________________
અર્થ : ચિકિત્સાની જેમ દુ:ખના પ્રતિકારથી વિષયસુખ દુ:ખરૂપ જ છે. તે ફક્ત ઉપચારથી સુખ છે અને ઉપચાર તથ્ય વગર થતો ન તથા, શાતાનો ઉદય તે પણ સ્વ-ધર્મરોધક છે અને પુદ્ગલ-કર્મનો વિપાક છે માટે તે સુખ નહીં. "सायाऽसायं दुक्खं, तबिरहमि य सुहं जओ तेणं।
દ્વિસુ તુવવું, સુન ફેરિંદ્રિયામાં '' || ત || (વિ.મ.'HTTI-૨ T. ર૦૧૬) અર્થ : શાતા અને અશાતા-બન્ને દુ:ખરૂપ છે અને જે કારણથી તે બન્નેના વિરહમાં જ સુખ છે તે કારણથી દેહ અને ઇન્દ્રિયોમાં દુઃખ ? તથા દેહ અને ઇન્દ્રિયોના અભાવમાં જ સુખ છે.
એમ ઓદયિક-સુખ તે સુખ નહીં. જે સિદ્ધ નિરુપમ અનંત આત્મ-સ્વભાવ-પ્રાગુભાવ ભોક્તાપણે છે તે જ સુખ જાણવું.
વલી, નિર્દક કહેતાં જેમાંહે દુઃખ-દુદ અન્ય જીવ તથા અજીવ દ્રવ્યનો સંયોગ નહીં એટલે પર વસ્તુનો ભેલ નથી. કદાપિ પર વસ્તુ કારણ પામીને ઉપનું હોય. તિહાં કહે છે જે-તે સિદ્ધ-સુખ કેહવું છે? કે અન્ય કેતાં બીજા દ્રવ્યનું હેતુપણું જેમાં નથી. વલી, પીન કેતાં પુષ્ટ છે-પ્રબલ છે. માટે, શ્રી સુપાર્શ્વજિનનું જે આત્મિક સુખ તે મહાનંદ છે.
| || રૂતિ ૫ગ્નમITયાર્થઃ || ૬ |
एक प्रदेश ताहरे, પ્રવ્યાવણનાથો, વિના तसु पर्याय अविभागता, ગળાશ તમાયો,ડિતડી 11
શ્રી સુબાપ્પીધો
अर्थ : हे प्रभो ! आपका अव्याबाधसुख जो सब आत्मप्रदेशों में पूर्णतया प्रकट हुआ है, उसमें से एक भी आत्मप्रदेश में रहे हुए अव्याबाधसुख के पर्याय के अविभाग (केवली की बुद्धि से भी जिसका विभाग न हो सके, ऐसा सूक्ष्म अंश) को एक एक आकाशप्रदेश पर रखने में आवे तो भी वह लोकालोक में नहीं समा सकता । अर्थात् सर्व आकाश-प्रदेशों की अपेक्षा भी आपके एक आत्मप्रदेश में रहे हुए अव्याबाधसुख के पर्याय अनन्तगुण अधिक हैं। | અર્થ : હે પ્રભુ ! આપનું અવ્યાબાધ સુખ જે સર્વ આત્મપ્રદેશોમાં પૂર્ણતયા પ્રગટેલું છે, તેમાંથી એક પણ આત્મ-પ્રદેશમાં રહેલા અવ્યાબાધ સુખના પર્યાયના અવિભાગ(કેવલીની બુદ્ધિથી પણ જેનો વિભાગ ન થઈ શકે એવા સૂક્ષ્મ અંશ)ને એક-એક આકાશ-પ્રદેશ ઉપર ગોઠવવામાં આવે તો પણ તે લોકાલોકમાં સમાઈ ન શકે અર્થાત્ સર્વ આકાશ-પ્રદેશો કરતાં આપના એક આત્મ-પ્રદેશમાં રહેલ અવ્યાબાધ સુખના પર્યાયો અનંત-ગુણા અધિક છે. | સ્વો. બાલાવબોધ : વલી, હે પ્રભુ ! તમારા આત્માના એક પ્રદેશને વિષે અનંત ગુણ-અનંત પર્યાય છે તેમાંહે હે પ્રભુજી ! તાહારેં એક પ્રદેશે જે અવ્યાબાધ ગુણ સમાઈ રહ્યો છે તે અનંતો છે. | તે અવ્યાબાધ સુખના પર્યાય, તેના અવિભાગ તે કેવલીની પ્રજ્ઞાર્યું છેદ્યાં જેહના એક ખંડના બે ખંડ ન થાય તેને અવિભાગ કહિયે-તે અવિભાગ. લોક તથા અલોકાકાશના એકેકા પ્રદેશે એકેકો સુખનો અવિભાગ રાખિયેં, તો પણ સર્વાકાશ કહેતાં લોક-અલોકરૂપ આકાશમાં સમાય નહીં એટલે આકાશના પ્રદેશથી પણ તમારે એક પ્રદેશું રહ્યું જે અવ્યાબાધ સુખ તેના અવિભાગ અનંતગુણા છે.
વત :
fuત્તાગો મવથમાં સાંત" ||’ રૂતિ || ક્ષેત્ર-ધર્મથી ભાવ-ધર્મ સદા અનંત-ગુણા છે.
|| રૂત્તિ પણ વાર્થઃ || ૬ ||
www.Jainelibrary.org
For Pertex Private Use Only
Jain Education International