SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ : (१) कर्ता : आत्मद्रव्य आत्मशुद्धिरूप कार्य में प्रवृत्त हुआ । यह प्रथम कर्ता कारक है । (૨) હ્રાર્થ : સિદ્ધતા (જ્ઞાનાદિ સર્વ મુળો શ્રી પૂર્ણતારુપ) ાર્ય - યદ દૂસરા ઝાર્ય (વર્મ) વ્યાર હૈ । कर्त्ता आतम द्रव्य, ચાર્ય લિન ગિદ્ધતા ||5:[] उपादान परिणाम. प्रयुक्त ते कारणता रे || प्रयुक्त।। आतम संपद दान, તે સંતાનતા રે ઢેઢા दाता पात्र ने देय, વિમાન અમેતા નૈત્રિમાતજી (૨) હ્રાર : પાવાનઽમ, તત્ત્વવિ, તત્ત્વજ્ઞાન, તત્ત્વિિત-તત્ત્વમળતા, યે ઉપાયન-વારણ ? ગૌર દિનાવિ નિમિત્ત વ્યાર હૈ, ફના प्रयोग करना यह तीसरा करण कारक है । (४) संप्रदान : आत्मसम्पत्ति का दान अर्थात् ज्ञान, दर्शन, चारित्र का दान आत्मा स्वयं अपने उत्तरोत्तर गुण को प्रकट करने के लिए करे, यह चौथा सम्प्रदान कारक है । यहाँ दाता आत्मा है, पात्र भी आत्मा है और देय आत्मगुण है । इस प्रकार तीनों की अभेदता है । અર્થ : (૧) કર્તા : આત્મ-દ્રવ્ય એ આત્મ-શુદ્ધિરૂપ કાર્યમાં પ્રવૃત્ત થયો એ પહેલો કર્તાકારક છે. (૨) કાર્ય : સ્વ સિદ્ધતા જ્ઞાનાદિ સર્વ ગુણોની પૂર્ણતારૂપ કાર્ય એ બીજો કાર્યકારક છે. (૩) કરણ : ઉપાદાન-પરિણામ, તત્ત્વ-રૂચિ, તત્ત્વ-જ્ઞાન, તત્ત્વ-પરિણતિ, તત્ત્વ-રમણતા એ ઉપાદાન-કારણ છે અને અરિહંતાદિ નિમિત્ત-કારણ છે, તેનો પ્રયોગ કરવો એ ત્રીજો કરણ કારક છે. (૪) સંપ્રદાન : આત્મ-સંપત્તિનું દાન અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રનું દાન આત્મા પોતે પોતાના ઉત્તરોત્તર ગુણને પ્રગટાવવા કરે તે ચોથો સંપ્રદાન કારક છે. અહીં દાતા આત્મા છે, પાત્ર પણ આત્મા છે અને દેય આત્મગુણો છે, એમ ત્રણેની અભેદતા છે. સ્વો. બાલાવબોધ : (૧) પહેલું કર્તા નામા કા૨ક કહે છે. તિહાં કર્તા આત્મા-દ્રવ્ય તે આત્મ-શુદ્ધતા નિપજાવવારૂપ કાર્યે પ્રવર્તન પામ્યું પોતાનું કર્તા છે. (૨) જે આત્માનું પોતાની સિદ્ધતા-સર્વ ગુણ પૂર્ણતા-સર્વ સ્વભાવ સ્વરૂપાસ્થાનતા, તે કાર્ય નામા બીજું કારક જાણવું. તે કાર્ય, પરિણતિચક્રને પ્રવર્ત્તવારૂપ ક્રિયાયે નીપજે તે ક્રિયાનું પ્રવર્તાવવું તે કાર્ય. તે કાર્યને કારકતા નીપજાવવા કાલેં જ છે (પણ) નીપના પછી કાર્યમાં કારકતા નથી. उक्तं च भाष्ये “तस्माद्बुद्ध्यध्यावसितं कार्यमप्यात्मनः कारणमेष्टव्यं इति ।। " (વિ.મા..૨૧૧૩ ટીકા) - અર્થ : બુદ્ધિમાં નિશ્ચિત થયેલું કાર્ય પણ પોતાનું કારણ મનાય છે. (૩) ઉપાદાન-પરિણામ આત્મા, સ્વ-ગુણની પરિણતિ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીની જે પરિણતિ, તત્ત્વનિર્ધાર-તત્ત્વરુચિ-તત્ત્વજ્ઞાનતત્ત્વરમણાદિકરૂપ સ્વ-ગુણ, અહિંસકતા બંધ-હેતુ અપરિણમનરૂપ, સ્વરૂપ યથાર્થ-ભાસનરૂપ, પરભાવ અગ્રહણરૂપ-પરભાવ અભોક્તારૂપ સ્વરૂપગ્રહણ, સ્વરૂપ-ભોગી, પર-ભાવ અરક્ષણરૂપ, સ્વરૂપ-એકત્વરૂપ તત્ત્વારાધન, ચેતના સ્વરૂપ પ્રગટતાનુયાયી વીર્ય-તે (સર્વ) ઉપાદાન-કારણ. અને દ્રવ્ય-યોગ સમા૨વારૂપ અરિહંતાલંબનાદિ યથાર્થ આગમશ્રવણાદિ, તે નિમિત્ત-કારણ. Jain Education International તેહનું પ્રયંજવું-આત્મકાર્ય કરવાપણે આત્માનો પ્રયોગ કરવો એ ઉત્કૃષ્ટ કારણ, માટે કરણ નામા ત્રીજું કા૨ક જાણવું. “સાધતાં ક્ષારનું રામુ ।।'' કૃતિ વચનાત્ || અર્થ : ઉત્કૃષ્ટ સાધક કારણ કરણ છે. આત્મ-સિદ્ધિરૂપ કાર્યનું ઉત્કૃષ્ટ કારણ અને આત્મ-શક્તિ સ્વરૂપાનુયાયી તથા શુદ્ધ-દેવપ્રમુખ, તે કરણ નામા કારક કહિયેં. For Personal & Private Use Only ૩૬૪ www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy