________________
निर्मल तुज मुख वाणी रे, जे श्रवणे सुणे। तेहिज गुणमणि वाणी रे, कुंथु जिनेसरु ॥२॥ ॥ ए आंकणी ॥
अर्थ : करुणा के भण्डार, जगत् के नाथ श्री कुंथुनाथ भगवान् समवसरण में विराजमान होकर बारह प्रकार की पर्षदा के समक्ष वस्तुस्वरूप जीवाजीवादि तत्त्वों के मूल स्वरूप को प्रकाशित करते हैं । हे प्रभो ! आपके मुख की निर्मलवाणी जो अपने कानों से सुनते हैं, वे धन्य हैं क्योंकि वे लोग सफल गुणरत्नों की खान बनते हैं-सर्वगुणसम्पन्न बनते हैं ।
અર્થ : કરુણાના ભંડાર જગતના નાથ શ્રી કુંથુનાથ ભગવાન સમવસરણમાં બિરાજમાન થઈ બા૨ પર્ષદા સન્મુખ વસ્તુસ્વરૂપ-જીવાજીવાદિ તત્ત્વોના મૂળસ્વરૂપને પ્રકાશિત કરે છે. હે પ્રભુ ! તમારા મુખની નિર્મળ વાણી જેઓ શ્રવણે-કાનથી સાંભળે છે તેઓ ધન્ય છે. કારણ કે તે લોકો સકળ ગુણ-રત્નની ખાણ બને છે-સર્વગુણસંપન્ન બને છે.
સ્વો. બાલાવબોધ ઃ હવે સત્તરમા શ્રી કુંથુનાથજીની સ્તવના કરે છે જે, શ્રી કુંથુનાથજી સમવસરણમાં ત્રિગડે બેસીને બારહ પર્ષદા મધ્યે વસ્તુ ४ छ द्रव्य, तेहनां भूल-स्व३पने प्राशता भेटले व स्व३पने वपरो, लव-स्व३पने अवशे, उपाधान - अरमाने उपाधानयो, निमित्तકારણને નિમિત્તપણે, શુદ્ધ-કાર્યને શુદ્ધ-કાર્યપણે ઉપદેશ દેતા.
તથા દ્રવ્યથી શુભ-પરિણતિ તે ‘કારણરૂપ’ તથા ભાવથી શુભ-પરિણતિ તે ‘કાર્યરૂપ’ અને ભાવ સાધન પરિણતિ તે ‘કારણરૂપ’ તથા ભાવ સિદ્ધ परिशति ते 'अर्य३५' पाहेय. तेही ४ खो, तेहनी रुथिनें रेहेषु, खेड ४ साधन छे, खेडवो उपदेश ४२ता.
તથા કરુણાકર કેતાં કૃપાના કરણહાર જગત્રયના નાથ એહવા શ્રી કુંથુનાથ સ્વામી, તેહના મુખની નિર્મલ વાણી-ઉપદેશધ્વનિ, તે જે પ્રાણી શ્રવણેકાને સુણે, તેહિ જ પ્રાણી ગુણરૂપ મણિ-રત્નની ખાણ છે. એહવા કુંથુનાથ સ્વામીને નમો.
।। इति प्रथम द्वितीयगाथार्थः ।। १-२ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org