SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચાર – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય – એ પાંચ આચારો. મનઃપર્યવજ્ઞાની = અઢી દ્વીપમાં રહેલા સંસી જીવોના મનના વિચારો પંચેન્દ્રિય = ચામડી, જીભ, કાન, આંખ અને નાક – એમ પાંચ જાણવાની શક્તિ (જ્ઞાનવિશેષ)થી યુક્ત સંયતિ મુનિ. | ઇન્દ્રિયોવાળા (દવ, મનુષ્ય, પશુ-પક્ષી અને નારક). મમકાર | મમત્વ = પોતાના નહીં એવા સ્વ-પર શરીરાદિ પદાર્થોમાં પાજ = પૂલ (૬૭) કર્મજાત મારાપણાની આત્મીય બુદ્ધિ, (૩૩) પારિણામિક ભાવ = પ્રત્યેક પદાર્થનો સૈકાલિક નિરૂપાધિક (અન્ય મમકાર – કુલાચારે = મારાપણાની બુદ્ધિથી અર્થાત્ ‘આપણા ભગવાન પદાર્થોના સંયોગરહિત) સ્વભાવ કે જે જેવો છે તેવો જ રહે છે. હોવાથી આપણે પૂજવા જોઈએ” એવા અભિમાનથી અને કેવળ પુટ = પડદો, આવરણ (૧૫/૭). કુળાચારથી. (૧૪) પુણ્યાનુબંધી પુણ્ય = જે પુણ્ય ઉદયમાં આવ્યું છતે સાંસારિક સુખ- મહાવ્રત = સાધુ-સાધ્વીને આજીવન પાળવા યોગ્ય અહિંસાદિ પાંચ સમૃદ્ધિ મળવા છતા તેમાં આસક્તિ ન થતાં આત્મકલ્યાણ કરવાની | વ્રતો (નિયમો)ને મહાવ્રત કહેવાય છે. વૃત્તિ થાય તે. માટે = ને કારણે (૨૨(૩) પુદ્ગલ = વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું અને સડન-ગલન-ધ્વંસ થવાના માર્દવ = મૃદુતા, નમ્રતા, સ્વભાવવાળું રૂપી દ્રવ્ય. માહણ = બ્રાહ્મણ અર્થાત્ મુનિ (૮/૧૧) પુદ્ગલ – ફલ – આશા = પુદ્ગલથી પ્રાપ્ત ફળની આશા (૧) મિત = અલ્પ (૧૦૧) પુદ્ગલ પરાવર્તન = અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો કાળ અર્થાત્ મિથ્યાજ્ઞાન | મિથ્યાત્વ = કર્મના ઉદયથી જીવની વિપરીત દ્રષ્ટિ એક જીવ (૧) દ્રવ્યથી તમામ વર્ગણાઓના પુદ્ગલોને ઔદારિક | (જ્ઞાન) કે જે અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરાવે. શરીરાદિરૂપે ગ્રહણ કરીને મુકે અથવા (૨) ક્ષેત્રથી સમસ્ત લોકાકાશના મિથ્યાત્વ અસંયમ કપાય યોગહેતુ પરિણતિ ગૃહિત કર્મ વિપાકવાથ્યમાન સર્વ પ્રદેશ પર ક્રમશઃ મૃત્યુ પામવા દ્વારા તેઓને સ્પર્શીને પૂરા કરે વિસંસ્થૂલાત્મશક્તિમંત = મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના અથવા (૩) કાળથી કાળચક્રના સર્વ સમયોમાં ક્રમશઃ મૃત્યુ પામવા હેતુભૂત પરિણામો દ્વારા ગ્રહણ કરેલ કર્મવિપાકોથી પીડિત હોવાને દ્વારા તેઓને સ્પર્શીને પૂરા કરે અથવા (૪) ભાવથી રસબંધના સર્વ કારણે ઢીલી પડેલી આત્મશક્તિવાળા. (૧૧૮) અધ્યવસાય સ્થાનોમાં ક્રમશઃ મૃત્યુ પામવા દ્વારા તેઓને સ્પર્શીને મુમુક્ષુ = મોક્ષનો અર્થી, પૂરા કરે તેટલો કાળ. મૂર્ત = રૂપી પદાર્થ કે જે ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોય. પુંઠલ = પાછળ (૨૩૧). મોહનીયકર્મ = મોહિત કરે (મુંઝાવે, તેવું કર્મ કે જે જીવની શ્રદ્ધા અને પૌલિક માનોપેત = ભૌતિક મર્યાદાયુક્ત (પરાધીન) (૧૦૭) ચારિત્ર ગુણનો ઘાત કરે છે. આઠ કર્મોમાં પ્રધાનકર્મ. પ્રકૃતિક = થયેલો – ઉપજેલો - નીપજેલો (૯૪) થયાખ્યાત ચારિત્ર = કષાયોનો સંપૂર્ણ નાશ થવાથી પ્રગટેલી વીતરાગદશા પ્રણિધાન = જીવનો સંકલ્પ કે દ્રઢ નિશ્ચય. (બારમું ગુણસ્થાનક). પ્રતિક્રમણ = પાપથી (દોષોથી) પાછા વળવું. યોગ-થંભે = મન-વચન-કાયારૂપી યોગના થાંભલા (આલંબન) વડે પ્રદેશ = વસ્તુમાં રહેલ અવિભાજ્ય અંશ. | (૬ ૭). પ્રભાસ જ્ઞાનાવલોકનન = કેવળજ્ઞાનના અવલોકન વડે (૨૬) યોગવાયી = યોગ્યતા (૧૮ ૨) પ્રભુતા = સામર્થ્ય, શક્તિ, ઐશ્વર્ય, વૈભવ (પવિત્રતા). યોનિ (જીવયોનિ) = જીવોને જન્માંતરે ઉત્પન્ન થવાનું સ્થળ. પ્રમાદ = કષાયસહિત અવસ્થા અથવા ધર્મમાં અનાદર. રૌદ્રધ્યાન = હિંસાદિ પાપ કરીને ઉપરથી અત્યંત રાજી થવારૂપ પ્રવૃત્તિ = પ્રવતી (૨૮). મનોભાવ. પ્રવૃજ્યા = પ્રવૃત્ત થઈને (૧૯૧) લબ્ધિ = જ્ઞાન વગેરે વિશિષ્ટ શક્તિ અથવા વિશિષ્ટ તપથી પ્રાપ્ત પ્રાગુભાવ = પ્રાદુર્ભાવ પ્રગટપણું. (૨૯). થયેલ ઋદ્ધિ (શક્તિ). પ્રાયશ્ચિત્ત = પ્રતિસમય લાગતા અંતરંગ કે બાહ્ય દોષોની નિવૃત્તિ લાભાંતરાય કર્મ = જેનાથી લાભ થવાનો હોય તેમાં અંતરાય કરનાર કરીને આત્મ સંશોધન (શુદ્ધિ) માટે કરાતો પશ્ચાતાપ અથવા કર્મ, જેના ઉદયથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય નહિં અથવા થાય ઉપવાસાદિ દંડ. તો ખોવાઈ કે નષ્ટ થઈ જાય. બગ = બગલા (૨૧/૩) લિંગીપણે મમતાલિંગી = કેવળ વેશધારી કુસાધુપણામાં મમતા કરનાર બાદર = શૂલ (ચક્ષુગોચર) અર્થાતુ એક જીવનું એક શરીર અથવા | (૯) ૬) અનેક જીવોનાં ભેગા થયેલા અનેક શરીરો કે જે આંખોથી જોઈ લિંગે = ચિહ્નથી (૧૬ ૭). શકાય. લેશ્યા = પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાયથી યુક્ત આત્માનો પરિણામ. બાર૫ર્ષદા = ભગવાનના સમવસરણમાં પ્રભુની દેશના (ઉપદેશ) લોકાકાશ | લોક = જેમાં જીવાદિ છ દ્રવ્યો રહ્યા છે તે આકાશ. | સાંભળવા આવતા ૧૨ પ્રકારના જીવોનો સમૂહ. વર્ગ = દ્રવ્ય, ગુણ અને પર્યાયની સંખ્યાનો સરવાળો કરતા જે અનંત બાહ્યતપ = ઉપવાસ આદિ દેખાય તેવા છ પ્રકારના ત૫. રાશિની સંખ્યા આવે છે, તેને તેટલી જ સંખ્યા વડે ગુણાકાર કરવાથી ભવ્ય = સંસારથી મુક્ત થવા (મોક્ષ)યોગ્ય જીવ. તેનો વર્ગ થયો કહેવાય. (૧૦/૩) ભવ્યત્વ = સમ્યગ્દર્શનાદિ પ્રગટ થવાની (મોક્ષ પામવાની) પાત્રતા. વજઋષભનારાચ સંઘયણ = શરીરમાં વજ જેવી સંઘયણ (હાડકા)ની ભાવકર્મ = કર્મ સંચિત થાય તેવા આત્માના અધ્યવસાયો. | મજબુતાઈ આપનાર શરીરનામકર્મની એક પ્રકૃતિ. ભાસન = જ્ઞાન (૨૩૬) વાયુ(વાઉચકાય = પવનના જીવો અથવા પવન. ભેદજ્ઞાન = આત્મા અને દેહમાં થયેલી એકપણાની ખોટી માન્યતા વાહ્યો = પ્રેર્યો (૨૮) છોડીને બન્ને જુદા જુદા છે એવું સત્ય જ્ઞાન. વિકથા = ધર્મકથાથી કે આત્મહિતથી રહિત કથા, ભેદ સંઘાતકર્મ = ભિન્ન રહીને સાથે રહેવાપણાનો ધર્મ (૯)૨). વિકસેન્દ્રિય = બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય માટે વપરાતો મતિજ્ઞાન = મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી મન અને ઇન્દ્રિયો શબ્દ (એકેન્દ્રિય અને પંચેન્દ્રિય સિવાયના જીવો).. દ્વારા થતું જ્ઞાન, વિપર્યાસ = વિપરીત વર્તન બુદ્ધિ અધ્યવસાય. For UOL & Private Use Only
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy