________________
उक्तं च - ‘‘સુવાન જુTIOT , TMવાન નાળાં નાણે નાહિં સિઘં ||'' રૂત્તિ || અર્થ : જ્ઞાનીઓ વડે દ્રવ્યોના, ગુણોના અને પર્યાયોના જ્ઞાનથી જ્ઞાનીઓ વડે જ્ઞાન ગુણ બતાવાય છે. પુન :"गुणाणामासओ दवं, एगदवस्सिया गुणा । તqi Mવી 1, ૩મો નિસિથા મવે | 9 ||''
અર્થ : ગુણોનું આશ્રયસ્થાન તે દ્રવ્ય. એક દ્રવ્યને આશ્રિત હોય તે ગુણ અને પર્યાયોનું લક્ષણ એ છે કે તે (દ્રવ્ય-ગુણ) ઉભ આશ્રિત હોય છે.
ઈત્યાદિકથી ભિન્ન વ્યાખ્યા છે. તિહાં પન્નવણા સૂત્રે કહ્યું છે –
“एसे णं भंते जीवाणं पुग्गलाणं सबदव्वाणं सबपएसाणं सबपज्जवाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा! सबथोवा जीवा पुग्गला अणंतगुणा अद्धासमया अणंतगुणा सव्वदव्वा विसेसाहितया सबपएसा अणंतगुणा सबपज्जवा अणंतगुणा ।।" इ गणधरवाक्यात् ।।
અર્થ : હે ભંતે (પ્રભુ) ! જીવોમાં, પુદ્ગલોમાં, સર્વ દ્રવ્યોમાં, સર્વ પ્રદેશમાં અને સર્વ પર્યાયોમાં કોણ કોણાથી અલ્પ, અધિક, તુ અથવા વિશેષાધિક છે ?
સહુથી અલ્પ જીવો, તેનાથી પુદ્ગલ અનંત-ગુણા, તેનાથી અદ્ધા એટલે કાળ અનંત-ગણો, તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક, તેના સર્વ પ્રદેશો અનંત-ગુણા,(અને તેનાથી) સર્વ પર્યાયો અનંત-ગુણા (છે.)
એટલે શ્રી પ્રભુજીનો કેવલજ્ઞાન ગુણ, તેની અનંતતા, તે આવી રીતેં છે કે –
છ દ્રવ્યના ગુણ-પર્યાય સર્વ અસ્તિપણે રહ્યા છે તે સર્વને જાણે તથા તેની પરસ્પરની અપેક્ષાર્થે નાસ્તિપણું અસંતું રહ્યું છે તે સર્વને પા શ્રી પ્રભુનો કેવલજ્ઞાન ગુણ જાણે તથા એ સર્વથી અનંત-ગુણ વલી બીજા ભાવ હોય, તો તેને પણ જાણે એમ અનંતી-શક્તિ છે. | તેમ, દર્શનની પણ તેટલી જ શક્તિ છે. તે માટે, દ્રવ્યના પ્રદેશ-પર્યાય, તેના વર્ગ કરીયેં, તેહને વલી અનંત-ગુણો ગુણાકાર કરીયેં એટલું હે પ્રભુ ! હે પરમેશ્વરજી ! તમારું કેવલજ્ઞાન કહેવાય છે. તે શ્રી ભગવતી સૂત્રે –
મિયં નાનું નક્સ'' અર્થ : કેવળીનું જ્ઞાન અમાપ હોય છે. એમ કહ્યું છે.
| |/ રૂતિ તૃતીયTTયાર્થઃ || રૂ |
વાવલત wગ્નતતું, स्व-पर अनंतथी चरण अनंतुं, समरण संवर भाव जी॥
શ૪.ોકો
આ
www.jainelibrary.org
For Personal & Private Use Only
૨ ૧0
Jain Education International