________________
ज्ञान, दर्शन, चारित्र, वीर्यादि अनेक गुण आप में रहे हुए हैं, यह अनेकता है और सर्व गुणों का समूहरूप आत्मा एक है, यह एकता है । आप सदा आत्म-भाव में रहते हैं, यह अस्ति धर्म है और परभाव को आप कदापि ग्रहण नहीं करते, यह नास्ति धर्म है अर्थात् आपमें स्वद्रव्य, क्षेत्र, काल और भाव से अस्तिता है और पर द्रव्य, क्षेत्र, काल और भाव से नास्तिता भी रही हुई है ।
लोकाकाश के प्रदेशों जितने आपके असंख्य आत्मप्रदेश है । उनकी अपेक्षा से अवयवता होने पर भी वे प्रदेश कदापि आपसे अलग नहीं होते अतः आप अखण्ड हैं । यह अद्भुत आश्चर्य है।
અર્થ : હે પ્રભુ ! આપની ગુણ-પર્યાયમયી શુદ્ધતા કેવી અદ્ભુત છે ! એ જે સમયે ઉત્પન્ન થાય છે, તે જ સમયે નાશ પામે છે અને ધ્રુવ પણ રહે છે અર્થાત્ તે શુદ્ધતામાં નવીન પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો નાશ થાય છે-એ અનિત્યતા છે. અને જ્ઞાનપણે એ ધ્રુવ રહે છેએ નિયતા છે.
જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યાદિ અનેક ગુણો આપમાં રહેલા છે-એ અનેકતા છે અને સર્વ ગુણોના સમૂહરૂપ આત્મા એક છે-એ એકતા છે. આપ સદા આત્મ-ભાવમાં રહો છો-એ અસ્તિધર્મ છે અને પર-ભાવને કદી ગ્રહણ કરતા નથી-એ નાસ્તિધર્મ છે. અર્થાત્ આપમાં સ્વ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવથી અસ્તિતા છે તથા પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નાસ્તિતા પણ રહેલી છે.
લોકાકાશના પ્રદેશો જેટલા આપના (અસંખ્ય) આત્મ-પ્રદેશો છે, તેની અપેક્ષાએ-અવયવતા હોવા છતાં તે પ્રદેશો કદી પણ આપનાથી જુદા થતા નથી, તેથી આપ અખંડ છો ! આ અદ્ભુત આશ્ચર્ય છે !
સ્વો. બાલાવબોધ ઃ હવે નિત્યતાદિક ધર્મ કહી સમજાવે છે, સર્વ દ્રવ્ય છ છે. તે મધ્યે કાલ તે ઉપચાર દ્રવ્ય છે. તથા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય અસ્તિકાય છે.
તેમાં (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય-એ ત્રણ એકેક દ્રવ્ય છે. (૪) જીવ અનંતા દ્રવ્ય છે. (૫) પુદ્ગલ અનંતા દ્રવ્ય છે.
દ્રવ્યના અગુરુલઘુ પયાર્યનું ષગુણ હાનિ-વૃદ્ધિરૂપ ચક્ર એકઠું જલાવર્સની પરે વર્તે તે એક-દ્રવ્ય. જેનું ચક્ર ભિન્ન પડ્યું તે ભિન્ન-દ્રવ્ય. તે સર્વ દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે તે માટે નિત્યાનિત્ય છે.
उक्तं च विशेषावश्यकभाष्ये"तं जइ जीवो नासो, तं नासो होउ सबओ नत्थि ।
સૌ ઉપાયવપુવઘમત જ્ઞાગી | 9 ||'' (વિ. મા.'T.બ૮૩) પુન : "सवं चिय पइसमयं, उप्पज्जइ नासए य निच्चं च ।
vi વેવ પ સુદgવવંશમીવાડું સ-માવો || (વિ. મ. IT.બ૪૪)
અર્થ : જે જીવનો નાશ થાય છે તે તેનો નાશ સર્વથા નથી હોતો કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રુવ ધર્માત્મક અનંત પર્યાયવાળો (આત્મા) છે. વળી, સર્વ વસ્તુ પ્રતિ-સમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને, નિત્ય રહે છે અને તેથી જ સુખ-દુ:ખ, બંધ-મોક્ષ વગેરેનો સદ્ભાવ છે.
ઈહાં યુક્તિનો સમૂહ મહાભાષ્યથી જાણવો.
એમ જીવનો નિત્યાનિત્ય સ્વભાવ છે તે કહે છે, અભિનવ-પર્યાય ઉપજે છે, પૂર્વ-પર્યાય વ્યય થાય છે. યથા-એક પ્રદેશે અગુરૂ-લઘુ પર્યાય અનંતગુણો છે બીજે પ્રદેશે તેથી અનંતભાગ હીન છે, ત્રીજે પ્રદેશું અસંખ્યાતગુણ વધતો છે, ચોથે પ્રદેશે સંખ્યાતગુણ વૃદ્ધિ છે એમ અસંખ્યાત વિભાગ છે. - તે પ્રતિ-સમય પરાવર્તરૂપ છે. તે જિહાં અનંત ગુણ, તિહાં અસંખ્યાત ગુણ થાય. તેથી જે પ્રદેશું અનંતગુણપણું રહ્યું-તે વ્યય થયો અને અસંખ્યાતપણાનું ઉપજવું થયું-તે ઉત્પાદ થયો તથા અગુરૂ-લઘુ સત્પણે રહ્યો-તે ધ્રુવ જાણવો.
તથા, શેયનું જાણવું-એ જ્ઞાનનો ધર્મ છે તે શેયને પલટવે, જો જ્ઞાન નિત્ય હોય તો જણાય નહીં. જે માટે વિવક્ષિત સમયને વિષે કેવલજ્ઞાન અનંતા અતીત-ધર્મ થયા-તેને જાણે, વર્તમાનેં અનંતા ધર્મ છે-તેને જાણે તથા અનાગત અનંતા થાશે-તે પણ જાણે. યદ્યપિ થયા, છે, થશે-એ ધર્મ શેયના છે પણ તે સર્વને જાણવાનો ધર્મ જ્ઞાનમાંડે છે અને પર-જોયને જાણંગપણે જ્ઞાન પરાનુયાયી થાતું નથી. ___“विषयभेदाद् विषयिणोऽपि भेदः, ज्ञेयभेदाद् ज्ञानभेद:, पुन : ज्ञान यावन्तो हि ज्ञेयस्य पर्यायास्तावंतस्तदवभासकत्वेन ज्ञानस्याप्येष्टव्या ।।" इति बृहद्भाष्ये ।।
અર્થ : “વિષયના ભેદથી વિષયીનો પણ ભેદ થાય છે અને શેયના ભેદથી જ્ઞાનનો પણ ભેદ થાય છે તેથી, જોયના જેટલા પર્યાયો છે તેટલા સર્વનું જ્ઞાનથી બતાવવાપણું હોવાથી એ જ્ઞાનના પણ તેટલા પર્યાયો અપેક્ષિત છે.' ' - તથા, જે જ્ઞાન વર્તમાનપણે જાણતો તેહને અતીતપણે જાણે અને જે અનાગત તેહને વર્તમાનપણે જાણે એ જ્ઞાનના પર્યાય ભાસન-વેત્તાદિક, તે સર્વ એવી રીતે પલટે.
તેથી પૂર્વ પર્યાયનો વ્યય, ઉત્તર પર્યાયનો ઉત્પાદ અને જ્ઞાનપણે ધ્રુવ-એમ દર્શન-ચારિત્ર સર્વ ગુણ જાણવા.
Jain Education Intematonai
www.jainelibrary.org
For Personal & Private Use Only
૧૧૯