________________
अर्थ : मोक्ष के पुष्ट हेतुभूत श्री अरनाथ भगवान् के केवलज्ञानादि गुणों में प्रीति, भक्ति और बहुमानपूर्वक ध्यान द्वारा तन्मय बनकर अनुभवअमृत का आस्वादन करना चाहिए । प्रभु के साथ मिलने का यही श्रेष्ठ उपाय हैं ।
અર્થ : મોક્ષના પુષ્ટ હેતુભૂત શ્રી અરનાથ ભગવાનના કેવલજ્ઞાનાદિ ગુણોમાં પ્રીતિ, ભક્તિ અને બહુમાનપૂર્વક ધ્યાન દ્વારા તન્મય બની અનુભવ-અમૃતનો આસ્વાદ કરવો જોઈએ. પ્રભુ સાથે મળવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય છે.
સ્વો. બાલાવબોધ : માટે પુષ્ટ કેતાં નિયામક, હેતુ કેતાં કારણ તે જિનરાજ શ્રી અરનાથ પ્રભુ તેહના ગુણ જે કેવલજ્ઞાન-અનંતાનંદરૂપ, તેહથી હલીમેં કેતાં આપણો આત્મા તે દિસેં જોડીયેં પ્રગટ ગુણીના ગુણથી આપણી ચેતના જોડવી.
રીઝ કેતાં રાગની મગ્નતા, ભક્તિ કેતાં સેવના, બહુમાન આદર-મોટાઈ, ભોગ કેતાં આસ્વાદન, ધ્યાન કેતાં ચિત્તની એકાગ્રતા, એ શ્રી અરનાથ પ્રભુના ગુણની કરીને શ્રી પ્રભુથી એકત્વપણે મલિયે. સાધકને શુદ્ધ દેવ-તત્ત્વને અવલંબવું, તે પ્રધાન છે. ।। इति त्रयोदशगाथार्थ: ।। १३ ।।
পপकान
কপাক
मोटाने उत्संग, बेठाने सी चिंता । तिम प्रभु चरण पसाय, सेवक थया निचिंता ॥१४॥
अर्थ : बड़े से सेवक भी निश्चिन्त बनता है (प्रभु की भावसेवा करनेवाले को भवभ्रमण का भय भाग जाता है) ।
साय
राजाओं की गोद में बैठनेवाले को जैसे कोई चिन्ता नही होती, उसी तरह जिनेश्वर प्रभु के चरण-प्रसाद (भावसेवा या चारित्र के योग )
ক
અર્થ : મોટા રાજાઓના ખોળામાં બેસનારને જેમ કોઈ ચિંતા હોતી નથી, તેમ જિનેશ્વર પ્રભુના ચરણ-પ્રસાદથી (ભાવ-સેવા કે ચારિત્રના યોગે) સેવક પણ નિશ્ચિંત બને છે. (પ્રભુની ભાવ-સેવા કરનારને ભવ-ભ્રમણનો ભય ભાંગી જાય છે.)
સ્વો. બાલાવબોધ : તથા, લૌકિક દૃષ્ટાંત કહે છે, જે મોહોટાને ઉત્સંગે કેતાં ખોલામાં બેઠો, તેહને કોઈ ચિંતા નહીં-તે નિચિંત થયો તેમ સેવક પણ પ્રભુજી નિરામય-દેવ તેહના ચરણને સેવવે ચિંતારહિત થયો.
Jain Education International
४ परमोत्तम, सर्वगुशलोगी, निरासंगी, विन्मयी, अनंतहान- लाल-लोग-उपयोग- वीर्यमयी श्री विनेश्वर, निःर्भ, देव-तत्त्व, ५२ભાવના અકર્તા, પર-ભાવ અર્ભાગી, પરાનુયાયીતારહિત એહવો દેવ જો આદર્યો છે. તો મોહનું શું જો૨ છે ? સંસાર કોને છે ? કર્મની બીક डोने छे ?
જે પરમોત્તમ ધણી મેં માહરે માથે કર્યો છે. જેહના ધ્યાનથી માહારો મોક્ષ નીપજે તે દેવનો યોગ મિલ્યો છે તે માટે ચિંતા નથી. उक्तं च श्री जिनवल्लभपूज्यै : -
" पसरेई तीयलोए ताव मोहंधयारं, भमइ जइमसिनं ताव मिच्छत्तसिन्नं ।
फुरइ फुड फुरंताणंतनाणंसपूरो, पयडमजीयसंती झाणसूरो न जाव ।। १ ।।”
અર્થ : ત્રણ લોકમાં મોહરૂપી અંધકાર ત્યાં સુધી જ ફેલાય છે, યમરાજાનું સૈન્ય એવું મિથ્યાત્વનું સૈન્ય ત્યાં સુધી જ ભમે છે કે જ્યાં સુધી સ્પષ્ટ રીતે સ્ફૂરાયમાન થતા અનંત જ્ઞાનરૂપી કિરણોથી પરિપૂર્ણ એવો અજિત-શાંતિરૂપી ધ્યાનનો સૂર્ય પ્રકટ રીતે સ્ફૂરાયમાન થતો નથી. ।। इति चतुर्दशगाथार्थ : ।। १४ ।।
For Personal & Private Use Only
૩૫૭
www.jainelibrary.org