SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ सस्वख्य एकत्वता, साधे पूर्णानंद हो मिता रमे भोगवे आमा, रत्नत्रयी गुण वृंदही मित्त क्यु.॥८॥ अर्थ : इस प्रकार आत्मा क्षयोपशमभाव से प्रकट हुए स्व-स्वरूप (सम्यग्दर्शनादि गुणों) में तन्मय बनकर रमणता करता है तब उसकी आत्मा का पूर्णानन्द स्वरूप प्रकट होता है और बाद में वह आत्मा सदाकाल रत्नत्रयीरूप सम्यग्दर्शनादि गुणों में रमणता करता है और उन्हीं गुणों का भोग करता है अर्थात् वह आत्मा उन गुणों का ही भोक्ता बनता है । અર્થ : આ રીતે આત્મા ક્ષયપશમભાવે પ્રગટેલા સ્વરૂપમાં સમ્યગુદર્શનાદિ ગુણોમાં તન્મય બનીને રમણતા કરે છે ત્યારે તેને આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રગટે છે. અને પછી તે આત્મા સદા કાલ રત્નત્રયીરૂપ સમ્યગુ-દર્શનાદિ ગુણોમાં રમણતા કરે છે અને તે જ ગુણોને ભોગવે છે એટલે કે આત્મા તે ગુણોનો જ ભોક્તા થાય છે. સ્વો, બાલાવબોધ : તે જેવારેં સ્વ-સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ગ્રહે તેવારેં પરિણામિક પરમ તત્ત્વને વિષે એકત્ત્વતા, શુદ્ધસ્વરૂપ-૨મણ, શુદ્ધસ્વરૂપ-ભોગી થાય. તેથી સધે કહેતાં નિપજે, પૂર્ણાનંદ કહેતાં સંપૂર્ણ, આત્યંતિક, એકાંતિક, અનંતાતિશય, અબાધક, કેવલ નિરાબાધ સ્વાધીન આત્મ-સુખ નિપજે. પછી, એ આત્મા પોતાની રત્નત્રયી આદિક ગુણવૃંદને વિષે રમે તેમને જ ભોગવે. તન્મય તદ્વિલાસી સ્વભાવ-આનંદી થકો રહે. સાદિ-અનંતો કાલ સ્વ-પરિણામિક પ્રગટપણે વર્તે. ।। इति अष्टमगाथार्थ : ।। ८ ।। Jain Education International For Personal &Privateuse only www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy