતા પ્રાપ્ત થઈ. તેથી અનુમાન થાય છે કે, સિદ્ધિની સાધકતા મારા આત્મામાં પ્રગટી છે. સ્વો. બાલાવબોધ : એહવા અધ્યવસાય શ્રી ખંભાયત તીર્થે શ્રી સુખસાગર પાર્ષજિનનું વંદન કરતાં કોઈક પ્રભુની પ્રભુતા ઉપર અપૂર્વ રાગ ઉપનો તે હર્ષે એ વચન ભાંખ્યું છે. તે માટે ખંભાયતનું નામ આપ્યું છે જે| એ ખંભાયત નગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને દર્શને વિકસતે હર્ષ-હર્ષને વિકસ્વર થવે ઉત્સાહ વાધ્યો કેતાં વધ્યો, હેતુ જે કારણ શ્રી અરિહંત દેવ તેહથી એકત્વપણે-અત્યંત રાગે રમ્યો જે પરિણામ એટલે પ્રભુથી અતિ રાગી પરિણામ થવાથી, સિદ્ધિ જે મોક્ષ તેહનું સાધકપણું એ આત્મામાંહે છે. એવું અનુમાન સધ્યું. એટલે પ્રભુ-રાગે અનુષ્ઠાનરહિત-આસારહિત પરિણમ્યો તો જાણ્યું જે- એ જીવ, મોક્ષ નિપજાવવાની યોગ્યતાવંત છે. માટે, એહવું અનુમાન કીધું જે- આજ કેતાં જે દિવસેં પ્રભુને ભેટ્યો તે દિવસે માહરું સિદ્ધિ-સાધકપણું સયું. // ત સતમથાર્થઃ || ૭ || ૨૩(૧૦) www.ainelibrary.org For Personal & Private Use Only ૪૩૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ आजकृतपुण्यधन्यदीहमारोथयो, आज नरजन्म में सफल भाव्यो। 'देवचंद्र' स्वामी ग्रेवीशमो बंदीयो, भक्तिभर चित्त तुझगुणरमाव्यो॥ सहज.॥ अर्थ : देवों में चन्द्र समान समुज्ज्वल श्री पार्श्वनाथ प्रभु को भावपूर्वक वन्दन किया और भक्ति से भरपूर चित्त प्रभु के गुण में रमण करने लगा । इसलिए आज मेरा महान पुण्योदय जागृत हुआ है । आज का यह दिन धन्य बना है । और सचमुच ! आज मेरा यह जन्म भी सफल बन गया है । અર્થ : દેવોમાં ચંદ્ર સમાન સમુજ્જવળ એવા પ્રભુ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભાવપૂર્વક વંદન કર્યું અને ભક્તિ ભરપૂર ચિત્ત પ્રભુના ગુણમાં રમણ કરવા લાગ્યું. તેથી, આજે મારો મહાન પુણ્યોદય જાગ્રત થયો છે, આજનો આ દિવસ ધન્ય બન્યો છે. અને ખરેખર ! આજ મારો આ જન્મ પણ સફળ બની ગયો છે. સ્વ. બાલાવબોધઃ આજ જે વેલાયેં અનુષ્ઠાનાદિક દોષ-રહિત આત્મા પ્રભુ-ભક્ત પરિણમ્યો, તે દિવસ કુત-પુણ્ય કેતાં પુણ્યોદય થયો એ દિન धन्य थयो. | એ દિનેં જિનભક્તિ-રત અધ્યવસાય થવે એ નર-જન્મ સફલપણે વિચાર્યો જે, મારો એ જન્મ સફલ છે જે મેં નીરાગી, નિઃસ્પૃહી, પરમગુણી, સર્વજ્ઞ, સર્વદર્શી દેવ શ્રી પાર્શ્વનાથ સ્વામી ત્રેવીસમા તીર્થંકર, તેને ભેટ્ય-વાદ્ય-સ્તવ્ય. અને, તેમની ભક્તિ-ભરને વિષે ચિત્ત કેતાં મન રમાવ્યું એટલે પુગલ-રમણતા તજી શ્રી અરિહંત-ગુણની રમણતાએં મન રમાવ્યું. તેથી જ દિન કૃતાર્થ-કૃતપુણ્ય-સફલ માનવો એ દિન લેખાનો જાણવો. સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન અથવા સ્તુતિ-કર્તા જે ‘દેવચંદ્ર' તે એહવો લાભ પામ્યો. ।। इति अष्टमगाथार्थः ।। ८ ।। ।। इति त्रयोविंश श्री पार्श्वनाथजिन स्तवनं समाप्तम् ।। २३ ।। २३(११) Page #440 -------------------------------------------------------------------------- ________________ 示 火火火火火 | 世上其 FTI14MAT 23(43) For Personal & Private Use Only wwwjanentary.org Page #441 -------------------------------------------------------------------------- ________________ HUNT UMUS wiria 2313) For Personal & Private Use Only www.ainelibrary.org Page #442 -------------------------------------------------------------------------- ________________ 1IIIIII T பரப்பு DIUIIIIIIIIE பMITTALINITITLE 33(18) Jan Education international www.ainelibrary.org For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ 2311) For Pansonal & Polvate Lise Only www.jaman og Page #444 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમાં સ્તવનનો સાર... આ સ્તવનમાં જ્ઞાનની શુદ્ધતા, ચારિત્રની એકતા અને વીર્યની તીણતાનું વિવિધ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સમ્યગુ-દર્શનનો સમાવેશ જ્ઞાનમાં અને તપનો સમાવેશ વીર્યમાં કરેલી હોવાથી તેનું પૃથક્ ગ્રહણ નથી કર્યું. જ્ઞાનનો પ્રકાશ મળે છે, ચારિત્ર પ્રેરક બને છે અને વીર્યની તીણતા વડે ધ્યાનની ધારાનો અસ્મલિત પ્રવાહ ચાલે છે ત્યારે જ સ્વસિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે. શુદ્ધતાદિ ત્રણેનું સ્વરૂપ વિવક્ષા-ભેદથી ત્રણ પ્રકારે બતાવ્યું છે. તેમાં પ્રથમ પ્રકાર આ પ્રમાણે છે : (૧) સર્વ દ્રવ્યના નિજભાવ સ્વ-ગુણ-પર્યાયનું અને ઉત્પાદ-વ્યયરૂપ પરિણતિનું યથાર્થ-જ્ઞાન તે શુદ્ધતા છે. (૨) આત્મ-પરિણતિ(આત્માનો મૂળ-સ્વભાવ) તથા વૃત્તિ-પ્રવૃત્તિ બંનેનું એકત્વરૂપ પરિણમન થવું અર્થાત્ પરિણતિ-પ્રવૃત્તિની એકરૂપતા તે એકતા છે. (૩) તાદાભ્ય-સંબંધથી રહેલી ક્ષાયિક આત્મ-વીર્યશક્તિના ઉલ્લાસથી કર્મ-પરંપરાના સંયોગનો મૂળથી ઉચ્છેદ કરવો તે તાતા છે. જ્ઞાન-ગુણની નિર્માતા : એકાંતતા, અયથાર્થતા, ન્યૂનાધિકતા આદિ સર્વ દોષોથી રહિત જે સમ્યગુ-જ્ઞાન એટલે યથાર્થ-બોધ. એ જ મોક્ષમાર્ગને સૂર્યની જેમ પ્રકાશિત કરે છે. આત્મા અને કર્મના ભેદજ્ઞાનને-વિવેકને પ્રગટાવે છે માટે જ્ઞાનની નિર્મળતા-શુદ્ધતાની પ્રથમ આવશ્યક્તા છે. ચારિત્ર-ગુણની એક્તા : સંસારી જીવની આત્મ-પરિણતિ ચારિત્ર્ય મોહનીય કર્મથી આવૃત્ત હોવાને લીધે જીવની વૃત્તિ-પ્રવૃત્તિ, રાગ-દ્વેષ અને કામ-ભોગાદિમાં પ્રવર્તે છે, તેનો ત્યાગ કરીને શુદ્ધ આત્મ-સ્વરૂપમાં વૃત્તિને એકાગ્ર બનાવવી તે એકતા છે અને તે જ સમ્ય-ચારિત્ર છે. વીર્ય-ગુણની તીણાતા ઃ શરીરમાં રહેલી સર્વ ધાતુઓમાં જેમ વીર્ય પ્રધાન ધાતુ છે, તેમ આત્મ-ગુણોમાં પણ વીર્ય એ મહાન શક્તિશાળી ગુણ છે. તેની પ્રબળતા-તીણતા વડે અનાદિની કર્મ-પરંપરા પણ પળવારમાં છેદાઈ જાય છે. હવે બીજો પ્રકાર આ પ્રમાણે છે : (૧) શુભાશુભ પદાર્થોના ગુણ-દોષને યથાર્થ રીતે જાણવા તે શુદ્ધતા છે. (૨) આત્મા અને આત્મકલ્યાણમાં સહાયભૂત સુદેવ, સુગુરુ અને સુધર્મ સિવાયના પદાર્થો તરફ ઉદાસીન-ભાવ રાખવો. જેમ કે, આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય-વ્યાપક ભાવે રહેલા ગુણ-પર્યાયો એ જ મારું સાચું ધન છે, તે સિવાયના અન્ય પર-પદાર્થો મારા નથી. એવા દેઢ નિશ્ચયપૂર્વક પૌગલિક પદાર્થો તરફ ઉદાસીનતા રાખવી એ એકતા છે. (૩) રાગ-દ્વેષાદિ વિભાવ પરિણતિના કર્તાપણાનો ઉચ્છેદ કરવાની પ્રબળ આત્મ-શક્તિ તે તીણતા છે. શ્રી જિનેશ્વર પરમાત્માએ જ્ઞાનની યથાર્થતા, ચારિત્રની ઉદાસીનતા અને વીર્યની તીક્ષ્ણતા દ્વારા સર્વ વિભાવ-પરભાવ કર્તુત્વનો નાશ કરીને આત્મ-સ્વભાવમાં રમણતા કરી છે. તેમની સ્તુતિ કરવાથી આપણામાં પણ એવી યોગ્યતાનું બીજ પડે છે. હવે ત્રીજો પ્રકાર આ પ્રમાણે છે : (૧) શુભ અને અશુભ ભાવને જાણી યોગ્ય પૃથક્કરણપૂર્વક તેનો નિર્ણય કરવો તે શુદ્ધતા છે. (૨) શુભાશુભ વસ્તુને જાણવા છતાં શુભ કે અશુભ ભાવ ન કરવો તે એકતા છે. (૩) શુદ્ધ પારિણામિક-ભાવથી વીર્ય-ગુણને પ્રવર્તાવી, સ્વભાવના કર્તા બની, પરમ અક્રિયતારૂપ અમૃતનું પાન કરવું તે તીક્ષ્ણતા છે. શ્રી જિનેશ્વર પ્રભુ સર્વ ‘વિભાવ-કર્તુત્વ અને સાધક-કર્તુત્વ' તજીને અકંપ-અચલ વીર્ય-ગુણ વડે અક્રિય-સર્વ ક્રિયાઓથી રહિત બનેલા છે. આ રીતે પરમાત્માની શુદ્ધતાનું એકત્વચિંતન, એકત્વભાવન, એકત્વમિલન, રમણ એ આપણા આત્મામાં રહેલ પરમાત્મતાને પ્રગટાવવાનાં પ્રધાન સાધનો છે. પરમાત્માની શુદ્ધતા, એકતા અને તીણતાનું શ્રુત-જ્ઞાન દ્વારા ચિંતન-મનન કરી, સ્વ-આત્મામાં રહેલી તેવા જ પ્રકારની શુદ્ધતાને પ્રગટાવવા પરમાત્માના ધ્યાનમાં તીતા અપૂર્વ સ્થિરતાપૂર્વક તન્મય બની પોતાના આત્માનું પણ પરમાત્મસ્વરૂપે ધ્યાન કરવામાં આવે તો પરમાત્મા-ઐક્યરૂપ આ અભેદ-ધ્યાન વડે ક્ષાયિક-ચારિત્ર પ્રગટે છે અને ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભેદ રત્નત્રયી એ અભેદરૂપે | પરિણમે છે. આ ભેદ-રત્નત્રયીનું સ્વરૂપ યોગીગમ્ય છે છતાં સામાન્ય રીતે અહીં તેનું દિગ્દર્શન કરવામાં આવે છે. મિથ્યાત્વ-દશામાં વિપરીતપણે પ્રવર્તન કરતું જીવનું જ્ઞાન, સમ્યગ્દર્શન પ્રગટતાં જ્યારે યથાર્થતાની કોટિમાં આવે છે ત્યારે એ જીવ સ્વરૂપમાં રમણ કરનારો બની શકે છે. | સ્વરૂપમાં રમણતા થતાં જ્ઞાન સ્થિર બને છે ત્યારે ધ્યાનારૂઢ દશા પ્રાપ્ત થાય છે અને પછી કોઈ પણ પ્રકારના વિકલ્પ વિના આત્મતત્ત્વમાં તન્મય બનતું જ્ઞાન સમ્યગુદર્શન અને ચારિત્ર સાથે એકત્વ પામે છે એટલે કે જ્ઞાનનું જ શ્રદ્ધાન અને જ્ઞાનનું જ રમણ એમ પર્યાય-ભેદે www jainelibrary.org For Personal & Private Use Only ૪૪ ૧ Page #445 -------------------------------------------------------------------------- ________________ ભેદ હોવા છતાં મૂળ-ગુણની અપેક્ષાએ એકત્વ સધાય છે. | મૂળ નયની અપેક્ષાએ વિચારતાં, આત્મા જ્ઞાન-દર્શન આ બે ગુણથી યુક્ત છે. શેષ નિર્ધાર (શ્રદ્ધા), સ્થિરતા(ચારિત્ર) એ ચેતના-ગુણની પ્રવૃત્તિ છે માટે જ્ઞાનમાં જ સ્થિરતાદિ ગુણોની અભેદતા છે, એવો આમ્નાય છે. અથવા, બીજી રીતે આમ પણ વિચારી શકાય કે, છદ્મસ્થ અવસ્થામાં (જ્ઞાનાદિ) ચેતનાની પ્રવૃત્તિ અસંખ્ય સમયવાળી હોય છે પરંતુ કેવળ-જ્ઞાન પ્રગટતાં તે એક સમયવાળી થાય છે ત્યારે અભેદ-રત્નત્રયી હોય છે. શુદ્ધતા, એકતા અને તમાતાનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય છે, આત્મામાં પરમાત્મ-ભાવની ભાવના. તે બતાવીને ગ્રંથકાર મહર્ષિ પ્રભુ-ભક્તિના પ્રભાવે પોતાના જીવનમાં અનુભવેલા અપૂર્વ ભાવોલ્લાસના એક મધુર પ્રસંગને અહીં રજૂ કર્યો છે, જે ભક્ત સાધકો માટે અત્યંત પ્રેરણાદાયક છે. પ્રભુનાં દર્શન, વંદન, પૂજન અને આજ્ઞા-પાલનથી આત્મામાં અપૂર્વ ભાવોલ્લાસ જાગે છે-હૃદય પુલકિત બને છે. ભાવોલ્લાસ દ્વારા જ્ઞાનની શુદ્ધતા, ચારિત્રની એક્તા અને તપ તથા વીર્યની તીક્ષ્ણતા સિદ્ધ થતાં આત્મ-સમાધિ પ્રગટે છે. એ સમાધિ-દશામાં અભુત આત્મિક આનંદનો અનુભવ થવાથી ભવ-ભ્રમણનો ભય નાબૂદ થઈ જાય છે અને અલ્પ કાળમાં જ સંપૂર્ણ શાશ્વત સુખરૂપ સિદ્ધતા પ્રગટ થવાની દૃઢ પ્રતીતિ થાય છે. ઓ પ્રમાણે પ્રભુ-ભક્તિનો મહાન-અપૂર્વ મહિમા જાણી સર્વ મુમુક્ષુ આત્માઓએ શ્રી જિનેશ્વર પ્રભુની પરમ ભક્તિમાં સદા તન્મય બનવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૨૩(૧૬) www.nolibrary.org For Personal & Private Use Only | ૪૪૨ Page #446 -------------------------------------------------------------------------- ________________ तेवीसवें स्तवन का सार... इस स्तवन में ज्ञान की शुद्धता, चारित्र की एकता और वीर्य की तीक्ष्णता का विविध रूप से वर्णन किया गया है । सम्यग्दर्शन का समावेश ज्ञान में और तप का समावेश वीर्य में किये जाने के कारण उनका पृथक निर्देश नहीं किया गया है । जब ज्ञान का प्रकाश मिलता है, चारित्र प्रेरक बनती है और वीर्य की तीक्ष्णता द्वारा ध्यान की धारा का अस्खलित प्रवाह चलता है तभी स्व-सिद्धतारूप कार्य सिद्ध होता शुद्धता आदि का स्वरूप विवक्षाभेद से तीन प्रकार का बताया गया है | जो इस प्रकार है - प्रथम प्रकार : (१) सब द्रव्यों का निजभाव-स्वगुण पर्याय का और उत्पाद-व्यय परिणति का यथार्थ ज्ञान होना, यह शुद्धता है । (२) आत्म-परिणति (आत्मा का मूल स्वभाव) तथा वृत्ति (प्रवृत्ति) दोनों का एकत्वरूप में परिणमन होना अर्थात् प्रवृत्ति की एकरूपता, यह एकता है। (३) तादात्य संबंध से रही हुई क्षायिक आत्म-वीर्य शक्ति के उल्लास से कर्मपरम्परा के संयोग का मूल से उच्छेद करना, यह तीक्ष्णता है । ज्ञानगुण की निर्मलता : एकान्तता, अयथार्थता, न्यूनाधिकता आदि सब दोषों से रहित जो सम्यग्ज्ञान अर्थात् यथार्थ बोध यही मोक्षमार्ग को सूर्य की तरह प्रकाशित करता है तथा आत्मा और कर्म के भेदज्ञान (विवेक) को प्रकटित करता है । अतः ज्ञान की निर्मलता-शुद्धता की प्रथम आवश्यकता है । चारित्रगुण की एकता : संसारी जीव की आत्मपरिणति चारित्रमोहनीय कर्म से आवृत्त होने से जीव की वृत्ति-प्रवृत्ति राग-द्वेष और काम-भोगादि में प्रवर्तित होती है, उसका त्याग कर शुद्ध आत्म-स्वरूप में वृत्ति को एकाग्र बनाना-यह एकता है और यही सम्यक्चारित्र है । वीर्यगुण की तीक्ष्णता : शरीर में रही हुई सब धातुओं में जैसे वीर्य प्रधान धातु है वैसे आत्म-गुणों में भी वीर्य महान शक्तिशाली गुण है । उसकी प्रबलता-तीक्ष्णता द्वारा अनादि की कर्म परम्परा भी क्षणभर में छिन्न हो जाती है । दूसरा प्रकार : (१) शुभाशुभ पदार्थों के गुण-दोष को यथार्थरूप से जानना, यह शुद्धता है । (२) आत्मा और आत्म-कल्याण में सहायभूत सुदेव, सुगुरु और सुधर्म सिवाय के पदार्थों के प्रति उदासीनभाव रखना । जैसे, आत्मा के असंख्य प्रदेशों में व्याप्य-व्यापकभाव से रहे हुए गुण-पर्याय ही मेरा सच्चा धन है, इसके अतिरिक्त अन्य पर-पदार्थ मेरे नहीं हैं । ऐसे दृढ विश्वासपूर्वक पौद्गलिक पदार्थों के प्रति उदासीनता रखना, यह एकता है । (३) राग-द्वेषादि विभाव परिणति के कर्तापन का उच्छेद करने की प्रबल आत्मशक्ति, यह तीक्ष्णता है । श्री जिनेश्वर परमात्मा ने ज्ञान की यथार्थता, चारित्र की उदासीनता और वीर्य की तीक्ष्णता द्वारा सर्व विभाव-परभाव कर्तृत्व का नाश करके आत्म-स्वभाव में रमणता की है। उनकी स्तुति करने से हमारे में भी वैसी योग्यता का बीजारोपण होता है । तीसरा प्रकार : (१) शुभ और अशुभ भाव को जानकर योग्य पृथक्करणपूर्वक उनका निर्णय करना, यह शुद्धता है । (२) शुभाशुभ वस्तु को जानकर भी उनके प्रति शुभ या अशुभ भाव न करना, यह एकता है । (३) शुद्ध पारिणामिक-भाव से वीर्य गुण को प्रवर्तित करके स्वभाव के कर्ता बनकर परम अक्रियतारूप अमृत का पान करना, यह तीक्ष्णता है | श्री जिनेश्वर प्रभु सर्व विभाव-कर्तृत्व और साधक-कर्तृत्व को छोड़कर अकम्प-अचल वीर्यगुण के द्वारा अक्रिय-सर्व क्रियारहित बने हुए हैं । इस प्रकार परमात्मा की शुद्धता का एकत्वचिंतन, एकत्वभावन, एकत्वमिलन-रमण, यह हमारी आत्मा में रही हुई परमात्मता को प्रकट करने के प्रधान साधन हैं । परमात्मा की शुद्धता, एकता और तीक्ष्णता का श्रुतज्ञान के द्वारा चिन्तन-मनन कर स्व-आत्मा में रही हुई वैसी ही शुद्धता को प्रकट करने के लिए परमात्मा के ध्यान में तीक्ष्णता-अपूर्व स्थिरतापूर्वक तन्मय बनकर अपनी आत्मा का भी परमात्मस्वरूप में ध्यान किया जाय तो परमात्मऐक्यरूप इस अभेद-ध्यान द्वारा क्षायिक-चारित्र प्रकट होता है और तब ज्ञान-दर्शन-चारित्ररूप भेद-रत्नत्रयी अभेदरूप में परिणत हो जाती है । इस अभेद-रत्नत्रयी का स्वरूप योगीगम्य है तो भी सामान्यरूप से यहाँ उसका दिग्दर्शन कराया जाता है। मिथ्यात्व-दशा में विपरीतरूप से प्रवर्तित होनेवाला जीव का ज्ञान, सम्यग्दर्शन प्रकट होने पर यथार्थता की कोटि में आता है तब वह जीव स्वरूप में रमण करनेवाला बन सकता है । स्वरूप में रमणता होने पर ज्ञान स्थिर बनता है तब ध्यानारूढ़ दशा प्राप्त होती है और इसके पश्चात् किसी भी प्रकार के संकल्प से रहित आत्मतत्त्व में तन्मय बनता हुआ ज्ञान, सम्यग्दर्शन और चारित्र के साथ एकत्व को प्राप्त करता है । अर्थात् ज्ञान का ही श्रद्धान और ज्ञान का ही रमण, इस प्रकार पर्यायभेद से भेद होने पर भी मूलगुण की अपेक्षा से एकत्व सिद्ध होता है । मूल नय की अपेक्षा से विचार करने पर आत्मा ज्ञान और दर्शन, इन दो गुणों से युक्त है । शेष निर्धार (श्रद्धा), स्थिरता (चारित्र) ये चेतनागुण की प्रवृत्ति है । अतः ज्ञान में ही स्थिरता आदि गुणों की अभेदता है, ऐसी आम्नाय है । अथवा दूसरी तरह से यों भी विचारा जा सकता है कि, छद्मस्थ अवस्था में (ज्ञानादि) चेतना की प्रवृत्ति असंख्य समयवाली होती है परन्तु केवलज्ञान प्रकट होने पर वह एक समयवाली बनती है तब अभेद रत्नत्रयी होती है । वाला बन सकता है । स्वरूप For Peru Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ शुद्धता, एकता और तीक्ष्णता का स्वरूप और उनकी प्राप्ति का उपाय है, आत्मा में परमात्मभाव की भावना । यह बताकर ग्रन्थकार महर्षि ने प्रभुभक्ति के प्रभाव से अपने जीवन में अनुभूत अपूर्व भावोल्लास के एक मधुर प्रसंग को यहाँ प्रस्तुत किया है, जो भक्त साधकों के लिए अत्यन्त प्रेरणादायक है - प्रभु के दर्शन, वन्दन, पूजन और आज्ञा पालन से आत्मा में अपूर्व भावोल्लास जागता है, हृदय पुलकित बनता है । भावोल्लास द्वारा ज्ञान की शुद्धता, चारित्र की एकता और तप तथा वीर्य की तीक्ष्णता सिद्ध होने पर आत्म समाधि प्रकट होती है । इस समाधि-दशा में अद्भुत आत्मिक आनन्द का अनुभव होने से भवभ्रमण का भय भाग जाता है और अल्पकाल में ही सम्पूर्ण शाश्वत सुखरूप सिद्धता प्रकट होने की दृढ प्रतीति होती हैं । इस प्रकार प्रभुभक्ति की अपूर्व महान् महिमा जानकर सर्व मुमुक्षु आत्माओं को श्री जिनेश्वर प्रभु की परम भक्ति में सदा तन्मय बनने के लिए प्रयत्नशील रहना चाहिए। २३(१७) For Personal & Private Use Only ४४४ Page #448 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૨૩(૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન ૨૩(૨) શ્રી સુખસાગર પાર્શ્વનાથ ભગવાન-ખંભાત, જેમની સન્મુખ આ સ્તવન દેવચન્દ્રજી દ્વારા રચાયું છે. ૨૩(૩) શ્રી પાર્થ-પદ્માવતી ૨૩(૪) પાર્શ્વનાથ ઉપર થતા કમઠના ઉપસર્ગથી ધરણેન્દ્ર દ્વારા કરાતું રક્ષણ ૨૩(૫) કમઠનો પંચાગ્નિ તપ તથા પાર્શ્વકુમારનું આગમન ૨૩(૬) સમવસરણમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાન ૨૩(૭) શ્રી પાર્શ્વનાથ પટ ૨૩(૮) શ્રી પાર્શ્વનાથ ભગવાનને થયેલ ઉપસર્ગ તેમજ કમઠના પંચાગ્નિ તપમાં બળતા કાષ્ઠમાંથી સર્પનો ઉદ્ધાર કરવા આવેલ પાર્શ્વકુમાર. ૨૩(૯) પાર્શ્વનાથ ઉપર થતા કમઠના ઉપસર્ગથી ધરણેન્દ્ર દ્વારા થતું રક્ષણ ૨૩(૧૦) શ્રી પાર્શ્વનાથ ભગવાન સિદ્ધશિલા ઉપર ૨૩(૧૧) સમવસરણમાં બિરાજમાન ભગવાન, સિદ્ધશિલા ઉપર - ભગવાન પાર્શ્વનાથનું નિર્વાણ. ૨૩(૧૨) શ્રી પાર્શ્વનાથ ભગવાન ૨૩(૧૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન ૨૩(૧૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નિર્વાણ ૨૩(૧૫) શ્રી પાર્શ્વનાથ ભગવાન ૨૩(૧૬) શ્રી પાર્શ્વનાથજી અને પદ્માવતી ૨૩(૧૭) શ્રી પાર્શ્વનાથ યંત્ર જ . તો તે છે , / Dist. a ) nil)ને છે. મ હD/0) 1 થી (IL (2) For Personal Private Use Only www.ainelibrary.org Page #449 -------------------------------------------------------------------------- ________________ 2) Join Education International For Persons & P Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ अथ चतुर्विंश श्री महावीरजिन स्तवनम् ॥ ढाल कडखानी देशीएं चाले छे || तार होतारग्रभु मुझ सेवक भणी, जगतमा एटहुँ सुजश लीजें। दास अवगुण भोजाणी पोता तणो, दयानिधि दीन पर दयाकीजें॥ ॥१॥ Jain Education Intemational For Bessonal & Private Use Only ४४७ Page #451 -------------------------------------------------------------------------- ________________ SOU. NMMSneIBEDIE பMUTTHAMILLI SHRAN படி ANIMANIANAIMUNINAITAMINMANTINUAINTIMAN See LAN . HIYI AGS பபாபபாய MVNVENIE SHAVMVIVE (AGO * ALSO பொன்ராNINm உண்பாயா ROUNaராணnRTO OULI ON LINA ( ATRIE HONOWN U DDIDNAPP SUIT SAMOON பாரமா SISTAN பயAUDIOS பMைMS THI LINUIThiru ALANAEN பார்lைamTILLTILINI படி For Personal Private Use Cindy AIR DI nue பாது TUITHRNEUTUUN புயமULL பாராயASES டைமWITIARNாரா TLELAI 6s EWANNAMAMANA காராமாmmminTITINJAM inematana c * Page #452 -------------------------------------------------------------------------- ________________ finitமானை பாகாயATILLAITIMINAITHALAIMURA ituti பாயAITIVE NVVVINVVNNAIVV பHLILIRos CGCGOOD DEBARD GAPP ed யா LTTIAN ANSce BERAEEEEE ACCESSO பட்டபடிப்பான் KIN. ILALATTALTLARI TRAS II வாைாாாாாாபாலா HD MUTTANIAN க பனOSPEOS NAMAAMAANA VIVVAIWINNNN AIKO 20(3) Jan Education intamallional For Personal & Prate Use Only www.incbrary or Page #453 -------------------------------------------------------------------------- ________________ www अर्थ : संसार के दुःख से उद्विग्न बना हुआ मुमुक्षु आत्मा श्री महावीर परमात्मा से अपनी दीन-दुःखी अवस्था का वर्णन करता हुआ प्रार्थना करता है, हे दीनदयाल ! करुणा सागर ! -૩ प्रभो! आप इस दीन-दुःखी दास पर दया बरसाकर उसे संसार-सागर से तारो-पार उतारो । यद्यपि, यह सेवक अनेक अवगुणों-दोषों से भरा हुआ है, राग-द्वेषादि से रंगा हुआ है तो भी इसे आप अपना सेवक - शरणागत मानकर इस पर कृपादृष्टि करो और इसे संसार-सागर से पार उतारकर जगत् में महान् सुयश-कीर्ति को प्राप्त करो। यही मेरी भावभरी विनम्र प्रार्थना है । અર્થ : સંસારના દુઃખથી ઉદ્વિગ્ન બનેલો મુમુક્ષુ આત્મા શ્રી મહાવીર પરમાત્મા પાસે પોતાની દીન-દુઃખી અવસ્થાનું વર્ણન ક૨વાપૂર્વક પ્રાર્થના કરે છે. હે દીન-દયાલ ! કરુણાસાગર પ્રભુ ! આપ આ દીન-દુ:ખી દાસ ઉપર દયા વરસાવી અને સંસાર-સાગરથી તારોપાર ઉતારો. જો કે આ સેવક અનેક અવગુણો(દોષો)થી ભરેલો છે, રાગ-દ્વેષાદિથી રંગાયેલો છે, છતાં એને પોતાનો સેવક માની-શરણાગત માની એની ઉપર કૃપા-દૃષ્ટિ કરો અને એને સંસાર-સાગરથી પાર ઉતારીને જગતમાં મહાન સુયશ-કીર્તિને પ્રાપ્ત કરો. એ જ મારી નમ્ર ભાવ-ભરી પ્રાર્થના છે. ૨૪(૪) સ્વો. બાલાવબોધ : કોઈક અવસરેં શ્રી જિનાગમના અભ્યાસ કરીને, સંસારભ્રમણજ્ઞાનાવરણાદિ આવરણે આવૃત પોતાની અનંત આત્મ-શક્તિ જાણીને, અનાદિ પર-ભાવાનુષંગતા દોષને દુઃખે ઉદ્વિગ્ન આત્મા તે પોતાની સાધકતા-શક્તિ અણદેખતો ૫૨મ નિર્યામક સમાન ચોવીશમા શ્રી વીરનાથના ચરણ-શરણ નિર્ધારીને શ્રી વીર પ્રભુની આગલ પ્રાર્થનાસહિત વિનંતિ કરે છે જે હે નાથ ! હે દીન-દયાલ ! હે પ્રભુજી ! મુજ સરિખો જે તત્ત્વ-સાધન તથા આજ્ઞા-નિર્વાહમાં અસમર્થ, તેને માત્ર નામથી સેવક જાણી તાર તાર. એ ગુણ-રોધકરૂપ દુઃખથી નિસ્તાર. તુજ સરીખા પ્રભુ વિના બીજા કોને કહું ? જગતમાં એટલું સુજશ લીજેં. યદ્યપિ, પ્રભુ તો જશના કામી નથી પરંતુ ઉપચારેં ભક્તિ-આતુરતાએઁ કહે છે જે, મુજ સરીખો દાસ તે યદ્યપિ રાગ-દ્વેષ-અસંયમઅનુષ્ઠાનાશંસાદિ દોષ-એકાંતાદિ દોષ-અનાદરાદિ દોષરૂપ અવગુણૅ કરી ભર્યો છે, તો પણ તાહરો કહેવાય છે. તે માટે, હે દયા-નિધિ કેતાં દયા જે ભાવ-કરુણાના નિધાન ! દીન જે હું રંક, અશરણ, દુ:ખિત, તત્ત્વ-શૂન્ય, જ્ઞાનાદિ સંપદારહિત, ભાવ-દરિદ્રી, માર્ગનો વિરાધક, અસંયમ-સંચારી, મહાવિકા૨ી તમારી આજ્ઞાથી-વિમુખ અનાદિનો ઉદ્ધત એહવા મુજ ઉપર દયા કરીછેં. તાહરી કૃપા તેહ જ ત્રાણ-શરણ થશે. યદ્યપિ, અરિહંત તો કૃપાવંત જ છે, તો કૃપા શી કરવી છે ? તો પણ અર્થી વિચારેં નહીં માટે અર્થીનું એ વચન છે. દયાવંતને જ એમ કહેવાય છે જે, હે દેવ ! તમેં દયાના ભંડાર છો. તમનેં જ અવલંબે તરીશ. એ જ સત્ય છે. ।। કૃતિ પ્રથમથાર્થ : || 2 || राग-द्वेषे भर्यो मोह वैरी नड्यो, लोकनी रीतमां घणुंए रातो । क्रोधवश धमधम्यो शुद्ध ગોઘવા गुण नवि रम्यो, भम्यो भव मांहे हुं विषय मातो ॥ તારી For Personal & Private Use Only ૪૫૦ Page #454 -------------------------------------------------------------------------- ________________ अर्थ : हे प्रभो ! आपका यह सेवक राग-द्वेष से भरा हुआ है, मोहशत्रु से दबा हुआ है, लोक-प्रवाह में रंगा हुआ है अर्थात् सदा लोकरंजन में कुशल है, क्रोध के वशीभूत होकर धमधमा रहा है. शुद्ध ज्ञान-दर्शन-चारित्र या क्षमादि गुणों में तन्मय नहीं बन रहा है, परन्तु विषयों में आसक्त बनकर भवभ्रमण कर रहा है । | અર્થ : હે પ્રભુ ! આપનો આ સેવક રાગ-દ્વેષથી ભરેલો છે, મોહ-શત્રુ વડે દબાયેલો છે, લોકહેરી-લોકપ્રવાહમાં રંગાયેલો રહે છે અર્થાત્ સદા લોક-રંજન કુશળ છે, ક્રોધવશ બની ધમ-ધમી રહ્યો છે, શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર કે ક્ષમાદિ ગુણોમાં તન્મય બનતો નથી પરંતુ વિષયોમાં જ આસક્ત બનીને ભવ-ભ્રમણ કરી રહ્યો છે. | સ્વો. બાલાવબોધ : દાસ કેહવો છે ? રાગ-દ્વેષ ભર્યો જગતમાં પડ્યો ગુણીથી ઈર્ષ્યા કરે છે. મોહ જે મુંજિતપણું તે તત્ત્વની અજાણતા-વિપર્યાસના હેતુમેં મોહરી નો તેથી દબાણ છે. તથા, લોકની જે રીત કેતાં ચાલ તેમાંહે ઘણો જ માતો છે-લોકની ચાલ માંહે મગ્ન છે-લોકરંજનનો અર્થી છે. ક્રોધ જે તાતા-ચંડ પરિણામ તેહને વિષે ધમધમી રહ્યો છે. જેમ ધમણ ધમતાં અગ્નિ તપે તેમ તપી રહ્યો છે. શુદ્ધ-ગુણ જે સમ્યગ્દર્શનસમ્યકજ્ઞાન-શુદ્ધચારિત્ર-ક્ષમા-માર્દવ-આર્જવાદિ આત્મ-ગુણ તેને વિષે રમ્યો નહીં, તન્મયી ન થયો, તે રૂપ ન ગ્રહ્યું. | વલી, ભમ્યો ચતુર્ગતિરૂપ ભવ-ચક્રમાંહે, દ્રવ્ય-ક્ષે ત્ર-કાલ-ભાવરૂપ સંસાર તેને વિષે હું વિષય જે પંચ-ઈન્દ્રિયના સ્વાદું તે માંહે માતો કેતાં મગ્ન થયો-વિષયગ્રસ્ત થયો થકો. એમ સંસાર-ચક્ર અનુભવ્યું. તે હવે મુજને તાર ! હે નાથ ! દીનબંધુ ! નિઃકારણ દયાલ ! મુજને તાર ! ભવ-દુઃખથી ઉગાર ! || તિ દ્વિતીય+TIધાર્થ: || ૨ ||. લી आदर्यु आवरण लोक उपचारथी, शास्त्र अभ्यास पण कांइ कीधो। शुद्ध श्रद्धान वही आत्म अवलंब विनु, रोहदो कार्य तेणें कोन सीधी॥ - Wોફી अर्थ : भवभ्रमण करते-करते कभी मानवभव में आवश्यकादि द्रव्य क्रियाएँ लोकोपचार से की होगी अर्थात् विष, गरल और अन्योन्यानुष्ठानवाली क्रियाएँ की होगी तथा ज्ञानावरणीय के क्षयोपशम से शास्त्रों का कुछ अभ्यास भी किया होगा । परन्तु शुद्ध सत्तागत आत्मधर्म की शुद्धरूचि (श्रद्धान) बिना और आत्मगुण के आलम्बन बिना केवल बाह्यक्रिया द्वारा या स्पर्श अनुभवज्ञान बिना के शास्त्राभ्यास द्वारा सम्यग्दर्शन की प्राप्ति रूप कोई कार्य सिद्ध नहीं हुआ । અર્થ : ભવ-ભ્રમણ કરતાં-કરતાં ક્યારેક માનવ-ભવમાં આવશ્યકાદિ દ્રવ્ય-ક્રિયાઓ લોકોપચારથી કરી હશે એટલે કે વિષ, ગરલ અને અન્યોન્યાનુષ્ઠાનવાળી ક્રિયાઓ કરી હશે. તેમજ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી શાસ્ત્રોનો કંઈક અભ્યાસ પણ કર્યો હશે. પરંતુ શુદ્ધ સત્તા-ગત આત્મ-ધર્મની શુદ્ધ-રૂચિ (શ્રદ્ધાન) વિના તેમ જ આત્મ-ગુણના આલંબન વિના બાહ્ય-ક્રિયા વડે કે સ્પર્શ-અનુભવજ્ઞાન વિનાના શાસ્ત્રાભ્યાસ વડે સમ્યગુ-દર્શનની પ્રાપ્તિરૂપ કોઈ કાર્ય સિદ્ધ થયું નથી. સ્વો, બાલાવબોધ : કદાચિત્ કોઈ કહેશે જે- આવશ્યક-કરણાદિક આચરણ આદર્યુંઅંગીકાર કર્યું. પરંતુ, તે સર્વ લોકોપચારથી એટલે વિષ તથા ગરલ તથા અન્યોન્યાનુષ્ઠાનથી ભાવના-ધર્મ વિના ઉપચારૅ અંગીકાર કર્યું. | ૨૪(પ) મીGREEIકીકાણી For Pere Private Use Only ૪૫ ૧ Page #455 -------------------------------------------------------------------------- ________________ તથા, કોઈ કહેશે- ઉચ્ચગોત્ર-યશાદિક કર્મના વિપાર્કે જ્ઞાનાવરણીય ક્ષયોપશમ યોગ શાસ્ત્રનો અભ્યાસ પણ કીધો, શાસ્ત્ર ભણ્યા, શાસ્ત્રના યથાર્થ અર્થ પણ જાણ્યા તથા અધ્યાત્મભાવના-સ્પર્શજ્ઞાનાનુભવ વિના શ્રુતાભ્યાસ કીધો. પરંતુ, શુદ્ધ યથાર્થ સ્યાદ્વાદોર્પત ભાવધર્મ, તે વિના શેષ ભાવ-ધર્મની રૂચિયૅ જે પ્રવર્તન દયા-દાનાદિક કરીયે તે સર્વ કારણ સમજવાં પરંતુ મૂલ-ધર્મ નહીં. ધર્મ તે જે વસ્તુની સત્તા આત્માને વિષે સ્વરૂપપણે-પરિણામિકતાએં રહી છે તેમાંહે જે પ્રગટ્યો તે ધર્મ. એહવું શુદ્ધ શ્રદ્ધાન-શુદ્ધ પ્રતીતિ તથા વલી આત્માની સ્વરૂપ પ્રગટ કરવારૂપ રૂચિ તથા આત્માના સ્વ-ગુણને આલંબન વિના જે આચરણ, તેણે આચરણે તથા શ્રુતાભ્યાસે તેહવું કાર્ય જે કાર્યથી આત્માનું સાધન થાય તે કોઈ નીપળ્યું નહીં, જે થકી આત્મ-ગુણ કોઈ પ્રગટે તે થયું નહીં તે માટે અહો પરમેશ્વર ! તાહરી જ કૃપા પાર ઉતારે-નિતારે. તે માટે તાર તાર. || તિ તૃતીયથાર્થ: || ૩ | - વાળક્ષિણી નિમિત્ત કરીતિગૃહો, કોડાતાવિત થાશે दोष को वस्तुनो अहवाउद्यम तणो, । स्वामी सेवा सही निकटकाशे॥ તાર-કી अर्थ : वीतराग परमात्मा के दर्शन (शासन) जैसा निर्मल पुष्ट-निमित्त प्राप्त करके भी यदि मेरी आत्मसत्ता पवित्र-शुद्ध न हो तो यह वस्तु-आत्मा का ही कोई दोष है अथवा मेरा जीवदल तो योग्य है किन्तु मेरे अपने पुरुषार्थ की ही कमी है ? परन्तु अब तो स्वामीनाथ की सेवा ही मुझे प्रभु के पास ले जायेगी और मेरे एवं उनके बीच के अन्तर को तोड़ देगी। | અર્થ : વીતરાગ પરમાત્માના દર્શન(શાસન) જેવુ નિર્મળ પુષ્ટ-નિમિત્ત પ્રાપ્ત કરીને પણ જો મારી આત્મ-સત્તા પવિત્ર-શુદ્ધ ન થાય તો તે વસ્તુ-આત્માનો જ કોઈ દોષ છે અથવા જીવ-દળ તો યોગ્ય છે પણ મારા પુરુષાર્થની જ ઊણપ છે. પરંતુ, હવે તો સ્વામીનાથની સેવા જ ખરેખર મને પ્રભુની નજીક લઈ જશે તથા મારી અને તેમની વચ્ચેના અંતરને ભાંગી નાંખશે. | સ્વો. બાલાવબોધ : સ્વામી શ્રી વીતરાગ જે પ૨-કાર્યના અક પર-ભાવાદિના અભોક્તા ઈચ્છા-લીલા-ચપલતારહિત છે. ' એટલે, જે ઈચ્છા તે તો ઉણતાવંતને છે અને જે પરમેશ્વર તે તો પૂર્ણ સુખી છે તે માટે ઈચ્છા-રહિત. વલી, લીલા પણ સુખની લાલચવાલાને હોય અને લાલચ તે સુખના અધુરાશથી થાય છે તે માટે લીલા પણ નથી. એહવા સ્વામીના દર્શન સમાન નિર્મલ નિમિત્ત લહી કેતાં પામીને જો એ આત્માનું ઉપાદાન મૂલ-પરિણતિ તે શુચિ કેતાં પવિત્ર નહીં થાશે, તો જાણીયેં કઈયેં જે વસ્તુ જે જીવ તેહનો જ દોષ કેતાં અવગુણ છે એટલે રખે એ જીવનો દલ અયોગ્ય ૨૪૬) For Perso v ate Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ હોય? એ જીવની સત્તા કેવી રીતની છે ? અથવા પોતાના ઉદ્યમની ખામી છે ? કેમ કે, આકરે પ્રયત્ન ઉદ્યમ કરી આત્માને સમારવો જોઈએ, તો એ જીવ પોતાની ઊણાશે આત્માને સમારતો નથી. તે માટે હવે શું કરવું ? જે બીજો ઉપાય કોઈ નથી તો શ્રી અરિહંતની સેવા તેથી જ નિર્ચે નિકટ કેતાં નજીકતા, લાસે કેતાં પમાડશે એટલે એ આત્મા દુષ્ટ છે, પરંતુ શ્રી જિનરાજની સેવનાથી દુષ્ટતા તજશે. || ત વતુર્થTTયાર્થ: || 8 || स्वामी गुण ओलखी स्वामीनेजेभजे, दर्शन शुद्धता तेह यामे। ज्ञान चारित्र तप वीर्य उल्लासथी, कर्म झीपी वसे मुक्तिधामें। વાર. अर्थ : जो आत्मा अरिहन्त परमात्मा के गुणों को पहचान कर उनकी सेवा करता है, वह आत्मा शुद्ध सम्यग्दर्शन प्राप्त करता है और ज्ञान (यथार्थ अवबोध), चारित्र (स्वरूप-रमणता), तप (तत्त्व एकाग्रता), वीर्य (आत्मशक्ति) गुण के उल्लास द्वारा क्रमश: सब कर्मों को जीतकर मोक्ष(मुक्ति)मन्दिर में जा बसता है । અર્થ : જે આત્મા અરિહંત પરમાત્માના ગુણોને ઓળખી તેમની સેવા કરે છે તે આત્મા શુદ્ધ સમ્યગુદર્શન પામે છે. અને જ્ઞાન(યથાર્થ અવબોધ), ચારિત્ર(સ્વરૂપરમણ), તપ(તત્ત્વ-એકાગ્રતા), વીર્ય(આત્મ-શક્તિ) ગુણના ઉલ્લાસ વડે અનુક્રમે સર્વ કર્મોને જીતી મુક્તિમંદિર-મોક્ષમાં જઈ વસે છે. | સ્વો. બાલાવબોધ : સ્વામી જે અરિહંત તેહના ગુણને ઓલખીને જે પ્રાણી શ્રી અરિહંતને ભજે કેતાં સેવે તે દર્શન કેતાં સમકિતરૂપ ગુણ પામે. જ્ઞાન-દર્શનની નિર્મલતા પામે. જ્ઞાન તે યથાર્થ ભાસન, ચારિત્ર તે સ્વરૂપ૨મણ, તપ તે તત્ત્વ-એકાગ્રતા, વીર્ય તે આત્મસામર્થ્ય, તેહના ઉલ્લાસથી કેતાં ઉલ્લાસવેથી, જ્ઞાનાવરણાદિ કર્મને ઝીપીને વસે કેતા રહે, મુક્તિ કેતાં મોક્ષ-નિરાવરણ સંપૂર્ણ સિદ્ધતારૂપ ધામેં કેતાં થાનકે વસે. |/ રૂઢિ પશમથાર્થઃ || ૬ || अर्थ : महावीर परमात्मा तीनों जगत् के हितकर्ता हैं । ऐसा सुनकर मेरे चित्त ने आपके ૨૪ ૩). Jain Education Interational www.ainelibrary.one For Personal & Private Use Only ૪૫૩ Page #457 -------------------------------------------------------------------------- ________________ मनका BirtemicCREarnitine सालमा IMALAICTER श्रनाराजपाय करके जाने ررررر २४(८) Jain Education Page #458 -------------------------------------------------------------------------- ________________ s . in Education Page #459 -------------------------------------------------------------------------- ________________ ૨૪(૯) Jain Educalo International ܘܘܘܘ 6666 20 Lelete bry Personal & Private only 66 RULE Love Lead Page #460 -------------------------------------------------------------------------- ________________ 200720020 TEZE DARB21315 AT! 29892 S2 Om POSTO Uncy DAN VIR Tuning PS GPS Our 20352 21 1922 2012 RIR VOTO AA il: - an XY .0.00 w.jainelibrary.com al &eva User Ján Education Page #461 -------------------------------------------------------------------------- ________________ TERRABA Anton DER VI SOUND OUVISTE CXIMO HOOD 112 AA 0.001 Jain ucation internate or Personal & Private Ust www.jainelibrary.or Page #462 -------------------------------------------------------------------------- ________________ Sી ગૈાવ4 કાનિનવરશુળ, चित्त ग्रभुचरणने शरण वास्यो। 2. તાલાયકી વિવિઝર્વતા, ઢાસના સેવતા કા tr તરોધો चरणों की शरण स्वीकार की है । अतः हे जगतात ! हे रक्षक ! हे प्रभो ! आप अपनी तारकता के बिरुद को सार्थक करने के लिए भी मुझे इस संसारसागर से तारियेगा । परन्तु, दास की सेवा-भक्ति की तरफ ध्यान मत दिजियेगा अर्थात् यह सेवक तो मेरी सेवा-भक्ति ठीक से नहीं करता, ऐसा जानकर मेरी उपेक्षा मत करियेगा । मेरी सेवा की तरफ देखे बिना केवल आपके 'तारक' बिरुद को सार्थक करने के लिए मुझे तारियेगा-पार उतारिएगा। | અર્થ : મહાવીર પરમાત્મા ત્રણે જગતનું હિત કરનારા છે. એમ સાંભળીને મારા ચિત્તે આપનાં ચરણનું શરણ સ્વીકાર્યું છે. તેથી હે જગતાત ! હે રક્ષક ! પ્રભુ ! આપ તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ મને આ સંસાર-સાગરથી તારજો. પરંતુ, દાસની સેવા-ભક્તિ તરફ ધ્યાન ન દેતાં અર્થાત્ આ સેવક તો મારી સેવા-ભક્તિ બરાબર કરતો નથી, એમ જાણી મારી ઉપેક્ષા ન કરશો પણ મારી સેવા તરફ જોયા વિના ફક્ત આપ મને એ તારક બિરુદને રાખવા માટે તારજો -પાર ઉતારજો.. | સ્વો. બાલાવબોધ : જગત્રય-વત્સલ કેતાં જગત્રયના ધર્મ-હિતકારી એહવા મહાવીર શ્રી ચોવીશમા જિનવર, તેહને સુણી કેતાં સાંભલીને, ચિત્ત કેતાં મન, તે પ્રભુને ચરણને શરણે વાસ્ય કેતાં વસાવ્યો. તે માટે હે પ્રભુ ! પરમેશ્વર ! માહરો આત્મા તો પલટીને સર્વ સાધન કરે એવી શક્તિ દેખાતી નથી માટે ભદ્રક-ભક્તિએ કહું છું જે હે તાત ! હે દીન-બંધો ! મુજ દાસને તુમેં તારજો ! તમારું તારકતાનું બિરૂદ રાખવા માટે દાસ જે સેવક તેહની સેવના-ભક્તિ સામું જોશો નહીં, જે એ આજ્ઞા પ્રમાણે ભક્તિ કરે તો તરે. એ વાત તો મુઝમાં થવી દુર્લભ છે પણ તમારે સંયોગૅ તરી. એથી જ નિયમો આધાર છે. || ત પ થાર્થઃ || ૬ || UNNNNNN ૨(૧૦) For Personal & Private Use Only ૪૫૮ Page #463 -------------------------------------------------------------------------- ________________ विनति मानजो शक्ति ए आपजो, भाव स्याद्वादता शुद्ध भासे । साधी साधक दशा सिद्धता अनुभवी, 'देवचंद्र' विमल प्रभुता प्रकाशे ।। तार. ॥७॥ अर्थ : हे कृपालु देव ! मेरी एक छोटी-सी विनती को आप अवश्य स्वीकार करें और मुझे ऐसी शक्ति दें कि जिससे मैं वस्तु के सब धर्मों को तनिक भी शंकादि दूषण रखे बिना यथार्थरूप से जान सकूँ और साधक- दशा को सिद्ध कर सिद्ध-अवस्था का अनुभव कर सकूँ तथा देवों में चन्द्र समान उज्वल प्रभुता को प्रकटित कर सकूँ । स्याद्वाद के ज्ञान से साधकता प्रकटित होती है और साधकता से सिद्धता प्राप्त होती है । અર્થ : હે કૃપાળુ-દેવ ! મારી એક નાની શી વિનંતીને આપ જરૂર સ્વીકારજો અને મને એવી શક્તિ આપજો કે જેથી હું વસ્તુના સર્વ ધર્મોને જરા પણ શંકાદિ દૂષણ સેવ્યા વિના યથાર્થરૂપે જાણી શકું. તેમ જ સાધક દશાને સાધી સિદ્ધ અવસ્થાને અનુભવી શકું અને દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવળ એવી પ્રભુતાને પ્રગટાવી શકું. સ્યાદ્વાદના જ્ઞાનથી સાધકતા પ્રગટે છે અને સાધકતાથી સિદ્ધતા પ્રાપ્ત થાય છે. સ્વો. બાલાવબોધ : ‘માહરી એટલી વિનતિ માનજો' એ પણ ભદ્રકપણાથી ભક્તિનું વચન છે. જે શક્તિ-સામર્થ્ય એવી આપજો તે કહે छे, भावतां वस्तु-धर्म ते स्याद्वाह रीतें नित्य - अनित्य, भेड अनेड, अस्ति नास्ति, मेह-खमेध्यारो छ द्रव्यना अनंता धर्म शुद्धશંકાદિકરહિત ભાસે કેતાં જાણપણા મધ્યે આવે. સાધિ કેતાં નીપજાવીને, સાધક-દશા તે ભેદ-રત્નત્રયી, સિદ્ધતા-નિષ્પન્નતા, અનુભવે કેતાં लोगवे. ‘દેવચંદ્ર’ સર્વ દેવ માંહે ચંદ્રમા સમાન સિદ્ધ ભગવાન, તેહની વિમલ કેતાં નિર્મલ જે પ્રભુતા તે પ્રકાશેં કેતાં પ્રગટ કરે. એટલે, સ્યાદ્વાદજ્ઞાને સાધકતા પ્રગટે, સાધકતાથી સિદ્ધતા પ્રગટે. એહી જ સાર-પદ્ધતિ છે. २४(११) ।। इति सप्तमगाथार्थ: ।। ७ ।। ।। इति चतुर्विंश श्री पार्श्वनाथजिन स्तवनं समाप्तम् ।। २४ ।। For Personal & Private Use Only ૪૫૯ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧૧૨) ינמ לוו וונג NAVAA 4000 LA CASS my Coco CO 183 Page #465 -------------------------------------------------------------------------- ________________ UT NU TITUTIONUM dira Win WANAV NA DANT UT VNA 200 TL ANAN עשירות NUTIHILAN G TRY W FERITETITES ANA WINAN MAMAN OMANA NA LURI A WEN 4 . BV mumUMATLATTIA DI RIDAMARISHATIMANALLOANLATAN ΑΛΛΑ ΤΑ ΑΛΛΑ 2X(13) Jean Boucation International For Personal & Punte Use Only www.anary OS Page #466 -------------------------------------------------------------------------- ________________ 5000 Ry(1) Jan Educatinternational Hor Personal & Private Usedy Page #467 -------------------------------------------------------------------------- ________________ 00000 bang For Personal & Private Use Onl Xelar Page #468 -------------------------------------------------------------------------- ________________ ૨ (૧૫) ચોવીસમા સ્તવનનો સાર.. મોક્ષનો પ્રધાન હેતુ જિન-ભક્તિ છે. આ સર્વ સિદ્ધાંતોનું સાર-ભૂત વચન છે. જ્ઞાની પુરુષો મુક્તિ કરતાં પણ પ્રભુ-ભક્તિને હૃદયમાં અધિક સ્થાન આપે છે. ભક્તિનું મહત્ત્વ અધિક આંકે છે તેની પાછળ પણ આ જ હેતુ રહેલો છે. કહ્યું છે કે, ‘ભક્તિ મુક્તિને ખેંચી લાવે છે, લોહ-ચુંબક જેમ લોઢાને આકર્ષે છે તેમ.” આ સ્તવનમાં શુદ્ધ ભક્તિ ઉત્પન્ન કરવાના મુખ્ય મુદ્દાઓ બતાવ્યા છે. તેમાં, સૌ પ્રથમ ભક્તિ પ્રગટ કરવા માટે સ્વદુષ્કૃત-ગહગર્ભિત પ્રાર્થનાની અત્યંત આવશ્યક્તા છે. | સ્વામી-સેવકભાવની ભક્તિ વિના ‘પરા-ભક્તિ' પ્રગટ થઈ શકતી નથી. માટે ભક્તિમાં પ્રથમ સેવકે પોતાના દોષો(દુર્ગુણો)નું સ્વામી સન્મુખ નિખાલસ-નિષ્કપટ ભાવે નિવેદન કરવું જોઈએ. અજ્ઞાન અવસ્થામાં થઈ ગયેલી ભૂતકાલીન ભૂલોને યાદ કરી તેનો પશ્ચાત્તાપ કરવો જોઈએ. ગદ્ગદિત હૃદય અને એશ્ન ઝરતી આંખે થતી પ્રભુ-પ્રાર્થના એ અઢળક પાપ-પુંજોને પણ આત્મ-પ્રદેશોમાંથી ખસેડી બહાર ઠાલવે છે અને સંતપ્ત હૃદયને શાંત બનાવે છે. વર્તમાન અવિરતિ, મિથ્યાત્વ, પ્રમાદ અને કષાયાદિને વશ થઈ જે કંઈ પણ મન, વચન અને કાયાથી અશુભ-આચરણ થઈ ગયું હોય તે બદલ પણ સખેદ પશ્ચાત્તાપ કરવાપૂર્વક પ્રભુ પાસે ક્ષમાયાચના કરવી જોઈએ. - આ-લોક કે પર-લોકમાં પોગલિક સુખ મેળવવા માટે કે યશ-કીર્તિની કામનાથી આત્મ-સ્વરૂપના લક્ષ્ય વિના કરાતા ધર્મના આચરણથી કે ધર્મ-શાસ્ત્રોના અભ્યાસથી પણ આત્મ-વિકાસ સાધી શકાતો નથી. માટે એક મોક્ષ-પ્રાપ્તિના ધ્યેયથી જ સમ્યક-ક્રિયા કે શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. શ્રી અરિહંત પરમાત્માનું શાસન જ જીવને શિવ(સિદ્ધ) બનાવવામાં સમર્થ છે. એવી દૃઢ શ્રદ્ધા કેળવવી જોઈએ. અનુપમ મુક્તિ-સુખને આપનાર આ જિન-શાસનને પામીને પણ જો આપણી આત્મશુદ્ધિ ન થતી હોય તો એમાં આપણા પુરુષાર્થની જ ખામી છે અને એ ખામીને દૂર કરવા માટે પ્રભુ-પ્રાર્થના પ્રેરક બની આપણને મહાન બળ પૂરું પાડે છે. આત્માના શુદ્ધ-સ્વરૂપને પ્રગટ કરવાનાં મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે : પ્રભુની ઓળખાણ, પ્રભુની સેવા, સમ્યગુ-દર્શન, યથાર્થ-જ્ઞાન, સ્વરૂપ-રમણતારૂપ ચારિત્ર, તત્ત્વ-એકાગ્રતારૂપ તપ અને વીર્ષોલ્લાસ વગેરે અર્થાત્ અરિહંત પરમાત્માની યથાર્થ ઓળખાણ કરવા પૂર્વક તેમની સેવા કરવાથી સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે અને ગુણોની પૂર્ણતા એ જ મોક્ષ છે. આ રીતે વિચારતાં સમજી શકાય છે કે, મુક્તિનું મૂળ જિન-ભક્તિ(સેવા) છે અને ભક્તિનું મૂળ પ્રભુ-પ્રાર્થના છે. તેથી જ ભક્ત-ભાવુક આત્માઓ સદા ભાવ-ભીના હૈયે અને ગદ્ગદ્ સ્વરે પ્રભુ સન્મુખ પ્રાર્થના કરતાં કહેતા હોય છે કે, હે પ્રભુ ! કરુણા-સિંધુ વિભુ ! મારામાં ભવ-સાગર તરવાની જરાય તાકાત નથી. મારાં દુષ્ટ આચરણો જોતાં હું ભવનો પાર પામી શકીશ કે કેમ ? એ શંકા છે છતાં આપનું તારક બિરુદ સાંભળી હું આપના ચરણોમાં દોડી આવ્યો છું. એટલે કે, આપના તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ આ દીન-દુઃખી, અસહાય સેવકને ભીષણ ભવ-સાગરથી ઉગારી લેજો અથવા તેને તરવાની શક્તિ પ્રદાન કરજો. જેથી સર્વ સાધનાઓને સિદ્ધ કરી અને સિદ્ધતાને પ્રાપ્ત કરી આ સેવક સદા માટે આપના સમાગમને મેળવી શકે. ખરેખર ! સાચા ભક્તાત્માની આ જ અંતિમ અભિલાષા હોય છે. આ ચોવીસીના કર્તા ‘શ્રીમદ્ દેવચંદ્રજી' પાઠક મહોદયે પણ ચોવીસી સમાપ્ત કરતાં પ્રભુ પાસે પોતાની અભિલાષા આ જ રીતે વ્યક્ત કરી છે..! ગ્રંથ-કર્તા જિનાગમોનાં ઊંડાં-અગાધ રહસ્યોના મહાન જ્ઞાતા હોવા છતાં નમ્ર-ભાવે પોતાની લઘુતા દર્શાવવાપૂર્વક કહે છે કે – “મેં મારા અલ્પ-જ્ઞાન મુજબ પરમેશ્વરની સ્તવના(ગુણ-ગ્રામ) કરી છે. તેમાં જે કંઈ યથાર્થ હોય તે પ્રમાણભૂત છે અને જે કંઈ અયથાર્થ હોય તે મારી મતિ-મંદતાને કારણે છે. તે ક્ષતિઓ બદલ ‘મિચ્છામિ દુક્કડ'. ગીતાર્થ પુરુષો-ગુણી પુરુષો પરગુણ-ગ્રાહી હોય છે અને બીજાના દોષો પ્રત્યે ઉદાસીન ભાવવાળા હોય છે. ભદ્રક-ભાવે કરેલી આ રચનામાં જે કંઈ અલના-ક્ષતિ થઈ હોય તેને એ મહાપુરુષો ક્ષમ્ય કરે એવી પ્રાર્થના કરું છું.* * વૌવીસ તવન I સાર... मोक्ष का प्रधान साधन जिनभक्ति है, यह सब सिद्धान्तों का सारभूत वचन है । ज्ञानीपुरुष मुक्ति की अपेक्षा भी प्रभुभक्ति को हृदय में अधिक स्थान देते हैं । भक्ति के महत्त्व को ज्यादा आंकते हैं, इसके पीछे भी यही हेतु रहा हुआ है । भक्ति, मुक्ति को उसी तरह खींच लाती है जैसे लोह-चुम्बक लोहे को खींच लाता है। इस स्तवन में शुद्ध-भक्ति उत्पन्न करने के मुख्य मुद्दे बताये हैं । उनमें सर्वप्रथम भक्ति प्रकट करने के लिए स्वदुष्कृतगर्हागर्भित प्रार्थना की अत्यन्त आवश्यकता है । स्वामी-सेवकभाव की भक्ति के बिना परा-भक्ति प्रकट नहीं हो सकती अत: भक्ति में सर्वप्रथम सेवक को स्वामी के सन्मुख शुद्धहृदय एवं निष्कपट-भाव से अपने दोषों का प्रकटीकरण करना चाहिए । w ine brary.org For Parsonal & Povate Use Only ૪૬૪ Page #469 -------------------------------------------------------------------------- ________________ अज्ञान- अवस्था से हुई भूतकालीन भूलों को याद कर उनका पश्चात्ताप करना चाहिए । गद्गद् हृदय से और अश्रुपूरित आँखों से की गई प्रभु-प्रार्थना ढेर सारे पाप-पुंजो को आत्मप्रदेशों से खींचकर बाहर कर देती है और सन्तप्त हृदय को शान्त बना देती है । वर्तमान में मिथ्यात्व, अविरति प्रमाद और कषायादि के वश होकर जो कुछ मन-वचन-काया से अशुभ आचरण हो गया हो उसके लिए सखेद पश्चात्तापपूर्वक प्रभु के पास क्षमायाचना करनी चाहिए । इस लोक या परलोक के पौद्गलिक सुख को पाने के लिए या यश-कीर्ति की कामना से, आत्म-स्वरूप के लक्ष्य बिना किये गये धर्माचरण या धर्मशास्त्रों के अभ्यास से भी आत्मविकास नहीं किया जा सकता, फलत: केवल मोक्ष-प्राप्ति के ध्येय से ही सम्यक क्रिया या शास्त्राभ्यास करना चाहिए । श्री अरिहन्त परमात्मा का शासन ही जीव को शिव (सिद्ध) बनाने में समर्थ है । ऐसी दृढ श्रद्धा विकसित करनी चाहिए । अनुपम मुक्ति-सुख को देनेवाले इस जिन-शासन को पाकर भी यदि हमारी आत्मविशुद्धि न होती हो तो इसमें हमारे पुरुषार्थ की ही कमी है । इस कमी को दूर करने के लिए प्रभु-प्रार्थना प्रेरक बनकर हमें महान बल प्रदान करती है । आत्मा के शुद्ध स्वरूप को प्रकट करने के मुख्य साधन इस प्रकार हैं- प्रभु की पहचान, प्रभु की सेवा, सम्यग्दर्शन, यथार्थ ज्ञान, स्वरूपरमणतारूप चारित्र, तत्त्व-एकाग्रतारूप तप और वीर्योल्लास । अर्थात् अरिहन्त परमात्मा की यथार्थ पहचान करके उनकी सेवा करने से सम्यग्दर्शन, ज्ञान, चारित्र, तप, वीर्यादि गुणों की प्राप्ति होती है और गुणों की पूर्णता ही मोक्ष है। इस प्रकार विचार करने से जाना जा सकता है कि मुक्ति का मूल जिनभक्ति (सेवा) है और भक्ति का मूल प्रभु-प्रार्थना है। इसीलिए भक्त भावुक आत्माएँ सदा भावभीने हृदय से और गद्गद् स्वर से प्रभु के सन्मुख प्रार्थना करते हुए कहते हैं कि २४(१६) हे प्रभो ! करुणा सिन्धु विभो ! मुझ में भवसागर तैरने की अल्प भी शक्ति नहीं है । मेरे दुष्ट आचरणों को देखते हुए तो मेरा भव से पार होना संदिग्ध है तो भी आपका 'तारक' बिरुद सुनकर मैं आपके चरणों में दौड़कर आया हूँ अर्थात् आपके 'तारक' बिरुद को सार्थक करने के लिए भी इस दीनदु:खी असहाय सेवक को भीषण भवसागर से उबार लीजिये अथवा उसे तैरने की शक्ति प्रदान कीजिये जिससे सर्व साधनाओं को सिद्ध कर और सिद्धता प्राप्त कर यह सेवक सदा के लिए आपके समागम को प्राप्त कर सके । सचमुच ! सच्चे भक्तात्मा की यही अन्तिम अभिलाषा होती है । इस चौवीसी के कर्ता श्रीमद् देवचन्द्रजी पाठक महोदय ने भी चौवीसी समाप्त करते हुए प्रभु के पास अपनी अभिलाषा इसी रूप में व्यक्त की है । ग्रन्थकर्ता जिनागमों के गहरे अगाध रहस्यों के महान् ज्ञाता होते हुए भी नम्रभाव से अपनी लघुता प्रदर्शित करते हुए कहते हैं कि, मैंने मेरे अल्पज्ञान के अनुसार परमेश्वर की स्तवना (गुणग्राम) की है । इसमें जो कुछ यथार्थ हो वह प्रमाणभूत हैं और जो कुछ अयथार्थ हो वह मेरी मतिमंदता के कारण है, उन त्रुटियों के लिए 'मिच्छामि दुक्कडं' । गीतार्थ-पुरुष (गुणी- पुरुष) परम गुणग्राही होते हैं और दूसरों के दोषों के प्रति उदासीन भाववाले होते हैं। भद्रभाव से की गई इस रचना में जो कोई स्खलना त्रुटि हुई हो तो उसे वे महापुरुष क्षमा करें, ऐसी प्रार्थना करता हूँ । ૨૪(૧) શ્રી મહાવીર સ્વામી ભગવાન २४ (४) त्रिशलाभाता સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૨૪(૨) શ્રી મહાવીર સ્વામી ભગવાન ૨૪(૫) ૧૪ સ્વપ્ન લક્ષ્મીજી સહિત ૨૪(૮) મહાવીરસ્વામીનું ચ્યવન અને જન્મ કલ્યાણક ૨૪(૭) વર્ધમાનકુમારનું પાઠશાળા ગમન ૨૪(૯) મહાવીરસ્વામીનું દીક્ષા કલ્યાણક ૨૪(૧૦) પાઠશાળામાં બ્રાહ્મણના વેશમાં ઈન્દ્ર મહારાજ દ્વારા કરાતી પ્રભુ સાથે પ્રશ્નોત્તરી ૨૪(૧૧) ચંડકૌશિકનો ઉપસર્ગ - વૈદ્યો ખીલા કાઢે છે. પગ ઉપર ખીર રાંધવાનો ઉપસર્ગ ૨૪(૧૨) મહાવીરસ્વામીના કાનમાં ખીલા ઠોકવાનો ઉપસર્ગ ૨૪(૧૩) સમવસરણમાં બિરાજમાન મહાવીર સ્વામી પરમાત્મા ૨૪(૧૪) મહાવીર સ્વામીનું કેવળજ્ઞાન કલ્યાણક ૪(૧૫) ઈન્દ્રસભા ૨૪(૧૬) મહાવીર સ્વામી ભગવાનના ૧૧ ગણધરો For Personal & Private Use Only ૪૬૫ ૨૪(૩) શ્રી ગૌતમસ્વામી ૨૪(૬) આમલડી ક્રિડા Page #470 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫(૧) E૧ : : : : : : : : : : : : : : 24. J; www.labrary.org Page #471 -------------------------------------------------------------------------- ________________ wwwww SHARIRAM Sanine अथ सामान्य कलशरुप पंचविंशतितम स्तवनम् || काल बोलवानी देशीमां || কका चोणिजिन गुण गाईयें. ध्याईयें तत्त्व स्वरूयो जी। परमानंद पद पाईयें, अक्षय ज्ञान अनूपो जी।। चौदीशे.॥१॥ For Personal & Private Use Only ૪૬ ૭ Scoutrti खबर SER ABBA ORARY Page #472 -------------------------------------------------------------------------- ________________ अर्थ : श्री ऋषभदेव से लगाकर महावीरस्वामीपर्यन्त अवसर्पिणी काल में शासननायक, गुणरत्नाकर, महाअहिंसक, महासंरक्षक, महावैद्य ऐसे चौबीस तीर्थकर हुए, उनके गुणों की स्तवना कीजिए । और, अपने तत्त्व-स्वरूप का ध्यान धरिये । उसके ध्यान से तत्त्व की एकाग्रता प्राप्त करिये, उससे परमानन्द-अविनाशी पद पाइये । इस तरह अक्षय-अविनाशी ऐसा क्षायिक-ज्ञान, जो अनुप-अद्भुत है, प्राप्त कीजिए। | સ્વો. બાલાવબોધ : શ્રી ઋષભ દેવથી માંડીને મહાવીરપર્યત અવસર્પિણી કાલે શાસનના નાયક ગુણ-રત્નાકર, મહા-માહણ, મહાગોપ, મહા-વૈદ્ય એહવા ચોવીશ તીર્થ કર થયા. તેહને ગાઈયે કેતાં ગુણ-ગ્રામ કરીયેં અને પોતાના તત્ત્વ-સ્વરૂપને ધ્યાયીયે. તેહને ધ્યાને તત્ત્વની એકાગ્રતા પામીમેં તેથી પરમાનંદ-અવિનાશી પદ પામીમેં. વલી, અક્ષય-અવિનાશી એહવું ક્ષાયિક જ્ઞાન તે અનુપ-અદ્ભૂત પામીજૈ. ।। इति प्रथमगाथार्थ ः ।। १ ।। चादहसें बावन भला, ব্যত্যহ যU্য সম্ভাব্য তী। समतामयी साधु साधुणी, सावय साविया सारोजी॥ चोवीशे॥२॥ अर्थ : चौबीसों जिनराज के चौदह सौ बावन (१४५२) गणधर जो भले. गण-गणि पिटक के धनी और गुणों के भण्डार हैं । तथा, समतामय साधुसाध्वी, श्रावक-श्राविका यह चतुर्विध संघ के प्रधान-धर्म के आगेवान, सम्यग्दर्शन-ज्ञान-चारित्र को पात्र, यह चार प्रकार का संघ । उनके सहित गुणगान कीजिए। स्वो. मामानीय : योवाशे नि२।४।४।५२ (१४५२), मदा, 11-18 पिटना घी, गुराना भंडा२. तथा समतामयी साधुસાધ્વી અને શ્રાવક-શ્રાવિકા સાર કેતાં પ્રધાન-ધર્મના ધોરી, સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્રના પાત્ર એ ચાર પ્રકારનો સંઘ. તે સહિત ગાયવો. ।। इति द्वितीयगाथार्थः ।। २ ।। २५(२ducation international For Personal & Private Use Only ४६८ Page #473 -------------------------------------------------------------------------- ________________ In CCCCCCCC[ t(ICTIChun | શ્રીફમાર બાદ પણ શ્રી હમ ચં.Eાવાયું. મ, MNR/ I/\/\/\/\/\N ૨ પ(૩) ( 1 ) BOOOOOOOK ૨ ૫(૪) 2 (4) cucation International For Personal & Private Use Only www.janobrary.org Page #474 -------------------------------------------------------------------------- ________________ ૨૫(૨) Page #475 -------------------------------------------------------------------------- ________________ SP Page #476 -------------------------------------------------------------------------- ________________ ay . . OOO Page #477 -------------------------------------------------------------------------- ________________ DWIG 11011 W itam 2 O ku M i rifletto in VAAV Feromonala only wwwaineltity.org (2) Page #478 -------------------------------------------------------------------------- ________________ HUSHALA वर्धमान जिनवर तणो, शासन अति सुखकारोजी चौविह संघ बिराजतो, दुःषम काल आधारोजी॥ चोवीशे.॥३॥ अर्थ : तथा, अभी श्री वर्धमान महावीरस्वामी का शासन अतीव सुखकारी है । इस शासन में जो आया वह जीव संसार से पार होता है । तथा, दुषम काल-पाँचवे आरे में भव्य जीव के लिए आधारभूत चतुर्विध संघ बिराजता है । वर्तमानकाल में नवतत्त्व-षड्द्रव्य की पहचान होती है जिससे मिथ्यात्व-असंयम त्रस्त होते हैं वह उपकार श्री वीर प्रभु के शासन का है । श्री वीर व उनके आगम आधार हैं । उनका उपकार है। સ્વો. બાલાવબોધ : તથા, હમણાં શ્રી વર્તમાન મહાવીર સ્વામીનું શાસન અત્યંત સુખનું કારક છે, એ શાસનમાંહે જે પેઠા તે જીવ સંસારનો પાર પામે. તથા, દુષમ કાલ-પાંચમા આરા મધ્યે ભવ્ય જીવને આધારભૂત ચતુર્વિધ સંધ બિરાજે છે. જે વર્તમાન કાલે નવ-તત્ત્વ, પ-દ્રવ્યની ઓલખાણ થાય, મિથ્યાત્વ-અસંયમનો જેથી ત્રાસ આવે તે ઉપગાર શ્રી વીર પ્રભુના શાસનનો છે. શ્રી વીર-તેહના આગમ आधार छ, तेनो ५२ छे. ।। इति तृतीयगाथार्थः ।। ३ ।। | जिन सेवनथी ज्ञानता, रूहे हिलाहित बोधोजी अहित त्याग हित आदरे, संयम हपनी शोधोजी चोवीशे.॥४॥ अर्थ : इस जिनसेवना का यह फल श्री विशेषावश्यक के अनुसार कहते हैं कि जिस, श्री वीतराग-उपदिष्ट सूत्र को सुनने से जानकारी (ज्ञान) बढती है, उस ज्ञान से हिताहित का बोध होता है । तदनन्तर अहित का त्याग तथा हित-तत्त्वसाधन का आदर करने से संयम-तप की शुद्धि होती है । For Personal & Private Use Only ४७४ Page #479 -------------------------------------------------------------------------- ________________ સ્વો. બાલાવબોધ : એ જિન-સેવનાનું ફલ શ્રી વિશેષાવશ્યકને અનુસારે કહીયે છેમેં જે, શ્રી વીતરાગનાં ઉપદેશ્યાં સૂત્રને સાંભળવાથી જાણપણું વધે, તે જ્ઞાનથી હિત-અહિતનો બોધ થાય, પછી અહિતનો ત્યાગ કરે તથા હિતને આદરે-તત્ત્વ સાધન આદરે, તેહથી સંયમતપની શોધ કેતાં શુદ્ધતા થાય. ।। इति चतुर्थगाथार्थः ।। ४ ।। अभिनव कार्य अग्रहणता, जीर्ण कर्म अभावो जी। निःकर्मी ने अबाधता, अवेदन अनाकुल भावो जी॥ चोवीशे.॥५॥ अर्थ : संयम-तप की विशुद्धि होने से नये कर्म की अग्रहणता होती है अर्थात् नया कर्मबन्ध नहीं होता और जीर्ण यानि पुराने कर्मों का अभाव होता है । तात्पर्य यह कि पूर्वबद्ध सत्तागत कर्म नष्ट होते हैं व नये का बन्ध नहीं होता । तब आत्मा निष्कर्मी यानि सर्व कर्मरहित होता है और अबाधता यानि बाधारहित होता है । जो बाधा आत्मप्रदेश पुद्गल के संग की है, पुद्गलसंग हटते ही बाधा मिट गयी, उससे कर्म-अवेदन हुआ-वेदनारहित हुआ। जब वेदना सब चली गयी तब आत्मा ने अवेदन-अनुकुलता को पाया और आकुलता जो पर (पदार्थों के) उपाधि की थी वह नष्ट हुयी । यह सब प्रभुभक्ति का उपकार समझिए । इसलिए चौबीस जिन की स्तवना कीजिए, यही सार है । સ્વ. બાલાવબોધ : સંયમ-તપની શુદ્ધતા થવાથી નવાં કર્મની અગ્રહણતા થાય એટલે નવાં કર્મ ન બાંધે અને જીર્ણ લેતાં જૂનાં કર્મનો અભાવ થાય, એટલે પૂર્વ-બદ્ધ સત્તા-ગત કર્મ નિર્જરે અને નવાનો બંધ નહીં થાય તથા મૂલગાં સત્તા-ગત ક્ષય જાય તેવારેં આત્મા નિ:કર્મી કેતા સર્વ કર્મ-રહિત થાય અને અવ્યાબાધતા કેતાં બાધા-રહિત થાય. જે બાધા તે આત્મ-પ્રદેશું પુગલના સંગની છે, પુદ્ગલસંગ ટલે બાધા મટી ગઈ. તેથી, કર્મ અવેદન થયો-વેદના રહિત થયો, જેવારે વેદના સર્વ ગઈ તેવારે આત્મા અવેદન- અનાકુલપણું પામ્યો ને આકુલતા પરોપાધિની હતી તે ગઈ. તે સર્વ ‘પ્રભુ-ભક્તિ'નો ઉપગાર જાણવો. તે માટે ચોવીશે જિનને સ્તવીએ. એથી જ સાર છે. ।। इति पञ्चमगाथार्थ ः ।। ५ ।। સૂચના : આગળના પાનાઓ પર આપેલાં ચિત્રો ઓસવાળ વંશની સ્થાપના કથા છે... For Personal & Private Use Only ४७५ Jain Education international Page #480 -------------------------------------------------------------------------- ________________ ग २५(८) national 40OOD उत निटेपान १ थम गए ३ आर्य समुद्र nirud Page #481 -------------------------------------------------------------------------- ________________ {रश्रीसुनदत्त २ श्री जी।। जीए छ श्रीकेशिस्वामी परदेशीराजाचीत्र सारथ Page #482 -------------------------------------------------------------------------- ________________ ૨ પ ૧ ૧) Cor Darsenal www.lamabad Page #483 -------------------------------------------------------------------------- ________________ UUUUU (UUDU DU Jan Education international V OICE Page #484 -------------------------------------------------------------------------- ________________ 24113) VIX For Personal & Private Use Only www.lacnelbrary.org Jain Education Interational 24(17) Page #485 -------------------------------------------------------------------------- ________________ Janice Private Usonly Page #486 -------------------------------------------------------------------------- ________________ ૨૫(૧૫) ૨૫(૧૬) Page #487 --------------------------------------------------------------------------  Page #488 -------------------------------------------------------------------------- ________________ २५(१७) ओसवाल वंश की उत्पत्ति कथा २५(१) धरणेन्द्र - पद्मावती द्वारा सेवित पार्श्वनाथ भगवान (१) प्रथम गणधर श्री शुभदत्तजी (२) गणधर भगवंत चतुर्विध संघ को उपदेश दे रहे हैं । (३) श्री आर्य समुद्रजी (४) श्री केशी गणधर – प्रदेशी राजा और चित्रसार से ओसवंश । (ओसवालों की उत्पत्ति कथा : प्रभु महावीर के निर्वाण के ७० वर्ष पश्चात श्री पार्श्वनाथ प्रभु सन्तानीय छट्टवें पट्टधर आ. श्री रत्नप्रभसूरिजी की प्रेरणा से उपकेशपुर - ओसियामें राजा, सामंत आदि हजारों क्षत्रिय और शेट साहुकार जैनधर्मी बने । अत एव महाजन ओसवाल वंश की स्थापना हुई । यह कथा 'हिताहित बोध' का उदाहरण है, देखिये स्तवन गाथा-४ । कथा के चित्रों का वर्णन नीचे दिया है ।) २५(१०) तीन देवियाँ आकाश में गईं । चामुंडा देवी द्वारा आचार्यजी को वर्षाऋतु चातुर्मास की विनती की गई । उपलदेव वीर के जमाई उहड शेठ रत्नो से भरा हुआ थाल लाए । उसी समय तांतेड गोत्र की स्थापना हुई। २५(११) स्वयंप्रभसूरिजी, पद्मावती देवी, सिद्धायिका देवी, चक्केसरी देवी, अंबिका देवी, रत्नचूड विद्याधर, श्री रत्नप्रभसूरि । श्री रत्नप्रभसूरिने ५०० साधुओं के साथ आकर ओसिया नगर में चामुंडा देवी को प्रतिबोधित किया । २५(१२) श्री ओसिया माताजी के मंदिर में सौ घरों से आने वाले जीवित भैंस तथा बकरों को छुड़वाकर उनके स्थान पर नैवेद्य चढाएँ और वहाँ गोत्र की स्थापना की । देवी के नेत्रों में वेदना की । २५(१३) १८ गोत्र की स्थापना की । ३,८४,००० राजपुत्रों को प्रतिबोधित किया । २५(१४) सत्यकाजी आचार्य भगवंत का आदर सत्कार करके उन्हें लाते हैं । २५(१५) संघ के साथ महावीरस्वामी की मूर्ति को लेने जाते हैं। २५(१६) आचार्यजीने श्री ओसियाजी में महावीरस्वामी के मंदिर की प्रतिष्ठा मूलरूप से (स्वयं) की और कोरटा में महावीरस्वामी के मंदिर की प्रतिष्ठा वैक्रिय रूपसे की। २५(१७) श्री सत्यकाजी व्याख्यान ध्वनि सुनते हैं । उहड शेठ की गाय मंदिर के पास जाकर दूध की धार बहाती है । Jain Education Instamational www.jaineliterary.org For Personal & Private Use Only ४८४ Page #489 -------------------------------------------------------------------------- ________________ CONCDA आर्द्रकुमार कथा अभयकुमार द्वारा भेट की गई आदिनाथ प्रभु की प्रतिमा से प्रतिबोध प्राप्त करके आर्द्रकुमारने स्व-जन्मभूमि अनार्यदेश (आर्द्रदेश) को त्याग दिया और आर्यभूमि भारत में आकर भगवान महावीर से दीक्षा ग्रहण करके आत्मकल्याण किया । यह कथा ‘हिताहित बोध' का उदाहरण है, देखिये स्तवन गाथा-४ । २५(१८) गुरु महाराज को वंदन करते राजा । २५(१९) आर्द्रकुमार को संदुक देते हुए अभयकुमार के सेवक । २५(२०) गोचरी के लिए विनती करता श्रावक और दान देती हुई श्राविका । २५(२१) श्रावक-श्राविकाओं को उपदेश देते हुए गुरु भगवंत । For Personal & Private Use Only | Jain Education Internatonal Page #490 -------------------------------------------------------------------------- ________________ 24110) Jain Aration International 24(96) For valdse only www.nelibrary ang Page #491 -------------------------------------------------------------------------- ________________ ૨૫(૨૦) Teis Edustan For Personal & Private Use Only Lainelibrary.on ૨ ૫(૨૧) Page #492 -------------------------------------------------------------------------- ________________ Afte भाबरोगना विगमयी, अचल अक्षय निराबाधो जी । पूर्णानंद दशा कही, विरुसे सिद्ध समाधी जी ॥ चौबीशे ॥६॥ acce अर्थ : तत्पश्चात् भावरोग जो पर (पदार्थों का) अनुयायिपना है, उसका विगम यानि (उन) सब से हटकर, अचल-चपलतारहित, अक्षयअविनाशी, निराबाध- अव्याबाध पद प्रकट होता है । उन सब का मूल कारण जिनराज श्री वीतराग देव की सेवना-सेवा है । भाव यानि रुचि, द्रव्य और भाव से प्रकटित होती है अतः सेवना-सेवा करना यही हितकारी है । Sanla पूर्णानन्द, परमानन्द व अनन्त गुणों के भोगरूप स्व-सिद्धता दशा को पाकर (जीव) सिद्ध, निष्पन्न, परिनिष्ठितार्थ ऐसी आत्मिक-समाधि अर्थात् ज्ञानदर्शन समाधि- अव्याबाधानन्द समाधि को प्राप्त करता है व उसका भोग अनुभव करता है । यह श्री जिनेश्वर की सेवना-सेवा का ही फल है और यही परम निर्वाण-पद की प्राप्ति है । अतः सर्व विकल्पो-कल्पनाओं को छोडकर सर्वज्ञ, सर्वदर्शी, शुद्धतत्त्वी, परमेश्वर, निर्विकारी देव की सेवना-सेवा करो । यही परम सुख का पुष्ट कारण है । સ્વો. બાલાવબોધ : પછી, ભાવ-રોગ જે પરાનુયાયીપણું, તેહનો વિગમ કેતાં સર્વથી ટલવે કરીને, અચલ કેતાં ચપળતા રહિત, અક્ષય કેતાં અવિનાશીપણું, નિરાબાધ કેતાં અવ્યાબાધ પદ પ્રગટે. તે સર્વનું મૂલ કારણ જિનરાજ શ્રી વીતરાગ દેવની સેવના. ભાવ-રૂચિ દ્રવ્ય તથા ભાવથી પ્રગટે માટે સેવના કરવી એહી જ હિત છે. (જેથી) પૂર્ણાનંદ-પરમાનંદ-અનંત ગુણના ભોગરૂપ સ્વ-સિદ્ધતા દશા લહી કેતાં પામીને વિલસે કેતાં અનુભવે. सिद्ध, निष्पन्न, परिनिष्ठितार्थ, आत्मि-समाधि, ज्ञान-दर्शनसमाधि, अव्यामाधानंह-समाधि भोगवे पाये से श्री किनेश्वरना सेवननुं ફલ. એહી જ ૫૨મ નિર્વાણ-પદની પ્રાપ્તિ છે. તેણે સર્વ વિકલ્પ-કલ્પના નિવારીને સર્વજ્ઞ સર્વ-દર્શી, શુદ્ધ-તત્ત્વી પરમેશ્વર નિર્વિકારી દેવનું સેવન કરો. એહી જ પરમ સુખનું પુષ્ટ-કારણ છે. ।। इति षष्ठगाथार्थ: ।। ६ ।। For Personal & Private Use Only ४८८ Page #493 -------------------------------------------------------------------------- ________________ श्री जिनचंद्र नी सेवना, प्रगटे 'पुण्यप्रधानो जी। 'सुमतिसागर अति उतलसे. 'साधुरंग'प्रभूध्यानोजी॥ चोवीशे. L ATER अर्थ : श्री जिनचन्द्र अरिहन्त देव की सेवना करने से पुण्यप्रधान प्रकट होता है और श्रेष्ठ सुमति यानि परमानन्द-साधक मति उल्लसित होती है तथा प्रभु के ध्यान से साधु यानि अच्छा रंग जमता है । दूसरा अर्थ : 'श्री जिनचन्द्रसूरि भट्टारक' श्री खरतरगच्छाधीश्वर, उनके शिष्य श्री पुण्यप्रधान उपाध्याय', उनके शिष्य श्री सुमतिसागर उपाध्याय', उनके शिष्य श्री साधुरंग वाचक' - ये स्तुतिकर्ता की परंपरा में बहुश्रुत हुए, उनके नाम कहे ।। સ્વ. બાલાવબોધ : શ્રી જિનચંદ્ર અરિહંત દેવ, તેહની સેવના કરતાં પુણ્ય-પ્રધાન પ્રગટે અને શ્રેષ્ઠ-સુમતિ જે પરમાનંદસાધક-મતિ તે ઉલ્લસે કેતાં પામે અને પ્રભુને ધ્યાને સાધુ કેતાં ભલો રંગ થાય. બીજો અર્થ : “શ્રી જિનચંદ્રસૂરિ ભટ્ટારક’ શ્રી ખરતરગચ્છાધીશ્વર, તેહના શિષ્ય શ્રી પુણ્યપ્રધાન ઉપાધ્યાય', તેહના શિષ્ય શ્રી સુમતિસાગર ઉપાધ્યાય', તેમના શિષ્ય ‘શ્રી સાધુરંગ વાચક’ એ સ્તુતિ-કર્તાની પરંપરામાં બહુ-શ્રુત થયા, તેહનાં નામ કહ્યાં. ।। इति सप्तमगाथार्थः ।। ७ ।। सुविहित खरतर गच्छवरू, 'राजसार उवज्झायो जी। 'ज्ञानधर्म पाठकगणो, शिष्य सुजस सुखदायो जी॥ चोवीशे.॥८॥ For Personal & Private Use Only ४८८ Page #494 -------------------------------------------------------------------------- ________________ अर्थ : सुविहित यानि पंचांगीप्रमाण रत्नत्रयी की हेतु यानि कारण ऐसी सामाचारी है जिसकी ऐसा खरतरगच्छ ! उसमें प्रधान, सर्व शास्त्र-निपुण, मरुस्थली में अनेक जिन-चैत्यों के प्रतिष्ठाकारक. आवश्यकोद्धार-प्रमुख ग्रन्थों के कर्ता ऐसे महोपाध्याय श्री राजसारजी' हुए। उनके शिष्य 'श्री ज्ञानधर्म उपाध्याय', जो न्यायादिक ग्रन्थों के अध्यापकजी थे व जिन्होंने साठ साल तक रसना (जिह्वा) का रस त्याग कर शाकजाति को त्याग कर संवेगवृत्ति को धारण की । उनके शिष्य उज्वल यश के धनी, सुख के प्रदाता... । સ્વો. બાલાવબોધ : સુવિહિત કહેતાં પંચાંગી પ્રમાણ રત્નત્રયીની, હેતુ કેતાં કારણ, એહવી જેહની સમાચારી એહવો જે ખરતરગચ્છ, તે મધ્યે વર કેતાં પ્રધાન સર્વ શાસ્ત્ર નિપુણ, મરુસ્થલ વિષે અનેક જિન-ચેત્ય પ્રતિષ્ઠા-કારક, આવશ્યકોદ્ધાર-પ્રમુખ ગ્રંથના કર્તા એવા મહોપાધ્યાય 'श्री २४सा२७' थया. તેહના શિષ્ય ‘શ્રી જ્ઞાનધર્મ ઉપાધ્યાય' ન્યાયાદિક ગ્રંથાધ્યાપક, જેણે સાઠ વર્ષપર્યંત જિલ્લાના રસ તજી શાક- જાતિ તજીને સંવેગ-વૃત્તિ ધરી. તેમના શિષ્ય રૂડા યશના ધણી સુખના દેવાવાલા એહવા... ।। इति अष्टमगाथार्थः ।। ८ ।। दापचंद्र पाठक तणो, शिष्य स्तवे जिनराजोजी। 'देवचंद्र पद सेवतो, पूर्णानंद समाजो जी॥ चोवीशे॥९॥ अर्थ : ... तथा जिन्होंने श्री शत्रुजय तीर्थ पर शिवा-सोमजीकृत चौमुख (टूक) के अनेक (जिन) बिम्बों की प्रतिष्ठा की तथा पांच पाण्डवों के विम्ब की प्रतिष्टा की और समवसरण-चैत्य तथा श्री राजनगर में सहस्रफणा पार्श्वप्रभु की प्रतिष्ठा की ऐसे उपाध्याय श्री दीपचन्दजी ! उनके शिष्य पंडित देवचंद्र गणि' ! उन्होंने यह चौबीस प्रभु की स्तवना भक्तिवशात् की । अपनी भक्तिपरिणति महानन्द का हेतु है । ऐसे गुण के नाथ 'देवचन्द्र-पद' का आसेवन करने से पूर्णानन्द यानि सिद्धि-अव्यावाध आनन्द का समुदाय प्राप्त होता है । यह जिनभक्ति मोक्ष का परम उपाय है । સ્વ. બાલાવબોધ : તથા, જેણે શ્રી શત્રુંજય તીર્થ ઉપર શિવા-સોમજી કૃત ચોમુખની અનેક બિંબ-પ્રતિષ્ઠા કરી તથા પાંચ પાંડવના બિંબની પ્રતિષ્ઠા કરી તથા સમોસરણ ચૈત્ય તથા શ્રી કુંથુનાથ ચૈત્ય પ્રતિષ્ઠા કરી, શ્રી રાજનગરે સહસ્ત્રફણા પાર્થ પ્રભુની પ્રતિષ્ઠા કરી એહવા उपाध्याय 'श्रीही५७.' તેહના શિષ્ય પંડિત દેવચંદ્ર ગણિ', તેણે એ ચોવિશ પ્રભુની સ્તવના ભક્તિ-વર્સે કરી. પોતાની ભક્તિ-પરિણતિ મહાનંદ હેતુ છે. એહવા ગુણના નાથ ‘દેવચંદ્ર-પદ’ સેવતાં પૂર્ણાનંદ જે સિદ્ધિ-અવ્યાબાધ આનંદનો સમાજ કેતા સમુદાય તે પામે. એ જિન-ભક્તિ તે મોક્ષનો પરમપાય છે. ।। इति नवम गाथार्थः ।। ९ ।। ।। इति श्री चोवीश जिनस्तुति बालावबोध सम्पूर्ण ।। २५ ।। ।। इति श्री देवचन्द्रजी महाराजकृत बालावबोधसहितानि चतुर्विंशतिजिनस्तवनानि संपूर्णानि ।। Jalin Education International For Personal & Private Use Only ४८० Page #495 -------------------------------------------------------------------------- ________________ POTTED Shun -DUTO DID ale BODAS ma AL AUTON Di Cala DONO GED TO DIDIDDDDDDDDDJED DDDDDDDDD HA AAONANOOD ITALET AAAAA QaCOGIOCKICI! 6:9) 23 AA AATA TER Goking AAZ NACISTA AAAANSE AAAAAAAAAA AB ΟΔΟΠΟΙΑ 000 ΔΔΟΔΟΔΟΣ anlanOODAME M ANOAA RAAA) -24 GL 100 a mon aman 2-JONSDDDDDDD da PREST RA Anan LEKO CSS QABANDAON. 2 ૨ ૫' ૬૨) Jan Education International For Pantonal Private Lise Only www.binaryong Page #496 -------------------------------------------------------------------------- ________________ Is २५ (२३) mmms २५(२४) राणी की गोद में शयन करते हुए चंदराजा । २५ (२४) चंदराजा कथा २५(२३) चंदराजा और गुणावली राणी (यह कथा श्री शत्रुंजय तीर्थ के प्रभाव का उदाहरण है) अपर माता वीरमती के मंत्रयुक्त धागे से मुर्गा बना हुआ चंदराजा श्री सिद्धाचल पर आकर आत्महत्या करने के हेतु सूरज कुंडमें कूदता है परंतु धागा टूट जाने पर वह फिरसे अपने स्वयंरूप में आ जाता है । B 田田 B For Personal & Private Use Only Jay www.jainelibrary.ord Page #497 -------------------------------------------------------------------------- ________________ २५(२५) वीरमती की सेवा करती हुई गुणावली राणी । . २५(२६) दीपक के पास खडे राजा-राणी । सास बहु को मंत्र दे रही है, जिसे राजा गुप्त रूपसे सुन रहा है । बले त्राआपटे ૨૫(૨૫) सामव राजाजापत VI २.५(२६) VUDI IIIIIIIIIL Jain Education Intemational Founcial naiaimombaand Page #498 -------------------------------------------------------------------------- ________________ ૨૫( ૨ ) ૨ ૫( ૨૯ ) Orch in Jan Educagon t atlon For Personal (o) Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૨ પQ) २५(२७) आमवृक्ष की शाखा पर बैठी हुई वीरमती तथा गुणावली और वृक्ष की कोतर में खडे हुए राजा । २५(२८) श्री महावीरस्वामी और गौतमस्वामी । २५(२९) श्री शत्रुजय तीर्थ के उपर श्री ऋषभदेव परमात्मा । २५(३०) हाथ मिलाते हुए चंदराजा । २५(३१) श्री सम्मेतशिखरजी महातीर्थ । For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૨૫(૧) ૨૪ તીર્થંકર પટ ૨ ૫(૨) ગણધર ગૌતમસ્વામી સ્વલબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જાય છે. ૨૫(૩) શ્રી હેમચંદ્રાચાર્યજી અને કુમારપાળ મહારાજા ૨૫(૪) સાધ્વીજી ભગવંત અને શ્રાવિકા ૨૫(૫) ચતુર્વિધ સંઘને ઉપદેશ આપતા ગુરુ ભગવંત ૨૫(૬) ચતુર્વિધ સંઘને ઉપદેશ આપતા ગુરુ ભગવંત ૨૫(૭) સાધુ ભગવંતના નગરપ્રવેશ માટે સામૈયું ૨૫(૮) સાધુ ભગવંત ઉપદેશ આપી રહ્યા છે. ૨ ૫(૯) ધરણેન્દ્ર-પદ્માવતી સેવિત પાર્શ્વનાથ ભગવાન (૧) પ્રથમ ગણધર શ્રી શુભદત્તજી (૨) ગણધર ભગવંત ચતુર્વિધ સંઘને ઉપદેશ આપે છે. (૩) શ્રી આર્ય સમુદ્રજી (૪) શ્રી કેશી ગણધર - પ્રદેશી રાજા તથા ચિત્રસારથી ઓસવંશ (ઓસવાળોની ઉત્પત્તિ કથા : પ્રભુ મહાવીરના નિર્વાણ પશ્ચાત ૭૦ વર્ષે શ્રી પાર્શ્વનાથ પ્રભુ-સન્તાનીય છઠા પટ્ટધર આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિજીની પ્રેરણાથી ઉપકેશપુર-ઓસિયામાં રાજા, સામંત આદિ હજારો ક્ષત્રિયો અને શેઠ સાહુકારો જૈનધર્મી બન્યા તેમજ મહાજન ઓસવાળ વંશની સ્થાપના થઈ. આ કથા ‘હિતાહિત બોધ'નું ઉદાહરણ છે, જુઓ ગાથા-૪. તે અંગેની કથાના ચિત્રોનું વર્ણન નીચે મુજબ છે.) ૨ ૫(૧૦) ત્રણ દેવીઓ આકાશમાં ગઈ અને ચામુંડા દેવી દ્વારા આચાર્યજીને ચોમાસાની વિનંતી. ઉપલદેવ વીરના જમાઈ ઉહડ શેઠ થાળ રત્નોથી ભરીને લાવ્યા છે ત્યારે તાંડ ગોત્રની સ્થાપના કરી... ૨૫(૧૧) સ્વયંપ્રભસૂરિજી, પદ્માવતી દેવી, સિદ્ધાયિકા દેવી, ચક્કસરી દેવી, અંબિકા દેવી, રત્નચૂડ વિદ્યાધર, શ્રી રત્નપ્રભસૂરિ. શ્રી રત્નપ્રભસૂરિએ ઓસિયા નગરે ૫૦૦ સાધુ સાથે આવીને ચામુંડા દેવીને પ્રતિબોધી. ૨૫(૧૨) શ્રી ઓ સિયા માતાજીના મંદિરમાં સો ઘર દીઠ આવતા જીવતા ભેંસ અને બકરાઓને છોડાવીને નૈવેદ્ય ચઢાવ્યા અને ગોત્ર સ્થાપ્ના કરી, દેવીનેત્રમાં વેદના કીધી. ૨૫(૧૩) ૧૮ ગોત્રની સ્થાપના કરી. ૩,૮૪,૦૦૦ રાજપુત્રોને પ્રતિબોધ્યા. ૨૫(૧૪) સત્યકાજી આચાર્ય ભગવંતને વધાવીને લાવે છે. ૨ ૫(૧૫) સંઘ સહિત મહાવીરસ્વામીની મૂર્તિ લેવા જાય છે. ૨૫(૧૬) આચાર્યશ્રીએ ઓસિયાજીમાં મહાવીરસ્વામીના મંદિરની પ્રતિષ્ઠા મૂળરૂપે કરી અને કોરટા ગામમાં મહાવીર સ્વામીના મંદિરની પ્રતિષ્ઠા વૈક્રિયરૂપે કરી. ૨૫(૧૭) શ્રી સત્યકાજી વ્યાખ્યાન ધ્વનિ સુણે છે. ઉહડ શેઠની ગાય જઈને મંદિરની પાસે દૂધની ધાર વહાવે છે. (અભયકુમારે ભેટ મોકલેલી આદિનાથ પ્રભુની પ્રતિમાથી પ્રતિબોધ પામી સ્વ-જન્મભૂમિ અનાર્યદેશ (આર્દ્રદેશ)નો ત્યાગ કરી આર્યભૂમિ ભારત પર આવી ભ. મહાવીરસ્વામી પાસે દીક્ષિત થઈ આદ્રકુમારે આત્મ-કલ્યાણ કર્યું. આ કથા ‘હિતાહિત બોધ'નું ઉદાહરણ છે, જુઓ ગાથા-૪.) ૨૫(૧૮) ગુરૂમહારાજને વંદન કરતા રાજા. ૨૫(૧૯) આદ્રકુમારને પેટી આપતા અભયકુમારના સેવકો. ૨ ૫(૨૦) ગોચરી માટે વિનંતી કરતો શ્રાવક અને દાન આપતી શ્રાવિકા ૨૫(૨૧) શ્રાવક શ્રાવિકાને ઉપદેશ આપતા ગુરૂ ભગવંત For Personal & Private Use Only www.alinelibrary.org Page #501 -------------------------------------------------------------------------- ________________ ૨૫(૨૨) શ્રી શત્રુંજય મહાતીર્થ પટ આ મહાતીર્થ પર દેવચંદ્રજીએ શિવા-સોમજી કૃત ચૌમુખની અનેક બિંબ પ્રતિષ્ઠા કરી તથા પાંચ પાંડવના બિબની પ્રતિષ્ઠા કરી સમવસરણ ચૈત્ય અને શ્રી કુંથુનાથ ચૈત્યની પ્રતિષ્ઠા કરી. (જ્યારે જ્યારે યાત્રાએ આવતા ત્યારે ત્યારે પૂજ્ય કલાપૂર્ણસૂરિજી એ જ સ્થાને બેસી ખાસ ધ્યાન કરતા) ૨૫(૨૩) ચંદરાજા અને ગુણાવલી રાણી (આ કથા શ્રી શત્રુંજય તીર્થના પ્રભાવનું ઉદાહરણ છે.) અપર માતા વીરમતીના મંત્રપ્રયુક્ત દોરાથી કૂકડો બનેલો ચંદરાજા શ્રી સિદ્ધાચલ પર આવીને આપઘાત કરવા સૂરજ કુંડમાં ઝંપલાવે છે, પણ દોરો તૂટી જતાં તે ફરી ચન્દ્રરાજાના સ્વરૂપમાં આવી જાય છે. તે વિષેના આ પ્રાચીન ચિત્રો છે. ૨૫(૨૪) રાણીના ખોળામાં ચંદરાજાનું શયન ૨ ૫(૨૫)વીરમતીની સેવા કરતી ગુણાવલી રાણી ૨ ૫(૨૬) દીવાની પાસે ઊભેલા રાજા-રાણી. સાસુ વહુને મંત્ર આપે છે અને રાજા છૂપી રીતે સાંભળે છે. ૨૫(૨૭) આંબાની ડાળ પર બેઠેલી વીરમતી તથા વહુ અને બખોલમાં ઉભેલા રાજા. ૨૫(૨૮) શ્રી મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી ૨૫(૨૯) શ્રી શત્રુંજય તીર્થ ઉપર શ્રી ઋષભદેવ પરમાત્મા ૨૫(૩૦) હાથ મિલાવતા ચંદરાજા ૨૫(૩૧) શ્રી સમેતશિખરજી મહાતીર્થ. For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-સ્થિત અઘરા અને પારિભાષિક શબ્દોના અર્થ (નોંધ : કેટલાક શબ્દાર્થો કૌંસમાં સંખ્યા આપેલ છે તેમાં પ્રથમ અંક સ્તવનનો અને બીજો અંક ગાયાનો છે.) અકલ = સમજી ન શકાય તે. અક્ષત | અક્ષય / અક્ષર = વિનાશ ન પામે તે. અખંડ = ટુકડા ન થાય તે. અગુરુલઘુ = ભારે પણ નહી અને હલકું પણ નહીં તેવો પદાર્થ (આત્મા) અથવા ગુણ (આત્માનો સ્વભાવ). અગૃહિત મિથ્યાત્વ જ્ઞાન). અનાદિથી ચાલ્યું આવતું અજ્ઞાન (વિપરીત અગોચર = ઇન્દ્રિયોથી ન જણાય તે. = અજ્ઞ = મૂર્ખ અથવા અજ્ઞાની. અજ્ઞાન = વિપરીત જ્ઞાન અર્થાત્ સમ્યજ્ઞાનનો અભાવ. અજ્ઞેય = જાણી ન શકાય તે. અઘાતી કર્મ = આત્માના ગુણોનો સીધો ઘાત ન કરે તેવા કર્મો. તે ચાર છે : (૧) વેદનીયકર્મ (૨) આયુકર્મ (૩) નામકર્મ (૪) ગોત્રકર્મ. અચલ = સ્થિર અચેતન = ચેતના (પ્રાણ અથવા જ્ઞાન) રહિત. અજ = જન્મરહિત (૧૪) (૩૧) અજીવ = જીવથી વિપરીત લક્ષણવાળું. અઢાર કોડાકોડી સાગરોપમ સુધી નિર્વાણ માર્ગનું વિઘ્ન= અતીત ચોવીસીના અનુક્રમે બે-ત્રણ-ચાર કોડાકોડી સાગરોપમવાળા ચોથાપાંચમાં-છઠ્ઠા આરામાં તથા વર્તમાન ચોવીસીના અનુક્રમે ચારત્રણ-બે કોડાકોડી સાગરોપમવાળા પહેલા-બીજા-ત્રીજા આરામાં તીર્થંકરોનો અભાવ હોય છે. આમ એકી સાથે કુલ અઢાર કોડાકોડી સાગરોપમ સુધી નિર્વાણ માર્ગનું વિઘ્ન હોય છે. (૧૧) અણગાર = ઘર વગરના સાધુ-સાધ્વી. અણુ (પરમાણુ) = પદાર્થનો અત્યંત સૂક્ષ્મ અને અવિભાજ્ય અંશ કે જે ફક્ત કેવલીગમ્ય છે. અતિચાર = પચ્ચક્ખાણ, વ્રત કે નિયમમાં દોષ લાગવો. અતિશય = તીર્થંકરોને તેમના વિશેષ પ્રકારના કર્મક્ષયથી ઉત્પન્ન વિશિષ્ટ પુણ્યથી પ્રાપ્ત ચોંત્રીસ પ્રકારની ચમત્કારિક ઋદ્ધિ (સિદ્ધિ). અધ્રુવ = અસ્થિર અથવા ચંચળ કે વિનાશી. અધ્યવસાય = આત્મા અને કર્મના નિમિત્તથી થતો મનનો વ્યાપાર (પરિણામ). અનંગી = કામી (૯૬) અનંત = અંત વગરનું અર્થાત્ એક એક સંખ્યા ઘટાડતા ક્યારેય પણ રાશિ સમાપ્ત થાય જ નહિ તે. કે અનુકંપા = કરૂણા કે દયા. અનુગ્રહ = ઉપકાર કે કૃપા. અનુયાયી = અનુસરનારી (૨૮) અનુભાગ કર્મોનો રસ કે જેનાથી તેના ફળની તીવ્રતા કે મંદતા નક્કી થાય છે. અનુત્તરવાસી = અંતિમ કોટિના કલ્પાતીત સ્વર્ગનો એક ભેદ. અનુમોદના = પ્રશંસા અથવા આદર-સત્કાર. અનુષ્ઠાન = ધાર્મિક ક્રિયા. અનેકાંતવાદ/સ્યાદ્વાદ = એક જ વસ્તુમાં રહેલા પરસ્પર વિરુદ્ધ ગુણ કે સ્વભાવોનું અપેક્ષાપૂર્વક સમન્વય કરતું એકાન્તપણા વગરનું કથન. = અન્વયી = અનુસરનારા (૧૨ ૭) અપ્રયાસી = પ્રયત્ન વગરનું, સહજ (૩૧) અમૂર્ત = વર્ણ, ગંધ, રસ, સ્પર્શરહિત. અકાય = પાણીના જીવો(નું શરીર). અપવાદ = કોઈપણ નિયમ, વિધિ કે પ્રવૃત્તિમાં અશક્ય પરિસ્થિતિ વિશેષ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છુટછાટ અથવા બદલાવ. અપલાપ = કોઈની વાતને તુચ્છ ગણીને હલકી પાડવી અથવા ન માનવી. અપરિણામી = જેનું રૂપાંતર ન થાય તે. = અપૂર્વકરણ = જીવોના પરિણામની ક્રમશઃ વિશુદ્ધિના સ્થાનકોમાંનું આઠમું ગુણસ્થાન, પૂર્વે ક્યારેય ન ભેદી હોય તેવી રાગ-દ્વેષની ગ્રંથિનું ભેદવું જેમાં થાય તે. અપ્રતિપાતી = અવિનાશી. અપ્રત્યાખ્યાનવરણી = દેશવિરતિ અર્થાત્ શ્રાવકપણાંના ભાવ ન થવા દે એવો કષાય. અવગાહના = જગ્યા, સ્થાન, ઉંચાઈ. અવધિજ્ઞાન = ચૌદ રાજલોકના રૂપી પદાર્થોનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી થતું એક પ્રકારનું અતીન્દ્રિય જ્ઞાન. અવન્ને = અરૂપી (૭ પ્રશસ્તિ) અવખંભગ્રાહક = આધાર / આશ્રયને લેનાર (૫૪). અવખંભહેતુ = આધાર આશ્રયનાં કારણ દાયક (૫૪) અનંતાનુબંધી કષાય = એવા કષાયો કે જે જીવને અનંતકાળ સંસારનો અવસર્પિણી કાળ = દસ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ અને બંધ કરાવે અને અનંત ભવોમાં પરિભ્રમણ કરાવે, દસ કોડાકોડી સાગરોપમનો એક ઉતરતો કાળ કે જેમાં ઉત્તરોત્તર સુખ, સમૃદ્ધિ અને ધર્મની હાનિ થાય છે. અવિરત સમ્યદ્રષ્ટિ = ચોથું ગુણસ્થાનક કે જેમાં વ્યવહારથી સુદેવગુરુ-ધર્મની શ્રદ્ધા હોય, જીવાદિ તત્ત્વોનો બોધ હોય અને નિશ્ચયથી અંતરમાં પરમાત્મ સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના હોય પણ બાહ્ય વ્રતનિયમાદિનું પાલન ન હોય. અવ્યાબાધ સુખ = જે સુખ આવ્યા પછી તેમાં ક્યારેય દુ:ખની બાધા ન આવે. અશુદ્ધ પરિણતિ વિભાવ કર્માનુયાયી = અશુદ્ધ પરિણતિરૂપ વિભાવ કર્મોને અનુસરનારો. (૧૧) અષ્ટકર્મ / કર્માષ્ટક = જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, અપ્રમત્ત સંયત = પ્રમાદ વગરના સંયમવાળા મુનિ. અપ્રવિચાર = કોઈપણ ગુણ કે પર્યાયમાં સ્થિર વિચારધારા. અબ્રહ્મ = મૈથુન. અબૂઝ = અણસમજુ. અભવ્ય = મોક્ષની પ્રાપ્તિ માટે અપાત્ર. અભીષ્ટ = મનગમતું. અમૂર્ત = અરૂપી અર્થાત્ ચક્ષુથી ન દેખાય તેવો સ્પર્શદિરહિત પદાર્થ. અયોગ = મન, વચન, કાયાની પ્રવૃત્તિથી રહિતપણું. અયોગી કેવલી = મન, વચન, કાયાની પ્રવૃત્તિનો નિરોધ કરીને નિર્વાણ પ્રાપ્ત થાય તે અવસ્થાવાળું ચૌદમું ગુણસ્થાનક. અરિહંત = ઘાતીકર્મરૂપ અંતરંગ શત્રુઓનો નાશ કરેલ તીર્થંકર ભગવાન. અલાભ = આવશ્યક વસ્તુની અપ્રાપ્તિ. અલેશી = લેશ્યા વગરના (સિદ્ધ પરમાત્મા). અલોક / અલોકાકાશ = જેમાં જીવાદિ છ દ્રવ્યો નથી એવું જગતની બહારનું આકાશ. For Personal & Private Use Only ૪૯૮ Page #503 -------------------------------------------------------------------------- ________________ નામ, આયુષ્ય, ગોત્ર અને અંતરાય – એ આઠ કર્મોનો સમૂહ. કાર્યાનંતર = કાર્ય થયા પછી, (૧૮/૫) અસંખ્ય | અસંખ્યાત = સંખ્યાથી ગણતરી ન થાય તે પરંતુ એક એક કાર્યાન્વયી = કાર્યને અનુસરનારું (૫૯) સંખ્યા ઘટાડતા ક્યારેય પણ રાશિ સમાપ્ત થઈ શકે તે. કાલચક્ર = એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી મળીને એક કાળચક્ર અસંશી = વિચારશક્તિ મન) વગરના નિગોદથી યાવતું ચઉન્દ્રિય | થાય છે. તથા સમૂર્છાિમ જીવો. કુદેવ = જેમની પાસે રાગદ્વેષના સાધન હોય એવા સરાગી દેવો આકરે = તીવ્ર (૨૪ ૪) | (ભગવાન). આગમ | આગમશાસ્ત્રો = તીર્થકર ભગવંતોથી રચિત મૂળ શાસ્ત્રો કે કુગુરુ = સમતિરહિત અને વાસ્તવિક મહાવ્રત વગરના ગુરુ. જેની સંખ્યા ૪પ છે. કુધર્મ = જેમાં હિંસક પ્રવૃત્તિની પ્રધાનતા હોય અને અહિંસાની ગૌણતા આગમિક ભવ્યતાદ્યોત = આગમથી ભવ્યતાનો પ્રકાશક (૨૩/૬). | હોય તે ધર્મ. આત્યંતર તપ = પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન કુશલાકાર = ઘનિષ્પત્તિ પૂર્વની અનંતર અવસ્થા (૧૮ ૬) અને કાયોત્સર્ગ – એ છ પ્રકારના તપ કે જેમાં માનસિક શુદ્ધિની કૂટસ્થ = અચળ, અપરિવર્તનીય (૪ો ૨) મુખ્યતા છે. કુલિંગી = પાખંડી (૯ ૬) આર્જવ = ઋજુતા અર્થાત સરળતા. કૃતકૃત્ય = જેના સર્વ ઇચ્છિત કાર્યો પૂર્ણ થઈ ગયા છે તે. આર્તધ્યાન = ઈષ્ટ્રના સંયોગની, અનિષ્ટના વિયોગની અને કેવલજ્ઞાન = જીવનમુક્ત યોગીઓનું નિર્વિકલ્પ અતીન્દ્રિય પ્રત્યક્ષ ભોગપ્રાપ્તિની ઇચ્છારૂપ એક પ્રકારનું દુર્ગાન. જ્ઞાન કે જેના વડે ત્રણે લોકના, ત્રણે કાળના સર્વ પદાર્થો અને તેના આર્યદેશ | આર્યકુલ = જ્યાં દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિના સાધનો ઉપલબ્ધ ભાવો પ્રત્યક્ષ જણાય અને જે આવ્યા પછી ક્યારેય જાય નહિં. હોય અથવા જ્યાં હિંસાદિ પાપોની તીવ્રતા ન હોય એવો દેશ અને કેવલદર્શન = કેવળજ્ઞાનની સાથે જ થતું સામાન્ય અવલોકનરૂપ. એવું કુળ. કેવલી = જેમને કેવળજ્ઞાન થયું છે. પરંતુ અઘાતી કર્મો બાકી છે તેવા આવિર્ભાવ = પ્રગટ થવું. - સાધુ કે તીર્થકર. આશાતના = અવહેલના, અનાદર, તિરસ્કાર કે અણછાજતું વર્તન. કોડાકોડી ! કોટાકોટી = એક ક્રોડને એક કોડ વડે ગુણવાથી આવતી આશ્રવ | આસ્રવ = મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી એકડા ઉપર ૧૪ મીંડાવાળી સંખ્યા. કાર્મણવર્ગણાનું આકર્ષિત થઈ આત્મપ્રદેશમાં આવવું (ગ્રહણ થવું). કોશ = બાલટી, કપાલ જેવી અવસ્થા (૧૮) ૬) ઇક્વાકુ વંશ = પહેલા તીર્થંકર ઋષભદેવ સ્વામીનો વંશ. ક્ષપકશ્રેણી = જેમાં ચારિત્રમોહનીય કર્મનો ક્ષય થયેલ હોય તેવી ઉણતા થકાની = ન્યૂનતાકાળની. (૧૮/૧૦) જીવની ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મિક અધ્યવસાયો (પરિણામો)ની ઉત્સર્ગ = વ્રત, નિયમ કે પચ્ચખાણ વગેરેમાં વિશેષ કારણથી પણ શૃંખલા. છૂટછાટ કે બદલાવ વગરની દ્રઢ આરાધના (સાધના). ક્ષયોપશમ = ઉદયમાં આવેલ કર્મોનો ક્ષય અને ઉદયમાં ન આવેલા ઉત્સર્પિણી કાળ = દસ કોડાકોડી સાગરોપમનો ચઢતો કાળ કે જેમાં (સત્તામાં રહેલા) કર્મોનો ઉપશમ (તમને દબાવી દેવા તે). | સુખ, સમૃદ્ધિ અને ધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. ક્ષાયિકમાવ = કર્મોના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલ ભાવ. ઉર્દક = ઉદયપ્રાપ્ત (૨૯) ક્ષાયિક સમ્યક્ત = દર્શન સપ્તકના સર્વથા ક્ષયથી પ્રાપ્ત સમક્તિ.. ઉર્દક મિશ્રપણા માટે = ઉદય વડે મિશ્રપણું હોવાથી (૮૩) ક્ષીણમોહ ગુણસ્થાનક = જેમાં કષાયનો સંપૂર્ણ ક્ષય થયો છે તેવું બારમું ઉપયોગ = આત્મા(ચેતના)ની પરિણતિવિશેષ જે બે પ્રકારની છે – ગુણસ્થાનક. (૧) દર્શનોપયોગ કે નિરાકારોપયોગ, જેમાં વસ્તુનો સામાન્ય ગણધર = તીર્થકરોના આઘશિષ્ય કે શિષ્યો. પ્રતિભાસ પડે છે. (૨) જ્ઞાનોપયોગ કે સાકારોપયોગ, જેમાં પદાર્થોનો ગત્યંતર = અન્ય ગતિ (૧ ૬ (૭) | વિશિષ્ટ બોધ થાય છે. ગહ = પાપનો (દોષોનો) પશ્ચાત્તાપ. ઉપાદેય = આદરણીય કે ગ્રહણીય. ગારવ = આસક્તિ, જે ત્રણ પ્રકારની છે – (૧) રસગારવ (૨) એકેન્દ્રિય = પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કે જેઓને એક | ઋદ્ધિગારવ (૩) શાતાગારવ. સ્પર્શેન્દ્રિયની જ પ્રાપ્તિ થઈ છે. ગ્રામ = સમૂહ ઔદયિક ભાવ (પરિણામ) = કર્મના ઉદયને કારણે થતો આત્મનો ગીતાર્થ = બહુશ્રુત અર્થાતુ ઘણાં શાસ્ત્રોના રહસ્યને જાણનાર. પરિણામ(ભાવ). ગુણસ્થાન(ક) = મન, વચન, કાયાની પ્રવૃત્તિ તથા મોહ(મિથ્યાજ્ઞાન)ને કૉંદ્રવ્ય કર્તા = કર્તાદ્રવ્ય આત્મક કર્તા (૧૧}૧) કારણે જીવના અંતરંગ પરિણામોમાં પ્રતિક્ષણ થતી હાનિ-વૃદ્ધિ કરણ = પરિણામ, સાધન, અધ્યવસાય. (આત્માના સમ્યગુદર્શનાદિ ગુણોની સતત તારતમ્યતાવાળી કરવે = કરવાપણું (૨૨ ૬) અવસ્થાવિશેષ). કર્મવિપાક = કર્મોનો ઉદય. ગુપ્તિ = મન, વચન, કાયાની સાવદ્ય (હિંસક) પ્રવૃત્તિથી નિવૃત્તિ. કષાય = જેનાથી સંસારની વૃદ્ધિ થાય તેવા આત્માના અશુભ ભાવો. ગેહ = ગૃહ / ઘર (૧૫) તે ક્રોધ, માન, માયા, લોભ – એમ ચાર પ્રકારના છે. રૈવેયક (નવ રૈવેયક) = કલ્પાતીત સ્વર્ગોનો એક ભેદ કે જે લોકની કર્ષણ = બીજ (૨૧૬). ગરદન સદેશ ઉપરના ભાગમાં આવેલ છે, તેના નવ ભેદ છે. કર્ષણી = ખેડૂત (૨૧/૫) ગોપદ = ખાબોચીયું અથવા તળાવ (૮૨) કામરાગ = સ્ત્રી અને પુરુષની પરસ્પર ભોગની અભિલાષા, ઇન્દ્રિયોનું ઘાતકર્મ = આત્મગુણોનું આવરણ કરવા દ્વારા ઘાત કરનારા કર્મો, જે તેના વિષયો તરફનું આકર્ષણ . બે પ્રકારના છે. (૧) સર્વઘાતી અર્થાત્ સંપૂર્ણ ઘાત કરનારા (૨) કારણે = કારણમાં (૨૩/૬) દેશઘાતી અર્થાત્ અલ્પ ઘાત કરનારા. કાર્યની નિયત જે નિયામિકી = કાર્ય માટે નિશ્ચિતરૂપે જે આવશ્યક ચઉગતિ / ચતુર્ગતિ = દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ – એમ ચાર (૧૮૫) પ્રકારની ગતિ. Jain Education intémational For P al & Private Use Only ૪૯૯ Page #504 -------------------------------------------------------------------------- ________________ ચક્ર = ગુણોનો સમૂહ (૧૨)૨) દાનાંતરાય = એક પ્રકારનું અંતરાય કર્મ, જેના ઉદયથી જીવને દાન ચક્રવતી = આર્યદેશમાં છ ખંડના અધિપતિવિશેષ કે જેની પાસે કરવાની ભાવના ન થાય. ચક્રસહિત ચૌદ રત્નો અને નવનિધિ હોય છે અને જેની સેવામાં દેશવિરતિ = અપ્રત્યાખ્યાનાવરણી કષાયચતુષ્કના ઉપશમથી જીવને દેવો પણ સદા હાજર હોય છે એવા માનવ રાજાઓમાં અંતિમ | પ્રાપ્ત શ્રાવકવ્રતરૂપ પાંચમું ગુણસ્થાનક. સીમારૂપ વૈભવવાળો રાજા. દરેક આરામાં એવા ૧૨ ચક્રવતી જ દ્રવ્યકર્મ = કર્મરૂપે પરિણમેલ કાર્મણવર્ગણાના પુદ્ગલો. હોવાનો શાશ્વત નિયમ છે. દ્રષ્ટિરાગ = એક જ વ્યક્તિ કે વસ્તુ પર અત્યંત ગાઢ રાગ કે જેનાથી ચારિત્રમોહનીય = મોહનીય કર્મનો એક ભેદ કે જે જીવના વીતરાગ અન્ય પ્રત્યે દ્વેષ થાય. ગુણનો ઘાત કરે છે. ધર્મધ્યાન = કોઈ વિશુદ્ધ વિષયમાં મનને એકાગ્ર કરવું તે. ચૌદ રાજલોક = મધ્યમાં રહેલા મેરૂ પર્વતની ઉપર નીચે બન્ને તરફ ધર્મતત્ત્વની ભૂલે = ધર્મતત્ત્વને ભૂલી જઈને પીઠિકા). સાત સાત રાજ મળી કુલ ચૌદ રાજ(રજૂ) પ્રમાણ લોક(વિશ્વ) છે.. ધૂમિ = મૂચ્છ (૯૪). છતા = પૂર્વસ્થિત (૧૨/૨) નામકર્મ = ‘નામ’ આ સંજ્ઞાવાળું એક કર્મવિશેષ કે જે જીવના શુદ્ધ છતા = સત્ (૧૫) ૨) સ્વભાવનું આવરણ કરી તેને મુનધ્ય, દેવ, તિર્યંચ કે નારકપણે છતિ | છતી = સત્તા (૧૫) ૨) ઓળખાવે અથવા જેનાથી શરીરમાં અનેક પ્રકારની સંરચના થાય. છદ્મસ્થ = જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મોવાળો જીવ. નામા = નામનું (૧૯૧-૨) જ્યોતિશ્ચક્રને આરે – જ્યોતિષ ચક્રના પરિભ્રમણથી (૪)૨) નિગોદ = સમસ્ત વિશ્વમાં વ્યાપકપણે રહેલી એવી સૂક્ષ્મ જીવરાશિ કે જ્યોતિષ્ક = ચાર પ્રકારના દેવોમાંથી એક દેવલોક, સોયના આગળના અણીવાળા ભાગપર પર અનંત જીવો રહી શકે જિન = મોહાદિ ઘાતી કર્મરૂપી સર્વ અંતરંગ શત્રુઓને જીતનાર અર્થાત્ | તથા જેઓ એક શ્વાસોશ્વાસમાં ૧ણી વખત જન્મ-મરણ કરે છે. જેનો જેટલા અંશે વીતરાગભાવ પ્રગટ્યો છે તે એટલા અંશે જિન નિર્ચન્થ = રાગ-દ્વેષની ગ્રંથિરહિત એવા સાધુજનો. કહેવાય. નિર્જરા = પૂર્વે બાંધેલા કર્મપ્રદેશોનું ઇષ્ટાનિષ્ટ ફળ આપીને આત્મ જ્ઞાનાવરણ = જીવના જ્ઞાનગુણનું આવરણ કરનાર કર્મવિશેષ, પ્રદેશમાંથી ખરી (નષ્ટ થઈ) જવું. જ્ઞાયક = જાણકાર. નિર્ધાર = નિશ્ચિત (૭/૪) શેય = જાણવા યોગ્ય. નિર્ધારથિરતા (નિર્ધાર = શ્રદ્ધા અને સ્થિરતા = ચારિત્ર) શેયને પલટવે = શેયના બદલાવાથી (૫૨) નિરાશ ભાવ / નિષ્કામભાવ = કોઈપણ ધર્મકાર્ય કરતાં સાંસારિક ઝીપીને = જીતીને (૨૪/૫) સુખોની વાંચ્છા ન રાખતા ફક્ત કર્મક્ષયની જ ભાવના રાખવી તે. ટબો = પ્રાચીન ગુજરાતી ભાષાંતર. નિવૃત્તિને = નિવતને / અટકીને (૩૩) ટંકોત્કીર્ણન્યાયે પ્રાગુભાવધમી = દબાયેલાને બહાર કાઢવાના ન્યાયથી નોકર્મ = મન, વચન, કાયા અને ઇન્દ્રિય. અર્થાત્ આત્મા પોતાના અનંત ધર્મો કે જે દબાયેલા છે, તેને જ નોકષાય = જે સાક્ષાત્ કષાયરૂપ નથી પરંતુ તેનું કારણ બને તે પ્રગટ કરે છે પણ નવા ઉત્પન્ન નથી કરતો. (૪૨) હાસ્યપર્ક આદિ. તત્ત = તત્ત્વ (૧૩૫) પચ્ચખ્ખણ = નિયમ અથવા વ્રત (અને તેના માટે બોલાતું સૂત્ર). તત્ત્વ = પ્રયોજનભૂત વસ્તુનો સ્વભાવ. પરભાવ(દશા) = પુદ્ગલ સંબંધી સુખ-દુ:ખમાં આત્માની કષાયયુક્ત તદુત્પત્તિસંબંધ = તેના નવા ઉત્પન્ન થવાનો સંબંધ (૧૫૭) વિભાવદશા. તપ = તપશ્ચર્યા જે સંસારના દુ:ખરૂપી પાપોને શમાવે છે તેના બે ભેદ પરમાનન્દ = આત્માનો શુદ્ધ ઉપયોગ (અવસ્થા). છે – (૧) બાહ્યતપ જે પુણ્યબંધનું કારણ છે (૨) અભ્યતરતપ જે પરાનુયાયી હેતુપણે પરિણમ્યો = પોતાનાથી ભિન્ન એવા પરને નિર્જરાનું કારણ છે. અનુસરવાના કારણરૂપે પરિણમેલ. (૪)૨) તાત્ત્વિક = તત્ત્વજ્ઞાની (૯૭) પરિગ્રહ = નિશ્ચય થી લોભ કષાયના ઉદયથી પદાર્થો પર રહેલ તાદામ્ય સંબંધ = સહજ સ્વાભાવિક સંબંધ (૧૫૭) આત્માનો મૂચ્છભાવ અને વ્યવહારનયથી મૂચ્છસહિત પ૨પદાર્થોનો તિર્યંચ = નિગોદથી પંચેન્દ્રિયતિર્યંચ સુધીના (દેવ-નારક-મનુષ્ય સંગ્રહ કરવો તે. સિવાયના) જીવો. પરિણમન = દ્રવ્યમાત્રમાં સમયે સમયે થતું રૂપાંતર. તિરોભાવીનું ભાસન એકત્વ = છૂપાયેલા(અદ્રશ્ય) સ્વરૂપનું જ્ઞાનરૂપી પરિણામ | પરિણતી = ફળશ્રુતિ અથવા વસ્તુનો સ્વભાવ. એકત્વ. (૯૪) પરિષહ = કર્મોની નિર્જરા માટે કષ્ટોને સહન કરવા તે. તીર્થકર = ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનાર ભગવંત. પરિણતિ પ્રાભાવ અનુભવૈત્વ = પરિણતિના પ્રકટીકરણનું તેણે = તેથી (૨૫૬) | અનુભવરૂપી એકત્વ. (૯/૪) તેહને ચલનપણે = તેઓના (મન-વચન-કાયાના) ચાલવા પ્રમાણે (૫ પરિપાટી = ક્રમભાવી (૧૦૩) ( ૪). પર્યાપ્તિ = નવા જન્મમાં દેહ ધારણ કરવા માટેની સામગ્રી, ત્રસ = પોતાની રક્ષા તથા સુખ-દુ:ખના પ્રયોજનથી હરીફરી શકનારા પર્યાયભેદું = પર્યાયના ભેદ(છંદ)થી (૨૩/૫) (પૃથ્વી આદિ પાંચ સ્થાવર સિવાયના) જીવો. પલ્યોપમ = ઉદાહરણ તરીકે : નવજાત શિશુના ઊગેલા વાળના દલ = પ્રદેશ (૧૫૭) અસંખ્ય ટુકડા કરી એક યોજન પરિધિવાળા અને એટલા જ ઉંડા દલવે કરીને = દળીને, નષ્ટ કરીને (૫૪) કૂવામાં ઠાંસી ઠાંસીને ભર્યા પછી દર સો વર્ષે એક વાળ કાઢતાં દર્શનોપયોગ = જીવ જ્યારે કોઈ પદાર્થને જુએ ત્યારે કોઈ વિકલ્પ ન જેટલા સમયમાં કૂવો ખાલી થાય તેટલો કાળ. (ટૂંકમાં અસંખ્યાત ઉઠે અને બીજા પદાર્થને જુએ ત્યાં સુધી જે સત્તામાત્રને ગ્રહણ કરે તે વર્ષો જાય એટલો કાળ.). | (વસ્તુમાત્રનો સામાન્ય પ્રતિભાસ). પંચ પરમેષ્ઠી = જેઓને પરમ(શ્રેષ્ઠ)પદ પર સ્થાપિત કરેલ છે એવા દર્શનાવરણ = જીવના ઉપરોક્ત દર્શનગુણનું આવરણ કરનાર કર્મવિશેષ. આત્માની વિકસિત અવસ્થાવાળા પાંચ ગુણી તત્ત્વો. For Personal & Private Use Only પ00 Page #505 -------------------------------------------------------------------------- ________________ પંચાચાર – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય – એ પાંચ આચારો. મનઃપર્યવજ્ઞાની = અઢી દ્વીપમાં રહેલા સંસી જીવોના મનના વિચારો પંચેન્દ્રિય = ચામડી, જીભ, કાન, આંખ અને નાક – એમ પાંચ જાણવાની શક્તિ (જ્ઞાનવિશેષ)થી યુક્ત સંયતિ મુનિ. | ઇન્દ્રિયોવાળા (દવ, મનુષ્ય, પશુ-પક્ષી અને નારક). મમકાર | મમત્વ = પોતાના નહીં એવા સ્વ-પર શરીરાદિ પદાર્થોમાં પાજ = પૂલ (૬૭) કર્મજાત મારાપણાની આત્મીય બુદ્ધિ, (૩૩) પારિણામિક ભાવ = પ્રત્યેક પદાર્થનો સૈકાલિક નિરૂપાધિક (અન્ય મમકાર – કુલાચારે = મારાપણાની બુદ્ધિથી અર્થાત્ ‘આપણા ભગવાન પદાર્થોના સંયોગરહિત) સ્વભાવ કે જે જેવો છે તેવો જ રહે છે. હોવાથી આપણે પૂજવા જોઈએ” એવા અભિમાનથી અને કેવળ પુટ = પડદો, આવરણ (૧૫/૭). કુળાચારથી. (૧૪) પુણ્યાનુબંધી પુણ્ય = જે પુણ્ય ઉદયમાં આવ્યું છતે સાંસારિક સુખ- મહાવ્રત = સાધુ-સાધ્વીને આજીવન પાળવા યોગ્ય અહિંસાદિ પાંચ સમૃદ્ધિ મળવા છતા તેમાં આસક્તિ ન થતાં આત્મકલ્યાણ કરવાની | વ્રતો (નિયમો)ને મહાવ્રત કહેવાય છે. વૃત્તિ થાય તે. માટે = ને કારણે (૨૨(૩) પુદ્ગલ = વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું અને સડન-ગલન-ધ્વંસ થવાના માર્દવ = મૃદુતા, નમ્રતા, સ્વભાવવાળું રૂપી દ્રવ્ય. માહણ = બ્રાહ્મણ અર્થાત્ મુનિ (૮/૧૧) પુદ્ગલ – ફલ – આશા = પુદ્ગલથી પ્રાપ્ત ફળની આશા (૧) મિત = અલ્પ (૧૦૧) પુદ્ગલ પરાવર્તન = અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો કાળ અર્થાત્ મિથ્યાજ્ઞાન | મિથ્યાત્વ = કર્મના ઉદયથી જીવની વિપરીત દ્રષ્ટિ એક જીવ (૧) દ્રવ્યથી તમામ વર્ગણાઓના પુદ્ગલોને ઔદારિક | (જ્ઞાન) કે જે અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરાવે. શરીરાદિરૂપે ગ્રહણ કરીને મુકે અથવા (૨) ક્ષેત્રથી સમસ્ત લોકાકાશના મિથ્યાત્વ અસંયમ કપાય યોગહેતુ પરિણતિ ગૃહિત કર્મ વિપાકવાથ્યમાન સર્વ પ્રદેશ પર ક્રમશઃ મૃત્યુ પામવા દ્વારા તેઓને સ્પર્શીને પૂરા કરે વિસંસ્થૂલાત્મશક્તિમંત = મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના અથવા (૩) કાળથી કાળચક્રના સર્વ સમયોમાં ક્રમશઃ મૃત્યુ પામવા હેતુભૂત પરિણામો દ્વારા ગ્રહણ કરેલ કર્મવિપાકોથી પીડિત હોવાને દ્વારા તેઓને સ્પર્શીને પૂરા કરે અથવા (૪) ભાવથી રસબંધના સર્વ કારણે ઢીલી પડેલી આત્મશક્તિવાળા. (૧૧૮) અધ્યવસાય સ્થાનોમાં ક્રમશઃ મૃત્યુ પામવા દ્વારા તેઓને સ્પર્શીને મુમુક્ષુ = મોક્ષનો અર્થી, પૂરા કરે તેટલો કાળ. મૂર્ત = રૂપી પદાર્થ કે જે ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોય. પુંઠલ = પાછળ (૨૩૧). મોહનીયકર્મ = મોહિત કરે (મુંઝાવે, તેવું કર્મ કે જે જીવની શ્રદ્ધા અને પૌલિક માનોપેત = ભૌતિક મર્યાદાયુક્ત (પરાધીન) (૧૦૭) ચારિત્ર ગુણનો ઘાત કરે છે. આઠ કર્મોમાં પ્રધાનકર્મ. પ્રકૃતિક = થયેલો – ઉપજેલો - નીપજેલો (૯૪) થયાખ્યાત ચારિત્ર = કષાયોનો સંપૂર્ણ નાશ થવાથી પ્રગટેલી વીતરાગદશા પ્રણિધાન = જીવનો સંકલ્પ કે દ્રઢ નિશ્ચય. (બારમું ગુણસ્થાનક). પ્રતિક્રમણ = પાપથી (દોષોથી) પાછા વળવું. યોગ-થંભે = મન-વચન-કાયારૂપી યોગના થાંભલા (આલંબન) વડે પ્રદેશ = વસ્તુમાં રહેલ અવિભાજ્ય અંશ. | (૬ ૭). પ્રભાસ જ્ઞાનાવલોકનન = કેવળજ્ઞાનના અવલોકન વડે (૨૬) યોગવાયી = યોગ્યતા (૧૮ ૨) પ્રભુતા = સામર્થ્ય, શક્તિ, ઐશ્વર્ય, વૈભવ (પવિત્રતા). યોનિ (જીવયોનિ) = જીવોને જન્માંતરે ઉત્પન્ન થવાનું સ્થળ. પ્રમાદ = કષાયસહિત અવસ્થા અથવા ધર્મમાં અનાદર. રૌદ્રધ્યાન = હિંસાદિ પાપ કરીને ઉપરથી અત્યંત રાજી થવારૂપ પ્રવૃત્તિ = પ્રવતી (૨૮). મનોભાવ. પ્રવૃજ્યા = પ્રવૃત્ત થઈને (૧૯૧) લબ્ધિ = જ્ઞાન વગેરે વિશિષ્ટ શક્તિ અથવા વિશિષ્ટ તપથી પ્રાપ્ત પ્રાગુભાવ = પ્રાદુર્ભાવ પ્રગટપણું. (૨૯). થયેલ ઋદ્ધિ (શક્તિ). પ્રાયશ્ચિત્ત = પ્રતિસમય લાગતા અંતરંગ કે બાહ્ય દોષોની નિવૃત્તિ લાભાંતરાય કર્મ = જેનાથી લાભ થવાનો હોય તેમાં અંતરાય કરનાર કરીને આત્મ સંશોધન (શુદ્ધિ) માટે કરાતો પશ્ચાતાપ અથવા કર્મ, જેના ઉદયથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય નહિં અથવા થાય ઉપવાસાદિ દંડ. તો ખોવાઈ કે નષ્ટ થઈ જાય. બગ = બગલા (૨૧/૩) લિંગીપણે મમતાલિંગી = કેવળ વેશધારી કુસાધુપણામાં મમતા કરનાર બાદર = શૂલ (ચક્ષુગોચર) અર્થાતુ એક જીવનું એક શરીર અથવા | (૯) ૬) અનેક જીવોનાં ભેગા થયેલા અનેક શરીરો કે જે આંખોથી જોઈ લિંગે = ચિહ્નથી (૧૬ ૭). શકાય. લેશ્યા = પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાયથી યુક્ત આત્માનો પરિણામ. બાર૫ર્ષદા = ભગવાનના સમવસરણમાં પ્રભુની દેશના (ઉપદેશ) લોકાકાશ | લોક = જેમાં જીવાદિ છ દ્રવ્યો રહ્યા છે તે આકાશ. | સાંભળવા આવતા ૧૨ પ્રકારના જીવોનો સમૂહ. વર્ગ = દ્રવ્ય, ગુણ અને પર્યાયની સંખ્યાનો સરવાળો કરતા જે અનંત બાહ્યતપ = ઉપવાસ આદિ દેખાય તેવા છ પ્રકારના ત૫. રાશિની સંખ્યા આવે છે, તેને તેટલી જ સંખ્યા વડે ગુણાકાર કરવાથી ભવ્ય = સંસારથી મુક્ત થવા (મોક્ષ)યોગ્ય જીવ. તેનો વર્ગ થયો કહેવાય. (૧૦/૩) ભવ્યત્વ = સમ્યગ્દર્શનાદિ પ્રગટ થવાની (મોક્ષ પામવાની) પાત્રતા. વજઋષભનારાચ સંઘયણ = શરીરમાં વજ જેવી સંઘયણ (હાડકા)ની ભાવકર્મ = કર્મ સંચિત થાય તેવા આત્માના અધ્યવસાયો. | મજબુતાઈ આપનાર શરીરનામકર્મની એક પ્રકૃતિ. ભાસન = જ્ઞાન (૨૩૬) વાયુ(વાઉચકાય = પવનના જીવો અથવા પવન. ભેદજ્ઞાન = આત્મા અને દેહમાં થયેલી એકપણાની ખોટી માન્યતા વાહ્યો = પ્રેર્યો (૨૮) છોડીને બન્ને જુદા જુદા છે એવું સત્ય જ્ઞાન. વિકથા = ધર્મકથાથી કે આત્મહિતથી રહિત કથા, ભેદ સંઘાતકર્મ = ભિન્ન રહીને સાથે રહેવાપણાનો ધર્મ (૯)૨). વિકસેન્દ્રિય = બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય માટે વપરાતો મતિજ્ઞાન = મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી મન અને ઇન્દ્રિયો શબ્દ (એકેન્દ્રિય અને પંચેન્દ્રિય સિવાયના જીવો).. દ્વારા થતું જ્ઞાન, વિપર્યાસ = વિપરીત વર્તન બુદ્ધિ અધ્યવસાય. For UOL & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ વિપાક = પાકવું અર્થાત્ કર્મનો ઉદય કે ઉદીરણા. વિભાવદશા = કર્મના ઉદયથી જીવમાં થતા રાગ-દ્વેષાદિ વિકારી ભાવો. વિભુત્વ = સર્વ ભાવોમાં વ્યાપક એવી ભાવરૂપ શક્તિ. વિરાધના = પાપ-દોષ અથવા જિનાજ્ઞા વિરુદ્ધ હિંસાદિ વર્તન. વિશેષોપયોગ = વસ્તુમાં રહેલ વિશેષધર્મને જાણવાવાળો ઉપયોગ કે જે જ્ઞાનોપયોગ અથવા સાકારોપયોગ કહેવાય છે. વિષભક્ષણ તથા તખલોહપદધૃતિ = મજબુરીથી વિષભક્ષણ કરવાના તથા તપેલા લોખંડ ઉપર ચાલવાના અવસરે જીવ હર્ષિત ન હોય પણ ઉદાસીન (દુઃખી) હોય. (૧૭૯). વીઆંતરાય = એવું કર્મ જેના ઉદયથી આત્માની પુરુષાર્થ કરવાની કે ભોગવવાની શક્તિ અવરાઈ જાય. વેદ્ય-સંવેદ્ય પદ = કોઈ પણ અધ્યવસાય સ્થાન જે પ્રમાણે વેદવા | યોગ્ય હોય તે પ્રમાણે જ તેનું વેદન કરવું. (૮૧૧) વૈમાનિક દેવ = ઉચ્ચ કોટિના દેવો અર્થાત્ બાર દેવલોક, નવ રૈવેયક I અને પાંચ અનુત્તર વિમાનના દેવો. વૈયાવચ્ચ = ગુણીજન કે વડીલજનની તન, મન, ધન અને ભાવથી કરાતી સેવા, સારવાર, ભક્તિ. વૃત્તિ = ભાવ, પરિણામ, વર્તન. વ્યંતર દેવ = હલકી કોટિના દેવો કે જેઓ મનુષ્ય લોકથી નીચે શુન્ય સ્થાનમાં વસે તે ભૂત, પ્રેત, પિશાચ વગેરે. વ્યાપક = સંપૂર્ણ રીતે વ્યાપી (વિસ્તરી)ને રહેનાર, જેમ કે જીવ | શરીરમાં વ્યાપક છે. વ્યાપ્ય = વ્યાપીને રહેવા યોગ્ય. વ્યાસંગી = આસક્ત (૯ ૬) શકતે = શક્તિથી (૨૮) શરીરસંગી = શરીરમાં મમતાવાળા (૯૬) શરીરાદિક ઔદયિક ભાવકર્મ જનિતને = ઉદયપ્રાપ્ત ભાવકર્મથી અર્થાત્ આત્માનાં વિપરીત ભાવોથી જનિત એવા શરીરને. (૨) શલ્ય = પીડાકારી વસ્તુ અર્થાત્ જીવને પીડા કરનાર પાપો કે દોષો, જેના ત્રણ પ્રકાર છે (૧) માયાશલ્ય (૨) નિયાણ(નિદાન) શલ્ય (૩) મિથ્યાત્વશલ્ય. શાસન (જિનશાસન) = તીર્થકર દ્વારા સ્થાપિત તીર્થ અથવા જિનાજ્ઞા. શુકલધ્યાન = રાગાદિભાવ સમાપ્ત થતાં પ્રગટતું નિર્વિકલ્પ દશાવાળું રૂપાતીત ધ્યાન કે જે મોક્ષનું સાક્ષાત્ કારણ છે. (ચિત્તની અતિ નિર્મળ અપૂર્વ નિષ્કપ અંતર્મુખી અવસ્થા). તેના ચાર ભેદ છે – (૧) પૃથર્વ વિતર્ક સવિચાર : જેમાં અનેક દ્રવ્ય-ગુણ-પર્યાયોના વિષયોનું ચિંતન થાય છે અને ઉપશાંત કપાયવાળા મુનિ એના અધિકારી છે. (૨) એકત્વ વિતર્ક અવિચાર : જેમાં કોઈપણ એક જ દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારમાં જ સ્થિર રહેવું પણ વિષયાંતર ન થવા દેવું. આ ધ્યાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. (૩) સૂક્ષ્મક્રિયા ' અપ્રતિપાતી : જેમાં વિતર્ક કે વિચારરહિત આત્માની સૂક્ષ્મ ક્રિયા હોય છે. સૂક્ષ્મ કાયયોગમાં રહેલ કેવળી આના ધારક છે. (૪) સમુચ્છિન્ન ક્રિયા અતિવૃત્તિ : જેમાં યોગ અને સર્વ ક્રિયાનો છેદ (નાશ) થાય છે તે અપ્રતિપાતિ હોય છે. શુલ લેગ્યા = કોઈને પીડા આપ્યા વિના કાર્ય કરવાના આત્માના અત્યંત ઉજ્જવળ પરિણામ. શુદ્ધાત્મ દર્શન / શુદ્ધાત્મ સ્વરૂપ છે શુદ્ધત્મ જ્ઞાન = નિર્વિકલ્પ સમાધિના પર્યાયવાચી નામ છે. શુદ્ધોપયોગ = શુભભાવથી પણ રહિત એવો આત્માનો નિર્વિકલ્પ ઉપયોગ કે જે નિર્જરાનું કારણ અને મોક્ષનો હેતુ છે.. શુભભાવ = પ્રશસ્ત (મંદ) કષાયવાળો માનસિક પરિણામ અથવા ધાર્મિક અનુષ્ઠાનના ભાવ. શુભયોગ = મન, વચન, કાયાનું શુભ પ્રવર્તન અથવા સાવદ્ય (હિંસક) | વ્યાપાર (ક્રિયા)થી મુક્ત રહી શુભપણે વર્તવું. શુભ ઉપયોગ = અનિત્યાદિ ભાવના, તત્ત્વચિંતન અને સ્વાધ્યાયાદિમાં પ્રવર્તમાન માનસિક (આત્મિક) શુભ પરિણામ. શૈલેશીકરણ = નિર્વાણ (મોક્ષ) પામતા પહેલા સયોગી કેવળી (મન, વચન, કાયાનો) યોગનિરોધ કરી મેરૂ પર્વત સમાન નિષ્કપ અવસ્થા પ્રાપ્ત કરીને અયોગી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે સમયની અવસ્થા. શ્રમણ = સાધુ-સાધ્વી અથવા મુનિ ભગવંત.. શ્રાવક = ગૃહસ્થ જીવનનાં મૂળવ્રત કે ઉત્તરવ્રતને પાળતો અને પાંચમા ગુણસ્થાને વર્તતો દેશવિરતિધર જીવ. શ્રુતકેવલી = ચૌદપૂર્વના જાણકાર કે જેઓ અતિશય જ્ઞાનના બળે કેવળી જેવું સ્વરૂપ બતાવવા સક્ષમ હોય છે. શ્રુતજ્ઞાન = શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પદાર્થોના વાંચન-શ્રવણ દ્વારા જીવને થતું શબ્દાત્મક પરોક્ષ જ્ઞાન અથવા તેમાં કારણભૂત શબ્દો (શાસ્ત્રો). શ્રેણિ = અધ્યાત્મ ક્ષેત્રમાં આત્મિક ઉત્થાનની પંક્તિ (પગથિયા), જેના બે પ્રકાર છે – (૧) ઉપશમશ્રેણી (૨) ક્ષપકશ્રેણી. શ્વેતાંબર = જૈન સંપ્રદાયના શ્વેતવસ્ત્રધારી સાધુ-સાધ્વી. ષકાય = કાયા(શરીર)વાળા જીવના છે ભેદ, તે આ પ્રમાણે – પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ (હાલતા-ચાલતા જીવો). પ્રથમના પાંચ સ્થાવર એટલે હાલી-ચાલી શકતા નથી. ષષ્ણુણ હાનિવૃદ્ધિરૂપ ચક્ર = સંખ્યાત, અસંખ્યાત અને અનંતગુણ તથા સંખ્યાત, અસંખ્યાત અને અનંતભાગ હાનિ – એમ છ ભેદ હાનિના થયા. એવી જ રીતે છ ભેદ વૃદ્ધિના પણ પડશે. (૫૨) સજઝાય = સ્વાધ્યાય. સત્તા / સત્ત્વ = વસ્તુની વિદ્યમાનતા અથવા વ્યક્તિ વિશેષનું આધિપત્ય. સત્ત્વ = સત્તા, સત્ , સામાન્ય, દ્રવ્ય, જીવ, અર્થ, વિધિ, પરાક્રમ, | બળ, શક્તિ વગેરે અનેક અર્થોમાં વપરાય છે. સત્તાગત કર્મ = બંધાયેલા પણ હજુ ઉદયમાં ન આવેલા એવા આત્મામાં વિદ્યમાન અબાધાકાળવાળા કર્મો. સદ્ગતિ = ઉત્તમ ગતિ. સાંસારિક સુખની અપેક્ષાએ દેવ અને મનુષ્ય ગતિ. સમ(સમભાવ) = સમાનભાવ અથવા મૈત્રીભાવ. સમક્તિ / સમ્યક્ત, સમ્યદર્શન = સર્વજ્ઞ પરમાત્મા પ્રણિત તત્ત્વની યથાર્થ શ્રદ્ધા અથવા સુદેવ, સુગુરુ, સુધર્મની દ્રઢ પ્રીતિ-રુચિ . સમય = કાળનો અત્યંત સૂક્ષ્મ અંશ અથવા શાસ્ત્ર (આગમ).. સમવસરણ / સમોસરણ = અરિહંત ભગવાનના ઉપદેશ માટે દેવનિર્મિત ત્રણ ગઢવાળુ સ્થાનવિશેષ કે જેમાં બાર વર્ષદાના દરેક જીવો સમાન ભાવથી બેસી પ્રભુની અમૃતવાણીનું પાન કરે છે. માટે તેને સમવસરણ કહેવાય છે. સમવાય સંબંધ = અભિન્ન સંબંધ (૧૫૭) સમાધિ = વીતરાગભાવથી આત્માના શુભ કે શુદ્ધ ઉપયોગમાં રહેવું અથવા વિકટ પરિસ્થિતિમાં પણ સમતાભાવે રહેવું. સમારવાને = શુદ્ધિ માટે (૧૨ ૨-૧૯૨). સમિતિ = વ્યવહારનયથી દરેક પ્રકારના કાર્યમાં યતના (જયણા) રાખવી અને નિશ્ચયનયથી સમસ્ત રાગાદિના ત્યાગપૂર્વક આત્મામાં લીન થઈ રહેવું. સમ્યગુચારિત્ર = વ્યવહારથી વીતરાગ જિનેશ્વરની આજ્ઞાનુસાર કરવામાં આવતું સંયમ(સાધુપણા)નું દ્રઢતાપૂર્વક પાલન અને નિશ્ચયથી આત્મ સ્વભાવમાં સ્થિરતા કે રમણતા. સમ્યગુજ્ઞાન = જેમાં મોહનીયનો ક્ષયોપશમ છે તેવું સમ્યક્ત સહિતનું જ્ઞાન. www.jainelibrary org For Personal & Private Use Only પ૦૨ Page #507 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદ્રષ્ટિ = જેને સમ્યક્ત પ્રાપ્ત થયું છે તેવો ચોથા ગુણઠાણે સાત સય = સાતસૌ (૧૭/૩) વર્તતો આત્મા. સાતાગારવ = સુખની અને શરીરના સ્વાથ્યની અત્યંત આસક્તિ. સયોગી = મન, વચન, કાયાના યોગવાળા. (૨/૬). સાતાવેદનીય = વેદનીય કર્મની શુભ પ્રકૃતિનો ઉદય કે જેના વડે સયોગીકેવલી = તેરમાં ગુણસ્થાનમાં રહેલા મન, વચન, કાયાના શારીરિક-માનસિક સ્વાથ્ય સારું રહે. યોગવાળા મહાત્માઓ, જેમના ચાર ઘાતિ કર્મો નાશ પામ્યા છે. સાધું = સાધના કરું, (૨૪) પરંતુ શરીર અને યોગ છે. સાધિ = સાધશે (૧૬ (૭) સર્વ સ્વભાવ સ્વરૂપાસ્થાનતા = સર્વ સ્વભાવોનું પોતાના મૂળભૂત સિદ્ધત્વ = સંપૂર્ણ કર્મોથી રહિત અને પોતાના જ્ઞાનાદિ આઠ ગુણોથી સ્વરૂપમાં રહેવું. (૧૯૭૨) યુક્ત આત્માની વિશુદ્ધ અવસ્થા. સંઘ(ચતુર્વિધ સંઘ) = સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો સમૂહ કે જેની સિદ્ધશિલા = સાત રાજલોકના અગ્રભાગે પિસ્તાલીસ લાખ યોજન સ્થાપના તીર્થકર ભગવાન કરે છે. લાંબી-પહોળી, વચ્ચેથી આઠ યોજન જાડી અને ચારે બાજુથી ઉંડાઈમાં સંઘયણ | સંહનન = હાડકાની મજબૂતાઈનો શરીરનો બાંધો. ઘટતી ઘટતી અંતે અત્યંત પાતળી સ્ફટિક રત્નમય શિલા જેનું બીજું સંજ્ઞા = પ્રાણીમાત્રમાં રહેલી ઘેરી પ્રેરણા અથવા અવયંભાવી ઈચ્છા, નામ ઇષત્નાભારા પૃથ્વી છે તે સિદ્ધ (કર્મમુક્ત) જીવોનું નિવાસ જે મુખ્યરૂપે ચાર પ્રકારની છે - (૧) આહારસંશા (૨) ભયસંજ્ઞા સ્થાન છે. (૩) મૈથુનસંજ્ઞા (૪) પરિગ્રહસંજ્ઞા. સીમ = સુધી (૧૫ ૩) સંશી = જેમને હિતાહિતનો વિવેક કરી શકવારૂપ મન મળ્યું છે એવા સૂક્ષ્મ = ચર્મચક્ષુથી અગ્રાહ્ય વસ્તુ. જીવો. સ્કંધ | ખંધ = બે અથવા તેનાથી અધિક પરમાણુઓનો જથ્થો. સંતતિસંયોગી = પરંપરાયુક્ત (૧૩૭) સ્થાવર = સુખ-દુ:ખના પ્રયોજનમાં પોતાની ઇચ્છા મુજબ હલનસંયમ = નિશ્ચયન થી પાંચ ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવું અને ચલન ન કરી શકે એવા પાંચ એકેન્દ્રિય જીવો (પૃથ્વી, જલ, અગ્નિ, વ્યવહારનયથી અહિંસાદિ મહાવ્રતોનું સમ્યગ પ્રકારે પાલન કરવું. | વાયુ, વનસ્પતિ). સંવર = નવા આવતા કર્મોને રોકવા. | Dાસ = ઘટ બનાવતાં પ્રારંભમાં થાળી આકારની અવસ્થા (૧૮૬) સંવેગ = નિશ્ચયનયથી મોક્ષપ્રાપ્તિની અત્યંત રુચિવાળો તત્ત્વનિષ્ઠ સ્યાદ્વાદ = જુઓ અનેકાંતવાદ, પરિણામ અને વ્યવહારનયથી સંસારભાવથી નિત્ય ડરતા રહેવું. સ્વ પરિણતિ સહકાર શક્તિ = પોતા સર્વ પરિણામોમાં સહકાર સંસ્થાન = જેના ઉદયથી ઔદારિક આદિ પાંચ શરીરોની આકૃતિ બને આપવાની શક્તિ. (૭૪) તે નામકર્મ. સ્વ સ્યાત્ –સંપદા = પોતાની સ્યાદ્વાદ અર્થાત્ અનંત ધર્માત્મક સાગરોપમ = કેટલું ય પાણી ઉલેચવા છતા પણ ખાલી ન થાય તેવા સંપત્તિ. (પીઠિકા) સાગરની ઉપમાવાળુ કાળપ્રમાણ (અર્થાતુ અસંખ્યાત કાળ), ૧૦ સ્વાધ્યાય = જેમાં આત્મ વિષયક ચિંતન-મનન થાય તે અથવા જેમાં કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ કાળ થાય. સતું શાસ્ત્રો કે આધ્યાત્મિક શાસ્ત્રોનું ભણવું –ભણાવવું થાય તે. સાત રાજલોક = મેરૂપર્વતની તળેટીથી ઉપર અથવા નીચે બન્ને તરફ સ્ત્રગુચંદન અંગના સંયોગથી = માળા, ચંદન અને સ્ત્રીના સંયોગથી. સંપૂર્ણ લોક સાત રાજ પ્રમાણ છે. (અસંખ્યાત યોજનનો એક રાજ (૨૬) અર્થાત્ રજુ થાય. હેતુયૅ = હેતુ(કારણ)થી (૨૪) ૨) www jainelibrary.org Jain Education international For Personal & Private Use Only પ૦૩ Page #508 -------------------------------------------------------------------------- ________________ 22 છે. આ ? B. ચિત્રોનો સાભાર સ્વીકાર શ્રી કૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર - કોબા તરફથી ચિત્ર નં. પ્ર(૨), પ્ર(૧૨)થી (૨૫), પ્ર(૨૬), પ્ર(૨૭), પ્ર(૨૮), ૧(૨), ૧(૪), ૧(૫), ૧(૬), ૧(૭), ૧(૮), ૧(૧૦), ૧(૧૧), ૧(૧૨), ૧(૧૩) થી ૧(૧૭), ૬(૩), ૭(૨), ૩(૩), ૭(૪), ૭(૫), ૭(૯), ૯(૨), ૯(૩), ૧૦(૩), ૧૧(૪), ૧૧(૫), ૧૧(૬), ૧૧(૭), ૧ ૧(૮), ૧૧(૯), ૧૨(૩), ૧૨(૪), ૧૨(૫), ૧૨(૬), ૧૩(૩), ૧૫(૩), ૧૬(૨) થી ૧૬(૬), ૧૬(૧૦), ૧૯(૨), ૧૯(૩), ૧૯(૪), ૨૦(૨), ૨૧(૪), ૨૨(૨), ૨૨(૩), ૨૨(૪), ૨ ૨(૫), ૨ ૨(૯), ૨૩(૩), ૨૩(૪), ૨૩(૫), ૨૩(૧૩), ૨૩(૧૪), ૨૩(૧૬), ૨૪(૨)થી ૨૪(૧૬), ૨૫(૨), ૨૫(૪), ૨૫(૫), ૨૫(૯)થી ૨૫(૧૭) - આ પુસ્તકમાં મૂકેલી સર્વ કુલિકાઓ - નીચે દર્શાવેલ એલ. ડી. ઈન્સ્ટીટ્યૂટ સિવાયના સર્વ હાંસિયા અને બોર્ડરો - સર્વ સ્તવનોના અંતે પૂર્ણાહુતિ દર્શાવતા ચિત્રપટ એલ. ડી. (લાલભાઈ દલપતભાઈ) ઈન્સ્ટીટ્યૂટ તરફથી ચિત્ર નં. ૧(૯), ૩(૨), ૫(૨) થી પ(૮), ૫(૧૦), ૭(૬), (૭), (૮), ૭(૧૦), ૮(૨), ૮(૩), ૯(૪), ૧૧(૩), ૧૫(૨), ૧૫(૪), ૧૬(૭), ૧૬(૮), ૧૭(૨), ૧૭(૩), ૨૧(૫), ૨૨(૬), ૨૩(૯), ૨૩(૧૦), ૨૫(૧૮) થી ૨૫(૨૧), ૨૫(૨૩)થી ૨૫(૩૦). - સ્તવન ૧ ટાઈટલનો હાંસિયો, સ્તવન ૩ અને ૧૦ની ગાથાઓના હાંસિયા, સ્તવન ૧૧, ૧૬, ૧૮ની ગાથાઓના હાંસિયા અને બોર્ડરો અને સ્તવન ૨૫ની ગાથાઓની બોર્ડરો શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર-અમદાવાદ તરફથી ચિત્ર નં. ૬(૨), ૧૬(૯) વીરવિજયજી મહારાજ સાહેબના ઉપાશ્રય અમદાવાદ તરફથી ચિત્ર નં. ૨(૨), ૮(૫), ૧૦(૨), ૧૮(૨), મહાવીર જૈન વિદ્યાલય-ગોવાલિયા ટેંક તરફથી ચિત્ર નં. (૪), ૨૧(૬) ધી એશિયાટીક સોસાયટી ઓફ મુંબઈ તરફથી ચિત્ર નં. ૨૧(૨), ૨૧(૩), શ્રીમાનું અને શ્રીમતી પ્રફુલ અને શિલ્પા શાહના સંગ્રહમાંથી ચિત્ર નં. કવર પેજ, પ્ર(૧), ૧(૧૮), ૧૧(૨), ૨૩(૭), ૨૩(૧૧), ૨૩(૧૨), ૨ ૫(૨૨) ડૉ. સિદ્ધાર્થ ભણસાલીના સંગ્રહમાંથી ચિત્ર નં. ૧(૩), ૧(૧૯), ૧(૨૦), ૪(૨), ૫(૯), ૬(૪), ૧૬(૧૧), ૨૨(૭), ૨૨(૮), ૨૩(૬), ૨૩(૮), ૨૩(૧૫), ૨૩(૧૭), ૨૫(૬), ૨ ૫(૩૧) શ્રીમતી ઈન્દુબેન જેનના સંગ્રહમાંથી ચિત્ર નં. પ્ર(૪ થી ૧૧), ૧(૧) થી ૨૪(૧) - દરેક સ્તવનના ભગવાનનું પ્રથમ ચિત્ર અને ૪(૩) પ્રાઈવેટ સંગ્રહ ચિત્ર નં. : ૧૨(૨), ૨૫(૧), ૨૫(૭), ૨૫(૮) For Personal or Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ સાભાર ફોટોગ્રાફી શ્રી રંજન બેલખોડે શ્રી આનંદ પટેલ ડિઝાઈન શ્રી કે. બી. ગણેશ અય્યર ટાઈપ સેટીંગ ટીમ વર્ક અને ભરત જે. ચિત્રોડા પ્રુફ રિડીંગ શ્રીમતી સુજાતા કાપડિયા મુદ્રક ઓમકાર આર્ટસ્, મુંબઈ પ્રાપ્તિસ્થાન હર્ષદરાય હેરિટેજ હર્ષદરાય પ્રાઈવેટ લિમિટેડ, જીજી હાઉસ, દામોદરદાસ સુખડવાલા માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૧. ભારત. | Tel : 91-22-56519900, Fax : 91-22-22070078, Email : hpltd@bomb.vsnl.net.in Jan Education intomational For Pro u private Use Only www.janesbrary.org Page #510 -------------------------------------------------------------------------- ________________ PANA हर्षदराय हेरिटेज For Personal & Private Use Only