SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ : समवसरण में अरिहन्त परमात्मा पूर्व सन्मुख बैठकर देशना देते हैं । व्रत लेने वाले श्रोताजन उनके सामने बैठते हैं । शेष दक्षिण, पश्चिम और उत्तर दिशाओं में प्रभु की प्रतिमाएँ विराजमान होती हैं, वे भी स्थापनाजिन होने से महान् उपकारक हैं । जिन बिन्ब के आलंबन द्वारा अनेक भव्यात्मा वहीं सम्यग्दर्शन प्राप्त करते हैं । અર્થ : સમવસરણમાં અરિહંત પરમાત્મા પૂર્વ સન્મુખ બેસીને દેશના આપે છે. વ્રત લેનાર શ્રોતાઓ તેમની સન્મુખ બેસે છે. શેષ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં પ્રભુની પ્રતિમાઓ બિરાજમાન હોય છે, તે પણ સ્થાપના-જિન હોવાથી મહાન ઉપકારક છે. જિનબિંબના આલંબન વડે અનેક ભવ્યાત્માઓ ત્યાં જ સમ્યગુ-દર્શન પ્રાપ્ત કરે છે. સ્વ. બાલાવબોધઃ તે સમવસરણમાં પૂર્વ-દિશિ સન્મુખના બારણું તો શ્રી તીર્થંકર પોતે અલગ રૂપે બેસે. અને દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશિને બારણે શ્રી અરિહંતના પ્રતિમા–બિંબ બેસે, તે પ્રતિમારૂપ ઠવણા-જિન કેતાં થાપના-જિન છે, તે ઉપગારી છે. તેહનું પણ આલંબન પામીને અનેક જન તિહાં સમવસરણને વિષે સમકિતધારી થયા. એટલે, વ્રતના લેનાર તે પૂર્વ-દિશિના બારણે બેસે અને બીજી પરિષદા મળે. - જિન-સેવનથી સમકિતનો લાભ છે, તેથી એ ધન્યતા છે. તે થાપન-નિક્ષે પાનો ઉપગાર છે. | ત્તિ વતુર્થTયાર્થઃ || 8 || घट्नय कारज सेंठवणा, વાહી ગાળાગા નચ ઇવાળા રેડ বিন্সিল অন্য খাদ্যনালি , ए आगमनी वाणीरेश | વિજા. ___अर्थ : स्थापना-जिन यानि प्रतिमा में अरिहंततारूप, सिद्धतारूप कार्य नैगमादि षड्नय की अपेक्षा से रहा हुआ है । इसी तरह सात नय की अपेक्षा से उसमें मोक्ष की निमित्त-कारणता भी रही हुई है । भव्य जीवों को मोक्षप्राप्ति में साक्षात् अरिहंत और स्थापना अरिहन्त (जिनप्रतिमा) दोनों निमित्त कारणरूप में समान है, ऐसा आगम वचन है । | અર્થ : સ્થાપના-જિન પ્રતિમામાં અરિહંતતારૂપ, સિદ્ધતારૂપ કાર્ય નૈગમાદિ ષડૂ-નયની અપેક્ષાએ રહેલું છે, તેમ જ સાતે નયની અપેક્ષાએ તેમાં મોક્ષની નિમિત્ત-કારણતા પણ રહેલી છે. ભવ્ય જીવોને મોક્ષ-પ્રાપ્તિમાં સાક્ષાત અરિહંત અને સ્થાપના-અરિહંત(જિન-પ્રતિમા) બંને નિમિત્ત કારણરૂપ સમાન છે. આ આગમ-વચન છે. સ્વો. બાલાવબોધઃ હવે, વલી વિશેષથી થાપનાનું ઉપગારીપણું તથા સત્યપણું કહે છે, તે મળે શ્રી અરિહંત તથા સિદ્ધજી પણ આપણા આત્માના નિમિત્ત-કારણ છે અને શ્રી જિન-પ્રતિમા તે પણ આપણા તત્ત્વ-સાધનનું નિમિત્ત-કારણ છે. તેહમાં, થાપના-જિનને વિષે અરિહંત-સિદ્ધપણું છ નયે છે. ઈહાં કોઈ પૂછે જે, ‘અરિહંત થયા અથવા સિદ્ધ થયા, તેહની થાપના છે. તો સાત નય મૂકીને છ નય કેમ કહો છો ?' તેહને ઉત્તર કહે છે જે- મૂલ તો થાપના-નિક્ષેપા મધ્યે થાપના તે ત્રણ નયે છે. નામસ્થાપનાનક્ષેપત્રયં સૈકામાવિનયવર્સ ત ” સત્ર ૩ીતે || અર્થ : નૈગમાદિ સાતનય અનુસારે નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણ નિક્ષેપા છે. હવે, ઈહાં નામાદિ એકેક નિક્ષેપાના ચાર ચાર ભેદ થાય છે. Jain Education International For Persone Private Use Only www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy