________________
अस्तिता केटली थाय! તાવિતાપ્યા શિતા ની, तुझसम काल समाय
| વિકહાલો [4. AB ૮ A Tી. ૮૫ [4.1 4.4
%
अर्थ : इस प्रकार प्रभु के निज भाव की अर्थात् केवलज्ञान, क्षायिक-सम्यक्त्व, चारित्र और वीर्यादि अनन्त गुणों की स्व-पर पर्याय की अपेक्षा से अस्तिता-नास्तिता आदि की जो अनन्तता समकाल में वर्त रही है वह कितनी है ? इसका वर्णन किसी के द्वारा नहीं किया जा સતી |
અર્થ : એ રીતે પ્રભુના નિજ ભાવની એટલે કે કેવલદર્શન, ક્ષાયિક- સમ્યકત્વ, ચારિત્ર અને વીર્યાદિ અનંત ગુણોની સ્વ-પ૨ પર્યાયની અપેક્ષાએ અસ્તિતા-નાસ્તિતા વગેરેની જે અનંતતા સમકાલે વર્તી રહી છે. તે કેટલી છે ? તેનું વર્ણન કોઈથી પણ કરી શકાય તેવું નથી.
સ્વો. બાલાવબોધઃ એ રીતે, જેમ કેવલજ્ઞાન ગુણ અનંત-પર્યાયી છે, તેમ જે કેવલદર્શનાદિક નિજ કેતાં પોતાના ભાવ ગુણ-પર્યાય અનંતા છે. તેહની અનંતતા કેટલી થાય છે ?
જે સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવરૂપ અસ્તિપણું તે અનંતું છે, તેમ પર-પર્યાય જે બીજા જીવ દ્રવ્ય તથા પુદ્ગલાદિ અજીવ દ્રવ્ય, તેહના પ્રદેશ, તેહના સ્વભાવ, તેહના ગુણ-પર્યાયની જે અનંતતા, તે સર્વનું નાસ્તિપણે તમારામાં છે તે પણ અનંતું છે.
તે તરસ સMાવા, સેસા પરંપૂMવા સવે '' તિ શ્રી પૂર્ગા: || અર્થ : જે તેના છે, તે સ્વ-પર્યાયો અને શેષ સર્વે પર-પર્યાયી છે. तथा च हेमसूरि :
"ये यस्य समवेतास्ते तस्य स्वपर्यायाः प्रोच्यन्ते, अस्तित्वेन संबद्धास्ते च अनन्ता, ये च घटादिगताश्चास्य पर्यायास्तेभ्यो व्यावृत्तित्वेन નાસ્તિત્વેન સવા ત /''.
અર્થ : જે જેમાં અંતર્ભત છે, તે તેના સ્વ-પર્યાયો કહેવાય છે અને અસ્તિત્વથી સંબદ્ધ એવા તે અનંત છે તથા ઘટાદિમાં રહેલાજે એના પર્યાયો છે તે તેમનાથી વ્યાવૃત્તિપણા વડે કરીને (જ્ઞાનમાં) નાસ્તિત્ત્વથી સંબદ્ધ છે. એ નાસ્તિ-પર્યાય તે પણ દ્રવ્યનિષ્ઠિત છે.
પાપિ ચાવૃત્તપતા પરમાર્થ પર્યાયતં ન વિરુદ્રુપરે ''
અર્થ : તે (પરપર્યાયો)માં પણ વ્યાવૃત્તિપણા વડે કરીને પારમાર્થિક સ્વપર્યાયપણાનો વિરોધ (આવતો) નથી. એટલે નાસ્તિપણું, તે પણ વસ્તુનો જ પર્યાય છે. એમ નાસ્તિતાની પણ અનંતતા છે, તે પણ સ્વ-પદે કહેતા પોતાને પદે જ્ઞાનગુણમાં.
અમૂર્તવતન–સવૈતૃત્વાતિપતિત્વનરાવરાત્રી: વેજ્ઞાનચ પર્યાયા: '' અર્થ : અમૂર્તપણું, ચેતનપણું, સર્વત્તપણુ, અવિનાશીપણું, નિરાવરણપણુ વગેરે કેવળજ્ઞાનના (સ્વ)પર્યાયો છે.
એમ, કેવલજ્ઞાનના સ્વ-પર્યાય અસ્તિરૂપ અનંતા છે. હવે, , કેવલદર્શનાદિ અનંત ગુણના જે પર્યાય છે તે સર્વ કેવલજ્ઞાનમાં નાસ્તિપણે રહ્યા છે. કેવલજ્ઞાન અસ્તિ-નાસ્તિપણે છે.
તેમ જ કેવલદર્શન તથા ચારિત્ર, સુખ, અરૂપતા, અગુરુ લઘુતા, પરમ દાનાદિ અનંત ગુણ, તે સર્વ પોતાના એક દ્રવ્ય નિશ્ચિત અનંત ગુણની નાસ્તિતાને લીધા થકા રહ્યા છે. તેમ જ, બીજા જીવ દ્રવ્ય તથા પુદ્ગલાદિક અજીવ દ્રવ્ય, તે સર્વના ગુણ-પર્યાયની પણ નાસ્તિતાને લીધા થકા રહ્યા છે. એમ સ્વ-પાઁ નાસ્તિતા તથા પ૨-પદે પણ નાસ્તિતા છે. તે સર્વ નાસ્તિતાપણો, તે દ્રવ્ય માંહે જ અસ્તિતાપણે રહ્યો છે. નાસ્તિ-ધર્મની અસ્તિતા, તે દ્રવ્યમાં જ છે.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૨૬૩.