________________
श्री जिनचंद्र नी सेवना, प्रगटे 'पुण्यप्रधानो जी। 'सुमतिसागर अति उतलसे. 'साधुरंग'प्रभूध्यानोजी॥
चोवीशे.
L
ATER
अर्थ : श्री जिनचन्द्र अरिहन्त देव की सेवना करने से पुण्यप्रधान प्रकट होता है और श्रेष्ठ सुमति यानि परमानन्द-साधक मति उल्लसित होती है तथा प्रभु के ध्यान से साधु यानि अच्छा रंग जमता है ।
दूसरा अर्थ : 'श्री जिनचन्द्रसूरि भट्टारक' श्री खरतरगच्छाधीश्वर, उनके शिष्य श्री पुण्यप्रधान उपाध्याय', उनके शिष्य श्री सुमतिसागर उपाध्याय', उनके शिष्य श्री साधुरंग वाचक' - ये स्तुतिकर्ता की परंपरा में बहुश्रुत हुए, उनके नाम कहे ।।
સ્વ. બાલાવબોધ : શ્રી જિનચંદ્ર અરિહંત દેવ, તેહની સેવના કરતાં પુણ્ય-પ્રધાન પ્રગટે અને શ્રેષ્ઠ-સુમતિ જે પરમાનંદસાધક-મતિ તે ઉલ્લસે કેતાં પામે અને પ્રભુને ધ્યાને સાધુ કેતાં ભલો રંગ થાય.
બીજો અર્થ : “શ્રી જિનચંદ્રસૂરિ ભટ્ટારક’ શ્રી ખરતરગચ્છાધીશ્વર, તેહના શિષ્ય શ્રી પુણ્યપ્રધાન ઉપાધ્યાય', તેહના શિષ્ય શ્રી સુમતિસાગર ઉપાધ્યાય', તેમના શિષ્ય ‘શ્રી સાધુરંગ વાચક’ એ સ્તુતિ-કર્તાની પરંપરામાં બહુ-શ્રુત થયા, તેહનાં નામ કહ્યાં.
।। इति सप्तमगाथार्थः ।। ७ ।।
सुविहित खरतर गच्छवरू, 'राजसार उवज्झायो जी। 'ज्ञानधर्म पाठकगणो, शिष्य सुजस सुखदायो जी॥
चोवीशे.॥८॥
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
४८८