________________
‘“યત્ત્વ ારાં તવું દ્રવ્ય ।।''
‘ભૂતસ્ય માવિનો વા માવસ્ય હિ હાર ં તુ યત્નોને તત્ દ્રવ્યું ।।'' ફત્સાહિ ।। (વિ.મા..૩૦ ટીજા)
અર્થ : અને જે કારણ છે તે દ્રવ્ય છે.
લોકમાં ભૂત-પર્યાયનું કે ભાવી-પર્યાયનું જે કારણ તે દ્રવ્ય છે.
भावलक्षणं हरिभद्रपूज्यै :
“भावो विवक्षितक्रियानुभूतियुक्तो हि विधिः समाख्यातः सर्वज्ञैरिन्द्रादिवद्वन्दनादिक्रियानुभवात् ।। " इति ।।
અર્થ : વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુક્ત હોય તે સર્વજ્ઞો વડે ભાવ કહેવાયો છે. જેમ કે, વંદનાદિ ક્રિયાના અનુભવથી જ ઈન્દ્રાદિ (ભાવ ઈન્દ્રાદિ) કહેવાય છે. એ રીતે ચા૨ નિક્ષેપા છે.
તથા, કોઈક નામાદિ નિક્ષેપા ઉપચારેં માને છે. તેહને કહિયેં જે, ભિન્ન વસ્તુને નામાદિક કરિએ, તે ભિન્ન છે પરંતુ પોત-પોતાની વસ્તુનાં નામાદિ ચારે તે વસ્તુમાં જ છે.
તે માટે કહ્યું છે, શ્રી ખિત્તમદ્રપૂજ્યેઃ
‘‘જ્ઞ માવોલ્વિય વસ્યું, તવત્વમુગ્નેહિં વિ વ સેસેહિં ।
નામાવલો વિ માવા, ં તે વિ હૈં વત્યુપઝ્ઝાયા ।। રૂતિ 11
यद्यस्मात् तेऽपि नामादयो वस्तुन: पर्याया धर्मास्तथा ह्यविशिष्ट इन्द्रवस्तुन्युच्चरिते नामादयोऽपि भावविशेषा: ।।" एवम् ।।
(વિ.ના..૧૯)
અર્થ : શંકા - અહિં ભાવ-નિક્ષેપ એ જ (વાસ્તવિક) વસ્તુ છે માટે તે (વસ્તુ)થી રહિત એવા શેષ(નિક્ષેપાઓ)થી શું ?
જવાબ : નામાદિ (નિક્ષેપાઓ) પણ ભાવ સ્વરૂપ છે, કારણ કે તેઓ પણ વસ્તુના જ પર્યાયો છે.
ટીકા : જેથી તે નામાદિ પણ વસ્તુના પર્યાયો-ધર્મો છે, તેથી સામાન્યથી ઈન્દ્ર વસ્તુનો ઉચ્ચાર કર્યો છતે નામાદિ પણ ભાવ-વિશેષ જ છે. વલી, કહ્યું છે ભાવ-નિક્ષેપાને અંતે
“तदेवं भिन्नवस्तुषु विशेषतश्चिन्त्यमानानां नामादीनां प्रधानेतरभावो दर्शितः, सामान्यत: पुनश्चिन्त्यमानानां सर्ववस्तुषु प्रत्येकं चतुर्णामप्यमीषां सद्भाव: प्राप्यत एवेति दर्शयन्नाह
अहवा वत्थूभिहाणं नामं, ठवणा य जो तयागारो ।
વ્યારાવા સેવવું, ખવાવર્ગ તૈયું માળે || 9 ||'' (વિ.મા..૬૦)
અર્થ : આ પ્રમાણે, ભિન્ન વસ્તુઓમાં વિશેષથી વિચાર કરાતા એવા નામાદિનો પ્રધાન અને ગૌણ ભાવ બતાવાયો. હવે સામાન્યથી વિચાર કરતાં સર્વ વસ્તુઓમાં એ ચારેયનો પ્રત્યેક પ્રત્યેક રીતે સદ્ભાવ(અવસ્થાન) પ્રાપ્ત થાય જ છે, તે બતાવતા કહે છે કે, એ ગાથાયેં ચાર નિક્ષેપા એક વસ્તુમાં
કહ્યા.
તથા, વલી નામાદિ નયનેં પરસ્પર વિવાદેં મિથ્યાત્વીપણું પૂછ્યું કહ્યું છે – ä વિવયંતિ નયા, મિચ્છામિનિવસો પોખરબો ।।'' કૃતિ વચનાત્ ।। અર્થ : આ પ્રમાણે મિથ્યાત્વના અભિનિવેશથી નયો પરસ્પર વિવાદ કરે છે. વલી, પૂજ્યનું જ વચન છે જે
“નામાડ્મયસદ્દસ્ય, બુદ્ધિપરામભાવનો નિયયં ।
નં વહ્યુમયિ તો, વળખાય તેવું સવં || ૧।।’’ કૃતિ ।।
(વિ.મા..૭૩)
અર્થ : નામાદિ (ચારે) ભેદ શબ્દ, અર્થ અને બુદ્ધિના પરિણામરૂપી ભાવવાળા હોવાથી લોકમાં જે વસ્તુ છે, તે સર્વ નિયમા ચાર પર્યાયવાળી છે. એ રીતેં નામાદિક ચારે નિક્ષેપ, તે વસ્તુના સ્વ-પર્યાય છે. એમ શ્રદ્ધા કરવી.
એ નિક્ષેપાનું સ્વરૂપ વિસ્તારેં શ્રી વિશેષાવશ્યકમાં કહ્યું છે, તિહાંથી એ ગાથા લખી છે.
।। રૂતિ પ્રશસ્તિ ।।
Jain Education International
(વિ.મા..૭૨)
For Personal & Private Use Only
૨૪૪
www.jainelibrary.org