________________
નામ, આયુષ્ય, ગોત્ર અને અંતરાય – એ આઠ કર્મોનો સમૂહ. કાર્યાનંતર = કાર્ય થયા પછી, (૧૮/૫) અસંખ્ય | અસંખ્યાત = સંખ્યાથી ગણતરી ન થાય તે પરંતુ એક એક કાર્યાન્વયી = કાર્યને અનુસરનારું (૫૯) સંખ્યા ઘટાડતા ક્યારેય પણ રાશિ સમાપ્ત થઈ શકે તે.
કાલચક્ર = એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી મળીને એક કાળચક્ર અસંશી = વિચારશક્તિ મન) વગરના નિગોદથી યાવતું ચઉન્દ્રિય | થાય છે. તથા સમૂર્છાિમ જીવો.
કુદેવ = જેમની પાસે રાગદ્વેષના સાધન હોય એવા સરાગી દેવો આકરે = તીવ્ર (૨૪ ૪)
| (ભગવાન). આગમ | આગમશાસ્ત્રો = તીર્થકર ભગવંતોથી રચિત મૂળ શાસ્ત્રો કે કુગુરુ = સમતિરહિત અને વાસ્તવિક મહાવ્રત વગરના ગુરુ. જેની સંખ્યા ૪પ છે.
કુધર્મ = જેમાં હિંસક પ્રવૃત્તિની પ્રધાનતા હોય અને અહિંસાની ગૌણતા આગમિક ભવ્યતાદ્યોત = આગમથી ભવ્યતાનો પ્રકાશક (૨૩/૬). | હોય તે ધર્મ. આત્યંતર તપ = પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન કુશલાકાર = ઘનિષ્પત્તિ પૂર્વની અનંતર અવસ્થા (૧૮ ૬)
અને કાયોત્સર્ગ – એ છ પ્રકારના તપ કે જેમાં માનસિક શુદ્ધિની કૂટસ્થ = અચળ, અપરિવર્તનીય (૪ો ૨) મુખ્યતા છે.
કુલિંગી = પાખંડી (૯ ૬) આર્જવ = ઋજુતા અર્થાત સરળતા.
કૃતકૃત્ય = જેના સર્વ ઇચ્છિત કાર્યો પૂર્ણ થઈ ગયા છે તે. આર્તધ્યાન = ઈષ્ટ્રના સંયોગની, અનિષ્ટના વિયોગની અને કેવલજ્ઞાન = જીવનમુક્ત યોગીઓનું નિર્વિકલ્પ અતીન્દ્રિય પ્રત્યક્ષ ભોગપ્રાપ્તિની ઇચ્છારૂપ એક પ્રકારનું દુર્ગાન.
જ્ઞાન કે જેના વડે ત્રણે લોકના, ત્રણે કાળના સર્વ પદાર્થો અને તેના આર્યદેશ | આર્યકુલ = જ્યાં દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિના સાધનો ઉપલબ્ધ ભાવો પ્રત્યક્ષ જણાય અને જે આવ્યા પછી ક્યારેય જાય નહિં. હોય અથવા જ્યાં હિંસાદિ પાપોની તીવ્રતા ન હોય એવો દેશ અને કેવલદર્શન = કેવળજ્ઞાનની સાથે જ થતું સામાન્ય અવલોકનરૂપ. એવું કુળ.
કેવલી = જેમને કેવળજ્ઞાન થયું છે. પરંતુ અઘાતી કર્મો બાકી છે તેવા આવિર્ભાવ = પ્રગટ થવું.
- સાધુ કે તીર્થકર. આશાતના = અવહેલના, અનાદર, તિરસ્કાર કે અણછાજતું વર્તન. કોડાકોડી ! કોટાકોટી = એક ક્રોડને એક કોડ વડે ગુણવાથી આવતી આશ્રવ | આસ્રવ = મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી એકડા ઉપર ૧૪ મીંડાવાળી સંખ્યા.
કાર્મણવર્ગણાનું આકર્ષિત થઈ આત્મપ્રદેશમાં આવવું (ગ્રહણ થવું). કોશ = બાલટી, કપાલ જેવી અવસ્થા (૧૮) ૬) ઇક્વાકુ વંશ = પહેલા તીર્થંકર ઋષભદેવ સ્વામીનો વંશ.
ક્ષપકશ્રેણી = જેમાં ચારિત્રમોહનીય કર્મનો ક્ષય થયેલ હોય તેવી ઉણતા થકાની = ન્યૂનતાકાળની. (૧૮/૧૦)
જીવની ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મિક અધ્યવસાયો (પરિણામો)ની ઉત્સર્ગ = વ્રત, નિયમ કે પચ્ચખાણ વગેરેમાં વિશેષ કારણથી પણ શૃંખલા. છૂટછાટ કે બદલાવ વગરની દ્રઢ આરાધના (સાધના).
ક્ષયોપશમ = ઉદયમાં આવેલ કર્મોનો ક્ષય અને ઉદયમાં ન આવેલા ઉત્સર્પિણી કાળ = દસ કોડાકોડી સાગરોપમનો ચઢતો કાળ કે જેમાં (સત્તામાં રહેલા) કર્મોનો ઉપશમ (તમને દબાવી દેવા તે). | સુખ, સમૃદ્ધિ અને ધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે.
ક્ષાયિકમાવ = કર્મોના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલ ભાવ. ઉર્દક = ઉદયપ્રાપ્ત (૨૯)
ક્ષાયિક સમ્યક્ત = દર્શન સપ્તકના સર્વથા ક્ષયથી પ્રાપ્ત સમક્તિ.. ઉર્દક મિશ્રપણા માટે = ઉદય વડે મિશ્રપણું હોવાથી (૮૩) ક્ષીણમોહ ગુણસ્થાનક = જેમાં કષાયનો સંપૂર્ણ ક્ષય થયો છે તેવું બારમું ઉપયોગ = આત્મા(ચેતના)ની પરિણતિવિશેષ જે બે પ્રકારની છે – ગુણસ્થાનક. (૧) દર્શનોપયોગ કે નિરાકારોપયોગ, જેમાં વસ્તુનો સામાન્ય ગણધર = તીર્થકરોના આઘશિષ્ય કે શિષ્યો.
પ્રતિભાસ પડે છે. (૨) જ્ઞાનોપયોગ કે સાકારોપયોગ, જેમાં પદાર્થોનો ગત્યંતર = અન્ય ગતિ (૧ ૬ (૭) | વિશિષ્ટ બોધ થાય છે.
ગહ = પાપનો (દોષોનો) પશ્ચાત્તાપ. ઉપાદેય = આદરણીય કે ગ્રહણીય.
ગારવ = આસક્તિ, જે ત્રણ પ્રકારની છે – (૧) રસગારવ (૨) એકેન્દ્રિય = પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કે જેઓને એક | ઋદ્ધિગારવ (૩) શાતાગારવ. સ્પર્શેન્દ્રિયની જ પ્રાપ્તિ થઈ છે.
ગ્રામ = સમૂહ ઔદયિક ભાવ (પરિણામ) = કર્મના ઉદયને કારણે થતો આત્મનો ગીતાર્થ = બહુશ્રુત અર્થાતુ ઘણાં શાસ્ત્રોના રહસ્યને જાણનાર. પરિણામ(ભાવ).
ગુણસ્થાન(ક) = મન, વચન, કાયાની પ્રવૃત્તિ તથા મોહ(મિથ્યાજ્ઞાન)ને કૉંદ્રવ્ય કર્તા = કર્તાદ્રવ્ય આત્મક કર્તા (૧૧}૧)
કારણે જીવના અંતરંગ પરિણામોમાં પ્રતિક્ષણ થતી હાનિ-વૃદ્ધિ કરણ = પરિણામ, સાધન, અધ્યવસાય.
(આત્માના સમ્યગુદર્શનાદિ ગુણોની સતત તારતમ્યતાવાળી કરવે = કરવાપણું (૨૨ ૬)
અવસ્થાવિશેષ). કર્મવિપાક = કર્મોનો ઉદય.
ગુપ્તિ = મન, વચન, કાયાની સાવદ્ય (હિંસક) પ્રવૃત્તિથી નિવૃત્તિ. કષાય = જેનાથી સંસારની વૃદ્ધિ થાય તેવા આત્માના અશુભ ભાવો. ગેહ = ગૃહ / ઘર (૧૫) તે ક્રોધ, માન, માયા, લોભ – એમ ચાર પ્રકારના છે.
રૈવેયક (નવ રૈવેયક) = કલ્પાતીત સ્વર્ગોનો એક ભેદ કે જે લોકની કર્ષણ = બીજ (૨૧૬).
ગરદન સદેશ ઉપરના ભાગમાં આવેલ છે, તેના નવ ભેદ છે. કર્ષણી = ખેડૂત (૨૧/૫)
ગોપદ = ખાબોચીયું અથવા તળાવ (૮૨) કામરાગ = સ્ત્રી અને પુરુષની પરસ્પર ભોગની અભિલાષા, ઇન્દ્રિયોનું ઘાતકર્મ = આત્મગુણોનું આવરણ કરવા દ્વારા ઘાત કરનારા કર્મો, જે તેના વિષયો તરફનું આકર્ષણ .
બે પ્રકારના છે. (૧) સર્વઘાતી અર્થાત્ સંપૂર્ણ ઘાત કરનારા (૨) કારણે = કારણમાં (૨૩/૬)
દેશઘાતી અર્થાત્ અલ્પ ઘાત કરનારા. કાર્યની નિયત જે નિયામિકી = કાર્ય માટે નિશ્ચિતરૂપે જે આવશ્યક ચઉગતિ / ચતુર્ગતિ = દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ – એમ ચાર (૧૮૫)
પ્રકારની ગતિ.
Jain Education intémational
For
P
al & Private Use Only
www.jainelibrary.org
૪૯૯