________________
એટલે, જેમ તંતુ હતા તે કર્તાને પ્રયોગેં પટ થયા તે ઉપાદાન-કારણ, તેમ ઘટરૂપ કાર્ય તેહને માટી તે ઉપાદાન-કારણ છે. પછી માટી તેહ જ ઘટપણું પામી એટલે કા૨ણ તેહી જ કાર્યપણું પામ્યો. ઈહાં કારણ-કાર્યનું એક-સમયરૂપ જે વ્યાખ્યાન છે, તે પણ ઉપાદાન-કારણનું છે. એમ મહાભાગ્યે મતિજ્ઞાનાધિકારેં જમાલિ-નિહવના અધિકારેં કહ્યું છે.
ઈહાં કોઈ પુછે જે, કારણ તે કાર્ય થાયે એમ કહો છો, તો કારણ-કાર્યનું એકપણું થાશે.
तेहने उत्तर ४, अभिधान- इस सक्षा-संख्या-संस्थानाहिनो लेह छे तेथी भिन्न भएावं.
જેમ પ્રથમ માટી એહવું નામ હતું, પછી ઘટ નામ થયું. માટી તે મૃદુતા-દ્રવ્યતા ધર્મવંત હતી, ઘટ તે જલાહરણ ધર્મવંત છે. માટે ભિન્નતા छे से प्रथम उपाधान डार बता.
।। इति तृतीयगाथार्थ: ।। ३ ।।
Jain Education International
काल
उपादानथी भिन्न. जे विणु कार्य न थाये। न हुवे कार जरूप, कर्त्ताने व्यवसायें ॥४॥
कारण तेह निमित्तल, चक्रादिक घट भावें। कार्य तथा समवाय, कारण नियतने दावें ॥५॥
For Personal & Private Use Only
३४८
ADD
BEST
CARAR
www.jainelibrary.org