SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ : श्री सुपार्श्वनाथ प्रभु शुद्ध आनंदमय हैं, ज्ञानादिक अनन्त गुण के कंद-मूल हैं । उनके कतिपय गुणों का आनन्द किस प्रकार का है ? यह स्तवनकार महात्मा वर्णन कर रहे हैं । केवलज्ञान समग्र विश्व के तीनों काल के सर्व पदार्थों का ज्ञापक होने से प्रभु उसके आनन्द से पूर्ण हैं और स्वरूपरमणतारूप चारित्र के पवित्र आनन्द से भी परिपूर्ण हैं | | અર્થ : શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ શુદ્ધ આનંદમય છે, જ્ઞાનાદિક અનંત ગુણના કંદ-મૂળ છે, તેમના કેટલાક ગુણોનો આનંદ કેવા પ્રકારનો છે? તે સ્તવનકાર મહાત્મા વર્ણવે છે, કેવલજ્ઞાન એ સમગ્ર વિશ્વના ત્રણે કાલના સર્વ પદાર્થોનો જ્ઞાપક હોવાથી પ્રભુ તેના આનંદથી પૂર્ણ છે અને સ્વરૂપ-રમણતા રૂપ ચારિત્રના પવિત્ર આનંદથી પણ પરિપૂર્ણ છે. સ્વો. બાલાવબોધ : શ્રી સુપાર્શ્વ પ્રભુ આનંદમયી છે. શુદ્ધ આનંદ તે એને વિષે છે જેમાંહે પરનો બેલ નથી, સ્વરૂપ-સુખ છે. વલી, સુપાર્શ્વ પ્રભુ કેહવા છે ? કે ગુણ જે સહભાવી. અથવા, ‘દ્રવ્યાપા નિ TTT:' એટલે દ્રવ્ય-જે સમુદાય, તેહને આશ્રિ રહ્યા-તે ગુણ પણ તેમાં અન્ય ગુણપણું નહીં. ગુણ મળે તો પર્યાય છે સ સપMવા TT ||’’ ત ઋત્યમાળવવનાત્ | અર્થ : સર્વ ગુણો પર્યાયયુક્ત છે. તથા, ‘3YMાવે ના નત્ય ||’’ ત સાવનવિક્તવવનાન્ || અર્થ : જ્ઞાન અપર્યાય(પર્યાયરહિત) નથી. માટે, ગુણને વિષે પર્યાય છે પણ ગુણને વિષે અન્ય ગુણ નથી. શ્રી નયચક્રમાં કહે છે કે, ગુણને વિષે અન્ય ગુણપણું હોય તો ગુણ તે દ્રવ્યપણું પામે તે માટે ગુણ તે નિર્ગુણ છે. એટલે, સુપાસ પ્રભુરૂપ દ્રવ્ય છે તે જ્ઞાનાદિક અનંત ગુણનો કંદ છે એટલે મૂલ છે. તિહાં જ્ઞાન જે આત્માનો વિશેષાવવોધરૂપ સકલ વિશેષ ધર્મ ગુણ-પર્યાય, તેહની અનંતી પરિણતિ, તેહનો જ્ઞાયક નિત્યાનિત્યાદિક અનંત ધર્મનું પણ જ્ઞાયકત્વ-વેતૃત્વ-અગુરુલઘુત્વ અનંત પર્યાયનો પિંડ તે જ્ઞાનગુણ તે લોકાલોક સકલ પ્રત્યક્ષરૂપ સર્વ પ્રદેશ નિરાવરણરૂપ, તેહને આનંદે કરી પાવનો કહેતાં પવિત્ર છે-પૂર્ણ છે. વલી, કષાય તથા પુદ્ગલ-ફલ-આશારૂપ દોષ રહિત એવું સ્વરૂપરમણ- સ્વરૂપસ્થિરતારૂપ જે ચારિત્ર અનંત પર્યાયાત્મક અકષાયતાઅવેદતા-અસંગતા-પરમક્ષમા-પરમમાર્દવ-પરમઆર્જવ-પરમનિર્લોભતારૂપ, સ્વરૂપ-એકત્વરૂપ ચારિત્ર ધર્મ, તે અસંખ્યય પ્રદેશ વ્યાપકપણે રહ્યો છે તેનો આનંદ શ્રી સુપાસ પ્રભુ ! તાહારે વિષે છે એટલે ચારિત્રાનંદમયી છો તે માટે પવિત્ર-નિર્મલ છો. | || ત પ્રથમથાર્થ: || 9 || સૈન વિધુતાથ છે, દ્રવ્ય વિના થતવંત દો, ડિનલા! कर्ता पद किरिया विना, સંત ગોયલનતો, વિIT થી ગાઝીરો www.jainelibrary.org Jain Education International For qual & Private Use Only
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy