________________
ચક્ર = ગુણોનો સમૂહ (૧૨)૨)
દાનાંતરાય = એક પ્રકારનું અંતરાય કર્મ, જેના ઉદયથી જીવને દાન ચક્રવતી = આર્યદેશમાં છ ખંડના અધિપતિવિશેષ કે જેની પાસે કરવાની ભાવના ન થાય.
ચક્રસહિત ચૌદ રત્નો અને નવનિધિ હોય છે અને જેની સેવામાં દેશવિરતિ = અપ્રત્યાખ્યાનાવરણી કષાયચતુષ્કના ઉપશમથી જીવને દેવો પણ સદા હાજર હોય છે એવા માનવ રાજાઓમાં અંતિમ | પ્રાપ્ત શ્રાવકવ્રતરૂપ પાંચમું ગુણસ્થાનક. સીમારૂપ વૈભવવાળો રાજા. દરેક આરામાં એવા ૧૨ ચક્રવતી જ દ્રવ્યકર્મ = કર્મરૂપે પરિણમેલ કાર્મણવર્ગણાના પુદ્ગલો. હોવાનો શાશ્વત નિયમ છે.
દ્રષ્ટિરાગ = એક જ વ્યક્તિ કે વસ્તુ પર અત્યંત ગાઢ રાગ કે જેનાથી ચારિત્રમોહનીય = મોહનીય કર્મનો એક ભેદ કે જે જીવના વીતરાગ અન્ય પ્રત્યે દ્વેષ થાય. ગુણનો ઘાત કરે છે.
ધર્મધ્યાન = કોઈ વિશુદ્ધ વિષયમાં મનને એકાગ્ર કરવું તે. ચૌદ રાજલોક = મધ્યમાં રહેલા મેરૂ પર્વતની ઉપર નીચે બન્ને તરફ ધર્મતત્ત્વની ભૂલે = ધર્મતત્ત્વને ભૂલી જઈને પીઠિકા).
સાત સાત રાજ મળી કુલ ચૌદ રાજ(રજૂ) પ્રમાણ લોક(વિશ્વ) છે.. ધૂમિ = મૂચ્છ (૯૪). છતા = પૂર્વસ્થિત (૧૨/૨)
નામકર્મ = ‘નામ’ આ સંજ્ઞાવાળું એક કર્મવિશેષ કે જે જીવના શુદ્ધ છતા = સત્ (૧૫) ૨)
સ્વભાવનું આવરણ કરી તેને મુનધ્ય, દેવ, તિર્યંચ કે નારકપણે છતિ | છતી = સત્તા (૧૫) ૨)
ઓળખાવે અથવા જેનાથી શરીરમાં અનેક પ્રકારની સંરચના થાય. છદ્મસ્થ = જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મોવાળો જીવ.
નામા = નામનું (૧૯૧-૨) જ્યોતિશ્ચક્રને આરે – જ્યોતિષ ચક્રના પરિભ્રમણથી (૪)૨) નિગોદ = સમસ્ત વિશ્વમાં વ્યાપકપણે રહેલી એવી સૂક્ષ્મ જીવરાશિ કે જ્યોતિષ્ક = ચાર પ્રકારના દેવોમાંથી એક દેવલોક,
સોયના આગળના અણીવાળા ભાગપર પર અનંત જીવો રહી શકે જિન = મોહાદિ ઘાતી કર્મરૂપી સર્વ અંતરંગ શત્રુઓને જીતનાર અર્થાત્ | તથા જેઓ એક શ્વાસોશ્વાસમાં ૧ણી વખત જન્મ-મરણ કરે છે.
જેનો જેટલા અંશે વીતરાગભાવ પ્રગટ્યો છે તે એટલા અંશે જિન નિર્ચન્થ = રાગ-દ્વેષની ગ્રંથિરહિત એવા સાધુજનો. કહેવાય.
નિર્જરા = પૂર્વે બાંધેલા કર્મપ્રદેશોનું ઇષ્ટાનિષ્ટ ફળ આપીને આત્મ જ્ઞાનાવરણ = જીવના જ્ઞાનગુણનું આવરણ કરનાર કર્મવિશેષ,
પ્રદેશમાંથી ખરી (નષ્ટ થઈ) જવું. જ્ઞાયક = જાણકાર.
નિર્ધાર = નિશ્ચિત (૭/૪) શેય = જાણવા યોગ્ય.
નિર્ધારથિરતા (નિર્ધાર = શ્રદ્ધા અને સ્થિરતા = ચારિત્ર) શેયને પલટવે = શેયના બદલાવાથી (૫૨)
નિરાશ ભાવ / નિષ્કામભાવ = કોઈપણ ધર્મકાર્ય કરતાં સાંસારિક ઝીપીને = જીતીને (૨૪/૫)
સુખોની વાંચ્છા ન રાખતા ફક્ત કર્મક્ષયની જ ભાવના રાખવી તે. ટબો = પ્રાચીન ગુજરાતી ભાષાંતર.
નિવૃત્તિને = નિવતને / અટકીને (૩૩) ટંકોત્કીર્ણન્યાયે પ્રાગુભાવધમી = દબાયેલાને બહાર કાઢવાના ન્યાયથી નોકર્મ = મન, વચન, કાયા અને ઇન્દ્રિય.
અર્થાત્ આત્મા પોતાના અનંત ધર્મો કે જે દબાયેલા છે, તેને જ નોકષાય = જે સાક્ષાત્ કષાયરૂપ નથી પરંતુ તેનું કારણ બને તે પ્રગટ કરે છે પણ નવા ઉત્પન્ન નથી કરતો. (૪૨)
હાસ્યપર્ક આદિ. તત્ત = તત્ત્વ (૧૩૫)
પચ્ચખ્ખણ = નિયમ અથવા વ્રત (અને તેના માટે બોલાતું સૂત્ર). તત્ત્વ = પ્રયોજનભૂત વસ્તુનો સ્વભાવ.
પરભાવ(દશા) = પુદ્ગલ સંબંધી સુખ-દુ:ખમાં આત્માની કષાયયુક્ત તદુત્પત્તિસંબંધ = તેના નવા ઉત્પન્ન થવાનો સંબંધ (૧૫૭)
વિભાવદશા. તપ = તપશ્ચર્યા જે સંસારના દુ:ખરૂપી પાપોને શમાવે છે તેના બે ભેદ પરમાનન્દ = આત્માનો શુદ્ધ ઉપયોગ (અવસ્થા).
છે – (૧) બાહ્યતપ જે પુણ્યબંધનું કારણ છે (૨) અભ્યતરતપ જે પરાનુયાયી હેતુપણે પરિણમ્યો = પોતાનાથી ભિન્ન એવા પરને નિર્જરાનું કારણ છે.
અનુસરવાના કારણરૂપે પરિણમેલ. (૪)૨) તાત્ત્વિક = તત્ત્વજ્ઞાની (૯૭)
પરિગ્રહ = નિશ્ચય થી લોભ કષાયના ઉદયથી પદાર્થો પર રહેલ તાદામ્ય સંબંધ = સહજ સ્વાભાવિક સંબંધ (૧૫૭)
આત્માનો મૂચ્છભાવ અને વ્યવહારનયથી મૂચ્છસહિત પ૨પદાર્થોનો તિર્યંચ = નિગોદથી પંચેન્દ્રિયતિર્યંચ સુધીના (દેવ-નારક-મનુષ્ય સંગ્રહ કરવો તે. સિવાયના) જીવો.
પરિણમન = દ્રવ્યમાત્રમાં સમયે સમયે થતું રૂપાંતર. તિરોભાવીનું ભાસન એકત્વ = છૂપાયેલા(અદ્રશ્ય) સ્વરૂપનું જ્ઞાનરૂપી પરિણામ | પરિણતી = ફળશ્રુતિ અથવા વસ્તુનો સ્વભાવ. એકત્વ. (૯૪)
પરિષહ = કર્મોની નિર્જરા માટે કષ્ટોને સહન કરવા તે. તીર્થકર = ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનાર ભગવંત.
પરિણતિ પ્રાભાવ અનુભવૈત્વ = પરિણતિના પ્રકટીકરણનું તેણે = તેથી (૨૫૬)
| અનુભવરૂપી એકત્વ. (૯/૪) તેહને ચલનપણે = તેઓના (મન-વચન-કાયાના) ચાલવા પ્રમાણે (૫ પરિપાટી = ક્રમભાવી (૧૦૩) ( ૪).
પર્યાપ્તિ = નવા જન્મમાં દેહ ધારણ કરવા માટેની સામગ્રી, ત્રસ = પોતાની રક્ષા તથા સુખ-દુ:ખના પ્રયોજનથી હરીફરી શકનારા પર્યાયભેદું = પર્યાયના ભેદ(છંદ)થી (૨૩/૫) (પૃથ્વી આદિ પાંચ સ્થાવર સિવાયના) જીવો.
પલ્યોપમ = ઉદાહરણ તરીકે : નવજાત શિશુના ઊગેલા વાળના દલ = પ્રદેશ (૧૫૭)
અસંખ્ય ટુકડા કરી એક યોજન પરિધિવાળા અને એટલા જ ઉંડા દલવે કરીને = દળીને, નષ્ટ કરીને (૫૪)
કૂવામાં ઠાંસી ઠાંસીને ભર્યા પછી દર સો વર્ષે એક વાળ કાઢતાં દર્શનોપયોગ = જીવ જ્યારે કોઈ પદાર્થને જુએ ત્યારે કોઈ વિકલ્પ ન જેટલા સમયમાં કૂવો ખાલી થાય તેટલો કાળ. (ટૂંકમાં અસંખ્યાત
ઉઠે અને બીજા પદાર્થને જુએ ત્યાં સુધી જે સત્તામાત્રને ગ્રહણ કરે તે વર્ષો જાય એટલો કાળ.). | (વસ્તુમાત્રનો સામાન્ય પ્રતિભાસ).
પંચ પરમેષ્ઠી = જેઓને પરમ(શ્રેષ્ઠ)પદ પર સ્થાપિત કરેલ છે એવા દર્શનાવરણ = જીવના ઉપરોક્ત દર્શનગુણનું આવરણ કરનાર કર્મવિશેષ. આત્માની વિકસિત અવસ્થાવાળા પાંચ ગુણી તત્ત્વો.
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
પ00