________________
સમ્યગદ્રષ્ટિ = જેને સમ્યક્ત પ્રાપ્ત થયું છે તેવો ચોથા ગુણઠાણે સાત સય = સાતસૌ (૧૭/૩) વર્તતો આત્મા.
સાતાગારવ = સુખની અને શરીરના સ્વાથ્યની અત્યંત આસક્તિ. સયોગી = મન, વચન, કાયાના યોગવાળા. (૨/૬).
સાતાવેદનીય = વેદનીય કર્મની શુભ પ્રકૃતિનો ઉદય કે જેના વડે સયોગીકેવલી = તેરમાં ગુણસ્થાનમાં રહેલા મન, વચન, કાયાના શારીરિક-માનસિક સ્વાથ્ય સારું રહે. યોગવાળા મહાત્માઓ, જેમના ચાર ઘાતિ કર્મો નાશ પામ્યા છે. સાધું = સાધના કરું, (૨૪) પરંતુ શરીર અને યોગ છે.
સાધિ = સાધશે (૧૬ (૭) સર્વ સ્વભાવ સ્વરૂપાસ્થાનતા = સર્વ સ્વભાવોનું પોતાના મૂળભૂત સિદ્ધત્વ = સંપૂર્ણ કર્મોથી રહિત અને પોતાના જ્ઞાનાદિ આઠ ગુણોથી સ્વરૂપમાં રહેવું. (૧૯૭૨)
યુક્ત આત્માની વિશુદ્ધ અવસ્થા. સંઘ(ચતુર્વિધ સંઘ) = સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો સમૂહ કે જેની સિદ્ધશિલા = સાત રાજલોકના અગ્રભાગે પિસ્તાલીસ લાખ યોજન સ્થાપના તીર્થકર ભગવાન કરે છે.
લાંબી-પહોળી, વચ્ચેથી આઠ યોજન જાડી અને ચારે બાજુથી ઉંડાઈમાં સંઘયણ | સંહનન = હાડકાની મજબૂતાઈનો શરીરનો બાંધો.
ઘટતી ઘટતી અંતે અત્યંત પાતળી સ્ફટિક રત્નમય શિલા જેનું બીજું સંજ્ઞા = પ્રાણીમાત્રમાં રહેલી ઘેરી પ્રેરણા અથવા અવયંભાવી ઈચ્છા, નામ ઇષત્નાભારા પૃથ્વી છે તે સિદ્ધ (કર્મમુક્ત) જીવોનું નિવાસ
જે મુખ્યરૂપે ચાર પ્રકારની છે - (૧) આહારસંશા (૨) ભયસંજ્ઞા સ્થાન છે. (૩) મૈથુનસંજ્ઞા (૪) પરિગ્રહસંજ્ઞા.
સીમ = સુધી (૧૫ ૩) સંશી = જેમને હિતાહિતનો વિવેક કરી શકવારૂપ મન મળ્યું છે એવા સૂક્ષ્મ = ચર્મચક્ષુથી અગ્રાહ્ય વસ્તુ. જીવો.
સ્કંધ | ખંધ = બે અથવા તેનાથી અધિક પરમાણુઓનો જથ્થો. સંતતિસંયોગી = પરંપરાયુક્ત (૧૩૭)
સ્થાવર = સુખ-દુ:ખના પ્રયોજનમાં પોતાની ઇચ્છા મુજબ હલનસંયમ = નિશ્ચયન થી પાંચ ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવું અને ચલન ન કરી શકે એવા પાંચ એકેન્દ્રિય જીવો (પૃથ્વી, જલ, અગ્નિ,
વ્યવહારનયથી અહિંસાદિ મહાવ્રતોનું સમ્યગ પ્રકારે પાલન કરવું. | વાયુ, વનસ્પતિ). સંવર = નવા આવતા કર્મોને રોકવા.
| Dાસ = ઘટ બનાવતાં પ્રારંભમાં થાળી આકારની અવસ્થા (૧૮૬) સંવેગ = નિશ્ચયનયથી મોક્ષપ્રાપ્તિની અત્યંત રુચિવાળો તત્ત્વનિષ્ઠ સ્યાદ્વાદ = જુઓ અનેકાંતવાદ,
પરિણામ અને વ્યવહારનયથી સંસારભાવથી નિત્ય ડરતા રહેવું. સ્વ પરિણતિ સહકાર શક્તિ = પોતા સર્વ પરિણામોમાં સહકાર સંસ્થાન = જેના ઉદયથી ઔદારિક આદિ પાંચ શરીરોની આકૃતિ બને આપવાની શક્તિ. (૭૪) તે નામકર્મ.
સ્વ સ્યાત્ –સંપદા = પોતાની સ્યાદ્વાદ અર્થાત્ અનંત ધર્માત્મક સાગરોપમ = કેટલું ય પાણી ઉલેચવા છતા પણ ખાલી ન થાય તેવા સંપત્તિ. (પીઠિકા) સાગરની ઉપમાવાળુ કાળપ્રમાણ (અર્થાતુ અસંખ્યાત કાળ), ૧૦ સ્વાધ્યાય = જેમાં આત્મ વિષયક ચિંતન-મનન થાય તે અથવા જેમાં કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ કાળ થાય.
સતું શાસ્ત્રો કે આધ્યાત્મિક શાસ્ત્રોનું ભણવું –ભણાવવું થાય તે. સાત રાજલોક = મેરૂપર્વતની તળેટીથી ઉપર અથવા નીચે બન્ને તરફ સ્ત્રગુચંદન અંગના સંયોગથી = માળા, ચંદન અને સ્ત્રીના સંયોગથી. સંપૂર્ણ લોક સાત રાજ પ્રમાણ છે. (અસંખ્યાત યોજનનો એક રાજ (૨૬) અર્થાત્ રજુ થાય.
હેતુયૅ = હેતુ(કારણ)થી (૨૪) ૨)
www jainelibrary.org
Jain Education international
For Personal & Private Use Only
પ૦૩