________________
Afte
भाबरोगना विगमयी, अचल अक्षय निराबाधो जी । पूर्णानंद दशा कही, विरुसे सिद्ध समाधी जी ॥ चौबीशे ॥६॥
acce
अर्थ : तत्पश्चात् भावरोग जो पर (पदार्थों का) अनुयायिपना है, उसका विगम यानि (उन) सब से हटकर, अचल-चपलतारहित, अक्षयअविनाशी, निराबाध- अव्याबाध पद प्रकट होता है । उन सब का मूल कारण जिनराज श्री वीतराग देव की सेवना-सेवा है । भाव यानि रुचि, द्रव्य और भाव से प्रकटित होती है अतः सेवना-सेवा करना यही हितकारी है ।
Sanla
पूर्णानन्द, परमानन्द व अनन्त गुणों के भोगरूप स्व-सिद्धता दशा को पाकर (जीव) सिद्ध, निष्पन्न, परिनिष्ठितार्थ ऐसी आत्मिक-समाधि अर्थात् ज्ञानदर्शन समाधि- अव्याबाधानन्द समाधि को प्राप्त करता है व उसका भोग अनुभव करता है । यह श्री जिनेश्वर की सेवना-सेवा का ही फल है और यही परम निर्वाण-पद की प्राप्ति है । अतः सर्व विकल्पो-कल्पनाओं को छोडकर सर्वज्ञ, सर्वदर्शी, शुद्धतत्त्वी, परमेश्वर, निर्विकारी देव की सेवना-सेवा करो । यही परम सुख का पुष्ट कारण है ।
Jain Education International
સ્વો. બાલાવબોધ : પછી, ભાવ-રોગ જે પરાનુયાયીપણું, તેહનો વિગમ કેતાં સર્વથી ટલવે કરીને, અચલ કેતાં ચપળતા રહિત, અક્ષય કેતાં અવિનાશીપણું, નિરાબાધ કેતાં અવ્યાબાધ પદ પ્રગટે. તે સર્વનું મૂલ કારણ જિનરાજ શ્રી વીતરાગ દેવની સેવના. ભાવ-રૂચિ દ્રવ્ય તથા ભાવથી પ્રગટે માટે સેવના કરવી એહી જ હિત છે. (જેથી) પૂર્ણાનંદ-પરમાનંદ-અનંત ગુણના ભોગરૂપ સ્વ-સિદ્ધતા દશા લહી કેતાં પામીને વિલસે કેતાં અનુભવે.
सिद्ध, निष्पन्न, परिनिष्ठितार्थ, आत्मि-समाधि, ज्ञान-दर्शनसमाधि, अव्यामाधानंह-समाधि भोगवे पाये से श्री किनेश्वरना सेवननुं ફલ. એહી જ ૫૨મ નિર્વાણ-પદની પ્રાપ્તિ છે. તેણે સર્વ વિકલ્પ-કલ્પના નિવારીને સર્વજ્ઞ સર્વ-દર્શી, શુદ્ધ-તત્ત્વી પરમેશ્વર નિર્વિકારી દેવનું સેવન કરો. એહી જ પરમ સુખનું પુષ્ટ-કારણ છે.
।। इति षष्ठगाथार्थ: ।। ६ ।।
For Personal & Private Use Only
४८८
www.jainelibrary.org