SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ : मोक्ष के पुष्ट हेतुभूत श्री अरनाथ भगवान् के केवलज्ञानादि गुणों में प्रीति, भक्ति और बहुमानपूर्वक ध्यान द्वारा तन्मय बनकर अनुभवअमृत का आस्वादन करना चाहिए । प्रभु के साथ मिलने का यही श्रेष्ठ उपाय हैं । અર્થ : મોક્ષના પુષ્ટ હેતુભૂત શ્રી અરનાથ ભગવાનના કેવલજ્ઞાનાદિ ગુણોમાં પ્રીતિ, ભક્તિ અને બહુમાનપૂર્વક ધ્યાન દ્વારા તન્મય બની અનુભવ-અમૃતનો આસ્વાદ કરવો જોઈએ. પ્રભુ સાથે મળવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય છે. સ્વો. બાલાવબોધ : માટે પુષ્ટ કેતાં નિયામક, હેતુ કેતાં કારણ તે જિનરાજ શ્રી અરનાથ પ્રભુ તેહના ગુણ જે કેવલજ્ઞાન-અનંતાનંદરૂપ, તેહથી હલીમેં કેતાં આપણો આત્મા તે દિસેં જોડીયેં પ્રગટ ગુણીના ગુણથી આપણી ચેતના જોડવી. રીઝ કેતાં રાગની મગ્નતા, ભક્તિ કેતાં સેવના, બહુમાન આદર-મોટાઈ, ભોગ કેતાં આસ્વાદન, ધ્યાન કેતાં ચિત્તની એકાગ્રતા, એ શ્રી અરનાથ પ્રભુના ગુણની કરીને શ્રી પ્રભુથી એકત્વપણે મલિયે. સાધકને શુદ્ધ દેવ-તત્ત્વને અવલંબવું, તે પ્રધાન છે. ।। इति त्रयोदशगाथार्थ: ।। १३ ।। পপकान কপাক मोटाने उत्संग, बेठाने सी चिंता । तिम प्रभु चरण पसाय, सेवक थया निचिंता ॥१४॥ अर्थ : बड़े से सेवक भी निश्चिन्त बनता है (प्रभु की भावसेवा करनेवाले को भवभ्रमण का भय भाग जाता है) । साय राजाओं की गोद में बैठनेवाले को जैसे कोई चिन्ता नही होती, उसी तरह जिनेश्वर प्रभु के चरण-प्रसाद (भावसेवा या चारित्र के योग ) ক અર્થ : મોટા રાજાઓના ખોળામાં બેસનારને જેમ કોઈ ચિંતા હોતી નથી, તેમ જિનેશ્વર પ્રભુના ચરણ-પ્રસાદથી (ભાવ-સેવા કે ચારિત્રના યોગે) સેવક પણ નિશ્ચિંત બને છે. (પ્રભુની ભાવ-સેવા કરનારને ભવ-ભ્રમણનો ભય ભાંગી જાય છે.) સ્વો. બાલાવબોધ : તથા, લૌકિક દૃષ્ટાંત કહે છે, જે મોહોટાને ઉત્સંગે કેતાં ખોલામાં બેઠો, તેહને કોઈ ચિંતા નહીં-તે નિચિંત થયો તેમ સેવક પણ પ્રભુજી નિરામય-દેવ તેહના ચરણને સેવવે ચિંતારહિત થયો. Jain Education International ४ परमोत्तम, सर्वगुशलोगी, निरासंगी, विन्मयी, अनंतहान- लाल-लोग-उपयोग- वीर्यमयी श्री विनेश्वर, निःर्भ, देव-तत्त्व, ५२ભાવના અકર્તા, પર-ભાવ અર્ભાગી, પરાનુયાયીતારહિત એહવો દેવ જો આદર્યો છે. તો મોહનું શું જો૨ છે ? સંસાર કોને છે ? કર્મની બીક डोने छे ? જે પરમોત્તમ ધણી મેં માહરે માથે કર્યો છે. જેહના ધ્યાનથી માહારો મોક્ષ નીપજે તે દેવનો યોગ મિલ્યો છે તે માટે ચિંતા નથી. उक्तं च श्री जिनवल्लभपूज्यै : - " पसरेई तीयलोए ताव मोहंधयारं, भमइ जइमसिनं ताव मिच्छत्तसिन्नं । फुरइ फुड फुरंताणंतनाणंसपूरो, पयडमजीयसंती झाणसूरो न जाव ।। १ ।।” અર્થ : ત્રણ લોકમાં મોહરૂપી અંધકાર ત્યાં સુધી જ ફેલાય છે, યમરાજાનું સૈન્ય એવું મિથ્યાત્વનું સૈન્ય ત્યાં સુધી જ ભમે છે કે જ્યાં સુધી સ્પષ્ટ રીતે સ્ફૂરાયમાન થતા અનંત જ્ઞાનરૂપી કિરણોથી પરિપૂર્ણ એવો અજિત-શાંતિરૂપી ધ્યાનનો સૂર્ય પ્રકટ રીતે સ્ફૂરાયમાન થતો નથી. ।। इति चतुर्दशगाथार्थ : ।। १४ ।। For Personal & Private Use Only ૩૫૭ www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy