________________
स्थं भन] इंद्रिय योगनों रे लाल. रक्त वर्ण गुण राय रे, बालेसर। 'देवचंद्र' बुँदे स्तव्यो रे लाल, आप अवर्ण अकाय रे, वालेसर ।। तुज ॥८॥
अर्थ : अनन्त गुण के स्वामी भी पद्मप्रभ भगवान् के शरीर की रक्तवर्ण की लाल कान्ति भी साधक की इन्द्रियों और मन, वचन, काया के योगों के लिए स्तंभन मन्त्र है अर्थात् प्रभु के शरीर के रक्तवर्ण के दर्शन से भव्यात्मा की इन्द्रियाँ और मन-वचन-काया स्थिर बनते हैं । देवेन्द्रों के समूह से संस्तुत प्रभु वास्तव में तो वर्णरहित और शरीर से भी रहित हैं । सिद्ध अवस्था में वर्णादि या शरीरादि नहीं होते ।
અર્થ : અનંત ગુણના સ્વામી શ્રી પદ્મપ્રભ ભગવાનના શરીરની રક્ત વર્ણની લાલ કાન્તિ પણ સાધકની ઈન્દ્રિયોનો અને મન-વચનકાયાના યોગોનો ‘સ્તંભન-મંત્ર' છે અર્થાત્ પ્રભુના શરીરના રક્ત વર્ણના દર્શનથી ભવ્યાત્માની ઈન્દ્રિયો અને મન-વચન-કાયા સ્થિર બને છે. દેવેન્દ્રોના સમૂહથી સ્તુતિ કરાયેલા પ્રભુ ખરી રીતે વર્ણરહિત અને શરીરથી પણ રહિત છે. સિદ્ધ-અવસ્થામાં વર્ણાદિ કે શરીર પણ હોતાં નથી.
સ્વો. બાલાવબોધ : વલી શ્રી પદ્મપ્રભસ્વામીનું રક્ત વર્ણ શરીર તે સામા જીવના ઈંદ્રિય તથા યોગનું સ્થંભન છે એટલે ઈંદ્રિયો વર્ણાદિકને અવલંબીને રહે માટે પ્રભુજી રાતે વર્ષો છે. ગુણગાંભીર્યાદિક, તેહના રાજા છે.
દેવ જે ધર્મદેવ તે સાધુ, નરદેવ તે ચક્રવર્તી, ભાવદેવ તે ભવનપતિ પ્રમુખ, તેહમાં ચંદ્રમા સમાન. વલી, ઈંદ્ર-ગણધરાદિક, તેહના વૃંદ કહેતાં સમૂહ તેણે સ્તવ્યા.
पालुवा छे ?
अव-अगंधे-खरसे-खासे मेहवा छे. सहाय छे शरीर रहित छे भेटले लावर्भ द्रव्यर्भ-नोर्भ रहित छे. सब पुछ्गसातीत छे. એહવા શ્રી પદ્મપ્રભ દેવ તે મને આધારભૂત છે-૫૨મ શરણ છે. એના નિમિત્તે પરમ-પદ નીપજે.
।। इति अष्टमगाथार्थ: ।। ८ ।।
।। इति षष्ठ श्री पद्मप्रभजिन स्तवनम् ।। ६ ।।
Jain Education International
יות ובוב
For PYG & Private Use Only
www.jainelibrary.org