SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ शुद्ध स्वरूप सनातनो, निर्मल जे निःसंग हो मिता आत्म विभूतें परिणम्यो, તારે તે પરફેક હોમિત્તા વળ્યું.ોફા अर्थ : हे मित्र ! प्रभु तो शुद्ध स्वरूपी हैं, सनातन हैं, निर्मल (कममलरहित) हैं और नि:संग(संगरहित) हैं । साथ ही प्रभु आत्म-विभूति से सम्पन्न होने से वे कदापि पर का संग नहीं करते । तो एसे प्रभु से किस प्रकार मिला जा सकता है ? किस प्रकार उनमें तन्मय हुआ जा सकता है ? અર્થ ઃ હે મિત્ર ! પ્રભુ તો શુદ્ધ-સ્વરૂપી છે, સનાતન છે, નિર્મળ (કર્મમળથી રહિત) છે અને નિઃસંગ(સંગરહિત) છે. તેમજ, પ્રભુ આત્મવિભૂતિને વરેલ હોવાથી તેઓ કદાપિ પરનો સંગ કરતા નથી. તો આવા પ્રભુથી કઈ રીતે મળી શકાય ? કઈ રીતે તેઓમાં તન્મય થઈ શકાય ? રવો. બાલાવબોધઃ વલી શ્રી વીતરાગ દેવ કેહવા છે ? શુદ્ધ કહેતાં સર્વ દોષ-રહિત એહવું સ્વરૂપ જેહનું સનાતનો કહેતાં નિત્ય છે. યદ્યપિ પર્યાયે અનિત્ય છે પણ ઈહાં કૂટસ્થ નિયતાર્યે નિત્ય છે. નિર્મલ જ્ઞાનાવરણાદિ મલ રહિત. વલી, નિસંગ કહેતાં સર્વ સંગ-રહિત જેહને અસંખ્યાત પ્રદેશ મધ્યે દ્રવ્યથી કોઈ પર માત્ર રહ્યો નથી અને ભાવથી જેહની પરિણતિમાંહે રાગીદ્વેષીપણે કાંઈ અન્ય ભાવ નથી એહવો નિસ્ટંગ છે તે પરમેશ્વર ! વલી, આત્મ-વિભૂતિ કહેતાં પોતાની શુદ્ધ સ્યાદ્વાદરૂપ અનંત અજ અવિનાશી અખંડ સ્વ-ધર્મ પરિણમ્યો છે એહવો જે પરમેશ્વર ! તે પર કહેતાં બીજા દ્રવ્યનો સંગ એટલે સંબંધ કરે નહિં. એટલે, સત્તાર્યો જીવ દ્રવ્ય પર-સંગી નથી, વિભાવૅ પર-સંગી થયો છે પણ જે સમ્યક-રત્નત્રયીરૂપ સાધનપણે પરિણમીને શુદ્ધરૂપે થયા તે કોઈ રીતે પરનો સંગ કરે નહીં. તો એહવા પ્રભુથી કેમ મલાશે ? માટે, હે પ્રભુ ! તમને મલ્યા વિના મુજને સુખ કેમ થાશે ? | તિ તૃતીયવાર્થ: // રૂ | O ) 1 in Education International www.nebrary.one For Personal & Private Use Only ૧૦૩
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy