SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી શકાય છે કે, નિમિત્ત-કારણના યોગથી જ ઉપાદાન અને અસાધારણ કારણની પ્રવૃત્તિ થાય છે અને અપેક્ષા-કારણરૂપ મનુષ્ય-ગતિ આદિની સફળતા થાય છે માટે નિમિત્ત-કારણની સર્વ કારણોમાં પ્રધાનતા છે. અરિહંત પરમાત્મા જેવા સમર્થ સ્વામીનું ભાવપૂર્વક શરણ સ્વીકારવાથી મોહનો કે સંસારનો ભય નિર્મુલ થઈ જાય છે. જિન-શાસનને પામી જીવ નિશ્ચિંત-નિર્ભય બની જાય છે. | હે ભવ્યાત્માઓ ! તમારે પણ જો ભવ-ભ્રમણના ભયથી મુક્ત બની સહજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, શાશ્વત સુખનો અનુભવ કરવો હોય તો શ્રી અરિહંત પરમાત્માનું ભાવપૂર્વક શરણ સ્વીકારી, તેમની સેવા-ભક્તિ અને આજ્ઞા-પાલનમાં તત્પર બનો અને ભાવોલ્લાસપૂર્વક તેમની પરમ પ્રભુતામાં ધ્યાન દ્વારા તન્મય બની આંતરિક(આત્મિક) સહજ શક્તિઓનો વિકાસ સાધો, જેથી અલ્પકાળમાં જ સહજ આત્માનંદના અનુભવમાં મગ્ન થઈ અનુક્રમે સિદ્ધિના શાશ્વત સુખના ભોક્તા બનશો. આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ એ જ મુમુક્ષુને પરમ આધાર છે. ત્રાણ છે. શરણ છે. ___ अठारहवें स्तवन का सार... इस स्तवन में चार कारणों की व्याख्या बताकर मोक्षरूप कार्य में इन चारों कारणों में से निमित्त-कारण की अधिक महत्ता बताई गई है । मोक्ष के पुष्ट-निमित्त अरिहन्त परमात्मा हैं । उनके दर्शनादि आलम्बन से भव्य आत्मा अपने शुद्ध स्वभाव (स्वरूप) को पहचानकर उसे प्राप्त करने की तीव्र अभिलाषा करता है अर्थात् मोक्षरूप कार्य को सिद्ध करने की रुचि उत्पन्न होती है और जब जीव प्रभुभक्ति, शास्त्राध्ययन और संयम आदि की साधना में उद्यत बनता है तब वह अंशत : मोक्षरूप कार्य का कर्ता बनता है ।। ___ इस प्रकार निमित्त के योग से उपादान-आत्मा की मूल ज्ञानादि शक्तियां सिद्धतारूप कार्य को साधने में तत्पर बनती हैं। तदनन्तर वह आत्मा अनुक्रम से मन, वचन, काया की शुद्धिपूर्वक यथाविधि अनुष्टानों के पालन से, देव-गुरु की भक्ति से, सम्यग्ज्ञान के अभ्यास से, चारित्रपालन से, धर्मध्यान से और शुक्लध्यान आदि के आलम्बन से क्रमशः अपने पूर्ण शुद्ध स्वरूप को प्रकट करता है । चतुर्थ गुणस्थान से अर्थात् सम्यग्दर्शन गुण की प्राप्ति हो जाने से लगातर चतुर्दश गुणस्थानक (अयोगी-अवस्था) तक उत्तरोत्तर आत्मशुद्धि की वृद्धि होती जाती है । पूर्व- अवस्था की विशुद्धि उत्तर-अवस्था की प्राप्ति में कारणभूत है और वह आत्मा से अभिन्न है अत: उसे असाधारण कारण कहते हैं । इन प्रकार विचार करने से स्पष्ट समझा जा सकता है कि निमित्त-कारण के योग से ही उपादान और असाधारण कारण की प्रवृत्ति होती है और अपेक्षा-कारण रूप मनुष्य-गति आदि की सफलता होती है । इसीलिए निमित्त कारण की सर्वकारणों में प्रधानता है । अरिहन्त परमात्मा जैसे समर्थ स्वामी का भावपूर्वक शरण स्वीकार करने से मोह या संसार का भय निर्मूल हो जाता है। जिन-शासन को पाकर जीव निश्चिन्त और निर्भय बन जाता है। हे भव्यात्माओं ! आपको भी यदि भवभ्रमण के भय से मुक्त बनकर सहज, अनन्त, अक्षय, अव्याबाध, शाश्वत-सुख का अनुभव करना हो तो श्री अरिहन्त परमात्मा का भावपूर्वक शरण स्वीकारकर उनकी सेवाभक्ति और आज्ञापालन में तत्पर बनना चाहिए और भावोल्लासपूर्वक उनकी परम प्रभुता के ध्यान द्वारा तन्मय बनकर आत्मिक सहज शक्तियों का विकास करना चाहिए । जिससे अल्पकाल में ही सहज आत्मानन्द के अनुभव में मग्न होकर क्रमशः सिद्धि के शाश्वतसुख के भोक्ता बन सकेंगे । इस प्रकार श्री जिनेश्वर भगवन्त की भक्ति ही मुमुक्षु के लिए परम आधार है, त्राण है और शरण है । સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ ૧૮(૧) શ્રી અરનાથ ભગવાન ૧૮(૨) શ્રી ઋષિમંડળ યંત્ર - પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે આ યંત્ર પુષ્ટનિમિત્ત રૂપ છે. આઠ મહિના સુધી જે ઋષિમંડળનો જાપ કરે તેને સ્વપ્નમાં અરિહંત પ્રભુની મૂર્તિના દર્શન થાય છે ને તેના પ્રભાવે ૭-૮ ભવમાં તે મોક્ષે જાય છે. - www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only उ५८
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy